SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા કલેક ૯ एतद्वृत्तिः-"जमित्यादि, यद्यस्माद् द्रव्यलिङ्गक्रिया-पूजाधभिलाषणाव्यावृत्तमिथ्यात्वादिमोहमलतया द्रव्यलिङ्गप्रधानाः शुद्धश्रमणभावयोग्याः प्रत्युपेक्षणाप्रमार्जनादिकाश्चेष्टाः, किम् ? इत्याह-अनन्ताःअनंतनामकसंख्याविशेषानुगताः, अतीताः-व्यतिक्रान्ताः, भवे-संसारे, सकला अपि-तथाविधसामग्री. वशात्परिपूर्णा अपि सर्वेषां भवभाजां प्रायेण अव्यावहारिकराशिगतानल्पकालतन्निर्गतांश्च मुक्त्वेत्यर्थः । ततोऽपि किम् ? इत्याह-मच-नैव तत्रापिताम्वपि सकलासु द्रव्यलिङ्गक्रियासु जातमेतद्-धर्मबीजमित्यादि ।” ~ अथ 'पृथिव्पादिव्यवहारयोगेन तेषां व्यावहारिकत्वेऽप्योवलिकाऽसख्येयभागपुद्गलपरा. वाधिकससारवत्त्वेन न व्यावहारिकत्वमिति परिभाषान्तरमाश्रीयते' इति द्वितीय. पक्षः परिगृह्यते इति चेत् ? ~ परिगृह्यतां यदि बहुश्रुता प्रमाणयन्ति, नैवमस्माक कापि क्षतिः, मुख्यव्यावहारिकलक्षण परित्यागेन तेषामध्यकामेथ्यावनियमाभ्युपगमादिविरुद्धप्रक्रियाया असिद्धः । न हि परिभाषा वस्तु स्वरूप त्याजयतीति । एतेन बादरनिगोदजीवानां व्यावहारिकत्वनिषेधोऽपि प्रत्युक्तः, परिभाषामात्रेण लक्षणसिद्धस्य व्यावहारिकत्वस्य निषेधुमशक्यत्वात् । पृथिव्यादिविविधव्यवहारयोगित्वलक्षणस्य तस्य प्राप्तसूक्ष्मनिगोदेतरत्वपर्यवसितस्यानुगतस्यानादिसूक्ष्मनिगोदेतरसर्वजीववृत्तित्वात् । चक्षुर्ग्राह्य शरीरत्वं तूपलक्षण પણ નીકળી ગયા છે એવું ઉપદેશપદમાં પણ જણાવી દીધું છે. તે આ રીતે શુદ્ધ સાધુપણુમાં જેવી પડિલેહણ-પ્રમાજનાદિ ક્રિયાઓ હોય છે તેવી, મિથ્યાત્વાદિમેહરૂ૫ મલ દૂર થયો ન હોવાના કારણે પૂજા વગેરેની અભિલાષાથી થતી હૈઈ દ્રષ્યલિંગપ્રધાન એવી એ ક્રિયાઓ સંસારમાં અવ્યવહારિકરાશિમાં રહેલા તેમજ તેમાંથી અપકાળપૂર્વે જ નીકળેલા જીવોને છોડીને બાકીના બધા જીવોએ અનંતીવાર કરી છે. આવી દ્રલિંગક્રિયાઓ હોવા છતાં આ ધમ બીજ પ્રાપ્ત થયું નથી.” શકા–“પૃથ્વી” વગેરેનો વ્યવહાર થતો હોવાના કારણે અભામાં વ્યાવહારિકત્વ હેવા છતાં પન્નવણુસૂત્રમાં વ્યવહારિજીની જે ઉત્કૃષ્ટસ્થિતિ આવલિકાના અસંખ્યાતમાભાગ જેટલી પુદગલપરાવને કહી છે તે સંગત કરવા ઉક્તકાલથી વધુ સંસાર ન હોવા રૂપ એક બીજુ પારિભાષિક વ્યવહારિકત્વ પણ માનવું જોઈએ જે અભવ્યમાં ન હોવાથી તેઓ અવ્યવહારિક સિદ્ધ થાય છે. આમ અભOોને અવ્યવહારી સિદ્ધ કરવા અન્ય પરિભાષા સ્વીકારવા રૂપ બીજો વિકલ્પ અમે લઈએ છીએ. સમાધાન-તમે એ લઈ શકે છે. જો બહુશ્રુતે એવા વિકલ્પને પ્રમાણ માને. એમાં અમારે કેઈ નુકશાન પણ નથી. કેમકે આમ મુખ્ય વ્યાવહારિકત્વ છેડીને તેમજ પારિભાષિક વ્યાવહારિકત્વ નવું ક૯પીને એ પરિભાષાનુસાર તેઓને અવ્યવહાર માનવા અને પછી એ પારિભાષિકઅવ્યવહારિ૫ણને આગળ કરીને તેમાં પણ, મુખ્ય અગ્યવહારિકપણ સાથે સંબંધ ધરાવનાર “જેઓ અવ્યવહારી હોય તેઓ નિયમા અવ્યક્તમિથ્યાત્વી હોય” એ નિયમ ઠેકી બેસાડ એ વિરુદ્ધ પ્રક્રિયારૂપ હોવાથી અસિદ્ધ રહે છે. કેમકે પરિભાષા કઈવસ્તુસ્વરૂપનો ત્યાગ કરાવી દેતી નથી. અર્થાત અભવ્યમાં આવેલું એ પારિભાષિક અવ્યવહારિકપણું પણ કંઈ તેઓમાં રહેલા વાસ્તવિક વ્યવહારિકપણાને કાઢી મૂકતું નથી કે જેથી તેઓ અવ્યક્તમિથ્યાત્વી જ હોવાનો નિયમ સિદ્ધ થાય. [ બાદરનિગોદમાં વ્યવહારિકત્વની સ્થાપના] આમ પરિભાષા વતુસ્વરૂપને છોડાવતી નથી એવું જે કહ્યું તેનાથી જ 'બાદરનિગોદજીવો વ્યાવહારિક નથી, કેમકે એવું હોવામાં આગમવિરોધ થાય' ઇત્યાદિ જે નિષેધ કર્યો તેને પણ નિરાસ થઈ થએલે જાણો, કારણકે શાસ્ત્રીયલક્ષણ જતું હોવાને કારણે સિદ્ધ
SR No.022165
Book TitleDharmpariksha
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year1987
Total Pages552
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy