________________
હિંદુસ્થાન તા૦ ૨૦-૩-૧૭
૩૦
પરિશિષ્ટ ૧૨
હીંદુસ્તાનના અધીપતી જેમ.
સાહેબ,
ચારૂપ જન કેસ. ચુકાદા સામે વાંધા શું છે?
પાટણ નજીક ચારૂપ તીર્થના સબંધમાં જૈને અને સ્મા ભાઇએ વચ્ચે ચાલેલા ઝઘડાના સંબંધમાં પાટણના જૈન સધના આગેવાનો પછી કએ આગેવાન પુનમચંદ કરમચંદ કોટાવાળાએ જે લવાદ તરીકે ચુકાદો આપ્યો છે, તે ચુકાદાપર અગ્ર લેખ લખવા માટે આપે આપની કીમતી કટારા રોકી તે માટે અને તેની અંદર આપે જે વીચારા આપને પ્રમાણીકપણે યોગ્ય લાગે તે જાહેર કર્યા તે માટે જૈન કામ આપને આભાર માનશે. આપે આ લવાદનામાની બાબતમાં જે ટીકા કરી છે, તે ટીકાના પ્રમાણીકપણાપર શક લઇ જવાને મને અથવા કોઇને કાંઇપણ કારણ નથી. હું પોતે તે ખાત્રીપુર્વક માનુ છું કે તમારા જેવા સ્વતંત્ર પત્રમાં હમેશાં સ્વતંત્ર અને પ્રમાણીક વીચારાજ અલેખમાં જાહેર કરવામાં આવે છે.
કમનસીબે આ લેખમાં આપે જે ટીકા કરી છે તે ટીકા સંપુર્ણ વીગતો ની ગેરહાજરીમાંજ અને આ બાબતની પરીસ્થીતીના આછા જ્ઞાનથીજ થવા પામી છે. જો તમેા પાસે સંપુર્ણ વીગતે હતે તે આપ જરૂરજ આપના લીડર નુ રૂપજ કદાચ ફેરવતે. હું તેથી આપના પ્રમાણીકપણાપર વીશ્વાસ રાખી નીચેની વીગતે આપશ્રીના તેમજ આપના હજારા જૈન તેમજ જનેતર વાંચનારાઓની જાણ માટે પ્રગટ કરવાને અરજ કરીશ.
મહારે પહેલાં તે આપશ્રીને જણાવી દેવુ જોઇએ કે લવાદ તરીકે શેઠ કાટાવાળાએ સ્માતે જૈન ધર્મશાળામાંથી એ એડીએ અપાવી અને રૂા. ૨૦૦૦, તેમ ૪૫ ચોરસવાર જેટલી ખીજી જમીન અપાવી તેથી જઇ ને નારાજ થયા નથી. અલબત જો કે પાટણના જૈતેને અમુક વ એમ આ માને છે કે આપવામાં આવેલા બદલા કાંઇક વધારે પડતા તે છે. પણ પાટણના અગર દેશાવરના જૈનેમાં અને જૈન સાધુએ આ ચુકાદાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com