________________
મદિરનિંગાદ્વવ્યવહારિત્વ વિચાર
वृद्धोपमितभवप्रपञ्चग्रन्थेप्येवमेवोक्तमस्ति, तथाहि " अस्तीह लोके आकालप्रतिष्ठमनन्तजन. संकुलम संव्यवहारं नाम नगरम् । तत्र सर्वस्मिन्नगरेऽनादिवनस्पति नामानः कुलपुत्रकाः प्रतिवसन्ति " इत्यादि । “ उक्तौ च भवितव्यतया महत्तमबलाधिकृतौ यदुत मया युवाभ्यां चामीभिः सह यातव्य यतो भर्तृदेवता नारीति न मोक्तव्यो मया संसारी जीवः । यच्चास्ति युवयोरपि प्रतिजागरणीयमेकाक्षनिवास नाम नगरं तत्रामीभिर्लोकः प्रथमं गन्तव्यम् । ततो युज्यते युवाभ्यां सह चामीषां तत्रासितुं नान्यथा । ततो यद्भवती जानातीत्यभिधाय प्रतिपन्नं तद्वचनं महत्तमबलाधिकृताभ्याम् । प्रवृत्ताः सर्वेऽपि समागतास्तदेकाक्षनिवास नगरम् । तत्र नगरे महान्तः पञ्च पाटका विद्यन्ते । ततोऽहमेक पाटकं कराग्रेण दर्शयता तीव्रमोहोदयेनाऽभिहितः -भद्र ! संसारिजीव ! तिष्ठ त्वमत्र पाटके, यतोऽयं पाटकोऽसंव्यवहारनगरेण बहुतरं तुल्यो वर्त्तते । भविष्यत्यत्र तिष्ठतो धृतिरित्यादि । ततोऽह ं यदा तत्राऽसंव्यवहारनगरेऽभूवं तदा मम जीर्णायां जीर्णायामपरां गुटिकां दत्तवती, केवलं सूक्ष्ममेव मे रूपमेकाकार सर्वदा तत्प्रयोगेण विहितवती । तत्र पुनरेकाक्षनिवासनगरे समागतो तीव्रमोहात्यन्ताबोधयोः कुतूहलमिव दर्शयन्ती तेन गुटिकाप्रयोगेण ममानेकाकार स्वरूप प्रकटयति स्मेत्यादि ।
૪૯
समयसारसूत्रवृत्त्योरप्युक्त'-' -"" अहवा संववहारिया य असंववहारिया य । " तद्वृत्तिः - अथवेति द्वैविध्यस्यैव प्रकारान्तरोद्योतने । एतदेव स्पष्टयन्नाह - " तत्थ जे अणाइकालाओ आरम्भ हुमण गोए चिट्ठेति न कयाइ तसाइभाव पत्ता ते असंववहारिया । जे पुण सुहुमणिगोएहितो निग्गया
"
મોટા ઉપમિતભવપ્રપંચગ્રન્થમાં પણ આવુ' જ કહ્યું છે. તે આ રીતે આ લેાકમાં હુંમેશ માટેતુ રહેલુ અને અન તલેાકેાથી ભરેલુ અસ વ્યવહાર નામનું નગર છે. તે આખા નગરમાં અનાદિવનસ્પતિ નામના કુલપુત્રા વસે છે.” વગેરે... અને ભવિતપતા વડે મહત્તર અને ખલાધિકૃત કહેવાયા કે મારે અને તમારે બે જણાએ આ બધાની સાથે જવાન છે, કેમકે નારીને પતિ જ દેવતા હાય છે એ ન્યાયે મારે સંસારીજીવને છોડવાના નથી, અને તમારે પણ જે એકાક્ષનિવાસ નામના નગરની સંભાળ રાખવાની છે ત્યાંજ આ લેાકાએ પહેલાં જવાતુ છે. તેથી તમારા મેનો સાથે આ લાકોએ ત્યાં રહેવુ યેાગ્ય છે, ખીજી રીતે નહિ (અર્થાત્ તેથી તમારે એ એ પણુ આ બધાની સાથે જવાનુ છે.)' પછી મહત્તમ અને બલાધિકૃત વડે જેમ તમે જાણા (કહેા) તેમ' એમ કહી તેણીનું વચન સ્વીકારાયું. પછી બધા ઉપડયા. એકાક્ષનિવાસ નગરમાં આવ્યા. તે નગરમાં પાંચ મોટા પાડાએ છે. તેમાંથી એક પાડાને હસ્તના અગ્રભાગથો દેખાડતાં તીવ્રમેાહેાય વડે હુ કહેવાયા- હૈ ભદ્ર ! સ ંસારિજીવ ! તું અ પાડામાં રહે, કેમકે આ પાડા અસવ્યવહારનગરને ધણા મળતા છે. તેથી અહીં રહેતાં તને કળ વળશે. પછી જ્યારે હું તે અસંવ્યવહાર નગરમાં હતા ત્યારે તે। ભવિતવ્યતા મને પૂર્વ પૂર્વની ગોળી જીણું" થઈ ગમે છતે બીજી આપતી, પણ એ ગેળી વડે હ ંમેશાં મારુ' એક જ આકારવાળું સૂક્ષ્મરૂપ જ કરતી. ત્યારે તે એકાક્ષનિવાસનગરમાં આવેલી તે ભવિતવ્યતા જાણે કે તીવ્રમેાહ–અત્યન્ત અમેાધને કુતૂહલ દેખાડતી ન હોય તેમ તે ગાળી આપીને મારા અનેક આકારવાળા સ્વરૂપને પ્રકટ કરતી હતી વગેરે....” સમયસારસૂત્ર અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે કે "અથવા સાંવ્યવહારિક અને અન્નવ્યવ હારિક’ આની વૃત્તિ-‘અથવા' શબ્દ, 'દૈવિધ્ય દેખાડવાની આ બીજી રીત છે' એવુ જણાવવા વપરાયા છે. આ ખીજી રીતને જ સ્પષ્ટ કરતાં કહે છે-“તેમાં જેએ અનાદિકાળથી માંડીને સનિગેાદમાં રહે १. अथवा सांव्यवहारिकाश्वासांव्यवहारिकाश्च । तत्र ये अनादिकालादारभ्य सूक्ष्मनिगोदेषु तिष्ठन्ति, न कदाचि. त्त्रसादिभावं प्राप्तास्ते असांव्यवहारिकाः । ये पुनः सूक्ष्म निगोदेभ्यो निर्गताः शेषजीवेषूत्पन्नास्ते सांव्याबहारिकाः । ते च पुनरपि सूक्ष्मनिगोदत्वं प्राप्ता अपि सांव्यवहारिका एव भव्यन्ते ।
७