________________
૩૧૦
કુંવરજીભાઇ તથા મહારાજ કાન્તિવિજ્યજી વીગેરે હાવાથી મોતીભાઇ ચેકસ મેહેરટ સલાહ આપશે એમ અમારૂં ધારવું છે પણ આગેવાને એ એ કજ હઠ લીધી છે કે મેાતીભાઇ જેમ કહે તેમ કરવું. જોઇએ છીએ શું થાય છે. બાકી અમારી ઇચ્છા તે ગમે તેમ કરી કોર્ટ કેસ લઇ જવાની છે પછી તેા થાય તે ખરૂં. અત્રે સુલેહ હવે અમે આપની સલાહ માગીએ છીએ કે સુલેહ કરવી તેા કેવા પ્રકારની કરવી તે લખશે.
કરશે સુલેહ કરો તેવી
વાતે
પણ લોકો કરે છે. કરવી કે કૅમ અને
કેસ કોર્ટે ચડશે તે પણુ અને કદાચ નહિ ચડે તે પણ તમને અત્રે તે તેડાવવા નિર્વિવાદ છે.
ભાઇ મણીલાલ ચુનીલાલના નામથી જે આપ જૈનશાસન પાટણ જૈનમડળ ખેર્ડીંગને પાટણ મેાકલા છે તેના લવાજમના પૈસા તથા ભેટની બુક અત્રે મેકલજો એટલે અત્રેથી લવાજમના પૈસા મેાકલી આપીશું પણ ભેટ ખેડીંગમાં મોકલતા નહિ પણ મણીભાઇ ઉપરજ માકલજો તેમનુ ઠેકાણુ —
મેદી મણીલાલ ચુનીલાલ મસીદ બ ંદર રોડ ગભુજીની ચાલ ત્રીજે દાદરે મુંબાઇ નં. ૩
આપણી પાર્ટીની જો ઢીલ થવાનુ કારણ થતુ હાય તા આવેલા મહાતમા તેમજ લખાતા ટાઇમ,
અમે પરમ દીવસે આપને કાગળ લખ્યા છે તે પાત્યા હશે. આપને જવાબ આવે જાણીશું. ગયા બુધવારના અંકમાં આપના લખાણમાં છેવટે એમ લખ્યું છે કે હવે સમાપ્ત કરીએ છીએ તેથી આપણી પાટીમાં કઇ જાદીજ અસર થવા પામી છે. જો કે અમને આપ તરફની પુ ખાત્રી છે; કારણ અમારા કરતાં આપને લાગણી વિશેષ છે, એમ આપના લખાણ ઊપરથી તેમજ રૂબરૂ વાતચીત્તથી જાણ્યું છે એટલે અમારા મનમાં તે કંઇ આપ તરફનુ છેજ નહિ. હાલ એજ તા. મજકુર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
લી. શા. અમીચ ખેમચંદ
પા! પત્ર લખશે,
www.umaragyanbhandar.com