Book Title: Charupnu Avalokan
Author(s): Mangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
Publisher: Mangalchand Lalluchand
Catalog link: https://jainqq.org/explore/034489/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઋ TOTOTOTOTOTOTOTOTOTOT ચારૂપના લવાદ. શ્રીમાન શેઠ પુનમચંદ્રજી કરમચંદજી કેાટાવાળા, પાટણ ( ગુજરાત. લક્ષ્મી આટ, ભાયખળા, મુંબઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ જ અમચારપનું " અવલોકન. - પ્રયાના સાંઇ મંગળચંદ લલચુંદ તથા શ૦ ચુનીલાલ મગનલાલ ઝવેર પ્રયેજક અને પ્રકાશક, શા૦ મંગળચંદ લલ્લચંદ તથા શાહ ચુનીલાલ મગનલાલ ઝવેરી (પાટણ-ગુજરાત.) . ૧૯૭૫.] ૫૦૦ [ ઈ. સ. ૧૧૯ છે શ્રીકૃષ્ણ પ્રીન્ટીંગ પ્રેસમાં રતીલાલ હરજીવન પટેલે છાપ્યું, નં. ૯, અનંતવાડી મુંબઈ ૨. (જીજ્ઞાસુઓને વિના મુલ્ય ભેટ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ચારૂપનું અવલોકન. હજાર વર્ષનાં ચકે જેના શિખર ઉપરથી વાયુની લહરીયોની માફક ફરી ગયાં છે, જેને પ્રજાની પુરી જાહેરજલાલી જેણે વારંવાર વર્ષોનાં વર્ષો જોઈ છે, શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ આચાર્ય અને કુમારપાળ જેવા વિદ્વાન નરેશના પ્રતાપિ સમયમાં જેન સંઘોનું સામર્થ્ય, ઉત્તમ વ્યવસ્થા, સલાહસંપ અને આબાદીની ગર્જનાઓમાં જેણે પિતાને સુર પુર્યો છે તે ચારૂપનું નામ જૈન સમાજથી આજે અજાણ્યું નથીઃ કલેશમય સામાજીક પરિવર્તનમાંથી હમણાંજ તે સ્વસ્થ થયું છે અને ભારતવર્ષના જૈન સમાજની દ્રષ્ટિ તેણે પોતાના તરફ આકષી છે. ગુજરાતના પ્રાચિન પાટનગર અણહીલપુર પાટણથી તે ચાર ગાઉ દૂરનું એક નાનું ગામડું છે. ફક્ત સો દોઢસો ઘરની ખેડુતની વસ્તીવાળા એ ગામમાં કે જ્યાં જેનેનું એક પણ ઘર નથી ત્યાં શ્રી શામળાજી પાર્શ્વનાથનું (શામળાજીનું) જૈન દેવાલય છે કે જ્યાં ભુતકાળના જૈનેના નિવાસવાળા એક આબાદ સ્થાનનાં ખડીયે ભુગર્ભમાં લપાયાં છે તે ખ્યાલ આવે છે. જે પુણ્યપ્રતિમાજી ત્યાં વિરાજે છે તે ૫૮૯દદર વર્ષ ઉપર ભરાવેલાં કહેવાય છે. “ શ્રીકાંત નગરીને ધનેશ નામને શ્રાવક દરિઆઈ સફરે જવા માટે વહાણમાં બેઠે અને વહાણ હંકારવાને હુકમ કર્યો, પરંતુ તેના અધિષ્ઠાયક દેવતાએ તે વહાણને થંભન કરી દીધું હતું એટલે બને છે તે વ્યંતર દેવતાની વિધિપૂર્વક પૂજા કરી, ત્યારે તે વ્યંતર દેવે પ્રસન થઈ સમુદ્રભૂમિમાંથી શ્યામવર્ણની ૩ પ્રતિમાઓ લાવી શેઠને તેની પ્રતિષ્ઠા કરવા કહ્યું. આ ઉપરથી શેઠે તેમાંની એક પ્રતિમા ચારૂપ ગામે પ્રતિષ્ઠીત કરી. પહેલી પ્રતિમાજી શામળાજી પા. નાથજીની હતી; (જે અત્યારે બિરાજમાન છે, અને જેને ચુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ કાદે લવાદે આપે છે) અને બીજી શ્રી અરિષ્ટનેમીની હતી. ત્રીજી પ્રતિમા પાર્શ્વનાથજીની હતી તેને શ્રી સ્થંભન (ખંભાત) ગામ પાસે શેઢીકા નદીના કાંઠા ઉપર તરૂજાલ્યાંતર ભુમિમાં સ્થાપના કરી છે. “શાલિવાહન રાજાના રાજ્યની પહેલાં અગર લગભગ રસસિદ્ધિવાળે અને બુદ્ધિમાન નાગાર્જુન થઈ ગયે તેણે બિંબના પ્રભાવથી રસને થંભન કર્યો અને તેથી તે સ્થળે સ્થંભન ગામ વસાવ્યું તે પાર્શ્વનાથજીનું બિંબ હાલ ખંભાત બંદરમાં છે. બિંબસનના પાછલા ભાગમાં નીચેની પંક્તિએ લખેલી હવાનું પ્રસિદ્ધ છે. " नमस्र्थ कृतस्तीर्थे वषर्दोके चतुष्ठये। आषाड श्रावको गौडो काहयेत्प्रती मित्रयम् ॥ ભાવાર્થ – ચોવીસીના નેમિનાથ તીર્થકરના શાસન પછી ૨,૨૨૨ વર્ષ પછી અષાડ નામને શ્રાવક ગેડ દેશનો વાસી હતે, તેણે ત્રણ પ્રતિમાઓ ભરાવી હતી. એ ત્રણમાંની આ પ્રતિમા પણ એક છે. આ ગણત્રીથી નિર્ણય થાય છે કે આ પ્રતિમાજી બનાવ્યાને ૫,૮૬,૬૬૨ વર્ષ લગભગ થઈ ગયાં છે. આ હકીકત મરહુમ મહારાજશ્રી શ્રીમદ્ વિજ્યાનંદ સૂરિશ્વર( આત્મારામજી) ના બનાવેલ “શ્રી તત્વનિર્ણય પ્રસાદ” નામને ગ્રન્થમાં પૃષ્ટ પ૩૩-૩૪ માં લખેલી છે અને વધારે ખાતરી માટે પ્રભાવક ચરિત્ર” તથા પ્રવચન પરીક્ષા નામના ગ્રંથ જોવા ભલામણ કરે છે. “વળી પવાસણ જુનું કઢાવતાં તેમાં પ્રથમના પરીકરને (પટઘડ) કેટલેક ભાગ મળી આવ્યું છે, તેના ઉપર લેખ છે જે બધે બેસતો નથી પણ તેમાં “ચારૂપ” ગામે મહાતીર્થે તથા પાર્શ્વનાથ પરીકારીત + + + પ્રતિષ્ઠીત + + +” ઈત્યાદિ સ્પષ્ટ વાંચી શકાય છે. મહારાજશ્રીએ તત્વનિર્ણયમાં હકીકત લખી ત્યારે તેઓને ચારૂપ ગામની કે પ્રતિમાજીની કશી ખબર નહોતી તેમ હાલ જે લેખ નીકળે છે તે તો કેઈને પણ માલમ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩ મહા હાતા એટલે આ હકીકત ઉપરથી આ પ્રતિમાજીની ઘણીજ પ્રાચિનતા સબ ંધી જરાપણ શંકા રહેતી નથી. વળી તીથે ”આ શબ્દ લેખમાં આપ્યા છે. તે સ્પષ્ટ સુચવે છે કે પ્રાચિન કાલે આ ચારૂપના શ્રી શામળાજી મહારાજની પ્રતિમા મહાતીર્થંમાં ગણાતી હતી 4 મહારાજશ્રી કાંતિવિજયજી મહારાજે શ્રી આણુજી ઉપર વસ્તુપાળ તેજપાળના તમામ કામની નોંધના લેખ હાલમાં મેળબ્યા છે તેમાં પણ ચારૂપ ગામમાં શ્રી આદેશ્વરજી મહારાજના દહેરાને મડપ સુધરાભ્યા એમ હકીકત છે; તે શ્રી આદેશ્વરજી ની પ્રતિમા હાલ તે। શ્રી શામળાજી મહારાજની બાજુએ છે. વળી હાલના દહેરાની આસપાસની જમીન ખેાદાવતાં ૨૦-૨૫ હાથ ઉંડા જવા છતાં પરથાર ખુટતા નથી ને પાઇયા ચાલુજ દેખાય છે. ને લગભગ ૩૦-૩૦ શેર વજનની ઈંટો નીકળે છે. આ ઉપરથી પણ અહીંયાં પ્રથમ જખરદસ્ત દહેરૂ હશે ને તે ઘણા કાળ ઉપર હશે એમ પ્રતીતી થાય છે.' આ દેવાલયના વહીવટ પાટણના જૈન સંધ કાવાકે નીમીને કરે છે. (6 ચારૂપના શ્રી શામળાજીના દેવાલયમાં શ્રી શામળાજી પા નાથ તથા શ્રી આદિશ્વરજીની પ્રતિમાજી ઉપરાંત સ્માત ભાઇએના મહાદેવ, ગણપતી, પાર્વતી વીગેરેની પણ મુતિ એ હતી કે જેના ઉત્થાપનથી થયેલે જેના અને સ્માર્ત વચ્ચેના ધાર્મિક ઝઘડા કેારટે સ્ટુડીને બન્ને પક્ષના હજારે રૂપીઆ ખાઈ ચુકયા હતા. . સ′ ૧૯૭૧ ના ભાદરવા સુદ ૧૫ ના દીવસે આ સ્માભાઇઓની મુતિઓનું ઉત્થાપન થયું અને તેથી મા ભાઇઓની લાગણી દુખાવાથી વડાદરારાજ્યના ના૦ દીવાન સાહેબ વી. પી. માધવરાવ એ અરસામાં દુષ્કાળની સ્થિતિ જોવા પાટણ આવેલા તેમની પાસે ચારૂપના ગામલેાકેાએ રાડ કરતાં દીવાનસાહેબે જાતે ચારૂપ જઈ વસ્તુસ્થિતિ જાણી કોર્ટમાં કામ ચલાવવા પેાલીસને હુકમ ક આથી પાટણની ફેાજદારી કોર્ટમાં કેસ ચાલ્યા અને ઠરાવ મા ભાઈઓના લાભમાં થઇ. આરાપીએ-જૈનભાઇએ-ન. ૧ ના આરેાપી વાડીલાલ લલ્લુચને રૂ ૩૦૦) દાંડ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૪ અને તે ન આપે તે છ મહીનાની સખ્ત કેર્દની સજા તથા આરોપી નં. ૨-૩-૪-૫ ના અનુક્રમે રા, રા, હીરાચંઢ ખેમચંદ, રા. રા. ભીખાચંદ સાંકળચંદ, રા. રા. ડાહ્યાચંદ સાંકળચંદ તથા રા. રા. ચંદુલાલ રતનચંદને દરેકને રૂ ૧૫૦) ના દંડ અને તે ન આપે તેા ચારમહીનાની સખ્ત કેદની સજા ફરમાવવામાં આવી ( જીએ જજમેન્ટ પરિશિષ્ઠ ૬૨) વળી આ દેવાલયમાં સ્માભાઈએ હવન કર્યાથી જૈનભાઇઓએ લાગણી દુખાયાની રિઆદ કરેલી તેમાં આરોપીએને-મા` ભાઇઓને નિર્દોષ છેડવાના ઠરાવ સ્મા ભાઇઓના લાભમાં થયા હતા. આથી ડીસ્ટ્રીકટની કડીપ્રાંત શેસનકા માં મહેસાણે જૈનભાઇએ અપીલ કરી હતી તેમાં જૈનભાઈઓના લાભમાં થઇ જે જૈનઆરપીએને પાટણની કા સજા ફરમાવી હતી તે રદ કરવામાં આવી. પર ંતુ આથી જૈનભાઇએની સંપુર્ણ જીત થઇ હતી એમ માનવા જેવુ હતુ નહિ કારણકે મહાદેવ વગેરે મુતિએનુ ઉત્થાપન કરવામાં કરનારાઓની શુદ્ધબુદ્ધિ હતી કે સ્મા ભાઇઓની લાગણી દુખવવાની ઇચ્છા હતી એજ પ્રશ્ન કાર્ટ જોયા હતા. પાટણની કાર્ટે શિક્ષા પણ એજ પ્રશ્નને લઇ કરી હતી, ચેસનાટે શિક્ષા રદ કરી તે એમ માનીને કે સનાતનીભાઇએની લાગણી દુખાવવાના હેતુથી નહિ પણ પબાસન દુરસ્ત કરાવી પુનઃ તેજ જગાએ ઉત્થાપન કરેલી મુતીઓને બેસાડવાની શુદ્ધબુદ્ધિ પુર્વક ઉત્થાપન થયેલુ હાઇ આરપીએ સાને પાત્ર નથી. જૈનઆરેાપીએએ પેાતાની જુબાનીઓમાં પણ એજ વાત જણાવેલી હતી અને પાટણની કોર્ટ જ્યારે પુછ્યુ ત્યારે તે મુતિએને ફરી પણ ‘ બેસાડીયે’ એ શબ્દો જણાવ્યા હતા. (જીએ પરિ૦ ૬૭) આથી આરોપીએ નિર્દોષ થવા છતાં પણ તે દેવાલયમાં સનાતનીભાઈએની એ મુતિએ પુનઃ બેસાડવી કે નહિ એ પ્રશ્નનું કાંઇપણ નિરાકરણ કાઢે કર્યું હતુ. નહિ કે જે નિરાકરણ ઉપર જ બન્ને કામેાની ખરી હારજીત અવલખીત હતી. (જીએ મહેસાણા શેકાઈનુ જજમેન્ટ પર ૬૦) આ કેસ ચાલતા હતા ત્યારે અનેકામે વચ્ચે સુલેહ સાચ વવાને માટે તાલુકા ફોજદા૨ (પેાલીસઓફિસરે) માગણી કરવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫ પાટણના ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ મે॰ મેહીતે સાહેબે તે દેવાલય પર જપ્તી બેસાડી અને કામેાને માટે દર્શન અધર્યા હતાં અને પાછળથી તેજ હાદાના ચાજ જ્યારે શ્રીમંત સપતરાવ ગાયકવાડ પાસે હતા ત્યારે તેએએ તે જપતી ઉઠાવી લેવાના હુકમ કરતાં બન્ને કામાનાં દર્શન ખુલ્લાં કર્યાં હતાં ને દેવાલય સાવજનિક ઠરાવ્યું હતું. (જુએ પરિશિષ્ઠ ૬૩) મહેસાણાની કેામાં જૈન આરપીએને નિર્દોષ ઠરાવ્યા પછી તેના ઉપર વડોદરા વિરકા ( હાઇકા )માં સનાતનીભાઇએએ અપીલ કરેલી હતી જેમાં સનાતનીભાઇએની જીત થાય તેા વળી જૈનભાઈઓને તેથી પણ આગળ અપીલ કાંસીલ સુધી જઇ હજારાના ખર્ચ ઉઠાવી પરિણામ માટે રાહજોવાની હતી. હવ નકેસમાં જૈનભાઇઓએ મહેસાણે શૈસનકામાં અપીલ કરી હતી પણ તેમાં ફતેહ મળી નહતી તથા જે જૈનભાઇએ નાકકાન કાપવાના આરેપસર કેટલાક સનાતનીભાઇએ પર ફરીઆદ કરેલી હતી તેમાં પણ તે આરેાપીઓને નિર્દેષ છેડી મેલવામાં આવ્યા હતા; આમ હાવાથી આ પરસ્પરના કેસનુ ઘરમેળે સમાધાન કર્યા વિના વૈમનસ્ય-કલેશની શાન્તિ થય તેમ ન હતું. સમાધાન. જે વખતે કેરટમાં અરસ્પરસ આ કેસે ચાલતા હતા તે અરસામાં પણ અગાઉ અને કામેા વચ્ચે ઘરમેળે સમાધાન લાવ વાને બન્ને પક્ષના હમજી ગૃહસ્થા તરફથી પ્રયત્ના ચાલેલા હતા. એકવખતે પાટણમાં હાટકેશ્વરમહાદેવના મંદિરમાં જૈનભાઇએ તથા મતભાઇએ વચ્ચે નિરાકરણના માર્ગો યાજવા પ્રયત્ન કરતાં જૈનભાઇઓના વકીલ મી, ચીમનલાલ બ્રેકરે “ અમદાવાદના એ જેને અને એ સ્માને પંચ નીમવા અને શંકરાચાય ને તેના સરપચ રાખવા અને તેમનાથી જે નિર્ણય થાય તે બન્ને ચે સ્વીકારવા ” એવી દરખાસ્ત મુકી હતી પણ મા ભાઇઓએ પાટણનાજ પચા નીમવા આગ્રહ કર્યાથી એ વાત પડતી મુકવામાં આવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ખીજી વખત વળી પુનઃ પ્રયત્ન થતાં રાજમહેલમાં બન્ને પક્ષના ગૃહસ્થાએ મળી જૈનભાઇઓ તરફથી રા. રા. મણીલાલ કેસરીસીગ તથા રા. રા. નાગરદાસ કરમચંદ અને મા ભાઇએ તરથી રા. રા. કરૂણાશંકર કુબેરજી તથા રા. રા. હરગેાવનદાસ ઘેલાભાઇ મેાઢી એ ચાર ગૃહસ્થાને પંચા નીમી લવાદનામુ` આપ્યું હતુ; પરંતુ ચારેપ ચા એકમત ન થઈ શકવાથી એ વાત પડી મુકવામાં આવી હતી. ત્રીજી વખત બન્ને પક્ષના તરફથી સમાધાન માટે વડોદરાના ના૦ મહારાજાસાહેબના લઘુબન્ધુ તે કડીપ્રાંતના સુબાસાહેબ શ્રીમત સંપતરાવ ગાયકવાડને પંચ નીમવામાં આવ્યા પરંતુ તેમાં માભાઇએએ ખાસ લખેલું હતું કે જેનાએ રૂ. ૪૦૦૦ દેવા અને મહાદેવ વગેરેને જ્યાંથી મુર્તિએ ઉત્થાપન થઇ હતી તેજ જગાએ અગર જૈન દહેરાસરજીની જોડે પધરાવવા સુધીના નિર્ણય થાય તેાજ સ્વીકારીશું. આ પ્રમાણે આંધી માગણી થતાં તે વખતે પણ નિષ્ફળતા મળી હતી. છેવટે પાટણના જાણીતા અને આગેવાન જૈન ગૃહસ્થ શ્રીમાન્ પુનમઃ કરમચંદ કેટાવાળાને લવાદ નીમી અને પક્ષે લવાદનામુ લખી આપ્યું. જૈનભાઇએ તરફથી લવાઢનામા પર રા રા॰ નગરશેઠ પોપટલાલ હેમચંદ, છ ન્યાતાના શેઠે, તથા ચારૂપના દહેરાસરના વહીવટ કર્તાઓ અને આગેવાને વિગેરેની સહીઓ હતી તેમજ સ્માત ભાઇએ તરફથી વૈષ્ણવાના શેઠ ૨૦ રા॰ ચુનીલાલ મગનલાલ તથા બીજા આગેવાને ની સહીએ હતી. સ્માર્તોએ વિશેષમાં ઠરાવને અમલ લવાદેજ કરી આપવાની માગણી કરેન્રી હતી. ( જુએ પરિશિષ્ઠા ૬૯-૭૦ ) વળી મુંબઇમાં વસતા પાટણ નિવાસી જૈન અન્ધુઓના સંધે પણુ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાને લવાદ નીમવા માટે સહાનુભુતિ આપી હતી. અને તે વિષે મુંબાઇમાં શ્રી શાંતિનાથજીના ઉપાશ્રયે મળેલા સઘના પ્રમુખ શેડ મુળચંદ લલ્લુભાઇ તરફથી પાટણ ચારૂપ કમીટીના સેક્રેટરીપર પત્ર હતુ. જેમાં ત્યાંના ઠરાવ લખી માકલવામાં આવ્યે હતેા. ( જીએ પિર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૭૮) આ પ્રમાણે લવાદનામું સંપાયા પછી પાટણના સંઘ તરફથી રાવ રા. ઝવેરી ચુનીલાલ મગનચંદ તથા રા૦ ૨૦ મંગળચંદ લલ્લચંદે શ્રીમાન લવાદને એક કબુલાત ચીઠ્ઠી લખી - આપી હતી. જેમાં રૂપીઆ એકથી માંડીને બે હજાર સુધી આપવા અમે નીચે સહી કરનાર સંઘ તરફથી તમારી સાથે બંધાઈએ છીએ, એમ લખી આપ્યું હતું (જુઓ ચીઠ્ઠી પરિ ૭૧ ) શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાએ લવાદ નીમાઈને સં. ૧૯૭૩ ના પોષ વદી ૧૩ તા. ૨૧-૧-૧૯૧૭ ના રોજ ઠરાવ (એવોર્ડ) લખી આપે; જેમાં જેનભાઈઓ તરફથી રૂપીઆ બે હજારની રકમ સ્માર્તભાઈઓને ઉત્થાપન થયેલા દેવની સ્થાપના પુજન વિગેરે સારૂ તેમજ દહેરાસરજીના કમ્પાઉંડ બહારની કુબાવાળી ખુલ્લી જમીન અને ધર્મશાળામાંથી બે ઓરડીઓ આપવી; ઓરડીનાં દ્વાર સ્માર્તભાઈએ પોતાના કમ્પાઉન્ડમાં રાખે તેમજ મૂતઓની સ્થાપના કમ્પાઉંડ બહારની જમીનમાં કરે અને જે નવિન મંદિર સ્માતભાઈઓ બંધાવે તેનું પણ દ્વારા પિતાની હદમાં પૂર્વ ઉત્તર તરફ જ મુકે એવું નિરાકરણ કર્યું. (જુઓ એવોર્ડ પરિ. ૧) ઠરાવ શેઠ કોટાવાળાની ધર્મશાળામાં બને પક્ષની સમક્ષ જાહેરમાં વાંચી સંભળાવવામાં આવ્યો હતો અને તે વખતે હર્ષનાદ થઈ રાવ રા. વિદ્યાશંકર કરૂણાશંકર વકીલ તથા રાવ રા. ઉમીયાશંકર મણિશંકર લાખીયાએ ભાષણ કરી ઠરાવ પ્રત્યે ખુશાલી દેખાડી લવાદ સાહેબને ધન્યવાદ આપ્યા હતે તેમજ જેનભાઈઓ તરફથી રાવ રાવ નગરશેઠ પોપટલાલ હેમચંદ અને માર્તભાઈઓ તરફથી વૈષ્ણના શેઠ ચુનીલાલ મગનલાલે શ્રીમાન લવાદને હારતેરા અર્પણ કરી બન્ને પક્ષ તરફથી ઉપકાર પ્રદર્શીત કરી સંતેષ જાહેર કરવામાં આવ્યો હતો. તત્પશ્ચાત્ તે ઠરાવ “જૈન” પત્રમાં તા. ૪-૩-૧૯૧૭ ના અંકમાં પ્રકટ થયે હતો તેમજ તે પછી તા ૧૧ મી માર્ચના “જૈન” માં અધિપતિએ લવાદના ઠરાવની પ્રશંસાનો લેખ તથા લવાદને પરિચય (ઈતીહાસ) પ્રકટ કર્યો હતો. (જુઓ પરિ. ૨) “જૈન શાસન” પત્ર પણ પોતાના તા૦ ૧૪-૩-૧૭ ના અંકમાં " ચારૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ જન કેસના ચુકાદા પર દ્રષ્ટિપાત” કરી ઠરાવની પ્રશંશા કરી હતી( જુઓ પરિ૦ ૭). શેઠ કટાવાળાએ ચુકાદ બન્ને પક્ષ સમક્ષ જાહેરમાં વાંચી સંભળાવ્યું તેમજ “જિન” પત્રમાં પ્રસિદ્ધ થયો તે પછી કેટલીક મુદતે મુબાઈમાં વસ્તા પાટણના શા. લહેરચંદ ચુની. લાલ કોટવાલ, શા. મણીલાલ ચુનીલાલ મેદી, શા. અમીચંદ ખેમચંદ, શા. હીરાલાલ લલ્લુભાઈ કાપડીયા અને શા. મણીલાલ રતનચંદ વૈદે મળી લવાદના ઠરાવપર જુદું મથાળું આ આપી–તે મથાળામાં મહેસાણામાં કેસ જીત્યા પછી ચારૂપનો અપાયેલ એવોર્ડ એવા શબ્દો લખી તે ઠરાવ પિતાની તરફથી છપાવ્યું તેમજ તેની સાથે એક હેન્ડબીલ છપાવી તેમાં પણ “ મહેસાણે અપીલ કોર્ટમાં જૈને જીત્યા પછી પાટણ સંઘના કેટલાક ગૃહસ્થોએ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવાદનામું આપેલું અને તે લવાદનામાના ચુકાદામાં કટાવાળાએ જૈનધર્મના સંબંધમાં એવા કેટલાક વિચારે દસાવ્યા છે કે જેથી કરીને આપણું જૈન બંધુઓની લાગણી દુખાઈ. ' તથા ભવિષ્યમાં આપણા તીર્થોને નુકશાન પહોંચે અને ધર્મને પણ હાની પહોંચે એવું ઘણાઓનું માનવું છે” એવો સુંચક લેખ દાખલ કરી તે અરજી કેટલાક મુનિ મહારાજે અને સદગૃહસ્થ ઉપર મોકલીને ઠરાવ માટે અભિપ્રાયે મંગાવ્યા. જેઓની પાસેથી અભિપ્રાય મંગાવવામાં આવ્યા હતા તેઓની ચુકાદો કેવા સંજોગોમાં અપાયું હતું તે, સમાધાન કરવાનું શું કારણ હતું અને સમાધાન ન કરવામાં આવે તે શું પરિસ્થિતિ હતી તે તેમજ ચુકાદામાંના કયા શબ્દ કઈરીતે હાની કરે તેવા છે તે હકીકત તે હેન્ડબીલમાં ન લખતાં હેન્ડબીલની ભાષા અને ઠરાવ ઉપરનું મથાળું જોતાંજ વાંચનાર ઉશ્કેરાઈ જાય તેવીરીતની તે અરજી હોવાથી કેટલાક મુનિ મહારાજે એ ચારૂપ કેસની સંપૂર્ણ વીગતમાં ઉતરવાની તક લીધા પહેલાં જ પિતાના અભિપ્રાય મોકલી આપ્યા હતા (તે બાબત જુઓ સદ્દગુણાનુરાગી મુનિ કપુરવિજયજીને પત્ર પરિ૦ ૭૨) પિતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાયથી કેટલામન્ધુએ કેવા કલહમાગે દારાશે તેના વિચાર કે ખ્યાલ પણ કરવામાં આવ્યા હેત તે સંભવીત હતું કે તે એવાડના ઉડાણમાં ઉતરવાની તક લેત અને મહેસાણાની અપીલ કે માં જે કહેવાતી જીત જૈનભાઇઓની થઇ હતી તેના ઉપર સનાતની ભાઈઓએ અપીલ (વડોદરા) કરેલી હતી અને મહેસાણાના ચુકાદો પણ તે મુતિએને મુળસ્થાને બેસાડવાના મુદ્દા ઉપર હેાવાથી ખરીરીતે તે જીતજ ન હતી; તથા કેસને લગતી સ‘પુર્ણ હકીકત અને હેન્ડબીલમાં કયા શબ્દો હાની કરે તેવા છે તે બતાવેલું નહિ હોવાથી શાંતિપુક વિચાર કર્યા પછી અભિપ્રાય લખતે તે જૈનભાઈએમાં આપસ આપસમાં થયેલા કલડુ ઉપસ્થિત થાત નિહ. જો કે ચુકાદાની તરફેણના કરતાં વિરૂદ્ધના અભિપ્રાયે। જુજ હતા અને મુનિશ્રી વલ્લભવિજ્યજી મહારાજ તથા શેઠ કુંવરજી આણુદજી જેવા પ્રતિષ્ઠીત ગૃહસ્થાના અભિપ્રાય કે જે આ અન્ધુ એની માન્યતાને અનુકુળ નહિ થયેલા તેવા જાહેરમાં નહિ ચુકતાં સ્વાનુકુળ અભિપ્રાયાની જ સહાય તેઓએ લીધેલી. પરંતુ સદ્ગુ હસ્થા અને મુનિમહારાજે કે જેઓ આ ચુકાદાની ઉપયેાગિતા અને મ સમજવા માટે ઉંડાણમાં ઉતરવાને પ્રયત્નશીલ થયા હતા તેના અભિપ્રાય પણ ‘જૈન' પત્રમાં બહાર પડવાથી જૈનભાઇઓમાં પ્રસરતી ગેરસમજ આગળ વધી શકી નહિ. ત્યાર પછી એગણીસ સહીએથી એક હેન્ડબીલ અહાર પાડી તેમાં પણ ભવિષ્યમાં ધમ તથા તીના ગાવને હાની પહોં ચવા સભવ છે” એવુ આગળથી લખી મુંબઈમાં પાટણ નિવા સીનેા સંઘ એલાવવામાં આવ્યા, પરંતુ ખરીરીતે જે ગૃહસ્થાને સંઘ એલાવવાને સત્તા અપાયેલી છે તેમાંના ફકત એકનીજ (રા. રા. શા. ભોગીલાલ હાલાભાઇની) સહી હતી ત્યારે બીજી અઢાર સહીઓવાળાઓને સંઘ ખેાલાવવાની સત્તા સંઘે કાઇવખતે આપેલી ન હતી; આખરે પ્રેસિડેન્ટ ન મળવાથી તે મીટીંગ વીખરાઇ ગઈહતી. (જુઓ હેન્ડબીલ પરિ૦ ૪ ) 46 આ રીતે જૈનભાઈઓમાં ચુકાદા વિષેની ચર્ચાએ વધતી જવાથી તેમજ વર્તમાનપત્રમાં પણ ચર્ચા એ આવવાથી તે વિષે વિચાર કરવાને તા. ૧૮-૨-૧૯૧૭ ના રાજ રા. રા. શા. મગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ચંદ લલ્લચંદ, રા. રા. શા. છગનલાલ વહાલચંદ, રા. રા. શા. લલ્લુભાઈ નથુચંદ, રા. રા. શા. જેસીંગલાલ બાપુલાલ તથા રા. રા. શા. ભેગીલાલ હાલાભાઈ એ પાંચ ગૃહસ્થ કે જેઓને સંઘ બોલાવવાનો અધિકાર હતે તેઓએ પાટણનિવાસીઓના સંઘની મીટીંગ બોલાવી અને તે મીટીંગમાં જૈન ધારાશાસ્ત્રીને એવોર્ડ વિષે અભિપ્રાય લેવાને સાતગ્રહસ્થાની એક કમીટી નકકી કરવામાં આવી જેમાં ઉપરોક્ત પાંચ ગૃહસ્થ તથા રા. રા. શા મણિલાલ કેશરીસીંગ અને રા. રા. શા. ચુનીલાલ ખુબચંદ મળી સાત ગૃહસ્થ હતા. આ સંઘે નીમેલી સત્તાવાર કમીટીએ તા. ૨૧-૨–૧૯૧૭ ના રોજ મળી જૈન ધારાશાસ્ત્રી રા. રા. મકનજી જુઠાભાઈ બેરીસ્ટરને અભિપ્રાય લેવા ઠરાવ કર્યો અને તા, ૨૯-૩-૧૯૧૭ ના રેજ શેઠ મકનજી જુઠાભાઈ બેરિસ્ટરને અભિપ્રાય “ચુકાદામાં રૂ. ૨૦૦૦ તથા જમીન આપવામાં લવાદ ગૃહસ્થ કરાવ્યું છે તે આપણને બંધનકત છે તે સીવાય ચુકાદામાં જે વિવેચન કર્યું છે તે તેમને અંગત અભિપ્રાય છે અને તે કાયદેસર ધર્મને બંધનકતા નથી એ પ્રમાણેને બહાર પડશે. (જુઓ પરિશિષ્ઠ ૨૧) સંઘે નીમેલી આ સત્તાવાર કમીટીને અભિપ્રાય બહાર પડે ત્યાં સુધી શાંતિ રાખવાને બદલે ચુકાદાના સામે પુષ્કળ ચર્ચાપત્ર, ટીકાઓ અને અભિપ્રાયોથી છાપાંઓ ખીચખીચ ભરવાને ઉદ્યમ કંઈ પણ પ્રમાદ વગર ચાલ્યા ! સમાજ અને તેમની ઉન્નતિના પ્રયત્નોમાં જે આ સતત ઉદ્યમ થતે હેત તો જેનસમાજને ઘણે ઉત્કર્ષ કરી શકાત. પેલા સુચક લખાણવાળા હેન્ડબીલ તથા એડ પરના જુદા મથાળાની અસરથી કેટલાક ચુકાદા સામે અભિપ્રાય મન્યા હતા પણ એ સુચકલખાણની અસર મહારાજ શ્રી વલ્લભવિજયજી તથા શેઠ કુંવરજીભાઈ પર થઈ શકી નહતીઃ (જુઓ પરિ. ૪૫ તથા પરિ૦ ૩૯ બ.) તે વિષે આગળ લખીશું લવાદે આપેલા ચુકાદા અનુસાર તા. ૧૬-૨-૧૭ ના રોજ ચારૂપમાં જમીન વગેરેને કબજે પણ સનાતની ભાઈઓને અપાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ચુકયા હતા એટલુંજ નહિ પણ વડોદરારાજ્યના મે. સરસુખા ગુણાજીરવ રાજમા નીબાળકરના હસ્તે ત્યાં નવિન શિવાલયના પાચેા નંખાયા, જે બિના તા. ૨૩-૩-૧૭ ના ‘સયાજીવિય’માં તેમજ ખીજાવ માનપત્રોમાં પ્રગટ થઇ ચુકી હતી. ( જીએ પરિ॰૧૩) જે અત્રે જણાવવુ ઉચિત છે. ચા તા. ૧૧-૩-૧૭ ના ‘જૈન’માં ચુકાદાને સહાનુભુતિ આપનારા આણંદજી કલ્યાજીની પેઢીના ટ્રસ્ટી અને વકીલ રા. રા. હિરલાલ મછારામ, રા. રા. વકીલ સાંકળચંદ રતનચંદ તથા સેાલીસીટર્સ સુરજમલ એન્ડ કંનનીના અભિપ્રાયા પ્રકટ થયા હતા. તેટલામાં પેલાં સુચકહેન્ડખીલે અને અભિપ્રાય માગવાની અરજીના પિરણામે મુનિ હું સવિજ્યજી તથા મુનિ લબ્ધિવિજયજીના ચુકાદાની સ્ડામે અભિપ્રાયે તા. ૧૪-૩-૧૭ ના સાંઝવત માન”માં પ્રકટ થયા; જ્યારે તા. ૧૧-૩-૧૭ના જૈન”માં અને તા. ૧૪ ૩-૧૭ ના ‘જૈન શાસન”માં અધિપતિની નોંધામાં ચુકાદાની પ્રશંસા પ્રકટ થઇ. તા. ૧૫-૩-૧૭ ના ‘હીંદુસ્તાન’ પત્રમાં જૈનધર્માંશુરૂએ શું કજીયા વધારવા માગેછે? એ લેખ તેના અધિપતિએ પ્રકટ કરી જૈન સાધુએ તરફથી જૈનાને થતી અઘટીત ઉશકેરણી વિષે જનસમાજનું ધ્યાન ખેંચી કજીયેા વધારવાની નીતિને વખાડી કહાડી. વળી ‘સાંઝવ`માન’ના તા. ૨૦-૩-૧૭ ના અંકમાં એ ‘તટસ્થ' લેખકોએ પણ આવી અઘટીત ઉશકેરણીને વખાડી કહાડી તથા ચારૂપના કેસમાં મળેલા વિજય (મહેસાણામાં) ખરે વિજ્ય નહતા પણ ચારૂપનું મંદીર સાજનક ઠરેલું હતું તથા સનાતનીભાઇએએ અપીલ પણ હાઇકોર્ટમાં કરેલી હતી અને તેમાં ફૈસલે જૈનભાઈઓના વિરૂદ્ધ પણ જવા સંભવ હતા વીગેરે જે પ્રતિકુળસજાગા હતા તે દરશાવી ઘરમેળે સમાધાન કરવાની આવશ્યક્તા તથા સંજોગેા જોઇ એવોર્ડ આપવામાં આવ્યે તેની દક્ષતાની પ્રશંશા કરી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આ અંદરની ફાટાપુટ એટલેથી અટકી નહિ. અણસમજ તથા ઈષ્યએ દીવસે દીવસે ગંભિરરૂપ લીધું અને ચર્ચાપત્રો ઉપર ચર્ચા ત્રેિ બહાર આવવા લાગ્યાં, જે બધાં આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યાં છે. જેમ એવોર્ડના સામે પુષ્કળ ચર્ચાપત્ર લખાયાં છે તેમ એડને પ્રસંદ કરનારાઓ તરફનાં તેના રદીયાનાં પણ પુષ્કળ ચર્ચાપત્રે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલાં તેની પણ નકલે આ પુસ્તકમાં દાખલ કરવામાં આવી છે, જે ઉપરથી વાંચનારને ચુકાદાની સામે ઉઠાવવામાં આવેલા પિકારમાં શું મુદ્દા હતા તથા તે કેટલી વજુદવાળા હતા તે જાણવાનું મળી શકશે. વાંધા ચારૂપના એવોર્ડના સંબંધમાં એવોર્ડ સામે શરૂઆતમાં તે કાંઈ વાંધા બતાવવામાં જ આવ્યા ન હતા પણ પછી કોઈ લખવા લાગ્યા કે રૂપીઆ બે હજાર અપાવ્યા તથા જમીન અપાવી તેથી જૈનભાઈએ નારાજ નથી પણ એવોર્ડમાં જે ટીકા કરી છે તેથી ભવિષ્યમાં જઈને ધર્મના ગારવને હાની થવા સંભવ છે. વળી કઈ કહેવા લાગ્યા કે રૂપીઆ અને જમીન બને આપી તે સના તનીભાઈઓ તરફ પક્ષપાત કર્યો છે. આ મતલબનાં ચચ પત્રોના સામે જ્યારે જણાવવામાં આવ્યું કે સમાધાનની તજવીજ પ્રથમ થઈ હતી તેમાં રૂ. ૪૦૦૦) જેટલી રકમ સનાતની ભાઈઓને આપવાને જઈનભાઈઓ તૈયાર હતા છતાં તેઓ મુર્તિઓ ખસેડવાને તૈયાર થયા ન હતા અને મુર્તિએ જે જગાએથી ઉત્થાપન થઈ તેજ જગાએ બેસાડવાને તેમને અત્યાગ્રહ હતું, કેરટ પણ સનાતનીભાઈઓની એ ઈચ્છાની વિરૂદ્ધ ગઈ ન હતી, જઈન આરોપીબધુઓએ પણ તે મુર્તિએ તેજ જગાએ બેસાડવાની હતી એમ કેર્ટમાં જણાવ્યું હતું અને તેમ જણાવવાથી જ ઉત્થાપન કરવામાં શુદ્ધબુદ્ધિ હતી એમ જજ સાહેબે સ્વીકારી શિક્ષાને હુકમ રદ કીધું હતું કેરટોમાં ચાલેલી તકરારે સનાત નીભાઈઓની લાગણી દુખાયા વિષેની હતી અને તેમાં મુર્તિઓને બીજી જગાએ લઈ જવાનો પ્રશ્ન જ ન હતે. ચારૂપના દેવાલયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ફર્સ્ટ કટ મેજીસ્ટ્રેટ (પાટણ વિ૦ નાયબ સુબા) સાહેબે સાર્વજનિક ઠરાવ્યું હતું અને તે રીતે દહેરાસરજીમાં સનાતની ભાઈઓ પિતાની ધાર્મિક ક્રિયાઓ કરવાને ચુક્ત નહિ અને જૈનભાઈઓને તે પાલતું નહતું. સનાતની ભાઈઓએ કરેલા હવન વિરૂદ્ધ જૈન ભાઈઓએ કરેલી ફરિયાદમાં જૈનભાઈએને નિષ્ફળતા મળી હતી જયારે જૈનઆરોપીઓને પાટણની કેટે ફરમાવેલી સજા કાયમ રાખવાને વડોદરા હાઈકોર્ટમાં સનાતનભાઈઓએ અપીલ કરેલી હતી. આવા સંજોગોમાં બેને બદલે બાર હજાર રૂપીઆ આપતાં પણ સનાતનીભાઈએ પોતાની મુર્તિઓ ખસેડવા તૈયાર થાય તેમ નહતા અને જૈનભાઈએ તે મુર્તિઓને કમ્પાઉંડની બહાર ખસે ડવાની નેમમાં પાવી શકે તેમ ન હતા. એટલા માટેજ સનાતનીભાઈઓ ઉપર છાપ પાડી શકે અને સનાતની ભાઈઓ જેની પ્રતિ છઠા તથા ન્યાયતુલનાત્મક શક્તિ માટે વિશ્વાસ ધરાવી શકે તેવા લવાદ વડેજ આ તકરારોનું સમાધાન થાય તેમ હતું અને એમ કહેવું જોઈએ કે શેઠ કે.ટાવાળા તરફની સનાતની ભાઈઓની સદ્દ ભાવના, વિશ્વાસ તથા તેમની પ્રતિષ્ઠા માટે માનનિય વિચારો ને લીધે જ તેમને લવાદ તરીકે પસંદ કર્યા હતા અને તેમને ઠરાવ તેઓએ અંગીકાર કરી લઈ મુર્તિઓ ઉઠાવી લીધી. જયારે આ દલીલ આપવામાં આવી ત્યારે ચુકાદાના પ્રતિપક્ષીઓને તે કબુલ કરવી પડી; પણ પછી તેઓએ એ વાંધે કહાડ કે મહાદે વજીની રથાપના શામળાજીના દહેરાસરજીથી ફકત ૫૦) ફીટ જેટલે નજદીક છે તેથી દહેરાસરજીમાં ધાર્મિક ક્રિયા કરતાં સ્માત ભાઈઓના ઘટનાદ વગેરેથી વારંવાર ધ્યાનભંગ થવા સંભવ છે. આ વાંધા સામે જૈન પત્રકારે ચારૂપને માપ સાથે નકશે પ્રકટ કરીને જણાવ્યું કે તે અંતર ૧૫૦) ફિટ કરતાં પણ વધારે છે (જુઓ નકશે) ત્યારે તે બાબતમાં પણ કંઈ ઉત્તર રહ્યો નહિ. વળી એવું તે કોઈપણ રળે છે.ની વુિં ચ શાય છે કે જૈનભાઈના કમ્પાઉંડની બહાર પણ અન્ય ધર્મીઓ પિતાની ધર્મક્રિયા ન કરી શકે. ચારૂપમાં તે સનાતની ભાઈઓ છે અને એવોર્ડમાં તેઓને કંઈપણ તકરારી વલણ નહિ કરવાને બાંધી લેવામાં આવ્યા છે પરંતુ કેઈપણ જૈન દેવાલયમાં કમ્પાઉન્ડની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૪ બહારની જમીન પડતર કે વેચાઉ હાય તે તે કાઇપણ ધર્મીવાળા ખરીદીને ત્યાં પેાતાની ધાર્મિક ક્રિયા કરી શકે. વળી એક વાંધે એવે કહાડવામાં આવ્યે કે “ તે દેવ પાસે શ્રી મહાદેવજી, ગણપતિ વીગેરે દેવાની પ્રતિમાએ પણ બિરાજ - માન છે” એ વાકયમાં ( એવેમાં ) બિરાજમાન છે.” એ શબ્દો કેમ લવાદે લખ્યા ? આ વાંધે તે! તદ્દન હાસ્યાસ્પદજ છે. તકરાર પહેલાંની દેવાલયની સ્થિતિ કે જે સ્થિતિ કાર્ટોમાં જૈન બધુઓ-આરાપીએ-સાક્ષીએએ પોતાની જુબાનીઓમાં પણ જણાવી છે તેજ સ્થિતિ લવાદે લખી છે. રા૦ રા॰ વાડીલાલ લલ્લુચદે પેાતાની જુબાનીમાં લખાવ્યું છે કે “ચંદુલાલ નહાલચ ંદે મને પુછ્યું કે દહેરામાં મહાદેવજી (એકાદશરૂદ્ર) છે........” ( જુએ પરિ૦ ૬૪) ፡ ર૦ રા૦ કેશવલાલ મગળચંદ પણ પેાતાની જુબાનીમાં લખાવે છે કે “ચારૂપના દહેરમાં ગણપતિ છે ’” (જુએ પરિ॰૬૫) રા૦ રા॰ પુનમચંદ રામચંદ પેાતાની જુબાનીમાં જણાવે છે કે “ જૈન દેવળમાં ઘણામાં ગણપતિ, દેવિએ તથા એવા દેવા વીગેરે હોય છે !, તથા એવા ઉપરના અયા દેવને અમે માન આપીએ છીએ અને પુજીએ છીએ ” જીઆ પરિ ૬૬) રા॰ રા॰ ચંદુલાલ નહાલચ'દ પેાતાની જુબાનીમાં લખાવે છે કે "< અમારા દેવળમાં ગણપતિ, દેવિએ વીગેરે હોય છે તથા ભૈરવ અને હનુમાનની મુર્તી હાય છે' ( જુએ પરિ॰ ૬૭) રા૦ કુંવરજીભાઈને પુછેલી પ્રશ્ન પત્રિકા. આગળ જેમ જેમ વખત જતા ગયા તેમ તેમ એવેડ નાં ચુથણાંને પ્રયત્ન ચાલુજ રહ્યોઃ રા૦ રા શેઠ કુંવરજી આગુંદજીના તરફ પાંચ પ્રશ્ના લખી મેાલવામાં આવ્યા. ૧૦ રા શેઠ કુવરજીભાઇને એવાર્ડ વિષે જાહેર ખુલાસેા “ જૈન ધર્મ પ્રકાશ ( પુસ્તક ૩૩ અંક ૧ લેા ચૈત્ર ૧૯૭૩) માં કરેલ છે તે અત્રે ઉતારીએ છીએ: ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ફેંસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદ્ધાંતને બાધકારી હકીકત અમારા સમજવામાં આવતી નથી, તે આવા સામાન્ય કારણસર જૈન વર્ગમાં કલેશ “ ઉપસ્થિત કરે કઈ રીતે એગ્ય નથી. સામાપક્ષવાળા “એક જૈન ગૃહસ્થ ઉપર વિશ્વાસ મુકે એજ આપણે “ મગરૂર થવા જેવું છે....... વગેરે (વધુ માટે જુઓ પરિશિષ્ઠ ૨૬) રાય શેઠ કુંવરજીભાઈને નીચે પ્રમાણે પાંચ વાંધાઓ દર્શાવી પાંચ પ્રશ્ન પુછયા હતા: લવાદનામામાં લખાયેલા શબ્દો ૧ “અરસપરસ રહેવાસથી સનાતન ધર્મના સિદ્ધાંતની રૂઢિીઓ જૈન ધર્મના લોકમાં દાખલ થવા પામી છે જેવી કે લગ્નાદીક ક્રિયા.” ૨ કેટલાક જેનો અંબિકા વિગેરે દેવને પુર્ણ આસ્તાથી માને છે” “ ૩ “હરકેઈ જાતને હરકેઈ ધર્મ માનવાની છુટ છે” * ૪ જૈન ધર્મ મુજબ કેઈપણ જીવ ઉત્પન્ન કરનારી વસ્તુ દેવને સ્પર્શ કરવાથી તેમજ જન વિધિ કિયા વિરૂધ્ધ દેવનું સ્થાપન પુજન કે કિયા થાય તે શ્રી તિર્થંકર પ્રભુની આશાતના થઈ ગણાય છે” ૫ “પિતાની જગ્યામાં શાસ્ત્ર મુજબ શંખ, ભેર, નેબત વી ગેરે વાજીંત્ર વાગે તેમ હવન હેમાદી ક્રિયા થાય તેથી જૈન મંદીરના પ્રભુની આશાતના થવા ભય નથી. * અમારી માન્યતા ૧ સ્માર્સે પણ તેમના સિદ્ધાન્તની રૂઢીએ લગ્ન કરતા નથી અને જે કરે તે મહાન ખળભળાટ થાય તે પછી જેને તે કરેજ કેમ? અમારી’ એટલે આ પ્રશ્રને પુછનારાની માન્યતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તેમના સિદ્ધાન્તમાં લગ્ન વખતે જે ક્રિયા કરવામાં આવે છે તેના દાખલાઓ. (૧) પા. ૭૧ કૃષ્ણ યજુર્વેદ શાસ્ત્રમાં થાય છે (વીવાયજ્ઞ) (૨) પ, ૮૬ આ૫ તંબીય ગ્રહ્મસુત્ર ખંડ ત્રીજે. ૨ અંબીકાને પુર્ણ આસ્તાથી માનનારને જન કહેવાય કે કેમ? તેને આપ વિચાર કરશે. તિર્થંકર સિવાય બીજો કોઈ જિન બીજા દેવોને પુર્ણ આતાથી માને નહિ. ૩ શું જેને પણ બીજો ધર્મ માનવાની છુટ છે ખરી? ૪ લાઇન કરેલાં વાકયે પ્રમાણે પ્રભુ ઊપર પખ લમાં ઘી દૂધ, પાણી અગર પુલ ચઢાવીએ છીએ તે ચીજો પોતે જીવ અને જીવ ઉત્પન્ન કરનારી છે તે પછી તેથી આશાતના થાય (લવાદના કહેવા પ્રમાણે) તે આપણે વાપરવી કે કેમ? ૫ આપણું અને તેના દહેરાનું અંતર ચાળી સથી પચાસ પુટ લગભગ છે ત્યારે તેમના મંદીરમાં શંખ ભેર, નોબત વાગતાં હોય અને તે જ વખતે આપણું ધર્મગુરૂઓ કિયા આપણી ધર્મશાળામાં કરતા હોય તે તે ક્રિયાઓમાં ખલેલ પડે કે નહિ ? આ પ્રમાણે લવાદના એવોર્ડના શબ્દ ટાંકીને તે શબ્દોથી પિતાની માન્યતા પ્રમાણે જે વાંધાઓ તેઓને (કુંવરજીભાઈને) દરશાવેલા તે ઉપર પ્રમાણે છે. (જુઓ પરિ૦ ૪૩ ) ઉપરોક્ત વાંધાઓ કેવા છે તે હવે નીચે સમજાવીએ છીએઃ વાંધાઓ કેવા છે? ૧ લવાદે અરસપરસના રહેવાસથી સનાતન ધર્મના સિદ્ધાતેની રૂઢીઓ જન ધર્મમાં દાખલ થવા પામી છે જેવી કે લગ્નદિક કિયા” એમ લખ્યું એ શબ્દને તેઓ ધર્મના ગિરવને હાનીકર્તા જણાવવાનો પ્રયત્ન કરતાં કઈ મજબુત દલીલ ન મળવાથી કહે છે કે “માર્કો પણ તેમના સિદ્ધાંતની રૂઢીએ લન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કરતા નથી.” અને યજુર્વેદ તથા ગ્રહ્મસુત્રનાં નામે લખી એ પ્રતિપાદન કરવા કોશીષ કરે છે કે સ્માર્યો પણ તેમના સિદ્ધાંતની રૂઢીએ લગ્ન કરતા નથી. અમે સમજી શકતા નથી કે માઁ પિતાને સિદ્ધાંતની રૂઢીએ લગ્ન કરતા નથી કે કરે છે એ વિષયમાં તેઓને ઉતરવાની શું જરૂર પડી છે ? લવાદના જે શબ્દ તેઓ ટકે છે તે ખરા છે કે ખોટા છે એટલું જ માત્ર જેવાનું હતું. લવાદ શું ખોટું કહે છે? જૈન ધર્મને લેકમાં શું જેનેતર રૂઢી લગ્નાદિમાં પ્રવેશવા પામી નથી ? અને જે પ્રવેશવા પામી છે તે વાત ખરી જ છે તે તેમ થવાનું કારણ લવાદે જણાવ્યું છે તે સિવાય બીજું કંઈ છે? જો હોય તે તે જણાવવું જોઈતું હતું. સ્માર્યો તેમના સિદ્ધાંત પ્રમાણે લગ્ન નથી કરતા માટે જેને પણ પોતાના સિદ્ધાંત પ્રમાણે શું કરવા કરે?. એમ તેઓ કહેવા માગતા હોય તે તે નિરર્થક છે. ૨ “કેટલાક જૈને અંબિકા વિગેરે દેવેને પુર્ણ આસ્તાથી માને છે ” એ લવાદના વાકયના સામે પણ કંઈજ દલીલ મળી આવી નહિ ત્યારે સંબંધ વગરને જ પ્રશ્ન ઉભું કરેલું લાગે છે, તે એ કે “ અંબીકાને પૂર્ણ આસ્તાથી માનનારને જૈન કહેવાય કે કેમ?” લવાદ કયારે ફરજ પાડે છે કે અંબીકાને માનનારને જૈન કહો. જોવાનું માત્ર એટલું જ હતું કે કેટલાક જૈન અંબિકા વગેરેને માને છે એમાં કંઈ ખોટું છે? જૈન શ્વેતાંબર કેનફરન્સ હેરડે પણ પોતાના ૧૯૧૭ ના એપ્રીલના અંકમાં પાન ૧૦૪ પર ચેકનું જણાવી દીધું છે કે “જેને દેવદેવિને માને છે કે નહિ તથા માનવા માટે શાસ્ત્રનું પ્રમાણ છે કે નહિ તે માટે દાખલા દલીલવાળો લેખ જરૂર પડશે તે મુકવા અમે તૈયાર છીએ” (જુઓ પરિશિષ્ઠ પ૬) વળી “જૈન” પત્રમાં પણ ત ૦ ૩-૬-૧૯૧૭ ના અંકમાં (જુઓ પરિ. ૫૧) ચેકો પ્રત્યુત્તર આપી દીધું છે કે “જે ઈચ્છા હશે તો તેમના મેમ્બરમાંથી જ નવરાત્રીમાં દેવિને નામે દ્રવ્ય ખર્ચનારા અને માથે રોટલામુકી દેવિ સામે નાચ કરનારના અહવાલે જરૂર પડયે બહાર મુકવામાં આવશે.” વળી જેનરીવ્યુ પોતાના ૧૯૧૭ ના ૭-૮ અંકમાં લખે છે કે “મુંબઈમાં દર શનિવારે સેંકડે જેને મહાલક્રિમના મંદિરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ જાય છે. અંબાજીમાતાનાં દરશને સેંકડો જેને જાય છે દરેક ગોત્ર દેવિ અને કુલદેવીઓને પણ માને છે પાટણમાંથી જ ઘણું આગેવાને અંબીકા, અંબાજી વિગેરે ઠેકાણે જાય છે” તેમજ “જૈન હિતેચ્છું” ના ૧૯૧૭ ના જુનના અંકમાં પાન ર૭૯ ૫૨ (જુઓપરિવું ૫૭) સાપ લખે છે કે “જેને પૈકીના કેટલાક અંબાજીની માનતા માને છે, દર્શને જાય છે ઈત્યાદિ બાબતની હકીકત (fact) &ામે વિરોધ ઉઠાવવા તૈયાર થવું એ • પિતાની જાતને તેિજ જુઠ્ઠી પાડવા જેવી મુખ “ તા છે. એક નહિ પણ અગીયારસે જૈને તે “દેવીની માનતા માને છે. મોટા અગ્રેસરને તેમ “ કરતાં હું જાણું છું.” વળી આગળ જતાં તે લખે છે કે “જેનેને પિતાનાં શાસ્ત્રની - “ આજ્ઞા તોડીને દેવ-દેવીની માનતામાં ભટ “ કતાં-એ મિથ્યાત્વ તથા અંધકારમાં સુખ દુંઆ છે તા-શરમ કે અપમાન લાગતું નથી અને જ્યારે તેમનાં કામેનું કઈ ચિત્ર આપે છે ત્યારે છે તેમને અપમાન લાગી જાય છે. જબરી સ્વ “માનની પુતળીઓ !” (જુએ પરિ. ૫૭) ( ૩ એડમાં “ હરકોઈ જાતને હરકેઈ ધર્મ માનવાની છુટ છે” શબ્દ લખાયા છે તે સામે વાંધો ઉઠાવતાં તેઓ લખે છે કે “ શું જેને પણ બીજે ધર્મ માનવાની છુટ છે ખરી?” પણ આ પ્રશ્ન તદ્દન અસ્થાને છે. દરેક મનુષ્યને કોઈપણ ધર્મ પાળવામાં જનસમાજ કે ખુદ સરકાર પણ વચ્ચે આવતી નથી. એક જૈન પિતાની ઇચ્છા થાય તે ગમે તે અન્ય ધર્મ પાળવા માગે તે શું જૈન સમાજ તેને અટકાવી શકશે? લવદ એમ કહેવા માગતા નથી કે જેનેએ અન્ય ધર્મ પાળવો તે સારું છે; પણ લવાદ એમ કહેવા માગે છે કે દરેક મનુષ્ય કોઈપણ ધર્મને સ્વીકાર-અસ્વીકાર કરવાને સ્વતંત્ર છે. આત્મા જ્યાં જ્યાં સત્ય એ ત્યાં ત્યાં વિહરી શકે છે એટલું જ નહિ પણ વખતે મિથ્યાત્વમાં પણ ભ્રમીત થઈ ભટકે તે પણ જનસમાજ કઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯ 66 સત્તાથી તેને રોકી શકતે નથી. જૈન” પત્રમાં પણ તા. ૨૭-૫-૧૭ ના અંકમાં લખ્યું છે કે “ ધર્મ એ કેદખાનું નથી કે કાઇને વાડામાં ઠાંસી દેવાય, ધર્મ એ આત્માની સ્વતંત્રતા છે અને જ્યાં સ્વતંત્રતા છે ત્યાં છુટજ સંભવી શકે.” જો દરેક માણસને કોઇપણ ધર્મ માનતાં અટકાવી શકાતુ હેત તા જેનાચાર્ય એ કેવી રીતે અન્ય ધર્મ પાળનારાને જૈન ધર્મમાં દાખલ કરી જૈન ધર્મ પાળવાની છુટ આપી ? કેવી રીતે શ્રીમદ્ આત્મારામજી મહારાજે પંજાખમાં પરિભ્રમણ કરીને, અથાગશ્રમ વેઠીને સ્થાનકવાસીએ વીગેરેને શ્વેતાંબરીજૈન બનાવ્યા ? જે છુટ ન હાત તે! એમ શી રીતે અની શકત ? વાંધે દરશાવનારાઓ શું વિદ્વાન મુનિઓએ કરેલા ભવ્ય પ્રયત્ના અને આપેલી છુટને ગેરવ્યાજખી ગણે છે? બેશક, જૈન ધર્મનું રહસ્ય જાણનારા ને તેને સર્વાશે સત્ય માનનારા અન્ય ધર્મમાં જાયજ નહિ; તેવીજ રીતે કાઇ ઈતર ધર્મોને સર્વા સત્ય માનનારા જૈન ધર્મમાં આવે નહિ પરંતુ તેથી કાઇપણ ધર્મ પાળવાની છુટ માણસ જાત પાસેથી કેણુ ખેંચાવી શકે તેમ છે ? " ૪ એવેમાં એક વાકય એવું છે કે જૈન ધર્મ મુજબ કાઇ પણ જીવ ઉત્પન્ન કરનારી વસ્તુ દેવને સ્પર્શ કરવાથી તી કર પ્રભુની આસાતના થઇ ગણે છે આ વાકય લખવાના લવાદના આશય .જૈનભાઈ માટે કેટલા મધે લાભ કર્તા હોવા છતાં વાંધા ઉઠાવનારા તે સમજી શકયા નથી એ આશ્ચર્યની વાત છે. લવાદે આ શબ્દો લખી શ્રી તીર્થંકરની આસાનના ન થાય એટલા માટે સનાતનીઓની મુર્તિ દહેરાસરમાંથી બહાર કાડવાની અગત્ય જણાવી છે. છતાં તે સમજી ન શકવાથી વાંધા એવે કહાડવામાં આવ્યા છે કે “ પ્રભુ ઉપર પખાળમાં જે દૂધ, પાણી અગર પુલ ચડાવીયે છીયે તે ચીજો પાતે જીવ અને જીવ ઉત્પન્ન કરનારી છે તે પછી તેથી આશાતના ના થાય? ” વાંધા કહાડનારાને જો વાકયના વાચ્યા, લક્ષ્યાર્થ અને વ્યંગા એવા ત્રણ શાસ્ત્રીય પ્રકારની ખખર હાત તે જીવ ઉત્પન્ન કરનારી' શબ્દોના અર્થ આવા કરી દૂધ, પાણી અને પુલને તે કદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પણ લાગુ કરત નહિ. એમ તે મનુષ્ય પોતે પણ જીવ છે તેમજ જીવ ઉત્પન્ન કરનાર છે તેથી મનુષ્યએ દહેરાસરમાં જઈ પ્રતિમાને અને સ્પર્શ ન કરે એવું લવાદ કહેવા માગે છે એમ સમજી લેવું? એમાં લવાદ કંઇ જીવ અજીવ, સચિત-અચિત વસ્તુઓના ભેદે સમજાવવાને અર્થાત કોઈ જૈન સિદ્ધાંતનું પુસ્તક લખવાને બેઠા હતા પરંતુ જે કારણને માટે તેઓએ એર્ડ લખે અને જે ન્યાય (જજમેન્ટ) તેઓ આપવા માગતા હતા- સનાતની ભાઈઓની મુર્તિ ત્યાંથી ખસેડવા માગતા હતા તેનું કારણ જ માત્ર દર્શાવવાને એ શબ્દ કીડીયાળું વિગેરે દેખી શકાય એવા મલિન જંતુઓ ઉત્પન્ન કરતા-ભરાઈ રહેતા-સડવા પામતા પાણીને અને કરમાયલાં–હડેલાં-પાણીમાં સડતાં પુલને માટે વપરાયા હતા. તાજાં સુગન્ધમય પુષ્પ, વિશુદ્ધ પવિત્ર જળ અને દુધને લવાદે પખાળમાં વાપરવાની મના કરવાના અર્થમાં એ શબ્દ વાપર્યા હતા એમ કોઈપણ બુદ્ધિશાળી માણસ ધારી શકે નહિ. ૫ પાંચ વધે જણાવતાં “આપણા અને તેના દહેરનું અંતર ચાળીસથી પચાસ ફુટ લગભગ છે ત્યારે તેમના મંદિરમાં શંખ, ભેર, નોબત વાગતાં હોય અને તે જ વખતે આપણા ધર્મ ગુરૂએ ક્રિયા આપણું ધમ શાળામાં કરતા હોય તે તે ક્રિયાઓમાં ખલેલ પડે કે નહિ?”. એવું લખે છે તે વાંધા વિષે તો અમે અગાઉ જણાવી ગયા છીએ કે તે અંતર પચાસ ફીટ નહિ પણ દોઢસો ફીટ કરતાંયે વધારે છે (નકશામાં જુઓ) અને એવી રીતે ધ્યાનમાં ભંગ થવા પણ સંભવ નથી. કારણ કે કેટલાક ઠેકાણે એક કંમ્પાઉંડમાં જૈનેનાં, વૈષ્ણનાં અને ઈતરધર્મીઓનાં ધર્મ, - સ્થાને સાથે સાથે બહુ નજદીક રહેલાં હોય છે. જ્યારે ચારૂપમાં તે ૧૫૦ ફીટનું અંતર છે. (જુઓ નકશે) મુસદો પ્રિય વાચક! આ રા. રા. શેઠ કુંવરજીભાઈ પર મેકલેલી પ્રશ્નપત્રિકામાં બતાવેલા નિરર્થક વાંધાઓની સમાલોચના કર્યા પછી એર્ડમાંના શબ્દો વાંધા વગરના એટલું જ નહિ પણ ઘણાજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉપચાગી, મહત્વના અને જૈનભાઈ . માટે લાભદાયક છે તે સમજાયુ હશે, છતાં પણ આપની જીજ્ઞાસાની તૃપ્તિ અર્થે આપ આશ્ચય પામશે તેવા એક મુસદ્દો આ ચારૂપના દિગ્દર્શન રૂપી પ્રેક્ષણિય પ્રદર્શનમાં મુકયાછે (જીએ પરિ૦ ૬૮) તેના તરફ જરા આપનુ. લક્ષ ખેચવું અસ્થાને નથી. એ મુસદ્દા “ જૈન ” ભાઇઆએ જ પેાતાના વકીલ પાસે તૈયાર કરાવી લવાદને આપ્યા હતે કે જેની અંદર લવાદ પાસે જઇનભાઇએ કેવા એવા માગતા હતા તેનુ દિગદર્શન છે. જે વાકયને માટે ઉપરની પ્રશ્નપત્રિકા ઉપ સ્થિત થઈ છે તે લવાદનાં વાકયેાની સાથે આ નીયલાં વાકયે સરખાવતાં વ્હાલાવાચક! હમેજ ખન્નેની તુલના કરી શકશે કે એ મુસદ્દાનાં વાકય કે જેના નીચે અંડરલાઇન કરેલી છે તે જો એવાર્ડ માં લખાયાં હાત તેા કેટલા અનથ થાત? એ મુસદ્દામાં આ પ્રમાણે છેઃ— ૧ ર ૩ 11 39 ,, કેટલાક જઇના શ્રી અ ંબિકા વિગેરે દેવને પુ` આસ્તાથી પેાતાના દેવ તરીખે માને છે” આવી રીતે મિશ્રણ અરસ્પરસ ધર્મ નાં તત્વામાં પણ થયુ છે” ધર્મવાળા જૈનવ ને ઉતરતા સનાતન ગણે છે.” જૈનભાઇઓએ લવાદને આપેલા મુસદ્દાનાં આ વાકયેા અને લવાદે એવાર્ડમાં વાપરેલાં વાકયેાની તુલના વાચકે ! આપજ કરી લેશેઃ એવાર્ડમાં સનાતન ધર્મની રૂઢીએ મિશ્ર થવાનુંજ લખ વામાં આવ્યુ કે જે સત્ય (Fact) છે ત્યારે આ મુસદ્દામાં તે મિશ્રણ અરસ્પરસ ધર્મનાં તત્કામાં પણ થયુ' છે એમ લખાયુ છે. એવે માં કેટલાક જૈના અખિકા વગેરે દેવાને પુર્ણ આસ્તાથી માને છે એવુ લખાયું છે અને તેવા સેકડા દાખલા આપણી દ્રષ્ટિગોચર છે જ્યારે જૈનભાઈના મુસદ્દામાં તે તે દેવાને પેાતાના દેવેશ તરીખે માને છે એમ લખેલું છે. વળી મુસદ્દામાં એક વાકય સનાતન ધર્મવાળા જૈન વર્ગોને ઉતરતા ગણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ છે'' લખાયું છે તે વાકય શા આશયથી લવાદની પાસે એડમાં ઉતરાવવા ઇચ્છા કરી હશે અને તે વાકય લખાવવામાં શું હિત જનભાઈઓનું સધાય તેમ હશે તેને વાચકજ વિચાર કરશે. પરંતુ જેન કમનું એ સદ્ભાગ્ય હતું કે મુસામાંના એ શબ્દ કે જે જન કેમને નુકશાનકારક થાય તેવા હોઈ એવોર્ડમાં નહિ વાપરવામાં લવાદે જન કેમની એક મોટી સેવા બજાવી છે એમ વિચારશીલ વાચકને લાગ્યા વગર રહેશે નહિ. અને મુસદ્દાના જેવા વિચારો લવાદની પિતાની ન્યાય બુદ્ધિને વ્યાજબી જણાયા તેજ એવોર્ડમાં લીધા છે કે જેની ઠરાવને પુષ્ટીકારક, સકારણ અને ઉપયોગી નીવડે તેવીજ રચના અને વ્યવસ્થા કરી છે. આ મુસદ્દા પરથી બીજી પણ એક વાત તરફ વાચકેએ દુર્લક્ષ કરવું જોઇતું નથી, કે મુસદ્દામાં જમીન તથા રૂપીઆ સનાતની ભાઈઓને આપવાનું પણ લખેલું છે અને આગળ અમે એ રા. રા. શેઠ મંગળચંદ લલ્લચંદ તથા ર૦ રાઝવેરી ચુનીલાલ મગનલાલ એ બનેએ જનભાઈઓ તરફથી લવાદને લખી આપેલી ચીઠ્ઠી પણ બતાવી ગયા છીએ કે જેમાં રૂપીઆ બે હજાર સુધી સનાતનીભાઈઓને આપવા વિષે કબૂલત મળેલી છે તેમજ ધર્મશાળામાંથી જમીન આપવા વિષે પણ કબુલ કર્યું હતું એટલે એ વિષે કરેલ પોકાર તદ્દન અસ્થાને ને ઈર્ષ્યાભર્યોજ છેવાનું સંભવે છે કારણ કે આ મુસદ્દોજ એમ સ્પષ્ટ કહે છે કે જૈનભાઈએ સનાતની ભાઈઓને તેમની મુર્તિઓ સ્થાપીત કરવા માટે મંદિર બાંધવા ધર્મશાળામાંથી જમીન તથા રૂપીઆ આપવાને ખુશી હતા. જે તેમ ન હતી તે મુસદ્દામાં એ વિશે ઉલ્લેખજ ન હેત. (જુએ મુસદ્દા પરિ૦ ૬૮) એક નિષ્ફળ પ્રયત્ન જ્યારે સઘળેથી નિષ્ફળતાજ મળવા લાગી ત્યારે એક ' નવી યુક્તિ-ચારૂપના તીર્થને વિચ્છેદ કરી પ્રતિમાજી પાટણ લાવવાની તેઓને જડી આવી અને તેમાં જે ફતેહમંદ થયા હોત તે જૈન સમાજને તે એક પ્રાચીન તીર્થને વિચ્છેદ થવાથી દુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૩ થાતજ પરંતુ આ મહાશયાના પુરૂષા પર આવી શકત. તેએએ પાટણના સંઘમાં આ વિષે ઉહાપેાહ કરી તીવિચ્છેદક કમીટી નીમી. આ યુકિતને માટે જૈન શાસન ” પત્રે ઘણાજ અણુ 16 ગમે દેખાડયા છે અને “ ત્યાંના * સધે કરેલા અતિ હાનીકર ઠેરાવ ” એ ઉશિક નીચે તેના તા૦ ૨૫-૪-૧૭ ના અકમાં અગ્રલેખ પ્રકટ થયા છે (જીએ પરિ૦ ૩૧) તેમજ મુખાઇથી પણ કેટલાક ગૃહસ્થાએ પાટણ નગરશેઠ તથા છ ન્યાતાના શેઠોને પત્ર લખ્યા હતા કે ચારૂપ તીર્થને વિચ્છેદ કરવા તે ઠીક નથી. ( જા પરિશિષ્ટ ૭૭) આ જગાએ એટલું જણાવવું જરૂરનું છે કે એવાર્ડ ના અમલ કરવાંમાં અંતરાય ઉભો થાય અને એવોર્ડ મુજબ સનાતનીભાઈએને આપવાની માવાળી જમીન મેળ વવામાં મુશ્કેલી ઉભી થાય તેવા એક પ્રયત્ન પણ કરવામાં આવ્યે હતા કે જેને લીધે સઘને રૂ. ૪૦૦) ના નુકશાનમાં ઉતરવું પડયું ( જુએ કુખાવાળી જમીન લીધાની પાવતી પરિ૦ ૭૫) ચારૂપમાં યાત્રીઆને હરકત પ્રતિમાજી પાટણ લાવવામાં પણ સફળતા મળી શકી નહિ જો કે તેમ કરવાને અનેક પ્રયત્ન આદરાયા હતા. ચારૂપમાં દર્શનાર્થે જતા યાત્રીઓને મુશ્કેલીઆ પડે છે, ત્યાંના સ્થાનિક રાજપુત લાકે તાાન કરે છે વીગેરે મતલખનાં ચર્ચાપત્ર ‘ જૈનશાસન’ માં પ્રકટ થયાં હતાં પણ તે ખરી વાત ન હતી. ચારૂપમાં યાત્રાળુએ નિર્ભાયતાથી જઇ શકેછે એવા સપ્રમાણ પત્રા ‘ જૈન ’ પત્રમાં કેટલાક યાત્રીએએ પ્રકટ કર્યા જેથી જનસમાજના જાણવામાં આ " બ્લુ કે ચારૂપમાં અગવડોની વાત કપાલકલ્પીતજ છે. કેાઇ રણુંજ સ્ટેશને સ્ટેશનસ્ટાફના માણસનું નામ જૈનશાસન ’ માં પ્રકટ થયું હતું પણ જૈન પત્રમાં ત જ ખુલાસા આવ્યા હતા કે રણુજ સ્ટેશને તે નામના કોઇ માસ્તરજ નહતા ! તે ચારૂપની યાત્રાએ * ખરી રીતે એ ‘સધ’ ન હતા પણ એક તરફી નુજ માણસાની મીટીંગ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જવાની અને ત્યાં તોફાન થવાની વાત કેવળ બનાવટીજ હોવી જોઈએ. આ વિષેનાં ચર્ચાપત્રે આ પુસ્તકમાં સામેલ છે (જુઓ પરિ. ૪૭-૪૮-૪૯) વળી ચારૂપમાં યાત્રાની મુશ્કેલીઓ સાખીત કરવાને મુનિ મહારાજશ્રી બુદ્ધિસાગરજીને પણ ગભરાવ્યા તેથી ચારૂપ જઈ શક્યા નહોતા એમ “જનશાસન માં પ્રકટ કરવામાં આવ્યું હતું પણ મુની મહારાજશ્રી બુદ્ધિસાગરજીએ તતં જ એક પત્ર “જૈન” માં પ્રકટ કરી ખુલાસે કર્યો હતો કે “કોઈ તપમારૂઓએ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજને ચારૂપની યાત્રા જતાં ગભરાવ્યા તેથી તે યાત્રા ગયા નહિ એમ બીજે પ્રકટ થયેલ છે એવું જણાય છે તે અગ્ય છે–અમારી ખાસ મને. વૃત્તિ નહોતી તેથી ગયા નહેાતા” (જૈન તા. ૧૩ મી મે ૧૯૧૭ પાન ૩૬૮, જુઓ પરિ. ૪૦) આ વિષેનાં સઘળાં ચર્ચાપત્રો અને તેના જવાબમાં “જૈન” માં પ્રકટ થયેલાં ચર્ચાપત્રે-ખુલાસા ખાસ વાંચી જોવાથી વાંચકે જાતેજ તુલના કરી શકશે. ચારૂપની યાત્રાએ જવામાં કંઈ પણ મુશ્કેલી નથી, અંતરાય નથી કે ત્યાંના સ્થાનિક નિવાસીઓ કંઈ પણ ઈર્ષ્યા રાખતા નથી પણ ઉંલટા ઘણું મમ: તાથી તેઓ વતે છે અને ઘણા યાત્રીઓ ત્યાં આવે જાય છે. જે ત્યાંના લેકએ કેઈપણ જાતનું તેફાન કર્યું હોત તે કયારનીયે તેના ઉપર ફોજદારી અદાલતોમાં ફરિઆદ થઈ હેત પણ તે એક બનાવ બન્યો નથી, કબજે સેંપા અને માણી પ. ચારૂપને એડ અપાયા પછી તા. ૧૬ મી ફેબરુઆરી ૧૯૧૭ ના રોજ લવાદ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાની હાજરી સમક્ષ સનાતની ભાઈઓને ચારૂપમાં જમીનને કબજે સેંપવામાં આવ્યું ત્યાર પછી તા. ૯મી મે ૧૯૧૭ના “જિનશાસન” ના ૭માં અંકમાં (એ અંકપર તા. ૯ ને બદલે ભુલથી તા. ૩ છાપેલી છે) પાટણમાં મળેલા સંઘને રિપોર્ટ પ્રકટ કરી તેમાં નગરશેઠના સવાલ જવાબે પ્રકટ થયેલ. છે (જુઓ પરિ૦ ૩ અ) તેમાં લવાદનામામાં રા, રા. મંગળચંદ લલ્લચંદે છે ન્યાતના શેઠે વીગેરેની સહીઓ ખોટી રીતે મેળવી છે વગેરે તથા રાત્રે રાત્રે ઝવેરી ચુનીલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૫ 46 મગનલાલે કમજો સોંપ્યા બદલ માફી માગી છે એવુ લખવામાં આવ્યુ છે કે જે લખાણુ ખાટું હાઇને તે વિષે ખુલાસા કરવાને અમેએ નગરશેઠ રા. રા. પેોપટલાલ હેમચ'ને રીતસર રા. રા. વકીલ માધવલાલ ગોપાળલાલ વહીયા મારફત નેાટીસ આપતાં નગરશેઠ પોતાના લેખી ખુલાસામાં જણાવે છે કે સંઘમાં અમારી સાથે સવાલ જવાબ તે પ્રમાણે થયા નથી જે લેખ પ્રકટ થયા છે તે મામત અમે કશું જાણતા નથી ને અમે પ્રકટ કરાવ્યે કે છપાવેલે નથી તેથી તે ખીના ખાટીછે. લવાદનામામાં સહી કરતી વખતે ક સરત થઇ નથી, ઝવેરી ચુનીલાલે માફી માગ્યાના શબ્દો સાંભળ્યા નથી (જુએ પરિ૦ ૨૨). તેમજ તા ૨૩-૫-૧૯૧૭ ના જૈન શાસન' માં નગીનદાસ મંગળચક્રની સહીના લેખ પ્રકટ થયા છે (જુએ પરિ૦ ૪૫) તેમાં તેા વળી જે ઈસમે। કબજો સોંપી આવેલા તેઓએ પેાતાની ભુલ સંઘ વચ્ચે કબુલ કરી તેથી સ ંઘે તેઓને માફી બક્ષી છે' એવુ લખેલુ છે. એટલે એમાંથી એકલા ઝવેરીએજ નહિ. પણ ‘ઇસમે ’ મહુવચન વાપરી બીજાએએ પણ માફી માગ્યાનુ સુચવ્યું છે. પણ ખરી વાત એ છે કે સંઘમાં પ્રાસીડીંગજ રહેતું નથી તે તે રિપોર્ટ કયા આધારે મેકલાયા ? ઝવેરીએ માફી' માગ્યાની વાત પણ તદ્દન પાયા વગરની છે અને જૈન' ના તા. ૨૭ મી મે ૧૯૧૭ ના અંકમાં પાન ૪૧૩ ઉપર શા. અમથાલાલ પ્રેમચ ંદે તે વિષે ખુલાસે પણ પ્રકટ કરેલા છે ( જીએ પિ૨૦૪૭) વળી ‘જૈન શાસન ના ઉપરાસ્ત રિપોર્ટ માં ઝવેરી માફી માગે છે એમ લખવામાં આવ્યું છે જ્યારે નગીનદાસ મંગળચંદ લખે છે કે ભુલ કબુલ કરી તેથી સઘે માફી બક્ષી છે. માફી ‘માગી’ કે, ‘બક્ષી' એ શકા જ એ લેખામાં અસ’ભવદોષ સિદ્ધ કરી આપે છે. ‘ જૈન શાસન ' ના અ અધિપતિને પણ પાછળથી જ્યારે ખબર પડી કે આવા રિપોર્ટો મેાકલનારાએએ તેઓને આડે માર્ગે દોર્યા હતા અને સત્યપર ઢાંકપીછાડા કર્યાં હતા ત્યારે તેઓએ શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા પાસે મિચ્છામિદુક્કડં (માફી) માગી હતી (જુઓ પર ૫૪) અને પેાતાની વર્તણુકના ખુલાસામાં તેમણે ‘જૈન શાસન ' તરફ આવેલા રિપોર્ટો કણે મેાકલેલા તે જણાવી તેમનાં નામેા, તેઓએ લખેલા સહી સાથના 9 > Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પત્રા વગેરે કાગળીયાં પણ શેઠ કટાવાળાના વકીલ ા. શ. માધવલાલ ગોપાળલાલ વહીયા તરફ મોકલ્યાં હતાં (જીએ પરિ ૭૯). અને એ લેખા બેરિસ્ટર વેલીનકર તથા સેાલીસીટર કામદારે તપાસીને લાઈબલ થઇ શકે છે. એવા અભિપ્રાયેા જણાવ્યા હતા. પણ ક્ષમા વીરસ્ય ભૂષળમ્ એ ધર્મ શેડ કાટાવાળાએ ધારણ કર્યાં હતા. રા. ‘જૈન શાસન’ ના અધિપતિને ધન્યવાદ ઘટે છે કે જ્યારે તેઓના જાણવામાં સત્ય હકીકત આવી ત્યારે સ્પષ્ટ રીતે તેઓએ પેાતાના ખુલાસો પ્રકટ કર્યાં કે અમેને એકતરફીજ ખખરો મળી હતી. વળી શાસનકાર એવેની પણ પ્રસંશા કરી લવાદને ધન્યવાદ આપી અભિવ’દન આપે છે; એટલુંજ નહિ પણ જે વાકયાને વાંધાવાળાં તે લખ્યાં હતાં તેના પર વિચાર કરી તે ઉપયેગી હાવાનું લખે છે. જમીન અને એરડીએ અપાવી તે વ્યાજખી છે એમ માને છે તેમજ ચારૂપમાં યાત્રાએની હાડમારી વિષે લખતાં પણ ત્યાં કોઇ જાતની અડચણ નથી એમ અમને જણાયુ છે વીગેરે લખે છે; તે લેખ અમેએ આ પુસ્તકમાં દાખલ કરેલા છે. (જીએ પરિ૰ ૫૪). ઉપસ હાર આ પ્રમાણે ચારૂપકૈસ ઉપસ્થિત થયાપછી જે જે પ્રવૃત્તિ. એવા સ્પામે થઇ તથા તે વિષે જે જે ખુલાસા સત્ય અને સપ્રમાણ છે તે સક્ષિપ્તમાં જણાવ્યા છે અને સઘળાં ચર્ચાપત્ર, અભિપ્રાયા, વર્તમાનપત્રામાંના લેખા વગેરે પણ પાછળનાં પરિશિ જોમાં દાખલ કરવામાં આવ્યાં છે. મુનિ મુક્તિ વિજયજીને સમજાવી ફાસલાવી સહી લેવાના આક્ષેપ લવાદ ઉપર મુકવામાં આવ્યા હતા તેના ખુલાસો પણ તેજ મુનિનાપત્રથી સપ્રમાણ વાચકે જ કરી લેશે કે ખરીવાત શું હતી. (જીએ મુનિ મુકિતવિજયજીને પત્ર પરિ॰ ૭૩)સદ્ધાનુરાગી કપુરવિજયજી મહારાજ પણુ લખે છે કે મને સોંપુર્ણ હકીકત સમજાવવામાં આવી ન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ (જીએ પરિ૦ ૭૨ નં. ૧૦) જન’ તથા જૈનશાશન' માં પણ આ તકરાર વિષે લાંબે વખત અગ્રલેખની હારાવલી પ્રકટ થઈ હતી જે સઘળા લેખે પણ આ પુસ્તકમાં દાખલ કરેલા છે. ચારૂપ વિષે અપાયેલે એવોર્ડ, પાટણ અને મહેસાણાની કેર્ટીએ આપેલા ફેસલાઓ જૈન સાક્ષીઓની જુબાનીમાંના જે વાક્યોને આ પુસ્તકમાં આધાર લેવામાં આવ્યું છે તે ફકરાઓ, તથા ચારૂપના દેવાલયને સાર્વજનિક ઠરાવવામાં આવ્યા વિષેને મેપાટણ વિ.નાયબ સુબાના એારડરની નકલ વગેરે પણ પુસ્તકમાં સામીલા છે. ચારૂપના પ્રાચિન અને મહાન તીર્થમાં જૈનેતર દેવેની મુતિએ. એકજ પવાસન ઉપર હેવાથી તે તીર્થને નિરાબાધ કરવાનું અતિ કઠિન અને ભગીરથ કાર્ય આ કુશળ લવાદે કરીને આપણે તીર્થને સ્વતંત્ર કરી એક અપુર્વ અને અલભ્ય લાભ આપે છે અને આ પરમ પુનિત તીર્થના પાંચ લાખ વર્ષના ઈતિહાસમાં એક મહત્વને પ્રસંગ ઉમેરીને લવાદે ભવિષ્યના કલેશને નિર્મળ કરી કેમની અમરઆશિષ પ્રાપ્ત કરી છે એમ કહેવામાં કંઈ પણ અતિશયેકિત નથી. - અમે આશા રાખીએ છીએ કે આ સર્વ ધ્યાનપુર્વક વાંચ્યા પછી વાચકોને ખાત્રી થશે કે એવોર્ડ ઘણજ ડહાપણભરી રીતે અને કેટલી કુનેહથી લખાયેલા છે અને તે જૈન કેમને તથા ધર્મને કેટલે લાભદાયી છે તથા મુનિ મહારાજાઓ અને વિદ્વાનોના એડની તરફેણ અને પ્રશંશા કરનારા લે છે અને અભિપ્રાયે જેનકેમની આવી મહાન સેવા બજાવનાર લવાદ શેઠ પુનમચંદ કરમચંદ કેટાવાળા કેણ છે તે જઈનશાસન' પત્રના અધિપતિ કે જેઓએ એર્ડ સામે ઘણું લેખે લખ્યા હતા તેઓ-શા. પુરુશોતમ ગીગાભાઈ શાહે પિતાના “ભગવતી સુત્ર' નામના પુસ્તકમાં શેઠ કેટાવાળાની કારકીદીને વૃતાંત લખેલે છે તે આ પુસ્તકમાં (જુઓ પરિ૦ ૮૦) તેઓના ફોટા સાથે સામેલ છે તે પરથી વાચકને લવાદની પ્રતિષ્ઠા વિષે ખ્યાલ આવી શકશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ કે જે સદગૃહસ્થને બન્ને કેમેએ લવાદ તરીકે સ્વીકારી ખીજા પચે નહિ નીમતાં એકજ વ્યક્તિપર વિશ્વાસ મુકયા હતા તે વ્યાજખી હતા. લી॰ સેવા, મંગળચંદ લલ્લુચ'દ અને ચુનીલાલ મગનઢ ઝવેરી ના જયજીને દ્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ. જેમાં એ વર્ડ, વર્તમાનપત્રોની ચર્ચા પગે અને આટકલે, લીડીંગ આટકલે, બીજા મહત્વના કાગળ અને ચારૂપને (તીર્થને) નકશો . વગેરે મુકવામાં આવ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ઠ ૧. ચારૂપનો શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ આપેલ એવોર્ડ હું શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળા ઠરાવ કરું છું કે શ્રી ચારૂપ તા. પાટણ ગામમાં શ્રી શામળાજી પાશ્વનાથનું જૈન શ્વેતામ્બર આખ્યાથનું દેવાલય છે. સદરહુ દેવાલયમાં શ્રી જૈન ધર્મના દેવ શામળાજી પાર્શ્વનાથ બીરાજે છે, તે દેવ પાસે શ્રી મહાદેવજી ગણપતિ વિગેરે દેવોની પ્રતિમાઓ પણ બીરાજમાન છે. સદરહુ પ્રતિમાઓનું ઉથાપન થવાથી સનાતન ધર્મવાળી પ્રજાની લાગણી દુખાઈ કહી, ચારૂપ તથા પાટણ વિસ્તા સનાતન ધર્મવાળા સમુદાયની જન સંધ વિરૂદ્ધ લાગણી ઉશ્કેરાઈ તેમ સનાતન ધર્મવાળાએ શામળાજીના દેવાલયમાં હવન કર્યો જેના પરીણામે જૈન સંઘની લાગણી દુખાણ. પરીણામે અરસપરસ મહાભારત કલેશ ઉત્પન્ન થયા છે. સનાતન ધર્મના અનુયાયીઓ તરફથી કેટલાક ઇસમો ઉપર પાટણ ફોજદારી ન્યાયાધીશી વર્ગ ૧ માં ગુ.મુ. નંબરનીફરીયાદ દાખલ કરી, જેમાં તે કામને આરોપીઓને દંડ થશે. જેના ઉપર કડી પ્રાન્ત ફોજદારી ન્યાયાધીશીમાં ગુ.વી. નં. ૨ આરોપીઓ તરફથી દાખલ કરવામાં આવ્યું, જેમાં આરોપીઓ દોષમુકત ઠર્યા, જે વિરૂદ્ધ નામદાર વરીષ્ઠ ન્યાયાધીશીમાં મૂળ ફરીયાદીને વિવાદ દાખલ થયે છે. બીજી તરફ શામળાજીને વહીવટ કરનાર જૈન સંઘવાળા ચંદુલાલ મારફત મંદીરમાં હવન કરી ધર્મસ્થાન ભ્રષ્ટ કર્યા કહી પાટણ ફોજદારી ન્યાયાધીશી વર્ગ ૧ માં ગુ. મુ નં. . ની ફરીઆદ દાખલ કરી જેમાં તે કામના આરોપીઓને બીન તહોમતે છેડી મુક્યાથી કડી પ્રાંત ફોજદારી ન્યાયાધીશીમાં તપાસણી અરજ નં. ૧૧૨ નો દાખલ થયો પરિણામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ કામની ફરી અગાડી ચોકસી કરવા હુકમ થયો છે, જે કામ હાલ મહેસાણા ફોર ન્યા. વર્ગ ૧ માં ચાલુ છે. - ઉપર મુજબ બંને કોમો વિરૂદ્ધ અરસપરસ ફરીઆદો થઈ પૈસાને નિરર્થક વ્યય થયા કરે છે, એટલું જ નહીં પણ પાટણ શહેરની વસ્તીમાં તથા ચારૂપમાં મહાભારત કુસંપ અને કલેશ ચાલુ છે. સદરહુ કલેશ અને કુસંપનું હમેશાં સારૂ નિવારણ થાય અને તમામ લોકે હળીમળીને રહે એવા હેતુથી પાટણના તથા ચારૂપ ગામના સનાતન ધર્મવાળાના આગેવાને તેમજ પાટણ જૈન સંઘના આગેવાનો તથા શામળાજીના વહીવટ કરનાર આગેવાન વિગેરેએ મારા ઉપર વિશ્વાસ રાખી મને લેખી પંચાતનામાથી નિરાકરણ કરવા પંચ નીમી ઠરાવ કરવા અધીકાર આપ્યો છે, તેથી બંને પક્ષની તકરારે રૂબરૂમાં સાંભળી લીધી છે, તેમજ હકીકતથી માહીત થઈ બંને પક્ષના આગેવાનોથી વાતચીતને ખુલાસો મેળવી મારા અંતરઆત્માએ જે પ્રેરણા અને કામની હકીકત ઉપરથી કરી છે તે ઉપરથી નીચે પ્રમાણે નિર્ણય કરૂં છું. સનાતન ધર્મવાળા તેમજ જૈન ધર્મના અનુયાયીઓ લાંબા વખતથી હળીમળીને રહેતા આવેલા છે, અરસપરસ તેમના આચાર વિચારમાં કેટલીક બાબતમાં મીશ્રણ થઈ ગયું છે. અરસપરસના રહેવાસથી સનાતન ધર્મના સિદ્ધાંતોની રૂઢીઓ જૈન ધર્મના લોકોમાં દાખલ થવા પામી છે. જેવી કે લગ્નાદિક ક્રિયા બ્રાહ્મણો કરાવે છે વિગેરે; કેટલાક જૈને શ્રી અંબીકા વિગેરે દેવોને પૂર્ણ આસ્તાથી માને છે ને બાધા આખડીઓ રાખે છે. સનાતન ધર્મવાળા જૈન મંદીરમાં પુજારીનું કામ કરે છે, અને તે સાથે કેટલીક વર્ણના લોક જન દેવોને માને છે. એટલું જ નહિ પરંતુ પર્યું. પણુદિ પર્વમાં ઉપવાસ પણ કરે છે. જૈન એ ધર્મ છે કંઈ જાતી નથી હરકોઈ જનને હરકોઈ ધર્મ માનવાને છુટ છે. આવી રીતે અરસપરસ કેટલુંક મીશ્રણ થયું છે. ખરી રીતે જોતાં સનાતન ધર્મને શાસ્ત્ર મુજબ જૈન મંદીરમાં તેમની માનતાના બીરાજતા દેવમાં જે તે દેવનું પ્રતિમામાં આહાન થાય નહીં શ્રી પાર્શ્વનાથના સ્પર્શીત જળથી તે દેવ પવિત્ર રહેતા નથી, એવી તેમની માન્યતા છે. જૈન ધર્મ મુજબ કાંઈ પણ જીવ ઉત્પન્ન કરનાર વસ્તુ દેવને સ્પર્શત ક્યાંથી તેમજ જન વિધિ ક્રિયા વિરૂદ્ધ દેવનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪ સ્થાપન કે પુજન કે ક્રિયા થાય તે। શ્રી તીર્થંકર પ્રભુજીની આશાતના થઇ ગણે છે. એવા સંજોગામાં એક બીજાથી વિરૂદ્ધ મતના શાસ્ત્રના દેવે એકજ મંદીરમાં તેમજ નજીક એવી જગામાં કે જેથી ભવિષ્યમાં પેાતાના ધર્મના આચરણ કરતાં પણ અરસપરસ મન દુખાય તેવી સ્થીતિમાં દેવ રાખવા એ યાગ્ય નથી. સનાતન ધર્મોવાળાને તેજ સ્મૃતિએ ઉપર મેહ છે તે તેમની માન્યતા પ્રમાણે તેજ સ્મૃતિએ તેમની શાસ્ત્ર વિધિથી દેવનું આવાહન થાય તેજ તેમની ઇચ્છા સંતુષ્ટ થાય તેમ છે, અને તે જૈન મંદિરમાં તેમ થઇ શકે નહીં. કેટલાક જૈને તે દેવાતે ખેસવ્યાથી રાજી નથી, પણ જ્યારે સર્વે સમાધાનના પ્રશ્ન છે, અને એ મૂર્તિ શ્રી જૈન મંદીમાંથી લઈ જઈ બીજે કેાગ્ય સ્થળે સનાતન ધર્માંના શાસ્ત્રાનુસાર દેવાને પ્રતિષ્ટિત કયાં વિના છુટકેા નથી તેથી એમ જણાવું છું કે સદરહુ દેવાની મૂર્તિએ સનાતન ધર્મવાળાને જૈન મંદીરમાંથી ખીજે સ્થળે પ્રતિષ્ઠિત કરવા આપવી, તે માટે જૈન સથે સ્થળ કયું આપવું તથા ખરચ વિગેરેના નિણૅય એમ કરૂ છું કે . મંદિરના બહારની નવી ધશાળા જૈન સ ંઘે બાંધેલી છે. તેને ક્રૂરતા કાટ નાંખેલે છે. તેમાં ઉત્તર તરફના કાટમાં પૂર્વ દિશાના ખૂણા તરફ ખૂણાની કેાટડી ૧ તથા તે કાટડીની પશ્ચિમ બાજુએ તેને લગતી કાટડી ૧ જે હાલ બને કાટડીએ બાંધેલી છે, તેનાં બારણાં હાલ દક્ષિણ તરફ છે. તે મને કાટડીની જમીન તથા તમામ બાંધકામ ઈમારત સાથે એસરી સાથે જૈન સંધે સનાતન ધર્મોવાળાને આપવી; અને જૈન સંધે પેાતાના ખર્ચે જે કાટડી ખુણાની છે તે કાટડીને દક્ષિણ તરને કરે। પશ્ચિમ તરફ્ લંબાવીને આપેલી બીજી કાટડીના પશ્ચિમ ખાજીના કરા સુધી તુરત મેળવી લેવા અને તે અને કરા દક્ષિણ પશ્ચિમના બને પક્ષેાના સીયારા ગણવા, પણ તે કરાએમાં બંને પક્ષે એ કાઇ વખતે કાંઇ પણ નશાને મુકવાં નહીં. આ સિવાય ધર્મશાળાના ઉત્તર તરફના કાટની બહાર પુર્વ તરફના ખુણા આગળ જે જમીન છુટી પડેલી છે, તે જૈન સંધની શા. ચંદુલાલ નહાલચંદના નામ ઉપર વેચાણુ લીધેલી છે, તે જમીન ઉત્તર દક્ષિણુ લાંખી ફ્રુટ ૩૬ તથા પુર્વ પશ્ચિમ પહેાળી ફ્રુટ ૪૧ આશરે છે. તે જમીન તેના હદ નીશાન મુજબ જૈન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ સંઘે સનાતન ધર્મવાળાને આપવી. તે પ્રમાણે ઉપર લખેલી તમામ મીલકત જૈન સંઘે સનાતન ધર્મવાળાને આપવી; અને તે મીલકત ઉપરથી પિતાનો હાથ ઉઠાવી લેવો; અને કઈ પ્રકારે હક્ક દાદા કોઈ પણ વખતે કરવો નહીં. ઉપર લખેલી સનાતન ધર્મવાળાને આપેલી જગામાં તેઓ પોતાનું દેવાલય બંધાવી તેમાં સદરહુ દેવની મુર્તિ પધરાવી પ્રતિષ્ઠિત કરે. મંદીરનું મુખ્ય દ્વાર પિતાની હદમાં પુર્વ યા ઉત્તર તરફ મુકે અને પિતાની જગામાં શાસ્ત્ર મુજબ શંખ, ભેર, નેબત વિગેરે વાગે વાગે તેમજ હવન હોમાદિક ક્રિયા થાય તેથી જૈન મંદીરના પ્રભુજીની આશાતના થવા ભય નથી. આવી રીતે અલગ થવાથી બંને દેવાલિયનું અને બંને પક્ષના લોકોનું માન પ્રતિષ્ઠા અને ઉભયની લાગણ જળવાશે. વિશેષમાં વળી હું એમ જણાવું છું કે સદરહુ દેવા માટે દેવાલય બાંધવાનું છે તથા પ્રતિષ્ઠા વિગેરે કરવાની છે તથા દેવોને પુજન અર્ચનાદિ સવડ માટે જૈન સંઘ જેવી દયાળુ કોમે તે સવડ કરી આપવી તે તેમને શોભા ભરેલું છે, માટે જૈન સંઘે તેના આગેવાનોએ રૂા. ર૦૦૧) અંકે બે હજાર એક સનાતન ધર્મના આગેવાનોને સદરહુ દેવો લે એટલે આપવા. ઉપર પ્રમાણે ઠરાવ વસ્તુથીતિને અનુસરીને કરવામાં આવ્યો છે. હવે એ વાત સ્પષ્ટ થાય છે કે ફોજદારી કામો જે અરસપરસ ચાલે છે, તે બંને પક્ષ તરફથી બંધ કરવાં. બંને પક્ષના આગેવાનોએ ખુલ્લે મને કબુલ કર્યું છે એટલે તે કેસે હવે આ ઠરાવથી બંધ પડશે અને ભવિષ્યમાં કોઈ પણ દીવાની દાવો કે ફોજદારી ફરીયાદ કોઈ પક્ષે કરવાની નથી, એટલું જ નહિ પણ કોઈ પણ નીમીત્ત કરી ધર્મના બહાનાથી કયા કોઈ પણ કેમ ઉપસ્થીત નહીં કરે એમ હું આશા રાખું છું. - સનાતન ધર્મવાળાઓએ તેમના મને આપેલા પંચાતનામામાં કરાવન અમલ મારે કરાવી આપો એમ સુચન કર્યું છે, તેથી હું એમ પણ ઠરાવું છું કે બંને પક્ષે આ ઠરાવને કાયદેસર કોરિટના હુકમનામામાં ફેરવી નંખાવવા તજવીજ કરશે અને તે માટે જૈન સંઘ તરફથી કબુલાત જવાબ આપવા તૈયાર છે, એમ મને જૈન સંઘના આગેવાનોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ સુચીત કર્યું. છે. તે પછી વિશેષ અમલ કરાવવા જો કે રહેતા નથી તાપણુ જે જગા તથા રકમ જે જૈન સત્રે સનાતન ધર્મ વાળાએને આ ઠરાવ પ્રમાણે આપવાની છે, તે જગાને કબજો તથા રોકડ જૈન સંધના આગેવાન શેઠ ચુનીલાલ મગનલાલ ઝવેરી તથા શે મગળચંદ લક્કુચ દ મારા થથી સનાતન ધર્મવાળાના આગેવાનને આપવા તૈયાર છે, પણ જે વિવાદ વરીષ્ટ ન્યાયાધીશીમાં હાલ દાખલ છે, તે કાઢી નંખાવ્યા પછી તથા સદરહુ દેવાની મૂર્તિએ લઇ લે એટલે તુરત તેમને સોંપી આપશે, આ પ્રમાણે ઠરાવ થયા છે માટે ભવિષ્યમાં હવે કાઇ પણ જાતની શામળાજી પાનાથના મંદીર કે તેની જગામાં હરકત કે દખલ સનાતન ધવાળાએ કરવાની નથી તેમજ મહાદેવજીના મંદીર કે તેની જગામાં કાઇ પણ જાતની હરકત કે દખલ જૈન સધના લોકોએ કરવાની નથી. ઉપર મુજબ ઠરાવ કર્યો છે તેના ખબર બંને પક્ષે તરફ આપવા. છેવટે જણાવીશ કે હું જૈન હાવા છતાં મારા ઉપર વિશ્વાસ રાખી સનાતન ધર્મ એ મને ઠરાવ કરવા સાંપ્યુ, તેમ બંને પક્ષના આગેવાન ગૃહસ્થાએ સમાધાન સંબંધે દરેક વિચારે મેળવી મદદ કરી તે માટે સરવે ભાઇઓને અંતઃકરણપુર્વક આભાર માનું છુ. તા. ૨૧જાનેવારી સને ૧૯૧૭ સવત ૧૯૭૩ ના પાસ વદ ૧૩ રવીવાર. પુનમચંદ કરમચંદ સહી દૃા. પાતે પરિશષ્ઠિ ૨. જૈન તા- ૧૧ મી માર્ચે સને ૧૯૧૭ ચારૂપ કેસના લવાદ શેડ પુનમચંદ કરમચંદના પરિચય, જૈન પુરી પાટણના આગેવાન કુટુંબમાં ઉછરેલાશેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા કે જેમણે ચારૂપના કેસમાં એક જન લવાદ તરીકેની લાયકાત પુરવાર કરી છે, તેઓની કબ્ધબુદ્ધિને પરિચય કરાવવેા અસ્થાને ગણાશે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ v તેમનો જન્મ ૧૯૩૦ ના જેઠ સુદ ૧૧ ના રોજ થવા પછી તુ માતા ગુજરી જતાં અપર માતાના લાલનપાલનથી ઉછરવા છતાં તેમને જે કેળવણીના સંસ્કાર મળ્યા હતા. તેથી તેમણે પાટણ અને કેટા ઉપરાંત મુ`બઈમાં પણ વ્યાપારમાં સારી નામના મેળવવી શરૂ કરી અને પોતાના પૂર્વથી ચાલતા કાપડના ધંધા ઊપરાંત, ખીઆં અને અફીણના ધંધાને હાથમાં લઇ એક કુશળ વ્યાપારી તરીકે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા સાથે લાખા રૂપિયાની પેદાયશ કરી શકયા છે કે જે પ્રસંગ એક સ્વતંત્ર અને સાહસિક વેપારીના અભ્યાસ માટે અનુકરણીય છે. રાજદ્વારી કુશળતા અને લાગવગ માટે પણ તેમનું જીવન અભ્યાસ કરવા યેાગ્ય જોવાય છે, લેાકહિતને અનુસરી પ્રજાકીય અવાજ રાજ્યસત્તા પાસે રજુ કરવા અને સગવડ ભરેલી રીતે રાજ્યમાં એકદીલી વધારી તે માટે ઘટતી દાદ મેળવવી. એ રાજ્ય અને પ્રજાના ઉભય પક્ષે પ્રતિષ્ઠાપાત્ર લેખાય છે. શેઠ કેાટાવાળા આ સ્થિતિ પ્રાપ્ત કરી શકયા છે. કેમકે કડી પ્રાંતની મહાજન સભાના પ્રમુખ તરીકે તેમજ વડ઼ાદરા રાજ્યની ધારાસભાના મેમ્બર તરીકે પ્રતિષ્ઠિત હોદ્દા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા હતા અને દરમિયાન અનેક પ્રજાકિય હાજતા પર વિચાર કરવાના પ્રસ ંગે લીધા હતા જેથી પાટણ, શ્રી હેમચંદ્રાચાર્ય પાઠશાળા તરફથી એક માનપત્ર આપવામાં આવ્યું હતુ. તેમજ નામદાર ગાયકવાડ સરકાર તરફથી રાવબહાદુરના માનવતા ચાંદ તે સત્તાની તે વખતની યાદ તરીકે મળ્યે હતા. તેજ તેમની કવ્ય નિપૂણતા બતાવે છે. દેશની ઘેાગિક ઉન્નતિને પણ તેઓ વિસરી ગયા જણાતા નથી, એમ પાટણમાં ભરાએલ પ્રદર્શન કે જે શ્રીમાન રામેશચંદ્ર દત્તના હાથે ખુલ્લુ મુકાયું હતું તેની સ્વાગત કમિટિના પ્રમુખ તરીકે બજાવેલી સેવાથી પુરવાર થાય છે. આ ઊપરાંત અમદાવાદ નેશનલ કૉંગ્રેસ પ્રસ ંગે સને ૧૯૦૩માં આપેલ ગાર્ડન પાટી તેમજ સને ૧૯૧૫માં શ્રીમાન ગાયકવાડ સરકાર શિયાજી રાવબહાદુર અને શ્રીમાન સ ંપતરાવ ગાયકવાડ વગેરેને પાતાને ધરે પધારતાં કરેલ સત્કાર પ્રસંગના વિચારાથી જોવાઇ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ . પ્રાસ'ગિક પરમાર્થ એ પણ તેના કર્તવ્યમાં દ્રશ્ય થાય છે, કેમકે સંવત ૧૯૫૬-૬૮ ના દુષ્ટ કાળ પ્રસગે પાટણમાં અન્નગૃહ ખેાલવા અને નિરાધાર કુટુમેને આશ્રય આપવાને પણ તે ચુકયા નથી. આ સધળા સાથે તેઓ ધાર્મિક સેવાને પણ વિસરી ગયા જણાતા નથી જ્ઞાનેાદ્વાર માટે પાટણના પ્રાચિન જૈન ભંડારોને પુનરોદ્ધાર કરવાને નાનાહાર ભડાર ક્રૂડ તેમના હાથેજ ખેાલાયુ' હતું. મુંબઇની બીજી જૈન કોન્ફરન્સ પ્રસંગે ડેલીગેટને પાર્ટી અને પાટણ જૈન કોન્ફરન્સ પ્રસંગે મોટા ખર્ચે અને હતભાગે સ્વાગત કમિટિના પ્રમુખ તરીકેની બજાવેલી સેવા ચિરસ્મરણીય છે. એટલુંજ નહિ પણ પાલીતાણામાં યાત્રિકાની સગવડ અથે ખાલેલી ધર્મશાળા તેમજ પાટણમાં મણાજીની ધર્મશાળાની સગવડ તેમની ઉદારતાને આભારી છે. આ ઉપરાંત પાટણના આખા શહેરને જમણુ તેમજ જુદા જુદા તિથૅ માટેના સા, અઢાઇ મહેાત્સવે, સ્વામીવાત્સલ્યેા અને ઉજમાદ ધાર્મિક ઉન્નતિનાં કાર્યોમાં પણ તેમણે ખર્ચે લ દ્રવ્યતા સરવાળા ચાર લાખ ઉપરાંત થાય છે. આ તેમની કાર્ય પરાયણતા માટે વિસ્તારથી ખેલવા કરતાં દીલ્હી કારાનેશન દરબાર પ્રસ ંગે તેમની હાજરીની લેવાયેલ નોંધ અક્ષરસઃ ઉતારી લેવી ઉચિત ધારી છે. “ The Imperial Coronation Dua bar ( illustrated Delhi, 1911." In his Vol. I. Publishers Mr. Knoila Brothers writes : SHETH PUNAMCHAND K, KoTAWALA is an inhabitant of Patan, in the Gaekwar's Territory. His ancestors opened a Cloth Shop, in Kota, 150 years ago. His age is 37 years, and is a Jain by nationality, and when his father died, he fed Lakh persons in Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ his district on a particular day, since then this day is being observed as a holiday in the district. He was a Chairman, of the Reception Com. mittee of the Jain Conference held at Patan, and his speech delivered on this occasion was really very instructive and full of high ideals. He was a member of His Highness the Gaekwar's Council and is still the President of the Mahajana Sabha of Kadi. He is a Pioneer Merchant of Opium Jewellery and Corn. There is a famine, in Gujarat, this year, and he has opened a charitable House where he gives food to the poor without having any caste distinction. Amongst his charities a few may be mentioned ; different Jain Tiarths, Rs. 2,00,000; Help in different Jain Funds, Rs. 1,00,000; One dinner to residents of Patan, Rs. 40,002; Ujamnas ( Jain ceremony ), Rs. 50,000; Jain in Palitana, Rs. 40,000 ; Jain Temple, Palitana, Rs. 25,000; Spent in famine of 1956, Rs. 25,000; Several others of lakhs of Rupees. આવા એક રાજકિય અને વ્યહારિક તેમજ ધાર્મિક સેવામાં પ્રતિઠ્ઠા પામેલા ગૃહસ્થ જૈન અને ઇતર સમાજના ધાર્મિક ઝધડામાં ઉભય પક્ષ તરથી એકલા લવાદ ચુટાવાના જે પ્રસંગ લેવાયા છે તે તેમની કર્તવ્ય બુદ્ધિની કદર કરાવે છે. આવા એક આગેવાન જૈન શ્રીમાનના પરિચય કરાવતાં અમને આનંદ થાય છે. એટલુજ નહિ પરંતુ તેમના વધારે પરિચય અમે તેમને ફાટા પણ ગ્રાહકાને ભેટ આપવા ઇચ્છીએ છીએ કે જે પ્રાયશઃ આવતા અંકમાં આપી શકીશું' તેમ વકી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પરિશિષ્ટ ૩. - જૈન તા. ૧૧ મી માર્ચ ૧૯૧૭. શઠ પુનમચંદજી કરમચંદજી કોટાવાળાના સલા તરફ હાનુભુતિ દશાવનારા સંદેશા. ચારૂપને દહેરાસરની બાબતમાં જૈન અને સનાતન લોકો વચ્ચે જે તકરાર ચાલતી હતી તેને નિકાલ કરવાને બન્ને તરફવાળાએ આપને પંચાતનામું લખી આપી સોપેલું તે ઉપરથી આપે તા. ૨૧-૧-૧૭ ના રોજ તે બાબતમાં લખતવાર ફેસલે આપેલ છે, તે ફેસલો અમેએ તમામ વાંચી છે, અને તે જોતાં બન્ને તરફ નકામો કચ્છ ચાલતો હતો તેનો નિકાલ બરોબર રીતે કરવામાં આવેલ છે. અને ની તે નિકાલ એવી રીતે કરેલો છે કે ભવિષ્યમાં એક બીજાને તકરાર કરવાને સંભવ રહે નહીં. અને તે ફેસલામાં ધર્મ વિરૂદ્ધ કાંઈ પણ વિચારે છેજ નહીં તેમજ તિર્થોના ગૌરવને હાનિ કરતાં કાંઈ શબ્દો છે જ નહીં, પરંતુ જે ફેસલો થયો છે તેથી આપણા ચારૂપના તિર્થને રક્ષણકર્તા છે અને એ ફેસલે એવો છે કે હવેથી કોઈ પક્ષને તકરાર કરવાનું કંઈ પણ કારણ છે જ નહીં. મુ. અમદાવાદ તા. ૨૪-૨-૧૭ HARILAL MANCHHARAM. આણંદજી કલ્યાણજીની પેઢીના કસ્ટી અને વકીલ. (૨) શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ ચારૂપના દેહેરા સંબંધમાં પંચ તરીકે તા. ૨૧-૧-૧૯૧૭ એવોર્ડ કરેલો તે અ ને વંચાવવામાં આવ્યો છે અને પંચ તરીકે જે નિર્ણય કરેલ છે તે વાસ્તવીક જણાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૧ છે. એવાર્ડમાં જે લખાણ કરેલ છે તે વ્યવહારીક નજરથી જોતાં ખરાખર અને તમા કાઇ પણ ધર્મ વિરૂદ્ધ લખાણ નથી તેમજ તીર્થોના ગારવને હાનીકારક નથી. એવોર્ડ જોતાં હવે આપણે જૈન બને અને બીજા સ્માત ધર્મો વાળાએના વચમાં ભવિષ્યમાં ઝધડે ઉડે તેમ એવા માં કરેલા ઠરાવથી સંભવ રહેતેા નથી. તા. ૨૪-૨-૧૯૧૭ મુ. અમદાવાદ, લી. વકીલ સાંકળચંદ્ર રતનચં. (3) મુંબઇ તા. ૭-૩-૧૯૧૭ રોડ પુનમચંદજી કરમચંદજી કોટાવાળા મુ. પાટણ શેઠજી સાહેબ, વિ. આપને તા. ૪-૩-૧૯૧૭ ને કાગળ તથા તેતી સાથે ચારૂપ કેસમાં આપે આપેલ ચુકાદાની છાપેક્ષ નકલ મળી છે તે બાબત અભિપ્રાય પુછવાથી વિચાર કરા આપ્તે જણાવવાનુ કે તે ચુકાદાથી કાઇ રીતે જૈન ધર્મની લાગણી દુ:ખાય તેવુ નથી, તેમજ જૈન તીર્થો તથા ધર્મના ગારવને હાની થાય તેવું કાંઇ છેજ નહીં. લી. આપના સેવકા, સુરજમલ એન્ડ કંપની. સેાલીસીટર્સ હાઇકા -મુ ખઇ. પરિશિષ્ટ જી. શ્રી પાટણ જૈન સધની જાહેર સભા. સુજ્ઞ જૈન બધુઆ, સવિન્ય જણાવવાનું કે ચા ૫ કેસના અંગે પોતાના લવાદનામા ના ચુકાદામાં મી૰પુનમચંદ કરમચંદ કાટાવાલાએ આપણા ધ વિરૂધ્ધ વિચારો દર્શાવ્યા છે અને તે ચુકાદામાં આપણા તીર્થોના તથા ધર્મોના ગારવને હાની કરેલી છે અને હવા ચુકાદા જો રષ્ટર થાય તે ભવિષ્યમાં આપણા તીર્થો તથા ધર્માંતે હાની પાંહચાવાને સભવ છે તે અટકાવ કરવાની ખાસ આવસકયતા છે માટે સંવત ૧૯૭૩ ના માહા વદી ૧ ને ગુરૂવાર ૫૦ ૮-૨-૧૭ ના રેાજ રાત્રીના છાા વાગે (મુ, ટા.) શ્રી સાંતીનાથજીના દેહરે સંધની જાહેર સભા લાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ આવે છે માટે પાટણ નીવાસી દરેક જૈન બંધુને પધારવાની વિનંતી કરવામાં આવે છે. લીક સંધનો સેવક છે. શેઠ સુરજમલ લેહેરચંદ દામણીલાલ કેસરીસિંગ » ભોગીલાલ હાલાભાઈ' , ચુનીલાલ ખુબચંદ » મણીલાલ ડાહયાભાઈ સંઘવી » મંગળચદ અનેપચંદ , જેસંગલાલ બાપુલાલ લલ્લુભાઈ છે લેહરૂભાઈ ચુનીલાલ અમીચંદ ખેમચંદ મણીલાલ ડાહ્યાભાઈ , બાબુ સાહેબ રતનલાલ ચુનીલાલ ઝવેરી છે મેહનલાલ જવેરચંદ હીંમતલાલ લલુભાઈ લાલીવાલા ક પિપટલાલ પાનાચંદ ઇ મણીલાલ ખુબચંદ ગાંધી ગભરૂચંદ સરૂપચંદ મેહનલાલ નાગરદાસ , ભોગીલાલ નગીનચંદ ! ઇ મણીલલ રતનચંદ , હીમતલાલ નહાલચંદ પરિશિષ્ટ છે. જેન તા. ૧૧ મી માર્ચ સને ૧૯૧૭. ચારૂપ કેસનું લવાદથી આવેલ છેવટ. છે, જેને સમાજે અનુકરણ કરવા યોગ્ય પ્રસંગ. ધર્મ જેવી પવિત્ર ભાવના કે જેના સેવનથી આત્મા નિર્મળ બની પરમ શાંતિને પ્રાપ્ત કરી શકે છે. એ બદલે આજકાલ ધર્મના નામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ઘરમાં અને બહાર, જ્ઞાતિ અને કુટુંબમાં, પ્રાંત અને દેશમાં જે ઝધડા વધી પડયા છે તેને વિચાર કરતાં એટલું તે કહયા વિના ચાચાલતું નથી કે આવા ધર્મના નામે વધી પડેલા ઝઘડામાં જેમ ધર્મોનુ ગારવ અને મહત્તાને હાની પહોંચે છે; તેમ દેશનુ ઐક્ય, શૈય અને ગારવ આવા નિરક આંતર વિખવાદમાં ખર્ચાઇ જવાથી આપણે હમેશાં પાછળ પડતા જએ છીએ; એટલુંજ નહિ પણ અનેક પરિશ્રમે મેળવેલ પરસેવાના પૈસા પણ તેમાં જળપ્રવાહની પેઠે વહી જાય છે. આવા વિક્ષેપો કે વિચારભેદો દુર કરવાને જેમ માનસિક વિચારમાં નિર્મૂળતા અને વિશાળતાના સંસ્કારે। પાષાય તેટલા અંશે ધમ નું ઉદાર સ્વરૂપ જગતની દરેક વ્યક્તિને શિખવાએલું હોવુ જોઇએ પરંતુ તે સ્થિતિ પ્રાપ્ત કરવાને લાંબા કાળના અવકાશ જોશે. દરમ્યાન આવા વિચારભેદેને કાની દેવડીએ ધસડી જઇ પરસ્પર પાયમાલ થવા સાથે ધર્માંતે વગેાવવા કરતાં આવા વિચારભેદેાનુ છેવટ સમજી પંચ કે લવાદથી લાવવાને શિખવું હિતાવહ છે. આપણા દેશમાં પૂર્વ કાળમાં આવી લવાદની યેાજના એજ ક હતી. ટાંપના ખર્ચા વગરની વાતચીત એ મુખ જુબાની હતી અને વકીલ કે બેરીસ્ટરના ખીસ્સા તર કરવા સિવાય બને પક્ષેાની દલીલા તેજ રજીવાત હતી. જે સમય શાંત ઐકયરક્ષક અને સુખી હતા. કે જે પ્રાચિન શાંતિમય સમય પુનઃ પ્રાપ્ત કરવાને હવે સમજી વર્ગ હિમાયત કરતા થયા છે અને નામદાર સરકાર પસે ગ્રામ્ય પંચાયતા ઉભી કરવાને માગણી થવા લાગી છે તે આશાજનક શુભ ચિન્હ છે. હાલમાં આપણા માટે આવા વિવાદક એ પ્રસ ંગે। મુખ્ય હતા તે પૈકી સમેત શિખરના કેસ માટે લવાદથી છેવટ લાવવાને સી. વાડીલાલ મેાતીલાલે પ્રયત્ન શરૂ કર્યા હતા; જો કે તે વિચારા નિણૅયાત્મક સ્વરૂપ ધ્યે તે અગાઉ આ કેસને કાર્ટથી નિ ય થઇ ગયે તેપણ એટલું તા ખરૂ છે કે મી. વાડીલાલની આ પ્રગતિએ આવા ઝઘડાનું લવાદથી છેવટ લાવવાના વિચાર કરવાને તક આપી છે. પાટણ ( ગુજરાત પાસે આવેલ પ્રાચિન તિર્થં ચારૂપ કે જ્યાં શ્યામળા પાર્શ્વનાથનું ભવ્ય જીનાલય છે. ત્યાં જૈન વસ્તી ખીલકુલ ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ હોવાથી તેની સેવાના કાર્ય માટે બ્રાહ્મણ પૂજારી રેકાએલ યર્ન, દરમિયાન ત્યાં શંકર આદિની મૂર્તિ દેરાસરમાં મુકાઓલ હતી આ હકીક્ત તરફ જેન પ્રજનું ત્રણ વર્ષ પર લક્ષ ખેંચાતાં તેને ફેરવવા ગોઠવણ થવાથી જેન અને સનાતનધર્મીઓ વચે વૈમનસ્ય ઉત્નન્ન થવા પામ્યું હતું. અને એ વાત ચરસ ઉપર જતાં મારામારી અને પાછળ પૈસાની બરબાદી શરૂ થઈ હતી. આ કેસ માટે જુદી જુદી કોર્ટોમાં એક બીજાના લાભમાં ફેંસલા થવા પછી અપીલો આગળ વધતી ચાલવાથી તેનું પરિણામ લાવવામાં બંને પક્ષને ખર્ચ અને ઝેર વેરની વૃદ્ધિ થતી રહેવાના દરેક સંભવ હતા, પરંતુ સુભાગે આ ધર્મના નામે વધતાં ઝેર વેર દુર કરવાના વિચાર પર બને પક્ષે જઈ લવાદથી તેનું છેવટ લાવવાનું ઠરાવ્યું અને તે માટે પાટણને સનાતનપક્ષ તેમજ પાટણ અને મુંબઈમાં વસ્તા પાટણના સંઘે શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવાદ તરીકે નીમ્યા હતા. આ તકરારી કેસનો છેવટનો ફેંસલે શેઠ પુનમચંદ તરફથી અપાઈ ગ છે જે અમારા વાચકોની જાણ માટે ગયા અંકમાં પ્રકટ કર્યો હતો, તેથી જોઈ શકાશે કે જૈન અને સનાતનધર્મીઓ વચ્ચેના રણે ચઢેલા ઝઘડાને આ રીતે લવાદથી અંત લાવવાનો વિચાર થાય અને તે માટે બંને પક્ષે એકમતે એક જૈન શ્રીમાનને લવાદ તરીકે સ્વીકારે તે જૈન સમાજ માટે માન લેવા યોગ્ય પ્રસંગ છે, વધારે ખુશી થવા જેવું એ છે કે લવાદ તરીકે જે ફેસલે શેઠ કોટાવાળાએ આપેલ છે. તે ઉપરથી સ્પષ્ટ જેવાઈ શકે છે કે તેમાં તેમણે જેમ પિતાની જવાબદારીને વિચાર કરી નિર્ણય કર્યો છે, તેમજ જૈન પ્રજાની ઉદારતા સુસ્પષ્ટ કરવાનું તેમણે શિવ મતિને ત્યાં અલાહેદો કંપાઉન્ડ વાળી આપી પ્રતિષ્ઠિત કરાવી આપવાને રૂા. ૨૦૦૧) ની રકમ ઉચક એવા આશયથી આપવા ઠરાવ્યું છે કે “જૈન જેવી દયાળ કોમે તે સગવડ કરી આપવી. તે તેમને શોભા ભરેલું છે એમ જણાવી આ વિચારોથી જેમ જૈન કોમની દયાળુ ઉદારતાનું સૂચન કરેલ છે તેમ સનાતનધર્મીના સભાધાનની શાંતિ અર્થે બહુ વિચારપૂર્વક જમા થઈ હોય તેમ માનવું ખોટું નથી. વળી તેવા ઉદાર નિર્ણય માટે ઝવેરી ચુનીલાલ મગનચંદ તથા શા. મંગળચંદ લલચંદ વિગેરે આગેવાનોની લેખીત સંમતિ પણ નિર્ણયના તેલનાશ્રમ માટે વધારે વજનદાર લેખાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ફૈસલામાં મુખ્ય સ્વાલ ઉર્દ્વાપન્નને તપાસવાના હતા. કે જે બાળતના સમાધાન અર્થે આટલી ઉદારતા વગેરે કરીને પણ શિવ વગેરે સનાતન ધર્મની મૂર્તિઓને ત્યાંથી અલગ લઇ જવાને નિય કરવા અને તેરીતે હમેશને માટે તેમના હવનાદિ ધર્મક્રિયાના પ્રસગેામાં વિખવાદના કારણરૂપ ભયનો અંત આણ્યો છે તે જૈન પ્રજાને ખુશી થવા યેાગ્ય છે. આવા નિર્ણયથી પાટણની જૈન પ્રજા ઉપરાંત શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી વકીલ હરીલાલ મંચ્છારામ તેમજ વકીલ સાંકળચંદ રતનચંદ સોલીસીટર્સ, સુરજમલ ખી. મહેતા વગેરેએ ફેસલા માટે સંતાષકારક અભિપ્રાયો મોકલી પોતાની લાગણી જાહેર કરી છે તે કાય કર્તાના પ્રેાત્સાહન માટે અનુકરણીય છે. આપણા સમાજે હવે સમજવુ ોએ કે આવા ધાર્મિક ઝધડાને શાંનતિથી અને એકત્ર દીલીથી અંત લાવવામાં આવે તેવા પ્રયત્ન કરવા જરૂરના છે. એટલું જ નહિ પણ આજકાલ અંગત દ્વેષભાવાને આવા પ્રસગા સાથે ધ્રુસાડી દઇને તેવાં કાર્યોને આધાત પહેાંચાડવાના જે પા પ્રયત્ન થાય છે તે પણ સમાજના હિતને ખાતર છેડી દેવાનું ડહાપણ દર્શાવતાં શીખવુ જોઇએ છે. જૈન પ્રજા આવા મતભેદના પ્રશ્નના નિર્ણય લાવવાને પાતાની કામમાં સમાન વિશ્વાસવાળા આગેવાના ધરાવે છે તે માટે મગરૂર ચવા જેવુ છે. અને શેડ પુનઃચંદ કરમચંદ કટવાળાના આવા સેવા ભાગ માટે અમારા તરફથી અત:કરણથી મુબારકબાદી આપીએ છીએ. અને જૈન પ્રજા પણ તેમના સેવાધર્મો માટે મુબારક ખાદીના સદેશા મોકલી તેમના ક વ્યધમ તે વધારે અવકાશ આપવાને તક આપશે તેમજ તેવા આપણા સમાજ માટે અનેક કેાટાવાળા ઉત્પન્ન કરવાને પ્રેરશે તેમ આશા રાખીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૬ સાંઝ વર્તમાન તા. ૧૪-૩-૧૭ ચારૂપ કેસની લવાદી. જઇને ધર્મગુરૂઓ શું કહે છે? નીચલી હકીકત પ્રગટ કરવાની અને અરજ કરવામાં આવી છે ગુજરાત પાટણની નજીક આવેલા ચારૂપ ગામમાં જઈનેના પ્રાચી ન શ્રી શામળાજી પાર્શ્વનાથના તીર્થને અંગે મહેસાણુ અપીલ કોર્ટમાં જઈ નો જીત્યા પછી મી, પુનમચંદ કરમચંદ કોટાવાળાએ લવાદ તરીકે આપે લા ચુકાદાના અંગે જઈનનાં ધર્મગુરૂઓએ આપેલા અભીપ્રા નીચે મુજબ છે : મા છેટા ઉદેપુરથી તા. પંન્યાસ સંપત વીજયાદી હંસવ જયજી મુનીઓને ધમ લાભ વાંચવો મુંબઈ બંદર સુજ્ઞ શ્રાવક શ્રીયુત લેહેરચંદ ચુનીલાલ તા. મણુલાલ ચુનીલાલ તા. અમીચંદ ખેમચંદ તા. હીરાલાલ લલ્લુભાઈ તા. ભણલાલ રતનચંદને માલુમ થાય કે આપે મોકલેલી અરજી તથા લવાદનામાની અને તેના ચુકા દાની નકલ બીડી તે પહોંચી છે તે બાબત લખવાનું કે લવાદની ચુકાદો દીલગીરીદાયક અને અરૂચીકર છે વાસ્તે કોર્ટમાં રજીસ્ટર્ડ થવા દેવે યોગ્ય નથી ધર્મસાધન વીશેષ કરવું. ફાગણ વદ ૩. સુરત તા. ૧૦-૩- ૧૭, મુ. શ્રી સુરતથી લી. મુનીલબધી વીજય તથા કુલમુની વર્ગના તરફથી શ્રી મુંબાઈ મધ્યે શા. અમીચંદ ખેમચંદજી વિગેરે સંધ સમુદાયજોગ ધમ લાભ વાંચશો. તમારો પત્ર પહોંચે છે. હેન્ડબીલ વગેરે મળ્યા, વાંચ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૭ દીલગીરી સાથે. કેટાવાલા શેડ. પુનમચંદ કરમચંદે જે ચારૂપ બાબત ફૈસલે કરેલ છે તે પણ વાંચ્યા. જણાવવાનું એજ કે જે કેસને સલા મહેસાણા મુકામે થઇ ગયા છતાં લવાદનામું કાટાવાળાને સેાંપવાનું કારણ કાંઇ હતું નહી. છતાં પણ તેમણે જે ચુકાદો કરેલ છે તે કેવળ એક તરરી ચુકાદો કર્યો છે. તે જો કાયમ રાખવામાં આવશે તે મને લાગે છે કે હવેથી ઉપરાંકત ચુકાદાથી આપણાદરેક તીર્થો અને દરેક ગામનાં દેરાસરને ભવીષ્યમાં મોટુ નુકશાન સહન કરવું પડશે . માટે આ ચુકાદા વાસ્તે તમારા પાટણના સંઘે આગલ કંઇ પણ પગલાં સવેલા લેવાં એન મતે જણાય છે. આ ચુકાદ વાંચી મવે કોઇ ધર્માંષ્ટ મનુષ્યોનાં મન દુખાય છે. ખરેખર કોટાવાળાએ જે ચુકાદો કર્યા છે તે તદન એકતરફી છે. એમાં જરા પણ શક થાય તેમ નથીજ. આથી ધર્મ અને ધી એને અત્યંત નુકસાન થાય તેમ છે સંવત ૧૯૭૩ તા ફાગણ વદ ૨ ને શનીવાર. દા॰ લખધી વીજયના ધર્મલાભ વાંચો. આ પત્ર પાટણના સંધ સમુદાય ને વહેંચાવજો અને આ ઉપરથી જેમ બને તેમ કટીબધ થઇને આગલ પગલાં ભરશે। એવી આશા રાખીએ છીએ જેથી ભવીષ્યમાં સર્વ સંધનું સંપુર રીતે કલ્યાણ થાય, ઉપદ્રવ રહીત થવાય તેમ શ્રીસદ્યે વરતવુ જોઇએ આ લસ તજીને. પરિશિષ્ટ ૭ જૈનશાસન તા ૧૪-૩-૧૭. ચારૂપ જૈન કેસના ચુકાદા પર દ્રષ્ટિપાત ‘ચારૂપ’ જૈન કેસ આજ ત્રણ વર્ષ પર્યંત સનાતન ધર્મવાળાએ અને જૈન ક્રેમવચ્ચે ચાલી ઉભય પ્રશ્નનાં અંતઃકરણમાં વૈમનસ્ય ઉત્પન્ન કરી અંતે પાટણના પ્રસિદ્ધ શેઠ પુનમચંદ કોટાવાલાના લવાદપણા નીચે અત આવી ઉભય કેમમાં તપૂર્તિ શાંતિ ફેલાવનારા સમાચાર ક્રીવલ્યા છે. અને તે રીતે ઉભય પક્ષની ચાલતી તકરારેના અંત આવ્યો છે, તેમ જોઇ શકાયછે. જોવાનું માત્ર એટલુંજ છે કે ચારૂપ ગામના શ્રી દેરાસરમાં હિન્દુ મૂર્તિ સ્થાપિત થવાનું કારણ શું હશે એ વિચારણિય પક્ષછે. ઉકત ગ્રામ, જયાં વસતી પ્રજામાં જૈન ધર્મ પાળનારા અભાવ છે તેથી પ્રભુની સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પુજા માટે જેમ અન્ય સ્થળોમાં ભાવસાર માળી આદિ જૈનશાસનને માનનાર વ્યક્તિને ગોઠીનું કામ સોંપાય છે તેમ અહી બ્રાહ્મણ દ્વારા એટલે કે સનાતન ધમવાલા જૈન મંદિરમાં પુજારીનું કામ કરે છે આ પ્રથા લાંબા સમયથી ચાલી આવતી હોવાથી ઉકત સનાતન ધર્મ પુજારીએ સ્વધર્મની મૂર્તિઓ જૈન પ્રતિમાજી પાસે સ્થાપીત કરી હેય એ સંભવિત છે. એ પછી પણ એની એજ પ્રથા ચાલુ રહેલી હેવાથી જૈન પ્રતિમાજી સાથે જ તેમને સ્થાન મળેલું ગણાય એવું અનુમાન કરી શકાય છે. હવે ભિન્ન ભિન્ન ધવલ બીઓના દેવની પુજા અને વિધિ એક જ સ્થાને એકને જે વિધિ માન્ય તે બીજાને અમાન્ય છે એવી જયાં સ્થિતિ ત્યાં પરસ્પર કલહ ઉત્પન્ન થાય એ બનવા જોગ છે અને તેનું જ પરિણામ આ ચારૂપ કેસ છે. આ કેસને નિર્ણય અને લવાદ નીમીતે કરવાનું જે પગલું ઉભય પક્ષે ભરી ડાહપણ વાપર્યું છે તે ચાલુ પરિસ્થિતીયે યોગ્ય જ લેખી શકાય. આવા ધાર્મીક કેસો કોર્ટની દેવડીએ ચડાવી પૈસાની જે હાની થવા પામે છે તેના કરતાં આવી લવાદીથી નીકાલ લાવ તેજ લાભપ્રદ ગણી શકાય છે. લવાદ તરીકે આપણે જાણીતા અને લોકપ્રીય એક જૈન ગૃહસ્થ છે ' અને જૈન પ્રજા શાંતિને ઇચ્છનારી હોઈ સુલેહ સંપથી રહેવાય એ ઉદ્દે– શથી સનાતનધર્મવાળાઓને રાજી રાખવા અને સુલેહ જાળવવાની ખાતર તેમના દેવની મૂર્તિ તે સ્થાનમાંથી અન્ય સ્થાનમાં સ્થાપવા જે રૂ-૨૦૦૧ તથા શ્રી દેરાસર બાહારની ધર્મશાળા કે જે જૈન સંઘે બાંધેલી છે. જેની ફરતો કોટ છે તેના ઉત્તર ભાગના પૂર્વ દિશાના ખુણ તરફની બે કોટડીઓ તથા જમીન તથા ઇમલા સાથે આપવાનું ઠરાવ્યું છે. એક જ સ્થાનમાં મંદિરનાજ એક ભાગમાં જૈન ધર્મથી ભિન્ન વિધિથી ક્રિયાથી પુજનાદિક કાર્ય થતાં એજ ઈચ્છવા ગ્ય નહતું. તેમજ શ્રી દેરાસરમાં પૂજન દર્શન માટે આવેલા મુનિમહારાજે શ્રાવકોની હૃદયધ્યાનની મહા ક્રિયામાં આ પગલાથી અડચણ આવવા સંભવ હતા. અહીં હૃદયધ્યાન થાય એજ સમયે દેરાસરના અંગભૂત વિભાગમાં ઘટે આદિના સ્વરને લીધે ધ્યાનભંગ થત આથી એક પ્રકારે પ્રભુની આશાતના થએલી માની શકાય. વળી હેમ હવનાદિ ક્રિયાઓ પણ તેમની ધજ્ઞાનુસાર જિન મંદિરના વિભાગમાં કરવા લાગ્યા એ પણ આપણી ધાર્મિક માન્યતાથી વિરૂદ્ધ હતું એમ માનવામાં કેટલાંક કારણને લઈ આપણું સમજુ અને દાનેશમંદ તરીકે ઓળખાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ લવાદેતત્ સંબંધી રોગ્ય વિચાર કરી શ્રી સંઘને અત્યારે આ કેસને લીધે રૂ. ૨૦૦૧ તથા જમીન ઈમેલ વગેરે જે આપવાનું ઠરાવ્યું છે તે યોગ્ય છે, જો કે એથી પણ વિશેષ દ્રવ્ય આપી શ્રી જિનમંદિરથી કેવળ અલગ સ્થાને જ સનાતન ધર્મના દેવનું મંદિર સ્થાપવાનું ઠરાવ્યું હોત તે વિશેષ ગ ગણી શકાત આ ભાવિભય હોવા છતાં પણ સાંપ્રતની પરિસ્થિતિ ને વિચાર કરતાં શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ જે નિર્ણય કર્યો છે તેને માન આપી સંતોષ માની લે તે કઈ રીતે પણ અગ્ય નહીં જ લેખી શકાય. અમે ઇચ્છીશું કે હવે આ લવાદને નિર્ણય છેવટને જ ગણવામાં આવે તે ઉભય પક્ષને લાભદાયક નીવડવા સંભવ છે. પરિશિષ્ટ ૮ હિંદુસ્થાન. તા.૧૫-૩-૧૭. જિન ધર્મ ગુરૂ શું ક વધારવા માંગે છે જથ્થો પાટણથી થોડેક દુર ચારૂપ નામના નાના ગામડામાં જૈન મંદીરમાં હિંદુ દેવોની મુર્તી છે, તેને લીધે પાટણના જૈન અને સનાતનીઓ વચ્ચે લાંબા વખતથી ઝઘડો ચાલ હતો. આ બાબદમાં થોડા વખત ઉપર બંને પક્ષે પાટણના જાણીતા જૈન શેડીયા શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવાદ નીમ્યા હતા. આ શેઠીયાએ બંને પક્ષની તકરાર સાંભળી લઈ થોડા વખત ઊપર ચુકાદો આપ્યો હતો. હંમેશા કોર્ટ દરબારે લડવા જઈએ તો એક પક્ષ હારે કે જીતે. આ મુકદમામાં લવાદનામું જેને આપવામાં આવ્યું હતું તે એક જૈન શેઠીયા હતા, અને તેમની પક્ષને હરાવવાનો તેમને ઈરાદો હોય એ સંભવેજ નહિ. તેમણે સમાન દ્રષ્ટિથી ચુકાદે આપવો જોઈએ. ફરીયાદ કરવાને કારણે ઉત્પન્ન થાય છે તે જૈનેને નહિ પણ સનાતનીઓને હતું, પણ જોઈને અજાયબી ઉપજે છે કે જૈન શેઠીયાએ લવાદનામામાં આપેલા ચુકાદા સામે થવાને જૈન ધર્મગુરૂઓ બહાર આવ્યા છે તેઓ જેને કમને લવાદે આપેલો ચુકાદે સ્વીકારવા ના પાડે છે અને જૈનોને કોર્ટ દરબારે લડવાને સલાહ આપે છે. છેલ્લા દસ વર્ષથી જૈન કોમમાં જે ઝઘડા ચાલ્યા છે તેમાં અંદરખાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મગુરૂઓને હાથ જોવામાં આવ્યું છે. જેને પિતાના ધર્મગુરૂઓ ઉપર આસ્થા રાખે છે અને તેઓની સલાહ નહિ માને એમ અમારે કહેવાનું નથી, પણ જૈન ધર્મગુરૂઓએ તો કોર્ટ દરબારમાં જૈનને લડવાને ઉશ્કેરવા માંડયા છે તે જોઈ અમોને દલગીરી ઉપજે છે. કદાચ શેઠ પુનમચંદે આપેલો ચુકાદો જૈનાને અરૂચીકર હોય તે લવાદનામું સેંપવામાં આવ્યું તે પહેલાં વિચાર થવાની જરૂર હતી. જેને કેમ લવાદનામું સોપે અને પછી તે ઉપર પાણી ફેરવવા બહાર પડે તો બીજી કોમો તેમની સાથેના ઝઘડાઓ લવા દનામાથી કેમ પતાવે. આ લવાદનામાની સામે થઈ જૈન કોમ કોર્ટમાં જીતશે તેની શી ખાત્રી! જે લવાદનામા કરતાં પણ ખરાબ ચુકાદો આવ્યો તે બંને પક્ષને હજારો રૂપીયાના ખાડામાં ઉતરવાનો દેષ કોને માથે! શેઠ પુનમચંબો ચુકાદો અમે સ ભાળથી વાંચ્યો છે, તેમણે પાટણની બને કેમ સુલેહથી કેમ રહે તે દ્રષ્ટિએ કામ લીધું છે. સનાતનીઓ અમારા મિત્ર નથી તેમ જૈને અમારા દુશ્મન નથી.આ જમાનામાં જયારે હિંદુસ્થાનને આગળ વધવાનું છે તેવા વખતમાં જેને અને સનાતનીઓ વચ્ચે સંપ થવાની જરૂર છે. આપણા ઝઘડા કોર્ટ દરબારથી પતવા કરતાં લવાદનામાથી પતાવવા જોઈએ. જેનોને કાંઈ ઓછું પડ્યું હોય તો તેઓએ સનાતનીઓ પણ તેઓના બંધુ છે એમ સમજીને કામ લેવાની જરૂર છે. અમે લવાદનામાના ગુણદોષમાં ઉતરવા માંગતા નથી, પણ જૈન કોમે એક વખત લવાદનામું આપ્યું અને તે લવાદનામાના ચુકાદા સામે જૈન કોમને ઉશ્કેરવામાં આવે તે જૈન ધર્મગુરૂઓને શોભતું નથી. આગલા જૈન ધર્મગુરૂઓ જયાં જતા ત્યાં શાંતી ફેલાવતા, જૈન કોમના ઝઘડામાં નહિ પડતા, પિતાની પ્રતિષ્ઠા સાચવવા તેમનાથી દુર રહેતા. દીગમ્બરીઓ અને વેતામ્બરીઓ વચ્ચે ચાલતા ઝઘડા, આપણા ઇલાકામાં લાલન શિવજીને ચાલતે ઝઘડો જૈન ધર્મગુરૂઓ વચ્ચે પડી પતાવી શકતે. આજે જૈન કેમમાં એક પણ બળવાન પત્ર નથી. ખાસ કરીને આ ચુકાદો રદ કરવાને સુરતના સાધુઓએ પત્ર લખ્યો છે, તેમાં , નીચલાં વાળે છેઃ “શેઠ પુનમચંદ કરમચંદે જે ચારૂપ બાબદ ફેસલો કરેલ છે તે વાંચ્યું છે. જણાવવાનું એજ કે જે કેસનો ફેસલે મહેસાણું મુકામે થઈ ગયો છતાં લવાદનામું કટાવાળાને સોંપવાનું કાંઈ કારણ હતું નહિ. છતાં પણ તેમણે જે ચુકાદો કરેલ છે તે કેવળ એકતરફી અને ને પ્રથમથી ગોઠવી રાખેલ ચુકાદો કર્યો છે. તે જે કાયમ રાખવામાં આવશે તે મને લાગે છે કે હવેથી ઉપકત ચુકાદાથી આપણા દરેક તીર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૧ અને દરેક ગામનાં દેરાસરાને ભવિષ્યમાં મેટું નુકશાન સહન કરવુ પડશે. માટે આ ચુકાદા વાસ્તે તમારા પાટણના સત્રે આગળ કાંઇપણ પગલાં સવેળા લેવાં એમ મને જણાય છે. આ ચુકાદો વાંચી સર્વે કાઇ ધર્મીષ્ટ મનુષ્યનાં મન દુ:ખાય છે. ખરેખર કાટાવાળાએ જે ચુકાદો કર્યા છે તે અન્યાય, અવિચારીત અને એકતી છે આમાં જરાપણ શકા થાય તેમ નથી.” આ જૈનધર્મ ગુરૂએ ઉપલા શબ્દોમાં જૈનોને લડવાને શુર ચડાવવા સાથે પોતાની કામના માનવત શેઠીયાનું અને જૈન કામે જેતે લવાદનામુ આપ્યું હતું તેનું કેવું હડહડતું અપમાન કરે છે? ચુકાદા એકતરફી અને અવિચારીત છે એટલુંજ નહિ પણ આગળથી લખી રાખેલ ચુકાદો કર્યાં એમ કહેવાની પણ તેઓ હિંમ્મત કરે છે, તે તેની ફરજ એ હતી કે જૈન કામના એક માનવત શેઠીયાને અપમાન આપતાં પહેલાં પેાતાની પાસે કાંઇ ચુકાદા હાયતા બહાર લાવી પછી હુમલા કરવા હતા. અમે શેઠ પુનમચંદને એળખતા નથી. પાટણના એક જૈન શેઠીયા તથા સખાવતી નર તરીકે તેમનાં કામેા બહાર આવ્યાં છે અને સનાતનીઓએ પણ પાતાનુ લવાદનામું તેમને સોંપ્યુ તે ઉપરથી પાટણમાં તેમનું માન કેટલું હોવુ જોઇએ તે જણાઇ આવે છે. આવી રીતે એક પેાતાની કામના આબરૂદાર ગ્રહસ્થના ચુકાદાસામે જૈનેાને ઉશ્કેરવાને જૈન સાધુએ ભાગ લે એ જૈન સાધુઓ માટે અન્ય કામમાં જે માનની વૃત્તિ છે તેમાં ખલેલ પહોંચાડે છે. જૈના પોતાની ક્જ સારી રીતે સમજે છે અને આ ખામદમાં શાંતચિત્તે જૈન કેામ વિચાર ચલાવી અને કામ વચ્ચે જે ઝઘડા ચાલે છે તે દાખી દેવાને પ્રયત્ન કરી પેાતાની કીર્તિમાં વધારેા કરશે એવી આશા રાખીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૯ પ્રજામિત્ર અને પારસી તા. ૧૫-૩-૧૭ ચારૂપ (પાટણ)જઈન કેસને મી. કોટાવાલાને ચુકાદો. હિદના જઇન સાધુઓએ તે સંબધમાં જાહેર કરેલ અભીપ્રાય. પ્રજામીત્ર અને પારસી” ના અધીપતી જેગ. સાહેબ,–ગુજરાતમાં પાટણ નજીક ચારૂપ ગામમાં જઇન દેરાસર છના સબંધમાં જે કેસ ચાલતો હતો, તે કેસમાં મહેસાણાની કોરટે જઈ નોની તરફેણમાં ચુકાદો આપયો હતો. આ ચુકાદો અપાયા બાદ આ કેસ ના સબંધમાં મી. કોટાવાલાએ જે ચુકાદો આપ્યો છે, તે ચુકાદો રજીસ્ટ ૨ થતું અટકાવવો કે કેમ તે બાબત જાણીતા જઈને ધરમગુરૂઓના અભી પ્રા મને મલ્યા છે. આ અભીપ્રાયોમાંથી હું ફક્ત બે અભીપ્રા હાલ જાહેર પ્રજાના અને ખાસ કરીને પાટણની જઈને પ્રજાની જાણ માટે પ્રગટ કરવાને હું અરજ કરીશ. આ અભીપ્રાયો નીચે મુજબ છેઃ શ્રી મુ. છોટાઉદેપુરથી મુનીમહારાજશ્રી હંસવીજયજી તા, પન્યાસ સંપત વીજયાદી મુનીઓને ધર્મલાભ વાંચવો મુંબઈ બંદર સુજ્ઞ શ્રાવક શ્રીયુત લહેરચંદ ચુનીલાલ તા. મણીલાલ હીરાલાલ તા. અમીચંદ ખેમચંદ તા. હીરાલાલ લલુભાઈ તા. મણીલાલ રતનચંદને માલુમ થાય કે આપે મોકલેલી અરજી તથા લવાદનામાની અને તેના ચુકાદાની ન બીડી તે પહોંચી છે. તે બાબત લખવાનું કે લવાદને ચુકાદો દીલગીરીદાયક અને અરૂચીકર છે વાસ્તે કોર્ટમાં રજીસ્ટરડ થવા દેવા યોગ્ય નથી. ધર્મસાધન વિશેષ કરવું. ફાગણ વદ ૩. સુરત, તા. ૧૦–૩–૧૭. મુ. શ્રી સુરતથી લી. મુના લબધી વીજયજી તથા કુલ મુની વર્ગ તરફથી શ્રી મુંબઈ મધે શા. અમીચંદ ખેમચંદજી વીગેરે સંઘસમુદાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ P જેગ ધર્મલાભ વાંચશો. તમારે પત્ર પહોંચે છે. હેન્ડબીલ વગેરે મળ્યાં, વાંચ્યાં દીલગીરી સાથે કેટાવાળા શેઠ પુનમચંદ કરમચંદે જે ચારૂપ બાબત ફેસલે કરેલ છે તે પણ વાંચો. જણાવવાનું એજ કે જે કેસને ફેસલે મહેસાણા મુકામે થઈ ગયે છતાં લવાદનામું કોટાવાળાને સોંપવાનું કારણ કાંઈ હતું નહી. છતાં પણ તેમણે જે ચુકાદો કરેલ છે તે કેવળ એકતરફી અને પ્રથમથી જ ગોઠવી રાખેલ ચુકાદે કરેલ છે તે જે કાયમ રાખવામાં આવશે તે મને લાગે છે કે હવેથી ઉપરોક્ત ચુકાદાથી આપણું દરેક તીર્થો અને દરેક ગામના દેરાસરને ભવિષ્યમાં મોટું નુકશાન સહન કરવું પડશે માટે આ ચુકાદા વાસ્તે તમારા પાટણના સાથે આગળ કંઈ પગલાં સવેળા લેવાં એમ મને જણાય છે. આ ચુકાદે વાંચી સર્વે કોઈ ધરમીષટ મનુષનાં મન દુઃખાય છે. ખરેખર કોટાવાળાએ જે ચુકાદે કર્યો છે તે તદન અવીચારીત અને એકતરફી છે. આમાં જરાપણ શંકા થાય તેમ નથી જ. આથી ધર્મ અને ધર્મીઓને અત્યંત નુકશાન થાય તેમ છે. સંવત ૧૮૭૩ ના ફાગણ વદ ૨ ને શનીવાર. દા. લબપીવીજયના ધર્મ લાભ વાંચજે. આ પત્ર પાટણના સંધ સમુદાયને વંચાવજે. લીડ પાટણને એક જૈન. પરિશિષ્ટ ૧૦ જૈન તા. ૧૮-૩-૧૭.. જૈન જઘડાઓના અંતના બે પ્રસંગે વચ્ચે મુકાબલે. જેમાં જૈનપ્રજા સંડોવાએલી હતી તેવા બે મુખ્ય જઘડાને હાલમાં અંત આવ્યો છે તે સમેતશીખર કેસ અને ચારૂપ કેસના તિર્થ સંબંધના હતા. આ બંને કેસના ફેસલાઓ અમો પ્રગટ કરી ગયા છીએ છતાં તે તરફ પુનઃ ધ્યાન ખેંચવાની જરૂર એટલા માટે પડે છે કે સમેતશીખરને કોર્ટથી થયો છે જ્યારે ચારૂપ કેસને ફેસલો લવાદથી અને તે પણ એક જૈન ગૃહસ્થની બાંહેધરી નીચે સુપ્રત થએલ સત્તાથી થવા પામેલ છે. આ પ્રમાણે બંને વાંધાઓના નિરાકરણ તથા સત્તાસ્થાનો ભિન્ન ભિન્ન હોયને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૪ . તેના સંબંધમાં વધારે બારીક વિચાર કરવાથી ભવિષ્યમાં આવા તકરારી પ્રસગોએ ક માર્ગ લેવો વધારે હિતકર છે તે વિચારવાને ઠીક તક મળે તેમ છે. સમેતશીખર કેસનો ફેસલે અમે અક્ષરશઃ છેલ્લા આઠ અંકથી પ્રગટ કરતા રહ્યા છીએ અને તે આ અંક સાથે પૂરે થાય છે. કોમના સમજુ અને વિચારક આગેવાનોએ આ ફેસલો અથથી ઇતિસુધી વાંઓ હશે. અગર લંબાણથી કંટાળી તે તરફ ધ્યાન આપવું દુરસ્ત ન ધાયું હેય તે અત્યારે તે ફેસલો સંપૂર્ણ વાંચી જવા પુનઃ આગ્રહ કરીએ છીએ. અમે આ ફેસલાના સંબંધમાં જે કે જાણીતા સેલીસીટરો અને બારીસ્ટરિની સલાહ પુછી છે તે હવે પછી પ્રગટ કરવા તક લઈશું, પરંતુ આ ફેસલો જેવા પછી એટલું તે સાદી દ્રષ્ટિએ કહેવું જોઈએ કે લાખોનો ખર્ચ કરીને જૈનપ્રજા પછી તે વેતાંબર છે કે દીગંબર હે પણ દરેક ઉંદર માટે ડુંગર ખોદે છે અરે એટલું જ નહિ પણ સ્વમેવ કૂવામાં પડવાને ઉધમ કર્યો છે. એકજ પરમાત્માના પુત્રોએ પિતાના પિતાની સેવા માટે વાંકા ઉભા રહેવું કે સીધા ઉભા રહેવું-અગર પહેલુ ઝાડ કે બીજ તેને ઇન્સાફ કરાવવામાં ઐક્ય અને દ્રવ્યનો એકત્ર ભોગ આપેલ છે. જ્યારે ફેલામાં ન્યાયાધીશે પલકારેની દલીલોને ભીની સંકેલવાને ઉધડો ન્યાય પતાવી મેટા ભાગે ડુંગર અને જમીન તથા ટુંકોના તરફ દેડી જઈ મૂળ, વસ્તુને એટલી તે છિન્ન ભિન્ન સ્થિતિમાં મૂકી જવાય છે કે તે માટે ભવિષ્યમાં જૈન પ્રજાને બેવડા બળથી વિચાર કરવો પડશે. દાયકા પહેલા સમેતશીખર ઉપર આ પ્રાંતના હાકેમ એન્યુફેજરની બંગલા બાંધવાની ઈચ્છાને રોકનાર જૈન પ્રજાનું ઐક્યબળ હતું. અને અત્યારે તેજ ડુંગરના જમીનના ભાગો માટે કંપની સરકાર અને પછીના વખતના નકશાઓ અને સરવેમાં ડુંગરના ભાગે અને તેના હક્ક માલેકીના રૂપાંતર જાણે કે સત્તાથી સ્થાપિત થતાં હોય તેવા શબ્દો જૈન સાંભળે છે. જગતગુરૂ મહાત્મા શ્રી હીરવિજયસૂરિએ અકબર બાદશાહ પાસેથી જૈન પ્રજા માટે અચળ પદે અપાવેલાં તીર્થોન મુદ્રાલેખે અને બાદશાહી મહોરે કે જે પ્રાચિન મહારને તદન મળતી હોવાનું ન્યાયકાર કબુલે છે તેજ મહોર અને તેજ લેબને શકમંદ સ્થિતિમાં દર્શાવવાના આડા વિચારે ચર્ચા એક ન્યાય કોર્ટના હાથે ફેસલો કરાવવા જતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈનોએ બકરું કાઢતા ઉંટ પેસાડયું છે. એમ સમજુ લોકો કહે છે છતાં હજુ તે તરફ જૈન પ્રજાનું લક્ષ ગયું હોય તેમ અમારા જાણવામાં આવ્યું નથી. એક તરફથી જયારે આપણું સમગ્ર જૈન કોમની સમેતશિખરના ફેસલાએ કડી સ્થિતિ કરી છે ત્યારે આપણે સમાજ શાંત નિદ્રામાં જાંખી પણ કરતો નથી. અને પિતાનું ભવિષ્ય કેટલું ભયંકર નુકશાનમાં છે તેનું ભાન પણ નથી ત્યારે બીજી તરફથી પોતાની જ કોમમાં મધ્યસ્થ બુદ્ધિથી માજીસ્ટ્રેટનું કામ કરવાને એક જૈન બચ્ચે બહાર આવે તે જાણે અમાહ્ય ઉત્પાત થતો હોય તેમ ચારૂપના ફેસલા સામે કેટલીક વ્યકિતઓએ હાડા મચાવી મૂકી છે. અને “નબળો માટી બૈરી ઉપર શૂર રહે તેમ છે માંહે સાથિયા પૂરવા લાગેલ જણાવે છે અમોને આ અઠવાડીયામાં ચારૂપના ફેસલાને રજીસ્ટર થતું અટકાવવાને આગ્રહ કરનારા પત્રો મળ્યાં છે તેમાં મુખ્ય એક વ્યકિત અને બે મુનિઓના પત્રો છે. લખનારના નામ સાથે કોમને કામ નથી તેમ ફેસલો કરનારના નામ કે શ્રીમંતાઈથી કોમને વિચાર કરવાનું નથી. પરંતુ ઇન્સાફને ખાતર આવા ચર્ચાપત્રીઓના મુદ્દા ઉપર વિચાર કરવો જરૂરી છે, તેઓ પૂછે છે કે ફેસલો કરનાર અથવા તેને માટે અભિપ્રાય આપનાર શું શાસ્ત્રજ્ઞ છે? અમને આશ્ચર્ય એ થાય છે કે બે પક્ષની તકરારનો ફેસલો કરવા માં કે તેના સંબંધમાં કાયદાની દષ્ટિએ વિચાર કરવામાં જે શાસ્ત્રોની જરૂર હતું તે કોર્ટના આસને સઘળા ધર્મશાસ્ત્રીઓને રોકવા જોઇતા હતા. અને કાયદાઓ બધા ધર્મગ્રંથોમાં જ સમાવી દેવા જોઈતા હતા લવાદ એ શું છે તે સમજવાની જ્યાં બુદ્ધિ નથી, ત્યાં પછી આવી બાબતમાં વધારે શું કહેવું. ચર્ચા કરનારે પ્રથમ તો સમજવું જોઈએ કે લવાદ એ વાદી અને પ્રતિવાદી પક્ષની એકમતે સ્થાપીત થએલ વરિષ્ટ કેટે છે. અને તેને ફેસલો તે છેવટનો સહીસીકે છે. જે આ બાબતમાં ચર્ચાપત્રીને સ્વતંત્ર ઐછિક નિર્ણય જેતે હતું તે આવું લવાદ નીમાવા પહેલાં અને તે માટે સવાંનુમતે સત્તાવાળી સંમતિ અપાવા અગાઉ તે માટે ચર્ચા ઉપસ્થિત કરવી જોઈતી હતી આપણામાં કેટલા મનાતા આગેવાન પછી તે ત્યાગી છે કે રાગી હે, પણ તેઓને તકરાર ચાલુ જોવાને એવાં તે વ્યસન પડી ગયાં હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૬ છે કે તેમના જીવનમાં એક પછી એક પક્ષાપક્ષના યુદ્ધ ન હોય તે તે દિ રાત્રીમાં તેમને નિવૃત્તિએ નિદ્રા આવતી હશે કે કેમ? તે તેઓ જાણે. પરંતુ આવા પ્રસંગો શોધી રજમાંથી ગજ કરવા અને તે રીતે જઘડાએ વધારતા રહી તે માર્ગે કોમને હજારોના ખર્ચમાં ઉતારી સંતોષ માનવાનું વ્યસન હવે ઓછું થાય તે લાભપ્રદ છે અને તેજ ઉદેશથી અમે આવા. ચર્ચાપત્રોને મુલતવી રાખી ઇચ્છીશું કે આવા વાંધાઓના વિચારપૂર્વક અંત લાવવા અને ન્યાયબુદ્ધિથી હિતાહિત તપાસીને ભલામણ કરતે આપણા ભાઈઓ શીખશે. પરિશિષ્ટ ૧૧. સાંજ વર્તમાન તા. ૨૦-૩-૧૭ ચારૂપ કેસના ચુકાદે અને ધર્મગુરૂઓ. "સાંજ વર્તમાનના અધીપતી જગ – સાહેબ, વી. વી. મહેરબાની કરીને નીચલું ચર્ચાપત્ર આપના કપ્રીય પત્રમાં પ્રગટ કરી ખરી વાત જાહેરમાં મુકવાની આ પ્રવૃત્તીને સ્થાન આપશોજી. “ચારૂપના મહાદેવ સંબંધી પાટણના જૈને અને સનાતનીઓ વચ્ચે મોટે ઝઘડો કોરટમાં ચાલતા હતા, અને હજારો રૂપીયાની બરબાદી બને કોમોની થતી હતી, તે અટકાવવાને બન્ને કોમના દીર્ઘદર્શ આગેવાનોએ લવાદ નીમી તેને અંત લાવવાનું વિચારી પાટણના પ્રતીકીત ગૃહસ્થ શ્રીમાન શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને તે કામ ઑપ્યું. તેમણે નીષપક્ષપાત ચુકાદે આવે, અને તદનુસાર વડોદરા રાજ્યના મે. સરસુબા સાહેબના હાથે ત્યાં નવીન શીવાલય પાસે પણ નખાયે. શ્રીમાન શેઠ કોટાવાળા એક ચુસ્ત જૈન છે અને જૈન ધર્મની તેમણે ઘણું સેવાઓ બજાવી છે તથા જાહેર સેવાઓમાં પણ તેઓ સારે ભાગ લેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ હોવાથી બંને કોમોએ તેમને પસંદ કર્યા હતા અને લવાદ તરીકેને ઠરાવ પણ ન્યાયપુર્ણ દ્રષ્ટીએ બંને કેમોના હિતાહિતનો વિચાર કરી ઘણે વિકતા ભરેલ આપે છે. છતાં કેટલાક જૈન સદગૃહસ્થોની તેમાં ગેરસમજ થયેલી લાગે છે અને જૈન ધર્મગુરૂઓએ પણ તેને ટેકો આપી તેમાં વધારો કર્યો છે જેડીક જમીન તથા ૨૦૦૦) રૂપીઆ જૈન સંઘે સનાતનીઓને આપવાનું એમાં લખેલું છે તે વાત જેન આચાર્યોને અરૂચીકર લાગી છે. એવોર્ડ કેવા સંજોગોમાં લખાય છે. તેને બરાબર અભ્યાસ જેઓએ કર્યો છે તેઓ એવોર્ડ માટે માનબુદ્ધિ ધરાવે છે પણ જૈન ધર્મ ગુરૂઓએ કે જેમના અભિપ્રાયો ગઈ તા. ૧૪મીના સાંજ વર્તમાનમાં પ્રગટ થયા છે, તેઓએ તે વખતના ખરા સંજોગો પર ઢાંકપીછોડો કરીને જૈન કોમને કજીયો વધારવા ઉશ્કેરણી કરી છે એ દીલગીર થવા જેવું છે. દરેક ધર્મગુરૂઓએ દેશમાં સુલેહશાંતી વધારવાને મથવું જોઈએ એ સિદ્ધાંત સમજીને જ સઘળાં જૈનાચાર્યો આજ સુધી એવોર્ડની બાબતમાં ન્યાય વિચારી શાંત બેઠા હોવા છતાં એક બે મુની મહારાજોને કેટલાક જેનોએ પુરી હકીકત સમજાવી નથી, અને તે છતાં તે મહારાજેએ એવોર્ડ માટે પોતાનો અભિપ્રાય આપી દીધો છે એ આશ્ચર્ય પામવા જેવું છે ખરીબીના એવી છે કે પાટણની કોર્ટમાં ચારૂપને લગતા કેસોમાં જૈનોની હાર થઇ હતી. મસાણામાં ફેંસલે મહાદેવ ઉત્થાપનના કેસમાં જેના લાભમાં થયો હતે પણ વડોદરા હાઈકોર્ટમાં તે ઉપર સનાતનીઓએ અપીલ કરેલી હોવાથી મહેસાણાની જીતથી જૈનોએ ફુલાઈ જવાનું નહતું. કારણકે હાઈ કોર્ટમાં પણ તેજ થશે, એવી જૈનને શું ખાત્રો? હવન કેસ અને નાક કાન કાપ્યાના કેસમાં પણ પાટણમાં સનાતનીઓની છત. મહેસાણામાં જૈનોની અપીલથી ફરી તપાસણીને હુકમ થતાં ફરી તપાસણીમાંયે સનાતનીઓની અછત અને વડોદરા હાઈ કોર્ટમાં મોટા કેસમાં શું ચુદો થશે તે અનીશ્ચીત એટલે વિરૂદ્ધ પણ કેમ ન જાય એ ભય; આવાં કારણોને લઈને જેનોએ તેને અંત લવાદથી લાવવાનું છે... ધાર્યું હતું. કોર્ટમાં જે જૈનોને સંપૂર્ણ વીજય મ ત અને આમલી કોર્ટોનો ભય ન હોત તો તેઓ કદી પણ સમાધાન કરવા તયાર થાત નહીં. વળી એક કોટાવાળાએ પણ એ કોર્ટોના સંગેનો બારીક અભ્યાસ કરીને જ આ ચુકાદો આપેલો છે એમ તેમાંના બુદ્ધિ ભરેલા શબદોથી જણાઈ આવે છે. ચુકાદો લખતી વેળા શેઠજીએ નષ્પક્ષપાતપણેજ લખવું જોઈએ અને તેમ લખાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ એવા માં પણ શૈક કોટાવાળાએ જૈન ધર્મોના ગૌરવ તરફ માનબુદ્ધિ રાખીને શબ્દો લખ્યા છે, અને તેથીજ ૨૦૦૦) રૂપીઆ જૈનાએ ઉદાર અને દયાળુ તરીકે આપવા લખ્યું છે, જો કે તે રૂપીઆ જૈને દયા કરીને આપવા ત્તયાર હતા નહિ પણ તે સમજતા હતા કે મહાદેવને અસલ જગાએથી ખસેડવાના છે માટે આપવાના છે અને સનાતનીઓ પણ આવી બાબતમાં યા કયાં છે એ સમજી શકે છે પગુ ઐકય અને સુલેહની ખાતર તથા લવાદ તરફ અતે ન્યાય તરફના સન્માનની ખાતર તે શબ્દોનેવધાવી લીધા છે. એકદર જોતાં કેટલાક જૈન વીલે। અને ધારા શાસ્ત્રીએ એવાર્ડ વાંચીને તેની પ્રશંશા કરી ચુકય છે અને એમાં બને કામે। તરફ અને બન્ને કેમેાના ધર્મ તરફ ન્યાય પુરઃસર માન રાખવામાં આવ્યું છે જૈનોના ધમ સંબધી કે તીર્થો સબંધી હાનીકર્તા એકપણ શબ્દ તેમાં લખાયા છેજ નહિ પરંતુ બેરીસ્ટર જીન્હાએ હિંદુ મુસલમાને વચ્ચે અઇકય વધારવાને લકોમાં પોતાના ભાષણમાં બને કામાને ઉદેશીને જે શબ્દો કહ્યા હતા તેવાજ ઉદ્દેશથી શેઠ સાહેબે જૈતા અને સ્માર્તોની કેટલીક રૂઢીએનું મળતાપણું બતાવ્યું છે. રૂઢીએ એ કંઈ ધર્મ નથી અને રૂઢીએ માટે લખાયેલા શબ્દો ધર્મને કોઈપણ રીતે બાધક નથી એ પણ જૈન ગુરૂએ જોયુ નથી. પુજ્ય મહારાજશ્રી લબ્ધીવીજયજી તથા મહારાજશ્રી સૉજયજી કોર્ટના તે વખતના સોગે અને ઐકય તથા સંપની કમતના અભ્યાસ કરીને પેાતાને એવોર્ડ માટેનો અભીપ્રાય પોતેજ ફરીથી વાંચી જોશે તે તેઓને જણાયા વગર રહેશે નહીં કે એવાર્ડ તદન ન્યાયપુર્ણ અને વ્યાજખી તથા અને ધર્મો માટે માનપ્રદ અને શૈાભાપ્રદ છે. લવાદે હંમેશાં સમાનતા પ્રથમ જાળવવી જોઇએજ, (૨) સાંજ વમાન”નાં અધિપતી જોગ: સાહેબ, લી “તટસ્થ” તમારા પત્રના ગઇ તા. ૧૫મીના અંકમાં પાટણના જાણીતા જૈન આગેવાન શેઠ પુનમચંદ કાટાવાળાએ ચારૂપ કેસ સબધમાં જે ચુકાદો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨૯ આપ્યો છે તે સામે કાઇ એ વ્યક્તિઓએ એ મુનીરાજોના અભિપ્રાયા મેળવી છપાવ્યા છે તે યોગ્ય થયું નથી. એ રીતે એક સારા કામને તેડી પાડવા માટેની કેશેશ કરવામાં આવી છે. જે જૈન કામ માટે એક કુસંપનુ ચીન્હ છે. એ ચુકાદો શું છે તે આપ જોઇ શકો તે માટે આ સાથે તેની એક નકલ મેાકલુ છું, જે ઉપરથી આપ જોઇ શકશે કે તેમાં જૈન ધર્મ વિરૂદ્ધ કાંઈ છે કે નહી? શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા જૈન ધર્મના ચુસ્ત અનુયાયી છે અને જૈન કામના તેમ પાટણના જૈન સધના એક આગેવાન છે એતા એક જાણીતી વાત છે. પાટણ ખાતે મળેલી જૈન કોન્ફરન્સની રીસેપ્શન કમીટીના પ્રમુખ તરીકે, કડી પ્રાંત મહાજનસભાના પ્રમુખ તરીકે અને વડાદરાની ધારાસભાના એક સભ્ય તરીકે તેઓએ મેળવેલી તેહે જૈન કામ હંમેશ યાદ કરે છે, એટલું જ નહી પણ જૈન ધર્મ પરની તેમની ચુસ્ત શ્રદ્ઘા પણ જગજાહેર છે. એક એવી વ્યક્તિ એવું કામ કરે, કે જે જૈન ધને નુકશાન કરનારૂં હૈાય તે તદ્દન અસભવિત છે અને તેમના ચુકાદો વાંચતાં આપને તેમ માલમ પડયા વગર નહીં રહે. મહેસાણા કે માંજૈનેએ કૃતેઢુ મેળવ્યા છતાં પણ પાટણના જૈન સંઘે તેમને લવાદ નીમ્યા હતા. તેજ બીના સાબીત કરે છે કે તેમાં કાંઇ પણ હેતુ હાવા જોઇએ. વળી સ્માત પ્રજાએ પણ તેમને લવાદ તરીકે કખુલ્યા હતા એ ખીના તેમના ન્યાય ઉપર દરેક કામને સંપુર્ણ વિશ્વાસ હતા એમ સુચવે છે. વળી મુંબઇમાં પણ એ ચુકાદા પર વિચાર ચલાવવા એક કમીટી નીમવામાં આવી છે તેથી જો કોઇને પણ લવાદના ચુકાદાપર કાંઇપણ સલાહ આપવાના કે ટીકા કરવાના ખરા હક હેય તે। તે પાટણના જૈન સધને અને તે પછી કમીટીને છે, તેઓમાંના કેઇએ હજી પોતાના અભીપ્રાયા બહાર પાડયા નથી તે છતાં દોડાદોડી કરી પેાતાની મરજી માકન અભીપ્રાયેય મેળવીને છાપામાં દેાડી જવાની જે તજવીજ કરવામાં આવી છે તે અ સુચક છે. આથી જે ભાઇચારાની લાગણી જૈના અને અન્યદર્શીની વચ્ચે છે તેને મેાટા ઘેાકેા પહેાંચવાના ભય રહે છે. આ વખત કામ કામ વચ્ચે સુપ વધારવાને નથી પણ જે કુસ ંપ હાય તેને દુર કરી ઉલટી ઐકયતા વધારવાને છે, છતાં ધર્માને નુકશાન થવાનાં છહાનાં હેઠળ આવી કેશેશેા કરવામાં આવે છે, એ જૈન કામનુ દુર્ભાગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્થાન તા૦ ૨૦-૩-૧૭ ૩૦ પરિશિષ્ટ ૧૨ હીંદુસ્તાનના અધીપતી જેમ. સાહેબ, ચારૂપ જન કેસ. ચુકાદા સામે વાંધા શું છે? પાટણ નજીક ચારૂપ તીર્થના સબંધમાં જૈને અને સ્મા ભાઇએ વચ્ચે ચાલેલા ઝઘડાના સંબંધમાં પાટણના જૈન સધના આગેવાનો પછી કએ આગેવાન પુનમચંદ કરમચંદ કોટાવાળાએ જે લવાદ તરીકે ચુકાદો આપ્યો છે, તે ચુકાદાપર અગ્ર લેખ લખવા માટે આપે આપની કીમતી કટારા રોકી તે માટે અને તેની અંદર આપે જે વીચારા આપને પ્રમાણીકપણે યોગ્ય લાગે તે જાહેર કર્યા તે માટે જૈન કામ આપને આભાર માનશે. આપે આ લવાદનામાની બાબતમાં જે ટીકા કરી છે, તે ટીકાના પ્રમાણીકપણાપર શક લઇ જવાને મને અથવા કોઇને કાંઇપણ કારણ નથી. હું પોતે તે ખાત્રીપુર્વક માનુ છું કે તમારા જેવા સ્વતંત્ર પત્રમાં હમેશાં સ્વતંત્ર અને પ્રમાણીક વીચારાજ અલેખમાં જાહેર કરવામાં આવે છે. કમનસીબે આ લેખમાં આપે જે ટીકા કરી છે તે ટીકા સંપુર્ણ વીગતો ની ગેરહાજરીમાંજ અને આ બાબતની પરીસ્થીતીના આછા જ્ઞાનથીજ થવા પામી છે. જો તમેા પાસે સંપુર્ણ વીગતે હતે તે આપ જરૂરજ આપના લીડર નુ રૂપજ કદાચ ફેરવતે. હું તેથી આપના પ્રમાણીકપણાપર વીશ્વાસ રાખી નીચેની વીગતે આપશ્રીના તેમજ આપના હજારા જૈન તેમજ જનેતર વાંચનારાઓની જાણ માટે પ્રગટ કરવાને અરજ કરીશ. મહારે પહેલાં તે આપશ્રીને જણાવી દેવુ જોઇએ કે લવાદ તરીકે શેઠ કાટાવાળાએ સ્માતે જૈન ધર્મશાળામાંથી એ એડીએ અપાવી અને રૂા. ૨૦૦૦, તેમ ૪૫ ચોરસવાર જેટલી ખીજી જમીન અપાવી તેથી જઇ ને નારાજ થયા નથી. અલબત જો કે પાટણના જૈતેને અમુક વ એમ આ માને છે કે આપવામાં આવેલા બદલા કાંઇક વધારે પડતા તે છે. પણ પાટણના અગર દેશાવરના જૈનેમાં અને જૈન સાધુએ આ ચુકાદાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૧ નારાજ થાય છે, તેનું કારણ રૂપીઆ જેવી નજીવી બાબત નથી. જૈન કોમ બે હજાર તે શું? પણ તેથીબી વધુ રકમ ધર્મરક્ષણ અથવા સુલેહ રક્ષણ માટે આપવાને અચકાઈ નથી અને આ બાબતમાં પણ અચકાઈ નથી, પણ ચુકાદાની વિરૂદ્ધત નો મુદોજ જુદો છે. શેઠ કટાવાળાને લવાદનામું લખી આપ્યું ત્યારે લવાદ તરીકે શેઠ કોટાવાળાની જે ફરજ હતી તે માત્ર સંજોગો ધ્યાનમાં લઈ કોર્ટના કેસોનું પરીણામ ધ્યાનમાં લઈ સુલેહ સચ વાય તેવી રીતે બંને પક્ષોનાં મન સાચવીને અમુક યોગ્ય લાગે તે બદલો નક્કી કરવાનું હતું. પણ કોટાવાળા શેઠે પિતાના લંબાણ એવોર્ડમાં બીન જરૂરી ધાર્મીક ટીકા કરી છે, તેથી પાટણ અને પાટણની બહારના જૈને અને જૈન સાધુઓમાં આ ચુકાદા સામે મજબુત અભાવ છે. આપ વ્યાજબી રીતે કહે છે કે કોઇ બી ઝઘડાઓમાં જૈન સાધુઓએ ઉતરવું જોઈએ નહિ. જૈન ધર્મ પણ સાધુઓને ઝઘડામાંથી દુર રહેવાને જણાવે છે પણ જૈન ધર્મ રક્ષણ વાસ્તે, શાસન સેવા વાસ્તે જૈન સાધુઓને પિતાનો મત આપવાને મના કરતું નથી બલકે દરેક ધર્મના ગુરૂએ.ની ફરજ છે કે તેઓએ પિતપોતાના ધમપરના હુમલાઓમાંથી પોતાના ધર્મને બચાવ કરવો. કોટાવાળા શેઠ જૈન છે. જેઓ જૈનેના અગર જૈન ધર્મના દુશ્મન નથી જ તેમ તેઓ સ્માર્લોના ખાસ મિત્ર નથી. તેઓએ જે ટીકા ધર્મની બાબતો પર કરી છે, તે તેઓએ તે પ્રમાણીકપણેજ અગર ધામક તત્વોની સંપુર્ણ સમજની ઘેરહાજરીમાં જ કરી હશે. પણ જો આ ટીકા તેથી ચાલી જવા દેવામાં આવે તો તેનું પરિણામ જૈન તીર્થોના બીજા ચાલતા મુકરદમામાં કદાચ બીનઈચ્છવાયોગ્ય આવે કારણકે આ ચુકાદ (ટીકા સાથે પુરાવા તરીકે સામા પક્ષવાળાઓ રજુ કરે. આવા તીર્થોના મુકરદમાઓના ચુકાદા હમેશાં પુરાવા તરીકે તીર્થોના જઘડાઓમાં વપરાય છે. આ સંજોગોમાં જે જૈન સાધુઓ મૈન રહે તે તેઓએ જૈન ધર્મ રક્ષણના પોતાના કાર્યમાં ગલતી બતાવી છે. એમજ કહેવાય. આપ તેથી સમજી શકશો કે જૈન સાધુઓએ ખાસ કરીને આ કેસમાં પોતાને જે મત આપે છે તે મત આપવાની પિતાની મુખ્ય અને અગત્યની ફરજો બજાવ્યા કરતાં કંઇ વિશેષ કયું નથી. જૈન સાધુઓ શેઠ કોટાવાળાના ચુકાદા પર જે મત આપે છે તે મત ચુકાદામાં નાણાને લગતી બાબતો પર છે જ નહીં જૈન સાધુઓનું તે બાબતો પર ઉતરવાનું કામ નથી. જેનો અને જૈન સાધુઓમાં મહેં જણાવ્યું તેમ જે વાંધો ચુકાદાના સંબંધમાં ધરાવે છે તે વાંધો ચુકાદામાં શેઠ કોટાવ ળાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૨ કરેલી કેટલેક ઠેકાણે બીન જરૂરી ટીકા છે, આ ટીકા જાણીબુજીને થઇ છે એમ જૈન સાધુએ કહેતા નથી પણ તેઓ જણાવે છે કે આ ટીકાને લઇને ચુકાદો વાંધા ભરેલે છે અને ટીકાના સંબધે ચુકાદો રજીસ્ટર નહીં થવા દે. કેટલેક ફેકાણે આ ચુકાદે એકતરફી ગણાતા અગર કહેવાતા હશે: અને આ માન્યતા કોઇ ઠેકાણે હાય તા તેનુ કારણ એ છે જે આ ચુકાદો મહેસાણા અપીલ કોર્ટમાં જૈને જીત્યા પછી અપાયો હતો એટલે જૈન એમ ધારતા હતા કે સ્માને અડધે રસ્તે મળવામાં આવશે. આપ કહે। છે તેમ શેડ કાટાવાળા સ્માના કાંઇ ખાસ મીત્ર નથી એ વાત ખરી છે પણ એ વાતની ખરી છે કે કેટાવાળા શેઠના પીતાશ્રીની તીથી સ્મા પણ પાટણમાં પાળે છે. આ માન વ્યાજબી રીતે ધણું મેટું માન કહેવાય છે અને તે માટે આખી જૈન કામ મગરૂર છે. પણ આ ઝધડા ઉભા થતાં સ્માતે આ તીથી પાળવી બંધ કરશે એવા ભય હતા. આ ભય અમલમાં ન આવે તે માટેજ શેઠ પુનમચંદે ચુકાદામાં સ્મા` ભાઇઓને વીશેષ સતેષ આપ્યા છે એમ હું કહેતો નથી પણ આ સોગેાના સામે ચુકાદો એકતરફી હેાય એવા કોઇ ઠેકાણે શક રહેતા હાય તા તે શક તદન પાયા વગરજ છે એમ તેા કહેવાશે નહી. પણ આતા ચુકાદાની એક બાજુની વાત છે. જૈતા અગર જૈન સાધુએ તેથી કાંઇ આ ચુકાદા વીરૂદ્દ થયા છે એમ છે નહી. મે ખુલ્લા શબ્દમાં જણાવ્યું છે અને ફરી જણાવુ હ્યુ કે ચુકાદાના સંબંધમાં તે વાંધા તે છેજ નહિ જે વાંધા હતા અને હજી પણ છે તે ચુકાદાની અંદરની ટીકા સામે છે. આ ટીકા કરવાની ક૪ ખાસ જરૂર હતીજ નહી અને તે છતાં શેઠ કાટાવાળા જેવા કુનેહી ગ્રહસ્થ કેમ આ ટીકામાં ઉતરી ગયા હશે તે સમજવું મુશ્કેલ છે. પણ ટીકા જયાં છે તે વાંધા ભરી કાઇને જણાતી હાય તે તે સામે પ્રેટેસ્ટ કરવાને હક નથી એમ આપ જેવા સ્વતંત્ર અધીપતી સાહેબ કદી કહેજ નહી. હું ધાર’ હ્યુ કે આ ખુલાસાથી આપને તેમજ આપના હજારે વાંચનારાઓને ચારૂપ જૈન કેસના લવાદ તરીકે શેઠ કોટાવાળાના ચુકાદાના સંબંધમાં જે વીરૂધ્ધતા છે તે વીરૂધ્ધતા મુખ્યત્વે કરીને ચુકાદાની અદરની ટીકા સામે છે. એમ સમજાયું હશે. વળી આ ચુકાદાપરથી બન્ને પક્ષા વચ્ચે સુલેહ થઇ છે એમત્રી નથી ચારૂપમાં જૈન ધર એક પણ નથી એટલે જૈન મુર્તીઓના અપમાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભય ભવીષ્ય માટે ન રહે તે હેતુથી પાટણના જૈન સંધે ચારૂપ ગામમાંથી જૈન દેવાની મુર્તીઓ પાટણ લાવવા એક કમીટી આ ચુકાદો અપાયા પછી નીમી છે અને સ્માર્તોએ સત્તાધિકારીઓને જૈન મંદીરના અંગે એક વ . . અરજી કરી છે તેમ સભળાય છે હવે પછી તેનું આવે તે જણાશે. પરિણામ • જે પરિશિષ્ટ ૧૩. શ્રી સયાવિજય વડોદરા. તા૦ ૨૨-૩-૧૯૧૭ ચારૂપમાં નવું શિવાલય. લી એક જૈન. - મે. ની...બાળકર સાહેબને હસ્તે થયેલુ' મુહુ, ચારૂપના જૈન-સ્માના ઝધડાનુ' સમાધાન શેઠ પુનમચંદ કરમચંદ કેટાવાળાના લવાદનામાથી થયા પછી ચારૂપમાં શ્રીશામળેશ્વરની ક્રી પ્રતિષ્ઠા કરવા માટે નવિન મંદિરના ખાતમુહુર્તની ક્રિયા મે. સરસુબા નીબા— લશ્કર સાબ્બા હસ્તે ગઇ તા. ૯મીએ થઇ હતી. પાટણથી બપોરે મે॰ ની બાલકર, મે. જોગલેકર અને મે. વહીવટદાર સેવકલાલભાઇ તથા સ્માત પ્રજાના આગેવાને અને આમંત્રીત ગૃહસ્થે લગભગ પાંચસેા જેટલી સંખ્યામાં વાજતેગાજતે ચારૂપ જવા ઉપડયા હતા. ચારૂપ સ્ટેશનથી ગામના રસ્તે શણગાર્યા હતા ચારૂપના પરમાર રાજ~~ પુતા અને રહીશા લગભગ હજાર માણસેા-ગાડાંએ સ્ટેશને ગયાં હતાં. દેવાલય પાસે મેાટા મ`ડપ ઉભા કર્યાં હતા. ભક્ત ઠાકરડાઓએ મંદિર નજીકનાં મકાનેા પાડી ન ખાવી બીજે નિવાસ કર્યા હતા અને તેથી નવા મંદિરને સારી જમીનની છુટ મળી હતી. મકાનેાના માલીકને પસા આપી મકાને મંદિર ખાતે ખરીદી લીધાં હતાં. મડપમાં પેસતાં હીંદુઓના શેઠ શ્રીયુત ચુનીલાલ મગનલાલે રૂપાનાં પુષ્પોથી મે. નીબાળકર વગેરેને વધાવ્યા હતા. અને બીજા પુષ્પોની વૃષ્ટિ પણ તેમણે સનાતન સ– સા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મુદાયપર કરી હતી. બાદ મી ભાઇલાલે શકરની પ્રાર્થના અને શ્રીમંતની પ્રશંશા હામા નીયમ સાથે કવિતાઓમાં ગાઇ હતી. સી. ઉમીયાશ કર લાખીયાનું ભાષણ. બાદ શ્રીયુત ઉમીયાશંકર મણીશંકર લાખીયાએ ભાષણ કરતાં જ ણાવ્યુ કે, આજની શુભક્રિયાને પ્રારંભ મે. સરસુબાસાહેબને હસ્તે થાય તે અગાઉ એ શબ્દો ખેલવાની રજા લઉં છુ. આ સમારંભ માટે આપણે જયાં અત્યંત ઉત્સાહથી આવ્યા છીએ તે ચારૂપ ગામ પ્રથમથીજ આવી સ્થિતિમાં ન હતું, પહેલાં આ ગામની વસ્તી વધારે હતી, અને ઉચ્ચવર્ણ ના લેાકેાનું–એટલે વ્યાપારકુ૨ળ જેને અને ધર્મસંરક્ષક બ્રાહ્મણાનું આ ગામ નિવાસ્થાન હતું. આ કારણને લીધે તેની આબાદી પણ હાલ કરતાં તે સમયે વધુ હતી અને જે શિવાલયના સબંધમાં ઘેાડાજ સમય ઉપર વિવાદનું કારણ ઉપસ્થિત થયું હતુ તે પણ ધણા જુના વખતનું હેવાનાં પ્રમાણ મળી શકે છે.એટલે અહીંના વૃદ્ધ લેાકેાને આજના પ્રસંગે અહીં આવેલા સદગ્રહસ્થાની હાજરીથી ક્ષણભર આ ગામની જુની સમૃધ્ધિનું ભાન થાય તે સ્વાભાવિકજ છે. મે॰ સરસુબા સાહેબે અહીં પધારીને આ ધાર્મિક ક્રિયા કરવાની આપણી વિનંતી સ્વીકારી આ પુરાણા ગામને તેની આગળની જાહેાજંલાલી પુનઃ પ્રાપ્ત કરવાનું એક દ્વાર ખોલી આપ્યુ છે, એમ કહુ તે તે અતિશયોક્તિ નથી. જૈને અને સમસ્ત હિંદુ પ્રજા વચ્ચે જે ધાર્મિક મતભેદ થેાડા વખત ઉપર ઉભા થયા હતા તેનું સમાધાન અને કેમને સતૈષપ્રદ રીતિએ મે શેઠ કાટાવાળા તરફથી કરવામાં આવ્યું છે તે બદલ, સર્વ સનાતનીય પ્રજા તરફથી તે શેઠને હું આભાર માનું છું. વર્તમાન સમૈગમાં દેવાલયની ખાતક્રિયા માટે સલાહ શાંતિથી પ્રજા એકઠી થાય એ બનાવ ખરેખર સતૈયકારક અને અભિવંદનીય છે કારણ કે ચાલુ લડાઈને અંગે દુશ્મના તરફથી દેવાલયેા ઉપર અને અન્ય ધાર્મિક સંસ્થાએ ઉપર જે અત્યાચાર થાય છે તેને હેવાલ વાંચતાં આપણું હૃદય કંપે છે. દુનિયાના મોટા ભાગમાં જયારે અત્યારે અશાંતિ, ધર્મલાપ, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ખેકની પણ તંગી છે ત્યારે આપણે અહીં તદન નિર્ભય રહી આ ધર્મસંવર્ધક ક્રિયાઓ કરી શકીએ છીએ તેનું માન આપણી ચતુર અંગ્રેજ સરકારને અને તેટલું જ પ્રજાહિતતત્પર આપણું શ્રીમંત મહારાજા સાહેબ ને ઘટે છે. તે માટે આપણે તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલે ઓછા છે. પ્રત્યુપકારમાં મિત્ર રાજ્યોની ફતેહ અને કૃપાળુ શ્રીમંત મહારાજા સાહે અને દીર્ધાયુષ તથા અધિક અભ્યદય અંત:કરણ પૂર્વક ઈચ્છીએ છીએ. અધિક આનંદનું કારણ આજની ક્રિયા માટે બહુજ યોગ્ય નેતા મળ્યા છે તે છે જ્યારે અહીં ઉપરોકત બનાવ બન્યો ત્યારે તેની ફરીયાદ સાંભળવા ના. દીવાન સારા સાથે મે નીંબાળકર સાહેબજ દૈવયોગે અહીં હતા અને શંકરકૃપાથી તેનું સમાધાન સાંભળવા તથા નવા શિવાલયનો પા નાખવા પધારવાની આપણી વિનંતી પણ તેઓએજ સ્વીકારી છે આ ઇષ્ટાપતિ એ ભાવિશિવાલયની કીર્તિ અને ગેરવનું ચિન્હ છે. મે. નીંબાલકર સા યુરપાદિ પ્રદેશોમાં પ્રવાસ કરી આવેલા હોઈ પશ્ચિમની પ્રગતિ અને સંસ્કૃતિથી પણ વાકેફગાર છે અને તેમના હાથે આજે પુર્વની આ પુરાણી ધાર્મીક સંસ્થાનો પાયો નંખાય છે એ બનાવ ખરેખર આનંદદાયક છે આ દેશની ધર્મ પ્રવર્તક સંસ્થાઓને તે દેશના વિચારોથી પણ સમર્થન મળતું હોય એમ સહજ લાગે છે મે. સરસુબા સાહેબની સાથે અહીં પધારેલા મે. જોગલેકર સાહેબને પણ આપણે ઘણે ઉપકાર માનવાને છે કારણ કે તેમણે શુભ કાર્યમાં ભાગ લેઈ ઉત્સાહમાં વૃદ્ધિ કરી છે. મે. નાયબ સુબા શીરગાંવકર સાહેબે પણ ખાસ આજ પ્રસંગને માટે અહીં આવવા તસ્દી લીધી છે અને આ માંગલીક કાર્યમાં અનુમોદન આપ્યું છે તે માટે તેમને ઉપકાર માનું છું. બંને પ્રજાહિતચિંતક સદગ્રહસ્થોની સમક્ષ જે ક્રિયાને આજે પ્રારંભ થાય છે તે ઉત્તરોત્તર સફળ થાઓ અને સમસ્ત સનાતન ધમનુયાયી લોકાનું સદાશિવ’ સદા શિવ જ કરો, એટલું ઇચ્છી પ્રસ્તુત કાર્યની શરૂઆત કરવા મે સરસુબા સાહેબને સવિનય વિનતી કરું છું બાદ રા. લાખીયાએ વધુમાં જણાવ્યું કે આપ સઘળાઓ જાણીને ખુશ થશો કે પાટણના શેઠ હરવીંદદાસ મોદીએ શામળેશ્વરનું નવિન ભવ્ય મંદીર પિતાના ખર્ચે બંધાવી આપવા ઈચ્છા દરશાવી છે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તરફની રૂ. ર૦૦૦)ની રકમ તેમાં ખરચવી નહિ. વળી શ્રી. મહારાજા સા. ની પધરામણી વખતે રૂ ૧૫ હજારની સખાવત બોડીંગ માટે જાહેર કરનાર શેઠ ઉજમસી પીતાંબરદાસે પણ એક કુ અને એક ધર્મશાળા બાંધી આપવા ઈચ્છા દર્શાવી છે અને ગામના લોકોએ મજુરી મફત કરવા ઈચ્છા જણાવી છે વગેરે. રા. વિદ્યાશંકર કરૂણાશંકર વકીલે ટેકો આપતાં જણાવ્યું કે - આ રાજયમાં સાર્વજનિક સંસ્થાઓના પાયા નાખવાની ક્રિયા ઘણું સર્જન અમલદારોના હસ્તે થઈ છે પણ દેવાલયોને પાયો નાંખવાની કીયાની પહેલ આજે થઈ છે અને તેથી મે નીંબાળકર સાહેબને તે ક્રિયા કરવા વીનંતી કરું છું. વળી શ્રીયુત મોદી તથા શેઠ ઉજમશીભાઈની ભારે સખાવતે માટે ઉપકાર માનું છું વગેરે જણાવ્યા બાદ રા. લજ્યાશંકર જોષીએ પ્રસંગે ચિત કવિતા વાંચ્યા બાદ રા. મણિશંકરે સંસ્કૃત લેક અને કવિતા વાંચી હતી. એ. નીંબાળકર સાહેબે ભાષણ શરૂ કરતાં જણાવ્યું કે મને આ મગંળક્રિયા માટે નિમંત્રણ કરવા માટે આપ સર્વને જેટલો ઉપકાર માનું તેટલો પડે છે. આ કાર્ય મારા હાથે થશે તેવે સ્વપને પણ મને ખ્યાલ ન હતો કારણ કે શ્રીમન્મા ધવતીર્થ મહારાજ શંકરાચાર્ય હયાત હોત તે આ ક્રિયા તેમનાજ હસ્તક થાત. સનાતને પ્રજાના આગેવાને લગભગ દોઢ વર્ષથી સતત મહેનત કરે છે અને તેથી જ આજે આ શુભ પ્રસંગે પ્રાપ્ત થયું છે અને તેનું માન પ્રયત્ન કરનારા આગેવાનોને ઘટે છે. આ રાજ્ય બ્રાહ્મણ પ્રતિપાળ છે અને શ્રી મહારાજ સાહેબ દરેક પ્રજાના ધર્મો સમાન લેખે છે. તેમના રાજ્યમાં આ ધાર્મીક ઝઘડે ઠીક ન હતું પણ તેનું સારું સમાધાન શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા એ કરી આપ્યું છે તે માટે તેમને ઘણો ધન્યવાદ ઘટે છે. છે. શ્રી મહારાજ સાહેબ ધર્મ તરફ ઘણું ઉમદા લાગણી રાખે છે અને દર વર્ષે પાંચ લાખ રૂપીઆ ખચે છે અને જૈને, મુસલમાને, વૈષ્ણવ દરેકને મદદ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૭ બન્ને કામેાએ શેઠ પુનમચંદ કાટાવાળા પર વિશ્વાસ મુક્યો એ શેઠની ન્યાયપ્રિયતા સુચવે છે અને લેાકેાની સંપ તરફની રૂચી ધન્યવાદને પાત્ર છે. હું ના॰ દીવાન સાહેબ સાથે દુષ્કાળની તપાસે આવેલા ત્યારે અહીં ના લેાકેાએ આ ક્રીયાદ અમને સંભળાવેલી ત્યારે જે દીલગીરી અમને થતી હતી તે આજના સમાધાન પ્રસંગે અને મહેાત્સવે દર કરી છે વગેરે જણાવીને ખાતક્રિયા કરી હતી. બાદ વહીવટદાર મે॰ સેવકલાલભાઇએ સ્માત પ્રજાના પ્રતિનીધી તરીકે મે॰ ની બાળકર સા॰ના તથા મે જોગલેકર સા॰ અને મે॰ શીરગાંવકર સાહેબ વગેરે સર્વને આભાર માન્યા બાદ રા. કવિ અખાલાલ લજ્યાશંકર આચાયૅ ભાષણ કરતાં સપ અને સલાહશાંતિ માટે સારૂં વિવેચન કરી એક કવિતા ઘણીજ ઉત્તમ શૈલીની વાંચી હતી, બાદ મેળાવડા વિસર્જન થતાં સધળા સ્ટેશને આવ્યા હતા, અને મે॰ નીબાળકર સાહેબે ઝાડના છાંયડા નીચે વીલેજમીનીસ્ટર પેઠે તુરી, જોગી, ઢોલી વગેરે લેાકેાની ગમ્મત અને ગાનતાનને લાભ લઇ નામા આપ્યાં હતાં. બાદ ત્રેનમાં પાટણ થઇ આગળ જતાં પાટણ સ્ટેશને મે. વહીવટદાર સાહેબે હાર કલગી પાનસે'પારી આપ્યાં હતાં. પરિશિષ્ટ ૧૪. હિંદુસ્થાન તા. ૨૩ મી મા સને ૧૯૧૭. ચારૂપના સમાધાન વિષેની ચર્ચાએ. ‘હિ ંદુસ્થાન’ના અધિપતી જોગ, સાહેબ, ચારૂપના સમાધાનની ખરી મીનાએ બહાર લાવવાને લખ:યેલું નીચલું ચર્ચાપત્ર હિંદુસ્થાનમાં પ્રસીધ્ધ કરી ઉપકૃત કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ • ૩૮ પાટણ પાસેના પ્રાચીન અને પવીત્ર તીર્થ ચારૂપના દેય સંબધી મોટા ઝઘડા જૈતા અને સ્મા ધર્માએ વચ્ચે ઘણા વખતથી ચાલતા હતા, તેવુ ઊપરકત ઊભય કેમા તરફથી નીમાયલા પ્રતીષ્ઠીત લવાદ શ્રીમાન શેડ પુનમચંદ કરમચંદ કટાવાળાએ જે ઠરાવ લખી સમાધાન કર્યુ છે તે ડરાવતે માટે જૈન કામમાં કેટલાક જૈનાએ વિવિધ ચર્ચા શરૂ કરી છે. અને એક બે મુનીમહારાજેએ પણ એ અધરીત ચર્ચાને અનુમાદન આપવાથી કામમાં કુસપ થવા જેવી સ્થિતી થઇ છે. શે? કોટાવાળાતા એવા બહાર પડયા પછી કેટલાકોએ મુંબઇના પાટણવાસીના સંધમાં કોલાહલ મચાવી એક એ મીટીગે મેળવી હતી પણ તેમાંની એક પ્રમુખના અભાવે અને બીજી સંધના કાયદા બહારની ગાઇ હતી. છેવટે સત્યાસત્યને નિર્ણય કરવાને અધીકારનીયુકત પાંચ ગ્રહસ્થાએ સ ંધ લાવી એવોર્ડમાં ધમ તથા તીથ્યને હાનીકર્તા લખાણ છે કે કેમ તેને ધારાશાસ્ત્રીને પુછી નિર્ણય કરાવવા એક વગવળી કમીટી નીમી જૈન ધારાશાસ્ત્રીને એવાર્ડ બતાવવા તજવીજ કરી અને હું ધારૂં છું કે કોઇપણ ચુસ્ત જૈન ધારાશાસ્ત્રી એવોર્ડ લખાણ માટે વાંધા કહાડી શકે તેમ છેજ નહીં કારણકે આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી શ્રીમાન હરીલાલભાઈ તથા અમદાવાદના ૠણીના જૈન વકીલ સાંકળચંદભાઇ અને બીજા પણ એ ચાર જૈન કાયદાશાસ્ત્રીઓએ એવાર્ડ માટે પ્રશ શાવાળા અભીપ્રાયા આપેલા છે આમ છતાં વીઘ્નસ તેાષીએએ અગત ઇર્ષ્યાને લીધે વ! કેટલાકાએ ઊંડા ન ઉતરવાથી ગેરસમજને લીધે અઘટીત ચર્ચા ઊપસ્થીત કરી છે એ દીલગીર થવા જેવુ છે વળી સધનાયક નગરશેઠે એવેડ બહાર પાડતાં લવાદને ફુલહારથી સન્માન આપ્યું હતું. એવાર્ડ લખતાં પહેલાં સંજોગા નીચે પ્રમાણે હતા :— ૧ પાટણની કોઈમાં ઠરાવ સનાતનીઓના લાભમાં થયે। હતા અને અપીલમાં મહેસાણામાં ઠરાવ જેનેના લાભમાં થતાં તેનાપર વડેદરા વરીકામાં અપીલ કરેલી હતી અને તેને ચુકાદો તેના લાભમાં આવશેજ એવી ખાત્રી ન હતી પણુ વખતે વિરૂધ્ધ પણ જવા સભવ ખરાજ, અને ર ચારૂપના શ્રી શામળાજીના દેવાલયને કડી પ્રાંત સુબાએ સા જનીક ઠરાવી દન, બધા વગેરેની સને છુટ આપી હતી અને જેતાએ તેનાપર કરેલી અપીલ હાઇ કોર્ટે કાઢી નાખી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૯ આવા સંજોગને લીધે દાદર્શી જૈનાએ લવાદથી સમાધાન કરાવી લેવાનુ દુરસ્ત ધાયું અને શેઠને અત્યાગ્રહથી વિનંતી કરતાં તે તેમણે સ્વીકારી અને સનાતનીઓએ પણ શેઠની પ્રતીષ્ઠા અને યેાગ્યતાથી જાણીતા હાવાથી સપુર્ણ વિશ્વાસ રાખી સમાધાન કરવા સોંપ્યું. સનાતની અસલ જગાએથી મહાદેવને ખસેડવા જરા પણ ખુશી ન હતા. અગાઊ પણ ચાર હજાર રૂપી આપવાની તજવીજ થઇ હતી પણ સનાતનીએએ તે સ્વીકાયું ન હતું, છતાં અને મેમાંથી કલેશને નાશ થાય તે અર્થ શેઠ સાહેબે સનાતનીએને સમજાવી દીધદ્રષ્ટી વાપરી કુકત ૨૦૦૦) રૂપીઆ આપવાના તથા થાડીક ધર્મશાળામાંથી જમીન આપવાની ધરાવી મહાદેવને અલગ કર્યાં અને જેનેા તથા સ્માર્તો વચ્ચે પુનઃ કલેશ ન થાય તેના માટે પણ અગમચેતી વાપરી જે શબ્દો લખ્યા છે તે તેમની કાયેલીયત માટે માન પેદા કરે છે. વળી જૈન ગૃહસ્થાએ પણ જે જમીન એવેર્ડમાં આપવાની લખેલી છે તે શેડને બતાવીને તે આપવાની ઈચ્છા એવા આપતાં પહેલાં બતાવેલી હતી અને રૂપીઆ ૨૦૦૦) આપવાતે પણ ઇચ્છા બતાવી હતી. સમાધાનને માટે આ રસ્તા શેને પણ યોગ્ય લાગવાથી શેઠ ચુનીલાલ મગનલાલ અને શેઠ મંગળચંદ લક્કુચદ પાસેથી રૂપીઆ બાબત સીડી કરાવી લીધાનું પણ જગજોહેર છે. વળી જૈનાએ પાતાના વકીલ પાસે એવાડા મુસદ્દા કરાવી શેઠને આપ્યા હતા અને તેના પર નજર રાખી શેકે એડ તયાર કરેલા છે, છતાં પાછળથી શબ્દોને માટે ખેાટી મારામારી કરી ચર્ચા કરવામાં આવે છે અને કયા શબ્દો વાંધાવાળા છે તે સુદ્ધાંત ચર્ચા કરનારા જણાવતા નથી એ આશ્ચર્ય પામવા જેવુ છે. જૈનધર્મ અને જૈનતીર્થાને માટે શેઠ કાટાવાળા ઘણી શ્રદ્ધા ધરાવે છે અને તેથીજ એવાર્ડ માં તેમણે જૈન ધર્મના ગારવને શબ્દેશબ્દમાં સભાળ્યું છે. જૈનેાના વકીલે તૈયાર કરેલા મુસદ્દા કે જેનાપર દ્રષ્ટિ રાખી શેઠે એવાર્ડ લખેલા છે તે હાલ પાટણમાં બીરાજતા મુનીમહારાજ શ્રી ધ વીજયને પણ બતાવવામાં આવ્યા હતા; છતાં શેડ કાંટાવાળા જેવા મેાભાદાર સદગ્રહસ્થપર એકતરીના આરેાપ મુકી સત્યના સુર્ય તરફ ધુળ ઉછાળવામાં કઇપણ માનવબુધ્ધીના વીકાસ જણાતા નથી. એવા માં લખાયેલા શબ્દોથી ચારૂપના તીને ઊલટુ સુરક્ષીતપ શું મળે છે અને જૈન ધર્મ પ્રમાણે સધળી ક્રીયા ત્યાં નીર્વીને થઇ શકે અને સનાતનીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તેમાં કંઈ દાખલ કરી ન શકે તેના સ્પષ્ટીકરણને સારૂજ ગોળગોળ શબ્દ ન લખતાં બંનેના પિતા પોતાના દેવાલયમાં સ્વધર્મ પ્રમાણે વીધી કરવાનું સ્ફોટન કરવામાં આવ્યું છે સ્પષ્ટીકરણ જે ન કર્યું હતું તે સનાતનીઓ પિતાના અલગ મંદીરમાં હવન ન કરતાં એક બે વખત હવન કેસ ઉભા થયા છે તેમ અમારો અસલને ક્રમ છે કહીને જનદેવાલય આગળ હવન વગેરે કરત અને તે હમેશાંનું કજીયાનું મુળ રહેત એ બાબત અગમચેતી વાપરીને જ બંનેને અલગ કરી, હદમર્યાદા નક્કી કરી પિતપોતાના આલયમાં ધર્માનુસાર વીધી કરવા સુચવેલું છે. સનાતનીઓને પિતાના ધર્મ પ્રમાણેની ક્રીયા કરવાની મના કરવાને અધીકાર લવાદને હોઈ શકે જ નહિ અને વળી મહાદેવના મંદીરમાં હીંસા વગેરે પાપ કદીપણ થઈ શકતું નથી એમ તેમનાં શાસ્ત્રો કહે છે અને હીંસાને સખ્ત રીતે નીદે છે. સનાતનીઓ પિતાના મંદીરમાં ગમે તે ધર્મવીધી કરે તેમાં જેને કંઈ લેવાદેવા છે જ નહીં. મુનીમહારાજેએ આ બાબતમાં સત્યનું ઊંડાણ તપાસીને, સઘળા સંજોગો જોઇને અને કાયદાની પુરી માહીતી મેળવીને જ અભીપ્રાય આપવો જોઈએ. મુનીશ્રી હંસવીજયજી અને મુનીશ્રી લમ્બીવીજયજીએ આમ છતાં સંધને ઉશ્કેરનારા અને અજ્ઞાન લોકોનું હથીયાર બને તેવા શબ્દો શા માટે લખ્યા તે સમજાતું નથી. હું તે ધારું છું કે સઘળા સંજોગે મુનીરાજેન પણ જાણવામાં ન હોવાથી જ આમ બન્યું છે એવોર્ડ જૈનેના અત્યાગ્રહથી, અનુમતીથી અને જૈનેના ધર્મ લાભને વિચાર કરી લખાયો છે અને સંધ તેની તપાસ કરવાની ફરજ બજાવી ચુક્યો છે સનાતનીઓએ જેમ સુલેહ શાન્તીને કાજે સંતોષ પ્રદર્શિત કર્યો છે. તેમ જૈનેએ પણ સુલેહની કીંમત સમજવી જ જોઈએ, અને પવિત્ર મુનીમહારાજાએ પણ ભ્રાતૃભાવ વધે તેવો ઉપદેશ આપવો જોઈએ, કારણકે એવોર્ડના શબ્દેશબ્દમાં ન્યાય દેવતાને નીવાસ છે. અસ્તુ - લી. જૈન તટસ્થ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૧ પરિશિષ્ટ ૧૫ હિંદુસ્થાન તા૦ ૨૪-૩-૧૭ ચારૂપ જઈન કેસ. બાલ કેટલાક જઈને સાધુઓને અભિપ્રાય. પાટણ ચારૂપ કેસના સંબંધમાં શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ જે ચુકાદો આપ્યો છે તે સંબંધી કેટલાક ઇન સાધુઓના અભીપ્રાય અમો ઉપર મોકલી આપ્યા છે. જઈને સાધુઓ તરફથી જે અભીપ્રાય બાહર પાડવામાં આવે છે તેમાં લવાદના ચુકાદાના કયા ભાગ સામે તેઓ વધે ઉઠાવે છે તે જણાવવામાં આવ્યું નથી એ દીલગીરી ભર્યું છે પણ તેઓ જે અભીપ્રાય ઉપર આવ્યા છે તે જઇને વાંચકેની જાણ માટે અમે પ્રગટ કરીએ છીએ. મુ. કપડવણજ ફા. વ. ૮ પુજયપાદ– જઈનાચાર્ય ૧૦૦૮ શ્રી શ્રીમાન શ્રીમતી જય કમ૧ સુરીશ્વરજી મહારાજ તથા શ્રીમદ જઇને રન વ્યાખ્યાન વાચસ્પતી મુની શ્રી લબધી વીજયજી મહારાજ આદી મુની મંડળકી તફસે તત્ર. મુ. મુંબાઈ મધે શુશ્રાવક દેવગુરૂ ભકતીકારક શા. લહેફચંદ ચુનીલાલ કોટવાલ તથા શા. મણીલાલ ચુનીલાલ મોદી તથા અમીચંદ ખેમચ દ તથા શા. હીરાલાલ લલુભાઈ કાપડીયા, શા. મણીલાલ રતનચંદ વઈદ, આદી સમસ્ત શ્રી સંધ યોગ ધર્મલાભપુર્વક વદીત રહેકી ઉહાપર શ્રી દેવગુરૂ ધર્મ કે પ્રસાદસે સુખસાતા હઇ. વી. તુમહાર પત્ર તથા છપી હુઇ ચુકાદાઝી નકલ ઓર હેન્ડપીલ આદી પહુંચે. અત્યંત ખેદકે સાથ લીખા જાતા હઈ કી કોટાવાલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શેઠ પુનમચંદ કરમચંદ ને પરમ પવીત્ર પ્રાચીન શ્રી ચારૂપ તીર્થ કે સંબંધમેં જો ચુકાદા લીખા હ વ એકતરફી હેનેસે જઈને શ્રી સંધધ્ર કબુલ ના ગ્ય નહી હઈ. ઓર મેસાણ કોર્ટને જીસ કેસમે જઈન લેકાંકી છત હુઈથી તે ફિર ઉસ કેસકે લવાદનામા ઉકત શેઠજીક સેપરેકી ક્યા જરૂરતથી. એર ચુકાદાભી એકહી તક્કા-લીખા ગયા હઈ યદી વો ચુકાદા કાયમ રહા તે ભવીષ્યમેં ઉસ ચુકાદેમેં અપને પ્રાય સર્વ જન તીર્થોમે એર ગ્રામ વ શહેરોકે દેરાસરેમેં બડા ભારી ભયંકર નુકશાન જઈને શ્રી સંઘ ઉઠાના પડેગા. કંકી પ્રાય અનેક જઇને મંદીરે મેં બ્રાહમણ પુજારીને સ્વપુજા કરને કે લીયે મહાદેવ આદી દેવકી મુર્તીએ રખી હઈ એર જઈને લિહાજ તથા દયાભાવસે નહીં રોકા ઈસલીયે યહ ચુકાદા ઉન ઉન સ્થાનોપર અત્યંત હાનીકારક હો જાયેગા. વાસ્તે જે જઇન લેક ઈસ વખત કુંભકરણકી નીદમેં પડે રહેં ઔર ચુકાદા રજીસ્ટર હો ગયા તે સાસનકી હાની નેમેં જરાભી સંદેહ નહી સમજના. કયાંકી ઇસ ચુકાદેકે વાંચને ધમીષ્ટ સભી જઈનકે મન અત્યંત દુઃખીત હોતેહઈ ઇસ લીયે પાટણ આદી સમસ્ત જઇને સકળ શ્રી સંઘકો શેઠજીકે લીખે હુએ ચુકાદેપર પુર્ણ ધ્યાન દેતે હુએ જલદી હી યોગ્ય બંદોબસ્ત કરના ચાહીયે. વી. ધર્મકાર્યમે ઉધ્ધમ રખના. દ. મુની ગંભીરીજ્યકી તમેં ધર્મલાભ વાંચના. પાલીતાણા તા૮-૩-૧૭ લી. સદગુણાનુરાગી કપુરવજય તરફથી ધર્મ લાભ સહ નીવેદન કે તમારા પત્રથી હકીકત જાણી નકલો વાંચી. અન્યત્ર પણ વાંચવામાં આવેલી ત્યારે મીરા કોટાવાળા પિતે એક જઇને છતાં અને કેસની વસ્તુસ્થીતી સમજતા હોવા છતાં હાવો ચુકાદો આપવા કેમ દેરવાયા હશે હે વિચાર આવ્યો. ચુકાદામાં કેટલુંક મીશ્રણ પિતાની કલ્પના મુજબ કરેલું જણાય છે અને કેટલાક નકામે બે જઈને ઉપર નાખ્યો લાગે છે તેમ છતાં સાવ નજીકમાં સામાને મન માન્ય લાભ આપેલો હેવાથી ભવિષ્યમાં તેઓ સાવ શાન્તી જાળવી રાખે એવી આશા મી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કટાવાળાએ કલ્પી રાખેલી વાસ્તવીક જણાતી નથી. બહુતો તે મુર્તીઓ કે જઇનોનાજ કબજાની છે, તેમ છતાં ત્યાંથી સામાવાળાઓ અન્યત્ર લઈ જવા, જઈને પાસેથી સમજાવીને આપવા જેવું કરવું ઠીક હતું. સીવાય કેટલુંક લખાણ એક બીજાની લાગણી સંતોષવા માટે ઈરાદા પૂર્વક કરેલું સમજાય છે. ચુકાદ માહારી સમજમાં બરાબર ન્યાયસર થયેલે જણાતો નથી. પ્રથમ જઇએ અનેક રીતે સમાધાન માટે પગલાં ભરેલાં છતાં સામાવાળાએ તેમને નાહક ખર્ચમાં ઉતાર્યા. જઈનેએ પણ ન્યાયની ખા– તર ન્યાય મેળવવા ખર્ચમાં ઉતરી કેસમાં જય મેળવ્યો. પછી એક બીજા લાગણી સંતવની ખાતરજ બી. કોટાવાળાને વચ્ચે નાખી સમાધાન કરવા નોતર્યા હોય તે તેમની ફરજ કોઈપણ પક્ષને ગેરઇનસાફ ન થાય, અને ભવીષ્યમાં ફરી ઝઘડા થવા ન પામે એ વાત નજરમાં રાખી અદા કરવાની હતી. તે કેટલે દરજે થઈ છે તેની ખાત્રી તમે ત્યાં પ્રસીધ્ધ સોલી– સીટર (મી મોતીચંદ ગી- કાપડીયા વગેરે) ની સલાહ લઈને કરશે. કાયદાની બારીકી અને વસ્તુસ્થીતીને ખ્યાલ તેઓ વધારે સારી રીતે આપી શકે એમ મને ભરોસો છે બાકી પ્રથમથી અગમચેતી વાપરતાં રહેવું એ વિસરી જવું જોઈએ નહીં. ધર્મરાગી બંધુઓને ધર્મ એજ નીવેદન રા૦ કુંવરજી આણંદજી વીગેરેના અભીપ્રાયો ઉપયોગી થશે. આ બાબત મીત્ર કેટાવાળા સાથે રૂબરૂ ખુલાસાની જરૂર પડે તો તેમ કરી શકાય તે ઠીક. દારુ પોતે. સ્વસ્તી શ્રી સુરતથી લી. મણવીજય. શ્રી દેવગુરૂ ભકતીકારક અમીચંદ ખેમચંદ ગોદડભાઈ એગ્ય ધર્મ લાભ તમારે કાગળ વાંચતાં નીચે પ્રમાણે ભારે અભીપ્રાય જઈન કોમના રાઈટસ રીઝર્વ થવા માટે જણાવું છું – ૧ ફેંસલો આપનાર પિતાનુ જઈને ધર્મના સ્વરૂપમાં બહુજ અનભીગ્નપણું સુચવે છે, એટલું જ નહી પણ જઈન તરીકે જે ફેંસલે ન અપાય તેવો આ ફેંસલો મારા અભીપ્રાયમાં લાગે છે. ૨ જે આવા અણીના વખતે જઈને કામની જાગ્રતી થશે નહીં તે ઠેકાણે ઠેકાણે આ ઉંધી છાપથી હેરાનગતી અને વિમાસણ ઉભી થશે. ૩ આ સંબંધે ઠેકાણે ઠેકાણેના જન સંઘના અભીપ્રાયો લેવાજ જોઈએ એવી મારી આકાંક્ષા છે, કારણ કે આ ફેસલો કંઈ એકલા પાટ ની જઈન કોમને જ હેરાનગતીમાં તથા નીચી પાયરીમાં નાંખે તેમ નથી એજ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧૬. હેન્ડબીલ નંબર ૧. ચારૂપ કેસ. —— – શેઠ કેટાવાળાએ આપેલા ચુકાદા અંગેપરમ પુજ્ય ૧૦૦૮ શ્રી જૈનાચાર્ય તેમજ પુજ્ય મુનિ મહારાજાએ શું કહે છે. મુકપડવણુંજ ફ. વ. ૮ પુજય પાદ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમાન શ્રીમદ્વિજય કમલ સુરીશ્વરજી મહારાજ તથા શ્રીમદ જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ મુનીશ્રી લબધી વિજ્યજી મહારાજ આદી મુની મંડલકી તફસે તત્ર મુ. મુંબઈ મધે સુશ્રાવક દેવગુરૂ ભક્તિકારક શા. લહેરચંદ ચુનીલાલ કોટવાલ તથા શા. મણીલાલ ચુનીલાલ મેદી તથા શા. અમીચંદ ખેમચંદ શા. હીરાલાલ લલ્લુભાઈ કાપડીઆ શા. મણલાલ રતનચંદ વૈદ આદી સમસ્ત શ્રી સંધ યોગ્ય ધર્મ લાભ પૂર્વક વિદીત રહેકી યહાં પર શ્રી દેવગુરૂ ધર્મ કે પ્રસાદસેં સુખ સાતા હૈ. વિ. તુમ્હારા પત્ર તથા છપ હુઈ ચુકાદાની નકલ એર હેન્ડબીલ આદી પહુંચે અત્યંત ખેદકે સાથ લીખાતા હે કી કોટાવાલાશેઠ પુનમચંદ કરમચંદને પરમ પવિત્ર પ્રાચીન શ્રી ચારૂપતિર્થકે સંબંધમેં જે ચુકાદા લખા હૈ વે એક તરફ હોનેસે જૈન શ્રી સંધક કબુલ કરના. એગ્ય નહિ હૈ. એર મેસાણ કે જીસ કેસમે જૈન લેકાંકી છત હુઈથી તે ફીર ઇસ કેસકે લવાદનામા ઉકત શેઠજીક સપનકી ક્યા જરૂરત થી એર ચુકાદાભી એકહી તક લીખા ગયા હૈ. યદી વ ચુકાદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કાયમ રહા તે ભવિષ્યમેં ઉસ ચુકાદેમેં અપને પાય સર્વ જૈન તિર્થોમેં ઓર ગ્રામ વ શહેરેકે દેહેરાસરમેં બડાભારી ભયંકર નુકશાન જૈન શ્રી સંધો ઉઠાના પડેગા. કી પ્રાય અનેક જૈને મંદીરે મેં બ્રાહ્મણ પુજારીઓને સ્વપુજા કરને કે લીયે મહાદેવ આદી દેવકી મુર્તી રખી હૈ ઓર જૈનોને લીહાજ તથા દયાભાવસે નહિ રેકી ઈસ લીએ યહ ચુકાદા ઉન ઉનસ્થાન પર અત્યંત હાનીકારક હો જાયેગા વાસ્તે જે જૈન લોક ઈસ વખત કુંભકરણકી નીંદર્ભે પડે રહે ઍ ચુકાદા રજીસ્ટર્ડ હો ગયા તે સાસનકી હાની નેમેં જરાભી સંદેહ નહિ સમજના કોંકી ઇસ ચુકાદેકે વાંચનેમેં ધમષ્ટ સભી જોકે મન અત્યંત દુખીત હોતે હૈ ઇસ લીએ પાટણ આદી સમસ્ત જૈન સકલ સંઘ શેઠજીકે લખે હુએ ચુકાદે પર પુર્ણ ધ્યાન દેતે હુએ જલદીથી રેગ્ય બંબસ્ત કરના ચાહીએ વિ. ધર્મ કાર્યમેં ઉધમ રખના દ. મુની ગંભીરવિજયકી તરફ ધર્મ લાભ વાંચના. તા. ક – આ અભિપ્રાય બાળબોધ લીપીમાં લખાઇને આવે છે. પાલીતાણા તા. ૯-૩-૧૭. લી. સદગુણ રાગી કપુરવિજયજી તરફથી ધર્મ લાભ સહ નિવેદન કે તમારા પત્રથી હકીકત જાણી નકલો વાંચી અન્યત્રપણુ વાંચવામાં આવેલી ત્યારે મિ. કોટાવાળા પોતે એક જૈન છતાં અને કેસની વસ્તુ સ્થિતી સમજતા હોવા છતાં આ ચુકાદો આપવા કેમ દેરવાયા હશે. એવો વિચાર આવ્યો. ચુકાદામાં કેટલુંક મીશ્રણ પિતાની કલ્પના મુજબ કરેલું જણાય છે, અને કેટલોક નકામે બે જેને ઉપર નાખ્યો લાગે છે તેમ છતાં સાવ નજીકમાં સામાને મનમાન્ય લાભ આપેલો હોવાથી ભવિષ્યમાં તેઓ સાવ શાંતિ જાળવી રાખે એવી આશા મી, કટાવાળાએ કલ્પી રાખેલી વાસ્તવિક જણાતી નથી બહુતો તે મૂર્તીઓ કે જેનેનાજ કબજાની છે તેમ છતાં ત્યાંથી સામાવાળાઓને અન્યત્ર લઇ જવા જેને પાસેથી સમજાવીને અપાવવા જેવું કરવું ઠીક હતું સિવાય કેટલુંક લખાણ એક બીજાની લાગણી સંતોષવા માટે ઈરાદા પુર્વક કરેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સમજાય છે ચુકાદ મહારી સમાજમાં બરાબર ન્યાયસરથએલો જણાતે નથી પ્રથમ જૈનોએ અનેક રીતે સમાધાન માટે પગલાં ભરેલાં છતાં સામાવાળાએ તેમને નાહક ખર્ચમાં ઉતાર્યા જેનેએ પણ ન્યાયની ખાતર ન્યાય મેળવવા ખર્ચમાં ઊતરી કેસમાં જય મેળવ્યા પછી એક બીજાની લાગણી સંતોષવાની ખાતરજ મી. કોટાવાળાને વચ્ચે નાખી સમાધાન કરવા નોતર્યા હોય તો તેમની ફરજ કોઈપણ પક્ષને ગેર ઇન્સાફ ન થાય અને ભવિષ્યમાં ફરી ઝઘડો થવા ન પામે એ વાત નજરમાં રાખો અદા કરવાની હતી તે કેટલે દરજજો થઈ છે તેની ખાત્રી તમે ત્યાં પ્રસિદ્ધ સેલીસીટર (મીમોતીચંદ ગી કાપડીયા વીગેરે) ની સલાહ લઈને કરશે. કાયદાની બારિકી અને વસ્તુ સ્થિતીને ખ્યાલ તેઓ વધારે સારી રીતે આપી શકે એમ મને ભરોસો છે બાકી પૃથમથી અગમ ચેતી વાપરતા રહેવું એ વીસરી જવું જોઈએ નહિ ધર્મ રાગી બંધુઓને ધર્મ એજ નિવેદન રા૦ કુંવરજી આણંદજી વગેરેના અભિપ્રાયે ઉપયોગી થશે આ બાબત મી. કોટાવાળા સાથે રૂબરૂ ખુલાસાની જરૂર પડે છે તેમ કરી શકાય તે ઠીક. દા. પિતે. શ્રી ૧ સ્વસ્તિકી સુરતથી મણિવિજયજી. શ્રી દેવગુરૂ ભકિતકારક અમીચંદ ખેમચંદ ગોદડભાઈ યોગ્ય ધર્મ લાભ તમારો કાગળ વાંચતાં નીચે પ્રમાણે મહા અભિપ્રાય જૈન કોમના રાઈટસ રીઝર્વ થવા માટે જણાવું છે. ૧ ફેંસલે આપનાર પિતાનું જૈન ધર્મના સ્વરૂપમાં બહુજ અનભીપણું સુચવે છે એટલું જ નહીં પણ જૈન તરીકે જે ફેંસલે ન અપાય તે આ ફેંસલે મહારા અભીપ્રાયમાં લાગે છે. ૨ જે આવા અણના વખતે જૈન કોમ જાગ્રત થશે નહિ તે ઠેકાણેઠેકાણે આ ઉંધી છાપથી હેરાનગતી અને વિમાસણા ઉભી થશે ૩ આ સંબંધે ઠેકાણે ઠેકાણેના જન સંધના અભિપ્રાય લેવાજ જોઈએ એવી માહારી આકાંક્ષા છે. કારણકે આ ફેંસલે કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ એકલા પાટણની જૈન કોમને જ હેરાનગતીમાં તથા નીચી પાયરીમાં નાખે તેમ નથી એજ. મીતી સંવત ૧૯૭૩ ના ફાગણ વદ ૧૫ મુ. છોટા ઉદેપુરથી. મુની માહારાજ હંસવિયે તા. પન્યાસ સંપત વિજ્યાદી મુનીઓના ધર્મ લાભ વાંચવા. મુંબઈ બંદર. સુજ્ઞ શ્રાવક શ્રીયુત લહેરચંદ ચુનીલાલ તા. મણીલાલ ચુનીલાલ તા. અમીચંદ ખીમચંદ તા. હીરાલાલ લલ્લુભાઈ તા. મણીલાલ રતનચંદ ને માલુમ થાય કે આપે મેકલેલી અરજી તા. લવાદનામાનો અને તેના ચુકાદાની નકલ બીડી તે પિચી છે તે બાબત લખવાનું કે લવાદને ચુકાદો દલગીરી દાયક અને અરૂચીકર છે વાતે કોર્ટમાં રજીસ્ટર્ડ થવા દે નથી, ધર્મ સાધન વિશેષ કરવું. ફાગણ વદ ૩ સુરત તા.૧૦-૩-૧૭, મું શ્રી સુરતથી લી. મુની લગ્ધી વિજયજી તથા કુલ મુની વર્ગના તરફથી શ્રી મુંબઈ મધ અમીચંદ ખેમચદંછ વગેરે સંધ સમુદાય જોગ ધર્મ લાભ વાંચશે તમારે પત્ર પિઓ છે હેન્ડબીલ વગેરે મળ્યાં વાંચી દીલગીરી સાથે કોટાવાળા શેઠ પુનમચંદ કરમચંદે જે ફેંસલો કરેલ છે તે પણ વાંચો જણાવવાનું એજ કે જે કેસનો ફેંસલે મહેસાણા મુકામે થઈ ગયો છતાં લવાદનામુ કોટાવાળાને ઍપવાનું કારણે કંઈ હતું નહિ છતાં પણ તેમને જે ચુકાદો કરેલ છે તે કેવળ એક તરફી અને પ્રથમથી જ ગઠવી રાખેલ ચુકાદે કર્યો છે એમ અનુમાન તેમને ચુકાદે વાચતા સહજ થાય છે કોટાવાળાએ જે ચુકાદો કર્યો છે તે જે કાયમ રાખવામાં આવશે તે મને લાગે છે કે હવેથી ઊપરોકત ચુકાદાથી આપણા દરેક તિર્થો અને દરેક ગામના દેરાસરને ભવિષ્યમાં મોટુ નુકશાન સહન કરવું પડશે. માટે આ ચુકાદા વાસ્તે તમારા પાટણના સંઘે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આગળ કંઇ પણ પગલાં સવેળા લેવાં એમ મતે જણાય છે આ ચુકાદે વાંચી સર્વ કાઇ ધર્મીષ્ટ મનુષ્યેાના મન દુખાય છે ખરેખર કોટાવાળાએ ચુકાદો કર્યા છે તે તદન અન્યાય અવિચારીત અને એક તરફી છે આમાં જરા પણ શંકા થાય તેમ નથીજ આથી ધર્મ અને ધર્મીઓને અત્યંત નુકસાન થાય તેમ છે મવત ૧૯૭૩ ના ફાગણ વદ ૨ શનીવાર. દા લબ્ધીવિજયના ધર્મ લાભ વાંચજો. આ પત્ર પાટણના સમુદાયને વંચાવો અને આ ઉપર જૅમ અને તેમ કટીબધ થઇ ને આગળ પગલા ભરા એવી આશા રાખીએ છીએ જેથી ભવિષ્યમાં સર્વે સધનુ સ પુર્ણ રીતે કલ્યાણ થાય ઊપદ્રવ રહીત થવાય તેમ શ્રી સંઘે વર્તવુ જોઇએ આળસ તજીને હાલ એજ. તા. કે. • ઉપરના પાંચ અભિપ્રાયા શિવાય અમારી પાસે બીજા ઘણાજ પુજ્ય મહાત્માઓના તથા જૈન ધારાશાસ્ત્રીએના અભિપ્રાયા આવેલા છે તે જૈન પ્રજાની જાણ માટે પ્રસંગેાપાત રજુ કરીશુ. લી ધર્માનુરાગી (પેન્સીલથી.):— સધના સેવા પરિશિષ્ટ ૧૭ હીંદુસ્થાન. તા૦ ૨૬-૩-૧૯૧૭ ચારૂપ જઇન કૈસની ચા, (૦)~~~~ ‘હિંદુસ્થાન ” ના અધિપતિ નેગ સાહેબ, જત આપના પત્રના તા૦ ૨૦ મીના અંકમાં “એક જઇન તેરથી જે લેખ આવ્યો છે તે વાંચી મને હ સાથે શાક થાય છે, કે એક સારા કામની થાડી ઘણી પણ કદર કરવાને એક જન તયાર થાય છે, જયારે શાક એ કારણથી થાય છે કે તેઓ જયારે તમને તમારા અગ્ર લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૯ માટે એમ જણાવે છે કે “કમનસીબે આ લેખમાં આપે જે ટીકા કરી છે તે ટીકા સંપુર્ણ વિગતોની ગેરહાજરીમાં જ અને આ બાબતની પરીસ્થીતીના ઓછા જ્ઞાનથી જ થવા પામી છે, જે તમે પાસે સંપુર્ણ વીગતે હવે તે આપ જરૂરજ આપના લીડરનું રૂપ કદાચ ફેરવતે,” છતાં તેઓએ સંપૂર્ણ વિગતો બહાર પાડી હોય તેમ તેઓના લેખ ઉપરથી જણાતું નથી . . . . . ' - તેઓ “૪૫ ચેરસવાર જમીન અપાવી” એમ જણાવે છે કે શું ખરી બાબત છે? મારા ધારવા પ્રમાણે એ બાબત ખરી નથી. આગળ ચાલતાં તેઓ સંપુર્ણ વિગતો આપતા નથી, પણ અમુક પ્રકારના શબ્દોની રમત રમે છે. જઈને અને પાટણના જનો તરફથી તેઓ કંઈક વાગત જણાવે છે. તે જણાવવાને શું પાટણના તેમજ બીજા જઈનેએ તેમને કોઈ પરવાનગી કે સતા આપી છે અથવા શું તેઓ પોતાના જ વિચારેને પાટણના જઈનના કે જઈને સંઘના વીચારે તરીકે દેખાડે છે. છતાં તેઓ એમ પણ જણાવે છે કે જઇનો બે હજાર તો શું પણ તેથી પણ વધુ રકમ ધર્મરક્ષણ અથવા સુલેહ રક્ષણ માટે આપવા અચકાય એમ નથી તો આટલી બધી ચર્ચા શા કારણથી ચાલે છે? તેઓ આ બાબતમાં એક જુદાંજ મુદો છે એમ કહે છે, પણ તે મુદ્દે શું છે તે ખુલ્લા શબ્દોમાં જણાવવાનું તેઓ ભુલી ગયા છે અથવા તો ભીરૂપણ કારણ તેઓ તે ખુલ્લા શબ્દોમાં જણાવતા નથી. આખી દોઢ કલમના ચર્ચાપત્રીમાં એ મુદદે જાતે જ નથી, પણ કંઈક ટીકાને વિષે ગળ ગળ જણાવી તેઓ એમ જણાવે છે કે ચુકાદાની વિરૂદ્ધતાનો સદદ એ છે પણ તે મુદદે તે જાતે જ નથી. આખુ ચર્ચાપત્ર એમ દેખાડવા માટે લખવામાં આવ્યું છે કે તમે સંપુર્ણ વીગતાની ગેરહાજરીમાં તમારી લીડર લખી છે તે તેઓએ સંપુર્ણ વિગતો બહાર પા– ડવી જોઈએ અને તે પછી તમોએ લખેલી લીડર કેટલી ભુલભરેલી છે તે સાબિત કરવું જોઈએ. તેમ કંઈપણ થયું નથી એ “એક જઈન”. જેવા બીરૂદ ધારીને માટે દીલગીરી કરનારું છે. - હવે હું એમ જાણવા માગું છું કે તમે એટલે હીંદુસ્થાનના અધીપતીએ તે સંપૂર્ણ વિગતોની ગેરહાજરીમાં ટીકા કરી છે તે જે સાધુઓ ધર્મના રક્ષણમાં સ્થભ તરીકે તેઓ ઓળખાવે છે તેઓ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ સંપુર્ણ વીગતે જાણે છે કે? તેઓએ આપેલા અભીપ્રાયા અને બાજુની સંપુર્ણ વીગતે જાણવા પછીજ લખાયા છે? “એક જન” પોતે બન્ને બાજુની સંપુર્ણ વીગતે જાણે છે કે ? તેએ પાટણના જે જન સંઘે અને સનાતની મહાજને લવાદનામું લખી આપયું હતુ તેમાં— ના એક છે કે ? તેઓએ જે ચુકાદો અપાય તે કેવા સ ંજોગામાં અપાયે હતા તેની ખબર કાઢી છે કે? તેઓ જે વખતે બધા લવાદને મળતા હતા તે વખતે તેમની સાથે સામીલ રહેતા હતા કે ? અને સંપુણૅ વીગતેાની તપાસ રાખતા હતા કે? જો તેમ હોય તો તેઓએ ચુકાદ્યે અપા વા અગાઉ સંધની તેમજ શેઠની પોતાની સલાહઆપી, હતી કે કેમ? અને જો નહીં આપી હાયા કેમ નહીં આપી ચુકાદો એકજ કલાકકે દીવસમાં તૈયાર થઇ ગયા હતા કે તેઓએ એમાંથી કાઇને સલાહ આપી શકયા નહી. આટલી બાબતાને ખુલાસા એક જૈન કરસે તે મેણાંની થશે અને તે થયા બાદ તેમની સંપુરણુ વીગતા અને સંપુરણ જ્ઞાન સ– બંધમાં હું કાંઇક લખીશ, ૫૦ પરિશિષ્ટ ૧૯ હિંદુસ્થાન તા૦ ૨૭-૩-૧૭ હિંદુસ્થાનના અધીપતી બેગ સાહેબ, ચારૂપ જઇન કેસના ચુકાદે, લી એક ખીજો જૈન. . પાટણથી ઘેાડેક દુર જૈન કામનુ એક મંદીર છે. આ મંદીર માહદેવ, ગણપતી વીગેરે દેવાની મુર્તી હતી. સનાતનીએએ આ મદીરમાં હવન કર્યાં હતા તેમ પાટણના જૈને એ સનાતનીઓની મુર્તી પોતાના મંદીરમાંથી કહાડી નાંખી હતી. આ માબદમાં પાટણના જૈન અને સનાતનીએ વચ્ચે ઝઘડાએ ચાલ્યા હતા. એ કાટા સુધી જુદા જુદા કેસે ચાલ્યા હતા, અને બંને પક્ષના આગેવાનોએ આ ઝઘડાને અંત લાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પાટણના એક પ્રતીષ્ઠીત ગ્રહસ્થ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવા દનામું આપ્યું હતું. તેઓ શેઠે લવાદ તરીકે જે ચુકાદો આપયો છે તે સંબંધી જૈન કોમના એક ભાગની લાગણી દુઃખાઈ છે, અને કેટલાક ગ્રહસ્થોએ જૈન કોમના સાધુ મુની મહારાજોના અભીપ્રાય મેળવી મીટ કટાવાળાએ આપેલ ચુકાદ જે કાયમ રહે તે જૈન ધર્મને હાની પહોંચે તેમ છે તેવા વીચાર જાહેર કરાવ્યા છે. ખરૂં પુછે તે જ વખતે ઝઘડો થયો અને કોર્ટે લડયા ત્યારે સાધુઓને કોઈ પુછવા ગયા નહોતા. જે વખતે પાટણના જૈન આગેવાનોએ લવાદનામું લખી આપયું ત્યારે પણ તેઓએ જૈન સાધુઓનો અભીપ્રાય લીધે નહતા. જે બાબદમાં તેઓએ જૈન સાધુ વર્ગની સલાહ લેવાની પરવા કરી નહોતી, તે વર્ગને હવે હ– થીયાર બનાવી જેમાં ઝઘડો ચાલુ રાખવાની જે હીલચાલ ચાલી રહી છે તે સખત વખોડવા લાયક છે. આ બાબદમાં જેઓને લાગેવળગે છે ને જેઓએ લવાદનામું લખી આપ્યું છે તેઓને છે. તેઓ તરફથી મી. કોટાવાળાના ચુકાદા સામે વાંધો ઉઠાવવામાં આવતો નથી. પાટણના જેને એ સંધ મેળવવાને પાટણમાં જે કોશીશો કરી તે નીષ્ફળ નીવડી છે. આ ચુકાદો એક નહી. પણ ત્રણ વખત વાંચે છે. જૈન મુનીઓ નું કહેવું એવું છે કે ચુકાદામાં એક ભાગ એવો છે કે જે જે કાયમ રહે તો ભવિષ્યમાં જૈન કોમને સહન કરવું પડે. વાત ટુંકામાં એ છે કે ચારૂપના દેવળમાં જેમ હીંદુ દેવની મુતી હતી તેમ બીજા જૈન મંદીરમાં છે અને દરેક ઠેકાણે જૈનેને આ દેવે માટે મંદીરે બંધાવવાની રકમ આપવી પડે, જગ્યા કાઢી આપવી પડે છે જેને સમાજને સહન કરવું પડે, એવી તેઓને ધાસ્તી છે. શું છે ખરી વસ્તુ સ્થીતી છે તે છુપાવી શકાય તેમ છે. હીંદુ દેવોની મુર્તિ જૈન દેવળોમાં બ્રાહ્મણો પુજા કરતા હતા તે અત્યાર સુધી જૈનોએ ચલાવી કેમ લીધું ? શું હવે તે મુતિએ કહાડી નાખવાને જેન કોમ પ્રયત્ન કરે છે તેથી શું સનાતનીઓની લાગણી નહી દુઃખાય ? અત્યાર સુધી જૈન સાધુ વર્ગ જે હવે જૈનેને કુંભકરણની નીદ્રામાંથી જગાડવા નીકળ્યો છે તે જ વર્ગ સાધુ વર્ગ આટલા વર્ષો સુધી જૈન દેવળોમાં સનાતનીઓની મુતિ ઓ રાખવા કેમ દીધી? અને પિતાની ધર્મ ગુરૂ તરીકેની ફરજ તેઓએ કેમ ન બને જાવી? મી. કટાવાળાને ચુકાદે તદન વાજબી છે કે જે તમે સાથે નહી રહી શકતા હો તો સલાહ સંપથી છુટા પડે. એક બીજા વચ્ચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ - પર કુસંપ થાય તેવું ન કરે. જેઓએ હીંદુ દેવની મુર્તીઓ ઉખેડી નાંખી હતી અને તેઓએ તે ગુને કર્યો હસે તે સમજતા હતા તેઓ જ આ ઝઘડાને અંત લાવવા વધુ આતુર હતા. એક જૈન શેઠીયાએ આવો સુકાદો આપે તે રજીસ્ટર નહી કરવાને જેનોને ઉશ્કેરવામાં આવે છે પણ જે જૈન અથવા સનાતની નહી એવા કોઈ ત્રાહીત શખસે આ હેત તે જૈને શું કરતે? સાધુએ કહે છે કે આગળ સમાધાન કરવાને સનાતનીઓને કહેવામાં આવ્યું હતું પણ તેઓએ માન્યું નહોતું પણ રકમ આપીને જૈને સમાધાન કરવા આતુર હતા તે મી- કોટાવાળાએ અપવેલી રકમ કરતાં બેવડી હતી તે જૈન સાધુઓ જાણે છે કે?મીકેટાવાળાએ આગળથી લખી રાખેલો ચુકાદો આપ્યો છે એમ કહેવાને પણ એક સાધુ માહરાજ તૈયાર થયા છે. આ બાબદમાં તેમની પાસે કાંઈ પુરાવા છે કે કોઈ પણ આબરૂદાર ગૃહસ્થને મેટું માન આપી પછી તેમના ઉપર હુમલો કરે તે શું જૈન મુનીઓને છાજે છે કે ? ખરૂં પુછો તે આ બાબદમાં સનાતનીઓને તેઓ ધારતા હતા તેના કરતા છે બદલે મળવાથી બબડવાનું કારણ મારી જાણ મુજબ મળ્યું છે પણ તેઓ તે એક વખત વચનથી બંધાઈ ગયા જેથી મીકોટાવાળાને ચુકાદો માન્ય રાખે છે, ત્યારે જૈન વર્ગ હમેશાં પિતાનું વચન પાળવાને અન્ય કોમામાં જાણીતી થઈ છે તેજ વચન ભંગ કરવા બહાર આવી છે, અને ખાસ કરી જૈન સાધુ વર્ગ જેને માટે સનાતનીઓ ઉંચુ માન ધરાવતા હતા તેજ વર્ગ કેટલાક વીબ સંતોષીઓના ચહડાવ્યાથી તેઓના જાળમાં ફસાયો છે તે જોઈ મને દલગીરી ઉપજે છે. પિતાના અભીપ્રાયો આપતા પહેલાં આખા કેસથી તેઓ વાકેફ થયા હોય તે મિ. કોટાવાળાએ પિતાના ચુકાદાના બીજા પેરેગ્રાફમાં જે સામાન્ય ટીકા કરી છે તે સામે વાંધો ઉઠાવત નહિં. જૈન દેવળમાં હીંદુઓની મુતઓ છે તે બીના તેએને સ્વીકાર્યા વગર છુટકો નથી. બ્રાહ્મણોએ તે લાવીને પુજા કરી હોય તે તેમ કરવા દેવામાં જેનેની ભુલ હતી, પણ જે દોષ બ્રાહ્મણને માથે આજે સુધરેલા જેનો મુકે છે તે શું વાસ્તવીક છે. મુત પુજાના સબંધમાં આ દેશમાં એટલી ગડબડ થઈ છે કે ગામડાઓના અર્ધ દ% જેને પિતાના દેવ સાથે આ દેવને પણ માને છે. તેઓ એ મુર્તી તરફ માનથી જુવે છે. ઘણા સનાતનીઓ તે પ્રમાણે જૈન મંદીરમાં જાય છે. આ મીશ્રણ હવે જૈનમાં જાગૃતી ફેલાવાથી જૈનોને રૂચીકર નહી હોય પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૩ આટલા વર્ષો સુધી જૈન કામે જે મુર્તીએ રાખી તે મુર્તીએ હવે તે કાઢી નાંખે તે સનાતનીઓને કેમ રૂચે જો મને કામે સુલેહસંપથી રહેવુ હાય તે જૈતાએ મી॰ કાટાવાળાએ જે ચુકાદો આપ્યા છે તે દીર્ધદ્રષ્ટી વાપરી આપ્યા છે એમ સ્વીકાર્યા વગર છુટકો નથી. જો ઝધડાઓ જૈનેએ ઉત્પન્ન કરવા ન હોય તે જે વસ્તુ સ્થીતી હેાય તે સ્વીકારી પોતાના દેવામાં મુએ રાખવી એજ ઉત્તમ રસ્તા છે. જૈન ધને શુદ્ધ બનાવતા અન્ય ધર્મીઓની લાગણી ન દુ:ખાય તે જૈને એ જોવાનું છે. મી॰ કાટાવાળાએ સઘળા સંજોગે ધ્યાનમાં લઇ જે ચુકાદે આપ્યો છે તે સ્વીકારવામાં જૈન કામનુ ડહાપણ છે બીજે ઠેકાણે ઝધડા ઉત્પન્ન થશે એવી ધાસ્તી લાગતી હાય તેા નવા ઝંડા ઉત્પન્ન થાય ત્યારે પેાતાની કામના કેટલા દેષ છે તે પહેલાં તપાસવાની ન્યાયમુધ્ધી જૈન સાધુએ વાપરશે એવી આશા રાખુ છુ પરિશિષ્ટ ૧૯. ૬ જૈનશાસન” તા. ૨૮-૩-૧૯૧૭. લી સનાતની. ચારૂપના તીર્થ માટે શ્રી સધને સવેળા ચેતવણી. સુરત, તા. ૧૧-૩-૧૭, જૈનશાસનના અધિપતિ જોગ ધર્મ લાભની સાથે માલુમ થાય જે આ નીચેને લેખ લખેલ છે તે તમે પ્રગટ કરશે. ચારૂપ તી તે માટે જે. લવાદનામુ ગણ્યા ગાંઠયા શ્રાવકા તરફથી કટાવાળાને સેાંપવામાં આવે લુ તે લવાદનામું કદીએ પણ શ્રી પાટણના સધ તથા ખીન્ન દેશ દેશાંતર ના સધેા કબુલ રાખશે કે કેમ? કે તે લવાદનામું કાઢાવાળાને શા કારણથી અપાય તે કારણ દર્શાવવા સિવાય જે જાહેર હેંડખીલા દ્વારાએ જે કાટાવાળાએ ન્યાય કીધા તે તદ્દન અનુચીત અન્યાયજ ગણેલા છે. તે હું ખીલેા નાનાથી મોટા સુધી શ્રાવકાએ તથા અન્ય લોકોએ પણ વાંચ્યાં હરો તે સર્વ લેાકેાએ પેાતાની મેળે જે કાટાવાળાની બુદ્ધિને વિવેક જાણી લીધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ને કહેતાં પણ હરશે કે આજે ન્યાય ચુકાદા જે કટાવાળાએ આપ્યો . તે તદન પક્ષપાત તરીકે એક તક્નેાજ પ્રથમથી ગાવીને આપેલ તે ચારૂપ તીર્થતા કેસ સ ંપૂર્ણ રીતે મહેસાણા મુકામે ત્યાં છતાં આ તે શેક અન્યાય? કદીએ પણ કાઇ વખત આવું બની શકે નહિ માટે આ ખાનતને પાટણના સંધ તથા દેશદેશાંતરના સા તેને વાસ્તે યોગ્ય વિચાર કરશે. આજે જૈન તીર્થી ને ગણ્યા ગાંઠયા શ્રાવકે ભેગા થઇ એક કાટાવાળાનેજ લવાદનામુ સંપે તેમ બીજા દેશદેશાંતરના સધાના વિચાર પુછ્યા વગર જે કાર્યો કરે તે શું યોગ્ય છે કેમ? માટે સધ વિચાર કરી તે શ્રી જૈન ચારૂપ તીર્થના ઉપદ્રવ ટાળવા માટે તૈયાર થાય એવી આશા રાખીએ છીએ. નહિ તેા જૈન ધર્મ અને જૈન ધર્મીઓને ભવિષ્યમાં નુકશાનમાં ઊતરવું પડશે એમાં જરાપણુ શંકા કરવાનું નથી તેથી કરીને શ્રી પાટણ સંધ ભાયુ શેઠીઆ વીગેરે સવેળા ચેતીને આ તીર્થનું રક્ષણ કરીને પુન્યાનુબંધી પુન્યને ઊપાર્જન કરી આપના મનુષ્યભવને ઘણી મુશકેલીથી મેળવેલને સફળ કરી ને અને માંગળીકની માળા પહેરીને મેક્ષ સપદાવશે યલમ શુભ ભવતુ. લેખકઃ૫૦ સુનિ લબ્ધીવિજ્યજી-સુરત. પરિશિષ્ટ ૨૦ ભાઈબંધ લાડાણા હિતેચ્છુ ડુંગરે ચઢયા. દોઢ વરસ થયાં પ્રકટ થતા ભાઇબંધ લોહાણા હિતેચ્છુ ડુ ંગરે ચઢી ગયા છે. ભાઇબંધ એની જ્ઞાતિનુ ભલુ કરવાને પ્રકટ થયા છે, ભાઈબંધ એની જ્ઞાતિના પૈસાથી પાષાય છે એટલે એનું હિત કરવું એની કૂરજ છે. વળી ભાઇબંધે નામ પણ હિતેચ્છુજ રાખ્યું છે પણ તે જ્ઞાતિહિતેચ્છુના કામને ઘણીવાર તિલાંજલી આપે છે. અમને નવાઇ લાગે છે કે તર ધર્મ સમાજ અને એક કામ તરીકે ગણાતી જૈન પ્રજાના વિષે લેશ પણ જ્ઞાન ન હેાવા છતાં તે પેાતાની જ્ઞાતિના પાસે જૈનધમ ગુરૂનાં ગાણાં ગાતાં ડુંગરે ચઢી ગયા છે, આમાં તે પોતાની જ્ઞાતિનું શું ભલું કરે છે? જૈનશાસન તા. ૨૮-૩-૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ પ સમજ્યા વિના ડાહ્યા થવું એનુ નામ ડેાઢડાહ્યા કહેવાય છે અને પેાતાનુ કર્તવ્ય મુકી અન્ય રીતે આચરવુ એને શાસ્ત્રક વ્ય-બહિર્મુખ કહે છે. ભાઇબંધ હિતેચ્છુએ ડાઢડાહ્યા અને કર્તવ્ય બહિર્મુખ નામના અને ખેતાભેા ડુંગરે ચઢી પોતાની મેળે લઇ લીધા છે. એક તા ચાપ કેમ અને જૈનસમાજની ધર્મવૃત્તિ એના વિષે ભાઈબંધ ખીલકુલ અણુતા નથી. છતાં તતસંબધી ગયા અંકમાં તેમણે જૈન ધર્મગુરૂના પ્રપંચ એવા મથાળા નીચે લખ્યું છે અને તેમાં જૈન ધર્મગુરૂને વગાવ્યા છે. મી. કાટાવાળાનું લવાદનામું જૈન ધર્મગુરૂને રૂચ્યુ નથી, અને તેથી તે તે સામે અણગમા બતાવે છે તથા પોતાના શિષ્ય શ્રાવકને યાગ્ય કહે છે તેમાં જૈન ધર્માંગુરૂએ કયા પ્રકારના પ્રપંચ કરે છે તે ભાઈબંધ ડુંગરે ચઢતાં કાંઇ સમજી શકયા નથી પણ અમને તે જૈન ધર્મગુરૂના પ્રપંચ એવુ કૌંસમાં વાંચી અધિપતિજી સાહેષે કાંઇ નવિ જૈન કામની કથા નોંધવા ઠેકાણે લખી હશે એમ જણાયું પણ વિશેષ વાંચતાં તે જણાયે લવાદનામાનેા અણુગમા. ભલા ભાઇબંધ સાહેબ ધર્મગુરૂઓની જરૂર જ આપ તે નહિ ધારતા હા. ધર્મથી વિરૂદ્ધ લાગતાં ધર્મગુરૂઓની લાગણી દુખાય એ શુ અપેાગ્ય છે? વેવની હવેલીમાં શ્રીકૃષ્ણની મુર્તિ સાથે કાળભૈરવ અને મેલડીની મુતિએ અને આ સમાજના મદિરમાં શ્રી શિવજીનું થાળું અને લીંગ સ્થાપિત કરે તે શું ગેાસાંઈજી મહારાજ અને આર્યસમાજના ખેરખાંતુ તે નિભાવી લેશે કે ભાઇબંધ હિતેચ્છુ સાહેબ ચારૂપ કેસનું પણુ તેમજ હતુ અને તેથી અમારા ધર્મગુરૂઓની લાગણી દુખાય, વળી લવાદનામામાં પણ ધર્મગુરૂઓની માન્યતા પ્રમાણે કાંઇ ગ્ય ન્યાય જણાય અને તેઓ પોતાના શિષ્યાને તત્સંબધી સમજાવે તેમાં તે કયા પ્રકારના પ્રપંચ કરેછે તે મહેરબાન ભાઇબંધ ડુંગરથી નીચે ઉતરી ખતાવશે તે મહેરબાની થશે અને નહિ તે આવી એડીતેડી વાતે કરવી મુકી તમારૂં નાતિહીતનુ કામજ કયારે કરશે! નહિતા એ જૈન અને ઈતર ધર્મોમાં ચાલતા ધર્મ સ ંબંધીનાં કામેા ઉપર વગર સમજે લખવાથી લુહાણા જ્ઞાતિનું કયા પ્રકારનું દારિદ્ર ીટવાનું' હતું. + + + અમે સતે।ષ માનીશુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ પ૬ પરિશિષ્ટ ૨૧ બેરિસ્ટર મકનજી જુઠાભાઈને અભિપ્રાય મુંબઈ તા. ર૯-૩-૧૭ શ્રી પાટણ નિવાસી જૈન સંધને વિજ્ઞાપ્ત. પ્રિય બંધુઓ, મજકુર સંધની એક સભા તા. ૧૮- ૨-૧૭ ના રોજ મળી હતી. તેમાં ચારૂપ કેશના લવાદ શેઠ. પુનમચંદ કરમચંદ કોટાવાળાએ આપેલા ચુકાદા ઉપર અભીપ્રાય લેવા એક કમીટી નીમવામાં આવી હતી અને તેથી કમીટીની એક મીટીંગ તા. ૨૧-૨-૧૭ના રોજ મેળવવામાં આવી હતી અને ચુકાદા ઉપર બેરીસ્ટર શેઠ મકનજી જુઠાભાઈને અભી– પ્રાય લેવાનો ઠરાવ કરવામાં આવ્યું હતું તે પ્રમાણે બેરીસ્ટર શેઠ મકનજી જુઠાભાઈએ આપેલ અભીપ્રાય નીચે પ્રમાણે છે તે આપને વીદીત થાય. આ ચુકાદામાં રૂ. ૨૦૦૦ તથા જમીન આપવામાં લવાદે ગૃહસ્થ ઠરાવ્યું છે. તે આપણને બંધનકર્તા છે તે શીવાય ચુકાદામાં જે વિવેચન ક્ય છે તે તેમને અંગત અભીપ્રાય છે અને તે કાયદાસર ધર્મને બંધન કત નથી. મજકુર અભીપ્રાય ઉપર કમીટીના ગ્રહોની સહી,-- મંગલચંદ લલચંદ મણીલાલ કેશરી શીંગ ચુનીલાલ ખુબચંદ છગનલાલ વહાલચંદ લલ્લુભાઈ નથુચંદ જેસલાલ બાપુલાલ - એજ વિનંતી લીસેવક, મંગલચંદ લલુચંદ તે મજકુર કમીટીના ઓનરરી સેક્રેટરીના : જયજીનેં વાંચશેજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ પ૭ પરિશિષ્ટ ૨૨ નગરશેઠને ખુલાસો. . (તા. ૯-૫-૧૭ ના જૈનશાસનમાં પ્રગટ થયેલા નગરશેઠના સવાલ જવાબ વિષે પાટણના ૨. રા. નગરશેઠ પિપટલાલ હેમચંદ પિતાને ખુલાસે નીચે પ્રમાણે લખે છે. - શા. મંગળચંદ લલ્લચંદ રહેવાશી પાટગુનાને અમે નગરશેઠ પોપટલાલ હેમચંદ રહે. વાથી પાટણના તમને અમે તમારી બેટસ તા. ૧૮-૮-૧૭ ની અમને તા. ૨૦-૮-૧૭ ના રોજ મળી છે તેના જવાબમાં લખવાનું કે તા. – પ-૧૭ ના જૈનશાસનના અંકમાં ચારૂપકેશ સંબંધે અમારા જે જવાબ સવાલ છપાયેલા છે તે અમે પ્રસિદ્ધ કરાવ્યા નથી, પ્રસિદ્ધ કરાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્ર .. કાઇને કહેલું નથી. સઘમાં જે કામ કરવામાં આવે છે તે લેખી કરવામાં આવતુ નથી તે સવાલ જવાબ સંબધી અમે કાંઇ જાણતા નથી તેમ જે જવાબ સવાલ લખાયેલા છે તે પ્રમાણે કરવામાં આવ્યા નથી. ચારૂપકેસના લવાદનામામાં જે અમે સહી કરી તે વખતે કઈં પણ સરત કરી નથી. તા. ૨૩-૮-૧૭. (સહી) શેઠ પે પટલાલ હેમચ'દ સહી પાટણના નગરશેઠ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પરિશિષ્ટ ર૩ હિન્દુસ્થાન તા. ૩૧-૩-૧૯૧૭ ચારૂપ જઈન કેસને ચુકાદો. હિંદુસ્થાનના અધીપતી જોગ, સાહેબ, જત આપના માન પામેલા ન્યાયી પત્રમાં નીચલી બીના પ્રગટ કરશેછે. તમારા પત્રમાં પાટણના જાણીતા આગેવાન અને ચારૂપ જઇન કેસ માટે નીમાયેલા લવાદ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાએ જે ચુકાદો આપ્યો છે તે સામે કોઈએ મેળવેલા અભીપ્રા પ્રગટ થયા છે, અને એ રીતે એક સારા કામને તેડી પાડવાની કોશીશ કરવામાં આવી છે, જે દીલગીરી ભર્યું છે, અને વધુ દીલગીરી એટલી જ છે કે તમારા આગેવાન પત્રને હથીયાર બનાવવામાં આવ્યું છે. શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળી જૈન ધર્મના ચુસ્ત અનુયાયી છે અને તેથી તેઓ જૈન ધર્મ વિરુદ્ધ જનારે ચુકાદો કદી પણ આપે નહીં તે કુદરતી છે. ચુકાદાની નકલ ઉપરથી એક તરફી શું છે તે કંઈપણ જણાતું નથી. તેથી ભવીષ્યમાં જૈન તીર્થોને તથા દહેરાસરેને મોટું નુકસાન શું થશે તે સમજાતું નથી, અને દરેક ધર્મીષ્ટ મનુસ્યના મન કેમ દુઃખાય તે પણ કલ્પી શકાતું નથી, અને ચુકાદામાં જૈન ધર્મ વિરૂદ્ધ કાંઈપણ નહી હોવા છતાં આટલું કરવામાં આવ્યું છે તે દીલગીરી ભર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ વળી આશ્ચર્ય તા એ છે જે પાટણના સથે શેઠ કટાવાળાને લવાદ નીમ્યા, તે તે કામમાં જે કોઇને પણ ખેલવાને હક હાય તે પાટણના જૈન સંધતે છે, વળી મુંબઇમાં પણ કેટલાકાએ પાટણના જૈન સંધ ખેલાવી ચુકાદા સંબંધમાં અભીપ્રાય મેળવવા એક કમીટી નીમી હતી તે કમીટીએ પેાતાને અભીપ્રાય બહાર પાડયેા નથી, તે અગાઉ એક એ વ્યકતી કમીટી અને સંધની સતા જાણે પોતાની પાસે હાય તેમ કાઇના અભીપ્રાયે મેળવી જૈને અને અન્ય દની વચ્ચે વીખવાદ વધારવા પ્રયત્ન કરે એ શું યોગ્ય છે? સંધ્ યા ક્રમીટી એ સબંધમાં રીતસર કામ લઈ શકે એમ છે ને તેમ નહિ કરવામાં આવે તે સંધ તેમજ કમીટીનું અપમાન થાય છે, એ તે જોઇ શકતા નથી એ ખરેખર શાચનીય છે, આ વખતે કામકામ અને ન્યાત ન્યાત વચ્ચે કુસુપ વધારવાના નથી પણ દેશની ઉન્નતી માટે દરેક કામે અને ન્યાતે સ ંપ વધારવાની જરૂર છે. દેશની એકયતા વધારવાના ટાઇમે આવા કામમાં તમારા પત્રને હથીયાર બનાવવામાં આવ્યું છે એ જણાવતાં મને મેટી દીલગીરી થાય છે. આવા કામમાં જે વધુ સારી રીતે અભીપ્રાયે આપી શકે એવી સ્થીતીમાં છે તે જૈન વકીલા અને કાયદા શાસ્ત્રી અને દહેરાસરા તથા તીર્થોના વહીવટકર્તા છે તેઓ કેવા અભીપ્રાય ધરાવે તેમાંના ચેાડાક આ સાથે હું માકલી આપું છું જે આપના પત્રમાં છાપી જૈન કામને આભારી કરશેજી. લી તટસ્થ. શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાને મ્હાનુભુતી બતાવનારા સદેશા ચારૂપના દેરાસરના બાબતમાં જૈન અને સતાતન લેાકેા વચ્ચે જે તકરાર ચાલતી હતી, તેને નીકાલ કરવાને બને તરફવાળાએ આપને પંચાતનામુ લખી આપી સાંપેલું તે ઉપરથી આપે તા ૨૧-૧-૧૭ ના રોજ લેખીતવાર ફેસા આપેલે છે, તે ફૈસલા અમેએ તમામ વાંચી જોયા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ તે જોતાં બંને તરફ નકામો કઇઓ ચાલતું હતું તેને નીકાલ બરાબર રીતે કરવામાં આવ્યો છે, અને વળી તે નીકાલ એવી રીતે કરવામાં આ વ્યો છે કે ભવિષ્યમાં એક બીજાને તકરાર કરવાનો સંભવ રહે નહી અને તે ફેંસલામાં ધર્મ વિરૂદ્ધ કોઈપણ વિચાર છે જ નહીં તેમજ તીર્થોના નૈરવને હાનીકર્તા કોઇ શબ્દો છેજ નહી, પરંતુ જે ફેંસલો થયો છે તેથી આપણું ચારૂપના તીર્થને રક્ષણકર્તા છે, અને ફેંસલો એ છે કે હવેથી કોઈ પક્ષને તકરાર કરવાનું કારણ છે જ નહી. તા. ૨૪-૨-૧૭. મુ. અમદાવાદ, ઈગ્રેજીમાં સહી. હરીલાલ મંછારામ, આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી અને વકીલ. મુંબઈ તા. ૭-૩-૧૯૧૭. શેઠ પુનમચંદજી કરમચંદજી કટાવાળા મુ. પાટણ. શેઠજી સાહેબ, વી. આપને તા. ૪-૩-૧૭ કાગળ તથા તેની સાથે ચારૂપ કેસમાં આપે આપેલ ચુકાદાની છાપેલ નકલ મળી છે, તે બાબત અભિપ્રાય પુછવાથી વિચાર કરી આપને જણાવવાનું કે તે ચુકાદાથી કોઈ રીતે જૈન ધર્મની લાગણું દુઃખાય તેવું કંઈપણ નથી તેમજ જૈન તીર્થોના તથા ધર્મના નૈરવને હાની થાય તેવું કાંઈ છે જ નહી. લી. આપના સેવક, સુરજમલ એંડ કંપની, સેલીસીટર્સ, હાઈકોર્ટ, મુંબઈ. શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાએ ચારૂપના દહેરા સંબં. ધમાં પંચ તરીકે તા. ૨૧-૧-૧૮૧૭ એવાર્ડ કરેલ તે અમને વંચાવવામાં આવ્યું છે, અને પંચ તરીકે જે નિર્ણય કરેલો છે તે વાસ્તવિક જણાય છે. એવામાં જે લખાણ કરેલ છે તે વ્યવહારીક નજરથી જતાં બરોબર અને તેમાં કોઈપણ ધર્મ વિરૂદ્ધ લખાણ નથી તેમજ તીર્થોના ગેરવને હાનીકારક નથી એવાર્ડ જોતાં હવે આપણે જેને બંધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ એને અને બીજા સ્માત ધર્મવાળાઓને વચમાં ભવીષ્યમાં ઝઘડે ઉડે તેમ એવામાં કરેલા ઠરાવથી સંભવ રહેતું નથી. તા. ૨૪-૨–૧૮૧૭. લી. વકીલ સાકળચંદ રતનચંદ. [ જૈન સંધ કોઈપણ બાબદમાં પગલાં નહી ભરે તે જૈન ધર્મગુરૂના અભીપ્રાય લેવાને કોઈને પણ હકક છે. જૈન સાધુઓએ આ તકરારમાં ભાગ લેવો જોઈએ કે નહી તે જુદો સવાલ છે, પણ તેથી જૈન સાધુઓને અભીપ્રાય લેવાને કોઇને હક નથી એમ કરતું નથી. ફકત વકીલ, સોલીસીટરજ અભીપ્રાય આપી શકે અને બીજા ન આપી શકે તે દલીલ પણ ચગ્ય નથી વળી ઉપલા અભીપ્રાય પણ કોઈ વ્યકતીએ મેળવ્યા હોય તો તે વ્યકતીએ પણ અભીપ્રાય મેળવવાનો શું હકક છે તે સમજાતું નથી.] *(અ. હિં) પરિશિષ્ટ ર૪ જેન. તા. ૧ લી એપ્રીલ સને ૧@૭. ચારૂપ” સમાધાન અને તેની ચર્ચા પાટણ પાસેના પ્રાચિન અને પવિત્ર તીર્થ ચારૂપના દેવાલય સં– બંધી મોટો ઝઘડે જૈન અને સમાપ્ત ધર્મીઓ વચ્ચે ઘણા વખતથી ચાલતો હતો. તેનું ઉપરોકત ઉભય કોમો તરફથી નિમાયેલા પ્રતિષ્ટિતું લવાદ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ જે ઠરાવ લખી સમાધાન કર્યું છે તે ઠરાવને માટે જૈન કોમમાં કેટલાક જૈનેએ વિવિધ ચર્ચા શરૂ કરી છે અને એક બે મુનિરાજેએ પણ અઘટીત ચર્ચાને અનુમોદન આપવાથી કોમમાં કુસંપ થવા જેવી સ્થિતિ થઈ છે. શેઠ કોટાવાળાને એવોર્ડ બહાર પડયા પછી કેટલાકોએ મુંબઈના પાટણવાસીઓના સંઘમાં કોલાહલ મચાવી એક બે મીટીંગ મેળવી હતી પણ તેમાંની એક પ્રમુખના અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ભાવે અને બીજી મીટીંગ બીજે કારણે કંઈ પણ નિર્ણય ઉપર આવી શકી નહિ, જેથી ત્રીજી મીટીંગમાં છેવટે સત્યાસત્યને નિર્ણય કરવાનો અધિકાર નિયુક્ત પાંચ ગૃહસ્થોએ સંધ બેલાવી એવોર્ડમાં ધર્મ તથા તીર્થોને હાની કરતા લખાણ છે કે કેમ તેને ધારાશાસ્ત્રીને પુછી નિર્ણય કરાવવા એક વગવાળી કમીટી નિમી અને જૈન ધારાશાસ્ત્રીને એવોર્ડ બતાવવા તજવીજ કરી. આ એડના સંબંધમાં જાણવા પ્રમાણે આણંદજી કલ્યાણજીની પેઢીના ટ્રસ્ટી હરીલાલભાઈ મંછારામ તથા અમદાવાદના જાણીતા જેને વકીલ સાકળચંદભાઈ અને બીજી પણ બે ચાર કાયદાશાસ્ત્રીઓએ પ્રશંસાવાળા અભીપ્રાયે આપેલા છે, આમ છતાં અંગત ઇર્ષાના લીધે કેટલાકએ ઉંડા ન ઉતરવાથી ગેરસમજના લીધે અઘટીત ચર્ચા ઉપસ્થિત કરી છે એ દીલગીર થવા જેવું છે. વળી સંધનાયક નગરશેઠે એવોર્ડ બહાર પાડતાં લવાદને ફુલહારથી સન્માન આપ્યું હતું. - એવોર્ડ લખતા પહેલાં સંજોગે નીચે પ્રમાણે હતા, પાટણની કોર્ટમાં ઠરાવ સનાતનીઓના લાભમાં થયો હતો અને અપીલમાં મહેસાણામાં જૈનોના લાભમાં થયે તેના પર સનાતન પ્રજાએ વડોદરા વરિષ્ટ કોર્ટમાં અપીલ કરેલી હતી તેનો ચુકાદો જેનોના લાભમાં આવશેજ એવી ખાત્રી નહતી એમ માનવામાં આવતું હતું. વળી બીજી રીતે પણ ચારૂપના શ્રીશામળાજીના દેવાલયને કડી પ્રાન્ત સુબા સાહેબે સાર્વજનીક ઠરાવી દર્શન બાધાઓ વિગેરેની સર્વેને છુટ આપી હતી. આવા સંજોગને લીધે દીર્ઘદ્રષ્ટિ વાપરી જૈનોએ લવાદથી સમાધાન કરાવી લેવાનું દુરસ્ત ધાર્યું અને શેઠને અત્યાગ્રહથી વિનંતિ કરતાં તે તેમણે સ્વીકારી, અને સનાતનીઓએ પણ શેઠની પ્રતિષ્ઠા અને ગ્યતાથી જાણીતા હેવાથી સંપૂર્ણ વિશ્વાસ રાખી સમાધાન કરવા સોંપ્યું. સનાતનીઓ અસલ જગ્યાએથી મહાદેવને ખસેડવા ખુસી ન હતા. અગાઉ પણ તે સંબંધમાં ચાર હજાર રૂપીઆ આપવાની તજવીજ થઈ હતી, પણ સનાતનીઓએ તે રવીકાર્યું નહતું, છતાં બન્ને કોમોમાંથી કલેશન નાશ થાય તે અર્થે શેઠસાહેબે સનાતનીઓને સમજાવીને દીર્ઘદ્રષ્ટિ વાપરી ફકત બે હજાર રૂપીઆ આપવાના તથા થોડી ધર્મશાળામાંથી જમીન આપવાની ઠરાવી મહાદેવને અલગ ર્યા અને જેનો તથા સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૪ માર્ત વચ્ચે પુનઃ કલેશ ન થાય તેના માટે પણ અગમચેતી વાપરીતે એવા માં શબ્દો લખાયા છે તે માટે માન પેદા કરે છે. જે જમીન એવેમાં આપવાની લખેલી છે, તે જમીન પાટણના જૈન આગેવાનોએ આપવાની ઇચ્છા બતાવેલી હતી અને સાથે બે હજાર રૂપીયા આપવાને પણ ઇચ્છા બતાવી હતી તેથી સમાધાનને માટે આ રસ્તા શેઠને પણ યાગ્ય લાગવાથી શેઠ ચુનીલાલ ભગનચંદ અને શેઠ મગલચંદ લકુદ એ એ ગૃહસ્થા પાસેથી રૂપીઆ બાબતની ચીફી કરાવી લીધાનું પણ જગજાહેર છે. વળી જૈતાએ પોતાના વકીલ પાસે અવાર્ડને મુસદે કરાવી શેઠને આપ્યા હતા અને તેનાપર નજર રાખી શેઠે એવેડ તૈયાર કર્યા હાય એમ પણ જાણવામાં આવેલ છે, છતાં પાછળથી ખાટી ચર્ચા ઉપસ્થિત કરવામાં આવે છે તે દીલગીર ભરેલુ છે. જૈન ધ અને જૈનતીર્થ તે માટે શેઠ કાટાવાળા ઘણી જ શ્રદ્ધા ધરાવે છે, એમ સર્વ કાઇ કબુલ કરે છે અને તેથી એવામાં તેમને જૈનધર્મીના ગારવને ઘણે સ્થળે સભાળ્યુ છે. જૈનેાના વકીલે તૈયાર કરેલા મુસદો કે જેનાપર દ્રષ્ટિ રાખી શેઠે એવા રાખેલે છે, તે પાટણમાં ખીરાજતા પન્યાસજી મહારાજ શ્રીધ વીજયજીને પણ બતાવવામાં આવ્યા હતેા છતાં શેઠ કોટાવાળા જેવા મેભાદાર સગૃહસ્થપર એકતરીતે આરેાપ મુકી સત્યના સૂર્ય તરફ ધુલ ઉછાલવામાં કાંઇપણ માનવબુદ્ધિને વિકાસ જણાતા નથી. એવાર્ડમાં લખાએલા શબ્દોથી ચારૂપતી ને ઉલટું સુરક્ષિતપણુ' મળે છે. અને જૈન ધર્મ પ્રમાણે સઘળી ક્રિયા નિરવિઘ્ને થઇ શકે, અને પરસ્પર કાઇ કાઇના મંદિરમાં દખલગીરી કરી ના શકે તેના સ્પષ્ટીકરણને સાજ મેધમ શબ્દો ન લખતાં બન્નેના પે।તપોતાના દેવાલયમાં સ્વધમ પ્રમાણે વીધી કરવાનું સ્ફાટન કરવામાં આવ્યું છે. સ્પષ્ટીકરણ ો ન કર્યુ હાત તે સનાતનીઓ પેાતાના અલગ મંદીરમાં હવન ન કરતાં એક એ વખત હવન કેસ ઉભા થયા છે તેમ અમારે અસલને હક કાયમ છે કહીને જૈન દેવાલ્યમાં હવન વિગેરે કદાચ કરત અને તે હમેશાંનુ કછનું મુળ રહેત. એ બાબત અગમચેતીને વાપરીને જ તેમણે બન્ને તે અલગ કરી દ મર્યાદા નક્કી કરી આપી પોતુપોતાના સ્થાનમાં ધર્માનુસાર વિધી કરવા સુચવેલુ છે. કાઇપણ ધર્મવાળાને પોતાના ધર્મ પ્રમાણેની ક્રિયા કરવાની મના કરવાના અધિકાર કોઇપણુ લવાદને હે। શકેજ નહી. સનાતનીઓ પોતાના મદીરમાં ગમે તે ધર્મવીધિ કરે, તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ પ જમાતે કઇ લેવાદેવા છે નહી. મુનીમહારાજાએ આ બાબતમાં સત્ય નું ઉંડાણુ તપાસીને સધળા સજોગો જોઇ અને કાયદાની સંપુર્ણ માહીતી મેળવીનેજ અભીપ્રાય આપવા જોઇએ, છતાં એક બાજુની હકીકત સાંભળી, લવાદનામામાં સહી કરનારા (જૈન સંધની વતીના) જૈન ગ્રહસ્થા ના તરફથી ખરી હકીકત જાણ્યા વિના વિરૂધ્ધ અનુમાન કરી તે બહાર મુકયુ તે ન્યાય દ્રષ્ટિએ કાષ્ઠ રીતે ઈચ્છવા યેાગ્ય નથી. જેથી એમ ચોકકસપણે ધારવામાં આવે છે કે સધળા સબ્જેગા મુનિમહારાજના જાણવામાં ન હેાત્રાથીજ એમ બન્યું છે. એકંદર રીતે જોતાં જણાય છે કે જનાના અત્યંત્ત આગ્રહથી, અનુમતીથી લવાદ નીમાયા બાદ સહી કરનારા જૈન ગૃહસ્થા-આગેનાની તમામ હકીકત સાંભળી, જાણી તેમના ધર્માંલાભાને વિચાર કરીતેજ એવા લખાયે છે એ નિર્વિવાદ છે. એક તટસ્થ જૈન. પરિશિષ્ટ ૨૫. જૈનશાસન ચેત્ર શુદિ ૧૨ બુધવાર વી. સ. ૨૪૪૩. ચારૂપ ( પાટણ ) કેસ સંબંધી લવાદની વિચિત્રતા. તે બાબતમાં સમાજે તુમાં શું કરવુ? ઘણા દિવસથી જૈન સમાજની બત્રીસીએ ચઢેલા ચારૂપ તી કેસના લવાદે તા. ૨૧-૧-૧૭ તે રાજે આપેલા ફેસલાની ૧ નલ અમને મળેલ છે, આ બાબતમાં આપણી કામના મુનિરાજો અને આગેવાનાના શાશા વિચાર છે. તે જાણવા અમે આજ સુધી થેજ્યા હતા. તે પ્રમાણે આવેલા કેટલાક અભીપ્રાયેા અમે અમારા ગતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ કમાં આપી ચુક્યા છીએ. આ બાબતમાં ખાસ દિલગીરી સાથે અમારે કહેવું પડે છે કે લવાદ તરીકે નીમાયેલા શેઠશ્રીએ જે બુદ્ધિથી કામ લેવું જાઈએ તે બુદ્ધિથી લીધું નથી કે બુદ્ધિને વધારે પરિશ્રમ આપવા રોગ્ય વિચાર્યું નથી. એ બિના શું શેકત્પાદક નથી? મજકુર શેઠ શ્રી પિતાના ફેંસલામાં લખે કે–“સદરહુ દેવાલયમાં શ્રી જૈન ધર્મના દેવ શ્રી પાર્શ્વનાથજી વિરાજે છે. મેં દવાની પાસે શ્રી મહાદેવજી ગણપતિ વિગેરે દવાની પ્રતિમાઓ પણ વિરાજમાન છે.” એક સાધારણ અકકલવાળા માણસને પણ એ વિચાર આવી શકે તેમ છે કે-પહેલાં તે તે મૂર્તિઓ એક જૈન દેવાલયમાં કેવી રીતે અને ક્યાંથી ઘુસી ગઈ? તેજ બાબતના નિર્ણય માટે શેઠશ્રીએ જરાએ પરિશ્રમ લીઘેલ નથી અમારા અનુમાન પ્રમાણે અમે અમારા પાછળના અંકોમાં જણાવી ગયા તે પ્રમાણે અને હજુ પણ જણાવવાને બિલકુલ આંચકો ખાઈ શક્તા નથી કે અન્ય દેવની પ્રતિમાને એ કોઈ સનાતની ખટપટી પુરૂષે કે મંદિરના પૂજારીએ આપણા મંદિરમાં ઘુસાડી દીધેલી હોવી જોઈએ. નહીં તે એક જૈન મંદિરમાં તે આવે ક્યાંથી? એ અમે સમજી શકતા નથી. નાના ગામમાં ઘણા ભાગે એ એક રિવાજ હોય છે કે એકજ પુજારી આપણા મંદિરમાં પૂજનનું કામ કરતું હોય તે જ અન્ય ધર્મીઓના મંદિરોમાં પણ તેવું જ કામ કરતા હોય છે. તે મનુષ્ય પિતાના ધર્મની ઘેલછાને લીધે કે બીજાઓની શીખવણીને લીધે તેવું કાર્ય કરી શકે, એ શું ન બનવા જોગ છે ? આ ઉપરથી અમે સમસ્ત જૈન સમાજને સવિનય સુચન કરી એ છીએ કે પૂજારીઓ ઉપર ખાસ કરી દેખરેખ રાખવી કે જેથી તેઓ અન્ય દેવેની પ્રતિમાઓને આપણું મંદિરમાં ઘુસેડી ન દે! ઉપરની બિના ધ્યાનમાં લઈને સાધારણ બુદ્ધિથી વિચાર કરી જોતાં અમારા વિચારને કે અનુમાનને ન્યાય પુર:સર વ્યાજબી ટેકો મળે છે અને અનુમાન બંધ બેસ્યું છે. વળી પિતાના ફેસલામાં શેઠશ્રી પિતાને કેવા વિચિત્ર સંજોગોમાં કે અજાણપણામાં મૂકી દે છે, જે તેમના શબ્દો જોતાં ખરેખર હાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૭ અને વિષાદ બન્ને આવ્યા વિના રહી શક્તાં નથી. તેએથી કર્યુ કાપે છે અને પેાતાનું અજાણપણું કેવી રીતે સિદ્ધ કરી બતાવે છે, તે તેમના શબ્દોમાંજ અમે ટાંકીએ છીએ. “ કેટલાક જૈના અંબિકા વિગેરે દેવીને પૂર્ણ માને છે. અને તેમની આધા તથા તથા આખડી આશાથી રાખે છે!” આ અજ્ઞાનતાનું ક્યાંએ ઠેકાણું છે ખરૂં કે? આ શબ્દો એશક 1 એવે ઉદ્દેશ સ્પષ્ટ પણે સિદ્ધ કરવાને પૂરતાં છે કે, સનાતની ધર્મની મૃત્તિ એ કાષ્ઠ જૈતાએ સ્થાપન કરી હશે. અમે જણાવવાને ઘણાજ દિલગીર છીએ કે આપણા ધ સ્થાનેમાં કાઇ વખત આવા અવનવા બનાવ બને તે તેને ઉપરને ફેસલા એ વાત પ્રમાણ આપવાને પૂરતા છે કે જેને તેવી મૂર્ત્તિને માને છે. અમે શેષશ્રીને એમ પુછીએ છીએ કે કેટલાક જતા પોતાની અજ્ઞાનતાથી અન્ય (મિથ્યાત્વી) દેવ દેવીએની બાધા કે અ!ખડીએ રાખે તે શું તેથી એમ સિધ્ધ થાય ખરૂં કે? જનાએ તેવા દેવાની પ્રતિભાઓને માનવું કે તમામ જૈન સમાજ તેમ કરે છે. એ કંઇ સમજાતું નથી. પૂજવું' ? અથવા શેડશ્રીના ઉકત શબ્દો સમાજના મસ્તકે થોડે ઘણે અંશે જાણતાં કે અજાણતાં પણ મિથ્યાત્વના ભાર મુકી અન્ય જતેને એવુ કહેવાના વખત આપે છે કે જૈનોના મંદિરમાં પણ અન્ય મિ એની મૂત્તિઓ ધણા વખતથી હાય છે ! ‘આ વાત જતેને કેટલેક અંશે મિથ્યાલી બનાવવાને માટે અને પૂરતી છે, અને એજ વાતે જૈન કામમાં એક પ્રકારના ખળભળાટને જન્મ આપ્યા છે અને તેણે ખરા જતાના હૃદય ઉપર એક પ્રકારના કલેશની સજ્જડ અસર કરી છે, જુઓ અંક ૧ લે! પૃષ્ઠ ૯ માં વમાન ચર્ચા). લવાદ દ્રારાએ અપાયેલા ફેસલાની વિરૂદ્ધ અમારે કાંઈપણ કહેવાનુ નથી, પરંતુ અમારે જે કંઇ કહેવાનુ છે તે એ કે તેમાં વપરાયેલા શબ્દો અને વાકયે આપણા સમાજને કફ઼ાડી સ્થિતિમાં મૂકનારા છે. ભવિષ્યમાં કદાચ ગમે ત્યાં તેવા બનાવ બને તે તે લુલા અને દ્વેષ બુદ્ધિથી બનેલા ખેટા બનાવને એક સાચા બનાવ તરીકે માનવા માટે શેઠશ્રીના શદે પુરાવારૂપ થઇ પડે તેવા છે. તેવી વાત એક જૈનહદય માટે બિલકુલ તૈયાર નજ હાય, એ સ્વભાવિક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જો અમે ન ભૂલતા હાઇએ તે। આ બાબતમાં ખુદ પાટણમાં ખળભળાટ મચી રહયા છે. મુંબઇમાંના પાટણના સંધની સભા પણ ફેસલામાં વપરાયેલા વાંધા પડતા-ખાધક-શબ્દોની તપાસ કરવા માટે મળી હતી અને તે બાબત આપણા વિદ્વાન મુનિરાજો અને જૈન એસસીએશન ઉપર મોકલી આપી હતી. જે જે મુનિરાજો ઉપર તે બાબત માકલી આપવામાં આવી હતી તેમાંથી ઘેાડાક તરફથી આવેલા અસષકારક જવા અમે અમારા ગયા અંકમાં આપી ચુક્યા છીએ. વળી ફરીથી વિચાર કરવા માટે પાટણના સધની બીજી મીટીંગ ગઇ તા. ૩૦ મી એ મુંબઇમાં મળી હતી જેના હૈતાલ અમેએ આજના અંર્કમાં પાછળના ભાગમાં આપ્યા છે તેથી સમજી શકાશે. જે ઉપરથી સર્વે બાબતને વિચાર કરતાં પરિણામ સારૂં' કે સંતાકારક આવી શક્યું નથી, એજ દિલગીરી છે અને તેનાજ ચુંથણાં થયા કરે છે. આ ખાખતના થયેલા ફેંસલાથી હંમેશને માટેની પતાવટ કે ચેાખવટ થઇ ગઇ હોય અથવા થઈ છે, તે અમે માની શકતા નથી. કારણ ? વિચાર કરી જોતાં એમ જણાય છે કે ભિન્ન ભિન્ન ધર્માનુયાયિઓના પાસે પાસે આવેલા સ્થાનેમાં સુલેહ જળવાઇ રહેશે કે કેમ ? એ સમજવું પણ મુશ્કેલ છે. બન્નેમાંથ એક પુર્વ તરફ તાણે તે બીજો પશ્ચિમ તરફ ખેંચે, એવી હાલતમાં સુલેહની આશા રાખવી, એ મુર્ખાઇ ભરેલુ ગણી શકાય જ્યાં ત્રણ સાંધતાં તેર તુટતા હાય ત્યાં સંપ કે સુલેહ જળવાય કયાંથી ? અને તેમાં પણ જે તાફાની માણસા નાક-કાન કાપી લેવાની નીચતા દર્શાવતા અને એવુ અસભય આચરણ આચરતાં લગારે અચક્રયા નહિ તેજ તાફાની ખારકસા તરફથી સુલેહની આશા શી રીતે રખાય ? અને તેજ ભેજા કરેલાં માણસા ક્રી પણ તાક્ાન ન જગાડે, એની જામિનનગરી શું? એ બાબત સહેજે સમજી શકાય તેવી તેવી છે. અમને રહી રહીને આ ફૈસલા આપનાર લવાદ શા. કેાટાવાળા શેડ માટે તે એવી વિષમ અજાયબી ઉપજ્યા વિના નથી રહી શકતી કે આવી આવી બાબતે ને તેઓશ્રીએ કેમ કંઇ વિચાર નહીં કર્યાં હાય! અને કદાચ કા હાય તેા પણ તેથી જૈન સમાજ અજ્ઞાત છે, સ્થિતિમાં અમે નથી ધારતા કે રા. કાટાવાળા શેકે લવાદ થઇ જે ફૈસલે આપ્યા છે, તે જૈન કામને માટે સતાષકારક લેખી શકાય અથવા તે ફેસલાથી જૈન કામ સ ંતાય પામી શકે. લગભગ પંદર હજાર જેટલી બાદશાહી રકમના ભોગ આપનાર પા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ તાની કોમની એક વ્યક્તિના ઉપગી અંગ ગુમાવનાર, પિતાના અમૂલ્ય સમયને નષ્ટ કરનાર અને એટલો ગંજાવર ભાગ આપનાર જૈન સમાજ રા. કોટાવાળા શેઠશ્રીના ફેંસલાથી સંતોષ નજ માની શકે, એ સ્વાભાવિક છે. ધારો કે એક તકરારની ખાતર માની લઈએ કે કદાચિત જૈન કોમ સંતોષ માને તો પણ તે સતિષ સદાને માટે ટકી રહે તેમ નથી. અમે રહી રહીને આશ્ચર્યચકિત થઈએ છીએ કે આટઆટલે ભોગ આપનારી કેમની પાસેથી રૂ. ૨૦૦૧ ની રકમ અને ઉપરથી ધર્મશાળામાંની બે ઓરડીઓ ઉપરાંત બીજી પણ જગ્યા રા. કોટાવાળા શેઠ સાહેબે સામા પક્ષને અપાવી છે. શાબાસ? શેઠ સાહેબ, શાબાસ? તમારી કોમનાં-સમાજ નાં નાક કાન કાપી જનારને બક્ષીસ પણ ઠીક આપી ? નાક કાપીને શૈરડી ને સાઠ કદાચ નાક કાપનાર આપે પણ આતો તેથી ઉલટું જ બન્યું છે? આતે કપાવનારે કાપનારને ઉપરથી ચકચકતી રોપ્ય મુદ્રાની ભરપૂર દક્ષિણ અને ઉપરથી ખાતર ઉપર દીવેલ મુજબ જમીન-મતલબ કે જર અને જમીન બને આપી જૈન સમાજનું હિત તે ખૂબ કર્યું. આ હિતથી સમાજે રાજી થવાનું નથી. સમાજની દાઝ હૈડે ધરાવનારા અને સમાજને માટે મગરૂર બની ફરનારા લોકો આવી કરણ કરી સમાજની દાઝ કે સમાજનું અભિમાન ધરાવે તે અભિમાન તેમને મુબારક ! - અમે જે કંઈ કહેવા માગીએ છીએ તે એજ છે કે સદરહુ શેઠશ્રીના ફેંસલામાં જે શબ્દો કે વાકો જૈનોને ભવિષ્યમાં બાધક થઈ પડે તેવા કાઢી નાંખવા અને તેમાં એવા શબ્દો કે વાકયો ઉમેરવા કે જેથી તે કોઈપણ કાળે આપણને બાધક બની શકે નહિ. આ કામને માટે જૈન સમાજે એક પ્રચંડ આંદોલન કરી સદરહુ ફેંસલામાંના વાંધા પડતાં વાક્યો કઢાવી નાંખવા અને તે માટે જૈન સમાજે પોતાથી બનતા પ્રયત્નો કરવાની ખાસ આવશ્યકતા અમને જણાય છે. અમે અમારા સમાજમાં વિદ્વાન અને વિચારવાન ગણાતા પૂજય મુનિરાજે અને અગ્રેસરને નમ્ર સૂચન કરીશું કે તેઓએ આ બાબતમાં પિતાની બનતી કોશીશ કરી સદરહુ ફેંસલામાં વાંધા પડતા શબ્દો -વાક્યોમાં શા શા સુધારા વધારા કરવા, તે જાહેર પત્રો દ્વારા પ્રકટ કરવાનો પ્રયત્ન અવશ્ય સેવવો. તે પ્રયત્નો કરવા પહેલાં સ્મરણમાં રાખવાની જરૂર છે કે-સદરહુ ફેંસલે રજીસ્ટર થાય તે પહેલાં જ બનતી ત્વરાએ – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૦ . દેલન કરવાનું ભૂલવું નહિ; જે તેવો પ્રયત્ન સેવવામાં નહિ આવે તો લવાદ દ્વારા થયેલ ફેંસલે રજીસ્ટર થઈ જશે અને પછી–હાથમાંના ધનુષ્યમાંથી છૂટી ગયેલા બાણની જેમ-કંઈ પણ કરી શકાશે નહિ. જે કદાચિત આપણા તરફથી ઉસી બાબતમાં કંઈ પણ પગલાં લેવામાં આવશે નહિ તો ભવિષ્યમાં શું થશે, તે અમે કંઇ કહી શકતા નથી. માટે આ બાબતમાં પ્રમાદને ત્યજી છે ગ્ય પગલાં તરતમાં લેવાની જરૂર છે. ભૂતકાળમાંનાં દ્રષ્ટાંતે એક નહિ પણ અને આપણી દ્રષ્ટિ સન્મુખ છે કે જે દ્રષ્ટાંત એ સૂચવે છે કે પ્રમાદથી આપણે કેટકેટલું ગુમાવ્યું છે. અમે અત્રે એકજ દ્રષ્ટાંત આપીશું કે આપણા સમાજ તરફથી સવેળા રોગ્ય પગલાં ન લેવાયાથી આપણે વર્તમાનમાં શત્રુજ્ય તીર્થની બાબતમાં કેવી હાડમારી ભોગવીએ છીએ તે જાણીતું છે. અત્યારે તે આટલેજ અટકીએ છીએ. જૈન એસોસીએશન ઓફ ઇન્ડીયાને ચેતવણું. જૈન એસોસીએશન ઓફ ઈન્ડિઆના વાર્ષિક મેળાવડા પ્રસંગે પાટણવાલા મી. લહેરચંદ ચુનીલાલે શેઠ દેવકરણ નાનજી તથા એસસીએશનના સેક્રેટરી મી. રતનચંદભાઈને ચારૂપ કેસના લવાદનામાની એક એક નકલ આપેલી અને જણાવેલું કે સદરહુ ગૃહસ્થો પિતાની મેનેજીંગ કમીટીમાં આ લવાદનામું રજુ કરે અને તે લવાદનામું જૈનધર્મ અનુસાર છે કે કેમ તે જાહેર રીતે જણાવવું. મેલાવડ ફેબ્રુઆરી માસમાં ભરાયેલ અને હજુ એસોસીએશન તરફથી સદરહુ લવાદ સંબંધી કશે મત બહાર પાડવામાં આવ્યો હોય એમ જણાતું નથી. એસોસીએશન જે મંદ ગતિએ કામ કરે છે અને સમાજને ઉત્સાહ તેમાં નથી તેથી હવે એસોસીએશન ઉપરની ફરજના વિષે પણ અમારી શ્રદ્ધા ઓછી થતી જાય છે. એસોસીએશન સારાં કામે સમાજ માટે કરશે એવી અમને ઘણી આશા હતી અને છે છતાં તેની મંદ ગતિથી અમને ખેદ થાય છે. આપણો સમાજ આવી સંસ્થા તરફ બેદરકાર હોય, એ અમારા ખેદનું મોટું કારણ છે અને એસસીએશનના મૂળ અને સામ્પ્રત સમયના ઉત્સાહી કાર્યવાહકે એ દીપકમાં તેલ પુરતા નથી એ વિષેશ ખેદનું કારણ છે. એસોસીએશન પાસેથી સમાજના કલ્યાણનાં અમારે ઘણું કામ કરાવવાનાં છે અને સમાજ અને અમારા વાયકગણને પણ આ એસોસીએશન જેવી સંસ્થાની ઉપયોગિતા વિષે કહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ભંભેર્યા છે પણ સમાજનું જયાં દુર્લક્ષ છે અને કાર્યવાહકોમાં ઉત્સાહ નથી ત્યાં અમારી શી ગતિ? ઠીક છે. સમય સમયનું કામ કરશે જ. એસો સીએશન જેવી સંસ્થાના સાધનસંપન્ન દક્ષ કાર્યવાહકે ઉત્સાહિત થશે, તેઓને પ્રમાદ ઉડી જશે. હવે બીજું કશું તે નહીં, પણ મી. પુનમચંદ કરમચંદ કોટાવાળાના ઘડેલા લવાદનામા સંબંધી જે મત માગવામાં આવ્યું છે તે બાબતમાં તે પોતાનો મત સત્વર બહાર પાડશે તે ઠીક થશે. અમારા ચર્ચાવાળા કોલમમાં નિડર મુનિમહારાજેએ મોકલેલા અભિપ્રા પ્રગટ થયા છે. તેમ સવેળા એસોસીએશનના ડાહ્યા કાર્યવાહકો મત દર્શાવે, એમ સમાજને કેટલાંક ભાગ ઈચ્છે છે. એસસીએશન ઉંધી રહે અને ઘડાની કુલડી થઈ ગયા પછી એસોસીએશન જાગે એ શું યોગ્ય કહેવાય ? એસોસીએશનના વાર્ષિક મેળાવડા પ્રસંગે જ જે ઢંગ ધડા વિનાનું કામકાજ બતાવવામાં આવે છે, અને તેથી જે ખેદ ઉત્પન્ન થાય છે, તે ખેદ આવા પ્રસંગે પ્રમાદમાં જ પસાર થઈ જવાથી પણ ઉત્પન્ન થાય. એસોસીએનના વિદ્વાન કાર્યવાહક મી. કટાવાલાના લવાદનામા સંબંધી શું મત ધરાવે છે, એ જયાં સુધી અંધારામાં રહે ત્યાં સુધી વિદ્વાન કાર્યવાહકોની બુધ્ધિ, ન્યાયપરાયણતા અને ધર્માભિમાનના વિષે સમાજ જાણ પણ શું શકે અને જયાં સુધી તે જાણે નહીં ત્યાં સુધી તે સંસ્થા તરફ સમાજનું આકર્ષણ પણ ક્યાંથી થાય? માટે રેગ્ય છે કે જૈન એસએશન ઓફ ઈડીઆની મેનેજીંગ કમિટીએ પિતાને મત વેળા જાહેરમાં મૂકો. પરિશિષ્ટ ૨૬. જૈન ધર્મ પ્રકાશ” અંક ૧ લે. ૫૦ ૩૩ મું. (સં. ૧૯૭૩ ના ચૈત્ર વીર સંવ ર૪૪૩) પાટણ તાલુકે ચારૂપ કેસનો ફેંસલે. પાટણ તાબે ચારૂપ ગામમાં શ્રીશામળા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. આ જૈનનું તીર્થ ઘણું પ્રાચીન છે અને તેનું નામ અનેક સ્તોત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ७२ સ્તવનાદિકમાં પૂર્વ પુરૂષો લાવેલા છે. તે મંદિરની અંદર જૈનવની *દરકારીથી ત્યાંના બ્રાહ્મણ પૂજારીએ ગણપતિ, મહાદેવ વિગેરેની મુર્તિએ એસાડી દીધેલી કાળે કરીને એ વાત જુની થઇ એટલે તે મુર્તીએ તે ત્યાંથી ખસેડતાં સનાતન ધર્મવાળા સાથે જૈત વને માટે તકરાર ઉત્પન્ન થયા અને તેને પરિણામે કાર્ટ ચડવાને વખત આવ્યેો. જેમાં કાયમ બને છે તેમ હારજીતના પ્રસંગેા બન્યા. છેવટે બંને પક્ષે મળીને શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા કે જેઓ એક ધનાઢય અને માનવતા જૈત ગૃહસ્થ છે તેમને એકમતે લવાદ નીમ્યા. તેમણે બંને પક્ષની હકીકત સાંભળીને પેાતાને યાગ્ય લાગ્યા પ્રમાણે તા ૨૧-૧-૧૭ ના રાજ ફેસલા આપ્યા. આ ફૈસલાની અંદરની અમુક વાકય રચના પાટણના કેટલાક જૈન બધુઓને યોગ્ય ન લાગવાથી તેમણે તે ફૈસલેા રજીસ્ટર ન થાય તેટલા માટે મુંબઇમાં વસતા પાટણ નીવાસીને એકત્ર કર્યા અને વાંધા ઉહાળ્યેા. આ સબંધમાં વધારે ખારીકીમાં ન ઉતરતાં અમારે તે અતી નમ્ર અભિપ્રાય એ થાય છે કે તે ફેસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદ્ધાંતને બાધકકારી હકીકત અમારા સમજવામાં આવતી નથી, તે આવા સામાન્ય કારણસર જૈન વમાં કલેશ ઉપસ્થિત કરવા એ કાઇ રીતે યાગ્ય નથી. સામા પક્ષવાળા એક જૈન ગૃહસ્થ ઉપર વિશ્વાસ મુકે એજ આપણે મગરૂર થવા જેવું છે, તે હવે આ હકીક્રુત જેમ બને તેમ ટુકામાં પતાવવી યેાગ્ય છે. આ જમાનેા કલેશ વધારવાને નથી, તેથી આટલી નમ્ર સુચના કરવામાં આવી છે. આશા છે પાટણના શ્રી સંધના આગેવાને આ બાબતમાં દીર્ધ દ્રષ્ટિ વાપરી લેશને નિર્મુળ કરશે. પરિશિષ્ટ ૨૭. જૈન, તા૦ ૧૫-૪-૧૯૧૭, ચારૂપ કેસની ચર્ચા, શા, અમીચંદ ખેમચંદ તરફથી ચારૂપના કેસ ખાત્રે લવાદે કરેલા એવાર્ડ સંબધે મેળવેલા અભિપ્રાયા મળ્યા છે. જેમાં શ્રીમદ્ વિજયકમળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૩ સુરી, વ્યા. વા. લબ્ધિવિજયજી. હા. મુની ગંભીરવિજયજી, મુની કપુરવિજયજી, મુની મણીવિજયજી, મુનીશ્રી હંસવિજયજી તથા પન્યાસ સંપતવિજયજી, મુની લબ્ધીવિજયજી વગેરે. યતિ નાનચંદજી, મુની આનંદસાગર જી, રા. ચુનીલાલ એમ. કાપડીયાના તે એવોર્ડર રજીસ્ટર થતું અટકાવવાના વિચારસુચક પત્રોની નકલે તેમજ મુંબઈમાં તે માટે મળેલ સભાને રીપોર્ટ મળ્યો છે. તેમજ સુરતથી એક મુની તરફથી આવા અભિપ્રાય લખનાર સુરતથી પં. લબ્ધીવિજયજીના પત્ર સામે વાંધો દર્શાવનાર ચર્ચા પણ મળેલ છેઅમને આશ્ચર્ય એ થાય છે કે લવાદ અને સંઘના શેઠીયાઓના ખાનગી જજમેંટ વચ્ચેનો ભેદ સમજવામાં પણ આવા જાણીતા વિદ્વાન ભુલી જતા જણાય છે. વળી જે ખબરે અન્યત્ર પ્રગટ થએલ છે તે પ્રમાણે સ્માર્ત લોકોને અલાહેદી જગા વાળી આપવા અને ત્યાં તેમણે પાયો નાખવાની ક્રિયા પણ અત્યાર એમાઉની કરી ચુક્યાનું જોવાય છે. તેવા સંજોગોમાં ભવિષ્યની સલામતી માટે જે શંકા રહેતી હોય તો તેનું સમાધાન કરવાને એકદિલીથી માર્ગ શોધવાને બદલે માંહોમાંહ “હમબમ”ની સ્પર્ધામાં આપણે મુળ હેતુને કેટલે પાછળ નાખીએ છીએ તે ભુલી જવું જોઈતું નથી. અભિપ્રાય લખનારે કે ચર્ચા ઉપસ્થિત કરનારે કાર્યની સુંદર રૂપ રેવા દે રવાને પહેલી તકે આગળ વધવું જોઈએ છે. ખાલી ચર્ચા જમાવવામાં આપણે બહુ ગુમાવ્યું છે. અનેક સાહિત્યમાં જૈનીઝમ વિરૂદ્ધ ચર્ચાઓ સામે કેવળ આપણે માંહોમાંહે વાત કરવામાં પુરૂષાર્થ ખરચી નાખવાથી લાભ કરતાં હાની વિશેષ જેવાઈ છે. થોડા વખત અગાઉ પાટણની પ્રભુતામાં યતિ કે યમદૂત સંબંધેની ચર્ચાએ જન્મ લીધો-ઉછાળા માર્યો અને અંતે સઘળું શાંત-એ આપણ નનાયકી સ્થિતિ છે. સંઘના મહદ્દ પદને સંભાળવા અને આવા પ્રસંગે સત્તાયુક્ત વિચાર અર્પવાને આપણે હજુ સનાથ થવાને ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે. કંઈ પણ પાયા વગર કેવળ હોહા કરી પરાયામાં આપણું કીંમત ઓછી કરવાથી અમને તો કંઇ સાર્થક જણાતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પરિશિષ્ટ ૨૮. જૈન શાશન, તા૦ ૧૮-૪-૧૭. ચારૂપ કેસના લવાદે આપેલા ચુકાદામાં કરવા જોઇતા સુધારા. ચારૂપ કેસ એ હિન્દુ અને જૈન ધાતુયાયીએ વચ્ચે ઉભે થયેલા હાઇ આજથી ત્રણ વર્ષના દીકાળ પર્યંત ચાલી એક કાર્ટીમાં હિન્દુ પક્ષના લાભમાં તા ખીજી કે આપણા લાભમાં એવી રીતે ચાલ્યા પછી અંતે ઉભય પક્ષે ડહાપણ વાપરી લવાદ નીમી તે દ્વારા તેને નિય કરવાના નિશ્ચયપર આવી લવાદ નીમવામાં આવ્યા એ પગલું અતિ સ્તુત છે. અને એવા એવા પ્રસગામાં કાની દેવડીએ ચડી દ્રવ્ય વ્યય કરવા કરતાં જો આવી રીતે લવાદ નીમીતે તેવા પ્રસંગાના નિય કરવામાં આવે તે તે ધટના અતિ આનદૃષ્ટા છે. પ્રસ્તુત પ્રસંગમાં હિન્દુ પક્ષનાએએ આપણી જૈન કામ પર વિશ્વાસ રાખી લવાદમાં કોઇ વિધર્મીને નહિં નીમતાં એક જૈનધર્મીને નીમેલા છે તે પગલું તેમના આપણા પરના વિશ્વાસનું સુચન છે એકદરે આ પગલું અભિવદનીય છે અને એ રીતીનુ પ્રત્યેક એવા પ્રસગેામાં અનુકરણ થવું આવશ્યક છે, પણ અત્ર લવાદમાં નિમાયેલા પાટણના શેઠ રા. કોટાવાળાએ અસમાન વૃતિથી જે નિય પ્રકટ કર્યાં છે તે પૂર્ણ વિચારને અંતે અયોગ્ય હાઇ કામની લાગણી દુખવનારા છે. રા. કાટાવાળા પોતાના ફેંસલામાં ઉક્ત જિનાલયમાં વિધર્મી તરીકે ગણાતી હિન્દુ પ્રજાના દેવાની મૂર્તિએ કેવી રીતે ત્યાં આવી શકી તેના કશા પણ ખુલાસેા કર્યાં શિવાય તે બાબતની કશી પણ તપાસ ક શિવાય જૈનેમાં પણ અંબાજી આદિ હિન્દુ દેવાને માની બાધા આખડી રાખવામાં આવે છે એવા સમસ્ત કામ ઉપર જે અઘટીત આક્ષેપ કરે છે તે જૈન શાસનને માનનારી પ્રજાની શિથીલતા દર્શાવે છે. સમસ્ત જૈન પ્રજામાંના ગણ્યા ગાંઠયા હારે અગર લાખની સખ્યાએ એક એ પ્રમાણે કાઇ જૈન વિધર્મીઓના દેવદેવાને માટે તેની બાધા આખડી રાખે એથી કરીને સર્વ જૈન ધર્મને માનતી પ્રજાને દોષિત ઠરાવવી એ જૈન કામને ઉતારી પાડેલી ગણી શકાય. તેના આ આશયના શબ્દોથી તે। એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ પણ ધ્વનિતાર્થે પ્રકટ થાય છે કે ઉપરની ઘટનાના ઉદેશને અનુસરીને જૈન પક્ષનાઓએ જ આ હિન્દુ મુઓ પિતાની બાધા આખડીઓ માટે જ સ્થાપી હેય. અત્ર એવી તપાસ કરતાં અમે એવા અનુમાનપર આવીએ છીએ કે ચારૂપ છનાલયનું પુજન બ્રાહ્મણ કરે છે. હવે ઉત ગામમાં જૈન વસ્તીને અભાવ છે અને કદાચ ભાવ હોય તો પણ અન્ય પ્રત્યેક સ્થળમાં શ્રી પુજનાદિ કાર્યો માટે બનતા સુધી બ્રાહ્મણ અથવા જૈન ધમીનાં અનુયાયીને રાખવામાં આવે છે. હવે જ્યારે એક બ્રાહ્મણ જીન મંદિરમાં પુજન વિગેરે કરતો હોય તેને તેજ બ્રાહ્મણ હિન્દુ મંદીરમાં હિન્દુના દેવોનું પુજન કરે એ સ્વાભાવિક છે હવે જે ગામમાં એક પણ શ્રાવક રહેતો નથી. ત્યાંના આપણું પ્રતિમાજીને અપુજ્ય રહેવા દેવા એ પ્રભુની આશાતનાજ છે માટે ત્યાં બ્રાહ્મણને પુજન કાર્ય માટે નિયત કરેલો હશે અને તેજ બ્રાહ્મણની કોશીશથી તેના ધર્મના દેવની મુતીઓનું ત્યાં સ્થાપન થયું હશે. એટલે કે એકંદર અનુમાનથી નિશ્ચય પર આવતા ત્યાંના આપણા જીનાલયમાં વિધમી એના–હિન્દુઓના દેવે આવવાનું કારણ એ ત્યાં પૂજન કરતા બ્રાહ્મણની ત્યાં એકી સાથે ઉભય દેવની પુજા કરવાનું હશે. અસ્ત્ર કોઇપણ પ્રકારે એ આવેલી મૂતઓ હિન્દુઓની હોવાથી તે મૂતી ઓ તેને વિના તકરારે આપણે સેંપી દેવી જોઈએ લવાદે તેને નિર્ણય કરતાં હિન્દુઓના લાભમાં જઈ એક પોતે એક જેનીગૃહસ્થ હોવા છતાં જૈનપ્રજાના વિદીર્ણ થતા અંતઃકરણને જરા પણ ખ્યાલ રાખ્યા સિવાય તત્ સંબંધી ધ્રુવાધુવનો વિચાર કર્યા પહેલાં લવાદ મી. કટાવાળાએ જે ચુકાદો આપ્યો છે તે આપણે કેમને અમાન્ય છે તેથી તેમના ચુકાદાનો પ્રતિકાર કરવા માટે મુંબઈ, વગેરે સ્થળોમાં તથા ખુદ પાટણમાં જ સભાઓ ભરાઈ દરખાસ્ત મુકી તેનો પ્રતિહાર કર્યો છે તે યેગ્યા છે. ચારૂપ જીનમંદીરનું સ્વામિત્વ આપણું છે તે આપણું બેલવા પરથી જ નહીં પણ મહેસાણાની કોર્ટમાં પ્રસ્તુત કેસ ચાલતાં તે કેસને ચુકાદો આપણા લાભમાં આવ્યો છે તેમાં મુખ્ય કારણ કોઈપણ હેય તે પણ તે મંદીરને ભેગવટે આજથી સો વર્ષથી પણ આગળના સમયથી આપણો છે. હવે એવી રીતે મંદીરનું સ્વામિત્વ આપણું છે એજ બતાવી આપે છે કે ત્યાં હિંદુ ધર્મની જે મૂર્તિ સ્થાપિત થઈ છે તે જિનાલય થયા પછી એ સ્થાનમાં આવેલી છે. હવે ઉભય ધર્મના અનુયાયીઓ આમ એક જ સ્થાનમાં એક જ મંદિરમાં, ઉભય ધર્મીઓના દેવ વિરાજતા હોવાથી ત્યાં પુજન અર્ચનાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૬ માટે ત્યાં આવે એ બનવા જોગ છે. આપણી પ્રમાણેજ હિન્દુઓમાં પુજનાદિજ કરવામાં આવતાં હાય તા તેથી આપણી ધાર્મિક માન્યતાને લેશ પણ ખાધ આવતે નથી. પણ યજ્ઞાદિક ક્રિયા કે જે આપણી ધાર્મિક માન્યતા પ્રમાણે અયેાગ્ય ગણાય છે. આપણા મુખ્ય સુત્ર અહિંસા પરમો ધર્મઃની અવજ્ઞા થતી હાવાથી હિન્દુ ભાઈએ આપણુાંજ સ્વામિત્વવાળા આપણાજ દેવમંદીરમાં તેવા પ્રકારની ક્રિયાઓ કરે એથી આપણાં દિલ દૂભાય એ સ્વાભાવિક હાઇ પ્રસ્તુત કેસનું મુખ્ય કારણ આવુંજ કાંઇક હાવા સંભવ છે. હવે આવા પ્રકારની થતી ક્રિયાઓ અટકાવવી અને શ્રી પ્રભુની કરવામાં આવતી આશાતના ન થાય એવી યેાજના યેાજવી આવશ્યક હોવાથી લવાદ નીમીને આ ઉદ્દેશ પુર્ણ કરવાની આશા રાખવામાં આવી, અને એક દ્રષ્ટિથી જોતાં થોડે ઘણે અંશે તે આશા પુર્ણ થ છે અને તે આશા પણુ અલ્પ સમય માટેજ. પછી તે અમે એવું ધારીએ છીએ કે આ કલહ વિશેષ વૃદ્ધિ પામવા સભવ છે તેથી લવાદે કરેલા આ ચુકાદો, અન્ય સબળ કારણો આ ક્ષણે દુર મુકીએ તાણ, એકજ સ્થળે ભિન્ન ભિન્ન ધર્મ વિચારવાળાના મંદીરે। હાવાથી અનેક વિટબણાએ ઊપસ્થત થાય. આપણે જ્યારે ધ્યાનસ્થમાં બેસીએ એજ સમયે સામા પક્ષના જે ધટાદિકના ધ્વનિથી તેમાં ખલલ પહોંચાડે અને તેથી એક પ્રકારે પ્રભુની આશાતના થાય એથી પણ ઉકત જીનાલયના અમુક ભાગમાંજ હિન્દુ ‘મંદીર બાંધવા માટે જૈન સ્વામિત્વની જગા આપવી એવા જે ઠરાવ રા. કટાવાળા શેકે કર્યો છે તે સ રીત્યે અયેાગ્યજ છે; અને તેમાં પણ દંડ પર ડામ તરીકે રૂ।. ૨૦૦૧ અથવા એથી પણ વિશેષ દ્રવ્ય સહાય તરીકે આપવાનું ઠરાવ્યું હાત તે ચાલત; પણ જીનાલયની અમુક જગા તેમના મંદીર માટે આપવાનું જણાવ્યું તે તે આપણને અતિ હાનિકર છે. આપણા મંદીરમાંથી તેમની મૂર્તિ તે જો લઇ જવા માગતા હાય તેા વિના સ ંકોચે તે તેમને સ્વાધિન કરવી એજ શેભાપ્રદ છે. અને આપણે તેમ વવા તૈયાર પણ છીએ. કિંતુ અત્રે જોવાનુ તા એ છે કે આપણાં પ્રતિમાજી તેમનાં સ્વામિત્વવાળા મંદિરમાંથી હસ્તગત થતાં શુ તે આપણે જેમ જમીન તેમ મદિરાદિ બાંધવા અને વિધિ સહીત તેની સ્થાપના કરવા વગેરે ક્રિયામાં જે દ્રવ્ય આપવાની આજ્ઞા લવાદે કરી છે તેનું અનુકરણ અન્ય પ્રસંગે હિંદુ ભાઇ કરશે કે? કદિ નહી. ઘણી વખત એવું બને છે કે ખેતરા વગેરેમાં ખાદાણ કામ થતાં તેમાંથી પ્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ 'G ચીન જિનબિંબ મળી આવતાં તેજ ક્ષેત્રને સ્વામી કાંઇ સ્વદ્રવ્ય વ્યયથી તેની સ્થાપના આદિ કરાવતા નથી પણ આપણેજ તેને માટે સર્વ પ્રકા– રની વ્યવસ્થા કરવી પડે છે. કારણ કે ક્ષેત્રને સ્વામી ઇતર જન છે જ્યારે પ્રતિમાજી આપણાં છે. માટેજ તેમને જે રૂ. ૨૦૦૧ તથા ચારૂપ જીનાલયની જમીનને અમુક ભાગ આપવાને હરાવ રા. કાટાવાળાએ કર્યો છે તે રદ થવા ઉચિત છે. ઉભય પ્રજામાં શાંતિ અને સલાહ રહે એવા ઉદ્દેશથી પ્રેરાઇને આ નિર્ણય શ. કોટાવાળાએ કર્યા હશે એવુ કદાચ માનીએ તેપણ નીચેનું વૃત્તાંત તેથી જુદું પરિણામ સુચવે છે. મુંબઇના અમારા પર એક ગૃહસ્થ રા. અમીચંદ ખેમચંદ પોતાના પત્રમાં જણાવે છે કે કાટાવાળા શેઠે એવુ સંભળાવ્યા પછી, તેમ સ્માને તેમના દેવા તથા લવાદે આપેલી જંગે ને કાગણ શુદી ૧ લગભગ કબજો સોંપાઇ ગયા છે, છતાં-ચારૂપના રજપુતેા હજી પણ રાતના એક વાગે તેમ આપણુ હેરૂં મંગળીક થયા પછી જખરાથી ઉધડાવી દાખલ થાય છે, એટલુંજ નહી પણ થોડાક દિવસ પર પાટણના એક આગેવાન ગ્રહસ્થ શેઠ દલછા દોલાચદ ચારૂપ ગયેલા અને તેની સામને ત્યાંના રજપુતે થયા અને હજુ પણ તે કેવુ વન રાખશે તે એક સવાલ છે. ગમે તેટલા પણ કેલવણી લીધા વગરના અજ્ઞાન ગામડીયા, આવા પ્રસંગે જયાં ભાગ આપ્યાં છતાં પણ બનતાજ રહેવાના ત્યાં શાંતિની આશા કેમ રાખી શકાય? માટેજ તે ચુકાદો રજીરટર્ડ થવા પૂર્વે પ્રજાએ જુએસ ઉઠાવી રદ કરવા આવશ્યક છે. પરિશિષ્ટ ૨૯. જૈન શાસન, વઈશાક શુદી ૪ બુધવાર વી. સ` ૨૪૪૩. ચારૂપ કેસ. પાટણ પાસે આવેલા ચારૂપ તીર્થ શામળા પાર્શ્વનાથજીના દેરાસરના સબંધમાં શેઠ કાટાવાળા પુનમચંદ કરમચંદે લવાદ તરીકે આપેલા ચુકાદા સામે આપવામાં આવેલા અભીપ્રાયા. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ७८ Messrs. Amichund Khemchand, Leherubhai Chunilal and others have placed before ine the award published by Mr. Kotavala on the 21st day of January 1917 with reference to the notorious Charup Case of Patan. On a careful perusal of the judgment delivered by A. A. Kehimkar in Criminal Case No. 18-15-16 the submission paper dated 2-12-16 and other materials furnished to me, I come to the following conclusions, (1) It appears that the signatories to the submission paper have signed in their individual capacites and it is not at all clear whether these signatories had any authority from the Jain Sangh of Patan to refer a matter of such capital importance to arbitration under circumstances, which would have elicited more prudent consideration from any other arbitrator. The learned arbitrator has based his Award on the ground that the submission paper is sufficiently signed, but it is apparent that the blunder committed by him is of twofold character, In the first place the signatories are not accused persons who are required by law to sign the submission paper and in the second place the said signatories have not put their signatures under the weight of any representative capacity. Not only the said Sangh has conferred no authority on the said signatories but it is distinct from the opposition at present created that the Sangh as a whole had no hand in the matter of the present arbitration. Under the circumstances it appears to me that this Award is not binding on the Sangh which is not made a party to the submission paper. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ It is on the other hand equally clear that the Sangh is also guilty of laches, carelessness and reinissness in as much as it did not stir itself at an earlier date to entitle themselves to justice and fairness in any Court of Law. Coming to the merits of the Award itself the impression that is likely to be created in any thinking mind is that the Award is in favour of the complainants only, a circumstance which indicates entire partiality at the hands of the learned arbitrator. Where a criminal liability is once determined by a competent Court it ought to have been dealt with on its merits, but the learned arbitrator seems to have entirely ignored the matter. One more noteworthy feature of the Award is that it is not signed by the complainants The statements to whieh the arbitrator has committed himself ‘ સનાતન ધર્મવાળાઓએ આપેલા પંચાયત નામામાં ઠરાવનો 24 HEL HOTEL 521 ziyat 77 yella sua .” leads a man to believe strongly that the arbitrator has very likely colluded with the complainants which would entitle the Jain Sangh to move a Law Court to set aside the present award on the ground of misconduct of the learned arbitrator. Ordinarily the principle that inust prevail is that the Award should not leave undetermined any of the inatters referred to arbitration and should not deterinine a matter not referred to it. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ The production of the Award speaks itself that this principle of ordinary cominon sense has been entirely brushed aside by the learned arbitrator. Before concluding perhaps I inay mention that the certain statements in the award may warrant inference that the arbitrator has been wilfully misled or deceived by the other side. My conclusion upon the whole matter is that the Award is tainted with illegality, entirely without merits and of a kind that ought to be severely discouraged. Further more I only add that if the Jain Sangh encourages awards of this kind it wouid open up an alarming vista of undesirable possibilities. Bombay, 20-3-17. . Sd. CHUNILAL M. Kapadia, મી. અમીચંદ ખીમચંદ તથા લહેરચંદ ચુનીલાલ અને બીજા ઓએ પાટણનાં જાહેર થયેલા ચારૂપ કેસ સંબંધમાં તા. ૨૧-૧-૧૭ ના રેજે મી. કોટાવાળાએ બહાર પાડેલ ઠરાવ મારી પાસે મુક્યો હું સ. ૧૮૧૫-૧૬ ના નંબર ૧૮૨ વાળા ફોજદારી મુકરદમામાં એ. એ. કહીમકરે આપેલ જજમેંટ તથા તા. ૨-૧૨-૧૬ નું લવાદનામું તથા મારી આગળ જણાવવામાં આવેલ બીજી બાબતોનો પુરતો વિચાર કરી નીચે પ્રમાણે અભિપ્રાય આપું છું. . (૧) એમ જણાય છે કે લવાદનામામાં સહી કરનારાઓએ પિતાના જ નામે સહીઓ કરી છે અને એમ બીલકુલ જણાતું નથી કે આ સહી કરનારાઓને આવો મુખ્ય અગત્યને સવાલ લવાદને સેંપવાને પાટણના જૈન સંઘ તરફથી સત્તા હતી કે જે સવાલે આવી સ્થિતીમાં કોઈ બીજા લવાદી પાસે વધારે ડહાપણ ભરેલો વિચાર બહાર પાડયો હોત; વિધાન લવાદે પિતાને ઠરાવ એવા કારણ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ આપ્યો છે કે લવાદનામા ઊપર પુરતી સહીઓ છે પણ એ દેખીતું છે કે તેમની કરેલ ભૂલ નીચેના બે કારણોની બનેલી છે. પહેલા તે સહી કરનારાઓ તેહમતદાર નથી કે જેઓ લવાદનામામાં સહી કરવાને કાયદાથી બંધાયેલ હોય અને બીજુ તે સહી કરનારાઓએ પોતે કોઈપણ વ્યક્તિના તરફથી સહીઓ કરી નથી સહીઓ કરનારાએને સંઘ તરફથી કોઈપણ જાતની સત્તા આપવામાં આવી નથી એટલું જ નહિ પણ ચાલતા લવાદમાં સંધનો જરા પણ હાથ નથી એમ હાલમાં થયેલ ઉશ્કેરણી બતલાવી આપે છે. આ ઉપરથી મને જણાય છે કે આ ઠરાવ સંઘને બંધન કરતા નથી જે સંઘને લવાદનામામાં એક પક્ષકાર ગણેલ નથી. (૨) વળી એતો ચેખું દેખીતું છે કે કોઈપણ કાયદાની કોરટમાં સંઘે પિતાને ન્યાય તથા વ્યાજબીપણું મેળવવાને તુરતજ પગલાં ભર્યા નથી તેથી પોતાની આળસાઈ તથા બેદરકારીપણા માટે સંઘ ગુન્હેગાર છે. (૩) ઠરાવના ગુણ દેષ જોતાં કોઈપણ મનુષ્યના મન ઉપર જે અસર થવા સંભવ છે તે એ છે કે ઠરાવ ફરિયાદ કરનારના જ લાભમાં છે અને તે બાબત વિદ્વાન લવાદના હાથે થયેલ તદન પક્ષપાત બતાવે છે જ્યારે એક ફેજિદારી જવાબદારીને એકવાર એક લાયક કેર્ટથી નિર્ણય કરવામાં આવ્યો હોય ત્યારે તેને આધાર તેના ગુણ દેવ ઉપર રાખવામાં આવે છે. પણ વિદ્વાન લવાદીએ તે બાબત તદ્દન વિસારી મુકી છે. (૪) વળી એક વધારે જણાવા લાયક ઠરાવ એ છે કે તેમાં ફરિયાદીઓની સહી નથી “સનાતન ધર્મવાળાઓએ આપેલા પંચાયતનામામાં ઠરાવને અમલ મહારે કરાવી આપો એમ સુચીત કર્યું છે” એ શબ્દ કે જે લવાદના પિતાનાજ છે તે શબ્દ કોઈપણને મજબુત રીતે માનવાને દેરે છે કે લવાદ ફરિયાદ કરનારાઓને તદ્દન મળી ગયા હોય તેમ લાગે છે અને જેથી જૈન સંઘને વિદ્વાન લવાદની ગેરવર્તણુકના કારણે આપેલ ઠરાવ રદ કરવાને કાયદાની કોર્ટે જવાને કારણ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ (૫) સાધારણ રીતે એ હેતુ હોય છે કે ઠરાવની અંદર લવાદને સોંપવામાં આવેલ બાબતેમાંની કોઈપણ બાબતને નિર્ણય થ રહી જ નહિ જોઈએ. તેમજ લવાદના સંબંધ વિનાની બીજી બાબતને નિર્ણય લે નહિ જોઈએ ઠરાવના અમલથીજ જણાઈ આવે છે કે વિદ્વાન લવાદે પિતાની સાધારણ અક્કલ એક બાજુ બેસાડી દીધી છે. (૬) છેવટમાં કદાચ મારે જણાવવું જોઈએ કે ઠરાવની કેટલીક બાબતો એવી સુચના આપે છે કે લવાદને જાણી જોઇને સામી બાજુ વાળા તરફથી ભૂલ ખવરાવવામાં આવી છે અથવા તે છેતરવામાં આવ્યા છે. બધી બાબતે ઉપરથી મારો અભિપ્રાય એ છે કે ઠરાવ ગેરવ્યાજબી રીતે કરવામાં આવ્યું છે ગુણ દોષ વિનાને છે અને તે એ છે કે જેને સખત રીતે વખોડી નાખવું જોઈએ વધારામાં હું જણાવીશ કે જે જૈન સંધ આવી જાતના ઠરાવને ઉત્તેજન આપશે તે ભવિષ્યમાં ઘણું ખરાબ પરિણામ આવવાને રસ્તો ઊઘાડ થશે. તા. ૨૦-૩-૧૭ ] ચુનીલાલ એમ. કાપડીયા, મુંબઈ. ઈ એમ. એ બી. સી. બી. એ. એલ એલ. બી. પરિશિષ્ટ ૩૦, જૈન શાસન, વઈશાક સુદી ૪ બુધવાર વી. સં. ર૪૪૩. मु० कपडणज फा. ब. ९ पुज्यपादा जैनाचार्य १००८ श्रीमान श्रीमद्वीजय कमल सुरीश्वरजी महाराज तथा श्रीमद जैन रत्न व्याख्यान वाचस्पति मुनी श्री लबधीविजयजी महाराज आदि मुनी मंडलको तर्फसे तत्र, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ८३ मु० मुंबई मध्ये सुश्रावक देवगुरु भक्तिकारक शा० लहेरुचंद चुनीलाल कोटवाल तथा शा० मणीलाल चुनीलाल मोदी तथा शा० अमीचंद खेमचंद शा० हीरालाल लल्लुभाइ कपडीओ शा० मणीलाल रतनचंद चैद आदि समस्त श्री संघ योग्य धर्मलाभ पूर्वक विदीत रहेकी यहां पर श्री देवगुरु धर्मके प्रसाद से सुख माता है. वि. तुम्हारा पत्र तथा छपी हुइ चुकादाकी नकल और हेन्डबील आदि पहुंच अत्यंत खेदके साथ लीखा जाता है की कोटावाला शेठ पुनमचंद करमचंद ने परम पवित्र प्राचिन श्री चारुप तिर्थके संबंध में जो चुकादा लीखा है वो एक तर्फी होनेसे जैन श्री संघको कबुल करना योग्य नहि है. और मेसाणा कोर्टसें जीस केसमें जैन लोकोकी जीत हूइथी तो फिर इस केस के लवादनामा उक्त शेठजीको सोंपनेकी क्या जरुरतथी और चूकादा भी एकही तर्फका लीखा गया है यदि वो चूकादा कायम रहा तो भविष्य में उस चुकादेसें अपने प्राय सर्व जैन तिथों में और ग्राम व शहरोंके देहेंरासरोंमे वडा मारी भयंकर नुकसान जैन श्री संघको उठाना पडेगा, क्योंकि प्राय अनेक जैन मंदिरो में ब्राह्मण पुजारीओने स्वपुजा करनेके लीये महादेव आदि देवोकी मुर्तीये रखी है और जैनोने लीहाज तथा दयाभावसें नहि रोका इस लिये यह चूकादा उन उन स्थानापर अत्यंत हानीकारक होजायगा वास्ते जो जैन लोक इस वखत जो कुंभकरणकी नींदगें पड़े रहे और चुकादा रजीस्टर्ड हो गया तो सासनकी हानी होनेमें जराभी संदेह नहि समजना क्योंकि इस चुकादेके बांचनेसे धर्मोष्ट सभी जैन के मन अत्यंत दुखीत होते है इस लीए पाटण आदि समस्त Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ८४ जैन सकल श्री संघको शेठजीको लिखे हुए चूकादेपर पूर्ण ध्यान देते हुए जलदी ही योग्य बंदोबस्त करना चाहीए. . ધર્મ ના ૩ચમ વિના. दा० मुनी गंभीरविजयकी तर्फसे धर्मलाभ वां. પાલીતાણા, તા. ૩–૧૭. લી. સદગુણાનુરાગી કપુરવિજયજી તરફથી ધર્મલાભ સહ નિવેદન કે તમારા પત્રથી હકીકત જાણી નકલે વાંચી અન્યત્ર પણ વાંચવામાં આવેલી ત્યારે મિ. કોટાવાળા પિતે એક જૈન છતાં અનેક અનેક કેસની વસ્તુસ્થિતી સમજતા હોવા છતાં આવા ચુકાદો આપવા કેમ દેવાયા હશે. એ વિચાર આવ્યો ચુકાદામાં કેટલુંક મીશ્રણ પિતાની કલ્પના મુજબ કરેલું જણાય છે અને કેટલાક નકામે બે જેને ઉપર નાખ્યો લાગે છે તેમ છતાં સાવ નજદીકમાં સામાને મનમા લાભ આપેલ હેવાથી ભવિષ્યમાં તેઓ સાવશાંતિ જાળવી રાખે એવી આશા ભી કોટાવાળાએ કલ્પી રાખેલી વાસ્તવીક જણાતી નથી બહુતે તે મુર્તીઓ જૈનોના કબજાની છે, તેમ છતાં ત્યાંથી સામાવાળાઓને અન્યત્ર લઈ જવાં જેને પાસેથી સમજાવીને અપાવવા જેવું કરવું ઠીક હતું સિવાય કેટલુંક લખાણ એક બીજાની લાગણી સંતોષવા માટે ઈરાદા પુર્વક કરેલું સમજાય છે ચુકાદો મારી સમજમાં બરાબર ન્યાયસર થએલો જણાતો નથી પ્રથમ જૈનોએ અનેક રીતે સમાધાન માટે પગલાં ભરેલાં છતાં સામાવાળાએ તેમને નાહક ખર્ચમાં ઉતાર્યા જૈનોએ પણ ન્યાયની ખાતર ન્યાય મેળવવા ખર્ચમાં ઉતરી કેસમાં જય મેળવ્યા પછી એક બીજાની લાગણી સંતોષવાની ખાતરજ મીર કટાવાળાને વચ્ચે નાખી સમાધાન કરવા નોતર્યા હોય તે તેમની ફરજ કોઈપણ પક્ષને ગેરઇન્સાફ ન થાય અને ભવિષ્યમાં ફરી ઝઘડા થવા ન પામે એ વાત નજરમાં રાખી અદા કરવાની હતી તે કેટલે દરજે થઈ છે તેની ખાત્રી તમે ત્યાં પ્રસિદ્ધ સોલીસીટર મી. મેતીચંદ ગીર કાપડીયા વિગેરે) ની સલાહ લઈને કરશે કાયદાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ બારીકી અને વસ્તુ સ્થિતીને ખ્યાલ તેઓ વધારે સારી રીતે આપી શકે એમ મને ભરોસે છે. બાકી પ્રથમથી અગમચેતી વાપરતા રહેવું એ વિસરી જવું જોઈએ નહિં ધર્મરાગી બંધુઓને ધર્મ એજ નિવેદન રા૦ કુંવરજી આણંદજી વિગેરેના અભિપ્રાય ઉપયોગી થશે આ બાબત બી. કોટાવાળા સાથે રૂબરૂ ખુલાસાની જરૂર પડે તે તેમ કરી શકાય તે ઠીક. . દારુ પિતે. સ્વતિશ્રી સુરતથી મણિવિજયજી શ્રી દેવગુરૂ ભક્તિકારક અમીચંદ ખેમચંદ ગોદડભાઈ યોગ્ય ધર્મ લાભ તમારો કાગળ વાંચતાં નીચે પ્રમાણેને મહારે અભિપ્રાય જૈન કોમન રાઈટસ રિઝર્વ થવા માટે જણાવું છું. ૧ ફેંસલે આપનાર પોતાનું જૈન ધર્મના સ્વરૂપમાં બહુજ અનભિજ્ઞપણું સુચવે છે. એટલું જ નહિ પણ જૈન તરીકે જે ફેંસલે ન અપાય તે આ ફેંસલો મહારા અભિપ્રાયમાં લાગે છે. ર જે આવા અણીને વખતે જૈન કોમ જાગ્રત થશે નહિ તે ઠેકાણે ઠેકાણે આ ઊંધી છાપથી હેરાનગતિ અને વિમાસણા ઊભી થશે. ૩ આ સંબધે ઠેકાણે ઠેકાણેના જૈન સંઘના અભિપ્રાય લેવાજ જોઈએ એવી મારી આકાંક્ષા છે. કારણકે આ ફેંસલે કાંઈ એકલા પાટણની જૈન કોમને જ હેરાનગતિમાં તથા નીચી પાયરીમાં નાખે તેમ નથી એજ મીતી સંવત ૧૮૭૩ ફાગણ વદ ૧૫ શ્રી ચારૂપ જૈન દેરાસર અંગને કેસ. - મજકુર કેસના સબધે શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાએ આપેલા ચુકાદાથી પાટણના સંઘના ગ્રહોની લાગણી દુઃખાવવાના સંબંધે મુંબઈમાં વસતા પાટણ નિવાસી ગૃહસ્થા તરફથી સર્વ જૈન ગ્રહસ્થોને એક વિનંતીપત્ર પાંચ ગ્રહની સહીથી રવાના કરવામાં આવ્યું છે જે તેમાં જણાવ્યું છે કે “ લવાદના ચુકાદામાં જૈન ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ સબંધમાં વિચારો દર્શાવ્યા છે તે જૈન ધર્મના સિદ્ધાંતથી વિરૂદ્ધ કે નહિ, તે તુરત લખી જણાવવા કૃપા કરશે.” ઉક્ત વિનંતિપત્રનો ઉત્તર આપવાને કોઈ પણ ધર્માનુરાગી મનુબને સ્વાભાવિક રીતે ઇચ્છા થઇ આવે ધર્મચુસ્ત મુનીરાજે તેમજ ગ્રહસ્થોએ પોતાના ધર્મનુ ધર્મક્રિયા કરવાના સ્થળોનું સંરક્ષણ કરવા સદા કાળજી રાખવી તે સંબંધે પિતાના વિચારો પ્રિય અને અને મૃદુ ભાષામાં દર્શાવવા અને કારણ પડે ઉત્સાહથી શરીર શકિતએ વિચારોને અમલમાં મુકવા મુકાવવા તત્પર થવું એ પુરુષત્વની પહેલી ફરજ છે. જેના સિદ્ધાંત પ્રમાણે કહીએ તો કોઈ પણ શુભ કાર્ય મન વચન કાયાએ કરવા કરાવવા અને કરણ કરાવણની શક્તિ અભાવે અનમેદન આપવા ખડા રહેવું એ સુજ્ઞ જનનું પ્રથમ કર્તવ્ય છે. ચારૂપ દેરાસરજીના અંગે થયેલ ચુકાદાથી ધર્મનું યા ધર્મ સિધ્ધાંતેનું કોઈ પણ અંશે ઉલંધન થાય છે કે કેમ? અને થયું છે તે કેટલે દરજે હાનીકારક છે તે તપાસવાની ખાસ જરૂર છે શેઠ પુનમચંદ કરમચંદ કોટવાળાએ આપેલા ચુકાદાની પ્રસિદધ થયેલ નકલ તરફ નિગાર મુકતાં એમ સમજાય છે કે તેઓ પોતે જૈનશાસ્ત્ર સિદ્ધાંતના જોઈ એ તેવા માહીતગાર ન હોવાને લીધે ચુકાદામાં કેટલીક અપ્રસ્તુત અને દેશને સંબંધ ન ધરાવનારી એવી વીચીત્ર વાતો લખી છે અને જૈન સિદ્ધાંત વિરૂધ્ધ વિચારે અનાયાસે ગમે તેમ દર્શાવાઈ ગયા છે આ કેસમાં પ્રથમ મુદે એટલે જ છે કે ઉકત દેરાસરમાં મહાદેવ પાર્વતી વિગેરેની મુર્તી શી રીતે ક્યારથી તેનાથી અને શા હેતુથી દાખલ થવા પામી આ પ્રશ્નને અંગે શેઠે લવાદનામામાં કોઈપણ ઈસરો કર્યો નથી, શ્રી જૈન શાસને (ફા. વ. ૬ બુધવાર) માં પા. ૭૫૫ મે એ પ્રકનને અંગે કરેલું અનુમાન નીચે પ્રમાણે છે અને તે વ્યાજબી લાગે છે. જે ચારૂપ ગામના શ્રી શામળાજીના દેરાસરમાં હિન્દુ મુર્ત સ્થાપિત થવાનું કારણ શું હશે એ વિચારણીય પ્રશ્ન છે ઉકત કામ જ્યાં વસતી પ્રજામાં જૈન ધર્મ પાળનારાઓને અભાવ છે તેથી પ્રભુની સેવા પૂજા માટે જેમ અન્ય સ્થળોમાં ભાવસાર ભાળી આદી જૈન શાસનને ન માનનાર વ્યકિતને ગાડીનું કામ સોંપાય છે એમ અહીં બ્રાહ્મણ દ્વારા એટલે સનાતન ધમ વાળા જૈન મંદીરમાં પુજારીનું કામ કરે છે આ પ્રથા લાંબા સમયથી ચાલી આવતી હોવાથી ઉકત સનાતનધમિ પુજારીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ८७ સ્વધની મુર્તિ જૈન પ્રતિમાજી પાસે સ્થાપીત કરી હાય એ સ ંભવિત છે. પછી પશુ એની એજ પ્રથા ચાલુ રહેલી હાવાથી જૈન પ્રતિમાજી સાથેજ તેમને સ્થાન મળેલુ ગણાય એવુ અનુમાન કરી શકાય છે. હવે ધારો કે અનુમાન પ્રમાણે એક પુજારીએ પેાતે જૈનેતર હાવાને સબએ પેાતાને પુજનીય મુર્તિ જૈન દેરાસરમાં લાવી મુકી હૈય તેથી તેના હક અથવા તેના વંશ વારસા કે લાગતા વળગતાઓને દાવે તે દેરાસરની મીલ્કતમાં કોઇપણ અંશે પહોંચી શકે ખરે આ મહાદેવ વીગેરેની મુર્તિઓ ભલે જે ધર્મના અનુયાયીઓને સ્વાધીન કરવી વ્યાજબી હતું પણ એની કાણુ અને કયારે જૈન દેરાસરામાં એમના શસ્ર ` વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવી હતી કે જેથી તેઓની પ્રતિષ્ઠા કરાવી આપવાનુ જૈતાને માથે નાખવામાં આવ્યું એ મુર્તિઓ જૈન દેરાસરમાં લાવી ગાવી દેનાર કયા શખ્સાએ જૈન દેરાસરની મીલ્કત વસાવવામાં બાંધવામાં કાંઇ પણ કાળા આપ્યા હતા કે જૈન દેરાસરના અંગની જમીન તે સ્માત ધર્મોવાળાને આપવી પડે તે સાથે બે હજાર રૂપીઆ જૈન દેરાસરમાંથી અન્ય ધર્મના લેાકેાને અપાવાય આ સ્થળે સ્હેજ વિચાર કરવા ઘટે છે. કે જૈન મુ`િએ કોઇ અન્ય ધર્મના દેરાસરમાંથી ઘરમાંથી કે કાષ્ઠ બીજે સ્થળેથી જૈન લોકો પોતાને કબજે લેવા માંડે તે તે લેાકા પાસે દેરાસર બાંધવાની જમાતના કે દેરાસર બાંધવા પાછળ ખર્ચવાને કોઈપણ રકમ હક કરી શકે? અને કરે તે તે કેવા અકલવાન ગણાય તે હવે સ્માત ધર્મવાળાની એ મુર્તિ હતી તે તે લોકો પોતે પોતાની મુર્તિની પ્રતિષ્ઠા પાતાને ફાવતી અનુકુળ જગ્યામાં ભલે કરીલે પરંતુ તે પાછું શાકયના સાલ મુજબ જૈન દેરાસરની સાથેજ શંખનાદ હવન આદિ જૈન ધર્મને અમાન્ય ક્રિયા દેરાસરની નજદીકમાં કરવાનું કરાવવામાં આવ્યુ` કે જેથી કલેશનું આી બલવાને બલે ભવિષ્યમાં ઉલટા ઝઘડા થવાને પ્રસગ આવે સાથે વિચાર કરવા ઘટે છે કે જૈનના પૈસાવડે અન્ય ધર્મની મુર્તિની પ્રતિષ્ઠા થાય એ શું શાસ્ત્ર વિરૂદ્ધ નથી અત્રે મેસાણા કોર્ટથી થયેલા ચુકાદામાં આપેલી હકીકતે લક્ષમાં લેવા યાગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧ ચારૂપ દેરાસરને વહીવટ ૬૦ વર્ષથી જૈન છે. બધી ઈમારતે જૈન લોકોએ બંધાવેલી છે પુજારી પણ તેઓ રાખતા ને પગાર પણ તેઓ આપતા. ૨ સદરહુ મંદીર જૈનેનુ છે એ મંદીરનો કબજે તથા વહીવટ જૈનેના હાથમાં છે તે વાત ગામના લોકોને રૂચતી નથી. ૩ જૈન જેવા વહેવાર પક્ષ લોકો હિન્દુ સાથે હળીમળીને કામ લે અને તેમની લાગણી દુઃખાય એવું કાંઈ કૃત્ય કરે નહિ એજ સંભવનીય છે, ઉપલી હકીકતથી સહજ સમજી શકાય કે જૈન પિતાની માલીકીના દેરાસરને રેગ્ય રીતે વહીવટ કરે તેમાં થતી આસાતનાઓ દુર કરવાને સદા તત્પર રહે અને અન્ય કેમ સાથે સદા હળીમળીને રહે એ અનુચીત ગણી શકાય એમ નથી કલેશનું બી બાળવું ઝઘડાઓ ન કરવા અને થતા અટકાવવા સર્વ સાથે હળીમળીને રહેવું એ નીતીવાન સર્વ મનુષ્યનું કર્તવ્ય છે જૈન સિદ્ધાંત પ્રમાણે જૈન સિદ્ધાંત પ્રમાણે “નિતી ઘટૂugએ વાક્ય સદા વિચારણીય ઉચ્ચારણીય અને આચરણીય છેજ એવો કોણ હીત ભાગી હશે કે જે ઝઘડે નીવારણ થતે જોઈ રાજી ના થાય બધે નીર્મળ કરવા નીરંતર ઉદ્યમી થવું એજ સાધ્ય બીન્દુ હોવો જોઈએ પરંતુ એ પણ વિચારવું કે જેમ કારણે કરોડ રૂપીઆ ખરચવા ઉચ્ચિત છે વિનાકારણે એક કાંકીણી પણ એક મહાર બરોબર ગણવાની છે. તેમજ હકદારને સંપૂર્ણ હક આપ એ ઉચ્ચિત છે. પરંતુ બીન હકદારને દક્ષીણતામાં દબાઈ કે નબળાઇ દેખાડી પિતાનો હક તેઓને હાથે લુંટાવા દેવો અને તે સાથે તેઓની તેમજ અન્ય સુજ્ઞ જનોની હાંસીને પાત્ર થવું તે સ્વમાન (Self respect) ની કોઈ પણ કીંમત સમજવાવાળો પુરૂષ અંગીકાર કરી શકશે જ નહી તે ન્યાયાસને બેઠેલા પુરૂષની તો વાત જ શી કરવી વળી એક બીજો પ્રશ્ન વિચારવાને છે કે અનેક સ્થળના અનેક દેરાસરોમાં આવી રીતે અન્ય ધર્મની મુતિઓ મુકવામાં આવેલી નજરે પડે છે. તો તે દેરાસરની મીલ્કતની તેમજ વહીવટદારેની ભવિષ્યમાં આ ચુકાદાને પ્રીન્સીડેન્ટ ગણવામાં આવે તે કેવી કઢંગી સ્થિતિ થઈ પડે દેવ દ્રવ્યને કેટલે અનર્થ થાય? અને સંધને કેટલું ખમવું પડે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૮૯ જાણતાં વા અજાણતાં ધારતા તથી દરેક અમને પેાતાને શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા માટે અમારા અલ્પ પરિચયથી માટું માન છે પરંતુ તેઓએ કરેલી ભુલ તરફ અપેક્ષા કરવા અમે દુરસ્ત માણસ ભુલને પાત્ર થાય છે અન્યાય અનુસારે કદાચ અમે પોતે પણ શેઠ કાટાવાળાની ભુલ ગણવામાં ભુલતા હોઇએ તે તે માટે પ્રથમથીજ તેમની તથા સુજ્ઞજતાની મારી ચાહીએ છીએ તે સાથે એટલું જ વધારે જણાવવાની રજા લઇએ છીએ કે અમને અમારી શુધ્ધ બુધ્ધિથી જે ભુલ સમજ્યામાં આવે તે પોતાના ધર્મ ભાઇઓને સુચî તેને ભુલ સુધારાવે અથવા તે સુધારે તે અમારી નમ્ર સુચના કૃતા થઇ માનીશું શેઠ કાટાવાળા પોતે સુન્ દી દ્રષ્ટિવાન નીખાલસ અને સરળ હેાવાથી થયેલી ભુલ પેાતાના મનથી સાખીત થએલી સુધારવા પાછા હડે તેમ નથી એવી અમને પોતાને તે સંપુર્ણ ખાત્રી છે. આ લખાણમાં કાંઇ પણ શાસ્ત્ર મર્યાદા વિરૂધ્ધ ઋજાણતાં પણ લખાયુ હાય તેમ તેની ક્ષમા યાચના છે. » લી સંધતા સેવક, ચુનીલાલ છગનદ તા. ૧૮-૩-૧૯૧૭ રાજકાઢ. સુશ્રાવક પુજયપ્રભાવક શાહશ્રી પંચ શાહ લહેરૂચદ ચુનીલાલ કેટાવાલા શા. મણીલાલ ચુનીલાલ, શા. અમરચંદ ખેમચંદ તથા હીરા– લાલ લલ્લુભાઇ, શા. મણીલાલ રતનચંદ વૈદ શ્રી મુંબઇબંદર. રાજકોટથી લી યતો નાનચંદજી અખેચછના ધર્મલાભ વાંચશે બાદ લખવાનું કે તમારા કાગળ ત્યા તેની સાથે ચારૂપના દેરાસર સબધીના કામને ઘેરમેળે નીકાલ લાવવા માટે શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાને પાટણના સંધ તરફથી લખી આપેલી લવાદનામાની નકલ સ્થા શેઠ પુનમચંદ કરમદે આપેલ ચુકાદાની નકલ તમાએ મેકલી તે પહેાંચી છે દીલગીરી સાથે ઉતરમાં લખવાનું કે શેઠ પુનમચંદ કરમચદે જે યુકાદો આપ્યો છે તે આપણા ધર્મને હાની કરતા છે અને તે જોરજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સ્ટર થાય તે વિશેષ હાનિકારક નીવડે એમ અમારૂ માનવું છે માટે તે રદ કરાવવું યેાગ્ય છે. અથવા તેમાં પોતાને હાથે સુધારાવધારા કરી સદાયને માટે જેનેાના રીતસર લાભે। સચવાઇ શકે તેમજ અન્ય કામે સાથેને કલહ જુને કે નવા ઉભા થવા નાં પામે તેમ સુધારી શકાય તેાજ સારૂ છે. હાલ એજ મીતિ ફ્રાગણ વદ ૧૧ સામવાર સ’. ૧૯૭૩, યતિ નાનચંદ્રજી અખેચ'જી. ૮ સુરત. આન સાગરજી મુખબ દરે સુશ્રાવક મણીલાલ ચુનીલાલ યોગ્ય ધલાભ વાંચવા, તમારી તરફથી આવેલ લવાદપત્ર વાંચ્યું તે વાંચતા માલુમ પડે છે કે તમારી તરફ ચાલતા હાલના કેસની ભાંજગડ હાલ માત્ર મટી છે પણ દરેક ગામે દરેક દહેરે જયાં જયાં પુજારીના અપ્રમાણીકપણાથી અને કા– વાહકની બેદરકારીથી અન્ય દેશની મુર્તિએ પડી છે તે દરેક જગા ઉપર ભાંજગડ ઉભી કરશે અને તેથી દરેક જગાપર સધની મહત્તાને, તિર્થાને અને તેથી ધર્મને ધણુ નુકશાન ચશે માટે કાઇપણ પ્રકારે ન્યાયજ થવું જોઇએ કે જેથી વર્તમાન અને ભવિષ્ય સુધરે. જો એમ નહી થાય તે ન્યાયને ચાહનાર લાકા હેરાનગતી પામશે ત્થા અપ્રમાણિક લેાકેાને વધારે જોર મળશે. ૧૯૭૩ ફાગણ સુદી ૧૫. પરિશિષ્ટ ૩૧ જૈનશાસન. વૈશાક શુદ્ધિ ૪ બુધવાર વી. સ. ૨૪૪૩. ચારૂપ કેસના લવાદે આપેલા ચુકાદામાં કરવા જોઇતા ખુલાસા. Se ત્યાંના સંધે કરેલા અતિ હાનિકર રાવ. અમારા ગતાંકમાં અમે જણાવી ગયા છીએ કે ચારૂપ કેસને નિષ્ણુય લાવવા નિમાએલા લવાદ રા. કાટવાળાએ સમતાલ વૃતિથી ન્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૧ નહિ તેાળતાં એકપક્ષી ફેસલા આપ્યાથી આપણી જૈત પ્રજાપર એક પ્રકારના એવા આધાત થાય છે કે જે આ લવાદનામાને બહાલ રાખી તવ્રત વ્યવસ્થા કરવાથી આપણે કેટલું સહન કરવું પડે છે અને તેથી જૈન પ્રજામાં કેટલે બધા ખળભળાટ થઇ રહ્યા છે તે અમેએ આજે આપેલા અભિપ્રાયથી બેઇ શકાશે, હવે આપણે કદાચ એમ ધારી લઇએ કે લવાદે આપેલે ફેસલા યોગ્ય છે અને તે પ્રમાણેની વ્યવસ્થા કરવાથી તત્પૂરતી શાંતિ અને હિંદુ તથા જૈન પ્રજા વચ્ચે ઉદ્ભવેલા વિદ્મહ શાંત થાય છે પણ અત્ર અતિદૃિષ્ટિથી લેવાનુ છે. જેમ ચારૂપના જિત`દીરમાં આવી ધટના બની છે અને તે માટે આપણે આટલો બધો ભાગ આપવે પડે છે તે પ્રમાણેજ અન્યસ્થળે એવાજ પ્રસંગ ઉપસ્થિત થતાં આ ફૈસલે। દ્રષ્ટાંત રૂપ બની તે પ્રમાણે હરવખત આપણે દડાવુ પડશેજ તેમજ અન્ય ધર્મીઓની પાસે આપણે વિના કારણે નમવુંજ પડશે. આવા પ્રકારનું વન શુ આપણી શિથિળતા નથી દર્શાવતું કે? વળી આવા પ્ર– કારને નિર્ણય રા. કેાટાવાળાને લાવવા હતા તે આ બાબત એક અમુક વ્યક્તિ પરત્વેની નહાઇ સમસ્ત જૈન સમાજ છે એટલુંજ નહીં પણ આ કેસ જૈન ધર્માંતા એક અનુયાયીના ન હેાઇ જૈન શાસનની અંકિત થએલી સમગ્ર પ્રજાને હાવાથી નિર્ણય પ્રગટ કર્યા પૂર્વે આપણા મુનિ મહારાજો, પ્રજાના નામાંક્તિ વિચારવંત પુરૂષો આદિની યોગ્ય સલાહ લઇને પછીજ કોઇ પણ પ્રકારના નિર્ણય પર આવવું એજ રા. કેાટાવાળા શેઠને ઇષ્ટ હતુ આપણે કદાચ એમ માનીએ કે આ કેસમાં જૈન પ્રજાના અગ્રેસર રૂપ ગણાતી વ્યક્તિઓના વિચાર જાણવા જતાં વિશેષ સમય વ્યતિત થાય તે અયોગ્ય હોવાથી પાટણનાજ અગ્રેસરેાનાં વિચાર જાણીને કદાય તેએ આવા નિર્ણય પર આવ્યા હશે, તે તેવું પણ દેખાતુ નથી જો પાટણનાજ અગ્રેસરાની સ ંમતિ અનુસાર આવા પ્રકારનો નિર્ણય થયેા હાય તે! પછી પાટણમાં સધ મળીને તેમજ મૂળ પાટણ નિવાસી પણ સાંપ્રતમાં વ્યાપારાર્થે મુંબમાં વસતા પાટણના શેડીઆએએ સભા મેળવી તેને પ્રતિકાર કર્યોછે અને હજી પણ લવાદ નામુ રજીસ્ટર્ડ થાય નહી તે માટે જે હિલચાલ ખુદ પાટણનેજ સધ કરે છે તેવી ખટપટમાં તેઓને પડવાનુ પ્રયેાજન શુ` હેાય ? વળી શ્રી મુનિ મહારાજોની સંમતિ હેાવાનુ માની લઇએ તા તેવુ પણ દેખાતુ નથી. તે અમારા પત્રમાં તેમજ ઇતર સ્થળે પ્રકટ થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ એલા શ્રી મુનિ મહારાજેન અને વિચારવંત જૈન અગ્રેસરના પ્રકટ થપેલા ચારૂપ કેસ સંબંધીનાં અભિપ્રાય લવાદનામાથી ઉલટા છે. હવે જયારે સમાજના નેતાની વસ્તુસ્થિતિ આવા પ્રકારની છે તેજ બતાવો આપે છે કે આ લવાદનામું એકપક્ષી છે તેમજ તેમાં દર્શાવેલી હિંદુ ધર્થીઓને આપવાની બાબતે આપણી ધાર્મિક લાગણી દુભાવનારી છે. માટેજ અમો ફરીથી કહીએ છીએ કે રા. કોટાવાળાએ કરેલું લવાદ નામું રદ થવું ઉચિત હોઈ તેજ આપણી ધાર્મિક માનિનતાનું ગૌરવ વધારનારું છે. અત્ર એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે. ચારૂપ ગામમાં કે જયાં જૈન મંદિર છે. ત્યાં એકપણ જૈન ગૃહસ્થનું વાસ્તવ્ય નથી તેથી શ્રી શામળાજી પાર્શ્વનાથજીના પુજનાદિ કાર્યમાં આપણે નિરૂપાયે બ્રાહ્મણ આદિ કે જેનાથી જૈન ગૃહસ્થોના અભાવે ઉક્ત કાર્ય થઈ શકે છે તેમને નિયત કરવા જોઈએ અથવા તે માટે અન્ય સગવડ થવી જોઈએ હવે અન્ય સગવડમાં ત્યાં એકાદા જૈન ગૃહસ્થનું ત્યાં વાસ્તવ્ય થાય તે આ અગવડ દૂર થાય. પણ જયાં આટલો બધે ભોગ આપી હિંદુ પ્રજાનું મન મનાવી આપણે તેમને માર્ગ નિષ્કટક કરી દેવા છતાં પણ જયાં હિંદુ ધર્મનુયાયીઓ અનેક પ્રકારના વિને કરે છે ત્યાં આ લવાદનામું નષ્ટ કરી આપણને થતો ગેરલાભ અટકાવી અને આપણી માન્યતા પ્રમાણે વ્યવસ્થા કરીએ તે એથી પણ ભયકારક ઘટના બનવા ઉકત બિના પ્રતિ જોતાં સંભવ દેખાય છે અને આજ ભાવિ આપત્તિથી બચવા પા.. ટણને સંઘ મળી ઉકત મંદીરમાંથી આપણે પ્રતિમાજીને પાટણમાં લાવવાને બંદેબસ્ત કરવા કમિટી નીમવાનો ઠરાવ પસાર કરી ડોઢ ડાહ્યું પગલુ ભરવા તૈયાર થયો છે એ અતિ આયકર છે સંઘે સહેલથી આ ઠરાવ કર્યો છે ખરે પણ એથી આપણને શું ગેરલાભ થાય છે. જેના ધર્મનાં સિદ્ધાંતો પર ધર્માજ્ઞાપર કેવું પાણી વળે છે તે શ્રી સંઘે વિચાર્યું હેય એવું દેખાતું નથી. હવે જે પાટણના સંઘે કરેલા આ ઠરાવ પ્રમાણેની કમિટી નીમાઈને તે પ્રમાણેને બંદેબસ્ત થાય એથી અનેક પ્રકારના ગેરલાભ થતા હોઈ આપણે ઢીંગલા ઢીંગલીની રમત માંડી પ્રભુની આશાતનાજ કરીએ છીએ એવું ગણી શકાય છે એટલું જ નહિ પણ આ ઠરાવથી થનારે અમલ દ્રષ્ટાંત રૂપ બની એવા અનેક સ્થળોએથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૩ - આપણે આપણા જૈન મદીરા દૂર કરવા પડેરો. પવિત્રતમ સમેત શિખરની ટેકરીઓ પર આપણાં જે જીનમંદિર છે. તે ટેકરી ઉપર બંગલા બાંધવા અમુક જગાની માગણીયાથી તે ત્યાંથી ખસેડી અન્યત્ર લઇ જવા માટેની કોશીશ પૂર્વે થઇ હતી એવુ અમારા સ્મરણમાં છે પણ એક સ્થળે સ્થાપિત થએલા જૈનમંદિરની પ્રતિષ્ઠીત થયેલ પ્રતીમાજીનું ઉત્થાપન કરી અન્ય સ્થળે સ્થાપન કરવુ' એવી આપણી ધર્માના નથી અને જા એવી ધર્માના હાત તેા પછી પ્રાચિન જીનમંદિશનું આટલું બધુ મહાત્મ્ય ગણુાત નહી એટલુંજ નહિ પણ પ્રાચિન મંદિરાના જર્ણોદ્ધાર માટે અત્યારે આપણે જે મહેનત કરીએ છીએ અને એ કાર્ય તે આપણે અતિપુણ્યપ્રદ માનીએ છીએ એવું માનત નહીં વળી એ ઠરાવ પ્રમાણે વર્તવાથી તે આપણે અત્યારે યાત્રાદિકને જે શ્રમ વેઠવા પડે છે તેવા વેઠવા પડત નહી પણે આપણી અનુકુળતા પ્રમાણે જયાં જૈન પ્રજાનુ વાસ્તવ્ય વિશેષ પ્રમાણમાં હેાય તેવા સ્થળેામાં ઉત્તમ કૌશલ્યથી તૈયાર કરેલા નવીન જૈનમંદિરમાં આપણા પ્રાચિન મંદિરમાંથી આપણા યાત્રાના ગણાતા સ્થા નેમાંની પ્રતિમ જીઓનુ ઉત્થાપન કરી તેવા સ્થાનામાં સ્થાપિત કર્યો હત અને એવું વનવત્ આપણા થતા કાળ–દ્રવ્ય-વ્યય અટકાવ્યા હત અને આ રાવને અમલ તે ઉપર કથિત બાબતાને પુષ્ટિકર હેઈઆપણી ધાર્મિક માન્યતા ધાર્મિક સિદ્ધાંત-અને છેવટે આપણી ધાર્મિક ભા– વના-શ્રદ્દા આદિપર પાણી ફેરવે છે વળી આ ઠરાવના પ્રભાવે તે આપણા જૈનમંદિરા કેટલેક સ્થળે એવા સ્થનમાં હાય છે કે-જે ત્યાંથી ફેરવવાથી તે સ્થળેામાં અન્યને અનેક પ્રકારની સગવડ થઇ શકે છે મુંબઇમાંના વાલકેશ્વરમાંના મંદિર માટે એક સમયે આવે! પ્રસંગ આવતાં તે પ્રમાણે શ્રી દેરાસરને તે સ્થાનમાંથી ફેરવવા માટે સરકાર તરફથી રીત– સરની નેટીસા મળેલી હાવા છતાં આપણને એવી ધર્માના નહી હોવાથી આપણું દિલ દુભાતું જાણી નામદાર સરકારે પોતે કરેલા ઠરાવ રદ કરવે પડયા છે, પાટણના સથે આ ઠરાવ પસાર કરતાં આ ભાવી આપત્તિને વિચાર કરેલા દેખાતા નથી એ સંધને લાંછનપ્રદ છે માટેજ ઉકત લવાદનામા પ્રમાણે આ ડેટડઘા ઠરાવ પણ રદ થવા જોઇએ અને આવા પ્રત્યેક પ્રસંગેામાં દરેક પ્રકાર સપૂર્ણ વિચાર કર્યા પછીજ આ અમુક નિશ્રયપર આવવું ઉચિત છે પાટણના સધમાં પસાર થયેલા આ ઠરાવ લવાદે આપેલા ફેસલાથી આપણે અમુક પ્રકારની જેવિડ બનાઓ વેઠવી પડે એથી સહસ્ર ગણી વિશેષ વિડંબનાએ આ ઠરાવના અમલથી ભાગવવી પડશે એ બાબત સ્મરણમાં રાખવી આવશ્ય છે. માટેજ આ બાછતને યોગ્ય નિવેડા થવા યોગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૪ પરિશિષ્ટ ૩૨ જે તાર૦મી એપ્રીલ સને ૧૯૧૭.. જૈન એસેસીએશન અને ચારૂપ કેસ. શ્રી જૈન શાસનના અધિપતિ જોગ, ચાલુ વરસના ચૈત્ર સુદી ૧૨ ના તેના પત્રના અંકમાં ચારૂપ કેસ સંબંધમાં લખાયેલ એક મુખ્ય લેખ અને તે પછી જૈન “એસોસીએશન ઓફ ઇન્ડીયા ” ને આપેલી ચેતવણીને લેખ મેં સખેદાશ્ચર્ય સાથે વાંચ્યું છે. તેમાં લખેલા મુખ્ય લેખ સંબંધમાં ઘણુંક લખાય તેમજ બેલાય એમ હોવા છતાં તે સાથે મારી “એસોસીએશન” ને કાંઈ સીધો સંબંધ નહિ હોવાથી હું તે બાબતને જવાબ જેઓને લાગે વળગે છે તેઓ ઉપરજ આપવા છેડીશ. પણ જે બાબતને મારી “એસોસીએશન” ને લાગે વળગે છે તે સંબંધમાં મહેં કંઈક લખવા ધાર્યું છે. જૈન એસોસીએશન” ના વાલીંક મેલાવેડા પ્રસંગ પાટણવાલા મી લહેરચંદ ચુનીલાલે શેઠ દેવકરણ નાનજી તથા સેક્રેટરી મી રતનચંદ ભાઈને ચારૂપ કેસના લવાદ નામાની એક એક નકલ આપેલી અને જણાવેલું કે સદરહુ ગૃહો પોતાની મેનેજીંગ કમીટીમાં આ લવાદનામું રજુ કરે અને તે લવાદનામું જૈન ધર્મ અનુસાર છે કે કેમ તે જાહેર રીતે જણાવવું એમ તેઓ જણાવે છે. તેમ મી. દેવકરણ નાનજી નામના કોઈ ગૃહસ્થ અમારી એસોસીએશનમાં સભાસદ નહિ હોવાથી તેમને વિષે હું કાંઈ સમજી શકતું નથી. જે નકલ મને આપવામાં આવેલી તે કોઈપણ રીતે જેમ ઘણું અગત્યના કામોમાં થાય છે તેમ સત્તાવાર રીતે મને આપવામાં આવી નહોતી કે તે માટે કોઈ પત્ર એસેસીએશન ઉપર લખવામાં આવ્યો નહોતે છતાં તે બાબત મેં એસેસીએશનની મેનેજીંગ કમીટીમાં મૂકી હતી એવું ધારીને કે એ કામ સંબંધમાં જો કોઈ કાંઈ સમજી શકે એમ હોય તે કાંઈ નિરાકરણ આવે તે સારૂં પણ આવી . અગત્યની બાબતમાં નિર્ણય ઉપર આવવાને અગત્યના કોઈપણ સાધન એસોસીએશનની મેનેજીંગ કમિટી પાસે નહિ હોવાથી તે જે નિર્ણય ઉપર આવી હતી અને તે સંબંધમાં મી. લહેરચંદ ચુનીલાલ ઉપર લગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ભગ દોઢ મહિના ઉપર જે પત્ર લખવામાં આવ્યેા હતેા તેની નકલ આ સાથે છે. હવે જ્યારે તેણે આ બાબત ઉપાડી લીધી છે તે એ સબંધમાં નીચલા ખુલાસાએ તેઓને પૂછીશ કે (૧)ચારૂપ કેસના મેહેસાણાની કોર્ટના ચુકાદામાં આપણે જીત મેળવ્યા પછી શા કારણથી લવાદ નીમવામાં આવ્યા? (૨)લવાદ નીમવામાં શે! હેતુ હતા? (૩)જેઓએ મી॰ કાટાવાલાને લવાદ નીમ્યા તેઓએ તેમને એક જૈન ધારીને નીમ્યા હતા કે કેમ? શું સનાતનીઓએ પણ તેજ રીતે નીમ્યા હતા? (૪)લવાદ નીમનાર કાણુ હતા? (૫) મુંબઇમાં વસ્તા પાટણના સધે તેમને લવાદ તરીકે નીમ્યા હતા કે નહિ? (૬)લવાદે જૈન ધર્મ વિરૂદ્ધ શુ કર્યુ છે? (૭) કેવા પ્રકારના ચુકાદા લવાદ આપે તે। જૈન કામને આનંદ થાય (૮) કેવા પ્રકારના ચુકાદા આપવામાં આવે તે ખતે કામને આનંદ થાય? (૯)લવાદના ચુકાદો ખાટા હેાય તે શું પગલાં ભરવાં ઇષ્ટ છે? તેઓ આટલી બાબતનો ખુલાસે આપશે તે બાદ તે જૈનકામની મરજી હશે તે હું તે ખીના અમારી મેનેજીંગ કમીટીમાં ક્રીથી રજુ કરીશ. તેમના લેખમાં એસેાસીએશન ” તરફથી સદરહુ લવાદ સ ંબંધી કશે। મત બહાર પાડવામાં આવ્યે હાય એમ જણાતું નથી એમ લખ્યું છે તે કેટલે દરજ્જે ખરૂં છે તે અમારા ઉપલા ખુલાસાપરથી વિચાર કરવા તસ્તી લેશે. (6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ વરસ સુધી જૈન કોમની શિથીલ લાગણીના સબબે નિદ્રાવશ થયેલી “એસોસીએશન ' ને જાગૃત કરવા અમે અમારાથી બનતું કરીએ છીએ પણ તે છતાં જે તે મંદગતિએ ચાલતી હોય તે તેમાં અમારો કાંઈ દેષ નથી “એસોસીએશન” આખી જૈન કોમની છે અને અમારા એકલાની નથી. તમે પણ તેના કામમાં જોડાઈ જૈન કોમને ઉદ્ધાર કરવા અમારા સરખેજ હક્ક ધરાવે છે, પણ જેઓને દૂર રહી માત્ર કોઈ સારા કામને તેની ઉગતી અવસ્થામાં જ તેડી નાખવા વિચાર થતો હેય તેને માટે અમે કોઈ પણ રીતે લખવા માગતા નથી. એસેસીએશન” સારા કામ સમાજ માટે કરશે એવી અમને ઘણી આશા હતી એમ તેઓ લખે છે, તે સાથે અમો પણ સંમત છીએ. અને તે આશાઓ કઇ રીતે પાર પડી નથી તેઓ જણાવવા કૃપા કરશે તે ઉપકાર થશે. અમે ક્યાં સારાથી ઉલટાં કામો કર્યા છે, તે પણ જ| બાદ જ ખેદ કરશો તે બહુ ઠીક થઈ પડશે. “સમાજનું દુર્લક્ષ” એ પણ જે એસેસીએશન મંદગતિનું કારણ હેય તે અમારો કે તેઓને ઉત્સાહ કયાં સુધી ઉપયોગી થઈ પડે તે નહિ સમજી શકાય એવું છું. “ખરું તે એ છે કે સમય સમયનું કામ કરશે જ અને તેઓ પણ તેમજ માને છે છતાં તેઓ એકલાના અભિપ્રાયને આખી જૈન કોમના અભિપ્રાય તરીકે ગણાવવા અને અમને ચેતવણી આપવા જે પ્રયત્ન કર્યો છે તે ખેદ ઉતપન્ન કરનાર છે. - એસોસીએશનના વાર્ષીક મેલાવડામાં તેઓ હાજર નહિ છતાં ત્યાં થયેલા કાર્યને તેઓએ ઉપમાઓ વગર કે અનુભવે આપી છે તે કાંઈક ઉતાવળો સ્વભાવ, સત્ય શોધવા તરફની ઈંતેજારીની ગેરહાજરી અને પક્ષાપક્ષી જેવી દેખાતી લાગણીનું પરિણામ હું માનું છું જે માટે અમારે કાંઈ કહેવાનું નથી; ધર્માભિમાનનો કે ન્યાયપરાયણતાનો ઇજારે કાંઈ કોઈ એકલાને જ હોતો નથી પણ ઘણી વખત એવું બને છે કે Tools rush in where angels fear to tread. લી. સેવક, (સહી) રતનચંદ તલકચંદ માસ્તર, ઓનરરી સેક્રેટરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ચારૂપ કેસના સંબંધમાં એસોસીએશન તરફથી જવાબ આપેલ તેની કેપી નીચે મુજબ છે. મુંબઈ તા. ૨૨-૨-૧૭ રા. રા. લેહેરભાઈ ચુનીલાલ કોટવાલ, શ્રી મુંબઈ. આપે તા. ૧૨-૨-૧૭ ને રેજે જનરલ મીટીંગ વખતે અમોને શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાએ ચારૂપ કેસ સંબંધમાં લવાદ તરીકે આપેલ ચુકાદાની નકલ આપી હતી અને આ બાબત મેનેજીંગ કમીટીમાં મુક્વા કહ્યું હતું. અમોએ તા. ૨૦-૨-૨૭ ને રોજે મળેલ મેનેજીંગ કમીટીમાં એ નકલ રજુ કરી હતી અને તેના સંબંધમાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યું છે તેની નેંધ લેશોજી. આ એસોસીએશન એવા વિચારની છે કે મી. કોટાવાળાના સંબંધમાં પાટણને સંઘ એ કામ હાથ ધરી સારી રીતે કાર્ય કરી શકશે, અને તેથી આ એસોસીએશન એમાં વચ્ચે આવી શકતી નથી.” લી. સેવક, (સહી) રતનચંદ તલકચંદ માસ્તર એનરરી સેક્રેટરી. પરિશિષ્ટ ૩૩. જેન તા. ૨૯ મી એપ્રીલ સને ૧૯૧૭ ચારૂપ કેસપર વિચાર, વર્તમાનકાળે કોર્ટોમાં કિંવા ન્યાયમંદિરમાં જે ન્યાય મળે છે તે એટલે બધો મેઘ દીર્ઘ સમય–સાપેક્ષ અને ખરચાળ થઈ પડે છે કે આપણુ પ્રજાકીય આગેવાનો આજે વર્ષો થયાં ઇન્ડીઅન નેશનલ કોંગ્રેસદ્વારા, પંચાયત દ્વારા કયા-કંકાસના નિર્ણયો લાવવાની તરફેણમાં પ્રજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ મત કેળવવાનું ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે. પંચાયતના કાયદા આ દેશની પ્રજા બરાબર સમજતી થઈ હોય એમ કહેવાનું હું સાહસ કરતા નથી, પરંતુ પંચાયતની ઉપયોગિતા અને આવશ્યક્તા દર્શાવનારાં જે કંઈ દષ્ટાંત બહાર આવે તે વિષે યથામતિ અભિપ્રાય કિંવા સ્વાનુભૂતિઓ પ્રગટ કરી જનસમાજનું લક્ષ ખેંચવું એ પ્રત્યેક ભારત હિતૈિષિ કિવા સમાજના નેતાનું કર્તવ્ય છે. ચારૂપ કેસના છેલ્લાં નિર્ણય વિષે બે શબ્દો લખવાને હું તૈયાર થયે હું તેમાં પણ મારે એજ ઉદેશ છે. ચારૂપ કેસની મૂળ હકીકત આ પ્રમાણે છે -ગુજરાત પાટણ પાસે આવેલા ચારૂપ ગામમાં શ્રી શામળાજી પાર્શ્વનાથનું શ્રી જૈન વેતામ્બર આમ્નાયનું એક મહાન પ્રાચીન જૈન મંદિર છે. તેમાં શ્રી શામળાજી પાર્શ્વનાથ બીરાજે છે. તે દેવ પાસે શ્રી મહાદેવજી, ગણપતી વિગેરે દેવોની પ્રતિમાઓ પણ હતી-જૈનેએ મહાદેવ વગેરે દેવની મૂર્તિનું ઉત્થાપન કર્યું, તેથી સનાતન ધર્મવાળા ભાઈઓએ ઉશ્કેરાઈ જૈન દેરાસરમાં હવન કર્યો આથી જૈનોની લાગણી દુભાઈ. કેસ કોર્ટે ચઢ, અપીલ થઈ, બને પક્ષે ખર્ચના ખાડામાં ઉતરી પડયા છતાં કેમે કરતાં સમાધાન થયું નહીં, ત્યારે સનાતન ધર્મવાળા બંધુઓએ તથા જૈન ભાઈઓએ આ ટંટને નીકાલ લાવવાની શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાને સત્તા આપી. શ્રીયુત શેઠ કોટાવાળાએ બંને પક્ષોનું નિષ્પક્ષપાત રીતે સમાધાન કર્યું. તેમણે જે નિર્ણય આપ્યો છે તે બહુ ગંભીર અને ડહાપણભર્યો છે. તે એ સનાતન ધર્મવાળા બધુઓને માટે અમુક જગ્યા તથા મંદિરનું બાંધકામ કરાવવા રૂપિયા બેહજાર દયાળુ જન કોમ પાસેથી આપવાને નિર્ણય આવે છે. જૈનના મંદિરમાં મહાદેવ તથા ગણપતી આદિ દેવની મૂતિઓ કેવી રીતે બીરાજવા પામી એ પ્રશ્ન આ સ્થળે ઉપસ્થિત થાય છે ઇતિહાસના સ્પષ્ટ પુરાવા સિવાય એને નિર્ણય થઈ શકે તેમ નથી તેમ એ નિર્ણય સર્વવાદી સંમત થાય એવી આશા પણ રાખી શકાય તેમ નથી, માટે એ વિષય હાલ તુરત તે જ કરે એમાં સહિસલામતી છે. બાકી આ દેશનો મધ્યકાળ કે જે અનેક વિઘ અશાંતિઓથી પરિપૂર્ણ હતે તે કાળમાં જૈનેની દેખરેખની ખામીને લીધે આ વર્તમાન કલેશનું નિમિત્ત ઉભું થયેલું હોવું જોઈએ એટલે ઇસારો કરવો અપ્રાસંગિક નહીં ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૯૯ જૈન કોમ જેમાં પ્રતીપક્ષી હોઈ એવા એક કેસમાં એક જૈન ગૃહસ્થને નિર્ણય આણવાની સત્તા સનાતન ધર્મવાળા ભાઈઓએ આપી તેનું શું કારણ ? ગમે તે હોય તો પણ જૈનોએ એકંદર આ બનાવથી બહુ મગરૂર થવાનું છે, શેઠ કટાવાળાએ બતાવી આપ્યું છે કે, હજી પણ જૈન પ્રજામાં એવા ન્યાયપ્રિય નેતાઓ વિધમાન છે કે જેઓ ગમે તેવા બારીક સંગોમાં ધર્મ જેવી નાજુક બાબતોને નિડરતાથી નિર્ણય લાવવાને શક્તિમાન છે. શેઠ કોટાવાળાએ જે ન્યાય આપે છે તે ઘણેજ ડહાપણભર્યો છે એમ ઉપર કહેવાઈ ગયું છે, અને તેને માટે તેઓ સંપૂર્ણ ધન્યવાદને પાત્ર છે એટલું જ નહીં પણ સનાતન ધર્મી બંધુઓએ તથા જન બંધુઓએ તેમના ઉપર મુકેલે વિશ્વાસ વ્યાજબી છે, તો પણ જનત્વનું અભિમાન ધરાવનાર વ્યકિતને એમ શું નથી લાગતું કે જેનેને કદાચ કિ ચિત્ અંશે પણ સહન કરવાપણું પ્રાપ્ત થયું હોય તે પણ જેનેએ તેને માટે જાતીય ગૌરવની ખાતર તૈયાર રહેવું જોઈએ ? જો કે આ નિર્ણયમાં કશું એવું છે નહીં અને એટલા માટે જેને તે તે વિશેષ આવકારદાયક લાગે એમાં કાંઈ આશ્ચર્ય નથી. સનાતનધર્મીય બંધુઓએ શેઠ કોટાવાળા જેવા એક જૈન ગ્રહસ્થની નિર્ણયપ્રદાતા તરીકેની પસંદગી કરવામાં સમસ્ત જન કેમને ભારે સન્માન આપ્યું છે એમ કહેવામાં હરકત નથી. જેને પોતે પોતાના આંતરવિગ્રેહમાં આવી કુનેહ વાપરે અને જન કેમ જૈન ધર્મને પુનઃ ગેરવશાળી બનાવે એવી આશા આ પ્રસંગે વ્યક્ત કર્યા વિના રહી શક્તો નથી. આપણામાં કેવા કેવા આંતરકલેશે ચાલે છે એ વિશે અંગુલીનિર્દેષ કરકરવાની શું જરૂર છે ? અને તેનું સમાધાન કેવી સુંદર રીતે આણી શકાય તેમ છે તે પણ શું આ દ્રષ્ટાંત ઉપરથી નથી સ્પષ્ટ થતું ? શેઠ કોટાવાળાએ પિતાના ઠરાવમાં બહુજ નમ્રતા પૂર્વક જણાવ્યું છે કે- મહાદેવ આદિની પ્રતિષ્ઠાના કાર્ય બદલ “જન સંઘ જેવી દયાળ કોમે ” રૂ. ૨૦૦૧) અંકે બે હજાર એક સનાતન ધર્મના આગેવાનને આપવા. જૈન કોમ પાસેથી રૂપીયા અપાવતાં શેઠ કટાવાબાને કંઈક સંકોચ અથવા લજ્જ થઈ હોય એમ આ “ દયાળ કેમ ” આદિ શબથી જણાઈ આવે છે. અમને એમ લાગે છે કે, એવી લજા કે સંકોચ રાખવાનું શેઠ કોટાવાળાને કશું કારણ નહતું. જન કોમમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ હજી ઉદારતા, સહૃદયતા અને મૈત્રીભાવ આદિ અશા છેક નષ્ટ થયા નથી અને એટલા માટે તેમણે દયા દાખલ નહીં પણ કર્તવ્ય બદલ અપાવ્યા હાત તાપણુ જૈન કામ તેને માટે વાંધે લેત નહીં. સંપ અને સ્નેહની વૃદ્ધિ થતી હાય તે। એવી ન્હાની સરખી રકમ કહાડી આપવામાં જૈતા કદી વાંધા લે નહીં છતાં જો એ શબ્દને એવેશ અર્થ થતા હોય કે જૈને ક્રૂરજીયાત નહીં પણ કેવળ સુલેહ સપને અર્થે એટલા ભાગ આપવા તૈયાર છે. તે શેફ કાટાવાળાના એ શબ્દો ગભારા સૂચક છે એમ પણ કહી દેવુ જોઇએ. અને જૈન કામના આગેવાતાએ પણ એવાજ અર્થ કડાડવા ઉચિત છે એમ પણ મારે ભાર મુકીને જણાવવુ જોઇએ. શેઠ કાટાવાળાના નિર્ણયને અમલ થયેથી ભવિષ્યમાં એવી જાતને કાઇ કલેશ ઉપસ્થિત થાય એવા ભય મને લાગતા નથી. આશા છે કે જૈન બન્ધુએ તથા સનાતનધર્મીય અન્ધુએ એ નિર્ણયના સાદર સ્વીકાર કરશેજ અને ભવિષ્યમાં આ દાખલાને અનુસરી પાતાના કલેશ કંકાસાના નિણૅય લાવવાનું ડહાપણુ દર્શાવશે. પુન: શેઠ કેાટાવાળાને, જૈન કામને તથા સનાતન અંધુઓને ધન્ય વાદ આપી આ વિવેચન સમાપ્ત કરૂ છું. તા. ૨-૪-૧૭. લી. મુનિ ચારિત્રવિજયજી, પાલીતાણા. ~(૦) પરિશિષ્ટ ૩૪ જૈનશાસન વેરાક દે ૧૧ બુધવાર વી. સ. ર૪૪૩. ચારૂપ કેસના લવાદે આપેલા ચુકાદામાં કરવા જોઇતા ખુલાસા. [3] [ ૩ ] ચારૂપ તીમાં ઉભી થવા માંડેલી મુશ્કેલીયા. પાટણ પાસે આવેલા ચારૂપ તીના સંબંધમાં અમે ગત અંકામાં કેટલુંક દીગ્દર્શન કરાવી ગયા છીએ, તે ઉપરથી વાંચક સમજી શકયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ હશે કે આ તીથ આજે ઘણાં વખત થયાં પ્રમિદ્દ છે અને દેશાન્તરથી યાત્રીકા ત્યાં આવજા કરે છે. પરંતુ થે!ડા સમય થયાં આ ચારૂપ તીના સંબંધમાં સનાતનીઓ આપણી સાથે તકરારમાં ઉતર્યા છે, અને આપણી ધાર્મીક લાગણીયા દુઃખાવવાના કેટલાક પ્રયોગ તેએાના તરફથી થવા શરૂ થયા અને તેથી તે તીથ માટે જગડાનું માટુ રૂપ વધી પડયુ અને કેશ કાની દેવડી ઉપર જવા પામ્યા અને અરસપરસ હજારેાના ખર્ચોમાં ઉતરવા પછી આપણા માનનીય શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળા પાસેથી લવાદ તરીકે ફેસલા લેવાનું કેટલાક પાટણના કહેવાતા ગ્રહરથાની સહી સાથનુ એક પ'ચાતનામુ બન્ને પક્ષો તરફથી કરવામાં આવ્યું. આ બાબતમાં અમારી તપાસમાં કેટલીક હકીકત એવી પણ કહેવામાં આવે છે કે જે લવાદનામુ પહેલા તૈયાર કરવામાં આવ્યું હતુ અને તેમાં કેટલીક સરતો કરવામાં આવી હતી તે રદ કરી ફરીથી બીજી લવાદનામુ અમુક વ્યકતીનીજ સહીવાળુ તૈયાર કરવામાં આવ્યુ છે, ગમે તેમ હા તેની સાથે આપણે હાલ સબંધ નથી. પરંતુ આપણા માનનીય શેઠજી સાહેબે લવાદનામાની રૂઇએ પેાતે પેાતાના ઠરાવ જૈન સમાજ પાસે રજુ કર્યો છે, તે ઉપર જ્યારે નજર નાંખવામાં આવેછે ત્યારે તે ઠરાવ ઘણીજ ખામીવાળા તેમજ જૈન ધર્મના મૂળ સિદ્ધાંત વિરૂદ્ધાભાસ બતાવનાર દેખાય છે. જે ઉપરથી આપણા કેટલાક પ્રતિષ્ઠિત આચાર્યએ તેમજ મુનિમહારાજાએ અને સમાજના નેતાએ તથા ધારાના હિમાયતીઓએ તે હરાવથી ચીડાઇ પોતાના અભિપ્રાય ઠરાવની વિરૂદ્ધમાં અને તે .અમારે અમાન્ય છે તેવા પેપરાઠારા બહાર મુકવામાં આવ્યા છે, જે અમાએ ગત અકામાં કેટલાક અભિપ્રાય ટાંકી પણ બતાવ્યા છે. તે ઉપરથી જોઇ શકાય છે કે આ કેસના ફેસલા યોગ્ય ન્યાયથી અપાયા નથી. યાતા કાંઈ પણ ખામીવાળા છે, અને તેથી જૈન સમાજની ધાર્મીક લાગણીઓ દુખાવા પામી છે, એવું સ્પષ્ટતાથી દેખાય છે. વળી તેના સબંધમાં મુંબઇમાં વસ્તા પાટણના વતનીઓની એક મે મીટીંગ તે હરાવને રજીસ્ટર થતેા અટકાવવા માટે ભરવામાં પણ આવી હતી તેની નોંધ પણ આ પત્રારે સમાજ પાસે રજુ કરવામાં આવી છે. વળી ચાલતા માસમાં એક પાટણના સધની મીટીંગ વૈશાક શુદી ૧ ના રોજ ભરવામાં આવી હતી અને ચારૂપ તીમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શામળાપાર્વનાથજીની પ્રતીમાને ત્યાંથી પાટણમાં પધરાવવા બાબત હીલચાલ કરવામાં આવી છે. તે હીલચાલને માટે અમે ગત અંકમાં કાંઈક ઇસાર કરી ગયા છીયે, આ ટુંક પરીચય આપ્યા પછી ચારૂપ તીર્થમાં જતા સમાજના કોઈપણ વ્યકતીને કેટલીક મુસીબતે હવે ઉભી થવા પામે છે, તેને એક દાખલો હાલમાં ગયા માસમાં બનવા પામ્યો છે જે ખેદજનક છે. આપણા પાટણના કેવાતા શેઠ દલછાચંદ દલતચદ પિતે ચારૂપ દર્શન કરવા ગયા હતા તો ત્યાંના વસ્તા સનાતની તરફથી તેઓના ઉપર હાથચાલાકી કરવા ઉપર આવી ગયા હતા. પણ પોલીસ વચ્ચે પડી હતી અને તેઓને ત્યાંથી પાછા ફરવું પડયું હતું. અમારી જાણ પ્રમાણે આ શેઠ, એક મેભાદાર તેમજ કાર્યવાહક છે. છતાં તેમને મુશીબતમાંથી પસાર થવું પડયું છે. એટલું જ નહીં પણ કહેવાય છે કે એક જન ગૃહસ્થતા નાક કાન કાપવામાં આવ્યા છે, અને તેને કેસ કોર્ટની દેવડીએ ચડે છે, શું આ થોડું દુઃખદાયક પરિણામ છે. આવું થવાનું મુખ્ય કારણ ગોતવા જવાની કાંઈપણ જરૂર નથી કારણ કે સૌ કોઈ સમજી શકે છે કે સનાતનીને લવાદ તર: ફથી જે મોટી રકમ તેમજ આપણી માલીકીની જગ્યાને મોટે ભાગ કાઢી આપી તેઓને નવાજેશ કરવામાં આવ્યું છે તે જ બતાવી આપે છે કે તેઓને મોટું ઉતેજન મળ્યું છે અને તેઓ એમ પણ માનતા હોવા જોઈએ કે આપણે ફાવ્યા છીએ, ગમે તેમ હો પણ મજકુર શેઠે જે લવાદ થી નીકાલ લાવવા પ્રયત્ન કર્યો છે, તે એક પક્ષિય કર્યો છે તે નિ સદણ વાત છે, એમ તે મારે પણ કહેવું જ પડશે. ચારૂપતીર્થ એક પ્રાચીન આપણી માલીકીનું તીર્થ છે અને હજારો જાત્રાળુ ત્યાં દર્શનાર્થે જતાં હાલમાં ત્યાં રેલવેની સગવડ થઈ છે, જેથી હજાર સંખ્યાબંધ જાત્રાળુ ત્યાંને લાભ લેતા થયા હતા, પણ થોડા સભયથી જ્યારથી આ કેસનો ચુકાદ લવાદે તેઓના લાભમાં કરી આપ્યો છે અને જમીન તેમજ રોકડ રકમ આપી છે, ત્યારથી સનાતનીઓ દેરાસરે રાતના બાર વાગે ઉઘડાવે છે, યાત્રીકોને ઉતરવા દેતા નથી તેમજ ત્યાં એકપણ જૈનની વસ્તી નહિ હોવાથી કોઈ મોદીએ યાત્રીકોને સીધું પણ નહીં આપવા ત્યાંના રહીશ સનાતનીઓ તરફથી બંદોબસ્ત કરવામાં આવ્યો છે, આવી મુસીબત ઉભી કરી આપણા કહેવાતા તીર્થના - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ રક્ષણ માટે જે કાંઇ દ્રવ્ય ઉપાર્જન થતું હતું, તેને પણ એક તરફથી મોટુ નુકશાન ઉભું થવા પામ્યું છે, આ રીતના સનાતનીયા તરફથી હજુ પણ જોસભેર ઉશ્કેરણીયા ચાલુ રાખવામાં આવે છે. થોડા વખત પહેલાં આપણા પૂજ્ય આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી પાટણથી ચારૂપ તીના દેરાસરના દનાર્થે જવાના હતા, પણ તેને પાટણના કેટલાંક આગેવાનેએ ત્યાં ટંટા સાદ થવાના ભયથી જવા માટે અટકાવ્યાનું કહેવાય છે, આવી રીતે આપણા માનનીય શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાના લવાદ તરીકેના ફેસલાના પરિણામે યાત્રીકાને તે સ્થળે જવાનુ બંધ થવાનું કહેવાય છે. વળી અમેને જણાવવામાં આવે છે કે સનાતનીયા તરફથી હાલમાં મોટી ધર્માંશાળા તથા મંદિરને ભાગ વધારી મોટા વિસ્તારમાં કરવાની હિલચાલે ચાલી રહી છે. આથી સમજી શકાય છે કે થોડા સમય વ્યતીત થયા પછી તેએ પોતાના એક ધામ તરીકે તેને ઓળખાવી આપણા તી સ્થળને મોટી મુશ્કેલીમાં મુકવાના પ્રયત્ને શરૂ થવાને ભય ઉત્પન્ન કરરો. આવી રીતે આપણા પ્રાચીન તીર્થ માટે તેના આગેવાને કાંઇપણ લક્ષમાં લીધા વિના આ ઠરાવને રદ કરવા માટે બનતું નહીં કરે તે અમે માનીએ છીએ કે સમય જતાં જેવી રીતે મક્ષીજી સમેત શિખર વિગેરેમાં જગડા ચાલે છે તેવી રીતે કરીથી મેટુ રૂપ પકડવા પામશે, યાતા આપણને નમી જ આપણું તીર્થ ખસેડવાની ફરજ પડશે તા સવેળાની અમારી ચેતવણી છે કે કાઇપણ રીતે આ ઠરાવને રદ કરાવવા દરેક સ્થળે તેને માટે મીટીંગેા ભરી પ્રેગ્રેટેસ્ટ જાહેર કરવા જોઇએ, અને મહારાજા ગાયકવાડ સરકારને આ બાબતની જાણ કરવી જોઇએ પરિશિષ્ટ ૩૫ જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેડ. ચૈત્ર-એપ્રીલ ૧૯૧૯ યુ. ૧૩ અ, ૪ ચારૂપ કેસ. દીવાની-ફેાજદારી કા માં તીર્થાંના સબંધમાં આપણે જૈન ભાઇએ નિરથક ધન ખચ્ચે જઇએ છીએ અને પરિણામે પૈસાની ખુવારી ઉપરાંત વિરાધ વધતે જાય છે. સમેતશિખર, અંતરીક્ષજી, મક્ષીજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તારંગાજી વગેરે તીર્થોના અંગે ધાર્મિક ઝઘડાઓને મહત્વનું સ્વરૂપ આપી આપણે શ્વેતામ્બરો અને દિગમ્બરો લાખો રૂપિયાની ખુવારી કર્યો જઈએ છીએ. તેટલાથી જ નહિ અટકતાં વળી ચારૂપના એક નજીવા કેસે મોટું સ્વરૂપ ધારણ કરેલ અને આ કેસમાં આપણે સ્માર્તા પક્ષવાળાઓ સામે તકરારમાં ઉતરવું પડેલ. બંને પક્ષેને હજારે રૂપિયાના ખર્ચમાં ઉતરવું પડયું છે અને કેમ ભવિષ્યમાં કેવું સ્વરૂપ લેશે તે સમજી શકાતું નહતું, કોર્ટથી ગમે તે પ્રકારનો ફેસલો થાય તે પણ બંને પક્ષ વચ્ચે હમેશને માટે વિરોધ રહે તે દેખાવ થઈ પડયો હતો. ચારૂપ કેસમાં બંને તરફથી કામ કરતા પાટણના આગેવાને સમાધાનીથી નિકાલ ન કરે તે પાટણની પ્રજા વચ્ચે કાયમને માટે કુસંપ રહે તેવે દેખાવ નજરે પડતું હતું, ગાયકવાડ સરકારના ભાઈ મે. સંપતરાવ ગાયકવાડે. બંને પક્ષો વચ્ચે આ તકરારનું સમાધાનીથી નિરાકરણ કરાવવા ઘણી જ મહેનત કરેલ પરંતુ તે બર આવી નહોતી. વડોદરા રાજ્યની વરિષ્ટ કોર્ટ સુધી આ તકરાર ગઈ હતી, પરંતુ આખરે બંને પક્ષવાળાઓને કંઈક સારી પ્રેરણા થવાથી શેઠ પુનમચંદજી કરમચંદજી કોટાવાળાને પંચાતનામું લખી આપવામાં આવેલ તે આધારે તેમણે ઠરાવ કરી ઘણીજ કુનેહથી આ તકરારને અંત આણેલ છે. . તેઓ સાહેબ જૈન છતાં પણ સામા પક્ષવાળાઓને તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ હોવાથી તેઓ તેમને પંચ તરીકે નીકાલ લાવવાનું સોંપવા માટે લલચાયા હતા અને આખરે આપણા જૈન ભાઈઓને જે ઉત્કટ ઇચ્છા–મહાદેવને આપણા દેરાસરમાંથી બહાર કાઢવાની હતી તે-પાર પડી છે. ગઈ તા. ૪-૩-૧૭ના જૈન પત્રના અંકમાં શેઠ સાહેબે કરેલ એવોર્ડ' પ્રસિધ્ધ થયેલ છે તે વાંચક વર્ગ ધ્યાન દઈને વાંચી જેછે હશે અને જે ન વાં હોય તે ફરીથી વાંચી જોવાની અને આપણી કઈ વિરૂધ્ધ જાય તેવી હકીકત છે કે કેમ અગર કંઈ શાસ્ત્ર વિરૂધ્ધ લખાયું છે કે કેમ તેની ખાત્રી કરવા ભલામણ કરીએ છીએ. અમને લાગે છે કે એ એવોર્ડ-ચુકાદો ઘણ કુનેહથી સંતવિકારક અને બંને પક્ષને ન્યાય મળે તેવી રીતે કરે છે અને તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ કોઈપણ જાતની વિરૂધ્ધતા કરવી એ અમને તે અગ્ય અને અન્ય પ્રમાણિક લાગે છે. એવું કાંઈ નથી કે જે જૈન ધર્મથી કે જૈન શાસ્ત્રથી વિરૂધ્ધ હેય. અમે તે જે નિષ્પક્ષપાત અને ન્યાય શેઠ સાહેબે વાપર્યો છે તેને માટે તેમને ધન્યવાદ આપીએ છીએ. સમાધાનીથી સાંસારિક ઝઘડા પતાવવા એ જેટલું ઈષ્ટ છે તેના કરતાં ધાર્મિક ઝઘડા આપસમાં સુલેહ સંપથી યાતે આગેવાનોના લવાદમાં પતાવી સમાવવા અને તેથી પરસ્પરસ એખલાસ વધારે એ અસંખ્યાગણે ઇષ્ટ અને લાભકારક છે. જે તેમ ન થાય તે ધર્મનું એક પ્રાધાન્ય સૂત્ર “મૈત્રી ભાવના' પર છરી મૂકાઈ પ્રભુની આજ્ઞાના ભંગને આ૫ આપણે શિરે આવે છે. કોઈપણ ધર્મ એમ કહેતા નથી કે કવેશ કર. સર્વ ધર્મ કહે છે કે કલેશમાં અવનતિ છે-કલેશ પપસ્થાનક છે તે કૃતજ્ઞ થઈ સર્વ શાંતિપદ યોજનામાં દરેક જૈન બંધુ જોડાશે અને વીર પ્રભુએ પ્રરૂપેલ મિત્રીભાવના–સાર્વત્રિક બંધુભાવ સર્વદા પ્રસારશે જેને દેવદેવીઓને માને છે કે નહિ તથા માનવા માટે શાસ્ત્રનું પ્રમાણ છે કે નહિ તે માટે દાખલા દલીલવાળો લેખ જરૂર પડશે તે મુકવા અમે તૈયાર છીએ. પરિશિષ્ટ ૩૬ જૈન તા. ૬ ઠી મે સને ૧૯૧૭ ચારૂપ તીર્થના વિચ્છેદ માટે થએલી હીલચાલ. પાટણના પટેલોમાં ચારૂપના નામે ખેલાએલી સેવંજ, હિંદના સંધના સત્તાયુક્ત કાયદાસર બોર્ડની જેવાતી ખાસ અગત્ય, ચારૂપ તીર્થ અને તેના કેસનો પરિચય. પાટણ (ગુજરાત) પાસે આવેલા ચારૂપ તિર્થના અંગે પાટણની જૈન અને સ્માર્ત ધર્મની પ્રજા વચ્ચે જે વૈમનસ્ય પેદા થયું હતું, તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ છેવટ અન્ને પક્ષના આગેવાને વાદી અને પ્રતિવાદીએ સ્વીકારેલ લવાદ મારફત સપૂર્ણ સમાધાની ભરેલી રીતે આવી જવાના સતાષજનક ખબર અમે। તેજ પ્રસ ંગે આપી ગયા હતા. કેસનું વસ્તુસ્વરૂપ સમજનાર દરેક વ્યક્તિ અમારા તે રીપેથી સ્પષ્ટ જોઇ શકેલ હશે કે જે ઝધડાએ ગભીર રૂપ લીધુ. હતુ. અને બન્ને પક્ષ તેના પાછળ પુષ્કળ ખુવાર થવા છતાં તેનું ભવિષ્ય બહુજ દુર અને ચિંતાયુક્ત જેવાતું હતુ તેનુ છેવટ સમયસુચકતાથી અને ડહાપણ ભરેલી રીતે લાવવામાં લવાદ શક્તિવાન થયેલ છે એટલું જ નહીં, પણ ખાસ કરીને જૈન જેવી ડાહી કામ આ છેવટથી પેાતાના ઉદેશને જાળવવા સાથે પેાતાનુ તિ નિરાબાધ થયેલ છે. તેમ જોઇ શકેલ હશે. આટલી હકીકત શ્રી સંધની દ્રષ્ટિએ સુસ્પષ્ટ કરવા પછી છુટા છવાયા અંગત દ્વેષથી કે પછી અણુસમજથી ઉદભવતા અવાજો અમારા કણ ગોચર થયા છે. પરંતુ તે એટલા તેા નિર્માલ્ય અને બીન પાયાદાર જોવાયા છે કે તે તરફ ધ્યાન આપવાને શ્રમ સેવવા તે નકામે છે એમ સમજી અમે તે કેસનું ક્રી ક્રીને સ્પષ્ટીકરણ કરવાનું પિષ્ટપેષણ કરવું દરરત ધાયું નહોતું પરંતુ તે પછીના મળતા રહેલા ખખરા ઉપરથી જ્યારે એમ જોવાય છે કે આપ ણામાં આજકાલ કેટલેક સ્થળે જેમ દેવ, ગુરૂ કે ધર્મના નામેા વચ્ચે અંતે ખી અંગત હેતુ કે માગી મેાટાઇ મેળવવાના યત્ના સેવાય છે, અને તેના પરીણામે સ ંધની મહતા કે ધર્મના નૈરવને આધાત આપાને પણ પાછી પાની કરવામાં આવતી નથી. તેવી પવિત્ર (!) ભાવનાથી અહીં ષણ સેત્રજ ખેલાવા લાગી હેય. આવી માગી મહત્તા મેળવવા માટેની બાજીએ પેાતપાતાના વેપાર વ્યાપારમાં રમાય તે સામે કામને કઇ સ્નાન સુતક નથી પરંતુ તેવી હદ ઓળંગી આ રમતના મહેારાં તી હાની તરફ વાળવામાં આવેલાં જોવાયાં છે ત્યાં અમારે તે કેસનું પુનઃ અવલોકન કરવાની ક્જ બજાવવી પડે છે. ચારૂપના કેસને વધારે સારી રીતે સમજાવવાને આ તિના 'ગે જૈન અને રમા વચ્ચે મતભેદ પડયા ત્યારથી લવાદના છેવટના નિર્ણય સુધીના સંપૂર્ણ અહેવાલ અમે હવે પછી અનુક્રમે સ્પષ્ટ કરીશું તેમજ લવાદના નિર્ણયમાં કહેવાતા વાંધા તરફ પણ પુરતુ' ધ્યાન આપી તે દરેક મુદ્દાપર હવે પછી વિચાર કરીશું પરંતુ તે પૂર્વે હાલ તુ` કેટલીએક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ વ્યક્તિએ મળી ચારૂપ તિ વિચ્છેદ કરવાને જે હિલચાલ કરી છે તે માટે જનસમાજની દૃષ્ટિએ ખરૂં સ્વરૂપ બતાવવાની પહેલી ફરજ અદા કરવી દુરસ્ત ધારીએ છીએ. એક પત્ર જણાવે છે કે “ ચાલતા માસમાં એક પાટણના સંધની મીટીંગ વૈશાક સુદી ૧ ના રાજ ભરવામાં આવી હતી, અને ચારૂપ તીમાંથી શામળા પાર્શ્વનાથની પ્રતિમાને ત્યાંથી પાટણમાં પધરાવવા બાબત હીલચાલ કરવામાં આવી છે. + + પાટણના સંધ મળ ઉક્ત મંદિરમાંથી આપણી પ્રતિમાજીને પાટણમાં લાવવાના બદોબસ્ત કરવા કમીટી નીમવાને ઠરાવ પસાર કરી દોઢડાહ્યું પગલું ભરવા તૈયાર થયા છે. ” આ વાત જે ખરી હાય તા તેવા નિ ય એ જૈન શાસ્ત્રની આજ્ઞાને મહાન દ્રોહ છે. કેમકે અધાપી એવા એક પણ બનાવ નોંધાયા નથી કે જેમાં જૈન મંદિર કે પ્રતિમાજીનું ઉત્થાપન અને તે પણ ખાસ કરીને જૈતાનાજ હાથે કરવાના વિચાર પણ થયે હાય. આપણાં એવાં ઘણાં તિથ્ય છે કે જે અત્યારે નિર્જન જગામાં—પ તેમાં કે ગુકામાં એકાંત સ્થાને છે. એવાં ઘણાં મંદિશ છે કે જ્યાં તેની વસ્તી પણ નથી અને એવાં પણ દેરાસરે છે કે જે સરકારને પોતાની કેટલીક સગવડને ખાતર ખસેડવાની ઇચ્છા થઇ હાય. એ સધળું છતાં અદ્યાપિ જૈનને કે શાહનશાહીસત્તાને પણ તેમ કરવાને સ્વપ્ન વટીક આવ્યું નથી. ત્યારે આ ચારૂપનુ પવિત્ર તિર્થં જંતાનાજ હાથે વિચ્છેદ કરવાની હિલચાલ કેવળ થાય તે પણુ નીચુ જોવરાવનારૂ છે. આ તી શાસ્ત્ર દષ્ટિએ ધણું પ્રાચિન અને પ્રભાવશાળી છે એટલુજ નહિ પણ ત્યાં ખીરાજતા શ્રો શામળાજી પ્રભુની મૂર્તિ એ દૈવી પ્રસાદ છે, અને તે સમુદ્ર પરનમાં પ્રાપ્ત થવા પછી ચારૂપમાં પધરાવવામાં આવેલ છે. વળી અતિહાસીક દ્રષ્ટિએ પણ એટલુ તે પુરવાર થઇ ચુકેલ છે કે સાતમી સદીમાં એટલે તેરસે વર્ષ અગાઉ વનરાજ ચાવડાના રાજ્ય અમલ દરમિયાન નાગેદ્રગચ્છાચાર્ય શ્રી શીલગુણસૂરીના શિષ્ય દેવચંદ્રસૂરીએ આ પ્રાચીન તીર્થ શ્રી ચારૂપ નામક શામળા પ્રભુની પ્રતિષ્ઠ કરી હતી. આ પ્રમાણે હજારા વર્ષના પ્રાચિન અને પ્રભાવશાળી પતિને વિચ્છેદ કરવાના ગમે તેવા કહ્યુ હૃદયને પણ પીગળાવી દે તેવા ભયંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ખબર અમારે જાણવામાં આવ્યા ત્યારે ભારી ખેદ થશે. અને અમે જ્યારે તેમાં વાંચ્યું કે “પાટણના સંધની કમીટીએ આ ઠરાવ કર્યો છે” ત્યારે આશ્ચર્ય સાથે પ્રશ્ન એ થયો કે ઉપરોક્ત ખબર આપનાર ભાઈબંધ, લવાદ માટે લખતાં એક વખત જણાવે છે કે “આ કેસ જૈન ધમના એક અનુયાયીને ન હેઈ જૈન શાસનની અંકીત થયેલી સમગ્ર પ્રજાને હેવાથી નિર્ણય પ્રગટ કર્યા પૂર્વે આપણા મુનિમહારાજે પ્રજાને નામાંક્તિ વિચારવંત પુરૂષ આદીની ચોગ્ય સલાહ લઈને પછી જ કેઈપણ પ્રકારના નિર્ણય પર આવવું એજ રા. કોટાવાળા શેઠને ઈષ્ટ હતું.” આ પ્રમાણે ચારૂપને વહીવટ જાણે કે હિંદને સમગ્ર સંઘ કરતે હેય અને કોર્ટની દેવડીએ ચાલતા તેના આ કેસે સમગ્ર સંધ લડતે હોય તેમ માની લઈ એક ન્યાયાધીશને પિતાને ફેસલે દરેક વાદી અને પ્રતિવાદીને ઘરેઘર જઇ વંચાવવા અને તેમના સંમતીપ લઈને ફેસલે આપવા શીખામણ આપી હતી તેમણે જ આ તિર્થોત્થાપન કરવાની સતા પાટણના સંઘનાજ હાથમાં હોય તેમ માનવાની કેમ ભૂલ ખાધી હશે ? નિયમ એવો છે કે જેને દુઃખ થાય તેને દવાની જરૂર છે. ચારૂપના મૂળ કેસમાં આપણે હવે પછી જોઈશું તેમ પાટણના સંઘને જ સંબંધ હતા અને તે પ્રમાણે ત્યાંના સંઘની છે ન્યાતના આગેવાન શેઠે, નગરશેઠ તેમજ કેસના વાદી પ્રતીવાદી તથા કાર્યવાહકોએ લવાદને સંપૂર્ણ સત્તા સ્વહસ્તે લખી આપી હતી, જે વધુ પ્રમાણેથી અમે હવે પછી બતાવવાના છીએ, તેવી સંપૂર્ણ સત્તાને પણ “ કહેવાતા શેઠ” તરીકે ઓળખાવનાર બધુ આવા ગંભીર વિષયમાં ક્યાં ભૂલ ખાય છે તે અમોએ બારીક દ્રષ્ટિએ તપાસવા પ્રયત્ન કર્યો છે. પૂર્વને કેસ સ્થાનિક સત્તાને હતું, જ્યારે તિર્થ ઉસ્થાપનના વિચાર સામે સમગ્ર જૈન સંઘને સંબંધ છે કેમકે કોઈપણ દેરાસર કે પ્રભુની પ્રતિષ્ઠા દેશ પરદેશના સંધના પ્રતિનિધિઓ મળી એકત્ર સંઘના હાથે થાય છે. અને તેથી તેનું ઉત્થાપન પણ તેજ પ્રમાણે સમગ્ર હિંદના શ્રી સંઘના એકત્ર વિચાર પછી થવું જોઈએ, તેને બદલે સમગ્ર હિંદના સંધની સત્તા પર તરાપ મારસ્વાને વિચારે એકાએક બહાર આવવાથી જ તેમાં કંઈ છુપ હસ્ય છે તેમ અમારે માનવું પડયું હતું, અને અતિ વધુ તપાસને પરીણામે જોવાયું છે કે આ તિર્થ ઉચ્છેદની વાત સત્ય નથી, પરંતુ એક શેત્રજની બાજી ખેલાઈ છે અને તેમાં અજ્ઞાન પાયદળને વર કર્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ લવાદના ફેંસલા માટે અમે હવે પછી બતાવીશુ તેમ પાટણ અને મુંબઇના પાટણ વાસીએએ લવાદને ખુલ્લી સંમતિ આપવા પછી અંગત ભાવાને સાધવા માટે ઉશ્કેરણી શરૂ કરી અને તે માટે ફૈસલે ર૭૪ર ન કરવા દેવા બાજી રમાઇ પરંતુ જ્યારે ફેસલા અમલમાંજ મુકાઇ ગયા અને રજીટરનુંજ કારણ ન રહ્યુ ત્યારે દૂરની જૈન પ્રજા અને ધર્મપ્રેમી મુનિરાજોને ઉશ્કેરવા ઉત્થાપનાના વાતાવરણ ફેલાવવાની યેાજના ઘડાઇ તે માટે પાટણમાં સધને ખેલાવવામાં આવ્યા. પાટણમાં શ્રીમાળી, એસવાલ, પારવાડ, એવી એવી છ ન્યાતે મળીને સંધ કહેવાય છે. જ્યારે આ કાર્ય માટે છ ન્યાતેને એકઠી કરવા યત્ન થયે ત્યારે ત્રણ ન્યાતે તે સામે નાપસ ંદગી દર્શાવી દૂર રહ્યા, જ્યારે બાકીની ત્રણ ન્યાતેમાં પણ મતભેદ પડયા તેથી બાકી રહેલા મળતા વિચારના જૈન ગણુમાંથી ૩૫ નામેા ચુંટી તેમાંથી બાર વિચારેને છુટા છુટા મેળવીને આ ઠરાવ કરવાની વાત બહાર મુકાયેલ હાય તેમ જણાય છે, કે જેને સત્રના નામે ઠરાવીને જૈન પ્રજાને ગભરાવનારા ખબર બહાર મુકાયા છે તેથી દીલગીર થઇ તેવા ઉછાંછળા વિચારવાન માટે હસવું આવે છે. આ બાજી ખેલવામાં જાણે આટલાથી તેય ન થયેા હાય તેમ જણાવ્યું છે કે—“પાટણના કેવાતા રો. દલછાંદાલાચંદ પોતે ચરૂપ દન કરવા ગયા હતા, તે ત્યાંના વસતા સનાતનીયા તરફથી તેએના ઉપર હાથ ચાલાકી કરવા ઉપર આવી ગયા હતા. * * એટલુંજ નહિ પણ કહેવાય છે કે એક જૈન ગ્રહસ્થના નાક કાન કાપવામાં આવ્યા છે. અને તેને કેસ કોર્ટની દેવડીએ ચડયા છે, જમીન તેમજ રોકડ આપી છે ત્યારથી સનાતનીયા દેરાસરે રાતના બાર વાગે ઉધાડે છે, યાત્રીકાને ઉતરવા દેતા નથી, તેમજ ત્યાં એક પણ જૈનની વસ્તી નહિ હાવાથી કાઇ મેદીએ યાત્રીકાને સીધુ` પણ નહિ આપવા ત્યાંના રહીશ સનાતનીયા તરફથી દેાખરત કરવામાં આવ્યો છે. * “ સનાતનીયા તરફથી હાલમાં એક મેાટી ધશાળા તથા મંદીરનો ભાગ વધારી મેટા વીસ્તારમાં કરવા હીલચાલ ચાલી રહી છે. આ વગેરે જૈન પ્રજાને ગભરા વનારા ખખરામાં અલ્પાંશે પણ વજુદ નથી તેમ અમે બરાબર ખાત્રી કરી છે અને તેથી તેમાંજ જણાવવા પ્રમાણે જેમ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજને આવા ગપગેાળાએ ગભરાવી તિદન ન કરવા દેવનુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અતરાય કર્યું તેવી તેાપમારૂઓએ બાંધ્યુ છે તેમ વધુ કબંધ ન થાય અને યાત્રીકે વધારે છુટ અને હાંસથી આ પવિત્ર તિના નિર્ભય રીતે લાભ લેતા રહે તે માટે આ દરેક હકીકત માટે ખરી ખીના જણાવવા અમે જરૂર જોઇએ છીએ, ' ઉપર શેઠ તરીકે દલછાચદ દેાલાચ ંદને બતાવ્યા છે તે સત્ય નથી, પણ પાટણમાં પોપટલાલ હેમચંદ શેઝ છે. હવે માનેા કે કહેવાતા એ શબ્દથી મી. દલછાચદને શેઠ માનવાનેા શક રાખ્યા હોય તે। પછી તેમાંજ ચારૂપને આપણા કહેવાતા તીર્થં ” એમ લખવામાં તી માનવાને શક તા રહેતા નથી કે ? અસ્તુ જાણવા પ્રમાણે શા. દલછાચંદને જે કઇ ખેલવું થયેલ તે તેમના ખાનગી વેરભાવને લીધે અને પરસ્પરના વચન વિલાસને પરિણામે છે, પરંતુ તેથી સ્મા દરેક સાથે મારામારી કરે છે તેમ કહેવુ એ તેમને હાથમાં લાકડી આપી શીખવવા જેવું છે. વળી નાકકાન કાપ્યાની વાત પૂર્વ કાળમાં બની છે અને તે કેસ પણ લવાદે માંડીવાળ્યેા છે તે પછી આ પૂના જમાનાને અત્યારે યાદ કરી અજાણ્યાને ગભરાવવાથી સાક શું હશે તે સમજી શકાતું નથી. +6 આગળ જતાં તેઓ દેરાસર રાત્રોના બારે ઉધાડે છે તેમ જણાયુ છે, તે પણ પૂર્વ કાળનીજ માંડી જણાય છે. કેમકે લવાદના હુકમ મુજબ હાલ સ્માની મૂર્તિઓને તેને સોંપી અલાહુદી કાઢી આપેલ ઓરડીમાં પધરાવી આપેલ છે, અને ત્યાં જવા આવવાનું દ્વાર પણ નિરાળુ છે ( જે અમે હવે પછી તેને નકશા આપીશું. તેથી જોવાશે ) તેા પછી ધર્મશાળાના કાટના દ્વાર ઉધાડવાને કે ઉધડાવવાને તેમને કારણ રહેતું નથી, તો પછી ધ શાળાના ગઢના દ્વાર, દેરાસરના ગઢના દ્વાર અને દેરાસરના ખાર મધ્ય રાત્રે તેઓ કઇ દેવતાઇ શક્તિથી ઉધાડતા હાય ? યાત્રીકેાને ઉતરવા દેતા નથી તે વાત પણ તેટલીજ ખીનપાયાદાર છે. કેમકે ધર્મશાળાના છ એરડા, મેડી, રસાડું, તેની એ આરડી અને ઢાળીયું તે સ આપણા સ્વતંત્ર કબજાના કમ્પાઉન્ડમાં છે અને ત્યાં મોદીખાનાને પણ બિલકુલ પ્રતિબંધ નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અત્રે જૈન વસ્તી ગરીબ સંસારની પણ છે તે એટલાપરથીજ જોવાશે કે સ્માતને આપેલ એરડી આગળના ભાગના પડતર ભાગ કે જે કુબાના નામથી ઓળખાય છે તે સધતા છતાં એક કાળીના વપરાસ પ્રસ ંગે તેણે એક જૈનને ગીરવી સાંપેલ હતા અને જે પાછા રૂપિયા ત્રીશથી સાંધના કબજામાં લેવાયા છે. વળી આ કુખાના હક્ક શ્રી સંધને ન મળે તે માટે શેત્રંજના નાયક મુંબઇવાળા શેઠ (જેના નામ હવે પછી સપ્રમાણ આપીશું ) તરફથી મોટી રકમની લાલચ આપી આ કબજો ઉડાવવા યત્ન થયા હતા તે છતાં ત્યાં જૈનની ખીલકુલ વસ્તીજ નથી તેમ કહેવું શું ગપ નથી ? વળી જણાવે છે કે સ્માર્ટા ધશાળા તથા મંદિરને ભાગ વધારી વીસ્તારમાં કરવા હીલચાલ કરે છે તે પણ આંખે પાટા બાંધનારી ખીના છે. કેમકે તેમને અપાએલ જમીનની એ તરફ રાજમાર્ગ છે, જ્યારે એ તરફ આપણા બાંધેલ ગઢ છે તેા પછી પાતાળ કે આકાશની સીમામાં તેઓ ગમે તેમ કરે કે પછી ગામમાં ગમે તેમ કરે તેમાં આપણે ચીંતા કરવાનું કારણ રહેતું નથી. એકંદર તિ માંથી પ્રભુને ઉત્થાપન કરવાની પાટણના સંધને સત્તાજ નથી તેમ તેવી કાઇ હીલચાલ શ્રી સ ંધે કરીજ નથી. તેમ રાજ્ય તરફથી પણ તેમ થવા દે તેમ નથી, તેા તે ચિંતા દૂર થાય છે. વળી યાત્રીકાને જવા આવવામાં ખીલકુલ વિઘ્ન નથી એટલુંજ નહિ પણ સાંભળવા. પ્રમાણે આવતી પૂર્ણિમાસે ત્યાં મોટી પુજા તથા સધનું જમણુ થનાર છે તે આવી ધાસ્તીને દુર કરી આ પવિત્ર તિને ઉત્સાહથી લાભ લેવા ચુકવું નહિ. કેમકે આ તીર્થ સ્ટેશન છે તેથી જવાઆવવાની સગવડ સારી છે. આ કેસનું વસ્તુસ્વરૂપ ખાસ અભ્યાસ કરવા જૈન પ્રજાને જરૂરનુ છે તેમ લવાદ સામે બતાવાતા વાંધા બીનપાયાદાર છે તે માટે હવે પછી વિચાર કરીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પરિશિષ્ટ ૩૭ જૈન. તા. ૬ ઠી મે સને ૧૯૧૭, મે. ચારૂપની ચર્ચાઓ. ૮ જૈન ’ ના અધિપતિ સાહેબ, ચારૂપના લવાદે આપેલા ચુકાદાની સામે ધણી અટિત ચર્ચાએ " • જૈન શાસન ' માં અને ખીજા ચર્ચાપત્રામાં આવવાથી જૈન કામમાં ઉશ્કેરણીતા પવન ફેલાયેા છે, અને તેથી કેટલાક મજબુત જવામા જાહેરમાં મુકવાને આપના પ્રમાણિક પત્રને આશ્રય આપવા વિન ંતિ કરૂ છું. , તા. ૨૦ મી માર્ચના ‘ હીંદુસ્થાન ’ માં એક ‘ જૈન ’ લખે છે કે એવે માં જે બીનજરૂરી ધાર્મિક ટીકા કરી છે, તેમને હું તા. ૪-૪-૧૭ તું “ જૈન શાસન ’ વાંચવા ભલામણ કરૂં છું. જૈન શાસનના અધિપતિ સાહેબ તેમાં લખે છે કે પહેલાં તે તે મૂર્તિએ એક જૈન દેવાલયમાં કેવી રીતે અને કયાંથી ઘુસી ગઇ ? તેજ બાબતના નિર્ણય માટે શેઠશ્રાએ જરાપણ પરિશ્રમ લીધેલ નથી. ” વાસ્તવિક રીતે જોતાં ‘ ઘુસી ગઇ ’ એ સિદ્ધ કરવાની કોઇનીએ તાકાત નથી. કાર્ટીમાં ઘણાએ પ્રયત્ન કરવામાં આવ્યેા હતેા પણ દેવાલયમાં જૈનેને વહીવટ ૫૦-૬૦ વર્ષ ઉપરાંતને બતાવી શકાયા નથી, એટલે આવા સંજોગામાં કાઇપણ ન્યાયાધીશ સંજોગે ઉપરથી અનુમાન ઉપરજ આવી શકે. શ્રીમાન શેઠ કેાટાવાળા પણ એવા અનુમાનપર આવેલા એવાડ પરથી લાગે છે કે જૈને અને સ્માર્તાની રૂઢીએના મિશ્રણને લઇને કાઇપણ કારણથી એ મૂર્તિએ દેવાલયમાં આવી હેવી જોઇએ અને તેથી મિશ્રણને માટે વિવેચન વાસ્તવિક છે તે ક છે. જો એ વિવેચન ન કયુ હત તે મૂર્તિએ · સદરહુ દેવાલયમાં શ્રી જૈન ધર્મોના દેવ પાર્શ્વનાથજી વિરાજે છે તે દેવની પાસે શ્રી મહાદેવજી ગણપતિ વગેરે દેવાની પ્રતિમા બીરાજમાન છે, એ જેઓએ ચારૂપ જોયુ છે તેઓની સર્વ સ્વીકૃત વાતને ખુલાસા થવે સથા અશકય હતા. એ વિવેચન જો ન કરવામાં આવ્યું હત તે સમાધાનનું કા 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સંપાયું તે વખતે કોર્ટમાં અપીલ સનાતનીઓની ચાલુ હતી, અને તેઓ તે પાછી ખેંચી ન લે તો એવોર્ડ તેમાં પુરાવામાં આવી જેને હાની કર્તા થઈ પડે તે સંભવ હતો. સ્માર્લોને પૂર્વપક્ષ શું હતો ? કોર્ટ તેને કેટલા પ્રમાણમાં વિજય આપ્યું હતું અને તેથી સમાધાન સમયે કેવા સંજોગો હતા, એ “જૈન શાસનના અધિપતિએ જે જોયું હેત તો શ્રીમાન લવાદ ઉપર અણઘટતા આક્ષેપ તેઓ કદી પણ કરત નહિ. વળી એડના જે વિવેચન માટે વાંધો બતાવવામાં આવે છે તે ધાર્મિક ગણી શકાય તેમ છે જ નહિ. કારણ કે અમુક ધર્મ આમ કહે છે એમ તેમાં લખેલું નથી પણ કેટલાક મનુષ્ય આમ કહે છે એમ તેમાં જણવેલું છે અને તેમ છતાંયે કોટાવાળાએ એમ સ્પષ્ટ લખેલું છે કે જે “ જન ધર્મ મુજબ કોઈપણ જીવ ઉત્પન્ન કરનારી વસ્તુ દેવને સ્પર્શ કરવાથી તેમજ જેન વિધીની ક્રિયા વિરૂદ્ધ દેવનું સ્થાપન, પુજન કે ક્રિયા થાય તો શ્રી તિર્થંકર પ્રભુની આશાતના થઈ ગણાય છે.” રૂઢીઓમાંજ મિશ્રણ થયેલું છે પણ ધર્મ તેથી જુદે જ છે એમ તેઓ સ્પષ્ટ કહે છે અને તેથી બે જુદા જુદા ધર્મોના દેવોને અલગ કરી હદ મર્યાદા નક્કી કરી પિતપતાના દેવાલયમાં સ્વધર્માનુસાર ક્રિયાઓ કરવા જણાવે છે. મહેસાણાની કોર્ટને ફેસલે કે જેનો જેને “છત” માને છે તે ફેસલો ફક્ત મૂર્તિઓનું ઉત્થાપન પ્રમાણીક આશયથી આરોપીઓએ કરેલું અને એ દેને પુનઃ અસલની જગાએ બેસાડવાની ઈચ્છા પૂર્વક કરેલું માટે આરોપીઓને શિક્ષા મુક્ત કરે છે અને એથી સનાતનીઓએ અપીલ ન કરી હોત તો પણ મૂર્તિઓ અસલ જગાએ બેસાડવી પડત તથા હવન કેસના સ્માર્તાના લાભમાં થયેલા છેલ્લા ચુકાદા પ્રમાણે એક જ મંદિરમાં હવન તથા મહાદેવની પુજા વગેરેથી જન દેવની અશાતના ચાલુ રહેતા અને સનાતનીઓએ કરેલી અપીલનો પણ માથા ઉપર ભય તે ખરાજ. એવા સંજોગોમાં જૈનેની ઈચ્છા શું હતી કે એકજ મંદીરમાં હવન વગેરે ભલે થાય અને એ મૂર્તિઓ ભલે એકજ મંદીરમાં બેસે ! શેઠ કોટાવાળાએ એકજ મંદિરમાં હવન ન કરતાં અલગ મંદિરમાં પ્રતિષ્ઠા કરી ત્યાં તે ક્રિયાઓ કરવા સુચવ્યું એ શું જેને ઓછું લાભપ્રદ છે? જો શું એમ કહેવા માગે છે કે ચુકાદે તદ્દન સનાતનીઓના ગેરલાભમાં અને જૈનેનાજ સંપુર્ણ હિતને થવો જોઈતું હતું ? જે એમ હતું તે પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ કેટમાંજ પિતાનાં મજબુત કારણે બતાવવાની હીંમત ખોઈ નાખી સમધાનના વિચારપર આવવાની શી જરૂર હતી ? એવોર્ડનું ચર્ચાવાળું લખાણ બીજા આવા પ્રસંગે જાગે તો જૈનને હાનીકર્તા થાય એવો એક વાંધા રજુ કરવામાં આવે છે તે પણ વજુદ વગરને જ છે. આ એવોર્ડમાંનું એ વિવેચન એક વ્યક્તિ સ્વાતંત્ર્યવાળે અભિપ્રાયજ માત્ર છે અને તેથી તે કંઈ નુકશાનકર્તા હોવાનો સંભવ જ નથી; સંજોગ પણ બધા દેવાલયોમાં એક સરખા હોતા નથી. ચારૂપના દેવાલયના સંજોગો અને પરિસ્થિતિ કેવી હતી તે જોશો ? ચારૂપના દેવાલઅને તે મે. સુબાસાહેબે સાર્વજનિક ઠરાવ્યું હતું. સનાતનીઓ તેમાં દર્શને અને બાધા આખડીએ આવે છે એ પ્રમાણભુત માની એટલો તેમને હક - સાર્વજનિક હક કોર્ટે સ્વીકાર્યો હતે. ના ગાયકવાડ સરકાર તરફથી વર્ષાસન મળે છે અને તેથી તે એકલી જૈન માલકીનું કરી શકે નહિ; આવાં કારણેને લઈને બન્નેના દેવને જુદા પાડવા અને કાંઈ પણ આપ્યા વિના સનાતનીઓને સતેજ આપ એ અસંભવીત હતું. “જિનશાસન બાદશાહી રકમને ખર્ચ જેનોએ કર્યો એમ વારંવાર લખ્યા કરે છે તે સ્માર્લોએ શું નવાબી રકમનો ખર્ચ કર્યો હતો ? ખર્ચ બનેને થયું હતે. વળી સમાધાન માટે રૂ. ૪૦૦૦) આપવાને જનો પ્રથમથી જ ખુશી હતા. મુનિ મહારાજાએ જે અભિપ્રાય આપ્યા છે તેના પણ ખુલાસા ઉપરના લખાણમાં થઈ જાય છે, અને એ નિર્વિવાદ છે કે કેટલાક જ અંબિકા વિગેરે દેવોને માને છે. પાટણની કેર્ટમાં જૈન સાક્ષીઓએ ચારૂપન મંદિરમાં મહાદેવ પાર્વતી વિગેરે દેવોને એ દે અમારા છે એમ જણાવ્યું છે અને એ સાક્ષીઓએ ધમ વિરૂદ્ધ સાક્ષી આપી એમ શા માટે ચર્ચા થતી નથી ? ખરું કારણ એ છે કે મહાલક્ષ્મિ માતાના હવનમાંયે કેટલાક જનો ખર્ચમાં ફાળો આપે છે ત્યાં આશાતનાનું પુછવું જ શું? પણ એ કંઈ ધર્મ નથી માત્ર રૂઢીનું મિશ્રણ છે. કેટલીક વ્યક્તિઓ એમ કરે તેથી કઇ ધર્મની આજ્ઞાઓ દોષીત ઠરતી નથી. કેટલાક બદમાસ ચેરી કે ખુન કરે તેથી કંઈ કાયદામાં તેવી આશા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ થોડીજ છે ? પાટણમાં ચેરીના ગુન્હા ઘણાં બને છે એમ કઈ કહે તે તે કંઈ રાજદ્રોહી નથી. તેવીજ રીતે કેટલાક હીંદુઓ આમ વર્તન કરે છે એમ કહેવાથી હીંદુ ધર્મને કાંઈ લાંછન નથી. સત્ય બીના લખવી એ કંઈ ટીકા ગણાતી નથી પણ અઘટીત ઉશ્કેરણીઓને લીધે પાટણના સંઘની સ્થિતિ પણ ડામાડોળ થતી જાય છે. કારણ કે મુંબઈના પાટણવાળાઓના સંઘે ચારૂપના એવોર્ડમાં વાંધાભર્યા શબ્દો છે કે નહિ તેનો છેવટનો નિર્ણય લાવવાને માટે સાત ગૃહોની એક કમીટી નીમી હતી અને તે કમીટીએ સંઘે આપેલી સતાનુસાર કોઈ વિદ્વાન બેરિસ્ટર કે જે જૈન હોય તેની સલાહ લેવાનું વ્યાજબી ઘારી જૈન બારીસ્ટર માસ્ટર મકનજી જુઠાભાઈની સલાહ લીધી અને તેમણે (મી મકનજીભાઈએ ) અભિપ્રાય આપ્યો કે એવોર્ડનું વિવેચન ધર્મને બંધનકર્તા નથી, હવે જ્યારે વિવેચન ધર્મને બંધન કર્તા નથી તે તિર્થોના તથા ધર્મના ગૌરવને હાનીકર્તા હાઇજ શી રીતે શકે ? પણ પ્રથમના સંધને ઉશ્કેરનાર ઓગણીસ સહીઓવાળા હેન્ડબીલમાં એવા શબ્દો લખેલા હોવાથી કેટલાકએ બંધારણ વિરૂદ્ધ સંધ બોલાવી પિતપિતાના શબ્દોનો ખોટો બચાવ કરવાને વાસ્તેજ મી. મકનજીભાઈના અભિપ્રાયની દરકાર ન કરતાં સંધના નામે સંઘેજ નીમેલી કમીટીનો કેવો સત્કાર કર્યો છે ? વળી ઠરાવ પણ માનનીય અને બંધનકર્તા નથી એવો ગોળમોળ અર્થ વગરનો કરીને જૈન સમાજમાં નકામો કોલાહલ કરી મુક્યા છે શેઠને એવોર્ડ જે એમને પસંદ નથી કે માનનીય અને બંધનકર્તા નથી તો પછી એવા ઠરાવોથી હવે લાભ શું છે ? એવોર્ડને તો અમલ પણ થઈ ચુકયો. મહાદેવના મંદીરનું મે. સર સુબાના હાથે ખાતમુહુત પણ થઈ ચુક્યું છતાં હવે રજીસ્ટર કરવા દેવો કે ? કરવા દેવો એ સવાલનું શું મહત્વ છે. હવે તે જે તે ચુકાદો પસંદ ન હોય તે શા માટે તે કબુલજ ન કરવાનાં પગલાં લેવામાં નથી આવતાં ? ખરી રીતે જોતાં તે બધું ખોટી ઉશ્કેરણીનું જ પરિણામ છે. સંઘે નીમેલી કમીટીમાં ચાર મેમ્બર રા. મણિલાલ કેસરીચંદ, રા. ભોગીલાલ હાલાભાઈ રા. ચુનીલાલ ખુબચંદ તથા . જેસીંગભાઈ બાપુભાઈ છેલ્લી બંધારણ વિરૂધની મીટીંગમાં પણ હાજર હતા. છતાં તેમણે તે મીટીંગના કામકાજમાં કંઈ પણ પ્રોટેસ્ટ ઉઠાવ્ય નથી એ તેમની સંધ અને સાથે નીમેલી કમીટી તરફની ફરજે કેવી બજાવી તેને અચછે ખ્યાલ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ફરીને એ વાત ભાર દઇને જણાવવાની ક્રૂરજ પડે છે કે લવાદની ક્રૂરજ ક્ક્ત મહાદેવની મુતિ પુરતુજ સમાધાન કરવાની નહિ હતી પણ હવન કેસમાં સ્માર્તાની જે દલીલ હતી (કારટે તેઓને લાભ આપ્યા છે ) તેને નીકાલ પણ લવાદેજ કરવાના હતા કે હવન કયા મંદિરમાં કરવા ? હવન કરવાનું સ્પષ્ટીકરણ લવાદે એટલા સારૂ કર્યુ॰ છે અને દર વર્ષે હવનની તકરાર થવાને ભય નિષ્ફળ કર્યો છે. લવાદે ખન્ને પક્ષની ભાગણીઓના અને વ્યાજખીપણાના તથા સજોગોનો ખ્યાલ કરવા જોઇએ, એટલા માટેજ એ વિવેચન ખીનજરૂરીઆત નહિ પણ અગત્યનું છે. અને તે લવાદનું પ્રથમ કવ્યું હતું. વળી કઈ પણ કારણ જણાવ્યા સિવાય સુતિ એને અલગ કરવા ફરમાવવુ એ કઇ એવા કહેવાય નહિ, અને તેથીજ વિવેચન કરવામાં આવ્યું છે. કારટાના ફેસલામાં અને ખીજા પંચના ઠરાવેમાં શુ આ વિવેચનની રીત ખીનજરૂરીઆત સમજવામાં આવે છે ? કેટલાક પૂજ્ય જૈનાચાર્યાં અને કેટલાક જૈનોએ એવા માટે જે વાંધાભર્યા લખાણને સવાલ ઉભા કર્યા છે તેઓએ તે ચારૂપ કેસની સંપુણૅ ખીના જાણી હાત, મુતિ એનાં અને હવન કેસના કાટનાં કાગળીયાં વાંચ્યા હાત અને જૈનેાની તે વખતની લડવાની સ્થિતિ તથા પૈસા ખર્ચાવાની શક્તિને વિવેકપૂર્વક ખ્યાલ કર્યા હાત તે। સંધના ભાવીહિત અને ઐકયને નાશ થાય તેવા દુરામહ અને કાલાહલથી જરૂર દૂર રહેત. કારણ કે સાધુ મહારાજોના અભિપ્રાય મંગાવનારાએ એવાર્ડના ઉપર પેાતાનુ હેડીંગ લખી તેમાં · મહેસાણાને કેસ જીત્યા પછી ’ એવા ભડકાવનારા શબ્દો લખ્યા હતા તેમજ જે હેન્ડખીલ એગણીશ સદ્દગૃહસ્થેાએ જૈનેને ઉશ્કેરવાના પ્રથમ નિષ્ફળ પ્રયત્ન કર્યો હતેા તે હેન્ડબીલ કે જેમાં કાટાવાળાએ આપણા ધર્મ વિરૂદ્ધ વિચારો દર્શાવ્યા છે અને તે ચુકાદામાં આપણા તીર્થોના તથા ધર્મના ગૌરવને હાની કરેલી છે, એવુ એકમાર્ગીસુચક લખાણ લખેલુ હતું તે બન્ને ધર્માચાર્યપર મેાકલવાથી તેમના વિચારે। પણ તેજ દીશાએ દોરવાઇ ગયા છે અને ખરી વીગતે અંધારામાં રાખી હતી કે જે હજી પણ ભાગ્યેજ જાવા દીધી હશે, મહે સાજીની છતમાં વડાદરાના જૈન વકીલ મી. નંદલાલ લલ્લુભાઇ વગર પૈસે કાટમાં ઉભા રહ્યા હતા તેઓએ પણ જીત મળ્યા પછી એ સમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ܕ www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ધાન કરવાની સલાહ આપી હતી કે જેની નકલ ( આપના જૈન પત્રમાં ) છપાઇ ગયેલ છે વળી મુનિમહારાજ કપૂરવિજયજીએ પણ ધારાશાસ્ત્રીઓની અને ભાવનગરવાળા કુંવરજી આણંદજીની સલાહ લેવા સુચવ્યું હતું, અને કુંવરજી આણુંદજીએ પાતાના કેવા અભિપ્રાય મેકલ્યા છે તે આપના પત્રમાં પ્રગટ થઇ ચુકયા છે, જેના ઉપરથી સમાજ સત્યાસત્ય જાણી શકશે, કેટલાક મુનિરાજોના અભિપ્રાય પણ ચુકાદો તદ્દન વ્યાજબી છે પશુ સાધુ સાધુમાં વીરેધ થાય તે માટે આપતા નથી, પરિશિષ્ટ ૩૮ જૈનશાસન. વૈશાક શુદ્ધિ ૧૧ બુધવાર વી. સ’. ૨૪૪૩. જૈન મંદિશં મે અન્ય દેવાંકી મુર્તિયા કૈસે આઈ આર ચારૂપ કેસ? લેખક–શ્રીમાન ખાલચંદ્રાચાર્યજી મહારાજ તટસ્થ. ખામગાંવ. ચારૂપ (પાટણ) કે મુકદમે કે,લવાદકે. ફૈસલેપર જૈન ત્રાં મે' આદૅલન ચલરહા હૈ મુનિયેાંને એર સમ્પાદાં ને અપને વિચાર પ્રકટ કિએ હૈ અતઃ હમને ભી ઇસ વિષયમે હમારે વિચાર પ્રકટ કરના ઉચિત સમઝા. ચારૂપ કૈસકા ફૈસલા પાટણ-નિવાસી શેઠ કાટેવાલેને દિયા હૈ. યહ જૈન ધર્માનુયાયી હૈનેષર શ્રી જૈન ધર્મ કે વિરૂદ્ધ ને ફૈસલેમે લિખા હૈ. ઉસકા ખંડન જૈન પામે હા ચુકા હૈ? પરંતુ દુ;ખ ઇસ બાતકા હૈકિ જિસકોં યોગ્ય વિશ્વાસુ સમઝ કર હિન્દુ આર જૈનિયાંને લવાદમે મુકરર કિયા ઉસ કે હાયસે ( ચાહે ફૈસલા કૈસા હી ક્યાં નહી પરંતુ) જૈન ધર્માંસે વિરૂદ્ધ ઉલ્લેખ દેખ કર કિસ ધર્માભિમાનીકાં ખેદ ન હુઆ હૈગા ? જૈન શાસ્ત્રોને અત્ દેવકાં ઔર અન્યાન્ય દેવતાઓં કા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ કિસ રૂપમેં માને છે ઇસ બાતકી ૧કેટવાલે શેઠ સરિને સન્માન પાત્ર વ્યક્તિ કે લક્ષ્ય કે બાહાર રહને યાહ જૈન સમાજમેં ધાર્મિક શિક્ષાકા અભાવ પ્રતીત હો રહા હૈ? અસ્તુ. કોટવાલે શેઠ યદિ ઈતિહાસ કા નિરીક્ષણ કર ફૈસલા દેતે તે ઉનકી લેખની કુછ ભિન્ન રૂપમેંહી ચલતી ? ઔર. જે લક ઇસ સમય તીર્થો કે ઝમકે લવાદ દ્વારા તેડનેક આજોલન કર રહે હૈ ઉન્હને ઈસ ફેસ પર દષ્ટિ દેકર વિચાર કરના ચાહિએ? લવાદસે કિસી એક પક્ષક અસંતોષ અવશ્ય હેતા છે. તે ફિર ન્યાયાલય દ્વારા ફેલા હેના કથા બુરા હૈ? ઇસ વિષષમેં મેં મેરા મત કિસી અન્ય લેખ દ્વારા પ્રકટ કરૂંગા ભગર યહાં પર કેવલ ઇતનાહી કહના હૈ કિ લવાદ દ્વારા ભી એકાન ન્યાયકી આશા રખના વ્યર્થ છે. ઔર ઇસકે લિએ કોટવાલે શેઠ કા કિયા હુઆ ચારૂપ કૈસકા ફેંસલા ઉદાહરણમેં પર્યાપ્ત છે. જૈન મંદિરોમેં જૈનેતર દેવતાઓની મુર્તિય કૈસે સ્થાપિત હુઈ ૬ ઇસકા ભી થેડ નિરીક્ષણ કરાદિયા જાતા હૈ. શત્રુંજય તીર્થ પર યુવકે અંગારશાહ પીરકી કબર હૈ. કેસરિયાછ ઔર કિસી તીર્થ પર શિવ ઔર વિકી મુર્તિયાં રકખી હુઈ હૈ યહ કયાં? ઔર કૈસે રખી ગઈ હૈ? કયા ઉક્ત સ્થાન પર ભી યવન ઔર શિવ હકદાર હે સકતે હૈ? કભી નહી. યહ કોઈ યહ કહે કિ હકદાર નહી હે સક્ત તે ઉનકી મુર્તિયાં કે રખી ગઈ હૈ? ઇસકે ઉતરમેં સુનિયે? લવ કે રાજ્યહ કાલમેં યવન બાદશાહને એર યવનાધિકારિને અગણિત જૈન મંદિર કે ઉધ્વસ્ત કર ડાલે થે જિસકા આજ નામ નિશાન ભી નહી હૈ. ઇસ બાત કા પતા કેવલ ઇતિહાસ સે લગતા હૈ. જિન દિનેમે યવનેકા એસા અન્યાય થા કિ પ્રાણ બચાના મુશ્કિલ થા તબ બુદ્ધિમાન ૧ નોટ- સુનાગયા હૈ કિ પાટણ નિવાસી શેઠ પુનમચંદ કરમચંદ કે ઘરમેં સિધાં તક વિદુષિ હૈ તથા સ્વયં ધનવાન હોને પર ભી વિદ્વાન હૈ. એસે જૈન વ્યક્તિ દ્વારા એસા પ્રતિકૂલ લિખાજીના યહ સૂચિત કરતા હૈ કિ ઉન્હેં સ્વાદાદી ગ્રંથકી અધ્યયન એવં શ્રવણ નહીં કિયા થા શ્રદ્ધાન કુછ ભિન્ન રખતે હે! જેહે, અભી ગુજરાત સરીખે જૈનિયોકે કેન્દ્ર દેશમેં નાખી જૈન ઘરમેં એસી પરિસ્થિતિ હૈ તબ ઉન્નતિ કહાં? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જૈનિને તીર્થ રક્ષાર્થ જૈન મંદિરેકે તારા પર મસજીદ કે ચિન્હ કિતનેક સ્થાને નેમેં કરદિયે? કબરે સ્થાપકર ભુજાવર રખદિએ ! જિસકો દેખકર, મંદિર ઔર તીર્થોકે યવનોને ઉદ્દત નહી કિએ ઉનદિનમે રક્ષાકે તુ હી એસા કાર્ય જૈનિલેને કિયાથા. સમય તો બીત ગયા હૈ પરંતુ તે ચિહ અબતક કિતનીક જગહ પર મોજૂદ છે. તે ક્યા એસે સ્થાનૅ પર મુસલમાન લેગ હકદાર યા માલીક હે સકતે હૈ? કદાપી નહી. ઇસી પ્રકાર યુવકે પશ્ચાત્ પુને કે શિવાંકા બલ હિન્દ મેં બઢા તબ ભી જૈન મંદિરેપર અનેક સંકટ આયે હૈ! પેશકે રાજ્યમેં ઔર વિશેષ કર પુનમેં જૈન મંદિરકી યહ હાલતથી જૈન મંદિરેકે ઘંટનાદ રાજ્ય પથમે સુનને ન પાવે એસી રાજજ્ઞા થી. ઇતનાહી નહીં કિતનેક હિન્દુ રાજાઓકે રાજ્યમેં જૈનિકી - રસે બને હુએ જૈન મંદિરમે બ્રાહ્મણને બલાતું શિવલિંગ પ્રતિષ્ટિત કર દિએ હૈખાસ ઉજૈન મેં જે ક્ષિપ્રા નદી કે તટપર જૈનિને અવન્તિ પાર્શ્વનાથકી મુર્તિ પ્રતિષ્ઠિત કરને કે લિએ એક શિખરબંધ મંદિર બનાયા થા છસમેં બ્રાહ્મણને બલાત્ શિવલિંગ પ્રતિષ્ઠિત કરદિયા ! ઔર જબ ન્યાયાલય દ્વારા ન્યાય માગા ગયા તે હિન્દુ રાજાકે ન્યાયાલય દ્વારા યહ ન્યાય મિલા કિ અબ શિવલિંગ ઉઠ નહીં સકતા ? જૈની દૂસરા મંદિર બનાવે! દેખિએ યહ કૈસા ન્યાય! તબ બિચારે જેનિયને દૂસરા ભૂગર્ભ મંદિર બનાકર અવનિત પાર્શ્વનાથકી મુર્તિ સ્થાપિત કી ! યહ દૃશ્ય અભી ઉજયિ નીમેં વિધમાન હૈ ઔર જે યાત્રી જાતે હૈ ઉનકે દ્રષ્ટિગત હતા હૈ. જૈસલમેરમેંથી થીરસાહ ઓસવાલ એક બડે ધનાઢય જેની હે ગયે હૈ! ઉોને વિચાર કે જેસલમેરને કિલેમેં અને મંદિર બનાકર લક્ષ્મીકા લાભ લું ઔર મંદિર બનવાના શુરૂ કિયા. ઉસી સમય વૈદિક બ્રાહ્મણોને રાજાએ જાકર કહા કિ યહાં (કિલેમેં) હમ ભી રહતે હૈ ઇસ લિએ જૈનિકે મંદિરેકી છાયા હમારે પર નહી ગિરની પાવું યદ્યપિ જેસલમેરક રાજા વૈધિક થા તથાપિ થીરૂસાહ શેઠકે સત્ય કાર્યકે નહીં રોક સકા તથાપિ બ્રાહ્મણોકે હઠકો પુરા કરને કે નિમિત શેઠકો બુલાકર કહા કી મંદિર, દ્વારકે ઉપર એક ગણેશની મુતિ પથરમેં ઉકરા દેગે તે ઠીક હોગા નહીં તો યે બ્રાહ્મણ ઉપદ્રવ કરેગે તબ બિચારે થીરૂશાહ શેઠને પરિસ્થિતિકા વિચાર કરકે મંદિરને દ્વાર પર ગણેશક મુર્તિ ખુદવાદી વહ અભી મૈ જુદ છે. યદિ સેઠ એસા નહીં કરતે તો કયા ઉપદ્રવ નહી બઢતા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પાઠક સ્મરણ રહે જેસલમેરને કિલેમેં સેંકડે બ્રાહ્મણ કે ઘર હૈ ઔર રાજા કે મહલે હૈ એસે સ્થાન મેં જીનમંદિર બનાના કયા મુશ્કિલ નહીં હૈ. ઈસી પ્રકાર પાલી (મારવાડ) પાસમેં કિસી ગાંવમેં સુને ગયા છે જેનિને જન ભગવાનકી મુર્તિ પ્રતિષ્ટિત કરને કે લિયે મંદિર બનાયા થા ઉસમેં પ્રતિષ્ઠકે એક દિન પ્રથમ વિદ્ધસતિષી કિતનેક બ્રાહ્મણને શિવલિંગ રખ દિયા ઔર જબ અદાલતમેં કારવાઈ કી ગઈ તે યહ ફેંસલા સુનાયા ગયા કિ શિવલિંગ અબ ઉઠ નહી સતા ? ક્યા કોઈ બુદ્ધિમાન ઇસે ન્યાય કહ સકતા હૈ ? હિન્દુ રાજાઓં કે રાજ્યમેં ઐસી ઘટનાએ અનેક સ્થળ પર હુઈ હૈ? અભી થોડે દિનકી બાત હૈ કી બીકાનેરવાલે નગરશેઠ શ્રીમાન ચાંદમલજી છ સી. આઈ. ઈ. કી કાશીપુરીમેં દુકાન હૈ, ઉસમે પ્રધાન કર્મચારી શૈવ હ. ઉસને જૈન સમાજી માલીકીકી જગહમેં શિવલિંગ રખા દિયા થા તબ કાશી કે જૈન સમાજને સેઠજીકે મુનિમક શિવલિંગ ઉઠાનેકા કહા ! પર કુલ કુછ નહી હુઆ તબ કાશી જૈન સમાજને સેઠજીએ લીખા પઢાકી તબ બડી મુશ્કેલસે ઉઠાયા ગયા. શ્રીમાન ચાંદમલ સેઠ જૈન ધર્મ કે ભક્ત હૈ વિસે શિવકભી આપ માનતે હૈ પરંતુ હૈ બુદ્ધિમાન ઇસ લીયે અપને અસત્યક પક્ષ નહી કીયા. સુનતે હૈ અબ શેઠજી જૈન ધર્મ પર ભી અધિક પ્રેમ રખતે હૈ, ઔર ઇસકે લીયે અનેક ધન્યવાદ હૈ. યહ વૃતાંત હમને ઉનકે એક વિશ્વાસુ કર્મચારીને મુખસે સુના હૈ ઔર યહ બાત યહાં પર લીખનેકા પ્રયોજન યહ હૈ કિ વર્તમાનમેં ભી અવિચારી દ્વારા ઐસી ઘટના હતી હૈ ઔર ઇસકા પ્રાયશ્ચિત સમગ સમાજ ભોગના પડતા હૈ. ઈતિહાસકે દેખરેસે પતા લગતા હૈ કિ જેની પર બડી બડી આફત્તે ગુજર ચુકી હૈ. ઔર ઐસી આફતમેં ભી જેનીને બડી બુદ્ધિમાનીસે ધર્મરક્ષા કી હૈ કેસરિયાજી ઔર મકસી પ્રભૂતિ સ્થાનોમેં શિવલિંગ ઔર વિષ્ણુકી મુર્તિ દષ્ટિગત હો રહી હૈ ઇસકા કારણ એ હૈ કિ વહાં કે રાજા શિવ ઔર વૈષ્ણવ હૈ ઔર પુજારે ભી વેદિક બ્રાહ્મણ હૈ ઈસ લી કીસી સમય વહ રખ દી ગઈ હૈ. બહુતસે સ્થાને મેં વૈદિક બ્રાહ્મણ આજીવિકા અર્થ જીન મંદિરોમેં પુજા કરતે હૈ ઔર ઉસમેં ભી કેસરિયાકે પંડેકા ફૂલ હાલ સમાચાર પત્રોમેં પ્રકટ ચુકા હે. કેસરીયાજી જૈન તીર્થ હોને પર ભી જૈન રીતી વિરૂધે કીતને કામ હોતે હૈ યહ બાત જૈન સમાજને દષ્ટિગત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ હોને પરભી યોગ્ય આન્દોલન નહી કીયા જાતા ક્યા યહ બાત સમાજકી આત્મિક દુર્બોલતા સુચિત નહી કરતી? માસી પર ભી પુજારે જૈનેતર હી હૈ વહાં પર ભી શિવલિંગ સ્થાપિત હૈ. વેતાંબર ઔર દિગબરકે ઘરેલું કદાગ્રહકે કારણ ઠીક પ્રબંધ નહી હો સકતા યહ વૃતાંત લીખકા મતલબ યહ હૈ કિ અનેક સ્થલ પર કતિ પય કારણ કલાપવશ જૈનિકે સ્વામિત્વકે સ્થાન પર જૈનેતર દેવતાઓની મુર્તિયાં રખ દી ગઈ હૈ. તે વહાં પર જૈનેતર કીસ પ્રકાર દાવા કર સક્ત હૈ? કહીપર રાજ શાસનકે કારણ તે કહીં પર જૈનેતર પુજારી છે કારણ તે કહીં પર જૈનિકે દુર્લક્ષ્યને કારણું ઐસા હુવા હૈ ઓર યહ બાત નિર્વિવાદ હૈ કિ વહાંપર જૈનેતરકાં સ્વામિત્વ હેહી નહી સકતા યહ જૈનીયોંકી ઉદારતા ઔર પર ધર્મ સહિષ્ણુતા સમજની ચાહિયે કિ અપને સ્વામીત્વકે સ્થલ પર એવું મંદિરો મેં જૈનેતર દેવ હને પર ભી ઈર્ષ્યા વ ષ નહીં કરતે ? ઇસ ઈન્સાનિયતકા ફલ ઉલટા હતા હૈ અતઃ અબ જૈન સમાજને દેશકાલકા વિચાર કરકે ઉપાય કરના ચાહિએ તાકી કહીં ઓર જગહ પર ફિર એસી ઘટના ન હમેં પા? બંબઈ હાથેકે જૈન મંદિરોમેં ગુજરાત કે તપોધન બ્રાહ્મણ પૂજારીક ધંધા કરતે હૈ પરંતુ ઉનકા ભી ભીતરી નિરીક્ષણ કિયા જાય તો ઉન્હેં કિસી હાલતમેં પુજારી નહીં રખને ચાહિએ પરંતુ અજ્ઞ જૈનિક હઠ ઔર દુરાગ્રહકા પરિણામ સારે જૈન સમાજ કો ભોગતી હૈ. . હમારી રાયસે તે પૂજારી જૈન જાતીકાહી હેના ચાહિયે પગાર લેકર હક-ઇમાનસે નેકરી કરે તે કયા બુરા હૈ? કઈ લોક યેહ કેતે હૈ શ્રાવક જૈન મંદિરોકી નોકરી કર કે દેવદ્રવ્યસે પગાર કેસે લે? હમારી ૧ નોટ- જૈસે કોઈ વ્યક્તિ અને સ્વામિત્વકે ગૃહમેં અપને અનેક મિત્રાંકી એવં વિવિધ ધર્મ-પંથકે દેવ એર ગુરૂકી તસ્વીરે શોભાકે વિએ રાખે તે કયા ઉસકે સ્વામિત્વકે ઘર પર એવું ચિત્રો પર ઉસકે મિત્ર તથા વિધમી સમાજ હક કર સકતા હૈ? તદ્દત જૈન મંદિરોમેં જૈનેતર મુર્તિયાં કિસી ભી કારણસે સ્થાપિત હેપર શ્રીજૈનેતર સમાજ ઉપર કિસી હાલતમેં ભી હકદાર નહી હસતા કકિ જૈસે તસ્વીર કાગજપર હૈ વૈસે હી તસ્વીર ધાતુ પાષાણકી હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમજકે અનુસાર તે પગાર લેનેમે દેવદ્રવ્ય ખાનેકા દેષ નહી લગતા ? જો અભી દેવ દ્રવ્ય હજમ કર બેઠે હૈં ઔર સમાજને બડે બડે બનકર અગ્રણી કહલાતે હૈ ઉનાં તે। કાઇ બુરા નહીં ખતલાતા ઔર નાકરીકર પગાર લે વહુ દોષી? યહ કીસ ઘરકા ન્યાય? મેરા તા યહી અનુરાધ કિ જહાં તક અને વહાં તક જૈની હી પુજારી રખના ચાહિએ. યહ સવ ઇસલિએ લિખા ગયા હૈ કિ જૈન સમાજ અપને સત્ય પક્ષકાં ન છેડ કર ઇસકી યોગ્ય આન્દોલન કરે ઔર પર કાટે વાલે શેઠ ભા મેરે લેખકાં પઢકર અપને કિએ હુએ ફૈસલેપર વિચાર કર અપનિ પુનઃ સમ્મતિ પ્રકટ કરે કયાંક વહ ભી એક જૈન વ્યક્તિ હૈ ક્િર ઉન્હોંને અપની સમાજકી અયાજપર લક્ષ્ય કયાં નહી દેના ચાહિએ યતિ એર મુનિયેાંને ભી અપને વિચાર બહાર ડાલના ચાહિએ આર ફૈસલા રજિક્ટર ન હેાને પાવે એસા પ્રબંધ કરના ચાહિએ શમ્ પરિશિષ્ટ ૩૯ (૪). તગરોડ પ્રતમાળા. જૈન શાસન તા૦ ૯મી મે. ૧૯૧૭ વૈશાક વિદ્મ ૩ વી. સં. ર૪૪૩, ચારૂપ—પાટણ કેસ ઉપર કરવામાં આવતા ઢાંક પાછેડા, શેત્રંજની બાજી કાણુ ખેલે છે? જૈન સમાજે ખેચવુ જોઇતુ ધ્યાન. ચારૂપમાં (પાટણ) કેસના લવાદ તરીકેના કરવામાં આવેલા ઠરાવ સામે આજે લાંબા વખતથી જૈન સમાજનુ ધ્યાન ખેંચવા માટે, આ પત્રદ્વારા તેનું દિગદર્શીન કરાવવામાં આવે છે. અને લવાદે આપેલ ચુકા જૈન દ્રષ્ટીથી ધમ વિરૂદ્ધ છે, તેવું આ પત્રના ગત અંકમાં, આપણા મપૂજ્ય મુનિવરોના અભીપ્રાયે તેમજ કેટલાક સભાવીત ગ્રહસ્થોના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ હસ્ત લેખીત અભીપ્રાયા ટાંકી બતાવ્યા છે, તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે, લવાદે જે ચુકાદો આપ્યો છે, તે એક પક્ષીય છે. વળી ભાઈબંધ ‘જૈન' તેમના ગત અઢારમાં અંકમાં તેની હીમાયત કરવા બહાર પડયું છે, અને આ ચારૂપ તી તે પ્રાચીન તીર્થ છે, અને તેને જેને આજે ૬૦ વર્ષ થયાં ભાગવટા કરતાઆન્યાનુ મેસાણાના કાટથી થયેલા ઠરાવથી ચયેલા ઠરાવથી કબુલ પણ કરે છે, છતાં હવે તેને બીજી કાઇ પણ છટકી જવાની બાજી હાથ નહી આવતા અદાતદા લખી, જૈન સમાજનુ જુદે રસ્તે ધ્યાન ખેંચવાના પ્રયાસ શરૂ કર્યેા છે. તે પેાતાના ગત અંકમાં લખે છે કે “જે ઝઘડાએ ગંભીર રૂપ લીધું હતુ. અને બંને પક્ષ તેની પાછળ પુષ્કળ ખુવાર થયા છતા તેનું ભવિષ્ય બહુ દુર અને ચિંતા યુકત જોવાતુ હતું તેનુ છેવટ સમયસુચકતાથી અને ડહાપણ ભરેલી રીતે લાવવામાં લવાદ શિકતવાન થયેલ છે. એટલુંજ નહિ પણ ખાસ કરીને જૈન જેવી ડાહી કેમ આ છેવટથી પેાતાના ઉદ્દેશને જાળવવા સાથે પોતાનુ તી નીરાબાધ થયેલ છે. તેમ જોઇ શકેલ હશે અમારા ભાઇબંધ પત્રકારને પુછવામાં આવે છે કે શુ જૈન સમાજના ઉદ્દેશ શ ંકર પાતી અને મહાદેવની મુતિએ ઉત્થાપી તેને એક જુદુ મકાન આપવાને હતેા કે તેને ફેંકી દેવાના હતા? આથી તે જૈત સમાજને દોષિત બનાવવાના એક જીદે પ્રશ્ન હાથ ધરવા બાજી ખેલે છે. વળી સ્માતે ઉશ્કેરવાનું ન છાજે તેવું પગલું ભર્યું છે. અમેા હીમતથી કહીએ છીએ કે આપણા સમાજ તેમજ પાટણતા સધ કદી પણ બીજા દેવાને અપમાન આપવાને સંકલ્પ પણ ન કરે છતાં પણ ભાઇબંધ પત્રકાર તેજ ઉદેશ જાળવાસાથે પેાતાનુ તી નીરાબાધ થયેલ છે તેમ જોઇ શકેલ હશે, ” આમ લખી એક જાતની ઉશ્કેરણી ફેલાવવાને પ્રયત્ન સેવ્યે છે. વળી ભાઇબંધ પત્રકાર આ તી તે હવે નિરાબાધ માને છે. તે શુ હવે સ્માત લેકે આપણા નજીકના સહવાસમાં રહ્યા છતાં આપણી ધર્મની લાગણીઓ ન હિંજ દુ:ખાવે તેવું અત્યારથી માની લીધું કે શું ? ભાઇબંધ પત્રકારે બે બારીક દૃષ્ટિથી અવલેાકન કરવાની તસ્તી લીધી હાત તે જોઇ શકત કે લવાદના ઠરાવ પછી તેઓએ કેટકેટલા ઉપસગૅ શરૂ કર્યા છે. તેને તાજો દાખલા અમે ગત અંકમાં દલછાચંદ દેલાચંદ ઉપર થયેલા પ્રસંગનું ભાન કરાવી ગયા છીએ. વળી ભાઈબંધ પત્રકાર લખે છે કે “ આપણાં આજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કાલ કેટલેક સ્થળે જેમ ધ્રુવ, ગુરૂ કે ધર્મોના નામેા વચ્ચે અતે ખી - ગત હેતુથી કે માગી મેાટાઇ મેળવવાના યત્ના સેવાય છે, અને તેના ૫રિણામે સંધની મહત્તા કે ધર્માંના ગારવતે આધાત આપવાને પણ પાછી પાની કરવામાં આવતી નથી. તેવી પવિત્ર ભાવનાથી અહિં પણ શેત્રંજ ખેલાવા લાગી હોય” આથી ભાઇબંધ પત્રકાર એવુ કહેવા માગતા હાય કે પાટગુના સંધની અમુક જ્ઞાતીના ગ્રહસ્થાને સત્કાર નહિ મળવાથી, લવાદનામું આપનાર શેઠને માન મળી ન જાય માટે, આ એક જાતનું કૌભાંડ ઉભું કરવામાં આવ્યું છે. તેવા તેને અંગત અભીપ્રાય સમજાય છે. હવે આપણે તપાસીએ કે આ ચારૂપ તીના સંબંધમાં લવાદનામું કયા સ્જોગ વચ્ચે લખાયુ છે, અને તે કાયદેસર લખાયું છે કે કેમ, તેનુ ષ્ટીકરણ કરી બતાવ્યા પછી આ કેસમાં ચૈત્રજની બાજી કાણે ખેલી છે, તે બતાવવાનું કામ મુશ્કેલ નહીજ લાગે. સ્પ લવાદે પેાતાનો ઠરાવ બહાર મુકયા પછી પાટણમાં ત્યાં સ્થાનીક સંધ મહા વદી ૦))ના દીવસે ખેલાવવામાં આવ્યા હતા, અને તે સંધમાં તે વખતે પાટણના નગરશેઠને નીચેના સવાલે સંધ તરફથી પુછવામાં આવ્યા હતા જેના જવાબ સાથેજ ટાંકવામાં આવે છે. સંઘમાં કામકાજ શરૂ થતા નગરશેઠે રજી કરેલી હકીકતા નીચે મુજબ છે. સંધમાં પધારેલા ગ્રહસ્થા તરફથી પુછવામાં આવેલા સવાલ-કોટાવાલા શેઠે જે ચુકાદા આપ્યા છે, તેની અંદર મંગળચંદ લલ્લુદ તથા ચુનીલાલ મગનચંદ ઝવેરીને આગેવાન તરીકે લખ્યા છે એટલુંજ નહી પણ તે એ ગ્રહસ્થાએ સંધ તર ્થી આગેવાન તરીકેની સલાહ આપી તેમજ ક ંઇક જવાબદારી પણ આપેલી તે આ બે ગ્રહસ્થાને સંઘે સત્તા આપેલી? નગરશેઠને જવાબ-મે' આ ગ્રહસ્થાને સત્તા આપવા સંધ ભેગા કરેલા નથી તેમ સત્તા આપેલી નથી. સવાલ-ત્યારે તમારી ગેરહાજરીમાં સંધ ખેલાવવાની સત્તા કાઇને આપીને જાએ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૫ * : જવાબમારા છોકરાને અને મારા ભાઈને. છે . સવાલ-તમારા ઘરમાં ખાત્રી કરે કે તેઓએ સંધ બેલાવવા સત્તા આપી છે? જવાબ-તે બન્ને જણ (મારો ભાઈ તથા કરે) મુંબઈ હતા એટલે મારી ગેરહાજરીમાં સંધ ભેગે થયે નથી. આ સવાલ-ત્યારે આ બે ગ્રહસ્થોને સંધના આગેવાન બની જઈ સંઘની રજા સીવાય શામાટે આ કામ કરવાની જરૂર પડી? તેમને બેલાવી તેમને ખુલાસે મેળવો. જે સંધમાં તેઓને બોલાવી બરોબર ખુલાસો નહીં કરવામાં આવે તે પાછા બીજા કોઈ બે આગેવાને થઈ સંધના હુકમ શીવાય બીજું કંઈ કરશે તે સંઘને ભોગવવું પડશે. . . જવાબ-મંગળભાઈ મુંબાઈ છે પણ ઝવેરી અત્રે છે આથી તેમને છ વખત બ્રાહ્મણ તથા કેટલાક જૈને બેલાવવા ગયેલા પણ તેઓ ઘરે નહિ મળવાથી બીજા દિવસ ઉપર મુલતવી રાખ્યું છે. સવાલ-લવાદનામું કોટવાલને લખી આપ્યું તે સંધ વચમાં લખાએલું? તેને માટે સંઘ મેળવવામાં આવેલ. ? ' જવાબ-લવંદનામું સંઘમાં લખાયું નથી પણ ત્રણેક મહીના પ૨ સંઘ મળેલો તે વખતે વાઘાટે થયેલી. સવાલ-તે વખતે શું વાટાઘાટ થયેલી? જવાબ-જ્યારે લવાદનામું સોંપવા માટે વાટાઘાટ થયેલી તે વખતે ઝવેરી તરફથી એમ કહેવામાં આવેલું કે એક ઓરડી જેટલી જમીન તથા વધુમાં વધુ રૂ. ૨૦૦૦ સુધી આપવા પડશે. ત્યારે મેં કહ્યું કે અમારે લવાદનામું સોંપવું નથી કારણકે તે પ્રમાણે સંઘને આપવાની મરજી હોય તે હું પતે તેમ કરી શકું છું, કારણકે તે લોકો સાથે મારે વાટાઘાટ થયેલી છે પણ સંધની ઈચ્છા આવી રીતે ફેસલો કરવાની નહિ હોવાથી તે વખતે તે વાત પડતી મુકવામાં આવી હતી. સવાલ-લવાદનામા ઉપર તમે સહી કઈ જગાએ કરેલી અને સહી કરાવા કયા ગ્રહસ્થો આવેલા? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જવામ-મંગળભાઇ, ઝવેરી, હીરાચંદ ખેમચંદ તેમજ ખીજાં પણ એક બે જણ હતા અને તેને એક દુકાન ઉપર લવાદનામામાં મેં સહી કરી આપેલી. સવાલ-સહી કરી આપતી વખતે કપણુ સરત અથવા વાટાધાટ થયેલી ? આપે છે ત્યારે ઓરડી જેટલી જવામ-મેં પૂછ્યું કે આ લવાદનામું કેવી રીતે મગળચંદ તથા ઝવેરીએ એમ ચેોખ્ખું કહેલું કે એક જગા અગર વધારેમાં વધારે રૂ. ૨૦૦૦ સુધી એટલે આ બેમાંથી એક આવી સરત મારી સાથે કરેલી તેમ મેં કહેલુ કે આ લવાદનામાં ઉપર દરેક નાતના શેઠીયાઓ તથા દરેક નાતના આગેવાનની સહી કરાવવી. આવી રીતની મારી સાથે સરત થયેલી. સવાલ-જ્યારે આવી સરત થયેલી ત્યારે લવાદનામામાં તમે ગેરે ટી કેમ ન કરી? જવામ-લવાદનામામાં કેઇ જાતની ગેરેંટી થાય નહિ અને ગેરેંટી થાય તે તે લવાદનામું કહેવાય નહિ. સવાલ-લવાદનામું કાટાવાળાને ઘેર કાણુ આપવા ગયું હતું ? તેમજ દરેક નાતના શેડીયાની તથા દરેક નાતના આગેવાનાની સહીયે લેવાં કાણુ ગયુ હતુ ? આગેવાનાની લવાદનામા પર સહીયા છે? કરાવવા જવામ-લવાદનામુ કાટાવાળાને ત્યાં મંગળભાઇ ત્યા ઝવેરી આપ વા ગએલા. નાતાના શેઠીયાએ પાસે પણ તે ગૃહસ્થે સહી ગએલા અને કરાવેલી-પણ એક પણ નાતના આગેવાન પાસે સહી કરાવવા ગયા હૈાય તેવુ લાગતુ નથી કારણ કે, તેના ઉપર એક નાતના આગેવાનની સહી નથી. આ વખતે હું બહારગામ ગયેલા અને બહુ!રગામથી આવીને તેને પુછ્યું કે નાતના આગેવાને પાસે સહીએ।કરાવી? જ્યારે તે કહે કે હા કરાવવા ગયેલા પછી મેં આગેવાનને પુછ્યુ. તે તેઓએ કહ્યું કે-અમારી પાસે કાઇ સહી આવ્યુ નથી ત્યારે મેં તેને પુછ્યુ કે તમે આગેવાને પાસે કેમ ગયા નહિ ત્યારે તેઓ પાસેથી જોઇએ તેવા ખુલાસા મળ્યા નહિ. કરાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ સવાલ--લવાદનામુ શેઠને ત્યાં આપવા જવાને મંગળભાઈ તથા ઝવેરીએ કહેલું ? જવામ-તા. સવાલ-એમ સંભળાય છે કે તમે તેમજ બીજા શેઠીયાએ કાટાવાળાને ત્યાં લવાદનામાની ભાંજગડ કરવા ગએલા, જવામશી ભાંજગડ ! સવાલ—કે શેઠ ગમે તેમ કરે પણ તમે ફૈસલેા કરી આપે. જવા ું ગએલા નહિ તેમ માહારા ધારવા પ્રમાણે બીજા પણ એટલે શેઠીયાએ આ વખતે પારવાળની નાતના, એસવાળની નાતના, તથા શ્રીમાળીની નાતના, તથા દશાની નાતના શેઠે તથા ખીજા આગેવાને ઓલ્યા કે-શેઠ પાસે અમે ગયા નથી, જો લવાદનામાની ખટપટ કરી હાય તા ઝવેરી તથા મંગળભાઇ તેમ તેમની સાથે રહીને કામ કરાવવાવાળાઓએ કરી છે. સંધ જાણતા નથી. સવાલ—ત્યારે આ વાત ખોટી છે કે-( તમે ગયા નથી, ) ? જવામ—હા. ખોટી છે. છતાં જો તમારે એમ હાય તે। કાટાવાળા શેઠને સ ંધમાં ખાલાવા અને પુછે એટલે ખાત્રી થશે. કરનારા સવાલ~તે લવાદનામુ લખી આપેલું તે તમે। સહી એએ સહી કર્યા પછી કાષ્ઠ આગેવાને તે લવાદનામુ છે કહ્યુ છે ? જવામ—તે મને ખબર નથી. સવાલ-ત્યારે તે અસલ લવાદનામુ ચેકાયુ છે તેમ સભળાય છે માટે તે અસલ લવાદનામુ જોવાની જરૂર છે. જવાબ શેઠને કહેવરાવવુ કે લવાદનામાની અસલ નકલ લઇને સંધમાં હાજર થાય કે જેથી તેને ખુલાસા થઈ જશે. - સવાલ—હમણાં જે ગૃહસ્થાએ ચારૂપ જને કબજો સોંપ્યા તે લોકેાએ હરવાથી વિરૂધ્ધ જઇને આપ્યા છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જવાબ–માહારા સાંભળવા પ્રમાણે અને ધારેવા પ્રમાણે તે લેકોએ આપેલો છે, માહારા ધારવા પ્રમાણે દશા ઓશવાળની નાતના શેઠ આ વખતે બેલ્યા કે સ્માર્ટોએ રાજીનામું આપેલું હોવું જોઈએ. નહિં તે તેમને તેમ કબજે આપે નહિ ( આ વખતે શ્રીમાળીની નાતના શેઠે આખો ચુકાદો વાંચી સંભળાવ્યો હતો, અને તેમાં જે કલમ લવાદે નાંખેલી તે ઉપર ધ્યાન દેવરાવ્યું હતું તેમજ સ્માર્યોએ રાજીનામું આપ્યું નથી તેના પુરાવા તરીકે શા. કેશવલાલ મંગળચંદે વડોદરેથી વકીલ નંદલાલભાઈનો તાર રજુ કર્યો હતો કે તે લોકોએ રાજીનામું આપ્યું નથી) તે ઉપરથી એમ નક્કી થયું કે કબજે કાયદા વિરૂધ્ધ અપાવે છે. આ વખતે લેકે ઘણાજ ઉશ્કેરાઈ ગયેલા અને એક જ વાત કરવા લાગ્યા કે ચુનીલાલ ઝવેરીને બોલાવો તેમજ બીજી બાજુથી એમ પણ કહેવા લાગ્યા કે કોટાવાળા શેઠને બોલાવે અને પુછો કે પિસ શુદ ૧૪ ના દીવસે ચારૂપ તીર્થમાં સ્માર્લોને અભક્ષ (બટાટા વંત્તાક વિગેરે) ચીજો વિગેરેનું રાતના જમણું આપ્યું તે ખરેખર આપણું ધર્મની વિરૂધ્ધ છે તેમજ તિર્થમાં કામ થએલું છે તેવું સંઘમાં ઘણો ભાગ કહે છે માટે તેમને બોલાવી પુછવાની જરૂર છે આ વખતે સંઘમાં દરેકેદરેક આ વિચારને મળતા થયા હતા પણ રાતના ત્રણ વાગી જવાથી બીજા દીવસ ઉપર સંધ મળવાનું મુલતવી રહ્યું હતું. - ફાગણે શુદ ૧ ના સંધમાં થએલું કામકાજ-રાતના સાડાસાત વાગે સાગરના ઉપાશ્રયે ) ચુનીલાલ ઝવેરી વગેરે આવી પછી નીચે મુજબ નગરશેઠે તેમજ બીજા ગૃહસ્થોએ જવાબ સવાલ કરેલા નગરશેઠે કરેલો સવાલ આ ઠરાવવામાં જ તમને તથા મંગળભાઈને આગેવાન તરીકે કટાવાળાએ લખ્યા છે તે તમને સંઘે આગેવાનીપણું આપેલું ? ચુનીલાલ ઝવેરીને જવાબ–ના. સવાલ- ત્યારે આગેવાન તરીકે તમારા નામ કેમ લખાયાં ? જવાબ–તે કટાવાળા શેઠને પુછો અમને ખબર નથી. સવાલ–તમે જે આ કબજે સેપીઆવ્યા તે સંધને પુછેલું. જવાબ-તેમને પુછવાની જરૂર નથી કારણ કે હું ચારૂપ કમિટીને સેક્રેટરી છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સવાલ-તમને સેક્રેટરી કોણે નીમેલા ? જામ-ચુનીલાલ નાહનાચંદ જ્યારે મુંબાઇ ગયા ત્યારે મને સોંપી ગયેલા.. સવાલ-તમે સેક્રેટરી તરીકે છે તે તમારૂ શું કામ હતું? અને તમારી કમીટીમાં કોણ કોણ અને કેટલા મેમ્બર છે? તેમ તમારી કમિટીનુ કામકાજનું દફતર તથા કાગળીયા લાવે, જવાબ-માહારૂ કામ તા ચીડીયા લખવાનું તથા સહીયા કર - વાતુ. મેમ્બરાના નામની ખબર નથી કામળીયાની પણ ખબર નથી. સવાલ-ફકત તમને જયારે ચીડી લખવા અને સહીયા કરવાને અધીકાર છે તેવુ સમજે છે તે પછી કબજો કેવી રીતે સોંપ્યા ? (આ વખતે ચોકસ ખુલાસે કરી શકયા નહિ અને ગોટા વાળવા માંડયા આથી સંધમાં ધણી હા. હા થઇ તે વખતે શેઠ લલ્લુચંદ ડાલાચંદ એમ ખેલ્યા કે આ શ્રીમાળીની નાત ભેગી થઇ છે ખરસાનાં તા હજાર કર્યાં તે બાકી રહયુ હોય તે સાતસા કહે!) આ વખતે પારવાળની તેમજ વીસાઓસવાલની નાત તરફ્થી એ નાતના આગેવાને એ તેમજ શેઠીયાઓએ નગરશેઠને પુછ્યું કે આ શ્રીમાલીની નાત ભેગી કરી છે કે સુધ ભેગા કર્યો છે ! નમરશેઠને જવાબ-હે આજે સધ ભેગા કરવાના બ્રાહ્મણ ફેરવ્યે છે તે તે એ સધજ ભાગા થયા છે બાકી કાઇ વધારે મેલે તે તેની મુખાઇ કહેવાય ઉપર પ્રમાણે સંધમાં વાટાધાટ થયા પછી નીચે મુજબ સધમાં ઠરાવ થયા હતા ઠરાવ પહેલે નગરશેઠે મુકયેા. ખજો ઠરાવ વીરૂદ્ધ સોંપવાથી તેમજ ચુનીલાલ ઝવેરી પોતાની ભુલ કબુલ કરી મારી માગે છે. રાત્ર બીજે. કાટાવાલાએ આપેલા ચુકાદા રજીસ્ટર કરાવવા નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઠરાવ ત્રીજે. ચારૂપની અંદર હજુ પણ આપણે તીર્થની તેમજ પ્રભુની આશાતના સ્માતે કરે છે તેથી ભગવાનને અત્રે લાવવા તે અંગે એક કમિટી નિમી તેને સત્તા આપી કે તેના માટે પુરતો વિચાર કરી યોગ્ય લાગે તે ઠરાવ કરવાની સત્તા આપી. ઉપર મુજબ ત્રણે ઠરાવો સર્વાનુમતે પસાર થયા પછી બાબુ સાહેબ રતનલાલજી ચુનીલાલએ જ્ઞાન મંદીર બાંધવા માટે જે રકમ આપી ઉદારતા દેખાડી છે અને તે જ્ઞાનમંદીર બાંધવા માટેની જગ્યાની રકમ નક્કી કરવાની નગરશેડને સત્તા આપી હતી અને રાતના ચાર વાગ્યાના સુમારે સંઘ વીજન થયો હતે. ઉપરના પાટણના નગરશેઠના તમામ નાતેના એકત્ર થયેલા સંધ સમક્ષ ખુલાસા કરવામાં આવ્યા છે. તેથી સમજી શકાય છે કે ચારૂપ તિર્થના ફેસલાનું લવાદનામું કાયદેસર હતું જ નહિ. પણ એક જાતની શેત્રજની બાજી ખેલાઈ ગઈ છે અને તેને વળગી રહીને પિતાનું ગૌરવ વધારવા જુદે જુદે સ્થળે ચુથણ કરવાના પ્રયાસ શરૂ થયા છે. વળી ભાઈબંધ પત્રકાર ત્યાંના સથે ચારૂપતીર્થની શામળાજીની પ્રતીમાજીને પાટણ લાવવાના સંબંધમાં કમીટી નીમાઇથી તેમજ અમારી વધુ તપાસને પરીણામે જેવાયું છે કે આ તીર્થ ઉચ્છેદની વાત સત્ય નથી પરંતુ એક શેત્રજની બાજી ખેલાઈ છે અને તેમાં અજ્ઞાન પાયદળને વર ક્ય છે.” વાહ, અધિપતીરાજ, આપે તપાસ તે સારી કરી જણાય છે. તમે પાટણના નગરશેઠને અજ્ઞાન પાયદળ બનાવવા લાગે છે. આપની દ્રષ્ટિમાં તમામ નાતના આગેવાનોએ ભેગા થઇ કરેલો ઠરાવ પણ અજ્ઞાનીઓએ કર્યો છે એમ કહેવાને આંચકો ખાતા નથી ખેર, આપની દ્રષ્ટિમાં તેમજ હશે, પણ જરા બારીક તપાસમાં ઉતર્યા હતા તે તમારે સત્યને બહાર લાવવા આમ વરાળના બાચકા ભરવા પડતા નહિ પણ તમારે તેવી તસ્દી શા માટે લેવી પડે ? વળી અધિપતીરાજ લખે છે કે “વાદી પ્રતિવાદી તથા કાર્ય વાહકોએ સંપૂર્ણ સત્તા આપી હતી, જે વધુ પ્રમાણેથી અમો હવે પછી બતાવવાના છીએ. , અધીપતીરાજ, આપને તસ્દી લેવાની કંઈ પણ જરૂર નથી, તમારી બારીક તપાસની મુશ્કેલી ઓછી કરવા અમે ઉપર નગરશેઠને પુછેલા સ્વાલ તથા જવાબોનું દીગદર્શન કરાવી ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ છીએ, જેથી આપને તે મુશ્કેલીમાં ઉતરવાની કોઈ પણ જરૂર નથી. છતાં, આપ કાંઈ વધારે અજવાળું પાડશે તે સમાજ તેના ઉપર વધારે ધ્યાન આપશે કે આ શેત્રજ કોણે ખેલે છે. રા. કોટાવાળાને લખી આપેલ લવાદનામું કેટલું સહરાગત ભરેલું છે, તેમજ પાટણના સંઘે અત્યાર સુધીમાં શું શું પગલા લીધા છે અને ચારૂપમાં દલછાચંદ લાચંદની સાથે થયેલ તકરાર ખાનગી વૈરભાવને લીધે છે કે યાંત્રીક તરીકે ? સ્માર્તને મુતઓ સેવાઈ ગઈ છે, તે કાયદેસર છે કે નહિ, તેમજ હવે તેને માટે શું પગલાઓ લેવા ઈષ્ટ છે તેમજ લવાદે આપેલા ઠરાવ પછી કયા કયા બનાવો હજુ બન્યા કરે છે, વિગેરે સ્પષ્ટતાથી સમજાવવા અમારાથી બનતું કરીશું. પરિશિષ્ટ ૩૯ (બ) નગરશેઠ પ્રશ્નમાળા-ખુલાસા જેન. તા.૧૭ મી મે સને. ૧૯૧૭ ચારૂપ તિર્થના વિચ્છેદ માટે થયેલી હીલચાલ. પાટણના પટેલોમાં ચારૂપના નામે ખેલાએલી સેવંજ, હિંદના સંધના સત્તાયુક્ત કાયદાસર બોર્ડની જોવાની ખાસ અગત્ય. ચારૂપ તિર્થ અને તેના કેસનો પરિચય ચારૂપ તિર્થના વિચ્છેદના નામે ફેલાએલા ખબરો ગપ ગોળાની સેતરંજ છે તેમ અમારા તપાસને પરીણામે જણાવાથી યાત્રીકો આ બીન ભરૂંસાપાત્ર ખબરથી ગભરાઈ જઈ યાત્રાને પવિત્ર લાભ ન ગુમાવી દે માટે અમે ગયા અંકમાં તેના માટે કેટલાક ખબર પુરા પાડયા હતા એટલું જ નહિ પણ તે સાથે ચારૂના કેસનો બની શકે તેટલો અહેવાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ પુરે પાડવા વચન આપેલ હતું. તે પ્રમાણે આ પ્રસંગે કેટલીક વધુ વિગતે રજુ કરીએ તે પૂર્વે આ ગપ ગોળાના પ્રકાશકને જાણે આ કેસ અંગત વિષય હોય તેમ દુઃખ થયું જણાય છે અને તેથી તેઓને અહીંથી તહીં નવા નવા ઘોડા દેડાવવાને શ્રમ સેવતાં જોઈ આશ્ચર્ય થાય છે. પત્રકાર તરીકેનું કવ્ય કદાગ્રહ, કુસંપ કે ઈષ્યના વાતાવરણ ઓછા થાય તેવો યત્ન કરવાનું અને સત્ય શોધનની દષ્ટિએ આગળ વધવાનું છે. તેથી આવી ચર્ચાઓને અગંત કરી કાળક્ષેપ કરવાનું અમે ૫સંદ ન કરતાં તેમના વિચારમાં ગોથા ખાવા ન જતાં આપણને જે નવું જાણવાનું મળી જાય છે તે પર વિચાર કરી મૂળ હકીકત પર આવવું અમે દુરસ્ત ધારીએ છીએ. જ્યારે અમે ચુકાદાનું તેલન કરવાનું સમાજ ઉપર છોડી આખો કેસ સ્પષ્ટ કરવાનું જણાવ્યું હતું ત્યારે તેઓએ શરૂઆતમાં જ કેટલાક મુનિ મહારાજાઓ અને ગૃહસ્થોના અભિપ્રાયોથી ચુકાદ એકપક્ષી હોવાનું જણાવી અનભિજ્ઞ સ્થિતિમાં જ કોમને આડે માર્ગે ખેંચી જવા પ્રયત્ન કર્યો હોય તેમ જોવાય છે. તેઓ ચોક્કસ મુનિરાજે અને વ્યક્તિઓના અભિપ્રાય પ્રગટ કરી તેટલાથી જ ચુકાદ એકપક્ષી હોવાનું જણાવે છે તે પછી પશ્ન એ થાય છે કે તે અભીપ્રાય આપનાર મંડળે કેસને પૂરતે અભ્યાસ કરી વિચારો (અભિપ્રાયો) જણાવ્યા છે કે નિર્ણયાત્મક ઠરાવ જણાવ્યા છે ? જે નિર્ણયાત્મક ઠરાવો હોય તે તે મંડળ હિંદના સંધ તરફથી અગર તે પાટણના સંઘ તરફથી સત્તાવાર ચુંટાએલ પ્રતિનિધીઓનું મંડળ છે કે કેવળ મુંબઈથી તેમને મળેલ પત્રો અને એવોર્ડની મથાળું વધારેલી નકલ વાંચવા પછીને અભિપ્રાય છે, તે સંઘે તપાસવું જોઈએ. કેમકે મુંબઈથી જે એવોર્ડની નકલ મોકલાઈ છે તેમાં મથાળે “મેસાણાની કોર્ટમાં ચારૂપ કેસ જીત્યા પછી અપાએલે એવોર્ડ” એ શબ્દ મુકાયા છે તેમજ પત્રમાં આપણુ તિર્થની કફેડી સ્થિતિ દર્શાવી છે તે પછી આવી ઉપલક બીના રજુ કરી ધાર્મિક પ્રેમની લાગણને ઉશ્કેરવાના પરીણામે જે લખાય તે છેવટને અભિપ્રાય માની લેવાને સમાજ તૈયાર હોય તેમ અમે માનતા નથી. એટલું જ નહિ પણ મેસાણાની કેટે આપણુ લાભમાં શું ફેસલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ આપે ? અને તે ફેસલા પછી જે કે સામાપક્ષે વડોદરા વરીષ્ટ કોર્ટમાં અપીલ ન કરી હતે તે પણ તે ફેસલામાં આપણને લાભ ક્યાં હતો ? તે તપાસવાની કે જાણવાની અભીપ્રાય લખનારે દરકાર કરી હોય તે માટે પણ અમને તે શક છે. (અમે આ કહેવાતો આપણા લાભને ફેસલે ને તેમાં રહેલી બંને પક્ષની ભવિષ્યની તકરારોની ચીંતાઓ માટે હવે પછી વિસ્તારથી લખીશું. અને અમારી ખાત્રી છે કે પ્રથમ જે અભીપ્રાય બહાર મુક્યા છે, તેઓ કેસનું આખુ વસ્તુસ્વરૂપ સમજવા પછી પિતાના અભિપ્રાયો બહાર મુકશે તેમાં કઈક જુદું જ આપણે જોઈશું.) અભિપ્રાય આપવાની સૈ કોઇને સત્તા છે પરંતુ તે ઉપરથી નિર્ણય કરવો તે ઉતાવળ છે. એટલું જ નહિ પણ બીજા તેવા જ મહાન પુરૂષોને અન્યાય આપવા જેવું છે. કેમકે જેમ ઉપર જોયું તે પ્રમાણે કેટલાક વિરૂદ્ધ અભિપ્રાય અપાયા છે તેમ લવાદને ટેકો આપનારા અભિપાયો પણ અપાયેલાં છે. મુંબઈથી પાટણના વસ્તા ચોકસ નામેએ આવા પત્રો મેટી સંખ્યામાં ફેલાવ્યા હતા જયારે વિરૂદ્ધના અભિપ્રાય ગણ્યા ગાંઠયા બતાવી મત બાંધો તે ઉતાવળું સાહસ છે. એટલું જ નહિ પણ આ ઠરાવના પક્ષમાં પણ તેમને અભિપ્રાયે સારા મળેલા હોવા જોઈએ કે જે તેમણે છુપાવી લેકોને અંધારામાં રાખ્યા હોય તેમ શક લાવવાનું કારણ એ છે કે ભાવનગરથી શેઠ કુંવરજી આણંદજીએ સાદરે વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ ઉપર એક પત્ર લખેલે છે. તેમાં જણાવ્યું છે કે – ચારૂપને ફેંસલો વાંચો મારા તરફથી અભિપ્રાય માટે સામા પક્ષ તરફથી પત્ર આવ્યો હતો. મને તો કંઈ ગેરવ્યાજબી લાગતું નથી, એમ સ્પષ્ટ લખી દીધું છે. અંદર અંદરના દ્વેષથી કલેશ વધારે છે જમાનાની વિરૂધ છે. ફાગણ વદી ૭ દ૦ કુંવરજી આણંદજી. આ પત્ર ખુલ્લુ બતાવે છે કે તેમણે મુંબઈથી પત્ર લખનારને જવાબ લખેલ છે છતાં અક્સસ કે તેણે અને તેના પિતાના વિચારને નહિ બંધ બેસતા પત્રોએ ઇર્ષાને અંગે છુપાવવાની કોશિષ કરી છે તે પછી તેવા અધુરા બહાર આવેલા અભિપ્રાય ઉપરથી વિચાર કેમ આપી શકાય? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ વળી “આ પ્રમાણે જેમ વિરૂદ્ધ અભિપ્રાં તેમણે બહાર મુક્યા છે તેમ વ્યાજબીપણું દર્શાવનારા અભિપ્રાયો પણ તેથી વધારે સંખ્યામાં બહાર આવ્યા છે. જેમાંના કેટલાક અમે અગાઉ પ્રગટ કરી ગયા છીએ ત્યારે તે ઉપરાંત મુનિ યત્નવિજયજી, (શ્રીમાન કર્પરવિજયજી મહારાજના શિષ્ય) મુનિ મુક્તિવિજયજી, (પંન્યાસજી નીતિવિજયજીના શિષ્ય) મુનિ અમરવિજયજી, મુનિ બાળવિજયજી (પન્યાસ ચતુરવિજ્યજીના શિષ્ય) મુનિ તિલકચંદજી, આચાર્ય કૃપાચંદજી, મુનિ ભક્તિમુનિ, મુનિ દર્શનમુનિ, મુનિ અવદાતવિજયજી, મુનિ રિદ્વિમુનિજી, મુનિ દેવમુનિજી, મુનિ જયવિજયજી વગેરે મુનિ મહારાજના અભિપ્રાયો અમને મળ્યા છે જે સઘળાને સાર એ છે કે-“જે ફેંસલો અપાયો છે તે બરાબર યોગ્ય છે. તેમાં જૈન કોમને કે જેને ધમને કોઈપણ જાતને બાધ આવતું નથી.” આ અભિપ્રાય વાંચવા પછી હવે કયા અભિપ્રાયો ઉપર દ્રઢ નિર્ણય કરે તે ગુંચવણી ઉભી થાય છે, અને તેટલા ઉપરથી જ જે એક પક્ષી માની લેવાની ઉતાવળ કરી હોય તે હવે તેઓ આવી ઉતાવળની પાછળ એક બે નહિ પણ દશ વીશ પક્ષીઓને ઉડતા જોઈ પિતાને નિર્ણય જરૂર સુધારશે તેમ ભલામણ કરવી અસ્થાને ગણાશે નહિ. કેમકે અત્યારે ચુકાદો એકપક્ષી કહેનાર તેજ ભાઈબંધે પોતાના ૧૮-ર-૧૭ (ફાગણ વદી ૬) ના અંકમાં જણાવેલું છે કે આપણા સમજુ અને દાનેશમંદ તરીકે ઓળખાતા લવાદે તત્વ સંબંધી યોગ્ય વિચાર કરી શ્રી સંઘને અત્યારે આ કેસને લીધે રૂ. ૨૦૦૧) તથા જમીન ઇમલ વગેરે જે આપવા ઠરાવ્યું છે તે યોગ્ય છે. જો કે એથી પણ વિશેષ દ્રવ્ય આપી શ્રી જીન મંદિરથી કેવળ અ- લગ સ્થાને જ સનાતન ધર્મીઓના દેવનું મંદિર રયાપવાનું ઠરાવ્યું હત તે વિશેષ રેગ્ય ગણી શકાત. આ ભાવિ ભય હોવા છતાં પણ સાંપ્રતની પરિસ્થિતિને વિચાર કરતાં શેઠ પુનમચંદ કરમચંદ કોટવાળાએ જે નિર્ણય કર્યો છે તેને માન આપી સંતોષ માની લેવો તે કઈ રીતે પણ અયોગ્ય નહીં જ લેખી શકાય. અમે ઈચ્છીશું કે હવે આ લવાદને નિર્ણય છેવટને જ ગણવામાં આવે તે ઉભયપક્ષને લાભદાયક નીવડવા સંભવ છે.” આ પ્રમાણે તેઓ ચુકાદે વ્યાજબી છે તેમ સ્વહસ્તે જણાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પછી પુનઃ અસતિષ દર્શાવી લેકને ભ્રમમાં નાંખવાનું કારણ શું હશે ? તેમણે સમજવું જોઈએ કે આવા ઘડી ઘડી ફરતા વિચારો ઉપરથી સમાજ તેવા વિચારને સપ્રમાણ માની યહોમ કરે તેટલી ઉતાવળી હવે નથી; ફક્ત તેમણે અમને જે પ્રશ્ન પુછવાને તદ્ધિ લીધી છે તેના ખુલાસા. • તેમના અસ્થિર ચિતના સમાધાન અર્થે ટુંકમાં જ આપવાની જરૂર વિચારીએ છીએ. તેઓ પુછે છે કે “શું જૈન સમાજને ઉદેશ શંકર, પાર્વતિ અને મહાદેવની મુર્તિઓ ઉત્થાપી તેને એક જુદું મકાન આપવાનો હતો કે તેને ફેંકી દેવાનો હતો?” પ્રશ્ન જેમ શીંગ પુંછ વગરને છે તેમ ઉતર પણ તેઓ પોતે જ આપી દે છે કે “આપણો સમાજ તેમજ પાટણનો સંઘ કદી પણ બીજા દેવોને અપમાન આપવાને સંકલ્પ પણ ન કરે” આ તેમના હિમત ભર્યા જવાબથી અમારે હવે વિચાર કરવા જેવું રહેતું નથી. કેમકે પાટણના સંઘે અપમાન કરવાને ધાર્યું હોય કે ફેકવાનો નિશ્ચય કર્યો હોય તેવો અપવિત્ર શબ્દ અમે લખ્યો નથી. આ પ્રમાણે પ્રશ્નનું સમાધાન પોતે જ કરી લેવા પછી વળી લખે છે કે “સ્માત લોકો આપણું નજીકના સહવાસમાં રહ્યા છતાં આપણી ધર્મની લાગણીયો નહિ જ દુખાવે તેવું અત્યારથી માની લીધું કે શું ?” આ બીજા પ્રશ્નને ઉત્તર શું પહેલામાં જ સમાઈ જતું નથી! અમને આ વિચિત્ર પ્રશ્નશૈલી જોઈ હસવું છુટે છે. પરંતુ વિવેકને ખાતર કહેવું જોઈએ કે સમાધાનને અંતે શાંતિ માનવી જ જોઈએ. જે આપણી ભાવના કોઈના ધર્મની લાગણી દુખાવવાની નથી તેમ તેઓ જણાવે છે તે પછી બીજાઓને આપણી લાગણી દુખાવવાને કારણું જ સંભવતું નથી. છતાં જે એવા ખોટા ભયભર્યા વિચારોના ઘોડા દોડાવીએ તે પછી આપણે એ પણ ઠરાવ કરવો પડશે કે જ્યાં આપણું દેરાસર હોય ત્યાં કઈ પણ ધર્મના કેઈ પણ સ્થાનકો કે દેવાલયો ન જ હોવાં જોઈએ. કેમકે નહિ તો પછી કાળાંતરે કલહ ન થાય તેની ખાત્રી શું ? મતલબ કે આવી શંકા કરવી તે જ શંકાળુ હૃદયની નબળાઈ નહિં તે બીજું શું? આગળ જતાં તેઓ પિતાના વિચારોને પુષ્ટ કરવાને પાટણના શેઠની પ્રશ્નમાળા રજુ કરી તે જણાવે છે કે “પાટણના નગરશેઠને અજ્ઞાન પાયદળ બનાવતા લાગો છો ” આ રીતે બાજી રચતાં પિતાના હાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જ પિતાની ભાવના ખુલી પડી જતી જોઈ અમને દયા આવે છે. કેમકે અમે પાટણના નગરશેઠને અજ્ઞાન હોવાનું બીલકુલ જણાવ્યું જ નથી. એટલું જ નહિ પણ નગરશેઠને સમાજને પરીચય કરાવ્યો છે, ત્યારે ભાઈબંધે પ્રોની હારમાળા મુકવામાં કાચું કાપી નાખેલ છે તે તેમને ભાગ્યે જ ખબર હશે. એક ગામના નગરશેઠ સંઘમાં મુકદમો રજુ કરતાં • તેવું સંભળાય છે.” “મને ખબર નથી મને પુછયું નથી.” એવા અજ્ઞાનસુચક જવાબો પ્રગટ કરી તેઓ શું એમ બતાવવા માગે છે કે સંધ કે જ્ઞાતિ જેવી સમર્થ સત્તા પોતાના કામકાજ માટે રીતસર દફતર કે વિશ્વાસપાત્ર નેંધ રાખતી નથી અગર એટલી તે અધુરી રાખે છે કે જ્યારે જે જોઈએ તે તેઓ ભરૂસાપાત્ર રીતે પુરૂં પાડી શકતા નથી. ભલે આમ થતું હોય તે પ્રસંગે તેમાં સુધારણ કરવા અને કાયદાસર સંધની વ્યવસ્થા રાખવા સુચવવું દુરસ્ત હતું. જ્યારે અત્યારે તેવા અજ્ઞાનતાસુચક દ્રશ્ય મુકી ઉપરથી અન્યને નામે ટકોર કરવાથી લાભ શું? એક વિશાળ સંધ ઉપર આગેવાની ભોગવનાર ગૃહસ્થ આવો ઉશ્કેરણીમાં ફસાય જાય તે માનવું ભૂલભરેલું છે. શેઠાયને અર્થ જ જાહેર હિમ્મત જનસેવા અને એક વચને સત્યને સંબંધ જાળવવો તે જ છે. અને તે પ્રમાણે નગરશેઠે આ પ્રશ્નમાળામાં સ્પષ્ટ જણાવ્યું છે કે “લવાદનામામાં મેં સહી કરી આપેલી” વળી આગળ જતાં ઉતરમાં જણાવે છે કે “મેં કહેલું કે આ લવાદનામા ઉપર દરેક નાતના શેઠીયાએ તથા દરેક નાતના આગેવાની સહીઓ કરાવવી. ” આ પ્રમાણે સંઘના નગરશેઠ એક કાર્યમાં સહી કરે અને દરેક ન્યાતના આગેવાનોની સહી કરવાને આજ્ઞા કરે છે તેજ બતાવી આપે છે કે લવાદનામું સંધની એકમતીથી અપાયેલું હેઈને તેના દરેક શબ્દો સ્વીકારવાને તેઓ પિતાની કર્તવ્ય દ્રષ્ટિથી તેમજ કાયદાથી બધાએ લાજ છે. અને તે ફરજની રૂએ સ્માર્યોને જમીન તથા રકમ વગેરે ચુકાદા પ્રમાણે સોંપવામાં પાટણના સંઘે ડહાપણ કર્યું છે. હવે અમે કેસના મુળ મુદા ઉપર આવીએ તે પૂર્વે યાત્રીકોને પુનઃ જણાવવા તક લઈએ છીએ કે આ પ્રાચિન તિર્થ નિરાબાધ અને નિર્ભય સ્થિતિમાં છે. અને બહાર આવેલ ગપ તે ગપ જ છે માટે તેની પવિત્ર યાત્રાને લાભ લેવાને ચુકવું નહિ. કેમકે એ ખબરો બહાર આવ્યા હતા તે પણું કેટલાક સત્યથી વેગળા હતા નીચેના પ્રસંગોથી વાંચકો જોશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પરંતુ તાક્ાનના ભયથી અટકયા હોય તેમ હતું જયારે આ અંકમાં અમે આચાય શ્રીને છે તે ઉપરથી જોવાશે કે ગભરામણની વાત આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજ ચારૂપ ન કરવા પધારવાના હતા ભાઇબંધ પત્રકારે જણાવ્યુ પેાતાનેાજ પત્ર પ્રગટ કરેલ ખેાટી કલ્પિત રીતે ઉભી કરે લી છે. વળી ત્યાં જતા યાત્રીકાને તાાનને ભય છે તેમ જણાવ્યુ હતુ. ત્યારે ચારૂપના મુખી અને પટેલ મદારસમ જણાવે છે કે— પાટણના એક ભાઇએ ત્યાં એવી ખેટી ગપ ફેલાવી છે કે મારા ઉપર કાંકરા ફેંકવામાં આવ્યા. અમે તે આ વાતની ખબર પડી ત્યારે અમે ચોકસ તપાસ કરી છે અને અમે કહીએ છીએ કે તે વાત તદન ખનાવટી અને પેાતાને કાઇ નીચ હેતુ પાર્ પાડવાને તે ભાઇએ ફેલાવી હાવી જોઇએ. 22 (6 સ્થાનિક સતાવાળાના આ શદે યાત્રીકેાના આશ્વાસન માટે પુરતા છે એટલુંજ નહિ પણ ગયી પૂર્ણીમા અને એકમના દીવસે ચારૂપમાં યાત્રીકાને સધ જન્મ્યા હતા. અઢીસે ઉપરાંત જતા આ પ્રસંગે એકત્ર મળ્યા હતા અને તે તેમજ સ્માએ પ્રીતિભાજત પણ કયું હતું. આ સઘળા તિની સંપૂર્ણ શાંતિ સૂચવતા ખમરાથી સર્વત્ર આનંદ જોવાશે એ નિઃશંક છે. આગળ જતા તેઓ જે સ્વાલ જવાબ બહાર મુકે છે તેમાં જણાવે છે કે લવાદે પેાતાનેા ઠરાવ હાર મુકવા પછી પાટણમાં ત્યાંને સ્થાનિક સંધ મહાવદી ૦)) ના દિવસે ખેલાવવામાં આવ્યા હતા. વિચારવાનું એ છે કે લવાદે પેાતાના ઠરાવ (ફેસલા ) પેશવદી ૧૩ ( તા. ૨૧-૧-૧૭ ) ના રાજ આપેલા છે. જયારે આ ભાઇબંધને અચાવ શેખવાને પહેલે સંઘ મહા વદી ૦)) ( તા. ૨૧-૨-૧૭ ) ના રાજ મળે છે એટલે તેના વચ્ચે એક માસનું અંતર પસાર થાય છે. તેા પછી વચ્ચે પસાર થયેલે એક માસ શુ નિદ્રામાં જ પસાર થયા હશે? તેમ સ કાઇ શકા કરે તે સ્વાભાવીક છે. પરંતુ તે વચગાળેની મુદ્દતના કાર્યો માટે તપાસ કરવા પછી ખુલ્લું જોવાય છે કે શેત્રંજની બાજીની રમત આ મુદ્દતમાંજ શરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ થવા પામી છે અને તેથી જ આ સર્વ વાત ઉપર ઢાંક પીછોડો કરીને દુરના નેતાઓને અંધારામાં રાખી ઉલટા વિચાર લઈ જવાનો પ્રયત્ન થયો હોય તેમ માનવું અસંભવીત નથી. આ બાબત અમે કંઈ પણ એકકસ તર્ક કરીએ તે કરતાં બનેલી હકીકત રજુ કરીને તેને તોલ કરવાનું કામ સમગ્ર સમાજની સત્તા નીચે રહેવા દેવું અમે દુરસ્ત ધારીએ છીએ. ઉપર જોઈ ગયા તેમ કેસનો ચુકાદ લવાદે પિશ વદી ૧૩ ( તા. ૨૧–૧–૧૭ ) ના જ લવાજે વાંચતી વખતે જૈને તેમજ સ્માર્યો હાજર હતા. એટલું જ નહિ પણ ચુકાદ વંચાઈ રહેવા પછી લવાદને બંને પક્ષ તરફથી હારતોને સત્કાર કરવામાં આવ્યો હતો. તે બતાવે છે કે, લવાદની સેવા તરફ તે પ્રસંગે બને પક્ષની એકસરખી પૂજ્ય લાગણી અને હાનુભૂતિ હતી. ચુકાદો અપાયો તે પ્રસંગે મહેસાણાની કોર્ટમાં આપણા તરફથી માં ઓં સામે તેમણે હવન કરી આપણી લાગણી દુખાવી છે તે કેસ હતો. પરંતુ ચુકાદો સાંભળવા પછી પિશ શુદી ૭ (તા. ૩૧-૧-૧૭) ના રોજ રાજીનામું આપી આપણે કેસ પાછા ખેંચી લીધું છે. તેજ બતાવે છે કે થયેલ ચુકાદે સર્વ પ્રિય હતા અને તેથી જ આ તકરારનું આટલેથી છેવટ આવ્યું છે તેમ માની કેસ પાછા ખેંચી લેવામાં આવ્યું હોય. આ પ્રસંગે જ વડેદરા વરીઝ કોર્ટમાં સ્માર્લોએ આપણા વિરૂદ્ધ મહાદેવ ઉત્થાપન કેસની અપીલ રજુ કરેલ હતી તે પણ તેમણે મહા વદી ) તા. ૨૧-૨-૧૭ ના રોજ પાછી ખેંચી લઈ કેસની માંડવાળ કરાવી છે. આ સંઘની મીટીંગમાં એક વાત ખાસ ધ્યાન ખેંચનારી એ છે કે જે મેસાણે જઈ કેસને માટે પિતે એકવીસ દિવસ અગાઉ રાજીનામું આપેલ હતું અને જે રાત્રે મીટીંગ મળી તે દિવસે કોઈના ટાઈમે વડેદરે સ્માર્તભાઈઓએ રાજીનામું આપી દીધું હતું. આ રીતે જ્યારે ચારૂપના કેસનું સદાને માટે છેવટ આવી ગયું હતું ત્યારે પછી તેજ રાત્રે આવા સવાલ જવાબ કરી શાંતિ અને મૈત્રીના જમાનામાં અશાતિનું નવું પ્રકરણ ઉઘાડવાનું કારણ શું હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ વળી આ પ્રમાણે સ્વાલ જવાબે કરતાં લેાકેા બરાબર ઉશ્કેરાયા જણાયા નહિ, ત્યારે પાટણના સંધ તરફથી એનરરી કામ કરતા વડેાદરાના વકીલ મી. નંદલાલ લલ્લુભાĂા એક પૂર્વકાળને તાર રજુ કરી લેાકેાને પાટા બંધાવવા પ્રયત્ન થયા જણાય છે. અગર તે દિવસે સમાધાન થવા છતાં તે ખખરા મેળવવાને નેતાએ બેદરકારી સેવી જણાય છે. એ ગમે તેમ હશે પરંતુ જો તેમને ઉદ્દેશ લોકોને ખોટી રીતે ઉશ્કેરવાતા ન હતા તેા પછી વકીલ નંદલાલભાઈને પાછલા તાર વાંચતી વખતે તેમને પત્ર પણ રજુ કરવા જેતેા હતેા. કેમકે આ પત્ર તેમને આવી આંતર ખટપટ નહિ કરવાને ખુલ્લું સૂચવતા હતા. આ પત્રમાં વકીલ નંદલાલભાઇ જણાવે છે કે • કાટાવાળા શેઠસાહેબના ઉપર વીશ્વાસ મુકી અન્ને પક્ષે તેમને પંચ તરીકે નીમી અધીકાર આપ્યા અને તે અધીકારની રૂઇએ તેમણે ઠરાવ કર્યા અને તે હરાવતા અમલ પણ થઇ ગયા છે એમ તપાસ કરતાં જણાય છે. બન્ને પક્ષે મુકેલા વિશ્વાસ અને આપેલ અધિકારની રૂઇયે તેઓએ બહાર પાડેલા ઠરાવના સબંધમાં હવે આપણે કોઇપણ અભીપ્રાય બહાર પાડવા અથવા તે સંબધી ચર્ચા કરવી એ મહારા મત મુજબ બરોબર થતુ નથી. એ ઉપરથી તે આપણા અંદર અંદરનો કુસ ંપ માલુમ પડશે અને સામાપક્ષ અને ડાહ્યા માણસે આપણા જૈન લેાકના મનની નીબ ળતા ઉપર હસશે માટે એ સંબંધી કાંઈપણ ચર્ચા થવા દેવી અથવા મતે ભેગા કરી તેનું સમર્થન કરવું કે બીજાએ એ વીરૂદ્ધ પડી ખંડન કરવું બંધ રાખવુ એવા મારા નમ્રતાપૂર્વકના મત શ્રી સંધને જાહેર કરવાની મારી વિનતિ છે. > આ પત્ર સ્પષ્ટ બતાવે છે કે અગત્યને પત્ર છુપાવી જુને તાર રજુ કરવામાં કાંઇ બાજી રમાઇ પરંતુ સમાજ તે બાજીમાં ફસાય જાય તેવી ઉતાવળી કે અજ્ઞાન નથી તે ભાન તેમને રહ્યું જણાતું નથી. હવે કેસનું વસ્તુસ્વરૂપ સમજાય તે માટે તેની શરૂઆત, મહેસાણાની કેાના ઠરાવ, તથા તે પછીના પ્રયત્નો તેમજ એવાર્ડને માટે ચાલેલ પ્રશ્નટીને વિચાર સ્થળ સકાચથી આવતા અંકમાં કરીશુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પરિશિષ્ટ ૪૦ જૈન તા. ૧૩-૫-૧૭. ચારૂપ કેસના પડદા. સુરત તા. ૨૯-૩-૧૮૧૭. જૈન પેપરના અધિપતિ જોગ, ભાવનગર, ' લખવાનું કે શાસન પત્રના તા.-૨૮-૩–૧૭. ના અંકમાં “ચારૂપ કેસના લવાદથી થયેલા ઠરાવ માટે મુનિરાજે શું કહે છે.” એવા મથાળા હેઠળ સુરતથી તા. ૧૦-૩-૧૭ ના અભિપ્રાય આપનાર “ મુનિ લબ્ધિ વિજયજી ” છે. ને તેજ અંકમાં સુરતથી તા. ૧૧-૩-૧૭, ને રોજ એક લેખ છે તેમાં “૫. મુની લબ્ધિવિજયજી” કરીને એક લખનારની સહીથી છપાયેલ છે. તે ઉપરોક્ત મુની લબ્ધિવિજયજી છે યા બીજે કોઈ જુદે લખનાર છે તે સમજ પડતી નથી. વાતે તે લખનારે આપના પેપરમાં ખુલાસો કરવા તસ્દી લેવી, જેથી સમજ પડે. બીજી “પ” એ કઈ પદવી સમજવી તે પણ ખુલાસે થવું જોઈએ. કદાચ એકજ માણસ લખનાર હોય ને ભુલથી “પ” શબ્દ ઉમેરાઈ ગયે હેય તે તે શબ્દ પાછા ખેંચી લેવો જોઈએ. મુનિ. (જરૂર પડે તે નામ ખુશીથી આપશે.) લી. (૨) કાગનો વાધ. ચારૂપ કેસના સંબંધમાં ફેસલે બહાર પાડ્યા અગાઉ જૈન સંઘના જાણવામાં જ હતું જે શેઠ પુનમચંદ કસ્મચંદ કોટાવાળાને પંચ તરીકે નીમવામાં આવ્યા છે. વળી ફેસલે બહાર પડે ત્યારે પણ છાપાવાળાઓએ તેની પ્રશંસા કરી હતી, બાદ હાલને શાંતીને સમય આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ સંધમાં ચાલતા હતા તેવામાં આ તકરાર ઉભી થઈને “ કાગને વાઘ” કરવા શ્રાવકો તેમ મુનીરાજે તૈયાર થયા છે અને કટાવાળાના ઠરાવને તીરસ્કારી કાઢયો છે. બંધુઓ વિચારો કે તકરારો કરવાનો સમય નથી. ઠરાવ રૂચીકર ન હોય તો તેને માટે શાંતીથી સમાધાન કરવારૂપ પલાં લેવાં પરંતુ નકામે કોલાહલ ઉભું કરી સંઘની શાંતીને ભંગ કરવો યોગ્ય નથી. લક્ષબિંદુ ન ભૂલે. લી. દાસ અમૃત, મુ. કલકત્તા. (૩). આજના જૈન પત્રમાં ચારૂપના કેસની ગભરામણથી કઈ તોપ મારૂઓએ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજને ચારૂપની યાત્રા જતાં ગભરાવ્યા તેથી તે યાત્રા ગયા નહિ એમ બીજે પ્રગટ થયેલ છે એવું જ. ણાય છે, તે અયોગ્ય છે. કારણકે અમને પુનમચંદ શેઠે પણ યાત્રામાં સાથે આવવાની માગણી કરી હતી તેમજ બીજા પક્ષના આગેવાનોએ પણ અમારી સાથે આવવાની માગણી કરી હતી, પરંતુ ખાસ અમારી મનોવૃત્તિ નહતી તેથી ગયા નહોતા. પાટણના વહીવટદાર સાહેબ સેવાભભાઈએ પણ જાત્રામાં સાથે રહેવાની ઈચ્છા દર્શાવી હતી તો પણ અમારી ઈચ્છા નહતી માટે ગયા ન હતા એ પ્રમાણે હકીકત છે. લી. (આચાર્યશ્રી) મુનિ બુદ્ધિસાગરજના ધર્મલાભ. પરિશિષ્ટ ૪૧. જૈન શાસન. તા ૧૬મી મે ૧૧૭ વૈશાખ વદી ૧૦ વી. સં. ર૪૪૩ ચારૂ–પાટણ કેસ ઉપર કરવામાં આવતે ઢાંક પીછડો. શેત્રુંજની બાળ કેણ ખેલે છે? આ કેસના ફેસલા ઉપર આપણા ધર્મનું લટકતું ભવિષ્ય સત્ય શું છે? અત્યાર સુધીમાં આ કેસ જૈન પ્રજામાં એટલે બધા ચર્ચા છે, છતાં તેના મહત્વનો ખ્યાલ ઘણા થોડા મનુષ્યોને છે અને તેટલા માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શરૂઆતથી અત્યાર સુધી આ કેસનું શું થયું છે, તેને અમે સમાજ સમક્ષ રજુ કરીએ છીએ, કે જેથી તેમાં સમાજ જાણી શકે. આખે અહેવાલ સત્ય શું છે તે ચારૂપનું વર્ણન. ચારૂપ એ એક નાનું ગામડું છે અને પાટણથી ચાર ગાઉ ઉપર આવેલું છે, ત્યાં આપણું એક દેરાસર છે, જે ધણું પ્રાચીન છે, તે ગામની વસ્તી ૧૦૦ ધરની છે. જે બધા ઠાકરડાનીજ વસ્તી છે, ઠાકરડા સધળા ખેડુત છે. અત્રે જૈન એક પણ ધર નથી. શામળા પાર્શ્વનાથજીની પ્રતિમાના ઇતિહાસ. 1 આ પ્રતિમાજીની સ્થાપના કોણે અને કયારે થઇ તે વાત તદન અંધારામાં હતી. મુર્તિ ભવ્ય, અલૈકિક અને આકર્ષીક હાવાથી પ્રાચિન હાવી જોઇએ એમ લોકમત પ્રચલિત હતેા, પણ તે સાબીત કરવાનું સામર્થ્ય તે સમયે કાઈમાં ન હતું કેટલેએક કાળ વ્યતીત થયા પછી આ ચારૂપ ગામના દેરાસરના વહિવટ જ્યારે વકીલ લહેરૂચઃ ડાહ્યાભાઇના હસ્તક હતા ત્યારે તેમણે શેાધખેાળ શરૂ કરી. તેને પરિણામે આપણુને જણાવ્યું કે આ પ્રતિમાજી પ૮૬,૬૬૨ વર્ષ ઉપર ભરાવેલા છે. આટલી જુની પ્રતિમાજીતા ઇતિહાસ પણ રસમય હાવેાજ જોઇએ, અને તે જાણવાની સૈા કોઇ શાસનપ્રેમીને જીજ્ઞાસા થાય. તપાસ કરતાં એમ જણાય છે કે શ્રીકાંતનગરીને ધનેષ નામને શ્રાવક દરિયાઇ સરે જવા માટે વહાણમાં ખેડા અને વહાણુ હંકારવાના હુકમ કર્યો. પરંતુ તેના અધિષ્ઠાયક દેવતાએ તે વહાતે સ્થંભન કરી દીધું હતું. એટલે ધનેષે તે વ્યંતર દેવતાની વિધિપૂર્વક પૂજા કરી, ત્યારે તે વ્યતર દેવે પ્રસન્ન થઈ સમુદ્ર ભૂમિમાંથી શ્યામ વણુની ૩ પ્રતિમાએ લાવી શેઠને તેની પ્રતિષ્ઠા કરવાનું કહ્યું. આ ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ શેઠે તેમાંની એક પ્રતિમા ચારૂપ ગામે તી પ્રતિષ્ઠીત કરી. ખીજી શ્રીયત્તનમાં આમલીના વૃક્ષ નીચે પ્રાસાદમાં પ્રતિષ્ઠીત કરી. પહેલી પ્રતિમાજી શામળા પાર્શ્વનાથની હતી; ( જે અત્યારે બિરાજમાન છે, અને જેને ચુકાદો લવાદે આપ્યા છે. ) અને બીજી શ્રી અરિષ્ટનેમીની હતી. ત્રીજી પ્રતિમા પાર્શ્વનાથજીની હતી. તેને શ્રી સ્થંભન (ખંભાત) ગામ પાસે શેઢીકા નદીના કાંઠા ઉપર તરૂજાલ્યાંતર ભુમિમાં સ્થાપન કરી છે. શાલિવાહન રાજાના રાજયની પહેલાં અગર લગભગ, રસસિદ્ધિવાળા અને બુદ્ધિમાન નાગાર્જુન થઇ ગયો, તેણે બિંબના પ્રભાવથી રસને સ્થંભન કર્યા અને તેથી તે સ્થળે સ્થભન ગામ વસાવ્યું તે પાનાથજીનુ બિંબ હાલ ખંભાત બંદરમાં છે. બબાસનના પાછલા ભાગમાં નીચેની પંકિતઓ લખેલી હાવાનુ પ્રસિદ્ધ છે. નમસ્તી કૃતસ્તીર્થ, વુકે ચતુષ્ટયે; અષાડ શ્રાવકો ગાડા, કાયેત્સતી મિત્રયમ્ ભાષા :—આ ચેાવીસીના નેમિનાથ તીર્થંકરના શાસન પછો ૨, ૨૨૨ વર્ષો પછી અષાડ નામના શ્રાવક ગાડ દેશના વાસી હતા, તેણે ત્રણ પ્રતિમા ભરાવી હતી. એ ત્રણમાંની આ પ્રતિમા પણ એક છે. આ ગણત્રીથી નિર્ણય થાય છે કે આ પ્રતિમાજી બનાવ્યાને ૫, ૮૬,૬૬૨ વ લગસગ થઇ ગયા છે. આ હકીકત મર્હુમમહારાજશ્રી શ્રીમવિજયાન દ સુરિશ્વર ( આત્મારામજી ) ના બનાવેલ શ્રી તત્વનિય પ્રસાદ નામના ગ્રંથમાં પૃ× ૫૩૩-૩૪ માં લખેલી છે અને વધારે ખાતરી માટે પ્રભાવક ચરિત્ર તથા પ્રવચન પરીક્ષા નામના ગ્રંથ જોવા ભલામણ કરે છે. "" 66 66 . "" વળી ત્યાં પવામણુ જુનુ કઢાવતાં તેમાં પ્રથમના પરીકરને (પટઘડ) કેટલેક ભાગ મળી આવ્યા છે, તેના ઉપર લેખ છે જે બધા ખરેખર બેસતા નથી પણ તેમાં “ ચારૂપગ્રામે મહા તી તથા પાર્શ્વનાથ પરીકારીત × × ૪ પ્રતીષ્ઠીત x x + ઇત્યાદી સ્પષ્ટ વાંચી શકાય છે. મહારાજશ્રીએ તત્વનિણૅયમાં હકીકત લખી ત્યારે તેઓને ચારૂપગામની કે પ્રતિમાજીની કશી ખબર નહેાતી. તેમ હાલ જે લેખ નીકળ્યા છે તે તે કાષ્ટને પણ માલમ નહેતા, એટલે આ બધી હકીકત ઉપરથી આ પ્રતીમાજીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઘણી જ પ્રાચીનતા સંબંધી જરા પણ શંકા રહેતી નથી. વળી “મહાતીર્થે' આ શબદો લેખમાં આપ્યા છે. તે સ્પષ્ટ સુચવે છે કે પ્રાચીનકાલે આ ચારૂપના શ્રી શામળાજી મહારાજની પ્રતીમા મહાતીર્થમાં ગણતી હતી. મહારાજ શ્રી કાંતીવીજયજી મહારાજે શ્રી આબુજી ઉપર વસ્તુપાળ તેજપાળના તમામ કામની નોંધનો લેખ હાલમાં મેળવ્યું છે, તેમાં પણ ચારૂ૫ ગામમાં શ્રી આદેશ્વરજી મહારાજના દેહરાને મંડપ સુધરાવ્યો એમ હકીક્ત છે. તે શ્રી આદેશ્વરજીની પ્રતીમા હાલ તે શ્રી શામળાજી મહારાજની બાજુએ છે. વળી હાલના દેહરાની આસપાસની જમીન ખોદાવતાં ૨૦-૨૫ હાથ ઉંડાં જવા છતાં પરથાર ખુટતું નથી ને પાઈઆચાલુજ દેખાય છે, ને લગભગ ૩૦-૩૦ તીશ, તીશ શેર વજનની ઈટો નીકળે છે. આ ઉપરથી પણ અહીંયા પ્રથમ જબરદસ્ત દહેરૂં હશે ને તે ઘણું કાળ ઉપર હશે એમ પ્રતીતી થાય છે, અન્ય દર્શનીયો જેઓ ચારૂપ તથા તેની આસપાસના ગામોમાં રહે છે. તેઓ શામળાજી મહારાજ ઉપર પૂર્ણ આતા રાખે છે ને કદીપણું તેમના ખોટા સોગન ખાતા નથી, એવો મુતિને ચમત્કાર છે. ચારૂ ૫ ગામમાં શ્રાવકની વસ્તી છેજ નહિ. રજપુત લેકેની વસ્તી છે, અને તેઓના ઘરડા માણસો કહે છે કે કાળના વખતમાં પાટણના શ્રાવકોએ પ્રતીમાજીને લઈ જવાનો વિચાર ધારેલે પણ ગમે તેટલા બળદે જોડવા છતાં ગાડું ન ચાલવાથી તે વિચાર માંડી વાળ્યો હતો. ઉપર પ્રમાણે આ ચારૂપતીર્થની પ્રાચીનતાના પ્રમાણે શાસ્ત્રના પુસ્તકથી સિદ્ધ થાય છે. તે દેરાસરનો વહિવટ આપણે સમાજ કરતો આવ્યો છે, છતાં આ ઝઘડો ઉત્પન કેમ થયો ? ચારૂ ગામમાં આશરે પાંચ છ વર્ષ પહેલાં દેરાસરનું સમારકામ ચાલતું હતું, તે વખતે પવાસનને કેટલોક ભાગ રીપેર કરાવવાનો હતો એટલે ત્યાં બિરાજતી શંકર પાર્વતીની પ્રતિમા કે જે પ્રતિષ્ઠીત કરેલી નહિ પણ છુટી હેવાનું કહેવામાં આવતું હતું તેને બહારના રંગમંડપમાં મુકવામાં આવી. અને ભીંતમાં ગણપતિના સ્થાનક પાછળ આરસ જડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ વવાના હતા તેથી ગણપતીને પણ રંગમંડપમાં મુકયાનું કહેવાય છે. આમ કહેવાના ઉદેશ જરા પણ દ્વેષી કે ઇર્ષાખાર નહેાતા, તે છતાં સ્માત લેકાએ પેાતાની લાગણી દુખાયાનું નિમિત કાઢી અને ફે।જદારને અરજ કરી અને પાંચ શખ્સા ઉપર સમન્સ કઢાવ્યા. કેસને અને તેટલે લંબાવવા સામા પક્ષે પ્રયાસ કર્યો. કેસ લાંખે। સમય ચાલ્યા પછી હેમાણા કે માં જૈનેાના લાભમાં ફૈસલે થયા અને તહેામતદારને છેડી મેલવામાં આવ્યે હતે, આ કેસને અહેવાલ અમે આગલા અંકમાં આપી ગયા છીએ. લવાદનામું શા માટે આપવામાં આવ્યુ ? સ્મા અને જેને વચ્ચે ચાલતા ઝઘડાનું નિરાકરણ મહેસાણા કામાં આપણા લાભમાં થઈ ગયા પછી સામા પક્ષે વડેદરાની કાર્ટીમાં તેની અપીલ લઇ જવાની તેાંધ કોર્ટમાં લેવડાવી, પણ સમજુ માણસે આ કેસ લંબાવવા ખુશી નહાતા અને તેથી તેની ઘરમેળે સમાધાની થાય તા સારૂં કે જેથી કદી બન્ને પક્ષ નકામા ખર્ચના ખાડામાંથી ઉ ગરે. એટલે લવાદ નીમી કેસને નિવેડે લાવવા એ વધુ ઠીક છે, એમ સી કેાની સલાહ મળી. લવાદની નિમણુક કાયદેસર હતી? મે પક્ષ વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા માટે લવાદ નીમવામાં આવે છે, પણ લવાદ તરીકે કેણુ નીમાય અને તેને કાણુ નીમી શકે? બન્ને પક્ષ ભેગાં થઇ એક માણસને લવાદ તરીકે નીમે છે અને તે જે ફૈસલા આપે તે બન્ને પક્ષ માન્ય કરે છે. એક પક્ષમાં સ્મા` લેાકેા હતા અને બીજા પક્ષમાં જૈન સંધ હતા, પણ લવાદ નીમવામાં સંધની સ મતિ, અમારી માન્યતા પ્રમાણે, લેવામાં નથી આવી. અમુક માણસો જુદા જુદા આશામીઓની સહી લઇ આવ્યા અને તે સકળ સધને માન્ય છે એમ મનાવ્યું. આ બાબતમાં એક તેા (૧) સંધ ભેગા કરવામાં નહેતા આવ્યા. (ર) જે જે ગૃહસ્થાના નામે લવાદનામામાં લેવામાં આવે છે, તેમાંના ઘણા ખરાની પાતાની સહીઓ નથી, પણ તેમની વતી કેઈ બીજાઓએ સહીઓ આપી છે. (આમ કરવામાં તે ગ્રહસ્થાએ પરવાનગી આપેલી છે, કે કેમ તે વિચારવા જેવુ છે.) ધણા ગ્રહસ્થા કે જેઓએ સહીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આપી છે તે અમુક સરતે (એટલે કે જો અમુક અમુક માણસો સહી કરો તેાજ અમે કરશું) આપી છે અને આ શરત સહી કરાવનારાઓએ પાળી નથી. (આના દાખલા અમારી પાસે માજીદ છે.) આ ઉપરથી સાબીત થાય છે કે લવાદની નીમણુક કાયદેસર ગણી ન શકાય. આ પ્રશ્ન એક બાજુએ મુકીએ તે બીજા સવાલા ઉભા થાયછે કે? ૧) લવાદે પોતે કરેલ ઠરાવ ઉપર બન્ને પક્ષની સહી લેવી જેઇએ. તે એકજ કાગળ પર લેવી જોઇએ એવા કાયદો છે કે નહિ ? અને જો હાય તે। મી. કાટાવાળા કે જેઓ લવાદ હતા તેમણે તે પ્રમાણે કર્યુ છે કે કેમ ૨) લવાદનામું કામાં રજીસ્ટર્ડ કરાવ્યા વિના તેના અમલ કાયદાની રૂએ થઈ શકે ખરો કે? અને તેને અમલ કા કરી શકે કે લલવાદ તે ? આ કેસને અગે કાટાવાળા શેઠે શુ કર્યુ છે. (અમારી તપાસ પ્રમાણે મી. કાટાવાળાએ આપેલા ફેંસલાને ફ્રરાવ કાર્ટમાં રજીસ્ટર્ડ કરાવ્યા પહેલાંજ તેને અમલ પાતે જાતે કર્યાં છે. આ પ્રમાણે તે કરવા હકદાર છે કે કેમ તે કાયદાનો મહત્વને પ્રશ્ન છે.) લવાદના ફૈસલા ન્યાયપુરઃસર અપાયા છે કે કેમ ? સરસ્વતીચંદ્રમાં ગાડામાં મુસાફરી કરતા સ્ત્રી પુરૂષે સંન્યાસીને ગાડામાં બેસવા દેવાનો પરમા કર્યો એટલે તે સન્યાસીએ તે સ્ત્રી પોતાની હાવાના દાવા ધર્યા તેવીજ રીતે આપણા દેરાસરમાં પરધર્મની મુર્તિ આપણે રહેવા દીધી તેના બદલામાં આપણી ઉદાર વૃતિની ગણના કરવાને બદલે આપણે સામા પક્ષને રૂ. ૨૦૦૦) રેાકડા, ખે એરડીએ, અને તેઆને દિર ચણાવા માટે જગ્યા આપવી એવા ઠરાવ કર્યાં. એક તો પેતે લવાદ નીમાયા તે ગેરકાયદેસર હતું અને તેમાં વળી ન્યાય કરવાને બદલે અતિ ફૈસલા આપ્યા. તેટલેથી જે અટકયા હાત તેા • પણ ઠીક હતું. પણુ બાકી હતુ તે ફેસલાને અમલપણુ પાતેજ ગેરકાયદેસર કર્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અમે કટાવાળા શેઠને એટલું જ પુછવા માગીએ છીએ કે ફેંસલો આપતી વખતે નિષ્પક્ષપાત બુધિ હતી કે કાંઈ સ્વાર્થ સાધવાની વૃત્તિ • હતી ? સ્માર્ત લોકો હેરાન કરશે એવી કદાચ ધાસ્તી લાગી હોય ? અને થવા પૈસાની ધીરધાર ચારૂપ વગેરે ગામમા કરતા હોય અને તેથી કદાચ એમ લાગ્યું હોય કે તે લોકોની મરજી સાચવવી. પરંતુ જગતમાં જીવન ક્ષણિક છે, લક્ષ્મી અસ્થિર છે, માત્ર ન્યાય અને નિતીમય જીવન જ લોકોની યાદદાસ્તામાં રહે છે. માણસ આમ સમજે છતાં અમુક વૃત્તિને આધીન થઈ અમુક કાર્ય કરી નાખે એ સંભવિત છે. માણસની બુધ્ધિની મર્યાદા હોય છે એટલે ભુલ થઈ જાય પણ જે પિતાની ભૂલ કોઈ દેખાડે તે તેને મમત્વથી ખોટો બચાવ નહિ કરતાં ભુલ સુધારવી તેમાંજ મનુષ્યની શોભા છે. ભુલનો ઢાંકપીછોડ કરો અથવા તો તે ભુલ નથી એવો બચાવ કરવા જુદે જુદે સ્થળે પ્રયાસો શરૂ રાખી પોતાના તરફ દેરવવા પેરવી કરવી તે કઈ રીતે શોભાસ્પદ નથી. અમારું કહેવું એવું નથી કે મી. કોટાવાળાએ પક્ષપાત કર્યો છે, પરંતુ એટલું તે કહી શકીએ છીએ કે લવાદ તરીકેનું કર્તવ્ય બજાવવામાં તેઓ કંઈક એકપક્ષી દોરવાઈ ગયા હોય તેવો અમને ભાસ થાય છે. જૈન સમાજનું કર્તવ્ય અને આ કેસના ફેસલા ઉપર આ પણું ધમની ભવિષ્યની સ્થિતિને આધાર જે આ કેસના ફેસલાને થએલ ઠરાવ કાયમ રહેશે તે તેનું પરી. ણામ એ આવશે કે ભવિષ્યમાં જ્યારે જ્યારે આવી જાતના વાંધા ઉઠશે ત્યારે ત્યારે આ દાખલો હીંદુ બતાવશે, અને આ પ્રમાણે આપણું હકો ખુંચવાઈ જશે. મારવાડ આદી ઘણાં દેશોમાં આપણું દેરાસરમાં ઘણી ઘણી જાતની અન્ય ધર્મની મુતિએ જોવામાં આવે છે. એટલે તે તે ધર્મના અનુયાયીઓ પણ આપણું દેરાસરે ઉપર અને તેની મિલકત ઉપર હક ધરાવશે. જે આ પ્રમાણે થયા કરશે તે ધર્મને કેટલો ધકકો પહોંચશે તેને વિચાર કરવાનો છે. અગાઉના વખતમાં બ્રાહ્મણોનું જ્યારે પ્રબળ જોર હતું ત્યારે તેઓએ આપણું દેરાસરમાં શિવલીંગ બેસાડી દીધા છે. અને ત્યારના બ્રિટીશ રાજયમાં એ જુલમ થવો અસંભવિત છે. પણ કોઈ કઈ વાર પૂજારી પોતે બ્રાહ્મણ હોય અને ગામમાં કે જૈનની વસ્તી ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ હોય તે આવી મુર્તિઓ દેરાસરમાં ઘુસાડી દે છે. અને તેટલાજ માટે જેને પુજારીઓની આવશ્યકતા છે. તેમાં ખાસ કરી જે ગામમાં જૈનની વસ્તી ન હોય ત્યાં તો જૈન પુજારીજ રાખ જરૂર છે. આ ઉપરથી જણાશે કે આ કેસ સમાજના અને ધર્મના મહત્વના ભાગ સાથે સંબંધ ધરાવે છે. આપણું હકો ભવિષ્યમાં જળવાશે કે કેમ તેને આધાર આ કેસના પરિણામ ઉપર રહે છે. એટલા માટે દરેક જૈન બંધુનું અને દરેક મુનિ મહારાજનું કર્તવ્ય છે કે આ કેસમાં આપણને ન્યાય મળે તેને માટે પિતાથી બનતું કરવું જોઈએ. એકલા ધર્મની ખાતરજ નહિ પણ ન્યાય અને સત્યતાની ખાતર આપણે આ કેસના થએલ ઠરાવની વિરૂદ્ધ સખ્ત વાંધો ઉઠાવો જોઈએ. આપણી સમાજની માનહાનિ થાય તે કઈ રીતે ઈચ્છવા યોગ્ય ન ગણાય. અને એક પત્રકાર તરીકે સત્ય શું છે તે શોધી કાઢી સમાજ સમક્ષ મુકવું અને સમાજનું હિત બગડે નહિ તેને માટે સમાજને યોગ્ય માર્ગ બતાવવાની અમારી ફરજ છે, અને તેને લઈને અમે આ કેસની પાછળ અથાગ પરિશ્રમ લઈ એ છીએ. આ ચારૂપ કેસના લવાદના ઠરાવ સામે પાટણના સંઘમાં ઉશ્કેરણી ફેલાઈ છે. લવાદે આપેલા ચુકાદ ધર્મની લાગણી દુખવનારો છે, તથા લવાદનામામાં લખાએલા શબદો ભવિષ્યમાં જૈન તીર્થોને માટે નુકશાન કર્તા છે. તે લવાદનામુ રદ કરવા માટેના પ્રયાસો શરૂ થયા છે. છતાં તેને ગપગોળા માની અમારા ભાઈબંધ પત્રકાર તે લવાદનામાને ટેકો આપે છે અને તેમ કરી જૈન સમાજને સત્યથી વિમુખ રાખી બીજે રસ્તે દોરવવા માગે છે, તે ઘણું દિલગીર થવા જેવું છે. એટલાજ માટે અમે પુરાવા સહીત ખુલાસો કરી કેસની વસ્તુસ્થિતિ શું છે ? તેમજ લવાદનામું અપાયા પછી આ પ્રમાણે કેમ થવા પામ્યું તે સમાજ પાસે રજુ કરવું અને શ્રેયસ્કર લાગે છે, કે જેથી સમાજ પિતે કોઈપણ પક્ષના વિચારથી દરવાઈ ન જતાં પોતે પિતાની મેળે કેસનું તેલન કરી શકે. પત્રકારની ફરજ ત્યારેજ અદા થઈ ગણી શકાય કે જયારે તે શબ્દોની મારામારી કરવાને બદલે અથવા ખોટાને બચાવ કરવાને બદલે સત્ય હકીકત સરલ ભાષામાં સમાજ સન્મુખ મુકે, અને તેને નિર્ણય સમાજને પિતાને કરવા દે, અને તેટલા માટે આ કેસના અહેવાલનું અથથી ઇતી સુધીનું સામાન્ય દિગ્દર્શન કરાવ્યું છે. લવાદનામાને ફેંસલો આપ્યા પછી કોટવાળા શેઠે શું શું પગલા લીધા છે તે આવતા અંકમાં આપશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ જૈન સમાજને અમારી ભલામણ અને ચેતવણી. આ લવાદનામાને ફેસલા અપાયાને પાંચ મહીના વીતી ગયા છે. છ મહિના પુરા થાય તે પહેલાં જો તેની વિરૂધ્ધ આપણા તરફથી વાંધે લેવામાં નહિ આવે તે તે રાવ આપણે કબુલ કરવા પડશે, માટે જેમ બને તેમ આ ઠરાવ જલદીથી ફેરવાવવા આપણાથી બનતુ કરવુ જોઇએ, આશા છે કે મુનિમહારાજે ધર્મની રક્ષા માટે પ્રયત્નશીલ થશે. જો આ એક માસ ચાલ્યા જશે તે પછી સઘળી મહેનત ક઼ાગઢ જશે. આવ્યે પ્રસંગ ક્રી કરીને આવતા નથી અને એક વખત ધર્મનું ગારવાડિત થયું. તે વારંવાર એવા પ્રસ ંગો બનવાના. ધર્માંની ઝુંબેશ ન્યાય અને નીતિપુર્વક સ્વાર્થ રહિત ઉઠાવવી તેમાંજ જીવનની સાફલ્યતા છે. પરિશિષ્ટ ૪૨ જૈન તા. ૨૦ મી મે સને ૧૯૧૭. ધર્મના નામે ઉતાવળી ધમાલ. કાયદાની દ્રષ્ટિએ ચારૂપ કેસનુ' અવલોકન. (૩) ચારૂપતીના નામે પાટણના જૈને અને સ્માતે વચ્ચેના ઝઘડાનુ છેવટ આવી જવા પછી જાણે કે શાંતિ ચતી ન હોય તેમ ગણીગાંઠી વ્યકિતએ જે નવા નવા ધતીંગો ઉભા કરતી રહી છે તેથી કેમને ઉભય દ્રષ્ટિએ જોવા તક મળે તે હેતુથી અમે આ તીના કેસને પરિચય આપવા વચન આપી ચુકયા છીએ. જો કે તેમ કરવા જતાં આપણા અનેક કાર્યનું ભવિષ્ય વધારે મુશ્કેલીમાં આવવાને વકી છે તેમ અમે સમજીએ છીએ, પરંતુ જ્યાં અત્યારપૂર્વ દૃષ્ટિ સન્મુખ આરસી બતાવવા છતાં હજુ માં ન જોવાઇ શકવાથી ઉન્માદ વધી પડયા હોય તેવાં ચિત્તને શાંતિ અપવા અમારે કેટલીક ખીના અનિચ્છાએ પણ બહાર મુકવા પડશે તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ભય રહે છે અને તેથી તેવા પડદા ઉપાડવા પુર્વે અમે કેસનું વસ્તુસ્વરૂપ રજુ કરવા જરૂર વિચારી છે. આરૂપ કેસને જન્મ. ચારૂપમાં આપણું શામળાજી પાર્શ્વનાથનું દેરાસર તથા પ્રતિમાજી ઘણા પ્રાચીન કાળથી છે તેને કુલ વહીવટ છેલ્લા સાઠ વર્ષથી પાટણના સંઘે અખલીતપણે કર્યો છે તેમ કોર્ટે પણ સ્વીકાર્યું છે. આ મુદત દરમ્યાન તથા પુર્વે કદી પણ મતભેદનું કારણ ઉત્પન્ન થયું ન હતું. કેમકે પ્રભુનું અધિષ્ઠાયક બળ અલૈકિક હેયને સર્વ કેમ તેમના પ્રત્યે પુજય બુધ્ધિ ધરાવતી રહેલ છે. આ પવિત્ર ભૂમિ પાટણથી દુર ગામડામાં હેવાથી અને વહીવટ કરનાર કમિટિ પાટણમાં વસતી હોવાથી ગમે તેવા સંજોગ વચ્ચે દેરાસરના મુળ ગભારામાં પબાસણ ઉપર શંકર, પાર્વતી અને ગણપતીની મુર્તિ દાખલ થઈ હતી અને ત્યાં જળવાઈ રહી હતી. કેસ દરમિયાન લેવાએલી જુબાનીમાંથી કે ચર્ચા કરનારાઓના તરફથી તે મુતિયો કયારે કેવી રીતે દાખલ થઈ તે માટે જોઈતા પ્રમાણુ હજી બરાબર આવ્યાં નથી. પરંતુ એટલું અનુમાન કરવું ખોટું નથી કે બ્રાહ્મણ પુજારીની સગવડે તેમ થવા પામેલ હોય અને તે વાતને પુજારીની અનુકુળતા માટે જતી કરવામાં આવી હોય. આ મુર્તિ જરા નિચાણમાં હોવાથી ત્યાં પાણી ભરાતાં રીપેર કામ કરવાને તેને તા. ૨૩-૯-૧૯૧૫ ના રોજ ઉખેડતાં સ્માતેં ઉશ્કેરાઈ જવાથી તેમણે પાટણની કોર્ટમાં ફરીયાદ રજુ કરી હતી અને બીજી તરફથી પિતાના કાયમી હક અને સત્તા ઉમેરવા ત્યાં મુળ દેરાસરમાં હ વન કરી ભગવી ધજા ચઢાવીને આપણી લાગણી ઉશ્કેરી હતી. જેથી આપણે પણ તેને સામે બળાત્કારે પ્રવેશ કરી લાગણી દુખાવવાની ફરીયાદ કરી. આ રીતે પરસ્પર જૈન અને સ્માર્ટ કોમ વચ્ચે તકરારનું રૂપ વધી પડયું અને સાથે રહી આનંદ કરતી બે આગેવાન કેમ મીત્ર મટી શત્રુ ઈઈ. . મહેસાણા કેટને ઠરાવ. આ કેસ પાટણની કોર્ટમાં ચાલતાં મુર્તિ ઉખેડવા અને તેમાં મદદ કરવાને આરેપ મુકીને પાંચ જેનેને ઘસડવામાં આવ્યાં. જ્યાં એકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ૩૦૦ દંડ અગર છ માસની સખ્ત કેદ અને બીજા ચારને રૂા. ૧૫૦ ને દંડ અગર ચાર માસની સખ્ત કેદ ભોગવવાને હુકમ થયે. કે જે સામે મહેસાણાની કોર્ટમાં અપીલ થઈ. બીજી તરફથી સ્માર્ત સામે આપણે માંડેલા કેસમાં સ્માર્ટોએ જબરજસ્તીથી આપણા દેરાસરમાં દાખલ થઈ આપણે હક કબજે છતાં હવન કરી આપણી લાગણી દુખાવી કેસ ચાલ્યો જેમાં કોર્ટે પ્રતિપક્ષીઓને નિર્દોષ ઠરાવ્યા તથા તે માટે મેસાણુની કોર્ટમાં આપણે અપીલ કરી જેમાં પણ તે નિર્દોષ ઠર્યા. વળી તા. ૨૫–૮–૧૫ ના રોજ પાટણ વિભાગના ફોજદારી ન્યાયાધીશે કેસના છેવટ સુધી મંદીર સરકાર કબજે લેવા હુકમ કાઢયો અને છેવટ દરેકને છુટ આપવાના ઠરાવ સાથે તે હુકમ તા. ૧૧-૧૧-૧૬ ના રેજ રદ કર્યો. આ પ્રમાણે આપણું લાગણી દુખાવવાના કેસને આશ્રય ન મળવા સાથે સ્માર્ટોના મુનિ ઉથાપનના કેસમાં પણ અસંતોષ થવાથી આપણે તે સામે મહેસાણાની કોર્ટમાં અપીલ કરી જેનો ફેંસલે આજના અંકમાં બીજે સ્થળે અક્ષરશ: પ્રગટ કરેલ છે. તેથી જેવાશે કે તેમાં આપણા પાંચે ભાઈઓ તહેમતથી મુક્ત થયા છે અને તે રીતે તહોમત દુર થયું તેને અર્થ આપણે કેસ જીત્યા તેમ તકરાર ઉઠાવનાર વ્યક્તિઓ માને છે, ફેંસલામાં શું છયા ? મહેસાણાની કોર્ટે આપણે ત્યા” એમ માનનારાઓને આપણે પુછીશું કે તેમાં જીતવા જેવું શું હતું તે કૃપા કરીને તેઓ બતાવશે તે ઉપકાર થશે. એક પતી ગયેલ વાતને બહુ ગંભીર રૂપ આપી ધમસાણ મચાવનાર ભાઈબંધ છત્યાની વ્યાખ્યા કરે છે કે –“પબાસનને કેટલોક ભાગ રીપેર કરવાનું હતું એટલે ત્યાં બિરાજતી શંકર પાર્વતીની પ્રતિમા કે જે પ્રતિષ્ઠા કરેલી નહિ પણ છુટી હોવાનું કહેવામાં આવતું હતું તેને બહારના રંગ મંડપમાં મુકવામાં આવી અને ભીંતમાં ગણપતિના સ્થાનક પાછળ આરસ જડવાનો હતો તેથી ગણપતિને રંગ મંડપમાં મુકવાનું કહેવાય છે. આમ કરવાનો ઉદ્દેશ જરા પણ હેવી કે ઇષોખાર નહોતે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ છતાં સ્માત લોકોએ પોતાની લાગણી દુખાયાનું નિમિત્ત કાઢી અને ફોજદારને અરજ કરી અને પાંચ સખ્ખા ઉપર સમન્સ કઢાવ્યા. કેસને અતે તેટલો લખાવવા સામા પક્ષે પ્રયાસ કર્યો. કેસ લાં સમય ચાલ્યા પછી મહેસાણા કે માં જૈતેના લાભમાં ફેસલો થયા અને તહેામતદારને છેડી મેલવામાં આવ્યા હતા 39 અલગ અલગ થાય તે ઠીક તેમ તેમ આમ કરવાં " ઉદ્દેશ જરા એટલે 66 આરસ જડવાનેા હતેા અંત્યાના અર્થ તહેામતદારને છેાડી મુકવાથીજ પૂરા થતા હાત તે પછી સ્વાલ એ છે કે આપણે તહોમતદાર થવા અને પછી ફ્રુટી જવા માટેજ આ કેસ લડવા પાછળ હજારા રૂપીયા ખર્ચ્યા હતા ? કેસના તિહાસ બતાવે છે કે તકરારને ઉદ્દેશ કેદમાં જવા અને પાછા છુટી જઇ તાળીયા પાડવાના નહાતા, પરંતુ દેરાસરમાં અન્ય પ્રતિમા એકજ સ્થાનપર હોવાથી પરસ્પર જળસ્પષ્ટ થતા બન્નેના ધર્મસૂત્રેા પ્રમાણે ઠીક થતું નહતું એટલા માટે બન્ને સ્થાને હેવા જોઇએ. છતાં ભાઇબંધ લખે છે. પણ દૂષી કે ઇર્ષાખાર નહેતા ' પણ કે શકર ગણપતિ વગેરેને રીપેર કામ કરીને પાછાં જયાંતાં ત્યાં પધરાવાનાં હતાં તેમ તેમના ઉદ્દેશના સાર જોવાય છે અને તે ઉદ્દેશ મહેસાણાના ફૈસલામાં જળવાઇ રહેલ છે તે ઉપરથી કદાચ કેસ જીત્યાનુ` માનતા હોય તે તેવી માન્યતા તેમનેજ મુબારક રહેવા દેવી જોઇએ- કેમકે એક તરફથી જયારે લવાદે શ કરી ગણપતિ વગેરે મુર્તિ એને માટે દેરાસર અને ધર્મશાળાના ખતે ગઢની બહાર મુળ સ્થાનથીજ લગભગ સે ઝુંટ કરતાં વધારે દુર પધરાવવાનેરાવ કર્યો અને તે પણ તદ્દન અલાહેદી ગોઠવણુ કરી આપી તેના સામે જે ભાઇએ પછાડા મારી કામને ઉશ્કેરે છે તેજ ભાઇએ મુળ પમાસણ ઉપર જયાંની ત્યાં મુર્તીઓ રહેવા દેવાના હરાવને જીતને રાવ કહે છે તે જોઇ તેમની બાજીને પડદા ઉઘાડતાં અમને દયા આવે છે. પરંતુ આવા આંધળા પાટા વધારે વખત બધાવા દેવા તે દુરસ્ત ન ધારી આટલું સ્પષ્ટિકરણ કરવું પડયું છે તે માટે દીલગીર છીએ. મહેસાણાની કેાના ફેસલામાં આપણી સ્થિતિ મહેસાણા કા ફેંસલા આ સાથે છે તેમાં જણાવ્યું છે કે, “ તેની સાથે એ મંદિરમાં બીજા દેરાસરની માક કેટલીક બીજી મુતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ આ એ જેમકે ગણપતી, પાર્વતી તથા મહાદેવની છે, સદરહુ મુર્તિ એની પુજા જતા તરફથી જે પુજારીયા હતા તેના તરફથી થતી હતી ” શબ્દો આપણા ભવિષ્ય માટે ફેરવાવવા જેવા છે. જંતાના કાઇપણુ દેરાસરમાં કાઇપણ સ્થળે અન્ય ધની મુતિએ પબાસણમાં સાથે હાય તે બનવાજોગ નથી. દેલવાડાના દેરાસરના કંપાઉંડમાં પણ આવી મુએ ન રાખતાં ત્યાં જ તેને અલગ પધરાવવાને જુનાગઢની કોર્ટ પાંચ વર્ષ અગાઉ ફરમાવ્યું છે છતાં કોર્ટે ઃ ખીજા દેરાસરાની માક " એ શબ્દો લખવામાં ખુલ્લી ભૂલ કરી છે. ચાલતા કેસ દરમીયાન શા. કેશવલાલ મંગળચંદ, ચંદુલાલ ન્યાલચંદ વગેરેએ પાતાની જુબાનીમાં પણ અન્ય દેવે પોતાને ત્યાં હાવા અને માનવાનું સ્વીકારવામાં અજ્ઞાનતા બતાવી છે. જ્યારે ભાઇબંધ તકરારને ખીલવવા જતાં કાચું કાપે છે કે “ મારવાડ આદી ધણા દેશમાં આપણા દેરાસરામાં ઘણી ઘણી જાતની અન્ય ધર્મની મૂર્તિ એ જોવામાં આવેછે.” અમને ખેદ એ થાય છે કે લેાકેાને ખાટી રીતે ઉશ્કેરવા જતાં જૈન સમાજનું શાંતિમય જીવન કેટલુ વજનદાર થાય છે તેને વિચાર જો તેમણે કયો હતે તે આ શબ્દ આપણે જોઇ શકત નહિ, જો કે કેઈપણુ દેરાસરના પબાસપર આવી મુએિ છેજ નહિ અને તેવા સ્થાપીત હક કદી પણ કાઈ ઉપસ્થીત કરે તે સ ંભવી શકતુંજ નથી તેા પણ આવી રીતે છે તેમ કહેવામાં કેટલી ગંભીર જવાબદારી છે તે ભૂલી જવુ જોઇતુ નહેતુ . મહેસાણા કે ફેસલામાં આગળ જતાં જણાવે છે કે “ ગામમાં મુખ્ય વસ્તી રજપુતાની છે તે તથા અન્ય કામે। જેમ કે ાકરડા, ખારેટ વગેરે પણ મદિરમાં દર્શન કરવા આવે છે. અને મુખ્ય દેવની માનતા વગેરે કરે છે. મહાદેવ ગણપતી અને પાતી આ જો કે મુખ્ય હિંદુઓના દેવ છે તો પણ જૈતા પણ તેમને પૂજ્ય માને છે. અલબત હિદુઓ જેટલા ભાવથી તેમને માનતા ન હેાય એ સ્વાભાવિક છે. "" આ શબ્દોમાં અન્ય કામો પણ મંદિરમાં દર્શન કરવા આવે છે અને મુખ્ય દેવની માનતા વગેરે કરે છે એ શબ્દે અમને તે આપણા હિત માટે ફીક જણાતા નથી. જૈનેાના દેવ રાગદ્વેષથી વિરક્ત છે તેમની 29 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ માનતા થાય કે તેમ થવા દેવાય તે વાતજ અમને તે બંધબેસતી જણાતી નથી. હા, કદાચ દેરાસરમાં જે અન્ય મૂર્તીઓ હતી તેની માનતા લોકે કરતા હોય, અને તે રીતે તેમની માનતા કરવાની રીતિને ટકાવી રાખવા આ શબ્દો કોર્ટ ફેસલામાં ઉમેર્યું હોય પરંતુ હવે આપણે તે શબ્દો સામે ચિંતા કરવા કારણ રહેતું નથી. કેમકે મહેસાણાની કોર્ટમાં છેત્યાના બ્યુગલ ફુકનારની ઈચ્છા પ્રમાણે અન્ય મૂતી ઓ દેરાસરમાં જ રીપેર કરીને પધરાવેલ હતું તે કદાચ આ સ્વાલ ભવિષ્યમાં ઉપસ્થિત થવા કારણ હતું, પરંતુ જ્યારે લવાદની કુશાગ્ર બુદ્ધિએ શંકર વગેરેની મુર્તિએને બીરાજવાને જુદી જ ગોઠવણ કરી છે તે પછી આ ચિંતા હમેશની દૂર થાય છે. આગળ જતાં કોર્ટ લખે છે કે “ તકરારી મંદીરનો કબજો તથા વહીવટ જૈનેના હાથમાં છે તે વાત ગામના લોકોને રચતી નથી, અને તે સંબંધીના પ્રસંગોપાત તેમના તરફથી વાંધા ઉઠાવવામાં આવેલા હતા તેથી હાલની ફરીયાદ જન્મ પામી છે. ” આ શબ્દોમાં કબજે અને વહીવટને સ્વાલ ઉમેરાય છે. આ તિર્થને જેમ યાત્રીકોની આવક છે તેમ સ્થાનીક ગીરાસ પણ છે. અને તેથી તેવી આવકમાં દખલગીરી કરવાના ભયનું આ શબ્દો સૂચન કરે છે. પરંતુ તે માટે પણ લવાદે કબજે અલાહે કરી દેવાથી સ્વાલ રહેતો નથી. એટલું જ નહિ પણ આ વિચિત્ર ભાંજગડ પતાવવા માટે દયાની દ્રષ્ટિ દર્શાવી રૂ ૨૦૦૧) આપવાને લવાદે જે ફરમાવ્યું છે તે પણ ડહાપણું ભર્યું છે કેમકે તેથી આવી તદન અણઘટતી તકરારને ભય નિર્મળ થાય છે. આપણા પાંચે પ્રતિવાદીને નિર્દોષ ઠરાવતાં કોર્ટે જણાવે છે કે “ તેમના (પ્રતિવાદીઓના) કહેવા પ્રમાણે દેવેને નવડાવવામાં આવતા હતા તેનું પાણી સદરહુ મૂર્તિઓની જગ્યા મુખ્ય દેવના સિંહાસનથી નીચી હોવાથી એકઠું થતું હતું અને તેથી કીડીઓ ભેગી થતી હતી તેથી તેજ જગ્યાએ આરસનું પાટીયું બેસાડવાના ઈરાદાથી મુતિ ઓ ઉખેડી હતી તેમ વાડીલાલ લલ્લુભાઈનું કહેવું છે” વળી– ચંદુલાલ નહાલચંદ જણાવે છે કે પીતાંબર સલાટને હું મંદિરની અંદર લઈ ગયો અને ગણપતી પાર્વતી, મહાદેવ હતા તે જગા બતાવી, તે ઉખેડી ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ આરસને પથ્થર બેસાડવા કહયું અને પછી મૂકી હતી ત્યાં ને ત્યાં પાછી બેસાડવા કહયું.” મતલબ કે પ્રતિવાદીને હેતુ લાગણી દુખાવવાને નહોતો તેથી તેમનો ગુન્હો સાબીત ન ગણું છોડી મુકવામાં આવ્યા તેમાં શું જીત્યા હતા? એ કંઇ સમજી શકાતું નથી. છતાં આ ઠરાવની સામે સ્માએ વડોદરાની વરીષ્ઠ કોર્ટમાં અપીલ કરી હતી. સામાધાન માટે હીલચાલ. કેસ ચાલતા હતા તે દરમિયાન ઘરમેળે સમાધાન કરવાને જુદા જુદા પ્રસંગો શરૂ રહ્યા હતા. દરમીયાન એક વખત પાટણને હાટકેશ્વર . મહાદેવના મંદિરમાં જૈનો અને સ્માતે વચ્ચે નિરાકરણના ભાગે યોજવા પ્રયત્ન થતાં આપણા વકીલ મી. બ્રોકરે દરખાસ્ત કરી કે- “ અમદાવાદના બે જૈન અને બે સ્માતને પંચ નીમવા અને શંકરાચાર્યને તેના સરપંચ રાખવા અને તેમનાથી જે નિર્ણય થાય તે બન્નેએ સ્વીકાર.” આ વાતના સામે પાટણના જ પંચ ચુટવાની તકરાર સ્માએ રજુ કરવાથી તે વાત પડી રહી હતી. વળી એક નવો પ્રયત્ન થતાં રાજમહેલમાં બંને પક્ષની મીટીંગ મળી અને જેનો તરફથી રા. મણીલાલ કેસરીસંગ તથા રા. નાગરદાસ કરમચંદ અને સ્માતે તરફથી રા. કરૂણશંકર કુબેરજી તથા રા. હરગેવનદાસ છગનદાસ મોદીના નામે પંચ તરીકે સ્વીકારી લવાદનામું આપ્યું પરંતુ તે ચાર મતે એકત્ર ન થઈ શકવાથી વાત પડી રહી. અને પુનઃ ત્રીજી વખત બને પક્ષ તરફથી શ્રીમાન સંપતરાવ ગાયકવાડને પંચ નીમવામાં આવ્યા પરંતુ તેમાં સ્માએ ખાસ લખેલ હતું કે-“જેનોએ રૂા. ૪૦૦૦ દેવા અને મહાદેવ વગેરેને દેરાસર બહાર પણ ધર્મશાળની અંદર પધરાવવા સુધીને નિર્ણય થાય તો જ તે સ્વીકા રશુ.” આ પ્રમાણે બાંધી માગણી થતાં તે વાત અધુરી રહી અને છેવટે આ કેસ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને બને પક્ષ તરફથી લવાદનામું લખી તેને અમલ કરવાની શરતે સોંપવામાં આવ્યું જણાય છે, એટલે ઉપરોક્ત ઇતિહાસ ઉપર દષ્ટિ રાખી અને પક્ષને ન્યાય આપી શાંતિ પ્રસરાવવામાં લવાદને જેમ વીચાર કરે પડયો હશે તેમ સમાજને પણ આટલી બીના પછી લવાદના ફેસલાની કિંમત આંકવાને ઠીક તક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ મળશે. એટલું જ નહિ પણ અનેક મહાન પરીશ્રમેા અને સત્તાવાળાના શ્રમ તેમજ હજારોને ભેગ આપવા પછી આટલી શાંતિથી નિકાલ લાવનાર બાહેાશ ભેજી જૈન કામમાં છે તે જોવાથી સા કેાઇ મગરૂર થશે, લવાદ માટે એકમતી. લવાદ કાયદા નીમવા સામે ભાઇબંધ શંકા ઉપસ્થિત કરતાં “ અમારી માન્યતા પ્રમાણે ” જે ત કરે તેના સામે તકરારમાં ઉતરવા અમે જરૂર ધારતા નથી કેમકે એક સહી કરનાર સહી કરે અને પછી અમુક સહી કરશે તે અમે કશુ તેમ ખેલે તે વાત કેવળ અસબધ છે એટલુંજ નહિ પણ તેમ લખવા જતાં સંધના નેતાએ અમુકના કહેવા ઉપર જીવે છે તેમ બતાવી તેમની આગેવાનીના ગારવને લાંછન લગાડવાને આ ન માક્ થઇ શકે તેવા હુમલા થયા જણાય છે તેથી તેમાં વચે આવવુ દુરસ્ત જણાતું નથી. લવાદનામુ જૈના તરફથી છ ન્યાતાના શેડ નગરશેઠ, કેસના વાદી પ્રતિવાદી અને ચારૂપ તિર્થં કમિટિના આગેવાનેાની સહીથી અપાએલ છે તેમ અમે ખાત્રી કરીને પ્રથમ જ જણાવ્યું હતું તેમજ મુંબઇના સધ તરફથી પાટણની ચારૂપ કમીટી ઉપર પ્રમુખ મુખ્યદ લલ્લુભાઇની સહીથી પત્ર લખીને શેઠ પુનમચંદ કરમચંદને લવાદ નીમવાની મેજના માટે સંમતી દર્શાવી છે. અને સ્માત તરફથી પણ દરેક આગેવાનેાની સહી છે. તે છતાં લવાદની કાયદેસર તેમનેાક માટે શંકા લાવવી તેજ અજ્ઞાનતાછે. આવી રીતે સહી કરનારને પેાતાની કિંમતથી ઉતારી પાડવાના પ્રયત્ન કરવા કરતાં બહેતર એ હતું કે તે લવાદનામું ખીન કાયદેસર કહેનારનાં ખુલ્લાં નામેા બહાર લાવી તેને કાયદાનો અભ્યાસ કરતાં શીખવવા જોઇએ કે જેથી પુનઃ તેઓ આવી ભુલ કરે નહિ. ફેસલા તરફ દીલસોજી જેમ લવાદનામા તરફ સની સંમતી જોવાયછે તેમજ ફેસલો વાંચતી વખતે હાજર રહેલ અન્ને પક્ષે કરેલા સત્કાર અને તે પછી બન્ને પક્ષે ખેંચી લીધેલ કેસ તેજ તે ઠરાવ પ્રત્યેની ખુલ્લી દીલસાજી છે, એટલું જ નહિ પણ ઠરાવને અમલ લવાદે જ કરવા તે લખાયેલ શબ્દો ઉપરથી સઘળે અમલ કરાવી આપેલ છે તેજ શાંતિનું શુભ ચિન્હ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ શંકર પાર્વતી અને ગણપતીની મુર્તીઓને સ્માર્ત ભાઈઓએ આ નાકાની વગર નીરાકરણ કરેલ બહારની ઓરડીમાં પધરાવી છે અને તેથી ફેસલામાં જણાવવા પ્રમાણે રકમ અને જમીન છુટી પાડી નાંખી આ કેસને સદાને માટે અંત આવ્યો છે તે જાણી સર્વે કોઈ ખુશી થશે. * અમારૂં કર્તવ્ય પણ આટલેથી પુરૂં થાય છે, છતાં લવાદના ઠરાવનું ગાંભીર્ય સમજવાથી અશાંત જીવોને પણ શાંતી વળે અને જૈન સમાજ હવે કાયદેસર સંઘનું બંધારણ યુક્ત બોર્ડ નીમવાની જરૂર છે તેમ જોઈ શકે તે માટે કેટલીક હકીક્ત હવે પછી રજુ કરીશું. પરિશિષ્ટ ૪૩. જૈનશાસન. જેઠ સુદી ૩ બુધવાર વી. સં.ર૪૪૩ ચારૂપ પાટણ કેસ ઉપર કરવામાં આવતે ઢાંકપીછોડે. શેત્રંજની બાળ કેણ ખેલે છે? (૩) ચારૂપ તીર્થ માટે લવાદે આપેલા ચુકાદા સામે મુનિમહારાજાઓના તેમજ પાટણના સંઘ તરફથી તે ઠરાવને રજીસ્ટર નહીં કરાવનારા ઠરાવો કર્યા છે, વિગેરે બાબતોનું દીગદર્શન જૈન સમાજનું તે તરફ ધ્યાન ખેંચવા આ પત્રકારે જયારે લખવામાં આવે છે, ત્યારે તે સામે ભાઈબંધ પત્ર તે વાતને વજુદ વગરની કહી તેને સામે પિકાર ઉઠાવે છે, અને તે પિકાર કેટલો સત્યથી વેગલ છે તે અમારે બતાવવું તે અમારી ફરજ છે, તેમ ધારી ગઈ તા. ૧૩-૫-૧૯૧૭ ના જૈન પત્રમાં ચારૂપતિર્થના વિચ્છેદ માટે થયેલ હીલચાલ ” એ મથાળાવાળા અગ્ર લેખમાં જે બીના જણાવી સમાજને અવળે રસ્તે દેરવા તેમજ અમારા ઉપર જે આક્ષેપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મુકે છે તે કેટલે બેટે છે અને તે આક્ષેપ તેઓના પિતાના ઉપરજ કે આવે છે તે નીચેની હકીકતથી જણાઈ આવશે તા. ૧૩ મીના અંકમાં તે ભાઈબંધે રા, રા. કુંવરજી આણંદઇના પત્રમાંથી અધુરૂં ટાંચણ કર્યું છે, અને તેમ કરી કુંવરજીભાઈના કહેવાના આશયને બે અર્થ કર્યો છે. તેણે આ પ્રમાણે પત્ર ઉતાર્યો છે. ચારૂપનો ફેસલો વાં; મારા તરફથી અભિપ્રાય માટે સામા પક્ષ તરફથી પત્ર આવ્યું હતું, અને તે કાંઈ ગેરવાજબી લાગતું નથી, એમ સ્પષ્ટ લખી દીધું છે. અંદર અંદરના ષથી કલેશ વધારે છે. જમાનાની વિરૂધ્ધ છે ” દ: કુંવરજી આણંદજી, પત્રકારની ફરજ છે કે કોઈના કહેલા કે લખેલ. શબ્દો . અક્ષરસઃ છાપવા જોઈએ પણ તેમ નહીં કરતાં પોતાના વિચારને પુષ્ટિ આપનારા શબ્દો ટાંકવા અને બાકીના ઉડાવી મુકવા તે શોભા ભર્યું નથી. રા. રા. કુંવરજીભાઈએ જે પત્ર લખ્યું છે તેની નકલ નીચે પ્રમાણે છે. શઠ લેહેરૂભાઈ ચુનીલાલ વગેરે ધર્મબંધુઓ યોગ્ય. મુંબઈ આપને છાપેલે પત્ર અને તે સાથે મોકલેલ ફેસલાની નકલ ધ્યાન પુર્વક વાંચી જોઈ. તેની અંદર અમુકની માન્યતા અમુક પ્રકારની છે. એવા રૂપનું જે કાંઈ લખ્યું છે તેથી જૈનધર્મના પ્રીન્સીપલ ( સિધ્ધાતો) ને બાધક લાગે છે; એમ મારું માનવું થતું નથી. છતાં તેની અંદરના ક્યા શબ્દ આપને વિરૂધ્ધ લાગે છે તે જણાવશો તો તે સંબંધમાં વધારે ચેકસ અભિપ્રાય આપી શકીશ આવી બાબતમાં આપણે અંદર અંદર કઈ પ્રકારનો વિરોધ ઉત્પન્ન કરે તે મને ઘટિત લાગતું નથી. આપ સહુ ભાઈયો સુજ્ઞ છો તે જે પગલું ભરો તે દીર્ધ વિચાર કરીને ભરશે એ મને ભરૂસો છે. આ તરફને મારા લાયક કામ ફરમાવશો. સંવત ૧૯૭૩ના ફાગણ વદી ૭ વાર ગુરૂવાર લી. ધર્મબંધુ કુંવરજી આણંદજીના બહુ માનપુર્વક પ્રણામ વાચશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ આ ઉપરથી જણાઇ આવશે કે રા. રા કુંવરજીભાઇએ પેાતાના મત સ્પષ્ટ રીતે જણાવ્યે। નથી “ હરાવની અંદરના કયા શબ્દો આપને વિરૂધ્ધ લાગે છે તે જણાવશે! તે તે સબંધમાં વધારે ચોકસ અભીપ્રાય આપી શકીશ આ વાકય સાબીતી આપે છે કે કુવરજીભાઇએ જણાવેલ મત છેવટને નથી. ધર્મ વિરૂધ્ધ કયા કયા શબ્દો ઠરાવમાં લખાયા છે તથા આ ફેસલાને અમલ ધર્મોની લાગણીથી કઇ રીત વિરૂધ્ધ છે તે સધળી વિગતના પત્ર મુંબઈમાં વસ્તા પાટણના સંધ તરફથી કુવરજીભાતે લુખવામાં આવ્યે છે તે નિચે પ્રમાણે, 6 રા. રા. શેઠજી સાહેબ કુવરજીભાઇ આણંદજીભાઇ વિગેરે. ૩. ભાવનગર. આપ માન્યવરને કાગળ આવ્યા તે પહેોંચ્યા છે. આપે લખ્યુ તે પ્રમાણે અમને જે શબ્દો ટીકા રૂપ લાગે છે તે નીચે મુજબ છે. લવાદનામામાં લખાએલા શબ્દો. ૧ અરસપરસના રહેવાસથી સનાતન ધર્મના સિધ્ધાંતેાની રૂઢીએ જૈન ધર્મના લેાકામાં દાખલ થવા પામી છે જેવીકે લગ્નાદીક ક્રિયા. ૨ કેટલાક જૈને અંબીકા વિગેરે દેવને પુ` આસ્તાથી માને છે. ૩ હરકાઈ જાતને હાઇ ધર્મ માનવાની છુટ છે. ૪ જૈન ધર્મ મુજબ કોઇપણ જીવ ઉત્પન કરનારી વસ્તુ દેવને સ્પર્શી કરવાથી તેમજ જૈન વિધીથી ક્રીયા વિરૂધ્ધ દેવનું સ્થાપન પુજન કે ક્રીયા થાય તે શ્રી તીર્થંકર પ્રભુની આસાતના થઇ ગણાય છે. ૫ અને પેાતાની જગ્યામાં શાસ્ત્ર મુજબ સખ ભેર તેખત વીગેરે વાજીંત્ર વોગે તેમ હવન હામાદી ક્રીયા થાય તેથી જૈન મંદિરના પ્રભુની અસાતના થવા ભય નથી અમારી માન્યતા ૧ રમાતા પણ તેમના સીધ્ધાન્તની રૂઢીએ લગ્ન કરતા નથી અને જો કરે તે મહાન ખળભળાટ થાય તે પછી જૈને તે કરેજ કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ તેમના સીદ્ધાન્તમાં લગ્ન વખતે જે ક્રિયા કરવામાં આવે છે તેના દાખલાઓ. (૧) ૫ ૭૧ કૃષ્ણયજુર્વેદ શાસ્ત્રમાં સીદ્ધ થાય છે. (વવા યજ્ઞ) (૨) પા. ૮૬ આ૫ તંબીય ગ્રાસુત્ર ખંડ ત્રીજો ૨ અબીકાને પુર્ણ આસ્તાથી માનનારને જૈન કહેવાયકે કેમ ? તેને આપ વિચાર કરશે. તિર્થંકર સિવાય બીજો કોઈ જેને બીજા દેવોને પુર્ણ આસ્તાથી માને નહીં. ૩ શું જૈનેને પણ બીજે ધર્મ માનવાની છુટ છે ખરી ? ૪ લાઇન કરેલા વાક પ્રમાણે પ્રભુ ઉપર પખાલમાં જે દુધ પાણુ અગર ફુલ ચઢાવીએ છીએ તે ચીજો પોતે જીવ અને જીવ ઉત્પન કરનારી છે તે પછી આસાતના થાય (લવાદના કહેવા પ્રમાણે ) તે આપણે વાપરવી કે કેમ ? ૫ આપણું અને તેના દહેરાનું અંતર ચાલીસથી પચાસ ફુટ લગભગ છે ત્યારે તેમના મંદીરમાં સંખ-ભેર–નોબત વાગતા હોય અને તેજ વખતે આપણા ધર્મગુરૂઓ ક્રિયા આપણી ધર્મશાળામાં કરતા હોય તે તે ક્રીયાઓમાં ખલેલ પડે કે નહીં ? તેમના શાસ્ત્ર મુજબ હવન હેમાદી કેવી રીતે થાય છે તે આપ અજ્ઞાનતી મીરભાસ્કરમાંથી જાણી લેશે. એટલે ચેકસ ખાત્રી થશે કે આ પણ તીર્થંકર પ્રભુની કેવી આશાતના થશે. બીજું આખા હિન્દુસ્તાનના જૈન તીર્થ તથા દેવાલયોમાં કે જ્યાં અન્ય દેવેની મુતિ ઓ છે તેમજ પાટણની અંદર પંચાસરજીના તિર્થમાં મહાદેવનું લીંગ છે તે તે અને બીજા દરેક ઠેકાણે આ લવાદને ચુકાદો કોર્ટમાં રજીસ્ટર થવાથી પુરાવા રૂપ રહેશે અને તેથી ગામોગામ ઝગડા થશે અને દરેક ઠેકાણે આ પ્રમાણે જગાઓ આપવી પડશે ત્યારે તીર્થોના ગૌરવને નુકશાન કરતા થશે ! વળી પંચાસરજીના દેરાસરજી (પાટણનું) ના સં. બંધમાં ચારૂપ જેવીજ ભાંજગડ ઉભી થવાનો સંભવ છે. અને ચારૂપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ચાલતા કેસ વખતે પણ તેઓએ તે દેરાસર સરકારના કબજે લેવા અરજી કરી હતી અને આ ચુકાદાથી વધારે ક્રૂવ્યા છે. હવે જો આપણી સ્થીતી ઉપર મુજબ છે ત્યારે ચુકાદો રજીસ્ટર થાય તે આપણા દરેક તિશું અને દહેરાઓના ગૌરવને નુકશાન થશે કે ? આપ માન્યવર બધું વિદ્વાન હાવાથી ઉપરના સ્વાલા તથા અમારી માન્યતા તથા ભવિષ્યનુ નુકશાન તે વિગેરેના યેાગ્ય ખુલાસે આપશે એવી આશા રાખીએ છીએ. એજ તા. સદર લી. સેવકે, લહેરૂભાઈ ચુનીલાલ વિગેરેની સહી દ: શા અમીચંદ એમચ'દ. આ પત્રને પ્રત્યુત્તર કુંવરજીભાઈ તરફથી હજુ આપવામાં આવ્યે જૈન ” ના અધિપતિ સાહેબ લખે છે કે મી. નંદલાલ લલુ ભાઈના તાર જે સધ સમક્ષ રજુ કરવામાં આવ્યેા હતા તે જીનેા હતેા. કાંઇપણ તપાસ કર્યા વિના ભાઇબંધ જેની તેની ઉપર આરોપ મુકવા તત્પર થાય છે. પણ તે ભુલી જાય છે કે ખેાટાનું ભેપાળું બહાર પડયા વિના રહેતુ તથી. તારની નકલ નીચે પ્રમાણે નથી. To 66 Nancllal Date Hours Minutes 18 18 0 PATAN Reed here at 7 H, 15 M, 19FF 17 Keshavlal Mangalchand Patan Resignation not field NANCLLAL LALUBHAI, આ ઉપરથી જણાશે કે તાર્ જીને હતા કે તા. ૧૮ મો ને! કુરેલા હતા. . કાયદાને નિયમ એવા છે, કે લવાદના ફૈસલે અપાય કે કેસનુ તુરતજ રાજીનામું અપાવુ જોઇએ. અને રાજીનામું અપાયા પછીજ ફેસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ લાના અમલ થઇ શકે, બલ્કે કબજો સાંપી શકાય. હવે આમાં ભુલ કઇ રીતે થઇ છે તે જોઇએ. તા. ૧૮ મીના મી. નંદલાલ લલ્લુભાઈના તાથી સ્પષ્ટ થાય છે કે તા. ૧૮ મી. સુધી રાજીનામું અપાયું નહાતુ, છતાં મી. કોટાવાલાએ તા. ૧૬ મી ફેબ્રુઆરી ૧૯૧૭ ના રાજ કબજો સાંપી દીધા હતા. કેસનું રાજીનામુ તા. ૨૧-૨-૧૭ ના રોજ અપાયું હતું, ભાવાર્થ કે જે કમજો સેપવામાં આવ્યે છે તે તદન ગેરકાયદેસર છે. પાટણના સ ંધે પણ તા. ૨૦ મીના રાજ ભેગા થઇ કેસના ફેસલા પ્રત્યે પોતાના વિરાધ દર્શાવ્યેા હતેા. આ ઉપરથી સા જોઇ શકશે કે લવાદને ફેસલો સધ સમક્ષ વાંચી સ ંભળાવવાનું અને તે સ ંધે કબુલ રાખ્યાનુ કહેવામાં અવે છે તે તદન ખોટુ છે. વળી ભાઇબંધ પત્રકાર તા. ૧૩ મી ના અંકમાં જણાવે છે કે “ પત્રમાં આપણા તિર્થની કૅફાડી સ્થિતિ દર્શાવી છે. આ ભ્રખવું કેટલું સત્યથી વેગલું છે, કારણ કે, અભીપ્રાય માગવા માટે જે પત્રેા લખવામાં આવ્યા છે, તેમાં તેવું કાંઇ પણ લખવામાં આવ્યું નથી. જેની નકલ અમેા નિચે પ્રગટ કરીયે છીયે. . શ્રી મહાવીર નમ: સ્વસ્તી શ્રી મહાશુભસ્થાને પુજયારાધે જોગ શ્રી મુ ંબઇ બંદરથી લી॰ અમેા નીચે સહી કરનાર નમ્રત્તા પૂર્ણાંક અરજ કરીએ છીએ કેઃપાટણથી ત્રણ ગાઉ ચારૂપ ગામ છે. જેની અંદર આપણુ શ્રી શામળાજી પાર્શ્વનાથજીનું પુરાતન તીર્થં છે. અને તે તીર્થ પાટણની નજીક હાવાથી પાટણના સંધ સંભાળે છે. તે તીર્થોના સધમાં જૈન અને સ્માત ધર્મોવાળાની વચ્ચે કેટલાક વખતથી કાર્ટીમાં તકરાર ચાલતી હતી, અને મહેસાણે અપીલ કોર્ટમાં જૈનો જીત્યા પછી પાટણ સંધના કેટલાએક ગ્રહસ્થાએ શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાએ લવાદનામું આપેલું, અને તે લવાદનામાના ચુકાદામાં કાટાવાળાએ જૈન ધર્મના સંબંધમાં એવા કેટલાક વિચારે દર્શાવ્યા છે. કે જેથી કરીને આપણા જૈન બંધુઓની લાગણી દુ:ખાઇ. અને આ ચુકાદો કાર્ટોમાં રજીસ્ટર થનાર છે. એમ સંભળાય છે. જો ચુકાદો કોર્ટમાં રજીસ્ટર થાયતા ભવિષ્યમાં આપણા તીર્થીને નુકશાન પહોંચે, અને ધર્માંતે પણ હાની પહોંચે એવું ઘણાઓનુ માનવુ છે. માટે લવાદનામાની નકલ તથા લવાદે આપેલા ચુકાદાની નકલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ વીગેરે આ અરજી સાથે મેકલેલ છે. તે આપ સાહેબ લવાદનામું તથા ચુકાદો વાંચી આ લવાદને ચુકાદો કામાં રજીસ્ટર થાય તે ભવિષ્યમાં આપણા તીર્થાને નુકસાન પહેાંચે છે કે નહિં ? તેમજ લવાદના ચુકાદામાં જૈન ધર્મ સંબંધમાં વિચારા દર્શાવ્યા છે તે જૈન ધર્મના સિધ્ધાંતથી વિરૂધ્ધ છે કે નહિ ? તે તુરત નીચેના સરનામે લખી જણાવવા કૃપા કરશોજી. મીતી સંવત ૧૯૭૩ ના ફાગણ તે વાર લી સેવક. શા લહેચંદ ચુનીલાલ કેટવાલ. શા. મણીલાલ ચુનીલાલ મેાદી, શા, અમીચંદ ખેમચંદ શા. હીરાલાલ લલ્લુભાઇ કાપડીયા. શા. મણીલાલ રતનચંદ વૈદ સરનામું. ભાઈબંધ પત્રકાર ચારૂપ જનારા યાત્રીકેાતે તાક્ાનને ભય નથી તેવું બતાવનાર મુખી મદારસ`ગના શબ્દો ટાંકે છે, તેના સંબંધમાં અમેએ જાતે તે તીર્થોની મુલાકાત લીધી છે, અને તેજ મુખી તેમજ ગામના કે આશરે ૨૦૦ માણસા લાકડી દંડા લઇ દેરાસરના ગઢમાં દાખલ થયા હતા. જેને માટે, પાટણના નગરશેઠને કરવામાં આવેલી અર્જની એક નકલ પાછળના ભાગમાં ટાંકવામાં આવી છે. તે બતાવી આપે છે કે હજુ ત્યાં ભય આ થયા નથી. વ અમને ખબર મળ્યા છે કે ચારૂપ ગામમાં કાટાવાળા શેઠ વાડીલાલ લલ્લુચંદ ચુડગર મારફત ત્રણ ચેકીદારા હાવા છતાં બીજો એક હવાલદાર રૂ ૬ ના પગારથી રાખવામાં આવ્યો છે, જેનુ નામ નાથાજી અમરસંગ છે. કે જે શા લહેરૂચ ૬ આલમંદના નાર્ક, કન કાપવાના કેસમાં આરોપી નબર ૨ જો હતા. આવી રીતે હવાલદાર તરીકે નીમણુંક કરવાની તેમ શેઠ કેાટાવાળાની શુ હશે તે વાંચકેાજસમજી લેશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ પરિશિષ્ટ ૪૪ જેનશાસન. જેઠ શુદિ ૭ બુધવાર વી. સં. ર૪૪૩. ચર્ચા પત્ર. જૈનશાસનના અધિપતિ જોગ ભાવનગર જૈન પત્રના અધિપતિએ પિતાના તા. ૧૩ મીના પત્રમાં પિતાના આર્ટીકલમાં કેટલુંક લખાણ ખોટું અને અતિશયોક્તિવાળું લખેલું હોવાથી મહને ખુલાસો કરવાની ફરજ પડે છે. તે આપ આપના પત્રમાં પ્રગટ કરીને આભારી કરશો. ૧ જૈન પત્રના અધિપતિ સાહેબ પિતાના આર્ટિકલમાં લખે છે કે “ વરીષ્ટ કોર્ટમાં આપણા વિરૂદ્ધ મહાદેવ ઉથાપન કેસની અપીલ રજુ કરેલી હતી, તે પણ તેમને મહા વદ ૦) તા. ૨૧-ર-૧૭ ના રોજ પા છી ખેંચી લઇ કેસની માંડવાળ કરી છે” અધિપતિરાજ આ બીના મારી સમજ પ્રમાણે બેટી અને સહરાગત ભરેલી છે. કારણ કે જે મહા વદી •) તા. ૨૧-ર-૧૭ ના રોજ કેસ પાછા ખેંચાઈ ગયેલું હતું, તે કેબજો સોંપનાર ઇસ્માને માફી માગવી પડત નહિ, કારણ કે તેઓ તરત પિતાને બચાવ કરવા ફાગણ સુદ ૧ તા. ૨૨-૨-૧૭, ના દીવસે સંધની સભામાં તે પુરો રજુ કરત. પણ તા. ૨૧-૨–૧૭. ના રોજે કેસ ખેંચાઈ નહિં ગયેલ. વળી જે ખેંચાઈ ગયેલ હતું તે તેઓને તે પુરા મેળવવાને પુરતે ટાઈમ હતું. જો કે મહારી પાસે તે તારીખે કેસ પાછો ખેંચાયો નથી, તેવા ચેક્સ પુરાવા છે, તો પણ હું જૈન પત્રના અધિપતિ સાહેબને જણાવું છું કે તેમની પાસે તા. ૨૧-૨-૧૭ ના રોજ કેસ પાછો ખેંચાય છે તેવા પુરાવા હોય તે તે રજુ કરશે વળી અધિપતિ સાહેબ આગળ જતા જણાવે છે કે ૨ “વળી આ પ્રમાણે સવાલ જવાબ કરતા લકે બરાબર ઊસ્કેરાયા જણાયા નહિ, ત્યારે પાટણના સંઘ તરફથી ઓનરરી કામ કરતા વડોદરાના વકીલ મ. નંદલાલ લલુભાઈને એક પૂર્વ કાળને તાર રજુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ કરી લોકોને પાટા બધાવવા પ્રયત્ન થયા જણાયછે” અધિપતિ રાજ આ પ્રમાણે લખવાને આપણા હેતુ શું છે તે હું સમજી શકતા નથી. શું તમે એમ કહેવા માંગે છે કે સધની અંદર જે તાર રજુ કરવામાં આન્યા હતા, તે તાર લવાદે એવાર્ડની અંદર જણાવેલ જમીન તથા એરડીએનો કબજો સ્માતાને સોંપાય તે પહેલાના હતા ? જો આપણું માનવુ' તેમ હાય તે। તેના પુરાવા તમારી પાસે હાવાજ જોઈએ, તે તે પુરાવા આવતા અંકમાં રજુ કરશે! "6 ૩ જો તેમના ઉદ્દેશ ખાટી રીતે ઉસ્કેરવાના નહાતા તે પછી વકીલ નદલાભાઈને પાશ્ચેા તાર વાંચતી વખતે તેમને પત્ર પણ રજુ કરવા જોઇતા હતેા” વીગેરે લખી આપ તે પત્રની નક્ક્સ મુકે છે.. પણ અધિપતિરાજ તે પત્રની અંદર નથી જણાતી મીતી યા તારીખ, નથી ગામ કે નથી કેાના ઉપર લખાયેલા તે મહેરબાની કરી જણાવશે। કે આ પત્ર કાના ઉપર લખાયેલા અને કઈ તારીખના છે તે ખુલાસા આવતા અમાં કરશે, જો આપ ઉપર બતાવેલી ત્રણ બાબતને આવતા અંકમાં ખુલાસે નહિ કરે તે સમાજને કેવળ આપ ઉંધા રસ્તે દોરવવા માટે સત્ય બના ઉપર ઢાંક પીછાડા કરી જેમ આવે તેમ ગપગાળાજ ગગડાવે છે, તેમ માનવાને સમાજને તથા મને કારણ મળશે તે આપ જરૂર આવતા અંકમાં રજુ કરશે. લી. કેશવલાલ મંગળચ, :0: ચારૂપ તીમાં ભાગવવી પડતી હાડમારીના સંબંધમાં પાટણના નગરશેઠને કરવામાં આવેલ અરજ. શેઠજી સાહેમ. શેઠ પોપટલાલ હેમચંદ નગરશેઠ, મુા. પાટણ વૈશાખ વદી ૪ બામ વાર. જયજીતેદ્ર સાથે લખવાનુ કે મેાજે ચારૂપ તા. પાટણ ગામમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આપણુ' પ્રાચીન શ્રી શામલાજી પાર્શ્વનાથનું તી છે અને તે તીર્થોના ૬ન કરવા ખાતર અમે વઇશાક વદ ૫ ને શુકરવારે અતરે સાંજના ચાર વાગ્યાના સુમારે ગાડી લઇને ગયા હતા. તેમાં નીચે મુજબ ગૃહસ્થા હતા શેડ પ્રેમચ ંદજી ઝવેરચંદ થા જૈન શાસનના અધિપતિ મી. પુરૂષા ત્તમદાસ ગીગાભાઇ ત્થા નાનકદ નગીનદાસ ત્યા શા. અમીંચ૬ ખેમચંદ ત્થા શા જેસ ગલાલ રામચંદ્ર ત્થા કેશવલાલ મોંગલચંદ આ અત્યંત દીલગીરી સાથે લખવાનું કે અમે દરેક જે વખતે પવિત્ર તીર્થની અંદર દાખલ થયા, તેજ વખતે રજપુત વીગેરે ગામના લેકાએ હથિયાર સહીત ત્થા છેકરા છંટા સાથે એકદમ આપણી ધર્મશાળાની અંદર દાખલ થઇ અમારા પ્રત્યે શત્રુ ભાવ બતાવ્યા એટલેથીજ શાંતી નહિ થતાં અમેને અપમાનકારક તેમજ અપભ્રંશ (ગાળા) શબ્દોથી અમારા તિરસ્કાર કર્યો આ વખતે અમે વાણીયા ન થયા હ।ત તે અમેા તેમના ભાગ થઇ પડતે તેમાં કોઇપણ જાતની શંકા નહેાતી આ વખતે સમય સુચકતા વાપરી જૈન શાસનના અધિપતીએ તેને ધર્માંશાળાની બહાર કાઢવા પ્રયત્ન કર્યો અને જો કે તેઓ બહાર નીકળ્યાં છતાં તેઓને ક્રેધ અને આવેશ તેવાજ હતા. બળતાંમાં ધી હેામતાની સાથેજ એટલે પટેલ અંબારામ જેરામ મોદી ત્યા ખારેાટ હાલાશંકરની ઉદ્ધૃત ઉશ્કેરણીથી તેઓમાં પાછા તેવેાજ જુસ્સા પ્રગટ થયેા અને અંદર દાખલ થઇ આપણા દેરાસરના એટલા ઉપર ખરાબ ગાળા દેતા ખેડા, અને અ ખારામે જે વખતે જૈનશાસનના અધિપતિએ પુછ્યુ કે આ દહેરૂં કાનુ છે? ત્યારે તેને કહ્યું કે અમારૂં છે. અમારી મરજી આવે તે વખતે દાખલ થઇએ, અને અમારી મરછમાં આવે તેમ કરીએ તેમાં તને પુછવાના હક્ક શું છે? આવી રીતે ઘણાજ અમર્યાદીત અને અપમાનકારક શબ્દોથી વર્તણુક ચલાવી હતી. આવી તેમની વર્તણુકથી આપણા ચોકીઆતાને (ધશાળાની ચાકી કરનારા ) કહેવું પડયું. આ લેાકાને બહાર કાઢો, તેમજ તેમના નામ અમને આપે, પણ અમારી સુચના ઉપર કોઇપણ જાતનુ` ધ્યાન નહિં આપતાં યા તા વાર્તા કરી અમારી દરેક વાત ઉડાવી દીધી. જો કે તેમાંના કેટલાકના નામ અમે જાણતા હતા છતાં ચેાકીઆતા તરફથી અમેતે જે નામેા જાણવાની ઇચ્છા હતી તે કાઇપણ રીતે ખબર આવી શકી નહિ. ઉપરનું કારણ ખેદ સાથે લખવું પડે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ કે જે ચાકીતા આપણાજ ( સધના) રેાટલા ઉપર નભે છે; આપણાજ પવીત્રસ્થાનની ચેાકી કરે છે. તે જ્યારે એવક્ા થાય અને અન્ય ધર્મીઓની અંદર હસ્તે વક્તે મળી જાય ત્યારે નીરાધાર ગયેલ જાત્રાળુઓની શું સ્થિતિ? જે ગામની અંદર (ચારૂપમાં) એક પણ જૈનબંધુ દીલાસા આપવા રહેતા નથી ત્યારે જાત્રાળુઓ કેવા કફોડા સોગેામાં આવી જાય, તેનું મનન કરવા આપ સાહેબનુ ધ્યાન ખેંચીએ છીએ. ચારૂપની અંદર આપણા મંદીરની આજુબાજુ આવેલી ધર્માંશાળામાં અમે પગ મુકતાંજ ત્યાંના રહિશ રજપુતા અને બીજાએની પ્રશ્નતિએ કેમ ચંચળ બની? ક્રોધનું કારણ કેમ ઉપસ્થિત થયુ? તેનુ રહસ્ય જાણવા આપ સાહેબ પ્રયત્ન કરી અમેાને જણાવવા ઉપકાર કરશે. જો કે અમારે વિચાર ચારૂપમાં રાત રહી સવારે સેવા પુજા કરી નીકળવાને હતા પણ ચારૂપના લોકોની આ ગેરવર્તણૂક અને ઉશ્કેરાયલી લાગણી જોતાં ખરેખર અમારા દરેકના મનમાં ભયને! વાસ થયેા હતેા. અને તે ભયનાજ લીધે જેમ બને તેમ અમે તરતજ ગાડીઓમાં ઐસી યાકુળવ્યાકુળ થતાં અમારા સંબધીઓને મળ્યા. આ બાબતમાં આપ સાહેબને અમે નમ્ર અરજ કરીએછીએ કે ચારૂપની અંદર જતા જાત્રાળુએ માટે શાંતિ પ્રસરાવવા સર્વર ઉપાયાની યોજના કરવા કૃપા કરશે. કારણ કે આવા ઉછાંછળા અને અપકારી હુમલાઓથી આપણી કેમના જાત્રાળુઓની કેટલીબધી લાગણી દુખાય તે આપ સારી રીતે જાણી શકે છે. તે ક્રીઅમારી નમ્ર અરજ છે કે આ બાબતમાં આપ પુરતા દેખસ્ત કરવા કૃપા કરશેા. લી॰ સંધના સેવ શા અમીચદ્ર પ્રેમચંદ મુા. પાટણ ગુજરાત સારફતીયામહેતાની પાળ શા. અમીચંદ ખેમચંદની સહી દઃ પાતે શા. નાનકલાલ નગીનદાશની સહી દઃ પાતે *નેટ અમારા કુટુંબીએ તેમજ સ્નેહીએ યાકુળવ્યાકુળ પ્રથમથી થવાનુ કારણ એ છે કે પહેલા તેજ દીવસે ખારની ગાડીમાં અતથી શેઠ નહાલભાઇ લલ્લુભાઇ ત્યા શેઠ હાલાભાઇ ખેચરદાસ તથા મણુંદના માસ્તર મી. ગોપાળદાસ વીગેરે દશથી પન્નર ગ્રહસ્થેા ચારૂપ ગયેલા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચા પત્ર. મહેરબાન જૈન શાસનના અધિપતિ સાહેબ જૈનના અધિપતિ પોતાના ૧૯ માં અંકમાં અગ્ર લેખમાં લખે છે કે, જ્યારે ચુકાદાનું તેાલન કરવાનુ સમાજ ઉપર છેડી આખા કેસ સ્પષ્ટ કરવાનું જણાવ્યુ હતુ ત્યારે તેઓએ શરૂઆતમાંજ કેટલાક મુનિમહારાજાએ અને ગૃહસ્થાના અભિપ્રાયાથી ચુકાદો એકપક્ષી હાવાનુ જણાવી અનભિજ્ઞ સ્થિતિમાંજ કામને આડે માર્ગે ખેંચી જવા પ્રયત્ન કર્યો. હાય એમ જોવાય છે’ ધન્ય છે આપ જેવા અધિપતિરાજને કે આપ આપના જૈન પત્રમાં આવતા અંકમાં કેસનું સ્પષ્ટીકરણ કરી ચુકાદાની વસ્તુસ્થિતિનુ તેાલન કરવા સમાજ ઉપર છેડયું એવા અવાલા પરીગ્રાફ઼ા વારંવાર લખીને જૈન કામને ખેાટે દીલાસા આપી કેઇ જુદા રસ્તા લેવા માગતા હૈ। તેમ લાગે છે. “તેઓએ (સામાવાળાઓએ) કેટલાક મુનિ મહારાજાએ અને ગૃહસ્થાના અભિપ્રાયેથી ચુકાદો એકપક્ષી હાવાનુ જણાવી અનભિજ્ઞ સ્થિતિમાંજ કામને આડે માગે ખેચી જવા પ્રયત્ન કર્યો હોય તેમ જોવાય છે.” આપ ઉપર પ્રમાણે લખા છે પરંતુ આપ તરફથી થયેલ અંધ પીછેડા ખુલ્લા કરતાં મને દીલગીરી થાય છે, પણ લાચાર છું કે એક સત્ય શોધકની રજ સમજી ખુલ્લા કર્યા વિના ખીલકુલ ચાલે તેમ નથી. ખરી મીના તા એ છે કે આપ માન્યવરના પેપરમાં પ્રથમ તે! લવાદે મગાવેલા લગભગ એ ત્રણ અભિપ્રાયે! અમેને નજરે આવ્યા હતા. અને ત્યાર પછીજ સામાવાળાઓએ તા પોતાના તરફથી અભિપ્રાય મંગાવેલા છે. એમ પેપર તપાસતાં માલુમ પડે છે, તે જે અભિપ્રાયા મગાવ્યા તે ઉપરથી શુ' એમ સમજી શકાય છે કે-લવાદ પાતાના ચુકાદા તરક્ ચાકસ રીતે શકાશીલ હાવાજ જોઇએ નહિતર તેઓને સીરીકેટા મેળવવાની જરૂર હતી. ભલે જે પાટીને વાંધા હૈાય તે ગમે તે કરે. તેમના ઉપર પણ ગામવાળાએ ચઢી આવેલા તેથી તેવણ ગ્રહસ્થેા વળતી ગાડીમાં પાટણ આવી તેમના ઉપર ચારૂપમાં આવેલી આ અતરે લાકાને માટે કહી તે વખતે અમે ગાડીમાં ચારૂપ ગએલા આથીજ અમારા સગા સબંધિમાં કેાળાહળ મચી રહેલા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ આપ આપના પેપરમાં લગભગ અગીયારમુનિ મહારાજાઓના ખાલી નામે લખી એમ લખેા છે કે-સાર એજછે કે-લવાદના ચુકાદો ધ વિરૂદ્ધ નથી. તેમ નુકસાન કરતા નથી. પરંતુ આપે તે મુનિમહારાજાએ કયા ગામથી કઇ તારીખે લખ્યાછે. તે તે જણાવતાજ નથી. વાહ ગાળગાળ લખવામાં એક્કા જણાવા છે. મારી દ્રષ્ટિએ ખરૂં તે એજ લાગે છે કે જેમ સામા પક્ષે દરેક મુનિ મહારાજાએ તેમજ ગૃહસ્થાના અભિપ્રાયેા વર્ડ બાય વર્ડ બહાર પાડયા તેમજ તમારે પણ વર્ડ બાય વ પાડવાની જરૂર છે કે તે અભિપ્રાયા કેવી રીતના લખાણવાળા છે. શું મુદ્દાથી લખાયા છે તે સમાજ આગળ ખુલ્લે ખુલ્લુ' દેખાઇ આવે. “સ્માતે જમીન તથા રકમ વગેરે ચુકાદા પ્રમાણે સોંપવામાં પાટણના સધે ડહાપણ કર્યુ છે.’ અધિપતિરાજ આપે પણ ગપગોળા ઉરાડવા બહુજ હીમત કરી છે છતાં પણ તમારા ગપગોળાથી સમાજ આડા રસ્તે ન દોરવાય તેટલા માટે મને ખુલાસા કરવાની જરૂર પડે છે કે કાઢાવાળાએ જેવે ઠરાવ સંભળાવ્યેા કે સંધમાં મોટા ભાગ વિરૂદ્ધમાંજ હતા આથી કબજો સાંપવા જનાર ઇસમેાને ખાત્રી થઇ કે ઠરાવ રદ કરાવવા ચેકસ કાસ કાર્ટ ચડશે, તેથી તાત્કાળીક કબજો સોંપી દઇએ તે ઠીક થાય. આવા રીતને સંઘની પરવાનગી લીધા સિવાય તેમજ ડરાવથી વિરૂદ્ધ જઈ જે ઇસમે ગેરવ્યાજખી કબજો સાંપી આવ્યા કે તરતજ પાટણમાં શ્રી સંધ ભેગા થઇ કબજો સાંપનારને મારી મગાવી, એટલુંજ નહિ પણ ચુકાદે રજીસ્ટર નહિં કરાવવા તેવા સંઘે ઠરાવ કર્યો. તે વખતના અને સંધા રીપોર્ટ જૈન શાસનમાં આવી ગયેલા છે, છતાં પણ આપ અટકળતા ઘેાડા દેડાવી પાટણના શ્રીસત્રે કરેલા કામકાજને ખાટું ઠરાવવા એકજ ખીંગલ કયા ઉર્દૂશથી વગાડે છે, તે સમજી શકાતુ નથી. આપ લગારે લાંબી દ્રષ્ટિથી વિચાર તે કરે કે પાટણના શ્રી સકલ સંઘે તેમજ મુંબઈમાં વસ્તા શ્રી પાટણના સંઘે સર્વાનુમતે હૈવા ઠરાવા કાર્યો છે કે ચુકાદો રષ્ટર કરવા નહિ તથા ચુકાદાનું લખાણ જૈન કામને માનનીય તેમજ બંધત કરતા નથી. આટલું કર્યા છતાં પણ હું ભુલતા હાઉ તા રદ કરાવવાની કાશીષા થાય છે. ત્યારે શું આ દરેક સધમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ હું હાજર રહેલા ખાટા કે આપ ઉડતા વિચારા લઈ ઓડનુ ચાડ ચીતરી મારા તે ખોટું ? “ તે। પછી વચમાં પસાર થયેલા એક માસ શુ નિદ્રામાંજ પસાર થયા હશે ? તેમ કોઇ શંકા કરે તે સ્વભાવિક છે. પરંતુ તે વચગાળની મુદ્દતના કાર્યો માટે તપાસ કરવા પછી ખુલ્લું જોવાય છે કે ચૈત્રજની ખાજીની રમત આ મુદ્દતમાં શરૂ થવા પામી છે. ” સ ંઘે તે એક માસ નિદ્રામાંજ પસાર થવા દીધા નથી. આપજ કાંઇ નીંદ્રામાં રહી લાખું લાંબુ લખાણ આ અંગે લખા છે તેમ લાગે છે. કારણુ તા. ૨૧-૧-૧૭ ના રાજ લવાદે ઠરાવ સ ંભળાવ્યેા અને તા. ૮–૨–૧૭ ના રાજ મુંબઈમાં વસ્તા પાટણ નિવાસી જૈનેના સધની એક જાહેર સભા મળી કોટાવાળાએ આપેલા ચુકાદા ધર્માવિરૂધ્ધ છે. તેમજ ભવિષ્યમાં ધમ તથા તિર્થાંના ગારવને હાની પહોંચવા સભવ છે. હેવા મુદ્દાનું ઓગણીસ સહીઓનુ (જેમાં દરેક મેટા આગેવાનાની સહી સાથે હેન્ડબીલ બહાર પાડી સધ ખેલાવામાં આવેલા તે પરથી આપ સમજી શકશે કે સંધ શેત્રંજની બાજી નહોતા રમતા પણ ઠરાવની વિરૂદ્ધ સખતમાં સખત હીલચાલ કરતા હતા. જો કે લેખ ણાજ લાંખા થઇ જવાથી ફકત તમારા થેાડાજ મુદાના હાલના જવાબ આપીશ. કારણ તમારા ચારૂપકેસના અંગે ઉડતા ગપ ગેાળાઓથી જૈન કામ આડા રસ્તે નહિ દારવાઇ જાય અને પોતાના તીર્થોના ભવિષ્યના હુકા જાળવવા માટે કટીબધ થવા કાઇપણ ખેાટી વાતેની પાસમાં નહિ ફસાઇ જાય તેટલાજ માટે આ ખરા ખુલાસેા કરવાની જરૂર પડી છે. લી. સંધના સેવક શા. નહાનચંદ નગીનદાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પરિશિષ્ટ પ ( અભિપ્રાયા ) જૈનશાસન જેઠ સુદી ૩ બુધવાર વી. સ ૨૪૪૩ અસલ ઉપરથી નકલ. (૧) ફાગણ વદ ૯ ગુરૂવાર ૧૯૯૩ ખભાત, મુનિ વલ્લભવિજયજી આદીના તરફ્થી “શ્રી મુંબઇ સુશ્રાવક શા. લહેરૂચંદ ચુનીલાલ કાટવાળ, શા. મણીલાલ ચુનીલાલ, મોદી, શા. અમીચંદ, ખેમચંદ શા. હીરાલાલ લલ્લુભાઈ કાપડીચ્યા, શા. મણીલાલ રતનચંદ વૈધ યોગ્ય ધર્મ લાભની સાથે માલુમ થાય કે ક્ાગણ વદ ૪ તે વાર સેમને તમારા પત્ર મળ્યે સમાચાર જાણ્યા. સદરહુ પત્રમાંથી ચાર પત્રા લવાદનામાની નકલ શ્રી પાટણ જૈન સંધની જાહેર સભા શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાલાએ આપેલા ચુકાદા શ્રી. મહાવીર નમઃ આ હેડીંગના નીકળ્યા છે જે વાંચી હર્ષ અને શાક એ અનુભવ્યાં છે. હ` એ માટે કે પરસ્પર વિરાધ તેમજ ખર્ચ અને વધતા અટકયા અને જૈને તેમજ જૈનેતરો વચ્ચે પાછો ભાતૃભાવ અમુક હદ સુધી પ્રગતિમાં આવવા સંભવ જણાયા. શાક એટલી વાતના કે તેને ન છાજતુ કાર્ય કરવામાં ઉતરવાના પ્રસંગ આવ્યે. અસ્તુ ? સમયની બલીહારી છે. એ પણ એક દિવસ ઈતિહાસમાં પંકાતા પાટણને માટે જ્ઞાનીએ દીઠોજ હાવા જોઇએ ? તમેા સદરહુ ચુકાદાની બાબત મારે મત માગેછે તે એ બાબતમાં મહારી પોતાની એજ સલાહ છે. કે હવે આગળ જે કોઇ કામ કરવા ચાહે તે મેાતીચંદ્ર કાપડીઆ સેાલીસીટર વીગેરે જૈન ધર્માંના ચુસ્ત હિમાયતી કાયદાના જાણુની સલાહ લઇ કરશે તેા આશા છે કે તમે અવશ્ય તેહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ મેળવશા પણ ફકત કાયદાનાજ હીમાયતી ખારીસ્ટ કે સેાલીસીટર કે વકીલેાનાજ કહેવા પ્રમાણે ચાલશે। તે તે પોતાના ખીસા ભરવાને રસ્તા તમને બતાવશે એમાં શક નહિ સમજવા. આ મારી પોતાની માન્યતા છે. તમારા મોકલેલ ચાર પત્ર પૈકી તે લવાદનામાની નકલ છે. તે વાંચતાજ ખાત્રી થઇ આવે છે કે લખતી વખતે કોઇ જૈનધર્મ કાયદાના જાણુની સલાહ લેવામાં આવી નથી. નહિ પ્રથમજ જૈન ધર્મને બાદ નાં આવે એવા પ્રકારને ચુકાદા લેવા અમે બધાઇએ છીએ. આ અક્ષરો સ્પષ્ટ પણે લખવાની જરૂર હતી. હવે આપણા એટલે પાટણના જૈન સંધના મુરખીએ લખી આપ્યું અને તે પણ આપણાજ એટલે જૈન સંધના એક નામાંકિત પુરૂષને તે કામ સોપ્યું તે હવે તેણુતા મેાભા જળવાઇ રહે તેવાજ પગલા આપણતે લેવા યાગ્ય ભાસે છે. આપણા એટલે પાટણના સંધના એક મુખની હલકાઇમાં આપણીજ હલકાઈ સમજવાની છે માટે જે થઇ ગયું તેને વધારે ચાળાચાંળ નાં કરતાં સદરહુ ચુકાદાના અંગે આપણને ભવિષ્યમાં જે ભયને સંભવ છે, તેને અટકાવવાની ખાતરજ ફકત કાઇ મેાતીચંદ્રભાઇ જેવા જૈન કાયદાશાસ્ત્રની સલાહથી સદરહુ શેઠને અર્જ કરવામાં આવે કે “ આપે જે લવાદનામાના ચુકાદા આપ્યા છે. તે ફકત પોતાની મરજી મુજબ હાલના સંજોગોને ધ્યાનમાં લઇ અને પક્ષને વિશેષ અટકાવવાની ખાતર આપ્યા છે કે જૈનશાસ્ત્રનુંસાર આપ્યા છે. તેમજ સદરહુ ચુકાદો ફકત વર્તમાનના, પ્રસંગને માટેજ છે કે આગળને માટે ? પણ એ ચુકાદો દ્રષ્ટાંત રૂપે કોઈ લેવા ચાહેતા લઈ શકે. સદરહુ એ વાતને ખુલાસે આષણા ચુકાદામાં નજરે પડવાથી અમારી ખાત્રી કરવાને માટે આ અજ આપણુને કરવામાં આવી છે. તેા આશાછે કે આને સત્વર જવાબ આપી આપ સર્વ શ્રી જૈન સધર્નું સમાધાન કરશે ,, મહારી સમજ મુજબ આ પ્રમાણે પાટણુને શ્રી જૈન સંધ કરે એટલુજ નહિ અલકે શ્વેતાંબર જૈન કનફરન્સ તેમજ જૈન એસેસીએશન એક ઈંડીયાના તરથી પણ આ કામ થાય તે સદરહુ ચુકાદાના રજીસ્ટર્ડ થવાથી જે ભય રાખવામાં આવે છે તેથી નિર્મુકત થઇ જવાશે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ માટે એકદરે પુખ્ત વિચાર કરી પાકા પયાથી કામ કરશો. ઘણી ઉતાવળ કરવાથી પાટણના શ્રી જૈન સંધમાં ભાગલા નાં પડે આ વાત વધારે લક્ષમાં રાખવાની જરૂર છે. ભાગલા પડતાં વાર નહિ લાગે પણ સાંધતાં ઘણા વર્ષો લાગશે માટે અકરી કાઢતાં ઉંટ ન પેસે એ ઉપર ધ્યાન આપવુ હાલ એ. પાછા ૬: વલભવિજયના ધર્મલાભ (૨) ફા. વી. મંગળવાર તા. ૨૦ પંડિત માહવજયજી, જસવિજયજી લિખતા હૈ કિ આપકા પત્ર મિલા ઉસકે સાથ લવાદનામા યા લવાદકે ચુકાદેકી નકલ માલિ । વાંચનેસે કુલ હાલ માલુમ હુઆ ઉકે બારેમે હમારા અભિપ્રાય. પાટણકે નજીકમે જો ચારૂપ ગામમે શ્રી શામળા પાર્શ્વનાથકા પ્રાચિન તિર્થં કે બારેમે જો મી. પુનમચંદ કરમચંદ કાટાવાલાને જો ચુકાદા કયા વા ચુકાદા સીક્` એકતક્ હૈ વે બિલકુલ ધસે વિરૂદ્ધ હાતેહિ. ભવિષ્યકાલમે સર્વ તીથે મેં યા સ` મુલ્કોકે જીનાલયેાંમે હાનિકારક હા નેકા સંભવ હૈયાંકે આશુ કે પ્રાચિન જૈન ગ્રંથ વ સિદ્ધાંતેાકી ઇન લાકાને ક્યા ક્યા હાનિ પહોંચાઇથી આર જૈન વેષધારી યા શ્રીસધો કયા કયા તકલિબ ઉઠાનેકી વખ્ત આઇથી સે। કયા આપ ભુલ ગએ, વાસ્તે કચ્છ વિચાર તા કરે ઔર યે ધર્મ વિરૂદ્ધ ચુકાદા હમકુ' મજુર નહિ હૈ આર જો યે ચુકાદા હૈ।વેગા આણુ' જાતે શ્રીસધકા બડા હી સંકટમે પડના હોગા ઔર જો ચુકાદેકે અંદર જીવ ઉત્પન કરનેવાલી વસ્તુવાંકે બારેમે જો લીખા હૈ વા ધર્મ વિરૂદ્ધ હૈ, દેખા જૈન સિદ્ધાન્તાંમે જીવાભિગમમે વિજયદેવતાધિકારે નંદિવર્ધીપ પુજાયા, એર રાયપસેણિમે. સૂમિદેવાધિકારે આર જ ખૂંદીપ પતિમે ઈંદ્રને કરી હુઇ સ્નાત્ર પુજાધિકારમે દેખકે વિચાર કરી આર કાઇ જંગે જૈન વેષધારીયેાંસે પૂછે। આર વિચારકે કાર્ય કરા ઇત્યલમ્. (૩) મુ. પાટણથી લી. મુની મંગલસાગરના ધબ્રાભ પહેાંચે બાદ લખવાનુ જે ચુકાદો વાંચ્યા પણ દીલગીરી સાથે લખવાનુ જે લવાદે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આપેલ ચુકાદો ભવિષ્યમાં જૈન કેમને તેમ તીર્થોને આક્રમણ કરતા છે એમ મારું માનવું છે તો તે પર ધ્યાન આપવાની જરૂર છે. એજ ધમ ધ્યાનમાં ઉધમ કરે. મીતી ૧૮૭૩ ના ચઇતર વદ ૬ સુકર પતે. " (૪) શ્રી પાલણપુથી લી. મુનિ કુમુદવિજય આદીના ધર્મલાભ વાંચશે. તમે મોકલેલ ચારૂપ કેસના લવાદનો ચુકાદો તથા બીજુ વાંચી સમાચાર જાણા દિલગિરી સાથે જણાવવું પડે છે કે આ ચુકાદે ભવિષ્યમાં પણ નુકશાનકારક છે. વસ્તુસ્થિતીએ તપાસતાં એકતક હોવાથી ન્યાયેદ્રષ્ટિ બાજુ ઉપર રહેલી લાગે છે. અન્ય સ્થળે પણ નુકશાનકારક નીવડવા સંભવ છે. તેથી રજીસ્ટર થવા દેવો એગ્ય લાગતો નથી. ધર્મધ્યાનમાં ઉધમ કરજ એજ. મી. ૧૯૭૩ ચૈત્ર વદ ૮ દા. પિતે (૫) પાર્શ્વજીને પ્રણમ્ય. પાલણપુરથી બુધ્ધિવિજયાદિના ધર્મલાભ પે ચે. બીજું ચારૂપ કેસના લવાદે આપેલા ચુકાદાની નકલ વાંચી તે બાબતમાં અમારે અભિપ્રાય નીચે મુજબ લખી જણાવીએ છીએ. લવાદને આપેલ ચુકાદો ભવિષ્યમાં ધર્મને અથવા તિર્થોને હાનીકરતા લાગે છે તેથી તેને માન આપવું યોગ્ય નથી. એજ ધર્મકરણીના ભાવ છે તેથી વિશેષ રાખવા મિતિ. ૧૮૭૩ વદ ૮ શ્રી. તિલકવિજયના ધર્મલાભ વાંચવા. પાલણપુરથી લી. વિજયસાગર આદીના ધર્મલાભ વાંચવા. વિશેષ લખવાનું કે લવાદે આપેલ ચુકાદો તેમજ તેના અંતરપટના કાગળ વાંચ્યા. લવાદે આપેલા ચુકાદ વાંચતા માલમ પડે છે કે તે જૈનધર્મથી વિરૂધ્ધતાવાલો લાગે છે માટે તે ચુકાદે રજીસ્ટર થવા દેવે ચોગ્ય નથી તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ વર્તમાન તથા ભવિષ્યમાં પણ અન્ય તીર્થાને હાનીકારક છે. એમ અમને લાગે છે. માટે યોગ્ય દેખસ્ત કરવાની જરૂર છે. ધનમાં ઉદ્યમ કરવો, તેજ મનુષ્યનું ફૂલ છે એજ દઃ પાતે. હાલ એસ. ધર્મોસાતિથિ ચૈત્ર વદી ૮ (A) પાટણથી લી. પન્યાસજી શ્રી ધરમવિજયજી આદીના જોગ ધર્મ લાભ પાંચે, તમારે પત્ર આવ્યે તે તા, ૨૫-૩-૧૭ પહોંચ્યા વાંચી સમાચાર જાણ્યા લખવાનુ` કે જે ચર્ચા પત્ર તા. ૨૩-૩-૧૭ ના હિંદુસ્થાન પત્રમાં આવેલુ છે તે સબંધે તમેાએ જવાબ માગ્યા તે લખવાનું કે તે ચુકાદાને મુત્સદા મહને શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાલા તરફથી અગર શ્રી સંધ તરફ્થી વંચાવવામાં આવ્યે નથી પરંતુ વ્યાખ્યાનમાંથી ઉદ્ભયા પછી સ્વાભાવીક રીતે શા. ચુનીલાલ દલછાચ દે વંચાવેલા ત્યારે એ ત્રણ ગ્રહસ્થાની સમક્ષ મેં કહેલુ કે આ મુત્સદા ડીક નથી એમ કહીને મે મહારી નાપસંદગી જણાવી હતી. અને હજી પણ નાપસંદગી જણાવું છું એજ ધર્મધ્યાન વીશેશ કરજો મીતી ચૈત્ર શુદ ૪ સામવાર સ. ૧૯૭૩ વીરચદ માકમચંદ ( ૮ ) સવરિતી શ્રી મુખ ભાઇ અમીચંદ ખેમચંદ તથા ભાઇ મણીલાલ ચુનીલાલ પાટણથી લી. શેઠ દલછારામ દેાલતચંદના ઘટીત વાંચશે તમારા પત્ર પહોંચ્યા બાદ ક્ાગણ શુદી ૧૫ ના દિવસે અમે વાગડેજથી પાટણ આવતા હતા. રસ્તામાં ચારૂપ ગામ આવવાથી ત્યાં દરશન કરવા ગયા. ગામમાં થઇને જતા હતા ત્યારે રજપુતા કહેવા લાગ્યા કે તમા શ્રાવક છે. . કે વૠવ છે ? ત્યારે મે કહ્યુ કે તમારે પુછવાની શી જરૂર છે. ત્યારે તેઓ મેલ્યા કે • ખેલને અકાલ ” એ ઉપરથી અમારેને તેને હુ કારે ટુંકારે આવી ગયા તે ખેલ્યા કે અહીંથી શામલાજી લઇ જવા છે. લઇ જતાં કેટલાકના ભાડા પડશે, આ પ્રમાણે બન્યુ હતુ, ને હું દરશન કરી પાટણ આવ્યા હતા એજ કામકાજ લખશેા. ક્ાગણ વદી ૬ શા. ચુનીલાલ દલછાંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ( ૯ ) પાટણ તા. ૧૮-૩-૧૯૧૭.. મુંબઇ, પ્રીયસ્નેહી ભાઈ મણીલાલ રતનચંદ વદ-આપ પત્ર પહોંચ્યા તમેાએ જે પ્રશ્નો પુછ્યા છે તેના જવાબ નીચે પ્રમાણે. ૧ જે વખતે કાટાવાળા શેઠને-લવાદનામું સોંપાએલું તે વખતે મહારી ન્યાતના તરથી મારી સહી મ્હારી ન્યાતના એ આગેવાનાએ નગરશેડ પોપટલાલ હેમચંદના નામે તેની પાસે કરાવેલી કારણ કે તે વખતે હું મુંબાઇ હતા. પણ મને પાટણ આવ્યા પછી મહારી સહી કેવી રીતે થઇ અને કાણે કરી તે સબધી મેં તપાસ કરી. તપાસ કરતાં જણાયું કે સંધ ભેગા થયેલા નહિ પણ અમુક ગ્રહસ્થાની દુકાને લવાદનામા ઉપર સહી કરાવેલી એટલે એ ઉપરથી સિધ્ધ થાય છે કે લવાદનામાં ઉપર સહીઓ સધ ભેગા થએલે ત્યાં થઇ નથી પણુ દરેકની સહી અમુક અમુક જગ્યાએ થએલી છે. અને તપાસ કરતાં તે પ્રમાણેજ થએલી જણાય છે. અને મહારી સહી નીચેના મજકુરથી થઇ છે. સહીની અંદર શ્રીમાળીની ન્યાત તરફથી વહીવટ કરનાર શેઠ પોપટલાલ હેમચંદની સહી ૬: પાતે એ આગેવાતાના કહેવાથી. આ પ્રમાણે–તપાસતાં જણાયું છે. મારા અભિપ્રાય. ઉપરની સહીમાં ન્યાત બંધાતી નથી તે હું વખત આવે પુરવાર કરી આપીશ-માટે તે કાયદાથી વિરૂધ્ધ છે. પ્રશ્ન ૨. શેઠ પાશ વદ ૧૩ ને દીવશે,બપોરના થમણાજીની ધ શાળામાં ચુકાદાને ઠરાવ વાંચી સંભળાવેલા તે વખતે જૈન કામ તરફથી આશરે ૧૫ થી ૨૦ માણસ હાજર હતા અને તેમાં મુખ્ય શેઠીઆએમાંથી પણ ગેરહાજર હતા અને હું પણ ગેરહાજર હતા અને અમારી ન્યાતના મુખ્ય એ આગેવાને પણ ગેરહાજર હતા. એટલે તમાજ વિચાર કરી શકશે। કે શેઠના ઠરાવથી પાટણના સધે ખુશી થઈને સતાષ જાહેર કરેલે! નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પ્રશ્ન ૩ ને જવાબ મહા વદ ૦) ફાગણ સુદ ૧ ના દિવસે રાતના સંધ ભેગો થએલો તેની અંદર નીચેના ચાર ઠરાવો થએલા. ૧ આ ઠરાવ ભવિષ્યમાં દરેક મંદિરોમાં નુકશાન કરતા છે. તેથી આ ઠરાવ હુકમનામાની માફક નોંધાવો નહિ. ૨ આ ઠરાવ થયા છતાં પણ સામાવાલા તરફથી રાતના દહેર ઉઘાડવામાં આવે છે અને હજુપણું ભવિષ્યમાં કલેશ થવાનો સંભવ હોવાથી શ્રી શામળાજી પાર્શ્વનાથજીને અત્રે લાવવા અને તે લાવવા માટે ચીડીઓ વગેરે નાખવા તથા બંદોબસ્ત કરવા એક કમીટી નીમવામાં આવેલી તે કમીટીની અંદર આશરે પંદરથી અઢારેક માણસ નેંધાએલા તે તેમને હાલ યાદ આવે છે. તે હું નીચે મુજબ જણાવું છું બાકી તમે શેઠ પિપટલાલ નગરશેઠ પાસેથી મંગાવી લેશે. કમીટીના મેમ્બરે. નગરશેઠ છે નાના છ શેઠ, શેઠ. કલાચંદ રામચંદ. શેઠ. ભાણાભાઈ લલ્લુભાઈ , પ્રેમચંદ જવેરચંદ , સંઘવી વધુચંદ હેમચંદ , દલછાચંદ લાચંદ » પાનાચંદ ઉજમચંદ , નાનકચંદ નગીનદાસ » ટુભાઈ મોતીચંદ ઝવેરી છે, માણેકચંદ ખીમચંદ [, ખેમચંદ ગોદડચંદ વિગેરે નામો છે. ' ૩ જે ઇસમે કબજો સોંપી આવેલા તેઓએ પિતાની ભુલ સંઘ. વચ્ચે કબુલ કરી. તેથી સંઘે તેઓને ક્ષમા બક્ષી છે. ૪ બાબુ રતનલાલજી ચુનીલાલજી જ્ઞાન મંદિર બાંધવા જે રકમ સંઘમાં જાહેર કરેલ છે. પણ જગ્યાની અગવડતાને લીધે જ્ઞાનમંદિર બંધા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ એવુ નહી તેને લીધે પંચાસરજીમાંથી તેઓને જેટલી જોઈએ તેટલી જગ્ય આપવી અને તેને અમુક આંક પાડવા, શંઘે નગરશેઠ તથા છએ નાતના છ શેઠીઆઓને સત્તા આપેલી છે એ પ્રમાણે કામકાજ થએલું એજ તારીખ સદર. - દા. શેઠ નગીનદાસ મંગલચંદ. (૧૦) મુ. મુંબઈ બંદર તા. ૧૫-૩-૧૯૧૭ શેઠ આણંદજી કલ્યાણજીની પહેડી. મુ. અમદાવાદ. અમે નીચે સહી કરનાર પાટણવાશી. જૈન બંધુઓ, નમ્રતાપૂર્વક જ gવવાની રજા લઈએ છીએ કે, પાટણથી ત્રણ ગાઉ છેટે આવેલા આપણા ચારૂપ તીર્થના શ્રી શામળાજી પાર્શ્વનાથના દેરાના અંગે પાટણના સંધને ચારૂપ ગામના સ્મા સાથે કેસ ચાલતો હતો જેમાં મેશાણા કોર્ટમાં અપીલમાં આપણે જીત્યા પછી સાંભલવા પ્રમાણે કેટલાક ગૃહસ્થોએ લવાદનામું શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લખી આપ્યું તે લવાદનામાના ચુકાદાથી આપણું ધર્મ ત્યાં દરેક તીર્થને નુકસાન પહોંચે એવું ઘણાઓનું માનવું છે અને જેના અંગે પાટણ થા મુંબઈમાં સંધ મલ્યા હતા, અને જેની તપાસ માટે કમીટીઓ નીમાઈ છે એટલું જ નહિ પણ વિદ્વાન ધર્મગુરૂઓ તરફથી અભિપ્રાયે બહાર પાડયા છે તે પ્રજામિત્ર વિગેરે પેપર વાંચવાથી માહીતગાર થશે. બાદ લવાદનામાની તથા લવાદના ચુકાદાની તથા મેથાણું કોર્ટમાં અપીલના ચુકાદાની નકલ બીડી છે તે બરાબર વાંચી આણંદજી કલ્યાણજીની પહેડીની મેનેજ કમીટી બેલાવી યોગ્ય અભિપ્રાય લખી મે • કલશોજી. વળી ગયા રવીવારના જેન પેપરમાં આણંદજી કલ્યાણજીની પેઢીના ત્રષ્ટી શેઠ હરીલાલ મંછારામ તથા શેઠ સાકળચંદ રતનચંદે અભિપ્રાય આપ્યા છે કે લવાદે આપેલા ચુકાદામાં ધર્મના વિરૂદ્ધ વિચારો નથી તેમ તીર્થ તથા ધર્મના નૈરવને નુકશાન થાય તેમ નથી. એને લગતા વિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ચાર છે. તે મહેરબાની કરીને જણાવશો કે આ બંને ગ્રહોના અભિપ્રાયો અંગત છે કે આણંદજી કલ્યાણજીની પહેડી તરફથી છે? આ બંને મુદાને જવાબ તુરત નીચેના સરનામે લખી મોકલવા કૃપા કરશે. લી. સેવકે શા. અમીચંદ ખેમચંદ દઃ પિતે શા. લહેચંદ ચુનીલાલ કોટવાળ, શા મણીલાલ ચુનીલાલ મોદી દર પોતે, શા. મણીલાલ રતનચંદ વૈદ દઃ પોતે શા. મણીલાલ વાડીલાલની સઈ દઃ પિતે શા. પિોપટલાલ દોલાચંદની સઈ દઃ પિતે શા. શરૂપચંદ હીરાચંદની શઈ. દઃ પોતે, શા. હરગોવનદાશ વાડીલાલની શઈ દઃ પિત, શા. જેશંગલાલ મનુભાઈ દઃ પિતે, શા મોહનલાલ ઉમેદચંદ દઃ પિતે. શા. મણીલાલ નગીનદાસ દ: પોતે, શા. ભેગીલાલ પ્રેમચંદ, શા. ખુબચંદ લલ્લુભાઈ, શા. કાંતીલાલ કસ્તુરચંદ, શા. જેશંગલાલ લહેચંદની સઈ. શા. પિપટલાલ લલ્લુભાઈ શા. ત્રીકમલાલ નહાલચંદ, શા. ભોગીલાલ રતનચંદ, શા. હીરાલાલ લલ્લુભાઈની સઈ દ. પિતે. સરનામું શા. હીરાલાલ લલુભાઈ ઠે. મસજીદ બંદર રોડ, ગબુજીની ચાલી. ત્રીજે માળે-પિ નં. ૩-મુંબઇ. (૧૧) કાગલનો પત્રવહેવાર શેઠ આણંદજી કલ્યાણજીના નામથી રાખવો. શેઠ આણંદજી કલ્યાણજી તા ૨૫ માહે માર્ચ ૧૯૧૭ સંવત ૧૮૭૩ ના ચૈતર વદ ૨ ર૧ શા હીરાલાલ લલુભાઈ ઠેકાણું મસજીદ બંદરરોડ ગબુજીની ચાલ મુંબઈ નં. ૩ વિશેષ મુંબઈથી તા. ૧૫-૩-૧૮૧૭ ને કાગળ જેમાં શા. અમી.. ચંદ ખેમચંદ તથા લહેરૂભાઈ ચુનીલાલ વગેરે ઓગણીસ નામની સહીયે એકજ જાતના અક્ષરથી કરેલી હોય એમ જણાય છે અને જેમાં છેલી સહી આપના નામની છે. તથા જવાબ આપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શરનામા ઉપર લખવાનું લખ્યું છે. તે કાગલ તેના આંતરપત્ર સાથે પહોં ચ્યા છે. તેના જવાબમાં લખવાનું કે તા. ૧૧ મી માર્ચ સને ૧૯૧૭ ના જૈન પેપરમાં રા. હરીલાલ મંછારામ તથા રા.સાંકળચંદ રતનચંદની સહીવાળા તા. ૨૪-૨-૧૯૧૭ ના પત્રા છપાયાછે. તે અમારી કમીટી તરરફથી તેમણે અભિપ્રાય આપ્યા નથી તેમણે તેમને અંગત અભિપ્રાય આપ્યા છે, તે સાથે કમીટીને કાંઇ નીસ્બત નથી તે બંને ગ્રહથાએ પોતાના અભીપ્રાય વડીલ તરીકે આપેલા છે. શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતીનીધી તરીકે આપેલા નથી. તા. સદર લાલભાઇ તીકમદાસ હરીયદ મ ́ચ્છાદ (ઇંગ્લીશમાં ) વહીવટદાર પ્રતિનીધિ. મુંબઈ તા. ૨૪-૩-૧૯૧૭. ( ૧૨ ) શેઠ. આણંદજી કલ્યાણજીની પેઢી. મુ. અમદાવાદ જત લખવાનું કે અમેએ તમાને એગણીશ સહીએથી એક પત્ર તા. ૧૫-૩-૧૭ ના રાજે લખ્યા છે. જેને જવાબ અમેાને હજી સુધી મળ્યા નથી. આ પત્ર ઘણાજ કીમતી છે. અને તે જવાબ આવેથી અમારા સધ ભેગ્ન થાય તેમાં રજુ કરવાના છે. માટે આ પત્રની સાથે અમારા તા. ૧૫-૩-૧૭ ની નકલ કીથી બીડીએ છીએ, અમેાને આશા છે કે આપસાહેબ મહેરબાની કરીને અમારા પત્રમાં માગેલી હકીકતને ખુલાસા તરત લખશે જેથી અમારે તમેાને ફરીથી તતી આપવી પડે નહી તમારા જેવી એક સાતબર-અને જોખમદાર પહેડી તરફથી તુરત જવાબ મળવા જોઇતા હતા બીજું જૈન પત્રામાં તમારા એ ત્રસ્ટીએ તરફથી બહાર પડેલા અભિપ્રાયે! તમારી પહેડીનાછે કે તેમના પેાતાના અંગત છે? તેને પણ અમને જવાબ આપશે. અમને ધણા ખરા જૈન સાધુઓના તથા ધારાશાસ્ત્રીએ (જૈન) ના અભિપ્રાયા મળી ચુકયા છે. માટે તમારે અભિપ્રાય મોકલાવા આપવા તુરત મહેરબાની કરશે અને કાગળ ગેરવલે ન જાય તેથી રજીસ્ટર કરા ડેછે. હાલ એજ. લી સેવક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પ્રથમના કાગળની ઓગણીશ સહીઓના તરફથી શા. હીરાલાલ લલ્લુભાઇ સહી. ૬ઃ પોતે. ( ૧૩) કાગળ પત્રના વ્યવહાર શેઠ. આણુંદજી કલ્યાણજી શેઠ, આણુજી કલ્યા અમદાવાદ તા ૨૭ માહે માસને ૧૯૧૭, સર્વત ૧૯૭૩ ના ચૈત્ર શુદી ૫ ને વાર માંગળ, શા. હીરાચંદ લલ્લુભાઈ હૈ મસીદમંદર રેડ, ગબુજીનીચાલ મુબઇ ન. ૩ વીશેશ તમારા પત્ર તા. ૨૪-૩-૧૭ ના પત્ર પહોંચ્યા છે તેના જવાબમાં લખવાનું કે તમારા પ્રથમના તા. ૧૫-૩-૧૭ ના પત્રને જવાબ અત્રેથી તા. ૨૫-૩ ૧૭ના રાજ લખવામાં આવ્યે છે તે પહેાંચ્યા હશે. તાં. સદર લાલભાઇ ત્રીકમભાઇ હરિચંદ મછાચંદ ( ઈંગ્લીશમાં છે. ) વહીવટદાર પ્રતિનીધિ. પરિશિષ્ટ, ૪૬. જૈન તા. ૨૭ મી મે સને ૧૯૧૭ ચારૂપના ફેસલા ઉપર થતાં ચુથણાં. બચાવ શેાધનારાઓની બહાર આવી ગયેલી માજી. ચારૂપ કેસને સ્પષ્ટ કરતાં અમે તિનું ગૈારવ, તકરારના કારણે, કાર્ટમાં ચાલેલા કેસમાં આપણી સ્થિતિ અને આ તકરાર શાંત કરવાને થયેલા યત્ના સબંધે જણાવી ગયા છીએ તથા તે સાથે હવે પછી લવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ દના ઠરાવનું ગાંભીર્ય દર્શાવવાને વચન આપી ચુક્યા છીએ. અમારી ઈચ્છા લવાદના ઠરાવના દરેક મુદ્દા ઉપર અજવાળું પાડવાની હતી અને છે. પરંતુ તે દરમિયાન અશાંત છ તરફથી નવા ઉભરા બહાર નીકળી પડ્યા છે અને તેમ કરવા જતાં આ કેસને ગંભીર બનાવી ભેળા જેવાને , ઉશ્કેરવાને રમાએલ શેત્રુંજની બાજી ખુલી પડી જવા પામી છે, જે કે આવા પટ રમનારાઓને ઉઘાડા પાડી કોમની દ્રષ્ટિએ કડી સ્થિતિમાં મુકવા એ અમને જરા ત્રાસજનક જણાતું હતું પરંતુ જ્યારે તેઓ આવી રીતે પિતાના હાથેજ બહાર આવવા પામેલ છે. તે પછી તે પર ઢાંકપીછોડે કરીને તેમની હસને દાબી દેવી તે ઠીક ન જણાવાથી અમારે તેમની બહાર આવવાની હસને અવકાશ આપવાની દિલગીરી ભરી ફરજ બજાવવી પડે છે ડુબતે માણસ તણખલાંને જાલવા પ્રયત્ન કરે છે, ત્યારે હાથમાં શું આવે છે તેનું તેને ભાગ્યેજ ધ્યાન રહે છે, તેમ ભાઈબંધે બચાવ શોધતાં અમારા તા. ૧૩ મીના અંકમાં પ્રગટ થયેલ રા. કુંવરજી આણું જીને પત્ર અધુરો છે તેમ બતાવી છીંડું શોધ્યું છે. પરંતુ ગભરાયેલા મગજમાં તેમ કરવા જતાં બેવડી ભુલ થઈ ગઈ છે તે તેમને ભાગ્યેજ ખબર રહી હશે. જે તેમણે તા. ૧૩ મીન અંક બરાબર વાંચ્યો હતે અગર હજી પણ પુનઃ જેશે તે જણાશે કે તે પત્ર રા. કુંવરજી આણંદજીએ સાદરે વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદ તેની ઉપર લખેલો પત્ર છે, તેમ સ્પષ્ટ જણાવ્યું છે છતાં ભુલ બનાવનારે પત્ર સતરંજ મંડળનો હોય તેમ માની લઈ પિતાના હાથે જ એક જરૂરને પત્ર ખુલ્લો મુકી દીધું છે, અને તે રીતે બાજી રમનારા ને બહાર મુકવાને અને તે કેકસ કંપનીમાં પિતે પણ જોડાએલ છે. તેમ બતાવવાને અજાણતાં તક આપી દીધી છે. મુંબઈમાં પાટણને સંધ એટલે શું? સંઘ એ શબદ ગહન છે અને તેની મહત્તા જેટલી જ જવાબદારી પણ મહાન છે. કમને સંભાળવી તેનું હિત તપાસવું અને તેમાં જોવાતાં વિદને સામે સતત શ્રમથી ઉપાય જવા તે સંધનું મુખ્ય કર્તવ્ય છે. આવા સંઘે પિતાની આ સેવાના ક્ષેત્રને જાણી શકે તે માટે આપણામાં દર વર્ષે સાધારણના નામે ફી લેવાય છે. એટલે કે તેવી ફી (સાધારણ) ભરનારજ તે સંધ (society) ના મેબર ગણી શકાય છે. અને તેવા paying મેંબરથીજ સંધ શબ્દ સત્તાયુક્ત હોઈ શકે કેમકે જેમ તેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ સત્તાને હુકમ કરવાનો અધિકાર છે તેમ રક્ષણ કરવાની ફરજ પણ તેટલી જ છે અને તે ક્રૂરજ સ્થાયી કુંડ સિવાય ભાગ્યેજ ખજાવી શકાય. મુંબઈમાં બહારના સધા મુંબઇમાં અનેક ગામેાના મેાટા જત્થામાં સમુહા વસે છે. અને તેઓએ પેાતપાતાના સ્થાનીક પ્રેમ ( માતૃપ્રેમ ) ને યાદ કરી તેની સેવા અથે મડળા સ્થાપેલ છે. જયારે માંગરાળ ભઇએએ સાધારણની યેાજના રાખી. માંગરેાળ સભા સ્થાપી તે માત અનેક સેવાઓ કરી છે. આ સિવાય મુખ્યત્વે મુંબઇમાં મુંબઇનાજ સધ છે. ત્યારે પાટણ માટે આવા સત્તાયુક્ત સંધ હોય તે માટે શક છે. છતાં આ પ્રશ્નને જવા દઇએ તા પશુ સંધના નામે કામ કરવાને સાસાટીનું બંધારણ થતાં તેમાં શા. મંગળચંદ લલ્લુભાઇ, છગનલાલ વહાલચંદ, લલ્લુભાઇ નથુચંદ, જેસંગલાલ બાપુલાલ તથા ભાગીલાલ હાલાભાઇ એ પાંચ ગ્રહસ્થની કમિટીને સધ ખેલાવવા અને તેની વ્યવસ્થા કરવાની સત્તા તા. ૯-૩-૧૯૧૨ ના રાજ અપાઈ છે. એ જાણીતી વાત છે. કાસ કંપનીને જન્મ. ચારૂપને ફેસલા થવા પછી દોઢ મહીને તથા તેને બન્ને પક્ષે સંપુર્ણ માન સાથે સ્વીકારી પોતપોતાના કેસા મેસાણા અને વડેદરાની કોર્ટમાંથી પાછા ખેંચી લેવા પછી પણ પંદર દિવસે આ પ્રસરેલી શાંતિ ન રૂચી હેાય તેમ તા. ૮-૩-૧૭ ના રોજ મુંબઈમાં ૧૯ સહીએથી ત્યાંના કહેવાતા સંધ ખેલાવવા હીલચાલ થઇ જાય છે. જો કે આ હીલચાલ ન્યાય પુરઃસર ન હાવાથી સધને પ્રમુખ ન મળતા મીટીંગ બંધ રહી હતી તે પણ તેમાંથી એ વાત નીકળી આવે છે કે આ વગર સત્તાએ થયેલી ૧૯ સહીયામાં એક સહી ભોગીલાલ હાલાભાઇના નામની છે કે જે સધ ખેલાવવાને નીમાએલી પાંચ શખ્સોની કમિટીમાંના એક છે. હવે જો આ પ્રમાણે ચર્ચાને જન્મ આપવા વ્યાજબી હતા તે તે પેાતાના સહયેાગીએ પાંચેને સાથે રાખી સંધ ખેાલાવવાને હંકદાર હતા છતાં આ નવું તટ ઉભું કરવામાં તે માર્ગ અનુકુળ ન જોઇ નામના હાંસીલાએ ને ઉભા કરી આ નવીન હીલચાલ શરૂ કરી હાય તેમ માનવુ ખોટું નથી. કેમકે તા. ૧૧ મીએ વળી આવીજ ૨૧ સહીથી સધ ખેલાવવા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પણ તેમનાથી સંધના સ્થાપીત પાંચ ગ્રહસ્થાને સધ ખેલાવવાને વિનતી કરવાના હરાવ કરવા શિવાય કંઇ બની શકયુ નહતુ. તા ૧૮-૨-૧૭ ના રાજ ઉપરોક્ત પાંચ ગ્રહસ્થાએ આ હાહા શું છે તે તપાસવા સંધ ખેલાવ્યો અને તેમાં ચારૂપના લવાદે આપેલ ચુકાદા ઉપર અભિપ્રાય લેવાને અમુક સત્તા સાથે કમિટી નીમવામાં આવી આ કમીટીમાં સ ંધના પાંચ કાર્યવાહક ઉપરાંત રા. મણીલાલ કેશરીમલ અને શા. ચુનીલાલ ખુબચંદના નામેા હતા. આ કમિટીએ તા. ૨૧-૨-૧૭ ના રોજ મળી રા. મકનજી જુડાભાઈ બારીસ્ટર-એટ-લે ને અભિપ્રાય લેવા રાવ કર્યો. સેત્રજની શરૂઆત મુંબઇના સ ંઘે આ ફેસલા ઉપર વિચાર કરવાને કિમિટ નીમવા પછી બીજાને હીલચાલ કરવાને કશુ કારણ રહેતું નથી, છતાં લેચંદ ચુનીલાલ, મણીલાલ ચુનીલાલ, અમીયદ ખેમચંદ, હીરાલાલ લલ્લુભાઇ અને મણીલાલ રતનચંદ એ પાંચ ગ્રહસ્થા જેએ પૈકી એક પણ આ કિમિટમાં નથી તેમ સંઘના નામે કામકરવાને એકને પણ સતા નથી તેમણે કેસનુ ગંભીર સ્વરૂપ કરવા ગામેગામ મુનિરાજો અને આગેવાનો ઉપર પત્ર લખી જાણે કે અભિપ્રાયા માંગતા હોય તેમ ઉશ્કેરણી શરૂ કરી. ઉશ્કેરણી કેવી રીતે ? 61 આ પત્રમાં ઉશ્કેરણી કર્યાં છે તે ન જાણી શકવાથી ભાઇબંધે આ આખા પત્ર પ્રગટ કર્યાં છે. પત્રમાં જોઇશુ. તે પણ સ્પષ્ટ જોવાય છે કે આ પત્રે ઉશ્કેરણીથી કાન ભર્યા છે. તે પત્રમાં લખે છે કે “ મહેસાણે અલિકા માં જૈને જીત્યા પછી ' ( આપણે અગાઉ જોઇ ગયા તેમ મુર્તિને ત્યાંજ રાખવાની જુબાનીમાં નાદાન કમુલત આપી મુસીબતે કેદમાંથી છુટવાના અર્થ તેમણે જીત્યા હેાએ તે કર્યા છે) ‘ પાટણ સંધના કેટલાએક ગૃહસ્થાએ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાનું લવાદનામું આપેલું. ” ( તેમ લખવામાં જાણે પાટણની છ ન્યાતના છ શે—કેસના વાદી અને પ્રતિવાદી તેમજ મુંબઇના સધતા સમતિપત્ર એ સઘળુ શ્રીમાનાની દ્રષ્ટિમાં નકાની રમત લાગતી હાય તેમ બતાવ્યું છે) આગળ લખે છે કે તે લવાદનામાના ચુકાદામાં કાટાવાળાએ જૈન ધર્મના સબંધમાં در Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ એવા કેટલાક વિચારો દર્શાવ્યા છે કે જેથી કરીને આપણા જૈન બંધુએની લાગણી દુખાઇ ( જાણે કે વિચારેામાં ધર્મ વિરૂદ્ધ છે કે જૈત કામ ઉશ્કેરાઈ ગઈ છે માટે તમે હવે જાગેા ' વળી લખેછે કે- જો રજીસ્ટર થાય તે ભવિષ્યમાં આપણા તિથ તે નુકશાન ચુકાદો કે માં પહેાંચશે અને તે પણ હાની પહેાંચે એવુ ધણાઓનુ માનવુ છે ” ( જાણે કે બધુ ર્ંધાઇ ગયુ છે અને બધુ ધું વળી ગયુ છે માટે કંઇપણ વિચાર કર્યા વિના દોડે ) આ પ્રમાણે પત્રને યુદ્ધ કેવી રીતે પાટા બંધાવે છે તે જયારે હવે ઉતાવળે અભિપ્રાય લખનાર જોશે ત્યારે આ માયાવ્યુહ તરફ્ તેમને કેટલાક તીરસ્કાર છુટશે તે પત્ર લખનારને તે વખતે ધ્યાન રહ્યુ હાય તેમ જણાતુ નથી મુંબઇની કમીટીની સભા વિરૂદ્ધ હિલચાલ પ્રથમ આપણે જોઇ ગયા તેમ મુબઇની દોડધામે અભિપ્રાય લેવા કમિટી નીમવા છતાં આ નવીન કાસ કમિટીએ આવા પત્ર લખી સતેષ ન માનતા તેના જવાખેામાંથી પોતાના મતને મળતા જવામા જુદા તારવી કાઢયા હવે તા. ૨૯-૩-૧૭ ના રેજ નીમાયેલ કમિટિએ ચાર સહીથી બેરીસ્ટર મકનજીભાઇને અભિપ્રાય સ ંધને જાહેર કરવા એકત્ર કરતાં તે પ્રસ ંગે કાકસ કમિટિએ ઉપરોકત પોતાના ઈચ્છીત ઉશ્કેરણી ભા` પા રજુ કરી સધને પણ પાટા બંધાવવાનું સાહસ કર્યું. કે જે પ્રમાણે આ પત્રા સંઘમાં મુકવાને તેને સત્તા કે ભલામણ નહાતી. શું છુપાવ્યું ? ઇચ્છીત પત્રા એટલા માટે કહેવા પડે છે. કે જેમાં હાલમાં બહાર આવેલા પત્રામાં રા. રા, કુંવરજી આણુ જીતે! પત્ર મુકવામાં આવ્યું। નહાતા. કેમકે તેમાં સ્પષ્ટ લખેલ હતું કે ‘· જૈન ધર્મના પ્રીન્સીપાલે ( સિધ્ધાંતા ) તે બાધક લાગે છે એમ મારૂ માનવુ થતું નથી. ” વળી ફાગણ વદી ૭ તા. ૧૫-૩-૧૭ તે મુની મહારાજ શ્રી વલ્લભવિજયજીને ખંભાતથી લખાએલ પત્ર પણ છુપાવવામાં આવ્યા કે જે પત્ર હાલમાં તેમણેજ ભુલથી બહાર પાડી દીધા છે તેમાં લખે છે કે “ પાટણના જૈન સંધના મુરબ્બીએ લખી આપ્યું' અને તે પણુ આપણાજ એટલે જૈન સધના એક નામાંકિત પુરૂષને તે કામ સોપ્યું તે હવે તેત્રને માભો જળવાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ રહે તેવા પગલાં આપણને લેવા યોગ્ય ભાસે છે ” “ હવે આગળ જે કોઈ કામ કરવા ચાહો તે મેતીચંદ કાપડીયા સેલીસીટર વિગેરે જિન ધર્મના ચુસ્ત હિમાયતી કાયદાના જાણુની સલાહ લઈ લેશે ” –“એટલુજ નહિ બલકે શ્વેતાંબર જૈન કન્સફરન્સ તેમજ “જૈન એસોસીએશન ઓફ ઇન્ડીયાના તરફથી પણ આ કામ થાય તો સદરહુ ચુકાદાના રજીસ્ટર્ડ થવાથી જે ભય ( તમે તરફથી) રાખવામાં આવે છે તેથી નિમુક્ત થઈ જવાશે – ભાગલાં પડતાં વાર નહિ લાગે પણ તે પાછા સાંધતાં ઘણાં વર્ષો લાગશે. માટે બકરી કાઢતાં ઊંટ ન પેસે એ ઉપર ધ્યાન આપવું” વગેરે. . આ બાબતમાં મોતીચંદભાઈને અભિપ્રાય માગતાં તેમણે “ આ સઘળી બેટી ધમાલ કરે છે ' તેવી શીખામણ આપવાથી તેને પુછવાથી હેતુ જળવાતું નહોતું. વળી જૈન શ્વેતાંબર કોન્ફરન્સને પુછવા જાય તે તેમણે તે કોન્ફરન્સ હેરલ્ડ (પુ. ૧૩ અં. ૪ ચૈત્ર, એપ્રીલ ૧૮૧૭) માં તે સબંધે ચોખું લખેલ છે. કે– દીવાની-ફોજદારી કોર્ટોમાં તીર્થોના સબંધમાં આપણે જૈન ભાઈઓ નિર્થક ધન ખર્ચે જઈએ છીએ અને પરિણામે પૈસાની ખુવારી ઉપરાંત વિરોધ્ધ વધતો જાય છે. સમેતશિખર, અંતરીક્ષજી, મક્ષીજી, તારંગાઇ વગેરે તિર્થોના અંગે ધાર્મિક ઝગડાઓને મહત્વનું સ્વરૂપ આપી આપણે વેતામ્બરે અને દિગમ્બરે લાખો રૂપિઆની ખુવારી કર્યો જઈએ છીએ તેટલાજથી જ નહિ અટકતાં વળી ચારૂપના એક નવા કેસે મહટું સ્વરૂપ ધારણ કરેલ અને આ કેસમાં આપણે સ્મા પક્ષવાળાઓ સામે તકરારમાં ઉતરવું પડેલ. બંને પક્ષેને હજારો રૂપિઆના ખર્ચમાં ઉતરવું પડયું છે. અને કેસ ભવિષ્યમાં કેવું સ્વરૂપ લેશે તે સમજી શકાતું નહેતું કોર્ટથી ગમે તે પ્રકારને ફેંસલો થાય તે પણ બંને પક્ષ વચ્ચે હમેશને માટે વિરોધ રહે તે દેખાવ થઈ પડ હતું. ચારૂપ કેસમાં બંને પક્ષ તરફથી કામ કરતા પાટણના આગેવાને સમાધાનીથી નીકાલ ન કરે તે પાટણની પ્રજા વચ્ચે કાયમને માટે કુસુપ રહે તેવો દેખાવ નજરે પડત હતા. ગાયકવાડ સરકારના ભાઈ મે. સંપતરાવ ગાયકવાડે બંને પક્ષો વચ્ચેની આ તકરારનું સમાધાનીથી નિરાકરણ કરાવવા ઘણી જ મહેનત કરેલ પરંતુ તે બર આવી ન્હોતી. વડોદરા રાજયની વરિષ્ટ કોર્ટ સુધી આ તકરાર ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ હતી, પરંતુ આખરે બંને પક્ષવાળાઓને કંઈક સારી પ્રેરણા થવાથી શેઠ પુનમચંદજી કરમચંદજી કોટાવાળાને પચાતનામું લખી આપવામાં આવેલ તે આધારે તેમણે ઠરાવ કરી ઘણીજ કુનેહથી આ તકરારને અંત આખેલ છે - તેઓ સાહેબ જન છતાં પણ સામા પક્ષવાળાઓને તેમનામાં સંપુર્ણ વિશ્વાસ હોવાથી તેઓ તેમને પંચ તરીકે નિકાલ લાવવાનું સપવા માટે લલચાયા હતા અને આખરે આપણા જેન ભાઈઓને જે ઉત્કટ ઈચ્છા મહાદેવને આપણા દેરાસરમાંથી બહાર કાઢવાની હતી તે પાર પડી છે. ગઈ તા ૪-૩-૧૭ ને જૈન પત્રના અંકમાં શેઠ સાહેબે કરેલ એઈ કે પ્રસિદ્ધ થયેલ છે. તે વાંચક વર્ગે ધ્યાન દઈને વાંચી જે હશે અને જે વાંચ્યો ન હોય તે ફરીથી વાંચી જોવાની અને આપણી કોઈ રીતે વિરૂદ્ધ જાય તેવી હકીકત છે કે કેમ અગર કંઈ શાસ્ત્ર વિરૂદ્ધ લખાયું છે કે કેમ તેની ખાત્રી કરવા ભલામણ કરીએ છીએ. અમને લાગે છે કે એ એવોડ-ચુકાદો ઘણે કુનેહથી સંતોષકારક અને બંને પક્ષોને ન્યાય મળે તેવી રીતે કરેલ અને તેમાં કોઈપણ જાતની વિરૂદ્ધતા કરવી એ અમને તે યોગ્ય અને અપ્રમાણિક લાગે છે, એવું કંઈ નથી કે જે જૈન ધર્મથી કે જૈન શાસ્ત્રથી વિરૂધ્ધ હેય, અમે તે જે નિષ્પક્ષપાત અને ન્યાય શેઠ સાહેબે વાપર્યો છે તેને માટે તેમને ધન્યવાદ આપીએ છીએ. સમાધાનીથી સાંસારિક ઝગડા પતાવવા એ જેટલું ઇષ્ટ છે તેના કરતાં ધાર્મિક ઝગડા આપસમાં સુલેહ સંપથી યા તો આગેવાનોના લવાદમાં પતાવી સમાવવા અને તેથી અરસ્પરસ એખલાસ વધારવો એ અસંખ્ય ગણો ઇષ્ટ અને લાભકારક છે. જો તેમ ન થાય તે ધર્મનું એક પ્રાધાન્ય સૂત્ર “મૈત્રી ભાવના ” પર છરી મુંકાઈ પ્રભુની આજ્ઞાના ભંગને આપ આપણે શિરે આવે છે. કોઈપણ ધર્મ એમ કહેતા નથી કે કલેશ કરે. સર્વ ધર્મ કહે છે કે કલેશમાં અવનતિ છે કલેશ પાપસ્થાનક છે તો કૃતજ્ઞ થઈ સર્વે શાંતિપ્રદા યોજનામાં દરેક જૈન બંધુઓ જોડાશે અને વીર પ્રભુએ પ્રરૂપેલ મૈત્રીભાવના સાર્વત્રિક બંધુભાવ સર્વદા પ્રસારશે. જેનો દેવ દેવીઓને માને છે કે નહિ તથા માનવા માટે શાસ્ત્રનું પ્રમાણ છે કે નહિ તે માટે દાખલા દલીલવાળા લેખ જરૂર પડશે તે મુકવા અમે તૈયાર છીએ. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૮ વળી જન એસેસીએશન ઓફ ઇન્ડીયાને સોંપવા જાય તો તેણે તા. ૨૨-૨-૧૭ ના રોજ મી. લહેરચંદ ચુનીલાલના પત્રને જવાબ - ખે આપી દીધો હતો જે અમે તા. ૨૮-૪-૧૯૧૭ ના અમારા પત્રમાં પ્રગટ કરેલ છે. વળી ભાઈબંધ “જૈન રીવ્યુ” જણાવે છે કે જન એસો. સીએશન ઓફ ઇન્ડીયાએ મી. લહેરૂભાઈને જવાબ પણ આપી દીધું કે “ ભાઈ સાહેબ, તમારા પાટણના ઝઘડામાં દુનિયાને ન હેમે – આ પ્રમાણે તેમણે સરલ માને છુપાવી પોતાના અંતર હેતુ સાધવાને અનેકને ફસાવવા અને કાયદા કે સત્તા વિરૂદ્ધ પિતાનાજ મનગમતા એકતરફી પત્રો તે સભામાં મુકવાની જાળ પાથરી છે, જ્યારે કમિ ટિની તપાસ પ્રમાણે બેરીસ્ટર એટ–લ બધુ મકનજી જુઠાભાઈએ જણ વ્યું છે કે –“ચુકાદામાં રૂા. ૨૦૦૦ તથા જમીન આપવામાં લવાદ ગ્રહસ્થ ઠરાવ્યું છે તે આપણને બંધનકર્તા છે, (માટે તે આપી બંધનમુક્ત થવું) તે સિવાય ચુકાદામાં જે વિવેચન કર્યું છે તે તેમને અંગત અભિપ્રાય છે. અને તે કાયદાસર ધમને બંધન નથી.” આટલી ટુંક બીનાથી કેસના ગંભીર સ્વરૂપનું નિદાન કરવા પછી તે માટે વધુ પડદા ઉકેલવાનું જરૂર પડશે તે તે પ્રસંગ પર મુલતવી રાખી હવે તે કોકસ કમિટિએ એવોર્ડમાં જે વધે બતાવ્યું છે તેનું સમાધાન કરીશું. કેસકમિટિ એમાં શું વાંધે જુએ છે? મુંબઈથી ઘરમેળે જગતને ઉશ્કેરવા ઉભી થએલી ઉપરોકત કોકસ કમિટિએ એમાં ક્યાં વાંધો છે? તે વાત કોથળામાં પાંચશેરીની પેઠે અત્યાર સુધી બંધ બારણે ટીપી હતી પરંતુ રા. કુંવરજી આણંદજીને તેમણે બીજે પત્ર લખેલ છે અને જે કમિટિના મેમ્બર ભાઈબંધથી પ્રગટ થઈ ગયો છે તે ઉપરથી તેનું સમાધાન કરવું ઠીક થઈ પડશે. જો કે આ પ્રશ્નોવાળા પત્રને જવાબ રા. કુંવરજીભાઈ તરફથી - જે નથી તેમ ભાઈબંધ માને છે. પરંતુ જરા ચારે તરફ દ્રષ્ટિ ફેરવતાં શીખશે તે જેવાશે કે તે પછી પ્રગટ થએલ જૈન ધર્મ પ્રકાશ (પુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ૩૩ અં. ૧ લે ચિત્ર ૧૯૩)માં રા. કુંવરજીભાઈ આ કેસને ઈતિહાસ રજુ કરી મુંબઈના આ ભાઈઓને વાંધો જણાવી દેવટ લખે છે કે “ફેંસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદ્ધાંતને બાધકારી હકીકત અમારા રામજવામાં આવતી નથી, તે આવા સામાન્ય કારણસર જૈન વર્ગમાં કલેશ ઉપસ્થિત કરે તે કઇ રીતે કેગ્ય નથી. સામા પક્ષવાળા એક જૈને ગ્રહસ્થ ઉપર વિશ્વાસ મુકે એજ આપણે મગરૂર થવા જેવું છે.” ....વગેરે ફેંસલાના ચુથણામાં જોવાતી અજ્ઞાનતા. આટલું છતાં જ્યારે તે પ્રશ્નના જવાબ મેળવવા ઈચ્છે છે તે તે માટે વિચાર કરીશું. તે અરસપરસના રહેવાસથી સનાતન ધર્મના સિદ્ધાંતોની રૂઢીયો જૈન ધર્મના લોકમાં દાખલ થવા પામી છે જેવી કે લગ્નાદીક ક્રિયા ” આ શબ્દોમાં ખોટું શું છે તે તેઓને બતાવવાની જરૂર હતી. કેમકે જેના લગ્ન વિધિ હોવા છતાં લગભગ જેને મોટે ભાગ તે વિધિથી લગ્ન કરતાં નથી તે જગજાહેર છે. આ બાબત ઠીક થતી નથી તે આપણા સમાજમાં જૈન લગ્નવિધિ દાખલ કરવાનો પ્રયત્ન થવાની પહેલી જરૂર છે ને તેમ ન બને ત્યાં સુધી થતી વાત કહેવાય તેમાં દેવ કહે તે મુખઇ છે) ૨ કેટલાક જૈને અંબીકા વિગેરે દેવને પૂર્ણ આરતાથી માને છે. (લવાદનું કહેવું સઘળા જેનો માને છે એવું નથી, પણ કેટલાક એ શબ્દ લખ્યો છે. તે ધર્મના સિદ્ધાંતને બાધ ક્યાં આવે છે તે સમજાતું નથી. કેટલાક જૈને દારૂ પીએ છે–તે વાત ખરી હોય છતાં તે છુપાવવી તે તેને ઉત્તેજન આપવા જેવું છે. અને તેમને ઉઘાડા પાડવામાં જૈનધર્મ શરૂ પીવા ફરમાવે છે તેમ માનવું તેજ મૂખઈ છે. અજ્ઞાન સ્ત્રીયો મિથ્યાત્વી પ માને, ટાઢું ખાઈ, શ્રીફળ વધેરે કે માનતા માને તે કેવળણીની ખામીનું ફળ છે માટે તેને કેળવો–આવી થતી બીનાને ઢાંક પીછો કરી તેવા દોષ વધવા દેવા તેજ ખરે દેહ છે ને તે દ્રોહ ઓછો કરવાને બદલે કેસમાં જેને એજ જુબાની આપી છે કે અમે દેવીઓ વગેરેને માનીએ છીએ–પૂછએ છીએ- તે શબ્દ જજે ( લવાદે) મુકયા તેમાં કેસનું અવલોકન છે તે અજ્ઞાન ભેજમાં કયાંથી ઉતરી શક્યું હોય ?) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - ૩ હરકોઈ જાતને હરકોઈ ધર્મ માનવાની છુટ છે (આ વાત તે નાનું બચ્ચું પણ સમજે તેવી છે. ધર્મ એ કેદખાનું નથી કે કોઈને વાડામાં ઠાંસી દેવાય ધર્મ એ આત્માની સ્વતંત્રતા છે અને જયાં સ્વતંત્રતા છે, ત્યાં છુટજ સંભવી શકે કેમકે સારું છે તે સહુ કોઈ સ્વીકારે છે ને સ્વીકારશે. આ છુટના પરિણામે જ જૈનત્વ અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી ને રાજ્યક્રાંતિ વચ્ચે પણ અડગ અને અનાદી અચળ છે અને રહેશે ) જ જૈન ધર્મ મુજબ કોઈપણ જીવ ઉત્પન્ન કરનારી વસ્તુ દેવને સ્પર્શ કરવાથી તેમજ જૈન વિધી ક્રિયા વિરુદ્ધ દેવનું સ્થાપન કે પુજન કે ક્યિા થાય તે શ્રી તીર્થંકર પ્રભુની આશાતના થઈ ગણે છે. (આ શબ્દ ખુલી આંખે તીર્થંકર પ્રભુની આશાતના ન થવા પામે તે માટે સ્માર્તભાઇઓની મુર્તિઓ ત્યાંથી દૂર પધરાવવા જરૂર છે તેમ દર્શાવે છે. જ્યારે કોકસની દ્રષ્ટિએ પખાલ કરવી એ જાણે આશાતના થતી હોય તેમ સમય કે સંબંધ વગરને અર્થ ઉપજાવવા જતાં અક્કલની કિંમત અંકાય છે.) ૫ અને પિતાની જગ્યામાં શાસ્ત્ર મુજબ શંખ ભેર, નોબત વગેરે વાત્ર વાગે તેમ હવન હમાદી ક્રિયા થાય તેથી જૈન મંદિરના પ્રભુની આશાતના થવા ભય નથી. આ પ્રશ્ન ઉભો કરવામાં કેવળ ઉશ્કેરવાની બાજી માણી છે પહેલું તો એ વિચારવું જોઈએ કે શકર, પાર્વતી અગર ગણપતી એ ત્રણ પૈકી કોઈપણ દેવને હવન હોભાદી ક્રિયા થતી જ નથી. અને તેથી એર્ડમાં શાસ્ત્ર મુજબ એ શબ્દ મુકવામાં લવાદે ડહાપણ વાપર્યું છે. વળી આ કેસમાં માએ આપણા દેરાસરમાં બળાત્કારે પ્રવેશ કરી તેને ધર્મની ક્રિયાઓ કરી હતી અને તે માટે આપણે ફરીયાદ કરતાં કંઈ દાદ મળી નહતી એટલું જ નહિ પણ પાટણ વિભાગના ફોજદારી ન્યાયાધીશે તા, ૨૫-૧૦-૧૫ થી એક વર્ષ કરતાં વધારે વખત જપ્તીને કેસ રાખી અંતે સર્વેને દર્શન બાધા વિગેરે કરવા દેવાનો હુકમ ફરમાવ્યો હતો તેથી જે ફેસલામાં આ શો ન આવેતે ઉપરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ હુકમ તથા આપણી લાગણી દુભાવી હવન કરવા સામેની આપણી ઉડી ગયેલી ક્રીયાદ ભવિષ્યમાં આપણને હમેશને માટે અગવડરૂપ થઇ પડે તેથી આ તીને અંગે અત્યારે કે હવે પછી પણ કાળાંતરે આવે! ભય દુર કરવાને તેવી ક્રિયા તેની મુકરર થયેલી જગ્યામાંજ કરી શકે તેમ બતાવવામાં લવાદે જે દી વિચાર કર્યો છે તે લવાદની બુદ્ધિ માટે ઉંચું માન ઉત્પન કરે છે. એટલુજ નહિ પણ રાજયના ન્યાય માઁદિરાએ જે સ્માર્તાના હૂકા દેરાસરમાં છે તેમ ક્રમાવ્યું છે તે ઉપાધી દુર કરવા માટે દેશદેશના જેનેએ લવાદનાં વિચારબળ માટે ધન્યવાદના હરાવા પસાર કરવા જેવું છતાં તે કેવળ કંકાસના પ્રેમી મંડળને કયાંથી સુજી શકે ? વળી તેમણે તેાપ મારી છે કે આપણા દેરાસર અને તેને અપાયેલ જમીન વચ્ચે ૪૦ થી ૫૦ ફુટ અંતર છે. આ વાત તદન ગળત છે. કેમકે આ બંને સ્થળે વચે ૧૫૦ ફુટ કરતાં વધારે અંતર છે. તે બતાવવા આ પતિને નકશા અમે આ સાથે જુદેજ આપીએ છીએ. તેથી સ્પષ્ટ જોવાશે, વળી હવે પછી અમે આ નકશાથી ખીજી ઘણી ગપેને ખુલી કરીશુ માટે તે નકશે સંભાળથી જાળવી રાખવા વાચકને ભલામણ કરીએ છીએ. છેવટે ભાઇબંધ તા ૧૮-૨-૧૭ ના તાર પ્રગટ કરી કબજો ગેરવ્યાજબી આપ્યા છે, તેમ જણાવે છે પરંતુ તા. ૩૧ ૧-૧૭ ના રાજ આપણે રાજીનામું આપી ચુકેલ હોવાથી આપણે તે તેજ તારીખથી નવા વાંધેા લઇ શકતા નથી તે વાત તેએ ભુલી ગયા જણાય છે વળી ચારૂપની કમીટીના સેક્રેટરીએ 'સ્માર્તાને જે કમજો વગેરે આપેલ છે તે માટે માફી માગવાની વાત કેવળ ઉભી કરેલી છે. ભાઈબંધ પેાતાના વૈશાક વદી ૩ના અંકમાં વગર રેકના માગવાનેા રવાલ .જવાબ ઉભા કર્યા ત્યાં સુધી સેક્રેટરીના મેાંએથી મારી શબ્દ નીકળ્યા હોય તેમ જણાતુ નથી, વળી આજના અમારા પત્રમાં શા. અમથાલાલ પ્રેમચંદના ખુલા-. સાથી પણ સ્પષ્ટ જોવાશે કે મારી માગવાની વાત ખેાટી છે એટલે તે પ્રપ ચ પણ ખુલ્લો પડી જાય છે. તિર્થોમાં જનારને ધાસ્તી છે. તેમ બતાવી તે આપવીતી કરે છે સડાવ્યા છે તે કાકસ તે માટે હવે પછી ખેલીશુ. કેમકે તેમાં જે નામેા કમિટીના મેમ્બરેાનાજ છે. શેઠ ઊપર અરજી કરનાર પૈકી ખુદ્દ કયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ વધારનાર શ્રીમાન ભાઇબંધ ઉપરાંત અમીયદ ખેમચંદ્ર મુબઇથી હકક સિવાય પત્રો લખી ઉશ્કેરનાર પૈકીના એક છે. કેશવલાલ મગળચંદ સાથે જનાર તથા એક ચર્ચાપત્ર લખી વિદ્યાન બનનાર કેસમાં ન ૧૨૨ ના સાક્ષી છે. તેની જુબાનીયી તે ૨૧ વર્ષ ફકત સાત ચોપડી ભણી શીલાલેખતે કાગળ ઊપર દબાવી ઉતારી લેતાં શીખેલા ઓળખાવ્યા છે તે આપણા દેવળમાં તીર્થંકરા સીવાય દેવીયા વિગેરેની મુતિયા હૈાયતે તેમની પુજા જતા તરફથી થાય તેમ જણાવવા જેટલી અકકલને નમુને પાટણની કોર્ટમાં પેાતાની જુબાનીની અંદર બતાવી આપણને મુશ્કેલીમાં મુકનાર છે. વળી નાનકચંદ નગીનદાસ બહુરૂપી છે, તેમણે એકજ વખતે પોતાના નામ નાનકચંદ નાનકલાલ અને નહાનચંદ એમ ત્રિમુર્તિ ઉત્પન્ન કરી લેાકેાને બહુરૂપે ભ્રમમાં નાખવા પ્રયત્ન કર્યો છે. આ સઘળા માનવતેની પાત્ર હવે પછી જોઈશુ તેમજ વીશાશ્રી ની ન્યાતના શેઠે મુંબઈ પત્ર લખી તથા તે ખુલેા મુકી પોતાના કાકા સાથેના પુના અંગત વરનો પ્રસંગ સાધવાને જે બાજી રચી જણાય છે, તે પણ જરૂર જોવાશે તેા હવે પછી રજી કરીશું, પરંતુ એટલુ’ જણાવવું જોઇએ કે ચારૂપમાં ગભધાસ્તી છે. તે દર્શાવવાના અવાજો ખાલી ભ્રમનાદ છે તે યાત્રીકાએ રાવાનુ નથી. હમેશાં ઘણાં યાત્રીકો જાય છે તે સુખેથી દિવસે સુધી રહે છે તેને હમેશન નોંધ અને તેવા યાત્રીકેાના શાંતિભર્યો પત્રા અમને મળતા રહ્યા છે, તે સ્થળસ કાચથી જો કે પ્રગટ કર્યા નથી પણ યાત્રીકેાની નિયતા માટે અમે ખાત્રી આપી શકીએ છીએ. つ છેવટે લવાદના આ બુધ્ધિયુકત ચુકાદા અને તેથી અનેક ભાજગડાનુ આવેલ છેવટ એ એક જૈન જજ્જ માટે સંપૂર્ણ શાભા ભર્યુ છે માટે તેની આતરરી સેવા માટે જૈન એસસીએશન કે હિંદને સમગ્ર સધ માનપત્ર આપે તે તેમાં તે તેમની ફરજ અદા કરે છે. એમ માનવુ ખાટુ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ પરિશિષ્ટ ૪૭ જૈન તા ૨૪ મી મે સને ૧૯૧૭ શા. અમથાલાલ પ્રેમચંદના ખુલાસા. શ્રી જૈનપત્રના અધીપતી સાહેબ જોગ. ભાવનગર. પાટણથી લીં॰ શા. અમથાલાલ પ્રેમચંદ નીચેની હકીકતના આ પના નાંમાકિત પેપરમાં ખુલાસે કરવાની જરૂર છે, માટે જાહેરમાં મુકવા કૃપા કરશે. .. 66 જૈન શાસન તારીખ ૯ મી મે ૧૯૧૭ ના અંકમાં લખ્યું છે કે ઠરાવ પહેલા કે ખીજો ધરાવ વીરૂદ્ધ સાંપવાથી તેમજ ચુનીલાલ ઝવેરી પેાતાની ભુલ કબુલ કરી માફી માગે છે” અને સાશન તા. ૨૩-૫-૧૭ ના અંકમાં નગીનદાસ મંગળચંદના લેખમાં એમ લખે છે કે “ જે ઇસમે કબજો સોંપી આવેલા તેઓએ પેાતાની ભુલ સધ વચ્ચે કબુલ કરી તેથી સધે તેને ક્ષમા બક્ષીછે. આ પ્રમાણે પરસ્પર વીરોધી લખાણ છે. મહા વદ ૦)) તથા કાગણ શુદ ૧ સંધ ભેગા થયેા હતેા. તેમાં હમે હાજર હતા. ખરી વાત એ છે કે તેમાં કબજો સોંપવાની બાબતમાં કોઇએ પણ માફી માગી જ નથી. તેમ ત્રણ ન્યાતના શેઠે તથા આગેવાને તથા બીજી ન્યાતના આગેવાના સધમાં હાજર નહાતા. જે રાવે! લખવામાં આવ્યા છે તે પ્રમાણે ખરી રીતે તેમ બન્યુ જ નથી, પણ પ્રતીમાજી ચારૂપથી લાવવા કે નહીં તે માટે વિચાર કરવા કમીટી નીમવાને કેટલાક ગૃહસ્થાનાં નામ લખાવવામાં આવ્યાં હતાં પણ જે ગૃહસ્થાનાં નામ છપાવવામાં આવ્યા તે ગૃહસ્થેા ત્યાં હાજર હતા નહી. શાસનવાળાએ એવા જે ડરાવાના સબંધે લખાણ કયું છે તે માટે મહેરબાની કરીને તે જણાવશે કે સવાલની કઈ બુકમાં ઠરાવ નોંધાયા છે અને કયા કયા શબ્દો એમાં લખાણા છે તેની ખરી નકલ જાહેરમાં મુકશે કે જેથી લેાકેાને જણાઇ આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ વળી આ બાબત બીજું મારે જણાવવાની જરૂર છે કે અમીચંદ ખેમચંદ લખે છે કે ચારૂપમાં હમો દાખલ થયા તે વખતે રજપુત વગેરે ગામના લોકોએ હથીઆર સહીત તથા છોકરાઓ ઈટો સાથે એકદમ આપણી ધર્મશાળામાં દાખલ થઈ અમારા પ્રત્યે શત્રુભાવ દેખાશે. વિગેરે લખીને નગશેઠ ઉપર અરજી આપેલી તે એહવાલ શાસનમાં પ્રગટ કરવામાં આવ્યો છે. પણ આ હકીકત સત્યથી કેટલી વેગળી છે તેમજ સહરાગત ભરેલી છે તે જણાવવા સારૂ તેવા ટાઈમે જાત્રાએ ગયેલા નામાંકીત ગૃહસ્થ શેઠ નગીનદાસ કરમચંદ તથા શેઠ નીહાળચંદ લલુભાઈ તથા શેઠ લહેરચંદ ઉજમચંદ વી. સંભવિત ગૃહસ્થો ગયેલા તેઓની સાથે મારે વાતચીત થયેલી તે ઉપરથી હું જણાવું છું કે ત્યાં જાત્રાળુઓ માટે ગામવાળાએ ઘણાજ નેહભાવથી વર્તે છે. યાને ઉપલા ગૃહ ગયેલા ત્યારે પણ તેઓની જડે રેગ્ય સનમાનથી વત્યા હતા. આ ઉપરથી - મજી શકાશે કે ત્યાં જાત્રાળુઓ માટે કોઈપણ જાતની હરકત છે નહિ. તારીખ ૨૫-૫-૧૪૧૭ લી. શા. અમથાલાલ પ્રેમચંદ દા. પિતે પરિશિષ્ટ ૪૮ જૈન શાસન. તા. ૩૦ મી મે. ૧૯૧૭.. ચારૂપ તીર્થ માટે ખુલાસે. સંવત ૧૭૩ ના વરખે જેઠ સુદ ૭ ને વાર સેમ. શેઠ સાહેબ પટલાલ હેમચંદ નગરશેઠ, મુ પાટણ અમે ચારૂપ જૈન તિર્થના ચેકીઆતે આપને જણાવવાને રજ લઈએ છીએ કે વઈશાખ વદ ૫ ના રોજ બપોરે તેમજ સાંજે જાત્રાળુઓ ચારૂપ જાત્રા કરવા આવેલા, તે વખતે ગામના લોકો રજપુતે લાકડીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૫ વિગેરે લઈને જાત્રાળુઓ ઉપર ચડી આવેલા અને ધાંધલ કરેલી, તે વખતે જે જાત્રાળુઓ સાહામા થયા હોત તો વખતે તોફાન થાત પણ અમે હોવાથી કોઈ જાતનું તેફાન થયું નથી. ફકત ગાળો દીધેલી. ઉપર લખેલી હકીકત લખવાની જરૂર એ છે કે અમોએ સાંભલ્યું એ છે કે તમારા ઉપર જાત્રાળુઓએ એક અરજી કરી છે, તેમાં એમ લખ્યું છે કે ચોકીઆ ગામના લોકો સાથે ભળી ગયા હતા, એ વાત ખોટી છે, અને જાત્રાળુઓને પાટણ જતા બીક લાગવાથી અમારામાંથી બે - કીઆતો પાટણ મુકવા ગયા હતા. આ ધાંધલ થયા પછી અમારા ઉપર હવાલદાર તરીકે કેટાવાલા તરફથી રજપુત નાથાજી ચતસંગને ( ગામડાના પિલીસ પટેલના ભાઈને) રાખવામાં આવ્યો છે. તો હવે ગામના લોકો જાત્રાળુઓને હેરાન કરશે. તે અમે જવાબદાર રહીએ તેવી સ્થીતિમાં નથી. તો આપ તેના માટે બંદોબસ્ત કરશે. તે સદર, લીચારૂપના શામલાજીના જન દહેરાસરના ચેકીઆતો ઠા. હાથીજી હવાઇ સઈ, દ: પોતે ઠા ફતાજી દલાજી સઇ દ હાથીજી હવાજી ધણીના કહેવાથી. પાટણ-શેઠ કોટાવાળા તરફથી શેઠ હાલાભાઈ બેચરદાસ તથા નહાલભાઈ લલુભાઈની સહીઓ લેવાના પ્રયાસો શરૂ ર્યા છે. અને સંભાળવા પ્રમાણે સહીઓ પણ કરી છે, આવી રીતે કોટાવાળા શેઠે પોતાના પક્ષમાં લેવાના પ્રયાસ જે શરૂ કર્યા છે, તેથી સમજાય છે કે પિતાને આમાં કાંઈ ધાસ્તી છે ખરી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પરિશિષ્ટ. ૪૯. જૈન શાસન જેઠ સુદ ૯ વી. સં. ર૪૪૩ ચારૂપ–પાટણ કેસ ઉપર કરવામાં આવતે ઢાંક પીછોડો. શેત્રુંજની બાળ કેણ ખેલે છે? [ 8 ]. કેપટાવાળા શેઠ તરસ્થી થતા પ્રયાસ અને બહાર આવેલું વધારે ભેપાળું. ચારૂપ કેસને લવાદે આપેલે ચુકાદો અપુર્ણ છે, અને તે ચુકાદાને કાયદેસર અમલ કોણ કરાવી શકે ? તે બાબતનું અમોએ ગત અંકોમાં વિવેચન કરી સમાજને કેસની વસ્તુ સ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અને તે ઉપરથી વાચક સમજી શક્યા હશે કે, આ કેસમાં લવાદનામું આપનાર પાટણને સમગ્ર સંધ નથી પણ અમુક વ્યકિતને હસ્તગત કરી લઈ આ ફેસલો અપાયો છે; તે ગેરકાયદેસરને છે, તેમજ લવાદે આપેલા ફેસલામાં એવા પણ શબ્દ ઉમેર્યા છે કે “ આ ઠરાવને અમલ લવાદે પિત કરી આપ.” આવી રીતે શબ્દો લખવાને કાયદેસર તેમને હક નથી, કારણ કે ન્યાયાસન ઉપર બીરાજમાન થએલ જજ પિતાના ફેસલામાં પિતે અમલ કરાવી આપવાનું કદી પણ સુચન કરાવે નહિ, કારણ કે તેમનું કામ ફકત ન્યાયનું તેલન કરી પિતાનો અભિપ્રાય બહાર મુકવાનું હોય છે, અને તે બંનેમાંથી એક પક્ષને ન રૂચે તે તેના ઉપર અપીલ પણ લઈ જવાય છે. અને તે મુદતમાં હોય તે દરમીયાન કોઈ પાસે ઠરાવને અમલ પણ કરાવી શકાતા નથી, તેવી રૂઢી પ્રચલિત છે. તેવીજ રીતે લવાદ એટલે એક “પંચ ” ગણી શકાય. પંચના ઠરાવ સામે પણ બને પક્ષમાંથી એકને જે બાબત ન રૂચે તે રદ કરાવી શકાય છે. મતલબકે કેસ લંબાવી શકાય. વળી પંચનું કર્તવ્ય એજ કે પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ અભિપ્રાય કોટ માં લાવી શકે છે, પણ કદી અમલ કરાવી આપવાનું સાહસ ખેડી શકતો નથી, છતાં આ લવાદે આપેલા ઠરાવને અમલ તેિજ કરાવી. આપે છે, તે કાયદેસર તે નજ ગણી શકાય. પૈસાદારના પુજારીઓ. પાટણના ચારૂપ કેસમાં લવાદે આપેલ ચુકાદે કાયદેસરના છે તેવી રીતે સમાજને સમજાવવા અનેક પ્રયાસ શરૂ થવા લાગ્યા અને તેને ઉઘાડા પાડી સત્ય બાબતને અજવાળામાં લાવવા આ પત્રકારે કેટલુંક લખાણ અસભ્યતાથી કરવામાં આવ્યું તે અમારા ભાઈબંધ પત્રકારને નહિ રચવાથી તેની સામે પોતાની કલમ ઉડાવી, સત્યને દાબી દેવા પઇસાદારના પુજારી બની, પિતાની સ્વતંત્રતાને દાબી, ન છાજતા હુમલાઓ કરી, ગપગોળા હાંકી, મન કલ્પિત બનાવોને સમાજને સાચા તરીકે કબુલાવવા પ્રયત્નો શરૂ કર્યા છે. અને લવાદ સામે વાંધો ઉઠાવનાર પાટણનો સંઘ નથી એવું મનાવવા એક સ્વયં બનેલી એક કમિટી છે, એવું બતાવવા યાતધા ચીતરી મારી, પિતાની કિંમત અંકાવી છે. તેને માટે અમને હસવું છુટે છે અને ખેદ થાય છે અને પિતાનું મગજ કોઈ બીજીજ દિશામાં કામ કરતું જોવાય છે. તે મગજને ઠેકાણે લાવવા અમારે કેટલાક ભૂપાળા બહાર મુકવાની ઈચ્છા નહિ છતાં તે ભાઈબંધની પ્રબળ ઈચ્છાને તાબે થવું પડયું છે, અને તેમની શાન્તિને માટે ફકત અમને મળેલા પત્રમાંથી ફકત બેજ ભોપાળા બહાર મુકીએ છીએ, છતાં ભાઈબંધની તેથી શાંતિ નહિ થાય તો બીજા પણ મુકવાની તક દીલગીરી સાથે હાથ ધરીશું. લવાદે આપેલા ચુકાદાને સત્ય મનાવવા માટે થએલા પ્રપંચે. લવાદે આપેલ ચુકાદો પાટણના સંઘે જ્યારે માન્ય નહિ રાખે, અને તેને માટે સંઘ એક થઈ તેના સામે સખ્ત વિરૂદ્ધ ઠરાવ ક્ય, અને મુનિ મહારાજાઓના મતે ભગવાવામાં આવ્યા, ત્યારે શેઠ કોટાવાળા ગભરાયા, અને પિતાના ઠરાવ બહાલ નહિં રહે તેવી જ્યારે પિતાને ખાત્રી થઈ ત્યારે પિતાના તરફથી લાગતા વળગતાઓને મોકલી પોતે કરેલું છે તે વ્યાજબી છે, અને તેમાં મેં કાંઈ વિરૂદ્ધ કર્યું નથી, તેવું માનવા માટે મુનિરાજો તેમજ બીજા કહેવાતા પિતાના પાસે મતો મંગાવવા માણસો દેડાવ્યા; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ - ૧૯૮ તેમાં કેટલીક નિષ્ફળતા ગઈ છે, તે અમેએ ગત અંકોમાં બતાવ્યું છે. છતાં ગણ્યા ગયાને જે મતિ અધુરા તેમજ દિઅર્થિ મેળવી શક્યા છે, તેને પોતાના લાભના મનાવવાનો પ્રયાસ ભાઈબંધના પત્રકારે કર્યો અને તેને ભાઈબંધે સ્વિકાર કરી તેના મન કલ્પિત અર્થે બતાવવા લાગ્યા. જેને . માટે અમેએ શેઠ કુંવરજીભાઈને પત્ર અક્ષરસઃ મુક્યા, જ્યારે ભાઈ બધે પિતાના ગત અંકમાં ખુલાસે કર્યો કે “ અમેએ સાદરા વાળા વકીલ ન્યાલચંદ લક્ષ્મીચંદના લખેલા પત્રનો સાર આપે હતો” પણ ભાઈબંધ ને અંધારીવાળા ચસ્માથી દેખાતું નથી કે, અમોએ પણ જે લખ્યું છે તે બીજાના પત્રને સાર છે, તેવું સ્પષ્ટતાથી જણાવ્યું છે, છતાં તેમના મગજને ઠેકાણે લાવવા પુનઃ દાખલ કરીયે છીએ. “ચારૂપને ફેસલે વાં, મારા તરફથી અભિપ્રાય માટે સામા પક્ષ તરફથી પત્ર આવ્યો હતો, અને તે કાંઈ ગેરવ્યાજબી લાગતું નથી. એમ સ્પષ્ટ લખી દીધું છે. અંદર અંદરના દ્વેષથી કલેશ વધારે છે, જમાના વિરુદ્ધ છે ” ચસ્કી ગયેલા મગજથી એટલું પણ સમજાયું નથી કે અમે જે લાઇન ભરેલી છે તે શબ્દો શું બતાવે છે ? તેનું ભાન પણ પિતાને રહ્યું હોય તેમ લાગતું નથી. વળી ભાઈબંધે શેઠ કુંવરજીભાઈને પત્ર અને મુનિ મહારાજ શ્રી વલ્લભવિજયજીના જે પત્રો અમોએ પ્રગટ કર્યા છે તેને છુપાવ્યાનું જણાવી અને ચેકસ શબ્દોને ઉતાર કરી તે પત્ર પોતાના તરફેણના સમજાવવા પ્રયાસ કર્યો જણાય છે. પરંતુ એટલું પણ ભાન રહ્યું જણાતું નથી કે તે પત્રોમાં તેમને ચેકસ મત શું છે ? વળી લવાદે પિતાના માણસો દ્વારા મુનિ મહારાજાઓના કેટલાક મત મેળવ્યા છે, પણ સમાજમાં અશાંતી ફેલાય તેને માટે લવાદે બહાર મુકવાનું વાજબી ધાયું નથી. તેમ લખી કેટલાક મુનિરાજોના નામની એક હારમાળા તેમના મત અંકમાં આપી છે. પરંતુ ભાઈબંધને ખબર નથી કે, તે અભિપ્રાયો કેવી રીતે મેળવ્યા છે, અને તે માટે અમારા ભાઈબંધના મગજને કાંઈ ઠેકાણે લાવવા તેમજ પ્રમાણીકતાને પાઠ શીખવવા ફકત બેજ મુનિઓના પત્રો અક્ષરસ: ટાંકવાની દીલગીરી સાથે ફરજ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ શ્રી ભાવનગર મ શ્રી જૈનશાસનના અધિપતિ જેગ, ધર્મલાભ મુ. શ્રી સુરતથી લી. મુનિ શ્રી દેવમુનિજના તરફથી તમારા પત્રમાં છાપશે. અત્રે કોટાવાળા તરફથી આવેલ આદમીએ અમોને કહ્યું કે, શ્રી ચારૂપના દેરાસરજીના કંપાઉંડમાં શિવધર્મિઓને એારડી વિગેરે આપેલ નથી. આવી રીતે અમેએ સહી આપી હતી. પણ પાછળથી છાપાકારે ખબર પડી કે બે આરડીઓ ધર્મશાળામાંથી આપેલ છે. તે અમારે કબુલ નથી. અને કંપાઉંડ બહાર માટે સમજાવીને સહી લીધી હતી, તેથી અમારે કબુલ નથી. આ પત્ર લખ્યો છે, તે તમે છાપશો. શુદી ૩ ને વાર ગુરૂ, દ. દેવમુનિ પાટણ મતિ ૧૯૭૩ ના જેઠ સુદી ૩ ગુરૂ. જૈન શાસનના અધિપતિ જે. જત જન પત્રના તા. ૧૮ ના અંકમાં મારું નામ આવેલું અને તેમાં લખેલું છે કે કોટાવાળાનો ચુકાદો ધર્મ વિરૂધ્ધ નથી તેમ નુકશાનીનો નથી, તેવું લખાણ છે તેને ખુલાસામાં મારે લખવું પડે છે વિશનગર હતો ત્યારે કોટાવાળા શેઠ તરફથી શા. અમથાલાલ પ્રેમચંદ મહારી પાસે આવી મને ઘણી ખોટી વાત કરી, તેમજ લવાદે આપેલા ચુકાદા પણ વંચાવ્યા વગર ઉધે રસ્તે દોરવી મહારી સહી કરાવેલી તેથી તેના ખુલાસામાં લખવાનું કે હું અત્રે આવ્યો અને લવાદને ચુકાદો વાંચતાં તેમજ વસ્તુસ્થિતિ જોતાં મને ચોકસ લાગે છે કે, કોટાવાળાએ જે ચુકાદો આપ્યો છે તે ધર્મ વિરૂધ્ધ છે, તેથી તે માન્ય કરવા લાયક નથી. લી પન્યાસ નીતિવિજયજીના શિષ્ય મુનિ મુકિતવિજયજી. ઉપરના પત્રોથી એટલું તે સમજાય છે કે, કેટાવાળા શેઠ તરફથી પિતાના ઠરાવ માન્ય રાખવા માટે કેટલાક મુનિરાજેને ઉધુંચિતું સમજાવવાનો પ્રયાસ કર્યો છે, અને તેવો પ્રયાસ કરે, તે લવાદ તરીકેના એક પંચને યોગ્ય હતું નહિં. અને જ્યારે તેમ કરવા પોતાના તરફથી પ્રયાસો જોવાયા છે તે તેમાં લવાદે ભુલ ખાધી છે તે સ્પષ્ટ સમજાય છે, અને પિતાને એક પક્ષીય દેરવાઈ ગયાનું ભાન થાય છે, ત્યારે આવા પ્રપંચેની હારમાળા ગોઠવવાની જરૂર પડી હોય તેવું અનુમાન કાઢી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ વળી જૈનના તા. ૨૭ મીના અંકમાં એક એવો ખુલાસો કરે છે કે કુંવરજીભાઈને જે પ્રશ્ન પુછવામાં આવ્યા છે, તે જૈનધર્મ પ્રકાશ (પુ. ૩૩ અંક. ૧ લો ચિત્ર ૧૯૧૭) માં રા. રા. કુંવરજીભાઈ આ કેસને ઇતિહાસ રજુ કરી મુંબઈના આ ભાઈઓનો વાંધે જણાવી છેવટ લખે છે કે “ફેસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદ્ધાંતને બાધકારી હકીકત અમારા સમજવામાં આવતી નથી” પરંતુ ભાઈબંધે તે અંકનો આખો લેખ દાખલ કર્યો નથી. જેથી તે ભાઈબંધના મનસ્વિ લખાણેની શુધ્ધિ લાવવા માટે અમે પુછવા માગીએ છીએ કે તે અંક અમે વાંચ્યો છે, તેમાં મુંબઈથી લખાયેલા પત્રમાં જે સવાલો પુછવામાં આવ્યા છે, તેમજ વાંધા બતાવ્યા છે, તેની નકલ અમોએ ગત અંકમાં દાખલ કરી છે, તેમને એક પણ પ્રશ્નનો ઉલ્લેખ તે અંકમાંના લખાણમાં જોવામાં આવતું નથી. છતાં ખુલાસો કર્યો છે, તેવું શા આધારે લખ્યું છે? તે ભાઈબંધ પિતાના આવતા અંકમાં તે આખો લેખ દાખલ કરી સમાજને બતાવી આપશે તો ઊપકાર થશે. પરંતુ ગપગોળા હાંકી પિતાને ગમતા અર્થો સમાજને સમજાવવાની પંડિતાઈ બતાવવી તે અસ્થાને છે. છેવટમાં અમે એટલું જ કહેવા માગીએ છીએ કે, લવાદનો ચુકાદે અપુર્ણ છે અને ઠરાવમાં વપરાયેલા શબ્દો ધર્મની લાગણી દુખાવનારા તેમજ જૈન સિદ્ધાંતને બાધક છે, માટે તે ફેસલે રદ કરાવવા માટે પાટણના સંધ ઉપર આવી પડેલી ફરજ અદા કરી ભવિષ્યમાં આવા બનાવો ફરીથી ન થવા પામે તેવો દાખલો બેસાર ઈષ્ટ છે. પરિશિષ્ટ ૫૦ જૈનશાસન જેઠ સુદ ૯ બુધવાર વી. સં ૨૪૪૩ જેને અને કેનફરન્સ હેરડ ચારૂપકેસ-આ લેખમાં તંત્રી સાહેબે જેને લોકોને માતા, ભવાની દેવી, દેવતાના ઉપાસકો બનાવ્યાં છે. બીજા અર્થમાં જૈનો જાણે કેમ વહેમી હોય એમ જણાવીને મી. કોટાવાલાનો પક્ષ એકાંત ખેંચે જણાય છે. હજી તે તંત્રી સાહેબને દેવી દેવતાની સિધ્ધી કરવા માટે લેખ લખવાની જીજ્ઞાસા છે, દેવી દેવતાની સિધ્ધી કરીને શું જૈને વહેમી છે. અથવા વીતરાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ - ૨૦૧ દેવના પુર્ણ ઉપાસક નથી એમ સિધ્ધ કરવું છે? વે બીજી ઇચ્છા છે તે સમજ પડે તેવું નથી. દેવી દેવતા ઉપર ભાર મુકીને લખવાને અર્થ તે એટલે જ દેખાય છે કે હેરલ્ડના તંત્રી સાહેબ કોટાવાળાને ગાડે બેઠા છે. પણ હેરલ્ડ પત્ર કાંઈ કોમમાં તકરાર-વધારવી કે કોઈને ગાડે બેસીને તેમના ગીત ગાવા માટે નથી પણ કોમના ભલા માટે છે. પરિશિષ્ટ ૫૧. જૈન તા. ૩ જી જુન સને ૧૯૧૭. મુદ્દા વગરની મારપછાડમાં કેકસની કિમત. જૈન સંઘના કાયદાસર બંધારણની જરૂરીયાત માટે ચારૂપ પ્રકરણે આપેલું શિક્ષણ. કોઈથી પણ શાંત રીતે પતવામાં મુશ્કેલ થઈ પડેલ, ચારૂપ તિર્થના ઝઘડાનું છેવટ એક લવાદથી આવે અને તે પણ જૈન અને સ્માર્ત પ્રજા મળી એક અવાજે જૈન ઉપર વિશ્વાસ મુકે તે અસાધારણ પ્રસંગ ફતેહમંદ રીતે પાર ઉતરવાથી કેટલાક જવાસાની પ્રકૃતિ ભોગવતી વ્યકિતઓની કેકસ કમિટિએ મળીને પાયા વિનાને પહાડ ઉભે કર્યો અને તેમાં ન ફાવતાં છેવટ તિર્થને વિચ્છેદ કરવાને પણ ન માફ થઈ શકે તેવી હિલચાલ શરૂ કરી, ત્યારે ખેદ સાથે અમારે આ કેસનું વસ્તુસ્વરૂપ સમજાવવાનો પ્રયત્ન કરવો પડે છે. જો કે આમ કરવા જતાં આવી પ્રપંચજાળો અણછુટકે અમારે ખુલી પણ કરવી પડી છે છતાં એટલું તે જોઈ શકાયું છે કે તેમ થતાં અનેક સમજુ મગજે આ જાળમાં ફસાતાં બચી જવા પામેલ છે, અને અનેક ફસાઇ ગયેલ ભવી આત્માઓ પિતાની ભળાઈ માટે પ્રશ્ચાત્તાપ કરે છે. એટલું જ નહિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ આ પવિત્ર પ્રાચિન તિર્થને વિચ્છેદ કરવાની બાજીમાં કોક્સ નિષ્ફળ થવા સાથે આ પ્રાચિન તિર્થભૂમિ સર્વત્ર જગજાહેર થવાથી તેના દર્શન સ્પર્શનનો લાભ લેવાને સમાજમાં નવી જીજ્ઞાસા ઉત્પન્ન થવા પામેલ છે. કે જે શુભ લાગણીને જન્મ થયેલ જોઈ અમારા શ્રમને સફળ થયેલ લેખીએ છીએ. | લવાદનો ફેસલો થવા પછી અને તે સંપૂર્ણ માન સાથે અમલમાં મુકાવા સાથે રાજીનામા અપાયા પછી આ નવા મંડળને જન્મ થવા પામેલ હતા અને તેમાં શું બાજી રમાઈ હતી તે અમે અત્યાર અને ગાઉ બતાવી ગયા છીએ. વળી આ નવા મંડળે અત્યારસુધી કંઈ પણ શીંગ પુછ વિના કેવળ દેડે આગ લાગી છે તેવા ગભરાવવાના પોકળ અવાજો કરી મુક્યા હતા તે પછી જ્યારે લવાદના ફેસલાંમાં ખોટું શું છે તે પૂછવામાં આવ્યું ત્યારે જે પાંચ મુદ્દા તેમણે રા. કુંવરજીભાઈના પત્રમાં ટાંક્યા હતા તે સઘળામાં પોકળ હતું તે પણ અમે ગયા અંકમાં બતાવી ગયા છીએ તેમજ તે દરેક મુદ્દાના ખુલાસા પણ તે સાથે દર્શાવ્યા છે ત્યારે હવે કંઈ પણ દલીલ ન રહેવાથી કેવળ પથ્થરા ઉરાડવાને ભાઈબધે શરૂ કરેલ જણાય છે. પરંતુ તે રીતે ગંધ કે દલીલ વગરના પથ્થરો ફેંકતાં ઉલટું પિતે અંકાય જાય છે તે તેમને ધ્યાનમાં રહેલ જણાતું નથી. ભાઈબંધને હવે કંઈ પણ બચાવ કે દલીલ રહી નથી ત્યારે ઘરની દલીલ ઉભી કરે છે કે “આ ઠરાવને અમલ લવાદે પોતે કરી આપ” તેવા શબ્દો લવાદે ફેસલામાં ઉમેર્યા છે તે કાયદેસર નથી આવી ઠાવકી દલીલ કરી કાયદાના ખાં હોવાનો ડોળ કરવા જતાં ભાઈબધે આ શબ્દ લવાદના એવોર્ડમાં ક્યાંથી વાંચ્યા તે સમજી શકાતું નથી. લવાદ નામાની નકલ અમે અને ભાઈબંધે પણ અક્ષરસઃ પ્રગટ કરેલ છે તેમાં તે શબ્દની ઝાંખપણ નથી પરંતુ એવોર્ડમાં ખુલું જણાવ્યું છે કે-“સનાતન ધર્મવાળાઓએ તેમના મને આપેલા પંચાતનામામાં ઠરાવને અમલ મારે કરાવી આપો તેમ સુચવ્યું છે” આ પ્રમાણે પંચાતનામાના શબ્દોનો અર્થ પંચનો ઠરાવ છે તેમ બતાવવાનો પ્રયત્ન કરો તે પણ અક્કલને નમુનો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ આગળ જતાં ભાઈબંધ પંચના ઠરાવ ઉપર અપીલ થઈ શકે છે તેમ બતાવવા ગયા છે. પરંતુ તેમ કરવા જતાં કાયદાની દ્રષ્ટિએ અક્કલ ગુમ થઇ જણાશે. કાયદાનું સ્પષ્ટ ક્રૂરમાન છે કે પંચના નિર્ણય તે પ્રીવીમાંસિલની કાના નિય છે એટલે પંચના ફેસલા ઉપર અપીલનું દ્વારજ નથી છતાં આવી ઉંધા પાટાની ભાજીમાં હવે જૈન સમાજ સપડાય નય તેમ માનવું તેજ મુખાઈ છે. દલીલનું ક્ષેત્ર અંધ થાય ત્યારે ગળચી પકડવા અને ક્ાવે તેા ગાલીપ્રદાન કરવાનું ભાઈબંધનું જગજાહેર વ્યસન સેવવાના પ્રયત્ન શરૂ થયેલ જોવાય છે. પરંતુ અત્યારે તે સમયે તે સામે તેવી ગલીચ ગટરના માર્ગે જવા અમારી પાસે અપવિત્ર સ્થાન નથી તે માટે દીલગીર છીએ. વમાન પત્રને ધર્મ જનસમાજને ખરી વસ્તુસ્થિતિનુ ભાન કરાવી સ્વતંત્રતાનું પોષણ કરવાનેા છે. આ ધમ ભાઇબંધ પણ કેટલીક વખત શબ્દોમાં જણાવે છે. પરંતુ પ્રસંગ આવ્યે જાણે આખા સમાજ પોતાની ચાંદે ચાંદ ખેલનાર હાજીયા થવાજ જોઇએ તેમ માનવું અને ગમે તેટલુ ન્યાયી છતાં પેાતાના વિચાર વિરૂધ્ધ ખેલનારની નીંદા કરવી તે શું માયા કપટ નથી? જૈન એસસીએશન એ મુંબઇમાં આગેવાન કામ કરનાર જીતું અને વગવાળુ મડળ છે તેમ અનેક વખત સ્તુતિ કરવા પછી તેજ મંડળ જયારે લવાદની આ સેવા માટે હ બતાવવાની ફરજ અદા કરવા તૈયાર થાય ત્યારે તેને નમાલું અને નક્કામુ બતાવી નિંદા કરવા બેસવુ એ શું યેાગ્ય છે? આવા જવાબદાર અને આગેવાન કામ કરનાર મંડળના કાર્યવાહક। શું હૃદયના એટલા નબળા તે માનતા હશે કે જે આવી ખોટી ટીકાઓથી પેાતાની કરજ ચુકી જાય ? અમને તે ભય છે કે પોતાના ચાંદમાં ચાંદ ભેળવવાને આવા ખાટા આક્ષેપેા કરવાથી પેાતાના શબ્દોની કિ ંમત સમાજમાંથી ઉલટી ઓછી થવા પામે છે. તે વાત તેઓ સમજી શકયા નહિ હાય? ‘કાન્ફરન્સ હેરલ્ડ” ને આજે તેર વર્ષ થવા આવ્યાં ત્યાંસુધી તેની નિદા કરવાના કે ખામી જોવાને વખત ન મળ્યા તે જ્યારે અત્યારે ભાઇબંધની હામાં હા ન મેળવી ત્યારે ખરાબ અને ચીથરીયુ' એ પણ જમાનાની ખુખી છે. જો કે આ ઉપરથી અમે તેવા આક્ષેપ સામે સીક્ારસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ કરવા માગતા નથી. પરંતુ એટલું તો પુછીશું કે હેરલ્ડના આટલા વર્ષના જુના તંત્રી જન્મથી જ ઢુંઢીયા છે કે બે ચાર દિવસથી ઢુંઢીયા થઈ ગયા છે? હા, હેરલ્ડ' એ લક્ષ્મી વગર ડચકાં લેતી કન્ફન્સને ભારરૂપ જોવાય છે તે ખરૂં છે અને કદાચ તેવી સ્થિતિમાં તત્રીને મનસ્વી તરંગો ફેલાવવામાં તેને દુરૂગ થવા સંભવ પણ હેય છતાં તે ભુલે અત્યારસુધી ન શેધતાં પિતાના અંગત પ્રસંગે આગળ ધરવી તે ઉલટી અસર કરે તે તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. લવાદની સેવા સામે કટાક્ષ કરવા તૈયાર થયેલા ભાઈબંધ ઈમારતે ઘણી ચણે છે. અને કોઈવાર તેમને હલકા બતાવવા ઓડનું ચોડ વેતરી નાંખે છે જે લવાદને આખા વડોદરા સ્ટેટમાં વેપાર કે લેવડદેવડનો સંબંધ નથી એમ અમે ખાત્રી કરી છે તેને ચારૂપનું લેણું પતાવવાને સ્વાર્થી અપવાદ મુકતાં પણ ભાઈબંધે પાછું ફરી જોયું નથી, અને તેવા અનેક આક્ષેપ કર્યા છે. વળી લવાદની ઉપકાર સેવા માટે લખનારામાંના કોઈને વિધર્મી કરાવ્યા છે. કોઈને નાણના પુજારી કર્યા છે અને કોઈને સુસ્ત અને પ્રમાદી ચીતર્યા છે. આ રીતે તને ખાઉં અને તારા બાપને પણ ખાઉં તેવી શૈલીને શું આશય હોય તેને તેજ જાણે, પરંતુ તેમ કરવા જતાં કોઈ વખત પાછી લવાદની સેવા માટે અજાણી સ્તુતિ ભાઈબંધથી થઈ જાય છે. અને તે રીતે ગાર ઉપર લીંપણ થઈ જવાથી સમાજ સત્ય જોઈ જાય છે તે તેમને ધ્યાન રહેતું જણાતું નથી, તે ભવિષ્યમાં આ રીતે બેધારી તલવાર ન ફેરવાય તે માટે ભાઈબંધને તેમના જ શબ્દોની યાદી આપવી અસ્થાને ગણાશે નહિ. લવાદ અને લવાદના કાર્યની નિંદા કરનાર ભાઈબંધ પિતાના જ તા. ૧૬ મી મેના પત્રમાં લખે છે કે “ સમજુ માણસો આ કેશ લંબાવવા ખુશી મહેતા અને તેથી તેની ઘરમેળે સમાધાની થાય તે સારું કે જેથી કરી બન્ને પક્ષ નકામા ખર્ચના ખાડામાંથી ઉગરે એટલે લવાદ નીમી કેસને નિવેડે લાવે એ વધુ ઠીક છે એમ સૌકોઈની સલાહ મળી ” વિચારવાનું એ છે કે લવાદ નીમી કેસને નડે લાવવાના વિચાર સુધી સૈકોઈની સલાહ મળી છે અને તે જ સમજુ માણસો હતા. તેમ તેઓ સ્વીકારે છે, ત્યારે શું લવાદ નીમવામાં બે પક્ષ પડયા હતા? કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ : તેમણે કહેલા સમજુ અને સે કોઈ સુઈ ગયા હોય ત્યારે લાગે સાધીને મુર્ખાઓએ લવાદ ચુંટી કાઢયા છે તેમ તેઓ કહેવા માગે છે ? કે શું મુંબઈમાં પાટણના વસતા સમગ્ર મંડળે સભા મેળવી પ્રમુખની સહી સાથે કોટાવાળાને લવાદ સ્વીકારવાને સંમતિપત્ર મોકલ્યો તે બધું સ્વપ્નાનું ફારસ ગણે છે? અગર શું લવાદનામામાં સહી કરનાર છે ન્યાતના શેઠે, વાદી, પ્રતિવાદીઓ અને આગેવાનોને બાળકો બનાવવા ધારે છે? તે કંઈ સમજી શકતું નથી. આવું ફારસ પહેલુંજ નથી પણ ચુકાદો થયા પછી તે યોગ્ય છે અને ધર્મને અનુસરતે છે માટે ધન્યવાદને પાત્ર છે, ત્યાં સુધી પણ ભાઈબંધ જણાવી ગયા હતા તે અમે પ્રથમ તેના શબ્દથી પ્રગટ કરી બતાવ્યું હતું. છતાં પાછા નવા તમાસામાં બધું અયોગ્ય દેખાડવાને વાર ન લાગી તો પછી આવી વધુ જાળમાં વધુ ભુલવણી હોય તેમાં આશ્ચર્ય જેવું નથી. અમે આગલા અંકમાં રા. કુંવરજીભાઇને મી. સેની ઉપરને પત્ર પ્રગટ કર્યો હતો તેને ભાઈબંધે કોકસ કમિટિ ઉપરને પત્ર માની તે અધુરો છે તેમ બતાવવા જતાં છુપાએલી પોલ છતી થઈ જવા પામી છે ત્યારે હવે જાણે તે સમજ પુર્વક ભુલ થઈ હોય તેમ બતાવવા પ્રયત્ન કરતા તે ભુલને વધારે પ્રકાશમાં લાવવા જેવું થયું છે. કેમકે જનધર્મ પ્રકાશના ચૈત્ર માસના અંકમાં પ્રગટ થએલી બાબત કે જે ખાનગી મેટર નથી અને જેમાં બે કેસલાની અંદર જેવી કહેવામાં આવે છે તેવી જૈન સિદધાંતને બાધકારી હકીક્ત અમારા સમજવામાં આવતી નથી” એ શબ્દ જ બતાવી આપે છે કે જેનો સિધ્ધાંતને બાધકારી હકીકત જે કહેવામાં આવી છે તે ખોટી છે. આટલું છતાં આ ટુંકા મહા મંત્રથી આંખો નહિ જ ખુલે તેમ અમારી ખાત્રી હોવાથી કોકસે દરિયે ડળી કાઢેલા પાંચ પ્રક ( રત્નો ) માં રહેલી પાલ અમે ગયા અંકમાં જ સ્પષ્ટ કરી છે, છતાં જે ઈચ્છા હશે તો તેમના મેંબરોમાંથીજ નવરાત્રીમાં દેવીને નામે દ્રવ્ય ખર્ચનારના અને માથે રેટલા મૂકી દેવી સામે નાચ કરનારના અહેવાલ જરૂર પડયે બહાર મુકવામાં આવશે. આગળ જતાં ભાઈબંધે બે મુનિ મહારાજના વિચાર ભેદના પત્રો મુક્યા છે આમ કરવા જતાં તેમણે તે મહાત્માના વજનને હલકું પાડવાને યત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કર્યો છે. તે માટે તેજ જવાબ માગશે. કેમકે કામ ઉપર સત્તા ધરાવ નાર મુનિનાં મગજ આટલાં નબળાં, પરતંત્ર કે અદૃઢ હાય તેમ અમે માનતા નથી વળી ‘ દેવમુનિ ” ની સહીથી જે પત્ર પ્રગટ કર્યો છે તે જવાબ તેમને વગર માગ્યા માંચડે છે. સુરતથી પન્યાસ સિધ્ધિમુનિ વગેરેના પત્ર છે અને તેમાં સહી લબ્ધીમુનિએ કરી છે. તે પછી સાથે વિચરતાં મુનિમંડળમાં પણ આવી ફાટ ુટા ચાલે છે, તેમ આ દ્રષ્ટાંતથી માનવાને કારણ મળે છે, કે જે કલ્પના જૈનગુરૂના મેાટા માન માટે નીચુ જોવરાવનાર છે. વળી પન્યાસ નીતિવિજયજીના શિષ્ય મુનિ મુકિત વિજયજીને પત્ર મુકયેા છે. તે પણ તેમના માટે બંધ બેસતે। નથી. જે મુની તા. ૨૫-૩-૧૭ ના પત્રમાં સ્વહસ્તે પાટણના સંધ. ઉપર લખે છે કે ‘ ઠરાવ અમેએ વાંચ્યા છે ' તેમ સ્પષ્ટ જણાવી પાછા તેજ મુનિ જે શુ. ૩ ને પત્ર ભાઈબંધને લખી · તેમાં લવાદે આપેલે ચુકાદો પણ વહેંચાવ્યા વગર ઉધે રસ્તે દેારવી મહારી સહી કરાવેલી ” તેમ જણાવે છે તેા પછી તેવા નિળ મગજના સાધુઓ માટે શું કહેવું તે અમારા પાસે શબ્દો નથી (6 છેવટે ભાઇબંધ હવે બધે પાટલે વકીલાત કરતાં લખે છે કે ચુકાદો અપુર્ણ છે અને વપરાએલ શબ્દ ધર્મની લાગણી દુખાવનારા તેમજ જૈન સિદ્ધાંતેાને બાધક છે ” તે શું અપુર્ણ છે અને કયા સિદ્ધાંતના બાધ આવે છે અને કેની કેવી રીતે લાગણી દુખાય છે તે જરા સ્પષ્ટ લખીને પછી ફ્રજ સમજાવશે. કેમકે અંધારામાં અથડાવાના કામને હવે અવકાશ નથી. ચારૂપની અશાંતિ માટે પણ ભાઇબંધે ડીક ચેાગમાં ઊભાં કર્યાં જણાય છે. પરંતુ સુભાગ્યે આ સાંકળમાં સડાવેલ સર્વે ભાતે હવે જાગ્રત થઇ જવાથી તેમણે અમારા તરફ ખુલાસા માકલી આપેલ છે તેથી જોવાય છે કે આ ઉભી કરેલી પાકળ ઇમારત પડી ભાગી છે. ગઇ તા. ૩૦ મી ના પત્રમાં તેમણે ચારૂપના એ ચેકીયાતેની સહીથી નગરશેઠ ઉપર લખાયેલ પત્ર પ્રગટ કર્યાં છે. તે વાંચી આ બંને ચેકીયાતે લખે છે કે— મે, જૈનના અધિપતિ સાહેબ, જૈનશાસનના તા. ૩૦-૫-૧૯૧૭ ના ૧૦ મા અંકમાં પાટણના નગરશેને લખેલે પત્ર અમે લખેલે છે એવા સ્વરૂપમાં ચારૂપ તી માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ - ખુલાસે એ મથાળા નીચે પહેલાજ પાને લેખ છાપેલો છે. તેથી જાત્રાળુઓમાં ગેરસમજ ન થાય તે માટે હકીકતનું બટાપણું આપને જાત્રાળુઓ અને સર્વની જાણ માટે લખી મોકલું છું તે મહેબાની કરીને પ્રગટ કરશે. અમને ચારૂપ તીર્થના વહીવટ કરતાઓએ રાખ્યા છે અને નગરશેઠ કંઈ તે તીર્થનો વહીવટ કરતા નથી અને તેથી તેમને કંઈપણ હકીકત ગુજારવાની અમને જરૂર હોયજ નહિ અને અમે કંઈપણ લખાણું નગરશેઠ તરફ ક્યું નથી પણ બીજા જ કોઈએ અમને ઊલટું જ સમજાવીને અમારી સહી લીધી છે અમને તો એમ સમજાવવામાં આવ્યું હતું કે જાત્રાળુઓને અહીં કંઇ હરકત થતી નથી એવો લેખ મોકલવાનું છે માટે તમે સહી આપે. તેથી અમે સહી આપલી પણ છાપામાં તે એથી ઉલટું જ લખાણ પ્રકટ કરેલું જોવામાં આવ્યું તેથી તે ખોટું છે. એ જણાવવાની જરૂર છે. તેથી પ્રગટ કરશોજી. જેઠ સુદી ૧૦ ને ગુરૂવાર સં ૧૯૭૩ ઠા. હાથીજી હવાઝ સઈ દ. પિતે. ઠા. ફતાજી દલાજી સઈ દા. હાથીજી હવા ધણીના કેવાથી.. વળી આગલા અંકમાં ભાઈબંધે ત્યાં યાત્રીકને ભય છે તેમ બતાવવાનો ડોળ કરીને તેવી આપત્તિમાં આવી પડવા માટે કેટલાક નામે ગોઠવ્યાં હતાં પરંતુ અમને જણાવવાનું દિલગીરીભરી ફરજ પડી છે કે મણુદ રેડના સ્ટેશનમાસ્તર છોટાલાલ હરગોવનદાસ સ્વહસ્તે લખે છે કે, મણુંદ રોડ સ્ટેશન ઉપર ગોપાળદાસ નામે કોઇ માસ્તર જ નથી. તેમ અમારા સ્ટેશન ઉપરથી કોઈ જાત્રા કરવા ચારૂપ ગયું જ નથી. વળી હાલાભાઈ બેચરદાસ લખે છે કે,-શાસન અમારી સહી શરમને લઈને થઈ છે તેમ જણાવે છે તે તદન જુદું છે. તેમજ અમે તથા શેઠ નહાલચંદ લલુચંદ વગેરે દશ જણ ચારૂ૫ જતાં અમારા ઉપર ચઢાઈ થવાનું જણાવે છે તે પણ હડહડતું ખોટું છે. અમને કોઈ પ્રકારની અડચણ થઈ નથી. વણચંદ વી. શાહ, શા દલપતભાઈ રામચંદ વગેરે પણ પત્ર લખી ચારૂપમાં શાંતિ છે તેમ ખાત્રી આપે છે. છતાં જે આ બનાવો સત્ય હોય તો તે અંકુશમાં લાવવાને કાયદાસર કોર્ટ માર્ફત દાદ માગવી જોઈએ તેને બદલે આવી ખોટી બનાવટે કરી યાત્રિકોને દેહ થતે જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ખેદ થાય છે. તે સમાજને બેટી જાળમાં ફસાવનારી બનાવટો ભવિષ્યમાં ભાઈબંધ નહિ કરે તેમ ઈચ્છીશું. પરિશિષ્ટ પર. જેનશાશન જેઠ વદી ૧ બુધવાર વિ. સં. ર૪૩. ભાઇબંધ પત્રકારે લવાદના ઠરાવ ઉપર પાડેલું વધારે અજવાળું. ચારૂપ કેસના લવાદે આપેલા ચુકાદામાં શું શું ભુલ થવા પામી છે, તેમજ તે કેટલે અપુર્ણ છે, તેમજ કાયદેસર લવાદનામું હતું કે કેમ? કબજે ગેરકાયદેસર અપાય છે કે કેમ? વિગેરે હકીકત સમાજ પાસે આ પત્રદ્વારા રજુ કરવામાં આવી હતી, અને તેની સામે દલીલ પણ આવી છે. બન્ને બાજુની દલીલો કેટલી વ્યાજબી છે? તે સમગ્ર હિંદના જૈન સમાજનું કામ છે. અમે અમારા કેટલાક ગત અંકોમાં આપણા સમાજમાં અગ્રગણ્ય કહેવાતા મુનિ મહારાજાઓ તેમજ આગેવાનોના અભિપ્રાયે દર્શાવી ચુક્યા છીએ. અને તેમાં કેટલાકએ “જે થયું છે તે ખરૂ છે.” “અમને કાંઈ જેન સિધ્ધાંત વિરૂધ્ધ લાગતું નથી.” સંઘમાં ભાગલા ન પડે તેમ કામ લેવું વિગેરે સુચક શબ્દ વપરાયા છે, તે ઉપરથી અભિપ્રાય આપનારના મન એકસપણે વ્યાજબી થયું છે તેવું બતાવતા નથી. અને એ ઉપરથી સમજી શકાય છે. કુ લવાદે આ કેસમાં ગમે તે સંજોગ વચ્ચે ભુલ ખાધી છે, વળી આ કેસના ચુકાદા પછી લવાદ તરકેથી કેટલાક એવા પણ પ્રયત્ન શરૂ રહ્યા છે, જે ઉપરથી જાણી શકાય છે કે ઠરાવોને અમલ તાકીદે કરાવી આપે છે. આમ ઉતાવળ કરવાનું શું જન હશે, તે સહેજે સમજી શકાય તેમ છે કે, પિતાના ઠરાવનો અમલ નહિ થાય તે પિતાની પ્રતિષ્ઠાને હાની પહોંચે ગમે તેમ હોય પરંતુ ઉતાવલ બશાવી આપે છે કે જે કાંઈ થયું છે તે વ્યાજબી થયું નથી. વળી લવાદનામું ગેર કાયદેસર છે તેવું અમે ગતઅંકમાં બતાવી ગયા છીએ, તેની સામે અમારા ભાઈબંધ દલી લાવે છે તે લવાદ નામાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ k નકલ અમે અને ભાઇબંધે પણ અક્ષરસઃ પ્રગટ કરેલ છે, તેમાં તે શબ્દની ઝાંખ પણ નથી પરંતુ એવા માં ખુલ્લુ જણાવ્યું છે કે, સનાતન ધર્મવાળાઓએ તેમના મતે આંપેલા પંચાતનામામાં ઠરાવને અમલ મારે કરાવી આપવા તેમ સુચવ્યુ છે,” આરીતે દલીલ લાવતા ભાધ્મધને ખબર નથી કે, કાયદાની, બારીકીમાં વધારે સપડાય છે. જો ભાઇબંધના આ પ્રમાણે ‘ સનાતન ધર્મ વાળાએએ તેમના મતે આવેલા પંચાત નામામાં આ શબ્દેથી સમજાય છે કે, સનાતનીએ તરફથી તેમને જુદુ પંચાતનામું આપવામાં આવ્યું।ય અને તેમાં અમલ કરાવીઆપવાનેા કરાર હાય તે કાયદે લવાદનામુ જુદુ જુદુ લેવાનુ કહેતેાનથી પણ એક કાગળઉપર બન્ને પક્ષની સહી હોવી જોઇએ. તેમજ કાઇ જાતને કરાર કે ઉલંધન હાય નહિ અને જો તેવુ કાંઈ પણ લખાયું હોય તે તે કાયદેસર નથી. અને અમારી માન્યતા પ્રમાણે લવાદનામામાં તેમ થવા પામ્યુ હાય તેમ જોવાય છે. તે તેને ગેર કાયદેસર ઠરાવવા માટે આપણને પુરતું સાધન મળી શકે છે વળી ભાઇબંધ એક એવી પણ દલીલ લાવેછે કે, લવાદને ફૈસલા થવા પછી અને તે સંપુણૅ માન સાથે અમલમાં મુકાવવા સાથે રાજીનામા અપાયા પછી આ નવ! મંડળના જન્મ થવા પામેલ હતા.' આ દલીલ કેટલી સહરાગત ભરેલીછે? ભાઇબંધ પોતાના ક્યા અંક ૧૯ ૧૩મી મેના અર્કમાં તા ૨૨-૨-૧૭ મીએનામું અપાયાનું જાહેર કરે છે. ત્યારે આમાં સાચું શું? કારણ કે સ ંધની મીટીંગ મહા॰))ને દિવસે મળી તે વખતે કબજો સોંપાયા બાબત પુછવામાં આવ્યું હતું અને તે વખતે ભાઈબંધ કહે છે તે મંડળ કાયદેસર કામ કરતું હતું અને તે ’ભાઇબંધે કબુલ પણ કર્યુ છે. આવી રીતે દલીલ લાવતાં લવાદને મુશ્કેલીમાં ઉતારે છે, કારણ કે તેમના શબ્દો સાચા હોય તેા લવાદે જે ઠરાવ કયા છે તેમાં લખ્યું છે કે, જે વિવાદ વરિષ્ટ ન્યાયાલયમાં હાલ દાખલ છે તે કાઢી નાંખ્યા પછી તથા સદરહુ દેવની મુર્તિએ લઇ લે એટલે તુરત તેમને સોંપી આપવા. આ શબ્દો બતાવી આપે છે કે, જ્યાં સુધી સનાતનવાળા પોતે કરેલી અપીલ પાછી ખેંચી ન લે, ત્યાં સુધી અમલ કરવા નહિં. છતાં લવાદે શા માટે અરજી ખેચી લીધા પહેલા અમલ કરાવી આપ્યા? જેથી તે ગેરકાયદેસર છે, તેવું બતાવી આપે છે, છેવટમાં અમે આટલેથી સમાપ્ત કરીએ છીએ. તા.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ પરિશિષ્ટ ૫૩ જૈન ન તા. ૧૦ મી જીન સને ૧૯૧૭. ચારૂપ કેસનું શાંતિમય છેવટ. સમાજને મળેલા ઉપયાગી અનુભવ. તિ ક્ષેત્રાના સ ંરક્ષણ અને નિયમીત હક્ક જાળવવામાં ધરની અને બહારની જે અનેક અગવડે આવી પડે છે તેને શાંતિથી પાર પાડવી તેજ ડહાપણ છે. છેલ્લા દશ વર્ષમાં આવા તિર્થોના એક પછી એક ઝપાટા થતા રહ્યા છે. સમેતશીખરના મહાભારત ઝઘડાએ ખાસ કા નીમાવી ડેપ્યુટેશન માત જુબાનીઓ એકઠી કરી, બંને પક્ષે લાખા રૂપી ખર્ચવા પછી અંતે ડુંગર ખાદી ઉંદર મેળવ્યેા છે અને હવે તે ઉંદરને માટે પાંજરૂ ધડાવવાના હોય તેમ આગળ દાડવાને વિચાર કરતા કહેવાય છે. મીક્ષીમાં પણ આજ રીતે શ્વેતાંબરે। અને દીગબરા લડે છે. અને તે રીતે માંહેામાંહે ક્રિયાવાદ પાછળ મોટા ખર્ચ શરૂ છે. ત્યારે ચા રૂપમાં આપણા અને સ્માત વચ્ચેના મતભેદનુ છેવટ જે કાર્ટોથી ન થઇ શકયું અને કામળી પલળીને ભારે થઇ જવા પામી હતી તે કૂશળતાથી નીચેાવીને લવાદના હાથે સતષકારક છેવટ આવવા પામેલ છે. તે પછી આવા તકરારા લવાદથી પતાવવાની હિમાયત કરવી અસ્થાને ગણાશે નહિ. વધારે ખુશી થવા જેવું એ છે કે આ લવાદ એક જૈન ગૃહસ્થ છે. અને તેએ સ્માત પ્રજાના પશુ એક સરખા વિશ્વાસ પ્રાપ્ત કરીને કુશળતાથી છેવટ લાવી શકયા છે. જે કેસ માટે જૈનેએ પંચ નિમવામાં તે પક્ષના સરખા પ્રતિનિધિ રાખી સરપંચ તરીકે એકલા શકરાચાય ને રોકવા માગણી કરી ચુકયા હતા. તે જ કેસ માટે એક જ લવાદ અને તે પણ એક પક્ષકાર કામનેા નેતા એકલે હાથે પાઁચ હાય તે કદી પણ ન બની શકે તેવી મગરૂરી ભરી ઘટના છે. આ સધળી મહાન ધટના અને અમાદી ભર્યાં છેવટ માટે જ્યારે જૈન કામ એકે અવાજે મગરૂર થવી જોઇએ અને લવાદની આ કાર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ કુશળતા માટે જૈનેએ અભિમાન લઇ ગામેગામથી મુબારકબાદીના સ ંદેશા અને માનની નવાજેશથી લવાદની નિઃસ્વાર્થ સેવા અને કુશાગ્રબુદ્ધિની કદર કરવી ોઇએ કે જેમ હવે પછી થશે ત્યારે જ આપણે યાગ્યની ચેોગ્યતા પીછાણી કહેવાશે. આપણી સ્થીતિ હજી વિદ્યાર્થી જેવી ગ્રાહક છે ત્યાં પરીક્ષક બનવાને પણ ઘણાને ટેવ પડી ગયેલ જોવાય છે. એક સભામાં જોઇને જોઇશુ તે મળેલ પ્રેક્ષકના ટેાળામાં ઉપદેશકના વિચારેને વિવેકપૂર્વક સમજવાને બદલે ઘણા ભાગ તેની કિ ંમત આંકવા બેસી જાય છે. તેના હાવભાવ, ખેલી અને ભાષાના જાણે શ્રાતા પરીક્ષકા હાય અને વકતા એ એક પરીક્ષા દેવા આવેલ વિધાર્થી હાય તેવી મેટા ભાગે જાહેર ભાષણાની સ્થીતિ છે. અને તેથી જ આપણે હજુ જ્યાંના ત્યાં રખડયા કરીએ છીએ. ચારૂપકેસના શાંતિમય છેવટ પછી આપણી આ ટેવની અસર કેટલાક ભાઈઓમાં જોવાઇ હતી અને જેમ જમણુ કરનારનું કઇંકતા ખાર મેાળુ કહેવુ જોઇએ તેમ વગર પાયાની વાતો કરવા લાગ્યા હતા. આ વાતાનું પરીણામ જયારે કંઇપણ ન જોવાયું ત્યારે આ પવીત્ર તીને ઉત્થાપન કરવા જેવી નહિ ઇચ્છવા જોગ હીલચાલ શરૂ કરી ત્યારે અમારે ખેદ સાથે આ વિષયને સ્પષ્ટ કરવા પડયા હતા, અને તે જયારે કેસના ખરા સ્વરૂપને તે ભાઇએ સમજવાથી શાંત થયા છે, તેમ જયારે અમે જોઇ શકયા છીએ, ત્યારે અમારા શ્રમ અને થતી કદર થવા માટે અમને એવડે આંનદ થાય છે. બીજી તરફ઼થી આ ચારૂપ તિ માં હમેશાં આવતા યાત્રીકે સાધુ સાધ્વી મહારાજો અને ખાસ કરી દરેક પુનમે મેળામાં એકત્ર થતા આસપાસના ગામાના જૈને તરફથી તિમાં રહેલી શાંતી માટેના પત્ર મળતા જ રહ્યા છે. ગઈ પુર્ણિમાએ અત્રે ગામ સરીયદ, ધારાજ, થરા, કાંકર, ગીલીવાડા, ખેમાણા, ઝાલમાર વગેરે ધણા ગામેાના યાત્રીકેની સહી સાથેને પત્ર મળ્યા છે. જો કે આપણા ભાઇઓએ વસ્તુ સ્વરૂપ સમજીને શાંતિ તરફ્ રૂચી બતાવી છે. તેથી આ અને તેવા અનેક પ્રમાણે પ્રગટ કર્ પાછળ અમારી જગા રાકવી એ અમને હવે જરૂરનુ જણાતુ નથી પરંતુ એટલુ તા જોવાયુ છે કે આ રીતે આપણા તીને વધારે બહાર મુકવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ બન્યું છે. અને તે રીતે પુર્વનું ચારૂપ એ હાલનું પણ મોટું તિર્થધામ થવા પામેલ છે તે માટે અમે અમારા અહોભાગ્ય સમજીએ છીએ. આ કેસના પરીણામે આપણા સમાજને શીખવાનું એ છે કે સંઘ જેવી મહદ્ સત્તા કંઈપણ ધોરણ કે નિયમીત બંધારણ વગર બહુ દુર્બળ થતી જાય છે. જેની ઈચ્છામાં આવે તે મરજી મુજબ ગમે ત્યારે ગમે તેના ઉપર સંઘના નામે પત્રો લખે, ઉશ્કેરણી ચલાવી શકે અને મરજીમાં આવે ત્યારે સંઘ કોણ છે ? એમ પણ છોક પુછી શકે એવી પિલ જૈન સંઘમાં ધોળે દિવસે ચાલી જાય તે પણ સમયને માન છે. જો કે આ કેસમાં તે શાંતિનું છેવટ પણ શાંતિમય જ થયું છે. પરંતુ ભવિષ્યમાં સંઘના મહાન બિરૂદની યેગ્યતા ટકી રહે તે માટે હિંદના સમગ્ર સંઘનું એક સતાધાર બેડ ઉભુ થવા જરૂર છે. અગર હિંદના સમગ્ર પ્રતિનિધીથી રીતસર ચુંટાએલ આપણી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ આવા પ્રસંગેએ સંધના ગૌરવને સંભાળવાની ફરજ અદા કરવા જાગૃત રહેવું જોઈએ છે. પરિશિષ્ટ ૫૪ જૈનશાસન અષાડ વદી ૭ વી. સં. ૨૪૪૪ ચારૂપ તીર્થ માટે આપેલે ચુકાદે અને જૈન સમાજ સામે લવાદ. મી. કેટાવાળાને અમારે ખુલાસે. આ પત્ર દ્વારા ચારૂપ કેસના ફેંસલા સામે અમને મળતી રહેતી ખબરો ઉપરથી અમોએ અમારા વિચારે જૈન સમાજ પાસે રજુ કર્યો હતા અને અમે તે ઠરાવ ઉપર ટીકા કરતા શેઠ કોટાવાળાને એક પક્ષીય દેરવાઈ ગયાનું પણ જણાવી ગયા છીએ. જો કે પત્રકાર તરીકે ફરજ બજાવવામાં કેટલી મુશ્કેલી ઉભી થવા પામે છે, તેમજ કેટલી જોખમદારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ શીર ઉપર વહેરી લેવી પડે છે, તે તેના અધીપતીઓ જ સમજી શકે છે, અમારે પણ તેવી તેવી કેટલીક મુશ્કેલીમાંથી પસાર થવું પડયું છે; તેમજ આ કેસના અંગે મી. કટાવાળાને તેમના મને દુઃખ થવાના કારણે આપ્યા હશે, પરંતુ અમારે દીલગીરી સાથે જણાવવું પડે છે કે, અમો જે જે ખબરે મેળવી શકાયા હતા તે એક તરફથી મળી શકી હતી, અને તેના ઉપરજ અમોએ મદાર બાંધી ઇમારત ઘડી હતી, પરંતુ જ્યારે બન્ને બાજુની હકીક્ત મેળવવાની અમોને તક મળી અને તેમાં કેટલું સત્ય છુપાવ્યું છે, તેને વિચાર કરવાનો અને અવકાશ મળે, ત્યારે અમારા વિચારને દાબી દેવા સાથે સત્યને સત્યના રૂપમાં લાવવા અમોએ પ્રયાસ કર્યો છે, જો કે કેટલીક વખતે તેમ કરવા જતાં સમાજમાં પત્રકાર તરીકે જે છાપ પાડવામાં આવે છે, તેને બાધક લાગતું હશે, પણ અમોએ તેની દરકાર કર્યા સીવાય અમારા વિચારને સત્ય સ્વરૂપે જાણવામાં કદાચ તેવા અપવાદ બહાર પડે તે તેની દરકાર રાખ્યા શિવાય અમારો ખુલાસો સમાજ પાસે રજુ કરવા હીંમત કરી છે, તે ગૃજ કર્યું તેમ અમે તે કબુલ કરીશું જ. શેઠ કોટાવાળા એક પાટણના સંધના આગેવાન તેમજ પૈસાદાર ગૃહસ્થ જ છે તેમ નથી પણ તે ગાયકવાડ રાજ્યના એક ધારાસભાના સભાસદ હતા, તેમજ જૈન ધર્મના પુર્ણ લાગણીવાળા હાવાથી આ ચારૂપ કેસના લવાદ તરીકેને ફેંસલો આપવાનો આગ્રહ થવાથી માથે લીધું, અને તે કામ પૂર્ણ કરવા પિતાનો કીંમતી વખતે રેકી ઠરાવને સમાજ સમક્ષ રજુ કર્યો અને તે સામે કેટલોક પિકાર અમુક વ્યક્તિધારા ઉઠાવવામાં આવ્યો, આ પિકાર કેટલે સત્ય હતું તે જોવાનું એક બાજુ રાખી હામાં હા મેળવવામાં આવી. જેથી અમોએ કેટલાક અંકમાં તે ફેંસલા સામે ટીકા પણ કરી છે, પરંતુ તેમાં અમારી કોઈપણ રીતે તેની જાત ઉપર ટીકા કરવા ઇરાદો ન હોવા છતાં તેમ માની લેવામાં આવ્યું હોય તેમ જણાયાથી તેને માટે અમારે ખુલાસો કરવાની જરૂર પડી છે કે, અમે એ જે કંઈ લખાણો અત્યાર સુધી કર્યા છે તે ફકત અમેને મળતી રહેલી ખબરો ઉપરથી જ કરવામાં આવ્યા છે, તેમાં અમારો લેશ પણ ઈરાદો કોઈના મન દુઃખ કરવાનો હતો જ નહીં, છતાં કોઈ પણ કારણથી તેમ માની લેવામાં આવ્યું હોય તે તેને માટે અમે મીછામીન દુકાં દહીયે છીએ. વળી અમોએ અમારા ગત અંકમાં લવાદ તરીકે આવા કેસેને નીકાલ લાવવો તે લાભપ્રદ છે તેમ જણાવ્યું પણ છે એટલું તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ કહેવું જરૂરનું છે કે શેઠ કોટાવાળાએ લવાદ તરીકે આ કેસમાં જે જહેમત ઉઠાવી છે તે પ્રશંસાપાત્ર છે અને સમાજ ઉપર પિતે જે કનેહ વાપરી બે પક્ષને રાજી રાખવા પિતાને જે જાતિ ભોગ આપી સમજતી પર લાવવા પિતાથી બનતું કર્યું તેને માટે યોગ્ય કદર સમાજે બુઝવી જોઈએ, અને લીધેલા શ્રમને માટે અભીનંદન આપી અમારે ખુલાસો નીચે પ્રમાણે કરીએ છીએ. અમારે વાંધો લવાદે આપેલા ચુકાદામાં વાપરેલા શબ્દોને હતું અને તેને માટે અમને જે ખુલાસો કરવામાં આવ્યું છે. તેના ઉપર જ્યારે લક્ષ આપી બન્ને બાજુનો વિચાર કરવામાં આવે છે, ત્યારે જણાય છે કે તેવા શબ્દો કેસના અંતના પરીણામે લાવવાની જરૂર જણાય છે. લવાદે આપેલ ગઢની બે ઓરડીયું તેમજ છુટી જમીન માટે પણ બેલવામાં આવ્યું છે, તેમાં તપાસ કરતા એમ માલુમ પડે છે કે, તેમ કરવામાં પણ લવાદે ભુલ કરી હોય તેમ જણાતું નથી, કારણ કે દરેકની ચાલ લવાદે જુદી જુદી રાખવાને ઠરાવ કર્યો છે અને જમીન કોટની બહાર છે. ચારૂપમાં પડતી જાત્રાની હાડમારીના સંબંધમાં તપાસ કરતાં, ચારૂપના લોકો મુખ જુબાનીથી જણાવે છે કે પાટણના સંઘે ચારૂપના શામળાજીને ઉત્થાપન કરવાના ઠરાવ સામે અમારો પિકાર છે, જેથી અમોને ઘાસ્તી હતી, કે, તે લેકે અત્રેથી પ્રતિમાજી લઈ જવા માટે આવે છે તેમ માની અમો ભેળા થતા હતા અમોએ કોઈ યાત્રાળુને દર્શન કરવા બાબત અટકાવ્યા નથી અને તે ઘણું માણસો યાત્રા કરવા આવે છે તેને મદદ કરીયે છીએ માટે તે બાબત સમજફેરની જણાઈ છે અને યાત્રાળુઓને આવવા બાબત કઈ જાતની અડચણ નથી તેવું અમોને જણાયું છે. આટલે ખુલાસો અને જરૂર જણાયાથી સમાજ સમક્ષ રજુ કર્યો છે છેવટમાં લવાદે જે શ્રમ સેવ્યો છે તેને માટે અમે તેઓને ધન્યવાદ આપીએ છીએ અને જરૂર વિચારીએ છીએ કે આવા કેસનું છેવટ મોટે ખર્ચ કોટથી નહી લાવતાં લવાદથી લાવવું તેજ ઉત્તમ રસ્તો છે, અને તેમ કરવાથી દેવદ્રવ્યમાંથી ખર્ચ થતા અટકી શકે છે. લી. અધીપતી જૈનશાસન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પરિશિષ્ટ પપ. જેન તા. ૨૨ મી જુલાઇ સને ૧૯૧૭ ભાઈબંધ શાસનનાં ઉઘડેલાં પડળ. . જૈન સમાજની કર્તવ્ય પરાયણતા કેવી રીતે સાધ્ય થઈ શકે ? ધર્મના નામે ઝઘડો હવે તે જ જે કે ઇવા જેગ પ્રસંગ નથી છતાં દેવગે તેવો મતભેદ ઉપસ્થિત થાય તો તે માંહોમાંહેના પંચથી જ પતાવી દેવાની તરફેણમાં સે કોઈ સમજુ વર્ગ છે. એટલું જ નહિ પણ બંગાળામાં એક આવે જૈન કેસ કેટે જતાં ભાઇટ્રેટે જણ હ્યું કે “તમે વણિક જગતમાં ડાહી કેમ કહેવાઓ છે અને જગતના કજીયા પતાવવાને સમર્થ મનાઓ છે, છતાં તમે જગતશેઠના પુત્રોના કજીયા કે ચઢે તે તમારા ગૌરવ માટે શરમાવનારૂં છે. ” આ સોનેરી સૂત્રને અનુસરી પાટણ પાસેના ચારૂપ તિર્થ સંબંધી જૈન અને સ્માર્ત પ્રજા વચે વૈમનસ્ય ઉત્પન્ન થતાં તે કેસ કેટે ચઢી ખુવાર થયો અને લવાદ સબંધીની અનેક યોજના નિષ્ફળ નીવડી ત્યારે છેવટ બંને પક્ષના એકમતે શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવાદ તરીકે સ્વીકાર્યા હતા. આ પ્રમાણે પ્રતિપક્ષ પણ એક જૈનને હાથ પિતાનો કેસ મુકે તે જન પ્રજાના પ્રમાણુક ગૌરવ માટે દુનીયામાં અસાધારણ પ્રસંગ ગણાશે તેમજ તેમણે આપેલ ન્યાયમાં આગળ પાછળના દરેક તકરારોનું શાંતિભર્યું છેવટ લાવવાની કુશાગ્ર બુધ્ધિ માટે સમગ્ર જૈન કોમ મગરૂર થાય તે સ્વાભાવીક છે. દીલગીરી એ હતી કે આ કેસનું વસ્તુ સ્વરૂપ ન સમજવાથી કે પછી માથું દુખવા છતાં પેટ કુટવાની ટેવની પેઠે કેટલાક વ્યકિતની દેરવણી પર ભાઈબંધ શાસને તે કેસ સામે મોટો ખળભળાટ મચાવી મુક હતો અને મુંબઈના બે ત્રણ જણની કેકસ કમિટીએ મળી મેસાણાની કોર્ટમાં જૈને જીત્યા હોય તેવા ઉંધા પાટા બંધાવી ધર્મની ઘેલછા ફેલાવીને કેટલાક મુનિઓ અને ઉતાવળા જૈનોને તેમની જાળમાં ફસાવવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ પ્રયત્ન કર્યો હતો આ ઉપરથી સેવા ઉઠાવનાર લાયક જનની લાયક સેવાના બદલામાં પડળ પથરાએલાં જોઈ અમારે તે કેસનું ખરૂં વસ્તુસ્વરૂપ સમજાવવા અને તે ફેસલામાં રહેલ બુધિ પૂર્વકના નિર્ણયનું નિરીક્ષણ કરાવવા જરૂર પડી હતી જેના પરીણામે અંતે પણ તે ભાઈબંધની આંખના પડળે ઉતર્યા છે તેમ જાણી આનંદ થાય છે. સદરહુ ભાઈબંધ પિતાનાજ પત્રમાં તા. ૧૧ જુલાઇના અંકમાં પુષ્ટ ૨૪૭ મે મ. કોટાવાળાને અમારે ( શાસનનો ) ખુલાસે એ મથાળા નીચે લખે છે કે – “આ પત્રધારા ચારૂપ કેસના ફેંસલા સામે અમોને મળતી રહેતી ખબરો ઉપરથી અમોએ અમારા વિચારે જૈન સમાજ પાસે રજુ કર્યા હતા અને અમે તે ઠરાવ ઉપર ટીકા કરતા શેઠ કોટાવાળાને એકપક્ષીય દોરવાઈ ગયાનું પણ જણાવી ગયા છીએ. જો કે પત્રકાર તરીકે ફરજ બજાવવામાં કેટલી મુશ્કેલીઓ ઉભી થવા પામે છે, તેમજ કેટલી જોખમ દારી શીર ઊપર વહેરી લેવી પડે છે, તે તેના અધીપતીઓ જ સમજી શકે છે, અમારે પણ તેવી તેવી કેટલીક મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું છે; તેમજ આ કેસના અંગે મી. કોટાવાળાને તેમના મનઃ દુઃખ થવાના કારણો આપ્યા હશે, પરંતુ અમારે દિલગીરી સાથે જણાવવું પડે છે કે, અમે જે જે ખબરે મેળવી શક્યા હતા તે એક તરફી જ મળી શકી હતી, અને તેના ઉપજ અમોએ મદાર બાંધી ઇમારત ઘડી હતી, પરંતુ જ્યારે બન્ને બાજુની હકીક્ત મેળવવાની અને તક મળી અને તેમાં કેટલું સત્ય છુપાવ્યું છે, તેને વિચાર કરવાને અમોને અવકાશ મળે, ત્યારે અમારા વિચારને દાબી દેવા સત્યને સત્યના રૂપમાં લાવવા અમોએ પ્રયાસ કર્યો છે, જોકે કેટલીક વખતે તેમ કરવા જતાં સમાજમાં પત્રકાર તરીકે જે છાપ પાડવામાં આવે છે, તેને બાધક લાગતું હશે, પણ અમોએ તેની દરકાર કર્યા સિવાય અમારા વિચારને સત્ય સ્વરૂપે જણાવવામાં કદાચ તે અપવાદ હોરવો પડે તો તેની દરકાર રાખ્યા સિવાય અમારો ખુલાસો સમાજ પાસે રજુ કરવા હીમત કરી છે, તે જ કર્યું તેમ અમો તે કબુલ કરીશું જ. શેઠ કટાવાળા એક પાટણના સંઘના આગેવાન તેમજ પૈસાદાર ગૃહસ્થજ છે તેમ નથી પણ તે ગાયકવાડ રાજ્યના એક ધારાસભાના સભાસદ હતા, તેમજ જૈનધર્મના પુર્ણ લાગણીવાળા હોવાથી આ ચારૂપ કેસના લવાદ તરીકેને ફેંસલો આપવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ આગ્રહ થવાથી માથે લીધું, અને તે કામ પુર્ણ કરવા પોતાને કીમતી વખત રોકી હરાવતે સમાજ સમક્ષ રજુ કર્યા અને તે સામે કેટલાક પાકાર અમુક વ્યક્તિક રા ઉઠાવવામાં આવ્યા, આ પાકાર કેટલા સત્ય હતા, તે જોવાનું એક માજી રાખી હામાં હા મેળવવામાં આવી. જેથી અમેએ કેટલાક અકામાં તે ફેસલા સામે ટીકા પણ કરી છે; પરંતુ તેમાં અમારી કાઇપણ રીતે તેની જાત ઉપર ટીકા કરવા ઇરાદે ન હેાવા છતાં તેમ માની લેવામાં આવ્યું હાય તેમ જણાવાથી તેને માટે અમારે ખુલાસા કરવાની જરૂર પડી છે કે, અમેાએ જે કંઇ લખાણે અત્યાર સુધી કર્યા છે, તે ફકત અમેને મળતી રહેલી ખબરે! ઉપરથીજ કરવામાં આવ્યા છે તેમાં અમારે લેશ પણ ઇરાદા કોઇના મત દુખ કરવાનેા હતેાજ નહિ, છતાં કોઇપણ કારણથી તેમ માની લેવામાં આવ્યું હોય તે તેને માટે અમે મીચ્છામીદુકકડ દઇએ છીએ વળા અમેએ અમારા ગત અકામાં લવાદ તરીકે આવા કેસેને નીકાલ લાવવા તે લાભપ્રદ છે. તેમ જણવ્યું પણ છે એટલું તે કહેવુ જરૂરનુ છે કે શેઠ કાટાવાળાએ લવાદ તરીકે આ કેસમાં જે જેહમત ઉઠાવી છે તે પ્રસસા પાત્ર છે અને સમાજ ઉપર પાતે જે કુનેહ વાપરી એ પક્ષને રાજી રાખવા પાતાને જે જાતિભોગ આપી સમજુતી પર લાવવા પાતાથી અનતુ કર્યું, તેને માટે યાગ્ય કદર સમાજે યુઝવી જોઇએ, અને લીધેલા શ્રમને માટે અભીવદન આપી અમારે ખુલાસે નીચે પ્રમાણે કરીએ છીએ. અમારેશ વાંધા લવાદે આપેલા ચુકાદામાં વાપરેલા શબ્દોને હતેા અને તેને માટે અમાને જે ખુલાસે કરવમાં આવ્યા છે, તેના ઉપર જયારે લક્ષ આપી બન્ને બાજુના વીચાર કરવામાં આવે છે. ત્યારે જણાય છે કે તેવા શબ્દો કેસના અંતના પરીણામે લાવવાની જરૂર જણાય છે. લવાદે આપેલ ગઢની એ એરડી' તેમજ છુટી જમીન માટે પણ ખેલવામાં આવ્યું છે; તેમાં તપાસ કરતાં એમ માલુંમ પડે છે કે, તેમ કરવામાં લવાદે પણ ભુલ કરી હેાય તેમ જણાતું નથી. કારણકે દરેકની ચાલ લવાદે જુદી જુદી રાખવાને ઠરાવ કર્યો છે અને જમીન કેટની બહાર છે. • ચારૂપમાં પડતી જાત્રાની હાડમારીના સંબંધમાં તપાસ કરતાં, ચારૂપના લોકો મુખ જુબાનીથી જણાવે છે કે પાટણના સંધે ચારૂપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શામળાજીને ઉત્થાપન કરવાના ઠરાવ સામે અમારે પાકાર છે. જેથી અમાને ધારતી હતી કે તે લેાકે અત્રેથી પ્રતિમાજી લઈ જવા માટે આવે છે તેમ માની અમે ભેળા થતાં હતાં. અમેએ કાઈ યાત્રાળુને દશ ન કરવા ખાખત અટકાવ્યા નથી. અમે તે ઘણા માણસે યાત્રા કરવા આવે છે તેને મદદ કરીયે છીએ માટે તે બાબત સમજ ફેરની જણાઇ છે અને યાત્રાળુઓને આવવા ભામત કોઈ જાતની અડચણ નથી તેવુ અમાને જણાયું છે. આટલા ખુલાસા અમેને જરૂર જણાયાથી સમાજ સમક્ષ રજી કર્યો છે. છેવટમાં લવાદે જે શ્રમ સેન્યેા છે તેને માટે અમે તેને ધન્યવાદ આપીયે છીએ અને જરૂર વિચારીયે છીએ કે આવા કેસેાનુ છેવટ માટે ખર્ચે કા થી નહી લાવતાં લવાદથી લાવવું તેજ ઉતમ રસ્તા છે, અને તેમ કરવાથી દેવદ્રવ્યમાથી ખર્ચ કરતા અટકી શકે છે. લી અધીપતી (6 ૩ + શાસન. ભાઇબંધના આ ખુલાસાથી જોવાય છે કે આ કેસમાં આ ઠરાવની સામે કેટલાક પોકાર અમુક વ્યક્તિદ્વારા ઉઠાવવામાં આવ્યા અને એ પાકારની સત્યતા ન જોતાં પાતે હામાં હા મેળવી ટીકાનું ટડું ચલાવ્યું હતું. પરંતુ જ્યારે અંતે પણ તેમણે સત્ય સમજીને પેાતાની અજ્ઞાનતા વચ્ચે ભરડાઇ ગયેલ ભાગવત માટે પશ્ચાતાપ જાહેર કર્યાં છે તે પછી તે માટે તેમને મુબારક ખાદી (!) ઘટે છે. ભાઇબંધે અંતે પણ પોતાની ભુલ સુધારેલ હેાવાથી સ'તેષ માની અમે તે માટે કંઇ પણ ઉલ્લેખ કરવા માંગતા નહાતા, પરંતુ આટલા વખતમાં અમારા તરફ તેમના લેખની ઉતપ્રેક્ષા કરનાર ચર્ચા કરનાર ચ ચા પત્રાને માટેઢગ આવી પડયા છે. અને તેમાં કેટલાએકે તે તેમના આવા વનને જૈન કામને સાવવાના આક્ષેપોથી સંબધાને ન છાજતી કડક ભાષામાં પ્રહારો કર્યો છે. અને આગળ વધી જણાવ્યું છે કે, જૈન કેામમાં જો બંધારણ, સત્તા કે નાયકભાવ હેાય તે કામના વહાણને ખરાબે અથડાવનારા અને તેને આશ્રય આપનાર પત્રને હાથુ પણ ન લગાડવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ પ્રતિજ્ઞા લેવાના ઉભરા કાઢયા છે. કેઈએ તે આગલી પાછલી યાદ કરી હિંદી પ્રજા સ્વરાજ્યને લાયક નથી” એવા ભાઈબંધને ઉપદેશપર ક્રોધને વસદ વરસાવ્યો છે. આ સઘળાને સ્થાન આપવું તે અમને ઉચિત જણાતું નથી. કેમકે તેમણે પુરતી તપાસ કે વિચાર વગર એક આગેવાન અને જાતિભેગ આપનાર પુરૂષના સામે અણછાજતા-ખોટા આક્ષેપો કરવામાં પાછું વાળી જોયું નથી તેમ જયારે તેઓ જ કબુલ કરી તે માટે પસ્તાય છે તે પછી તેમના માટે આવા પ્રહારો બહાર મુકવા તે યોગ્ય જણાતું નથી. પ્રસંગોપાત ભલામણ કરવી અસ્થાને ગણાશે નહિ કે શ્રીયુત કોટાવાળાની સેવાની યોગ્ય પછાણ સર્વત્ર થાય અને ભવિષ્યમાં આવા કટોકટીના પ્રસંગે સેવા ઉઠાવવાને કોમમાંથી અનેક નેતાઓને પ્રેમ જામે એટલા ખાતર મુંબઈના કેટલાક આગેવાને શેઠશ્રીને માનપત્ર આપવા જે વિચાર કરે છે તે તાકીદે અમલમાં મુકવા જરૂર છે એટલું જ નહિ પણ આપણી આણંદજી કલ્યાણજીની પેઢીયે ખાસ કમિટિની મીટીંગ મેળવી આપણા પ્રાચિન તિર્થના સામે ઉપસ્થીત થયેલી અગવડનું એક જૈનના હાથે શાંતિથી માનભર્યું છેવટ આવવા માટે તેમને મુબારકબાદી આપનારી નોંધ લેવી જરૂરી છે કે જેથી ભવિષ્યમાં આવા પ્રસંગે તેવી સેવા ઉઠાવવામાં તે દષ્ટાંતિક અને અનુકરણીય થઈ પડે. આપણું પુજય મુનિગણને પણ આ પ્રસંગથી ઘણું શિખવાનું મળે તેમ છે. કેમકે મોરલીને નાદ પારખ્યા વિના કેટલાક મુનિઓએ કેવળ ધર્મની ઘેલચ્છાના પાટા બાંધી કુદાકુદ કરી મુકી હતી, તેઓએ હવે પિતાનો ઉતાવળા અભિપ્રાય માં થયેલી ભુલ સુધારી લીધી હશે. પરંતુ ભવિષ્યમાં આવી અણસમજભરી ઉતાવળ ન થવા પામે તે માટે આટલી વિનંતી કરવી દુરસ્ત ધારી છે – – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પરિશિષ્ટ પ૬ જન વેતાંબર કેન્ફરન્સ હેરલ્ડ એપ્રીલ ૧૯૧૭. પુ ૧૩. અં. ૪ પૃ. ૧૦૩. ચારૂપ કેસ. દીવાની-ફેજદારી કોર્ટોમાં તીર્થોના સંબંધમાં આપણે જૈન ભાઈઓ નિરર્થક ધન ખર્ચે જઈએ છીએ અને પરિણામે પૈસાની ખુવારી ઉપરાંત વિરોધ વધતો જાય છે. સમેતશિખર, અંતરીક્ષ. મક્ષીજી, તારંગાઇ વગેરે તીર્થોના અંગે ધાર્મિક ઝઘડાઓને મહત્વનું સ્વરૂપ આપી આપણે વેતામ્બરો અને દિગમ્બરો લાખો રૂપિયાની ખુવારી કર્થે જઈએ છીએ. તેટલાથી જ નહિ અટકતાં વળી ચારૂપના એક નજીવા કેસે મહેઠું સ્વરૂપ ધારણ કરેલ અને આ કેસમાં આપણે સ્માર્તા પક્ષવાળાઓ સામે તકરારમાં ઉતરવું પડેલ. બંને પક્ષેને હજારો રૂપિયાના ખર્ચમાં ઉતરવું પડયું છે અને કેસ ભવિષ્યમાં કેવું સ્વરૂપ લેશે તે સમજી શકાતું નહતું. કોર્ટથી ગમે તે પ્રકારને ફેસલે થાય તો પણ બંને પક્ષ વચ્ચે હમેશને માટે વિરોધ રહે તેવો દેખાવ થદ પડયો હતો. ચારૂપ કેસમાં બંને પક્ષ તરફથી કામ કરતા પાટણના આગેવાને સમાધાનીથી નિકાલ ન કરે તે પાટણની પ્રજા વચ્ચે કાયમને માટે કુસંપ રહે તેવો દેખાવ નજરે પડતે હત, ગાયકવાડ સરકારના ભાઈ મે સંપતરાવ ગાયકવાડે બંને પક્ષો વચ્ચેની આ તકરારનું સમાધાનીથી નિરાકરણ કરાવવા ઘણી જ મહેનત કરેલ પરંતુ તે બર આવી નહતી. વડોદરા રાજ્યની વરિષ્ટ કોર્ટ સુધી આ તકરાર ગઈ હતી, પરંતુ આખરે બંને પક્ષવાળાઓને કંઈક સારી પ્રેરણ થવાથી શેઠ પુનમચંદ કરમચંદજી કોટાવાળાને પંચાતનામું લખી આપવામાં આવેલ તે આધારે તેમણે ઠરાવ કરી ઘણુ જ કુનેહથી આ તકરારને અંત આણેલ છે. તેઓ સાહેબ જૈન છતાં પણ સામા પક્ષવાળાઓને તેમનામાં સંપુર્ણ વિશ્વાસ હોવાથી તેઓ તેમને પંચ તરીકે નિકાલ લાવવાનું ઑપવા માટે લલચાયા હતા અને આખરે આપણા જૈન ભાઈઓને જે ઉત્કટ ઇચ્છામહાદેવને આપણું દેરાસરમાંથી બહાર કાઢવાની હતી તે પાર પાડી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ ગઈ તા ૪-૩-૧૭ ના જૈન પત્રના અંકમાં શેઠ સાહેબે કરેલ એવોર્ડ' પ્રસિદ્ધ થયેલ છે તે વાંચક વર્ગે ધ્યાન દઈને વાંચી જે હશે અને જે ન વાંચ્યો હોય તે ફરીથી વાંચી લેવાની અને આપણી કોઈ રીતે વિરૂદ્ધ જાય તેવી હકીકત છે કે કેમ અગર કંઈ શાસ્ત્ર વિરૂદ્ધ લખાયું છે કે કેમ તેની ખાત્રી કરવા ભલામણ કરીએ છીએ. અમને લાગે છે કે એ એડ–ચુકાદો ઘણે કુનેહથી સંતોષકારક અને બંને પક્ષોને ન્યાય મળે તેવી રીતે કરેલો છે અને તેમાં કોઈપણ જાતની વિરૂહતા કરવી એ અમને તે અયોગ્ય અને અપ્રમાણિક લાગે છે. એવું કાંઈ નથી કે જે જૈન ધર્મથી કે જન શસ્ત્રથી વિરૂદ્ધ હોય, અને તે જે નિષ્પક્ષપાત અને ન્યાય શેઠ સાહેબે વાપર્યો છે તેને માટે તેમને ધન્યવાદ આપીએ છીએ. સમાધાનથી સાંસારિક ઝઘડા પતાવવા એ જેટલું ઇષ્ટ છે તેના કરતાં ધાર્મિક ઝઘડા આપસમાં સુલેહ સપથી યાતે આગેવાનોના લવાદમાં પતાવી સમાવવા અને તેથી અરસ્પરસ એખલાસ વધાર એ અસંખ્યગણો ઈષ્ટ અને લાભકારક છે. જો તેમ ન થાય તે ધર્મનું એક પ્રાધાન્ય સુત્ર “મૈત્રી ભાવના પર છરી મુકાઈ પ્રભુની આજ્ઞાના ભંગનો આ૫ આપણે શિરે આવે છે. કોઈપણ ધર્મ એમ કહેતું નથી કે કલેશ કરવો. સર્વ ધર્મ કહે છે કે કલેશમાં અવનતિ છે-કલેશ પાપસ્થાનક છે તે કૃતજ્ઞ થઈ સર્વ શાંતિપ્રદ લેજનામાં દરેક જૈન બંધુ જોડાશે અને વીર પ્રભુએ પ્રરૂપેલ મિત્રીભાવના–સાર્વત્રિક બંધુભાવ સદા પ્રસારશે. જેને દેવદેવીઓને માને છે કે નહિ તથા માનવા માટે શાસ્ત્રનું પ્રમાણ છે કે નહિ તે માટે દાખલા દલીલવાળે લેખ જરૂર પડશે તે મુકવા અમે તૈયાર છીએ. પરિશિષ્ટ પ૭ જન હિતેચ્છુ પુ. ૧૯ જુન ૧૯૧૭ પૃ ૨૭૫. જેનેને થયેલું પૈસાનુંઅજીર્ણ. જ્યારે કોઈ ઉત્તમ સાધુ કે ગૃહસ્થ જેનેને કેળવણી આદિ રૂડાં કામમાં પૈસા ખર્ચવાની અપીલ કરે છે ત્યારે કેટલાક તરફથી કહેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આવે છે જેને પાસે હવે પહેલાં જેટલો પૈસો રહ્યા નથી. હકીકતમાં જૈનસમાજ તે શું પણ આખો ભારતવર્ષ ઘણે નિધન થઈ ગયો છે, તવાઈ ગયે છે, એની દેખાતી છુટીછવાઈ શોભા એ બીજુ કાંઈ નહિ પણુ Hectic red એટલે તાવની (અને નહિ કે તન્દુરસ્તીની ) લાલી છે. તે પણ જેને જ્યારે લડવાનો પ્રસંગ મળે છે ત્યારે તેઓ પૈસે ઉડાડવામાં બાકી રાખતા નથી. ધર્મના બહાને લોકોને ઉશ્કેરીને નાણું એકઠાં કરી છૂટે હાથે ઉડાડે છે અગર કોઈ પ્રસંગે કરજ પણ કરે છે. આ ચોખી પડતીની નિશાની છે. જ્યાં સુધી એક દેશમાં કે એક કોમમાં આવી વૃતિ કાયમ છે ત્યાં સુધી તે દેશ કે તે કોમ ગરીબાઈને જ લાયક-દુઃખને જ લાયક-પરતંત્રતા અને પીડાને જ લાયક છે. બહારનાં કારણે કરત. કારણે કઈ વૃત્તિઓનાં અમુક પરિણામો છે તે જોવાની બુદ્ધિશાળીઓએ હમેશ દરકાર કરવી જોઈએ છે. ગાયકવાડ તાબાના ચારૂપ ગામમાં જન અને અન્ય હિંદુઓ વચ્ચે તકરાર ઉભી થતાં બબ્બે કોર્ટે આથયા પછી બન્ને પક્ષના સુરોને લવાદ પર જવાની જરૂર જણાઇ બનેની સમ્મતિથી શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાને લવાદ નીમવામાં આવ્યા. તેઓ એક જન હોવા છતાં તેમની પ્રમાણિકતામાં બન્ને પક્ષને એટલે વિશ્વાસ હતો કે જે કેસમાં જૈન ધર્મનું લાગતું વળગતું હતું તે કેસ પણ હેમની લવાદી પર નિડરતાથી મુકવામાં આવ્યા. ચુકાદો અપા. જૈનો તેમજ જનેતાએ એ ચુકાદાથી સતિષ બતાવ્યો. પણ પાછળથી બુઝાયલી આગને તણખો ભભુક્યો અને એ ચુકાદા હામે મહેરી ગર્જનાઓ થવા લાગી. આ વાંચનારને સ્વાભાવિક રીતે એમજ લાગે કે એ ગર્જના જૈનેતરો તરફથી થઈ હશે; પણ ખુબી તે એ છે કે જેન લવાદ વિરૂદ્ધ ગર્જનાઓ ખુદ જન તરફથીજ થઈ ! જૈનોની મુખને છેડજ જોવામાં આવતો નથી. આખી દુનીયાના માલેક જાણે કે પિતજ હય, જે પણ હેમનાજ (જૈનોનાજ ) ચુંટાયેલા હોવા જોઈએ, એટલું જ નહિ પણ જનોના માનવા પ્રમાણે જ જજમેન્ટ હેમણે આપવું જોઈએ એવું જૈને ભાગતા હોય, એમ આ દુરાગ્રહી પિકારે દુનીયાને દેખાડી આપ્યું છે. મને લાગે છે કે હવે નામદાર સરકારે કોર્ટે બંધ કરવી જોઈએ છે, અને જેનેજ ઇનસાફ ત્રાજવું સોંપી દેવું જોઈએ છે; કુદરતે પણ પોતાના કાનુન રદ કરીને તેને વિશ્વસત્તા સેપવી જોઇએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ છે, કે જેથી તેઓ ઈચ્છા થાય તે વખતે વર્ષાદ વર્ષાવી શકે અને પોતાની - સગવડ હોય ત્યારે આગ લાવી શકે અને મનુષ્યોની બુદ્ધિ, કીતિ માલેકી આબાદી સર્વપર પિતાને કાબુ રાખી શકે, જબરી મહત્વાકાંક્ષા ! પિતેજ લવાદ નીમ્યા, ધર્મ સંબંધી તકરાર હોવા છતાં પોતાના જ ધર્મના ગૃહસ્થ લવાદ નીમ્યા, અને તે છતાં જૈન લવાદનું જજમેંટ પણ એમનું પેટ ભરાય એટલે સંતોષ આપનારૂ થઈ શક્યું નહિ ! અને આપણે કાનુની મુદામાં ઉતરીશું નહિ; કારણ કે વાંચનાર પૈકી મોટો ભાગ કાનુની ચર્ચા રહમજ વાની લાયકાત ધરાવતો હોઈ શકે નહિ. એ કામ વકીલમંડળને માટે રહેવા દઈ આપણે માણસાઈના કાયદાની કલમો તપાસીશું. રા. કોટાવાળાનો ફેંસલો જેનોને લાભકારી છે કે નહિ એ સવાલ પણ હું ઉઠાવીશ નહિ. એ સવાલને જગાજ ન મળવી જોઈએ. દુનિયામાં હમેશ જૈનોનાજ લાભમાં કેસ ઉતારવા જોઈએ એવો પદો જે કઈ દેવ પાસેથી જેને લખાવી રજુ કરતા હેય તે જ એ સવાલને જગા મળી શકે. સવાલ એ છે કે બન્ને પક્ષની સમ્મતિથી નીમાયેલા લવાદ અથવા જજના ફેંસલા વિરૂદ્ધ પિકાર કરવો અને એ બવાદ પર અંગત આક્ષેપ કરવા એ શું માણસાઈ ભયુ ગણી શકાય ? લાખો માણસમાથી જે એકને હમે પસંદ કર્યા તે શું અપ્રમાણિક કે જેના શત્ર ધારને પસંદ કર્યા હતા ? અને જે પ્રમાણિક ધારીને પસંદ કર્યા હતા તે શું એક દિવસમાં તેઓ પ્રમાણિક મટી હમારેજ માટે અપ્રમાણિક થઈ ગયા ? એક ઈજતદાર પ્રમાણિક આગેવાન શહેરીનું આવું અપમાન શું ઓછું અસહ્ય છે ? અને તે અપમાન કરનાર પણ ખુદ જૈનો જ છે એમ જહારે જાણવામાં આવે છે ત્યારે જેનોની તુછતા માટે બહુજ લાગી આવે છે અને જન સમાજની પડતીનાં માઠાં ચિ હો પ્રત્યક્ષ દેખાય છે. તેઓ એમ હમજતા લાગે છે કે આપણે પૈસા ઉડાડીને હરકોઈ માણસની ઈજ્જત લુટી શકીએ, હર કોઈ અન્યાય-ધર્મનું ઝનુન લોકોને હડાવીને-કરી શકીએ, ખાનગી વેરઝેર અને ઇર્ષાની તૃપ્તી ખાતર ધર્મને ઢાલ બનાવી શકીએ. અફસોસની વાત તે એ છે કે ખુદ જૈન સાધુઓ આ ધતિંગના નાયક બન્યા છે લવાદના ફેસલા પછી પથરાયેલી શાન્તિને ખોળી મારનાર અમુક સાધુઓ જ હતા, અને જહાં સાધુઓએ-મુક્તિના ઈજારદારોએ એમ કહ્યું કે અમુક જજમેંટ ખોટું છે હાં પછી ગાડરીઆ લોકસમાજની ધાંધળનું પુછવું જ શું ? કાનુનનો અક્ષર પણ નહિ જાણનારા જૈન સાધુઓ કાનુની બાબતમાં માથું મારવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ધીટતા કરે એના જેવું હાસ્યાસ્પદ અને વડવા જોગ કૃત્ય બીજું શું હોઈ શકે ? અત્યાર સુધી રા. કટાવાળાના ફેંસલા બાબતમાં સારો કે બેટો અભિપ્રાય હે ઇરાદા પુર્વક ઉચ્ચાર્યો નથી, પરંતુ હવે જયારે . સવાલ એ ઉપસ્થિત થાય છે કે સાધુઓ દુનીયાની સત્તા અને દુનિયાની શાન્તિ પિતાના હાથમાં હોવાને દા કરવા બહાર પડયા છે તે દાવે વાજબી છે કે નહિ, હારે હારે કહેવું જોઈએ છે-કહેવું પડે છે કે, જૈન સાધુને ધર્મ સંસારની ખટપટથી-રાગ દ્વેષથી મને હજાર કોષ દૂર રહેવા ફરમાવે છે તેથી જેઓ એવી ખટપટ ઉશ્કેરતા હેય મને જૈનશાસ્ત્ર “સાધુ ” તરીકે સ્વીકારી શકે જ નહિ; બીજું; સાધુ હે વા સાધુનેય સાધુ હોય તે પણ એને દુનીયાને નિયમિક હેવા જે દાવો કરવાની સતા દુનીયાએ આપી નથી, આપી શકે નહિ, અને મુઠ્ઠીભર જૈનો પિતાના નાણાના બળથી પિતાના સાધુઓને એવી સતા આપવા માગતા હોય તે બાકીની વિશાળ દુનીયા તે મુઠ્ઠીભર લકની ધર્મઘેલછાને નાબુદ કરવાને પુરતી શકિતમાન છે. હને યાદ છે કે ફેસ બહાર પડે ત્યાર પછી તે હામે પહેલામાં પહેલે વધે ધર્મઘેલડાઓએ એ મતલબને રજુ કર્યો હતો કે કે ટલાક જૈને અંબાજીને માને છે એવું એક કથન (statement) લવાદ મહાશયે પિતાના જજમેન્ટમાં લખ્યું હતું તે ખોટું અને જૈનની ધાર્મિક લાગણી દુખાવનારું હતું? એહ જૈનેની ધાર્મિક લાગણીની નાજુકતા? પણ સુભાગ્યે આ શબ્દ એક ચુસ્ત જૈનધનુયાયી લવાદની કલમથી જ નીકળ્યા છે, કે જે જૈન લવાદ જેનેની તમામ રીતભાત, રીવાજ, સ્થિતિ વગેરેથી સારી રીતે વાકેફગાર છે. જે પૈકીના કેટલાક અંબાજીની માનતા માને છે, દર્શને જાય છે, ઈત્યાદિ બાબતની હકીક્ત (fact) હામે વિરોધ ઉઠાવવા તૈયાર થવું એ પિતાની જાતને પોતે જ જુઠ્ઠી પાડવા જેવી મુર્ખતા છે. એક નહિ પણ અગયાર જૈને તે દેવીની માનતા માને છે. મહેટા મોટા અગ્રેસરને તેમ કરતાં હું જાણું છું. રા. કોટાવાળાએ એક જૈન તરીકે લખેલી આ હકીકત તદ્દન સાચી છે એટલું જ નહિ પણ જૈનેને કોઈ જાતનું અપમાન પહોંચાડવાના ઇરાદાથી મુકત છે. તેઓ એમ જણાવે છે કે, માત્ર બ્રાહ્મણે જ એ દેવીને માને છે એમ નથી પણ કેટલાક જૈને પણ માને છે અને તેથી જૈન અને સમાત વર્ગ વચ્ચે ટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ ન થવા પામે એજ ઉત્તમ છે. આમાંજૈનો ધર્મનું અપમાન કરવાને આશય કયે ખુણે છે તે હમજાતુ નથી, જૈનેને પોતાનાં શાસ્ત્રાની આજ્ઞા તેડીને દેવ-દેવીઓની માનતામાં ભટકતાં-એ મિથ્યાત્વ અથવા અંધકારમાં સુખ હુંઢતાં—શરમ કે અપમાન લાગતું નથી અને મ્હારે હેમનાં કામેાનુ ચિત્ર કાષ્ઠ આપે છે ત્યારે હેમને અપમાન લાગી જાય છે ? જબરી સ્વમાનની પુતળીએ ? અક્સાસ, જૈતેમાં સ્વમાનને અંશ માત્ર રહેવા પામ્યા હોત તે આવા ઇજ્જત અને દેશનુ ઐકયબળ ગુમાવવા જેવા ટંટા કરત જ નહિ. અને જૈન સાધુઓ, હેમનુ શુ હંમજવું? હેમને હવે ચેકપુ પરખાવી દેવુ જોઇએ છે કે અમે શ્રાવક વગે અમારી સામાન્ય એકલ ( Common sense ) કાંઈ હમારે šાં ધરાણે મુકી નથી; અમે અમારી બુદ્ધિ, વિવેકશકિત અને ઇચ્છાશકિતને હમારી વેચાણુ બનાવવા તૈયાર નથી અમે પણ મનુષ્ય છીએ, કદાચ સાધુ વગ પૈકીની કલેષપ્રિય વ્યકિત કરતાં વધારે ઉચ્ચ કેટિના મનુષ્યા છીએ; અને મનુષ્ય તરીકે અમારૂ તત્ર અમે જ ચલાવવા માગીએ છીએ. સાધુને અમે અમારી બુદ્ધિ અને શાન્તિના વિધાતા થવા દેવા ખુશી નથી - હું આગળ વધીને—જૈન કે સ્માર્ટ કોઇના તરફ નહિ ઢળતાં એક સત્યશોધક અને એક હિંદી તરીકે કહીશ--કે, જૈન--સ્માત વચ્ચેના ધાર્મિક ટટામાં એક જૈત ગૃહસ્થને લવાદ નીમવામાં કાંઇ પણ નુકસાનને સંભવ હોય તે તે નુકસાન જૈનેને નહિ પણ સ્માત વતે છે. રા. કાટાવાળાએ પક્ષપાત કરવા ઈચ્છા રાખી જનહાતી તે પણ હેમનું લેાહી જૈના તરફ્ ખેંચાય એટલું બ્રાહ્મણા તરફ ન જ ખેંચાય હેમણે એક પ્રમાણિક પુરૂષ હાવા છતાં બ્રાહ્મણાને બદલેા આપીને પણ મહાદેવની મુતિ જૈન મંદિરમાંથી બહાર કહાડવાની જૈતેની ઇચ્છાને જો કે ખુબીથી-તૃપ્ત કરી છે અને તે છતાં જૈને આટલું ધાંધળ મચાવે છે ત્હારે મ્હારૂ અંત:કર્ણ પ્રેરણા કરે છે કે જૈને લવાદના ફેંસલા સ્હામે અદાલતે જાય. અને હમેશની યાદગીરી રહે એવી સજ્જડ થપ્પડ ખાય એજ ઠીક છે. જૈનાને સ્હમજાવવા જવુ એ--આ અમુક બાબતમાં તા--કુદરતના નકકી કરેલા મા વિરૂદ્ધ કાશીશ કરવા બરાબર છે. મ્હારા સાભળવા પ્રમાણે આ ઉશ્કેરણીથી કેટલાક છાપાવાળાઓને સારે। ભક્ષ મળ્યા છે. શુભ કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ વખતે ગરીબાઇનાં રાદણાં રેાનાર્ જૈન સમાજના પૈસા આવે જ રસ્તે જવાને. ગરીબાઇ અને અધોગતિના છેક છેલ્લા પગથીએ ગયા સિવાય ઉન્નતિની શરૂઆત થવાનું કુદરતમાં નિમાયલુ જ ન હોય - ટ્યાં પછી જૈતાના રસ્તાઓ માટે ખેદ કરવા નકામા છે. -(0) પરિશિષ્ટ, ૫૮. જૈન રીવ્યુ. ડીસેમ્બર જાન્યુઆરી સ. ૧૯૧૬-૧૭ પુ. ૧ અ` ૯–૮ જૈન કસ. ચારૂપ શેઠ કાટાવાલાના ચુકાદાના સબંધમાં વધુ અજવાળુ ચારૂપ ( પાટણ ) જૈન કેસની વીગતા, તેમજ લવાદ તરીકે શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાલાએ આપેલા ચુકાદે અમેએ અમારા ગતાંકમાં પ્રગટ કરી દીધા છે. આ ચુકાદાના સબંધમાં અમેએ ગતાંમાં જે ઉડતી નોંધ લીધી છે, તે જેઓએ વાંચી હશે, તેને ખુલ્લુ જણાયુ હશે કે અમેએ ચુકાદાના સંબંધમાં ધાર્મીક દ્રષ્ટિ-અપેક્ષાએ કાંઇ વિરૂદ્ધ ટીકા થઇ છે કે કેમ, તે બાબત તેમજ ચુકાદા કાયદેસર છે કે કેમ, અગર તે ર૭રર થતા અટકાવવાની જરૂર છે કે કેમ, વિગેરે બાબતેમાં જે ચર્ચા હાલમાં પાટણ જૈન સંધમાં ચાલી રહી છે, તેમાંના એકખી મુંદાના સબંધમાં અમેએ કાઈ પણ પક્ષની તરફેણમાં મત આપવા પહેલા, રાહ જોવાનુ પસંદ કીધું હતું. અમારા છેલ્લા લેખ લખાયા પછી, મુંબઇના જુદા જુદા વર્તીમાન પત્રમાં, તેમજ ભાવનગરના જૈન અઠવાડીકામાં માસીકેામાં શેઠ કેપ્ટાવાળાના ચુકાદાના સંબંધે જે પ્રસ ંગેાપાત ટીકાઓ થઇ છે, તે પી નિષ્પક્ષપાત પણે વીચાર કરવાની સુંદર તક હવે પાટણના જૈન ભાઈએજ નહિ પણ સમગ્ર જૈન કામ ધરાવતી થઇ છે. હવે આ ચુકાદાપર વીચાર કરતાં-આપણે આગમચથી અમુક ચેકસ મત બાધી લેવા જોઇએ નહિ. આપણે એક તરફી મતપર જો આવી જઇએ, અને પછી જો ચુકાદાપર વીચાર કરીએ તે આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ બન્ને પક્ષોને ઈનસાફ આપવામાં નિષ્ફળ જઈએ તે મજબુત ભય રહે છે. આપણે એમ નહિં માની લેવું જોઈએ કે શેઠ કોટાવાલાએ ચુકાદો આ માટે જ તે ખરો અને વ્યાજબી છે, અથવા તો એમ પણ નહિ માનવું જોઈએ કે શેઠ કોટાવાલાએ ચુકાદે આ માટે જ તે એક તરફી અને ગેરવ્યાજબી હોવો જોઈએ, હવે જેઓ “ સાંજ ) “ હિન્દુસ્તાન ” જેન ” “ જેનશાસન” “ આત્માનંદ પ્રકાશ” “ જૈન-રીવ્યુ.” આદિ પત્રમાં આ બાબતના સંબંધમાં પ્રગટ થએલા લેખો સંભાળ પુર્વક વાંચશે, તેઓને એક બાબતની ખાત્રી થશે અને તે બાબત એ છે કે- “સાંજ” હીંદુસ્તાન ” અને “જૈન” પત્રો શેઠ કોટાવાલાના ચુકાદાની તારીફ કરે છે. આપણને બીજી ખાત્રી એ થાય છે કે “જૈન શાસન” શેઠ કોટાવાળાના ચુકાદાની વિરુદ્ધ છે. આ બન્નેમાં નિશ્ચિતપણે સત્ય અમુક પત્રો છે, એમ કહેવું છે કે મુશ્કેલ છે, છતાં એટલું તે કહેવું સહેલું છે કે ચુકાદાના સબંધમાં વધુ પાએ પોતાની તારીફ જાહેર કરી છે. મતભેદ શું મુદાર છે? હવે આપણે જોઈએ કે બન્ને પક્ષો વચ્ચે શું બાબતેના સબંધમાં મતભેદ છે તે તપાસીએ આ બાબત પર વિચાર કરવાને પાટણના સંઘને અને સમગ્ર જૈન સંઘને સગવડ મળે તે માટે અમો બન્ને પક્ષો તરફથી, અમને મળેલા કેટલાએક “ચર્ચા પત્રો ને નીચે પ્રગટ કરીએ છીએ, જે વિચાર પૂર્વક અને તદન નિષ્પક્ષપાતપણે વાંચવાને અમે ભલામણ કરીએ છીએ. પહેલું ચર્ચાપત્ર અગત્યનું છે અને તેને ચર્ચાપત્રી પાટણના એક ગૃહસ્થ છે. આ ચર્ચાપત્ર “ હિદુસ્થાન ' પત્રમાં શેઠ કોટાવાલાને ચુકાદો સંતોષકારક છે એવો જે “ અગ્રલેખ ” પ્રગટ થયો હતો, તેના જવાબમાં લખવામાં આવ્યો હેય, એમ લખાણની ઢબ પરથી દીસે છે આટલો ખુલાસો કરી અમે નીચેનાં ચર્ચાપત્ર જાહેર જૈન સંઘ માટે રજુ કરીએ છીએ.– ચુકાદા સામે વાંધો શું છે ? ' હિંદુસ્થાનના અધીપતિ જોગ. સાહેબ, પાટણ નજીક ચારૂપ તીર્થને સંબંધમાં જેને અને સ્માત ભાઈઓ વચ્ચે ચાલેલા ઝઘડાના સબંધમાં પાટણના જૈન સંધના એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આગેવાન મી. પુનમચંદ કાટાવાલાએ જે લવાદ તરીકે ચુકાદા આપ્યા છે, તે ચુકાદાપર અગ્રલેખ લખવાને માટે આપે, આપની કીમતી કટારા રોકી તે માટે અને તેની અંદર આપે જે વીચારા-આપને પ્રમાણીકપણે યોગ્ય લાગે તે જાહેર કર્યો તે માટે જૈવ કેમ આપતા આભારજ માનશે. આપે આ લવાદનામાની બાબતમાં જે ટીકા કરી છે, તે ટીકાના પ્રમાણીકપણા પર શક લઇ જવાને મને અથવા કને કાંઇ પણ કારણ નથી. હું તે તે ખાત્રીપુક માનુ છું કે તમારા જેવા સ્વતંત્ર પત્રમાં સુમેશા સ્વતંત્ર અને પ્રમાણીક વીચારોજ અગ્રલેખમાં જોહેર કરવામાં આવે છે. કમ નશીબે આ લેખમાં આપે જે ટીકા કરી છે, તે ટીકા સ'પુણ્` વીચારાની ગેરહાજરીમાંજ અને આ બાબતની પરિસ્થિતિના એછા જ્ઞાનથીજ થવા પામી છે. જો તમે પાસે સંપુર્ણ વીગતે હતે તે આપ જરરજ આપના લીડરનુ રૂપજ કદાચ ફેરવતે; હું તેથી આપના પ્રમાણીકપણા પર વીશ્વાસ રાખી નીચેની વીગતે આપશ્રીના તેમજ આપના હારે। જૈન તેમજ જૈનેતર વાંચનારાઓની જાણ માટે પ્રગટ કરવાને અરજ કરીશ. મારે પહેલાં આપશ્રીને જણાવી દેવુ જોઇએ કે લવાદ તરીકે શેડ કાટાવાળાએ, સનાતનીઓને જૈન ધર્મશાળામાંથી બે એરડી અપાવી, અને રૂ. ૨૦૦૦ તેમ ૪૫ ચેારસ વારની બીજી જમીન અપાવી તેથી જેના નારાજ થયા નથી, અલબત જે કે પાટણના જૈતાનો અમુક એક વર્ગ એમ બી માને છે કે આપવામાં આવેલા બદલે · કાંઇક વધારા પડતા તે છે. પણ પાટણના અગર દેશાવરના જૈનેામાં અને જૈન સાધુએ આ ચુકાદાથી નારાજ થયા છે, તેનુ કારણ રૂપી જેવી નજીવી મામત નથી. જૈનકે।મ બે હજાર તેા શુ પણ તેથી બી વધુ રકમ ધ રક્ષણ અથવા સુલેહ રક્ષણ માટે આપવાને અચકાઈ નથી, અને આ માખતમાં પણ અચકાઈ નથી. પણ ચુકાદાની વીરૂધતાના મુદ્દેાજ જુદા છે. શેઠ કાટાવાલાએ લવાદનામુ લખી આપ્યું ત્યારે લવાદ તરીકે શેઠ કાટાવાલાની ફરજ હતી તે માત્ર સોગે ધ્યાનમાં લઇ, કોના કેસેનુ પરીણામ ધ્યાનમાં લઇ સુલેહ સચવાય તેવી રીતે બન્ને પક્ષેાના મન સાચવીને અમુક યાગ્ય લાગે તે બદલા નકકી કરવાનું હતું. પણ કાટાવાળા શેઠે પેાતાના લવાદમાં પેાતાની સત્તાની હદ ઓળંગી ગયા હતા, અને તેઓએ પોતાના લંબાણુ એવાર્ડમાં બીનજરૂરી ધાર્મીક તત્વો પર ટીકા કરી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ આ પ્રમાણે જૈનેાના ધર્મના તત્વ અને સીદ્ધાંતેા પર જે ટીકા શેઠ કાટાવાલાએ કરી છે, તે ટીકા આ લવાદ તરીકે કરવાની તેને માથે કાંઇ ક્રૂરજ નાખવામાં આવી નહાતી. અને પાટણ અને પાટણની બહારના જૈન અને જૈન સાધુએમાં આ ચુકાદા સામે જે અભાવ છે, તે અન્નાવનું કારણ મી. કાટાવાલા શેઠે ધર્મની બાષ્ઠતાપર પાતાના ચુકાદામાં કરેલી ટીકા છે. આપ વ્યાજબી રીતે કહા છે કે કાઇશ્રી ઝઘડાઓમાં જૈન સાધુઓએ ઉતરવુ જોઇએ નહિ. જૈન ધર્મ પણ સાધુઓને ઝધડામાંથી દુર રહેવાનેજ જણાવે છે. પણ જૈન ધર્મ, ધર્મ રક્ષણ વાસ્તે શાસન––સેવા વાસ્તે જૈન સાધુઓને પેાતાને મત આપવાને મના કરતુ નથી. બલ્કે દરેક ધર્મોના ગુરૂએની જ છે કે તેઓએ પેાત પેાતાના ધર્મ પરના હુમલાઓમાંથી પોતાના ધર્મોને બચાવ કરવા. કોટાવાલા શેઠ જૈન છે. તેઓ જૈતાના અગર જૈન ધર્મના દુશ્મન નથીજ તેમ તેએ સનાતનીઓના ખાસ મીત્ર નથી. તેએએ જે ટીકા ધર્મની બાબતે પર કરી છે, તે તેઓએ તે પ્રમાણીક ભેદ અગર ધાર્મીકતાની સંપૂર્ણ સમજની ગેરહાજરીમાંજ કરી હશે પણ જો આ ટીકા તેથી ચાલી જવા દેવામાં આવે તે તેનું પરીણામ જૈન તીથા બીજા ચાલતા મુકદમાએમાં કદાચ ખીન ઈચ્છવા ચેગ્ય આવે, કારણકે આ ચુકાદેસ્ ટીકા સાથે ) પુરાવાજ તરીકે સામા પક્ષવાળાએ રજુ કરે આવા તીથેના મુકદમાએાનાં ચુકાદા હમેશા પુરાવા તરીકે તીથેના ઝઘડાએમાં વપરાય છે. આ સ ંજોગેામાં જો જૈન સાધુએ સૈાન રહે તે, તેઓએ જૈન ધમ રક્ષણના પેાતાના કામાં ગફલતી બતાવી છે એમજ કહેવાય. આપ તેથી સમજી શકશે કે જૈન સાધુઓએ ખાસ કરીને આ કેસમાં પોતાને જે મત આપ્યા છે, તે મત આપવામાં પોતાની મુખ્ય અને અગત્યની ફરજ બજાવ્યાં કરતાં કાંઇ વિશેષ કર્યુ નથી. જૈન સાધુએ મી. કેટાવાલાના ચુકાદાપર જે મત યાલે છે, તે મત ચુકાદામાં નાણાને લગતી બાબતે પર છેજ નહિ જૈન સાધુઓનુ તે બાબતાપર ઉતરવાનુ કામ નથી. જૈને અને જૈન સાધુએ મે જણાવ્યુ' તેમ જે વાંધા ચુકાદાના સંબંધમાં ધરાવે છે તે વાંચે ચુકાદામાં મી. કાટાવાળાએ કરેલી કેટલીએક ઠેકાણે મીનજરૂરી ટીકા છે. આ ટીકા જાણી બુઝીને થઇ છે, એમ જૈન સાધુ કહેતા નથી, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ તેઓ જણાવે છે કે આ ટીકાને લઈને ચુકાદ વાંધાભર્યો છે, અને ટીકાના સબબે ચુકાદો રજીસ્ટર નહી થવા દે. કેટલેક ઠેકાણે આ ચુકાદ એક તરફી ગણાતો અગર કહેવાતા હશે. અને આ માન્યતા કોઈ ઠેકાણે હોય તે તેનું કારણ એ છે કે આ ચુકાદો મહેસાણાની કોર્ટમાં જૈનો જીત્યા પછી અપાયે હતે. એટલે જૈને એમ ધારતા હતા કે સનાતનીઓને અડધે રસ્તે મળવામાં આવશે આપ જણાવે છે તેમ મી. કોટાવાલા શેઠના પીતાશ્રીની તીથી સનાતનીઓ પણ પાટણમાં પાળે છે આ માન વાજબી રીતે ઘણું મોટું માન કહેવાય છે, અને તે માટે આખી જૈન કોમ મગરૂર છે. પણ આ ઝઘડે ઉભે થતાં સનાતનીઓ આ તિથી પાળવી બંધ કરશે એ ગંભીર ભય હતો, આ ભય અમલમાં ન આવે તે માટેજ શેઠ પુનમચંદે ચુકાદામાં સનાતની ભાઈઓને વિષેષ સંતોષ આપે છે, એમ હું કહેતા નથી. પણ આ સંજોગોના સંબંધે ચુકાદ એક તરફી હોય એ કઈ ઠેકાણે શક રહેતા હોય તે તે તદન પાયા વગરનો જ છે એમ તે કહેવાશે નહિ. પણ આ ચુકાદાની એક બાજુની જ વાત છે. જેને અગર જૈન સાધુઓ તેથી કંઈ આ ચુકાદાવીરૂપ થયા છે એમ છે જ નહિ. મેં ખુલ્લા શબ્દમાં જણાવ્યું છે, અને ફરી જણાવું છું કે ચુકાદાના સંબંધમાં તે વધે તે છેજ નહિ જે વાંધે હતો અને હજી પણ છે તે ચુકાદાની ટીકા સામે છે. આ ' ટીકા કરવાની કાંઈ ખાસ જરૂર હતી જ નહીં, અને તે છતાં મી. કોટાવાલા જેવા કુનેહી ગૃહસ્થ કેમ આ ટીકામાં ઉતરી ગયા હશે તે સમજવું મુશ્કેલ છે પણ ટીકા થઈ છે, તે વાંધા ભરી કોઈને જણાતી હોય, તે તેને તે સામે પ્રોટેસ્ટ કરવાને હક નથી એમ આપ જેવા સ્વતંત્ર અધિપતિ સાહેબ કદી કહેજ નહિ, હું ધારું છું કે આ ખુલાસાથી આપને તેમજ આપના હજારો વાંચનારાઓને ચારૂપ જૈન કેસન લવાદ તરીકે શેઠ કોટાવાલાના ચુકાદાના સંબંધમાં વિરૂધતા છે, તે વીર્ધતા મુખ્યત્વે ચુકાદાની અંદરની ટીકા સામે છે, એમ સમજાયું હશે. વળી આ ચુકાદા પરથી બન્ને પક્ષો વચ્ચે સુલેહ થઈ છે એમબી નથી. ચારૂપમાં જૈન ઘર એ બી નથી એટલે જૈન મુરતિઓના અપમાનને ભયજ ભવીષ્ય માટે ન રહે એ હેતુથી પાટણના જન સંઘે ચારૂપ ગામમાંથી જૈન દેવની મુરતિઓને પાટણ લાવવા એક કમીટી આ ચુકાદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ અપાયા પછી નીમી છે. અને ચારૂપના સ્માર્તાએ સતાધિકારીઓને ચારૂપ જૈન મંદીરના અંગે એક વાંધાભરેલી અરજી કરી છે એમ સંભળાય છે તો હવે પછી તેનું પરિણામ શું આવશે તે આપને જણાવીશ. આ એક પક્ષનો લવાદના ચુકાદાના સબંધમાં મત છે; હવે આ મતમાં જે મુખ્ય વાંધાઓ છે, તેને સંતોષકારક જવાબ નીચેના બીજા ચર્ચાપત્રમાં આવે છે – જાહેર જેન પ્રજાએ જાણવી હતી કેટલીક વિગતે જૈન-રીવ્યુ” ના અધિપતિ જોગ, સાહેબ. ચારૂપ (પાટણ) જૈન કેસ શું છે, તે કેમ ઉભો થયો, પાટણમાં અને મહેસાણામાં આ કેસને અંગે ઝધડાઓ કેમ ઉત્પન થયા, અને બને પક્ષના આગેવાનોએ લંબાણું ખરચ કર્યા પછી, અને ભવિષ્ય અનિશ્ચિત છે એમ સમજી શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાલાને લવાદ તરીકે કેમ નમ્યા, એ બીના હવે ઈતિહાસની એક જાણીતી કથા હોવાથી તે સંબંધમાં પિષ્ટપેષણ કરવા હું અત્રે માંગતા નથી. પરંતુ આ લવાદના ચુકાદાના સબંધમાં પાટણ જૈન સંઘની મુંબઈની છેલ્લી સભા મળી હતી, તે વખતે ત્યાં આપણે કેટલાક વિદ્વાન પુજ્ય સાધુઓના અભીપ્રાય લવાદના ચુકાદાની વિરૂધ રજુ થયા હતા, જે પરથી એમ જણાય છે કે જૈન સાધુઓ અને કેટલાએક જૈન કેમના ગૃહસ્થમાં આ એવારડ કેવા સંજોગોમાં અપાયે, તે બાબત ગંભીર અજ્ઞાનતામાં રમે છે. આચાર્ય શ્રી કમલવિજયજી સુરિ પોતાના અભિપ્રાયમાં જણાવે છે કે મહેસાણા કોર્ટમાં જીત થયા પછી આ લવાદ નેમવાની જરૂર જ નહતી. આ જરૂર શું હતી, તે તેથી સમજાવવાની રહે છે. મહેસાણાની કેર્ટમાં આપણું જીત કેવી થઈ હતી? આ બાબતમાં તેથી ખુલાસો થવાની પહેલી જરૂર છે. આપણે જે મુદા માટે લડતા હતા, તે મુદામાં મહેસાણાની કોર્ટમાં આપણી જીત થઈ હતી કે કેમ એ સવાલ મુખ્ય છે. જે કારણથી અને જે મુદાથી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૩૨ આખા કેસને, પાટણને કુસંપ, જન્મ થયો છે, તે મુદે શું છે ? તે એ છે કે-પાટણ નજીક “શામળાજી પાર્શ્વનાથ' માં પ્રાચીન જૈન તીર્થમાં મહાદેવની મુરતી રહે, એ જિન ધર્મ અનુસાર નહિ હેવાથી પાટણના કેટલાએક જન ગૃહસ્થોએ આ મુરતીઓને જૈન દેરાસરમાંથી ખસેડી, જિન દેહરાસરના ગભારામાં આ હિંદુ મુરતીઓ ખસેડવાનો મુદે એ હતા કે જૈનશાસ્ત્ર અનુસાર જૈન મંદીરમાં હિંદુ મુરતીઓ નહિ હોવી જોઈએ, પરંતુ જ્યારે પાટણમાં હિંદુ મુરતીઓને બેસેડી, હીંદુ ભાઈઓનું અપમાન કરવાનો ફોજદારી કેસ મુરતી ખસેડનારાઓ પર મેલાયો, ત્યારે આપણે કોર્ટમાં શું કીધું ? આપણે બચાવ શું કીધો ? આ બચાવ એ હતું કે દેહરાસરજીના ગભારામાં જ્યાં હીંદુ મુરતીઓ બીરાજીત હતી, ત્યાં આગળ એક નાને ખાડે પડી ગયો હતો, અને તેથી ત્યાં કીડીઓ વિગેરે ભરાતી હોઈ, હિંસાનો ભય હતે. આ ભય દુર કરવા એટલે કે ખાડે હતું તે પુરવા માટે અમોએ સલાટ ખાડો પુરી રહે તેટલા વખત માટે હિંદુ મુરતીઓ ખસેડી હતી. પણ કમનસીબે પથર સલાટને યુકે પશે, અને મુરતીઓ તેથી ખસેડાએલી હતી, તેમને તેમ રહી ગઈ. પાટણ કોર્ટ આ બચાવ સ્વીકાર્યો નહિ, અને આપીને મોટી રકમના દંડની સજા કરી. પણ અપીલમાં એટલે કે મહેસાણામાં આ આપણો બચાવ અમુક ખાસ સંજોગોને લીધે સ્વીકારવામાં આવ્યો કે જે સંજોગો પર જાહેર પત્રમાં વિવેચન કરવાથી જૈન સંઘને લાભ નથી અને તે આપણે બચાવ પરથી આપણું આરોપીને થએલી સજા રદ કરવામાં આવી. પરિણામ શું આવતું ? આ દંડની સજા રદ થઈ કે તરત સ્માએ વડોદરા ખાતે રીવીઝન માટે અપીલ કરી દીધી હતી પણ આપણે એમ માની પણ લઈએ કે આ બયાવ રીવીઝનમાં કબુલ રહેત, કે જે માનવાને માટે જરીબી કારણ હતુંજ નહિ તે શું પરિણામ આવતે ? જે બચાવ પર આપણે મહેસાણમાં જીત્યા, એટલે કે દંડના મારામાંથી છટક્યા, તે બચાવ એ જ હતું કે ( જુઓ મહેસાણા કોર્ટમાં સાક્ષીઓની જુબાની અને કોર્ટને ચુકાદ) જનોએ દહેરાસરમાંથી હીંદુ મુરતીઓ અપમાનના ઇરાદાથી નાખી દેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ માટે નહિ, પણ પબાસન રીપેર કરી ત્યાં પાછી તરતજ બીરાજમાન કરવાના હેતુથી જ ખસેડી હતી. મહેસાણા કોર્ટે આજ મુદે સ્વીકારી આરોપીઓની નિષ્ઠા પ્રમાણીક ગણી તેઓને સજામાંથી મુક્ત કીધા, વારૂ, હવે જેને આપણે છત કહીએ છીએ, તે છતથીજ મામલો અટક્યો હતો, તે આપણું જન ભાઈઓને ફરી દેરાસરમાં હીંદુ મુરતીઓ બેસાડવી જ પડતે, અને તેમ કર્યા વિના છૂટકો જ નહોતે ? કારણ કે તે બચાવથી તે આપણે મહેસાણામાં જીત્યા હતા, અને કોર્ટે તે બચાવ સ્વીકારી આપણને છોડયા હતા. વળી સ્માર્તાઓ, મહેસાણામાં આપણે આવી જે પોલી ત મેળવી તે સામે પણ વડેદરે અપીલ કરી દીધી હતી. વડોદરામાં આપણે આ બચાવ જેમ મહેસાણામાં સ્વીકારાય તેમ સ્વીકારાતે કે કેમ તે બાબતમાં ભારે ભય હતો આથી પાટણના સુજ્ઞ શ્રાવકોને વીચાર કરતાં એમ જણાયું કે વડોદરામાં જે જીતીશું તોપણ આપણું દેરાસરમાં હીંદુ મુરતીઓ તો બેસાડવી જ પડશે. તે પછી આપણે આ ખરચ આપણી આ ધમાલ જે મુદા પર થઈ, તે મુદે તો ઉડી ગયો આપણને તે હિંદુ મુરતીઓ જ જૈન મંદીરમાં જોઈતી નહોતી અને કોર્ટમાં તે ખુદ મહેતાણામાં પણ એમ કર્યું કે જેથી આપણને તે મુરતીઓ આપણા દહેરાસ- ' રમાં બેસાડવી જ પડશે, માટે બાબત લવાદપર નેમી કઈ રીતે આ હીંદુ મુરતીઓ દેરાસરમાં પાછી ન ઘુસે તેમ કરવું વળી તેઓએ વીચાર કર્યો કે સ્માર્તેએ વડેદરામાં અપીલ કરી છે, જે તેમાં સ્માતેં ફાવે, અને આપણે હારીએ તો દહેરાસરની માલેકી જે આપણી મહેસાણામાં કરી છે, તે પાછી સાર્વજનીક ઠરશે. અને બીજા હજારે રૂપીઆનો ખરચ થશે, માટે લવાદને નેમી કઈ રીતે આ હિંદુ મુરતીઓ “દહેરાસર' માં પાછી ન આવે તેમ કરવું. અને જૈન ભાઈઓને નેક જાળવ. આવો વિચાર કરીને શામલાજીના દેહરાસરજીના વહીવટ કર્તાઓએ અને પાટણના નગરશેઠ અને જેન ન્યાતના શેઠ તથા . આગેવાનોએ શેઠ કટાવાળાને લવાદ નમ્યા, અને લવાદ તરીકે તેઓએ નેમાયા બાદ જે મુદે આપણે કોર્ટમાં ગુમાવ્યો હતો તે મુદે પાર પાડે છે, અને સદાને માટે જેન દહેરાસરમાંથી હીંદુ મુરતીઓ દુર રાખી. આ કાર્ય કેટલું મુશ્કેલ બલકે અસાધ્ય હતું એ તો પાટણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ . નિષ્પક્ષપાતી ગૃહસ્થે બરાબર જાણે છે. જો બીછ કામના કે ગૃહસ્થે, પેાતાની કામની આવી સેવા આવા ખારીક વખતે ખાવી હતે, તે તે કામ તે ગ્રહસ્થને વધાવી લેતે પણ કાટાવાલા શેઠ જૈન કામના કામ માટે ઉભા રહ્યા, એ તેની ભૂલ; કારણ કે તેઓએ જ્યારે જૈન કામની અરજ સ્વીકારી, સધના કુરમાનને માન્ય રાખી, લવાદ તરીકે કામ કરવાને કબુલ કર્યું ત્યારે તેઓને આજ પાટણની જૈન કામ વધાવી લે છે? પણ મને વીશ્વાસ અને ઉમેદ છે કે જેમ દીવસે થશે, તેમ તેમ પાટણના જૈન સધની આંખા ઉઘડશે અને તેઓને પણ ખાત્રી થશે કે કેટાવાલા શેઠે જે કાર્ય કર્યુ છે, તે કાર્ય કોટાવાલાથીજ થઈ શકતે, અને બીજા પાર્ટણુના આગેવાનો માટે તે કાર્ય અસાધ્યુ કે અશકય હતુ તે જૈન સાધુએ પણ આ સજોગા પર બારીકીથી વીચાર કરશે, તે તેને પણ સમજાશે કે ‘મ્હેસાણા' કાર્ટીમાં મુખ્ય મુદ્દામાં જૈને હાયા` હાવાથીજ આ પણા જૈનાએ તે મુદ્દા પાર પાડવા શેઠને લવાદ તરીકે તેમવાને અરજ કરી હતી શેઠે કોઇને કહ્યું નહતુ કે મને લવાદ તરીકે તેમા. પણ જૈન સંઘે જોયું હતું કે આ કાર્ય તેમના વીના બીજા પાર પાડે એમ નહેતુ. કમનસીબે પાછળથી પાટણ જૈન સ ંધને એક ભાગ, કેટલીએક ખટપટ કે જે અંગત ઇંખ્યા એ ઉત્પન્ન કરી છે, તેને ભેગ થઇ પડી છે. હવે હું એક બીજી અગત્યની બાબતપર કાંઇક ખુલાસા જૈનકામમાં ગેર સમજુતી દુર કરવાને જણાવીશ. કેટલાએક ગૃહસ્થા એમ કહે છે કે કાટાવાળા શેઠે પોતાના એવારડમાં ધર્મની ટીકા કરી છે. આમ કહેનારા એકખી ગૃહસ્થે કે સાધુએ, એવારમાં જે વાંધા ભરી લીટીએ હાય, તે જાહેરમાં રજુ કરી નથી. એવાર્ડ ધથી વીરૂધ છે, અથવા એવાર્ડના અમુક વાકયો ધર્માંથી વીરૂપ છે એમ કાઇને કહેવુ એ સહેલું છે, પણ તે વાકયેા જાહેર પ્રજા આગળ રજુ કરી પુરવાર કરવું જોઇએ કે એવારડ આ પ્રમાણે ધની આપેક્ષાએ વાંધા ભર્યા છે. ખરી વાત એ છે કે લવાદે ‘ જે ટીકા કરી છે તે ફક્ત સ્માતે અને હીંદુએમાં ચાલતી કેટલી એક રૂઢીઓના સંબંધમા છે. દુનીઆમાં કોઇ સમજી ગૃહસ્થ એમતે નહિંજ કહેશે કે રૂઢી એ ધર્મ છે. ધર્મ એ જુદી ચીજ છે, રૂઢી એ તદ્દન વૃંદી ચીજ છે. આ રૂઢીની ટીકા કરવાની જરૂર હતી, કારણકે શેઠ લવાદ તરીકેના પોતાના ચુકાદામાં એમ પુરવાર કરવા માંગતા હતા કે- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ચારૂપ દેહરાસરની માલકી કુલ્લે જૈનની છે, અને મહાદેવાદિ મુરતીઓ કોઈ પૂજારીએ કોઈ વખતે દેરાસરમાં બેસાડી હશે, પણ મહાદેવની મુરતી દેહરાસરમાં હોવાથી એમ નથી કરતું કે આ દેહરાસરની માલિકી સ્માતેની છે.” આ બીના સ્પષ્ટ આકારમાં સમજાવવા જૈનો અને સ્માતેમાં ચાલતી કેટલી એક રૂઢીઓ (જે ચાલે છે, અને જે નથી ચાલતી એમ કોઈ કહેતું જ નથી) તે સંબંધમાં વીવેચન કર્યું છે. આપણે કાંઈ સેલની સદીમાં નથી, આ સદી વીસમી ચાલે છે. હા, પાટણની જેમ કામ કદાચ તેટલી હજી -પછાત હશે. પણ તેથી લવાદે પિતાને ચુકાદે તેવો આપો જોઈએ નહિ. હાલના લવાદે, તો પિતાને કોર્ટ સમજી દરેક બાબતને ખુલાસો કરીને જ એવારડ આપવો જોઈએ. જે હીમત કેઈએ કરી નથી, તે હીમત તમારા એક ભાઈબંધ પત્રકારે કરી છે. જૈન શાશન” પત્રે પિતાની કટારમાં, આ એવારડમાંથી બે વાક્યો પિતાના વાંચનારાઓની જાણ માટે ટાંગ્યા છે કે જે વાકયો જૈન શાસનની આંખોએ જોનારાઓને વાંધા ભય દીસે છે, આ બે વાક્યો નીચે મુજબ છે –“ સદરહુ દેવાલયમાં શ્રી જૈન ધર્મના દેવ શ્રી પાર્શ્વનાથજી બીરાજે છે, ને દેવની (શાસનમાં ભુલથી દેવીની છપાયું છે.) પાસે શ્રી મહાદેવજી ગણપતિ વિગેરે દેવની પ્રતિમાઓ પણ બીરાજમાન છે.” શું આ વાકયમાં કાંઈ જૈન ધર્મ વિરૂધ્ધ લખાણ છે કે ? આ વાકયમાં તો રૂઢીને લગતા પણ ઇસારે નથી. આ વાક્યમાં તે દેહરાસરની કેસ પહેલાંની હલત કેવી છે, તે બાબતની સત્ય વિગતજ લખાઈ છે, શું જૈન શાસન” એમ કહે છે કે દેહરાસરમાં મહાદેવની મુર્તિ નહતી, અને તે છતાં શેઠે જણાવ્યું છે કે મુતી બીરાજમાન છે. જે તેને કહેવાની મતલબ તેવી ના હોય તે પછી આ વાકયમાં વાંધા ભર્યું ‘જૈન શાસન' શું લાગે છે, તે સમજવું અશકય થઈ પડે છે. હવે બીજું વાક્ય જે આ માનવંત પત્રના અધિપતિને વાંધા ભર્યું જણાયું છે, તે વાક્ય આ છે.'' કેટલાએક જૈને અંબિકા વિગેરે દેવીઓને પુર્ણ આસ્થાથી માને છે, અને તેમની બાધા આખડીઓ રાખે છે.” આ વાક્યના સંબંધમાં જૈન શાસન” ટીકા કરતાં જણાવે છે કે “ અજ્ઞાનતાનું ક્યાંએ ઠેકાણું છે ખરું કે” શું જૈન શાસન એમ કહેવા માગે છે કે જેમાં કેટલાએક જને એવા નથી કે જે દેવ-દેવીઓને માનતાજ નથી? શેઠ એમ નથી કહેતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ કે કેટલાએક જૈને જે દેવ દેવીઓને માને છે, તે માનવામાં તેઓ જૈન ધર્મ અનુસાર વરતે છે. તેઓ ફકત એમજ કહે છે કે કેટલાએક જેને દેવ દેવીઓને પણ માને છે. અને આ બીના ખોટી છે, એમ કોણ કહેશે ? મુંબઈમાં દર શનીવારે સેંકડે જેનો મહાલક્ષ્મીના મંદીરે જાય છે અંબાજી માતાના દરસને સેંકડો જેને જાય છે. દરેક ગોત્રદેવી અને કુલ દેવીઓને પણ માને છે. પાટણમાંથીજ ઘણા આગેવાનો અંબીકા, અંબાજી વિગેરે ઠેકાણે જાય છે. આ બતાવે છે કે “ કેટલાએક જૈન દેવ દેવીઓમાં શ્રદ્ધા રાખે છે, આ વાક્યમાં તેથી ખોટું શું છે? જૈન સમાજમાં કેટલીક એવી રૂઢીઓ ચાલતી હોવા છતાં, જૈન શાસન એમ જણાવે છે કે આપણે તે એમજ કહેવું જૈન ધર્મ માનનારાઓમાં એક પણ જૈન એ નથી કે દેવ દેવીઓને નહિ માનતે હોય, આવી રીતે પિતાના દોષો કે પિતાની નબળાઈ છુપાવવાથી જૈન સંઘને શું લાભ ? આ વાક્યમાં ખોટું શું છે? વધાભર્યું શું છે, ધર્મ વિરૂદ્ધ શું છે, તે તે ભાઈસાહેબ લખતા જ નથી. ચુકાદામાંના બીજા કોઈ વાક્યો સામે તેઓએ વધે લીધે નથી. આવા પાયા વગરના વાંધાઓ રજુ કરી જાહેર જૈન કોમનું શું કલ્યાણ તેઓ કરવાની ઉમેદ રાખતા હશે! જૈન એશેસીએસન ઑફ ઈન્ડીઆ સામે હુમલે મુરબી જૈિન-શાસનના અધિપતિ પત્રકાર તરીકેની જવાબદારી નથી સમજતા એ તેઓને માટે માન ભર્યું નથી. પુરતી તપાસ કર્યો વીના તેઓએ “જૈન એશોસીએસન ઓફ ઈન્ડીઆ જેવી સંસ્થા૫ર જે આક્ષેપ મેલ્યો છે, તે કેટલો ઢંગધડા વીનાને, અને પાયા વીનાનો છે, તે હું તમને જણાવીશ, આ પત્રકાર જણાવે છે કે પાટણના એક ભાઈ મી. હેરૂભાઈ ચુનીલાલે જૈન એશોસીએસન ઓફ ઈન્ડીઆના ધ્યાન પર આ બાબત લાવ્યા હતા. અને જેન એશોસીએસન ઓફ ઇન્ડીઆએ મી. હેરૂભાઈને જવાબ પણ આપી દીધો છે કે: “ ભાઈ સાહેબ, તમારા પાટણના ઝઘડામાં દુનીઆને ના હે ” આ મતલબને જવાબ પણ મી. લહેરૂભાઇને મળી ચુક્યા છે, છતાં આ પત્રકાર કાંઈ પણ તપાસ વીના, લખે જાય છે, એ ખરેખર દીલગીરી ભરેલું છે. જૈન એશોસીએસન એફ ઇન્ડીઆએ, ચાલીઓના સવાલના સંબંધમાં. અરજુનલાલ શેઠીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સવાલના સંબંધમાં, જાવર જૈન તીર્થકેસ, જૈન સેનેટરીઅમ, પિતાના બંધારણ પ્રમાણે એક જૈન માસીક કાઢવાના સવાલના સંબંધમાં જે ઊંચુ માન ધરાવતી હતી, તે હવે ધરાવતી બંધ થઈ હોય તે તે સ્વાભાવીક છે, અને એશોસીએસનની તેવી કામકાજ કરવાની રૂઢી સામે મુંબઈના જૈન-રીવ્યું” પત્રે પણ અવારનવાર પ્રસંગોપાત ઝાટકણી કાઢી છે. પણ પ્રસંગે જૈન શાસન મિોન પકડે છે, અને હાલમાં વીના પ્રસંગે એક નબળા કારણને ઉંચકી લઈ તે એશેસીએસન સામેને પિતાનો ઉભરે ખાલી કરે છે. લેખકોએ હમેશા પોતાની જવાબદારી સમજવી જોઈએ. વ્યાજબી ટીકા, વ્યાજબી કારણે મલતાં કરવાનો હક છે, પણ આ હકનો ઉપયોગ કરતાં તેઓએ પોતાની વિચારશક્તિને બાજુએ મેલી દેવી જોઈએ નહિ. આ લવાદના એવારની તરફેણમાં અત્યાર સુધીમાં જૈન ” પત્રમાં “પાંચ ” વકીલેના મતો પ્રગટ થયા છે, પણ લવાદના તરફેણમાં કોઈ સાધુઓએ મત કેમ આપ્યા નથી, એ બાબતમાં જૈન કોમ વ્યાજબી રીતે સવાલ પુછી શકે ? પાટણના જે પાંચ ઉત્સાહી જ.' વાનીઆઓએ સાધુઓના વિરૂદ્ધ મતે એકઠા કર્યા હતા, તેઓએ જે પત્ર સાધુઓ પર મત માંગવા માટે મોકલાવ્યું હતું, તે પત્રમાં તેઓએ આગમચથી મત આપી દીધું હતું કે. શેઠ કોટાવાલાને એવારડ જૈન તીર્થોને તથા ધર્મને નુકશાન પહોંચાડે એવું કેટલાએકનું માનવું છે ” મત માગનારા પત્રમાં, પિતા તરફથી મત, મત માંગનારાઓએ આપી દે નહિજ જોઇએ અને જે મત બાંધી દીધો હોય તે પછી મત માંગી આપનારાઓનું અપમાન નહિ થવું જોઈએ. હવે આ કંપની નવ સાધુઓના અને બે ત્રણ શ્રાવકોના અને એક વકીલના મતે વિરૂધ્ધ મતો તરીકે મેળવી શકી છે, પણ એક બાબત પાટણ આખાએ ધ્યાનમાં જ રાખવી કે પાટણની આ ઉત્સાહી કંપનીએ મત માંગવા માટે ગામે ગામ, અને સાધુએ સાધુએ કાગળો લખ્યા હતા, પણ તેઓને તેઓના લાભમાં જાય તેવા મત ફકત ૧૨ થી વધુ મળ્યા નથી. શેઠ કુંવરજી આણંદજીએ અને તેવા બીજા ઘણુઓએ આ કંપનીને તેઓના લાભમાં નહિ એવા મતે મોકલાવ્યા હશે, પણ શ્રી સંધની સભામાં આ મતો તેઓએ દાબી રાખી ફક્ત પોતાની તરફેણમાં જાય તેટલાજ મતે રજુ કર્યા હતા. આ પ્રમાણુકતા નથી પાટણના સંઘે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ આ કંપનીને પુછ્યું જોઇએ કે કાટાવાલાના લાભમાં જતા મતે શેઠ કુંવરજી આણંદજી વિગેરેના તમેાએ કેમ દાબી રાખ્યા હતા ? જયારે આ કપએ સા ખસા પત્ર લખ્યા ત્યારે ફકત ડઝનેક જવાબ આવ્યા, ત્યારે બાકીના ખેની વલણ કેવી હશે, તે સમજવું મુશ્કેલ નથી, તેને એવરડના સબંધમાં મત શેફ કોટાવાલાની તરફેણમાંજ હાવા જોઇએ. આ બાબતમાં મેં શેડ કેટાવાલાની મુલાકાત લીધી હતી, અને તેઓને પુછ્યુ હતું કે એવારડની તરફેણમાં તમારી પાસે સાધુએ અને વિદવાનેાના મતે છે કે કેમ ? આ બાબતમાં શેઠ કોટાવાલાએ જણાવ્યું કે મારી પાસે ઘણા જૈન વિદ્યાને વકીલો અને સાધુઓના મતે છે ! પણ પાટણ સંધની એક તરફી સભામાં તે રજુ કરવાથી કાંઈ ઇષ્ટ પરિણામ નહિ આવશે, એમ ધારીને તેમજ સાધુઓના સામસામી મતે પ્રગટ થાય તે ' પાટણની આ તકરાર ' સંધમાં એક ગભીર ઝઘડા ઉત્પન્ન કરે તે માટે આ મતેને પ્રસિદ્ધિ આપવાનુ શેઠે કદાચ વ્યાજબી ધાયું` નહિ હૈાય, ' લી. શ્રી સંધને શુભેચ્છક ‘ તટસ્થ, ’ આ ઉપરાંત બીજા ચર્ચાપત્ર અમેને મળેલા છે, પણ અમેએ બન્ને પક્ષેને ઇનસાફ મળે તે માટે આ એ ચર્ચાપત્રેાજ પ્રગટ કરવાનું !જબી ધારત, પણ અમેને આ ઉપરાંત એક વધુ ચર્ચાપત્ર દાખલ કરવાની ફરજ પડી છે કારણ કે ચર્ચાપત્ર ‘ જૈન-રીન્યુ ના છેલ્લા અંકમાં પ્રગટ થએલા એક લેખના સબધમાં છે. અમે તેથી તે ચર્ચાપત્ર પણ નીચે આપીએ છીએ.— " જૈન રીવ્યુના અધિપતિ જોગ મહાશય, ૨૩૮ 6 ચારૂપ જૈત કેસ'ના સંબંધમાં તમારી ઉડતી તેધ મ્હેં વાચી છે. આ નોંધમાં તમે એ જૈનશાસનની માક એવારડમાં ધર્મને અગર તીને નુકસાનકારક વાકયો છે એમ ખુલ્લી રીતે જણાવ્યું નથી, પણ તમારા લખાણુની ઢબ પરથી કોઇને એમ અનુમાન થાય કે ચારૂપ કેસ ' માં શેઠ કેટાવાળાએ જે એવારડ આપ્યા છે તે કાંઇક હીંદુઓના લાભમાં વધારે હતા, અને તેમ કરવાનું કારણ એ હતું કે કાટાવાલા શેઠની પાટણમાં જે • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ તીથી પળાતી હતી, તે બંધ પડે તેવો જે ભય ઉભે થે હતો, તે દુર કરવાનું હતું. આપનું લખાણ “ગેલગેલ ' છે અને તે તદ્દન ફુટ નહિ હોવાથી આ અર્થ કેટલાકોએ કર્યો છે. જે આપણા લખાણની મતલબ તેવીજ હોય તો ખરેખર શેઠ કોટાવાળાને ખરે જ ગેરઇનસાફ આપે છે, કારણ કે કોટાવાળા શેઠે આ ચુકાદો આપી “ જૈન મંદીરમાં અન્ય દેવોને ગમે તે ભેગે દુર કરવા જે આપણે માગતા હતા, તે દેવોને કોટાવાળા શેઠે ગમે તે ભોગે નહિ પણ ફકત સરખામણીમાં થોડે ભાગેજ દુર કર્યા છે. શેઠ કોટાવાળાને ચુકાદ એ આમ કેસના સંજોગો પર, અને મહેસાણાની તદ્દન પોલી છત, અને તેની સામે પણ વડોદરે થયેલી અપીલપર, અને વડોદરામાં સ્માનેને બલવાન લાગવગ અને તે પરથી કેસના સબંધમાં ઉભો થત ભય વિગેરે બાબત પર વિચાર કરશે તો જણાશે કે કટાવાળાએ જૈન કોમના લાભમાંજ ચુકાદો આપ્યો હતો. કોમે અને પાટણના સંઘે આ માટે શેઠને ઉપકાર માનવાને બદલે, પાટણના કેટલાએક ભાઈઓએ તેઓના સંબંધમાં જે વલણ દેખાડી છે, તે ખચીત જ તેઓને માટે માનભરી હોય, એમ બીજાઓ તે નહિ સમજશે. કટાવાલાના ચુકાદાના સબંધમાં જે વાંધો ધાર્મીક શબ્દ સામે હોય, તે તે વધે નબળે છે. ચુકાદામાં જૈનમાં ચાલતી જૈનધર્મ વિરૂદ્ધની રૂઢીઓ જણાવી છે રૂઢીઓ ચાલે છે, જે બાબત કોઈએ ના પાડી નથી. જેઓ રૂઢીઓને ધર્મની ટીકાઓ ગણે છે, તેઓની સમજ શકિતની વિશાળતા સમજવી મુશ્કેલ છે લી. તટસ્થ હવે આ ચર્ચાપત્રો પર બારીક અને નિષ્પક્ષપાતપણે વિચાર કરતાં અમને જણાય છે કે “ એક જૈન” જે વિચારો અને મુદાઓના સંબંધમાં -- ઘણે સારે ખુલાસો બીજા ચર્ચાપત્રમાં આપવામાં આવ્યો છે. જૈન કોમે જે વિચારવાનું છે તે આ છે કે. મહેસાણા કોર્ટમાં જીત થઈ હતી તે મુદામાં હાર હતી કે નહિ? મહેસાણાની કોર્ટની છતથી “મહાદેવ” દહેરાસરમાં આપણને પાછા દાખલ કરવા પડે છે કે કેમ, જો હા, તે તે આપણી મુદામાં હાર ગણાય કે છત ? મહેસાણાની કોર્ટના ચુકાદામાં જૈન સાક્ષીઓ, સલાટ, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈસના વકીલોએ એવા બચાવ કર્યાં હતા કે “ પબાસનમાં કીડી ભરાય છે, તેથી પબાસનમાં પડેલે ખાડા દુર કરવા બીજી પાટીઉં મેલી શીવની મુરતી પાછી ત્યાં મેસાડવા માટેજ ખસેડી હતી ? શું મ્હેસાણાની કે આ બચાવનેજ પ્રમાણીક સમજી આરેપીઓને છોડી દીધા હતા એ વાત ખરી છે કે ? અને જો હા, તે પછી ચારૂપમાં આપણને દેહરાંસ૭માં ‘ શીવની ' મુરતી પાછી મેસાડયા વિના છુટકા હતા કે ? પાટણ અને વાદરામાં સ્માર્તાને લાગવગ વધારે હતા એ વાત ખરી છે કે ? મ્હેસાણામાં ચુકાદા સાથે સ્માતે એ જે અપીલ કરી હતી તેમાં આપણને હાર પામવાને મજબુત ભય હતેા કે કેમ ? આ ભય ખરે। પડે તે શું થતે. શું એ વાત ખરી છે કે વડેદરે જો આપણે હારત તે આરપીએને દંડની સજા કાયમ રહેત, શીવની મુરતી દહેરાસરમાં દાખલ થાત, અને ખુદ દહેરાસર સાવજનીક માલેકનુ દરતે ? આ સંજોગો વચ્ચે પાટણના જૈનોએ લવાદ તરીકે શેડ કાટાવાળાને, વડાદરા અપીલ થયા પછી તેમી દીધા, તેએએ ડહાપણ અને દુર દેશી વાપરી ગણાય કે કેમ ? શું એ વાત ખરી છે કે શેઠ કેાટાવાલા શીવાય ખીજા કોઇ બી ગૃદ્ગસ્થને પેાતાના લવાદ તરીકે તેમવાને સ્માર્તો રાજી નહતા ? શું એ વાત ખરી છે કે જૈનેએજ શેઠ કાટાવાળાને ‘લવાદ’ તેમ્યા તેનું કારણ, એ હતું કે શેઠ કાટાવાલા પાટણમાં દરેક પક્ષમાં લાગવગ વધારે હતા, અને તેઓના મત પ્રમાણે સ્માર્ટોને સમાવવામાં શેઠે સિવાય બીજાને ફતેહ મલે તેમ નહોતું ! હવે. આ સંજોગોમાં શેઠ કોટાવાળાએ ચુકાદો આપ્યો તે ચુકાદે એક તરી, ગણુાય કે ? ચુકાદામાં જે ટીકા-વિવેચન થયું છે, તે જરૂરી હતું કે ખીન જરૂરી, તે ધાર્મીક હતું કે તે રૂદ્દીને લગતુ હતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ રૂઢીઓ અને રીવાજે એ ધર્મ છે કે ? રૂઢી અને રીવા ધર્મથી તદનજ જુદી ચીજ છે એ વાત ખરી છે કે? કોઇપણ શાસ્ત્રમાં રૂટીને ધર્મ તરીકે ગણવામાં આવે છે કે ? દેહરાસરમાં શીવની મુરતી કેમ દાખલ થઈ તે બાબત ચુકાદામાં ખુલાસો કરવા આ લખાણ-વિવેચન થયું હતું કે નહિ? અમે આ પ્રશ્ન મહત્વના અને મુદ્દાના સમજી જાહેર જૈન સંઘ અને પાટણના જૈન સંઘના વીચાર માટે રજુ કર્યા છે. અમોએ મહેસાણું કેટે ચુકાદ અને સાક્ષીઓની જુબાની છાપેલી વાંચી છે, અને તે વાંચવાને અમે દરેકને ભલામણ કરીએ છીએ. આ ચુકાદો વાંચતાં અને તેની અંદર પડેલી જુબાનીઓ પરથી ખાત્રી થાય છે કે મહેસાણા કોઠે આપણને દંડમાંથી બચાવ્યા હતા, પણ આપણી જે મુખ્ય જરૂર હતી, તે બાબતમાં આપણને આ કોટે રાહત આપી નહોતી. આ ચુકાદા પછી આપણને દહેરાસરજીમાં શીવની મુરતી પાછી બેસાડવી જ પડતે, કારણ કે કોર્ટમાં આપણા વકીલે અને સાક્ષીઓએ તે મુજબ એકરાર કરવાથી જ આપણે દંડમાંથી છુટયા હતા, વળી આ ચુકાદા સામે વડેદરે અપીલ થઈ હતી. જૈન કોમ સારી રીતે જાણે છે કે સ્માર્લોની ત્યાં કેટલી લાગવગ છે. આ સંજોગોમાં જેમ રા. રા શેઠ કોટાવાળાને લવાદ તરીકે નમવામાં “જનોએ ખરેખરી વાણીઆ વીઘા જ વાપરી હતી અને શેઠ કોટાવાલાએ તેઓની ઈચ્છા પાર પાડી આપી, તે માટે શેડ કોટાવાળાને ધન્યવાદ ઘટે છે. મુખ્ય સવાલ શેઠ કોટાવાલાએ ચુકાદાના કરેલા વિવેચનમાં છે. આ વિવેચન રૂટીનું છે કે ધર્મનું છે એ બાબત તકરાર ચાલી રહી છે; અમોએ “જૈનશાસન પત્ર લખેલો પહેલો લેખ વાંચ્યું છે, પણ તે લેખમાં જે વાકયો ધર્મની ટીકા તરીકે જણાવવામાં આવ્યાં છે, તે વાકે ફક્ત રૂઢીઓ” નાં જ છે, એમ અમોએ પ્રગટ કરેલા નં-૨ ચર્ચાપત્ર વાંચતાં સહેલાઈથી જણાઈ આવશે. નં.-૨ ચર્ચાપત્રી જણાવે છે કે શેઠ કોટાવાલાને તેઓ મળ્યા છે. અને તેઓની પાસે જૈન સાધુઓના મતે છે કે જે ચુકાદાને ધર્મ વિરૂધ કે તિર્થ વિરૂધ છે એમ માનવાને ના પાડે છે. આ જ ચર્ચાપત્રી જણાવે છે કે-આવા વિરૂદ્ધ મતો પ્રગટ કરવાથી સંઘમાં સાધુ સાધુઓ વચ્ચે ઝઘડો થાય તેથી જ તે પ્રગટ કરવામાં આવ્યા નહિ હોય. અમોને પણ એમજ લાગે છે, ચુકાદો વાંચતાં દરેકને સ્પષ્ટ રીતે જણાય છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ચુકાદામાં થએલી ટીકા ફક્ત રૂઢીની છે. તે ટીકા ધર્મોને લગતી છેજ નહિ; આ ટીકા જરૂરી હતી કારણ કે તે વીના ‘શીવ’ ની મુરતી જૈન દહેરાસરમાં કેમ દાખલ થઇ તે સમજાવવું મુશ્કેલ થઇ પડે; ચુકાદામાં જે રકમ અને જમીન આપવામાં આવી છે, તે સામે વાંધો કાષ્ઠને છેજ નહિ. નં.૧ ને ચર્ચાપત્રી તે બાબતમાં સ્પષ્ટ છે, એટલુંજ નહિ પણ પાટણ સંધની મુંબઇની છેલ્લી સભામાં શેડ હેરૂભાઇ ચુનીલાલ કોટવાલ અને શેઠ ભાગીલાલ હાલાભાઇ મગનલાલે તે સબંધમાં વાંધા જણાવ્યા નહતા. નખર ત્રણને ચર્ચાપત્રી જણાવે છે કે “ જૈન-રીવ્યુ ’માં આવેલું આ કેસને લગતું લખાણ ગાલ ગાલ છે. તે ચર્ચાપત્રી જણાવે છે કે શેડ કેટાવાળાએ પેાતાની ‘ તીથી તે માટે હીંદુએના લાભમાં ચુકાદો આપ્ય છે, એમ એ લખાણ પરથી કેટલાએક અથ કરે છે. ” અમે। આ બાબતમાં ખુલાસા કરવાની અમારી ફરજ સમજીએ છીએ. અમારૂ લખાણો નં. ત્રણના ચર્ચાપત્રીએ અને ખીજા ભાઇ કે જેઓ આવા અર્થે ઉપજાવે છે, તેઓએ સ ંભાળપૂર્વક વાંચ્યું હતું તે તે અમારા લખાણમાંથી આવા અર્થ ઉઠાવતાં પહેલાં વીચાર કરતે. અમેા ક્રૂરી જણાવીશુ કે અમારા લખાણમાંથા તેવા અ થઈ શકતા નથી. શેડ કેાટાવાલા આવી ‘તીથી’ની લાગણીથી આવા મહાન કાર્યમાં દેરવાઇ ગયા હોય એમ ચુકાદા પરથી જરી પણ સંભવતું નથી. અમેાએ જે બાકીના મુદ્દાઓને જવાબ ન ૨ અને ન. ૩ ના ચર્ચાપત્રામાં અપાઇ ગએલા હેાવાથી, અમે શેઠ કાટાવા લાના સંબંધમાં અમારી કલમ વધુ ચલાવવા માંગતા નથી. અમે ફક્ત એટલુંજ કહીશું કે આ ચુકાદાપર, રહી રહીને ચુંથણા થાય છે, તેથી પાટણના સધ માટે જૈન કામનું માન વધશે એમ જો કોઇ માનતુ હોય, તે તેમ માનવામાં તેએ વ્યાજબી નથી. આવા ચુંથણાથી શ્રી સ ંધનું કલ્યાણ કેવુ થતું હશે, તે સમજવું મુશ્કેલ છે. આત્માનă પ્રકાશ શ્રાવણ વીર સ’. ૨૪૪૩ પુ. ૧૫ અ’૧ ચારૂપતીર્થનું લવાદથી સામાધાન, ( ૧. ૨૨ ) --- દરેક વસ્તુસ્થિતિ માટે તેની બંને બાજુ તપારયા સિવાય અભિપ્રાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ આપવા દોડી જતાં કેટલીક વખત સાહસ કર્યું ગણાય છે, અને કલેશ ઉદ્દભવવા પણ સભ છે, અને તેમાં ધર્મની બાબતેમાં તે। ખાસ વિચારવા જેવું છે. કારણકે સમાજને તેની સાથે નીકટ સંબંધ છે. ચારૂપતી માટે પણ અત્યાર સુધીનુ અવલેકન કરતા જોઇ શકાયું છે કે ચારૂપતી નુ ધરમેળે સમાધાની લાવવા માટે પાટણ નિવાસી સદ્ગૃહસ્થ શેઠ પુનમચંદ કરમચદ કોટાવાળાને જૈન સમાજ તરફથી પંચ નીમ્યા તેટલુંજ નહિ, પરંતુ જે ન બની શકે તેવું શિવધીએ તરથી પણ તેમતેજ પંચ નીમવામા આવ્યા ! જેને માટે જેન કામે ખરેખર મગરૂર થવા જેવું બન્યું છે. તે વાતને તે કેટલાક ( લવાદને ફૈસલે નહિ પસંદ કરનારા ) પાટણ નિવાસી જૈનબંધુઓએ કારે મુકી ખાલી કાલાહલ મુખદ્રારા, ન્યુસપેપરદ્વારા કરી ઉલટું સામી બાજુએના શીવધર્મીમાં હાંસી કરાવી તેટલુંજ નહિ પરંતુ જૈન સમાજમાં કુસંપ છે તેવું બતાવ્યું છે. લવાદનામું આપતાં વિચાર કર્યાં નહિ, ફૈસલા સભળાવતાં, ફેસલાના અમલ થતાં સુધી પણ કાઇ ખેલ્યું નહિ, ત્યારબાદ અમુક દિવસ પછી ( જે કે અમલ થયા પછી જરાપણ જરૂર રહેતી નથી છતાં) ફેસલા વિરૂદ્ધ હકીકત બહાર આવે છે, છેવટે અનેક હકીકતા પેપરદ્વારા પ્રસિદ્ધ થયા બાદ ફેસલા વિરૂદ્ધ હકીકત જે પેપરમાં આવતી હતી તેવા પેપરાએ પણ ફૈસલા યાગ્ય થયું છે એમ હાલમાં પ્રગટ કરેલ છે. શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાએ પેાતાના અમુલ્ય વખત ભોગ આપી બતે બાજુને સતેષ આપવા [ અને જૈન દેવાલયમાંથી અન્ય દેવની મુર્તિને ખીજે સ્થળે રાખવા જે હકીકત કાયમના બંને ધવાળાને માટે કલેશનુ મુળ હતી તેને માટે ) યાગ્ય કર્યા છતાં અને હમેશાને માટે અને વચ્ચે શાંતિ સમાધાની રહે તેમ કરવા છતાં અન્ય કામની વાત બાજુએ મુકીયે પરંતું પોતાના બંધુએ જેમાં છે તેવી જૈન કામના તે શહેરના અમુક માણસા ઉકત શેઠને ધન્યવાદ-માનપત્ર આપવાને બદલે ( તેએએ) કરેલા કાર્યોની અવગણના અને એકદર કરે તે જૈને માટે અન્ય કામ શું સમજશે ? આગળ પાછળની હકીકત તપાસતાં, ચાલેલા કેસનું અવલોકન કરતાં લવાદના ફૈશલામાંતા પણ આગળ પાછળના સબંધ જોતાં અમેતે કાંઈ તેમાં વિરૂદ્ધ હેાય તેમ જણાતુ નથી. જૈનધર્મીના અનેક ઝગડા કેસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ફાટામાં જતાં હજારા અને લાખા રૂપીયા દેવદ્રવ્યના ખરચાતાં વખતને અપરિમીત ભાગ અપાય છે અને નફામાં કુસંપ કાયમ રહે છે તેવા સ ંજોગે અનેક વખત જોવાય છે તેવુ છતાં આ પવિત્ર તીયની ખાખતમાં ભવિષ્યમાં કલેશ ખીલકુલ રહેતા નથી તેમ ફેસલા ઉપરથી જોવાય છે અને ખર્ચમાંથી બચ્યા છીયે તેને માટે લવાદ પુનમચંદ શેઠને અમે! ધન્યવાદ આપીયે છીએ. તેવીજ રીતે જૈન કામના પણ તે હજારા ધન્યવાદને પાત્ર છે એટલુંજ નહિ પરંતુ ચારૂપતીના કરેલા આ ફેસલા માટે જૈત કામ તરફથી મુબારકબાદી માનપત્ર આપવાને અને તેઓશ્રી લેવાને માટે દરેક રીતે ચેગ્ય હાઇને તેવું કાંઈ પણ શેઠ પુનમચંદ કરમચંદજી કાટાવાળા માટે જૈનકામે કરવાની જરૂર છે એવી અમે નમ્ર સુચના કરીયે છીયે. પરિશિષ્ટ ૬. જૈન તા. ૨૦ મી મે સને ૧૯૧૭, મહેસાણાની કાંટે અપીલના કરેલા ફેસલો, પાટણ ફે. ન્યા. ગુ. મુ. ન. ૧૮૨ સન ૧૫-૧૬. ગુ. વિ. નં. ૧૨૯ સન ૧૫-૧૬. શ્રીમંત સરકાર ગાયકવાડ વિધમાન કડી પ્રાંત ફેાજદારી ન્યાયાધિશી. વિવાદી ( આપી. ) ૧ શા. વાડીલાલ લલ્લુભાઇ ૨ શા. હીરાચંદ ખેમચંદ ૩ શા. ભીખાં સાંકળચંદ ૪ શા. ડાહ્યાચદ સાંકળચંદ ૫ શા. ચંદુલાલ રતનચંદ જાતે બધા શ્રાવક વાણીયા ઉમર અનુક્રમે આ. વ. ૪૫-૬૮-૩૨-પર-રપ બધા ન, ૧-૨-૩-૪ વેહેપાર ન. ૫ તે નાકરીરે. સરવે પાટણ તરફે વીલ વામન અપાછ તીકતે નં. ૨-૩-૪-૫ ના તરફે તથા નંદલાલ લલ્લુભાઇ નં. ૧ ના તરફે હાજર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પ્રતિવિવાદી. શ્રીમંત સરકાર તરફે વકીલ રા. દામોદર માધવ આંબેગાંવકર હાજર. વિવાદ. શિક્ષાને ઠરાવ રદ્દ થવા બાબત. " હકીક્ત ૧ હકીકત ટુંકામાં એવી છે કે મોજે ચારૂ૫ તાબે પાટણ ગામમાં સામળાજીના દેહરામાં સામળાજીની મૂર્તિની જમણી બાજુએ મહાદેવ પાર્વતી અને ગણપતીની મુર્તિ સ્થાપીત છતાં તા. ૨૮-૮-૧૫ ના રોજ આરોપીઓએ ઉખેડી નાંખવા નં. ૪ ના સાક્ષી સલાટ પીતાંબર જુમખરામ પાસેથી ટાંકણું હથોડે લઈ નં. ૨-૩-૪ ના આરોપીઓ મદદમાં બારણુ પાસે ઉભા રહી નં. ૧-૫ ના આરોપીઓએ ઉખેડી નાંખ્યાં સબબ આરોપીઓ ઈપર ફ. નિ. ૫ ની કલમ ૨૫૬-૫૨ મુજબ તહેમત છે.. અવેલ ચા નો ઠરાવ ૨ સદર કામની ચેકસી પાટણ ફોજદારી ન્યાયાધિશ વર્ગ ૧ રા. ગજાનન રઘુનાથ અગાસકર એમણે કરી તા. ૨૪ એપ્રીલ સન ૧૮૧૬ ના રોજ ઠરાવ કર્યો કે, ક. ૨૫૬-૫૦૨ મુજબ ગુનહે આરોપીઓ વિરૂદ્ધ સાબીત માનવામાં આવે છે. સબબ આરોપી નં. ૧ ને એ રૂ. ૩૦૦ દંડ આપ ન આપે તે માસ છ ની સખત કેદ ભોગવવી અને આરોપી નં. ૨-૩-૪-૬ એ દરેકે રૂ. ૧૫૦ દંડ આપ ન આપે તે દરેક માસ ચારની સખત કેદ ભોગવવી. વિવાદનાં કારણ ૩ સદરહુ ઠરાવથી નારાજ થઈ વિવાદિઓ (મૂળ આરોપીઓએ) હાલને વિવાદ આણ્યો છે તેના કારણે નીચે પ્રમાણે ૧ ફેજદારી નિ. ક. ૨૫૬ મુજબ ગુન્હ બનતું નથી એ બાબત યોગ્ય વિચાર થયું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ૨ આ કામમાં ગુન્હાઇત કૃત્ય સાખીત માનવા કાયદા મુજબ જે તત્વાની જરૂર છે તે ક્રીયાદી પક્ષ તરફથી સાખીત થવાોઇએ તે અદા કરવાની ફરજ અમારી નથી છતાં તે સાબીત કરવાની અમારી ક્રૂરજ હોય એમ માની અમને દોષીત ઠરાવવામાં ભુલ કરી છે. ૩ મદીરમાં મુખ્ય દેવ શામળાજી છે અને તે દેવ જૈનના છે છતાં તે મહાદેવ છે એમ ક્રીયાદી પક્ષે પ્રયત્ન કર્યાં છે તે નીષ્ફળ ગયા છે છતાં ગુન્હો બને છે એમ ઠરાવવામાં ભુલ કરી છે. ૪ સાર્વજનીક મિલકત અને સર્વિજનીક મંદીરને આ કામે પ્રશ્ન નસ્તાં તે સંબધે ઠરાવમાં જે વિચાર દર્શાવ્યા છે તે સકારણ નથી. ૫ મહાદેવ વિગેરે મુતિએ રીતસર શાસ્ત્ર પ્રમાણે સ્થાપીત કરેલી છે કે નહી’ એ મહત્વના સવાલ નથી એવું માનવામાં ચુક કરી છે, ૬ વધુ હકીકત સુનાવણી વખતે જાહેર કરશું. ફેરવ હકીકત ૧ આ કામના વિવાદીએ મુળ તાહેામત વાળાઓને ફા. નિ. ક. ૨૫૬-૧૦૨ મુજબ હીન્દુ લોકોના ધર્મને અપમાન કરવાના ઇરાદાથી મેાજે ચારૂપ તાલુકે પાટણ મધ્યે શામળાજીના દેરામાંની મહાદેવ, ગણપતી અને પાર્વતીની મુર્તિ એને ઉખેડવાના ગુન્હાના તકસીરવાન ઠરાવી પાટણ પહેલા વર્ગના ફેાજકારી ન્યાયાધિશ રા. અગાસ્કર એમણે નબર ૧ ના વિવાદીને રૂ. ૩૦૦] તથા બાકીના વિવાદીઓને દરેકને રૂ. ૧૫૦ દંડની શીક્ષા ફરમાવી તેના ઉપર સાંપ્રતને વિવાદ છે. તકરાર સાંભળી, ૨ વિવાદી તરફે મેસસ નિકતે અને ન ંદલાલની તથા સરકાર તરફેણુ મી. આંમેગાવકરની દલીલ સાંભળી લીધી તથા કામના કાગળા વાંચી જોયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ કામની ટુંકામાં હકીકત. ૩ હકીકત ટૂંકામાં એવી છે કે, મેાજે ચારૂપ તાલુકે પાટણ ગામમાં શામળાજીનું મંદીર છે તેમાં મુખ્ય મુર્તિ શામળાજી નામના કાળા પાર્શ્વનાથની પ્રતીમા છે તેની ઉતરે તેનાથી સહેજ નાની ધેાળા પાર્શ્વનાથની બીજી પ્રતીમા છે. મુખ્ય મુર્તીની દક્ષિણ બાજુએ મહાદેવનું લીગ પીંડ સાથે ( જળાધારી ) તથા ગણપતી અને પાવતીની મુર્તી એ છે. છેલ્લી ત્રણ મુર્તીએ ગઇ તારીખ ૨૩-૯-૧૫ ના રાજ વિવાદીએએ ઉખેડી નાંખી તેથી અમારી લાગણી દુખાઇ છે. એવી ક્ર્યાદ નેક નામદાર દિવાન સાહેબની સ્વારી વાગડેાદ તરફ પધારેલી તેમના આગળ તા. ૨૮૯-૧૫ ના રાજ થતાં પોલીસને તપાસ કરવા હુકમ થયા પ્રમાણે તા. ૨૯-૯-૧૫ ના રાજ મજકુર ગામના મુખી મદારસીંગ ચતરશી ંગે કરી ( ની. ૩૭ ) તે ઉપરથી તપાસ કરી વિવાદીઓ ઉપર કામ ચાલી” ઉપર મુજબ તેને શીક્ષા થઇ છે. સુદ્દા. ૪ કામમાં નકી કરવાના પ્રશ્નનેા એવા છે કે ૧ મહાદેવ ગણપતી તથા પાર્વતીની મુર્તી એને હિંદુએ પવિત્ર માને છે મુર્તીઓ ભ્રષ્ટ કરવામાં આવી છે? ૩ સદરહુ કૃત્ય તેએ પૈકી કાએ કર્યાનુ સાબીત છે કે કેમ ? ૪ અપમાન પહોંચાડવાના ઇરાદાથી સદરહુ કૃત્ય કરવામાં આવ્યું છે કે કેમ? અથવા તે કૃત્યથી હિંદુએ પેાતાના ધર્મને અપમાન પહેોંચ્યું એમ સમજશે, એવા સભવ છે એવું જાણીને કરવામાં આવ્યું છે કે કેમ? કે કેમ ? ૨ તે વિવાદીઓએ અગર હિંદુના ધર્માંતે તરરારી મુર્તી વિવાદીએ ઉખેડેલી છે. પ તકરારી મંદીર ઘણા જુના વખતનું છે તે મુળ હિંદુએનું કે જૈતાનું હતું તે નિશ્ચયાત્મક કહી શકાતું નથી તેમજ તેની માલીકી કાની છે તેને પણ નિય કરવાની હાલના કામમાં આવશ્યકતા નથી. જો કે ઉભય પક્ષકારો તરફથી પોતાની માલીકી છે, એવું બતાવવા પુરાવા કરવામાં આવે છે. કામમાં પડેલા પુરાવા ઉપરથી લગભગ ૬૦ વરસથી તેને વહિવટ જૈને તરફથી થાય છે. એવુ માનવા કારણુ મળે છે. મંદીરને ક્રૂરતા કેટ છે તેની અંદર અકેક એવુ ઢાળીયુ છે અને બહાર બીજો કેટ છે. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ધર્મશાળા છે તે બધી ઇમારત જૈન કોએ બંધાવેલી છે પુજારીઓ પણ તે લોકો રાખતા તથા તેમના પગાર પણ તેઓ જ આપતા હતા તે ઉપરથી તેમજ આ મંદીરમાં મુખ્ય મુર્તી કાળા પારસનાથની છે તે ઉપરથી સદરહુ મંદીર જનોનું છે એમ કહેવા હરકત જણાતી નથી. તેની સાથે એ મંદીરમાં બીજા દેરાસરની માફક કેટલીક બીજી મુર્તીઓ જેમ કે, ગણપતી, પાર્વતી તથા મહાદેવની છે. સદરહુ મુર્તિઓની પુજા જૈન તરફથી જે પુજારી હતા. તેના તરફથી થતી હતી. ચારૂપ ગામમાં જનની વસ્તી નથી, પરતું દર પુનમેં પાટણ તથા બીજા નજીકના ગામોમાંથી જનો દર્શન કરવા આવે છે અને વરસમાં એક વખત કાર્તક જૈન સંઘ ત્યાં આવે છે. ગામમાં મુખ્ય વસ્તી રજપુતની છે તેઓ તથા અન્ય કોમો જેમ કે ઠાકરડા, બારેટ વિગેરે પણ મંદિરમાં દર્શન કરવા આવે છે. અને મુખ્ય દેવની માનતા વિગેરે કરે છે, મહાદેવ, ગણપતી અને પાર્વતી આ જે કે મુખ્ય હિંદુઓના દેવ છે તે પણ જૈને પણ તેમને પૂજ્ય માને છે, અલબત હિંદુઓ જેટલા ભાવથી તેમને માનતા હોય તેટલા ભાવથી તેઓ તેમને માનતા ન હોય એ સ્વાભાવિક છે. સદરહુ ગણપતી, પાર્વતી અને મહાદેવને હિંદુ લોકો પવિત્ર માને છે એ સંબંધી કાંઈ શંકા લેવા કારણ નથી. તે મુર્તીઓ તકરારી મંદીરમાં હતી અને તા. ૨૩-૪-૧૫ ના રોજ ઉખેડવામાં આવી હતી એ વાત પુરાવાથી સાબીત થાય છે. વિવાદીઓની દલીલ. ૬. વિવાદીઓ તરફથી સદરહુ મુર્તીઓ ઉખેડવામાં આવી છે એ બાબત તકરાર નથી તેમના કહેવા પ્રમાણે દેવને નહવડાવવામાં આવતા હતા તેનું પાણી સદરહુ મુર્તીઓની જગ્યા મુખ્ય દેવના સિંહાસનથી નીચી છેવાથી એકઠું થતું હતું અને તેથી કીડીઓ ભેગી થતી હતી. તેજ જગ્યએ આરસનું પાટીયું બેસાડવાના ઇરાદાથી મુર્તીઓ ઉખેડેલી હતી અને તે કામ મંદીરની દેખરેખ રાખનાર ચંદુલાલ હાલચંદ નામના સખસે તેની સલાહથી કરાવી લીધું એ પ્રમાણે નંબર ૧ ના વિવાદીનું કહેવું છે (ની. ૭૮)નંબર ૨-૩-૪ ના વિવાદીઓ સદરહુ કૃત્ય બાબત પિતાની અજાણતા બતાવી ગુન્હાની તારીખે ચારૂ૫ ગયા નહતા એવું જાહેર કરે છે. નંબર ૫ ને આરોપી મંદીરના બહારના દરવાજાનું બાંધકામ ચાલતું હતું તેથી મજુરો ઉપર દેખરેખ રાખતા હતા. મુતઓ ઉખેડવામાં તેણે કાંઈ ભાગ લીધે નહેતા ઇત્યાદી જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ મુતી આ ખસેડવાથી તે મા. હીંદુઓની લાગણી વિષે. ૭ કામમાં વિચારવાના પહેલા પ્રશ્ન એ છે કે મુતીએ ઉખેડવાથી તે ભ્રષ્ટ થયેલી ગણાય કે કેમ ? વિવાદીઓ તરફથી એવું બતાવવામાં પ્રયત્ન થયા છે કે ગણપતી તથા પાર્વતી ખસેડવાથી શુ પરીણામ આવે તે બાબત કાંઇ પુરાવેા નથી. જે પુરાવે! રજુ કરવામાં આવ્યા છે કે તે મહાદેવના લીંગ પુરતાજ છે અને લીગની શાસ્ત્રોક્ત વીધીથી સ્થાપના થઇ તેની પ્રાણ પ્રતિષ્ટા વિગેરે થઇ નથી તેને પ્રથમ પીંડી (જળાધારી) નહેાતી તેથી તેમજ તેની પુજા બ્રાહ્મણેાની કામના માણસેાથી થતી હતી તેથી તે. ચર્લીંગ હોઇ તેને ખસેડવાથી કાંઇ ગુન્હા થતે! નથી અથવા તે ભ્રષ્ટ થયેલી કહેવાય નહીં. હવે મુતી એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસેડવા કાંઈ આધ નથી એવું જૈન લોકો માનતા હૈાવાનું લાગે છે. કારણ હાલતા શામળાજીની મુર્તી ખીજે ઠેકાણે લઇ જવાતા અગાઉ એક વખત પ્રયત્ન થયેા હતા પરંતુ અળદ ચાલ્યા નહીં. તેથી તે વાત પડતી મુકી એવા કામમાં પુરાવા છે તે પણ હીન્દુ લેાકેાની માન્યતા તેવી છે, એવુ અમેને લાગતું નથી અને દેવની મુર્તીઓ ખસેડવાથી તે ભ્રષ્ટ થઇ એવુ તે સમજે છે; એવું પુરાવા ઉપરથી સ્પષ્ટ થાય છે, એ મુદ્દા ઉપર ક્ર્યાદ પક્ષ તકે તથા બચાવ તરફે એકેક શાસ્ત્રીની જુબાની લેવડાવવામાં આવી છે ( ની. ૫૧-૧૬૪ ) પરંતુ મહાદેવની સ્થાપના વિધિ પુર્વક થઇ હતી કે નહી તેમજ તે,ચર કે સ્થીર છે એ સવાલમાં અમે ઉતરવા માગતા નથી. કારણું તે આ કામમાં બહુ મહત્વ છે, એમ અમેને લાગતુ નથી. પ્રશ્ન એટલેજ છે કે, સામાન્ય હીન્દુ સમુદાયની લાગણી મુર્તી ખસેડવાથી દુખાય કે કેમ ? આ કામમાં તે પ્રમાણે હીંદુઓની લાગણી દુખાઇ હતી એ બાબત અમારા મનમાં શકા રહેતી નથી. ગુન્હાહીત નૃત્ય હાલના વિવાદીઓએ કર્યુ છે કે કેમ ? ૮. કામમાં તપાસવાના બીજો પ્રશ્ન એ છે કે સદરહુ કૃત્ય હાલના વિવાદીઓએ કવા તે પૈકી કાઇએ કર્યાનુ સાખીત છે કે કેમ ? ખુદ ક્ર્યાદી ચારૂપ ગામને મુખી છે તેને આ સંબધી કશી જાતમાહીતી નથી તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પોલીસમાં ક્ર્યાદ કરેલી તેમાં સાંપ્રતના વિવાદીએ પાટણના મુસલમાન સલાટ અબદુલરહેમાન પાસે મહાદેવ ગણપતીને પાવતી છે!માંથી ઊખેડી નાખ્યા છે. સદરહુ ક્ર્યાદ નીચે પોલીસ ફેાજદાર આગળ તેના જવાબ થયે તેમાં મુતિએ વિવાદીએ મુસલમાન પાસે કઢાવી અભડાવેલ છે એવુ કહ્યું છે. કામ ચાલતા ક્ર્યારીની જુબાની થઇ ( ની. ૭ ) તેમાં ઉપરો મજકુર સાક્ષીદાર હાલા ખારેટ ( ની. ૧૩ ) કહેવાથી લખાવ્યાનું તે જણાવે છે. હાલા ખારોટ મુસલમાન પાસે મુતિએ કઢાવ્યાની હકીકત કલાની ના પાડે છે અર્થાત સદરહુ કથન ખાટું છે એ નિર્વિવાદ છે અને તેમ કરવાના કર્યદીને હેતુ હિંદુ કામની લાગણી ઉશ્કેરવાના હતા એમાં શક નથી! સરકારી વકીલે તેને એવે ખુલાસા કર્યાં છે કે કઇ હિંદુએથી તે કામ અને નહિ તેથી મુસલમાન પાસે મુર્તિ ઉખડાવી એવું અનુમાન ફર્યાદીએ કરેલુ હાવુ જોઇએ. આ ખુલાસા કેવળ અપુરતા અને અસતેષકારક છે અને તેનું પરીણામ ભયંકર આવવાને સભવ છે. વિવેચન ૯. હવે હાલના પાંચ વિવાદી મુર્તિઓ ખાદવામાં હતા એવુ કહેનાર ની. ૮ ના સાક્ષી સલાટ પીતાંબર જુમખરાખ ની. ૧૩ તા હાલાશંકર ની. ૧૪ ના ચાકીયાત ગેાકળજી અન્નાજી તથા તી. ૫૧ ને અમૃદુલરહેમાન સલાટ એટલા સાહેદે છે. ની. ૮ ને! સાક્ષી પીતાંબર સલાટ છે અને દરવાજાનું કામ ની. ૫૧ ના સાક્ષીએ કન્ટ્રાકટથી રાખેલુ તેની સાથે કામ કરવા ચારૂપમાં ગયા હતા. પુનમને દહાડે બપોરે ૧૨-૧રા વાગે તે લેાકેા ખાવા જાય છે અને પાછા સુમારે ૩-૩૫ વાગે કામ ઉપર આવે છે તે પ્રમાણે પાછા કામ ઉપર આવ્યા બાદ નં. ૫ ના આરેપીએ દહેરાના બારણા પાસેથી મને ટકે કરવાથી હું હથાર્ડ તથા ટાંકણા લઇ ગયા. અંદર ન. ૧ આરોપી વાડીલાલ તથા. ન ૫ તા આરોપી એવા બે જણા હતા અને બાકીના આરેાપીએ બહાર છત્રીના ( સભામંડપ ) થાંભલા પાસે ઉભા હતા અને ચંદુલાલે ( નં. ૫ ) મુર્તીઓ ઉખેડવા કહ્યું પણ મેં ના પાડી તે ઉપરથી મારા હાથમાંથી હથોડા અને ટાંકણા લઇ નં. ૧ ના આરેપીએ મુર્તીઓ ઉખેડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ ની. ૧૩ ના સાક્ષીની હકીકત એવી છે કે, બપોરે હું મંદીરની પાછળ કુવા છે ત્યાં નાહાવા ગયા હતા, અને નહાઇને મંદીરમાં જઇ ચોકીયાત પાસે ચલમ પીવા બેઠા, ત્યારે એ સલાટ અને પાંચ વાણીયા અંદર જતા હતા વાણીયા બહાર નીકળ્યા એટલે હું અંદર ન કરવા ગયા ત્યારે મહાદેવ પાર્વતી ગણપતી ઉખેડેલા ભાળ્યા પછી ચોકીયાતને વાત કરીને હું ઘેર ગયે। અને ખાઇને કર્યાંદીને જાહેર કર્યું. ની. ૧૪ ના ચોકીયાત કહે છે કે મુર્તીઓ સ્થાપન થયાની મને ચાર વાગે ખબર પડી. વાણીયા હાઇ ધોઇને સેવા કરીને વેરાઇ ગયા હતા પછી હું દર્શન કરવા ગયે। ત્યારે મુર્તીઓ ઉખેડેલી જોઇ મંદીરમાં જઇને બહાર આવ્યે એટલે તરત મને હાલાશંકર મારેટ મળ્યા અને કુવાપરથી હાઇદેરામાં ગયા અને પછી મારી પાસે આવીને ખે। અને ચલમ પીધી. એણે કહ્યુ કે, શકર ઉખેડયા છે મેં કહ્યું શું કરીએ હું જોઇ આવ્યો છું. ની. ૫૧ ને અબદુલ રહેમાન કહે છે કે, પુનમના આગલે દહાડે નં. ૧ થી ૪ સુધીના આરોપી ચારૂપ આવ્યા હતા, અપારના સુમારે ૩ વાગે અમે આટલા ઉપર કામ કરતા હતા તે વખતે પીતાંબરને હથોડા ટાંકણા લઇને નં. ૫ ના આરેપીએ ખેલાયેા. ચંદુલાલ દહેરાના બારણામાં હતેા ત્યાં બીજો કેાઈ હતા કે નહિ તે જોયુ નથી. પીતાંબરે અંદર જઇને શું કયું` તે ખબર નથી થેાડીવારે તે પાછા આભ્યા આ સાક્ષીએની જુબાનીએ અમેએ લક્ષપૂર્વક વાંચી જોઇ તે ઉપરથી તેના કહેવા ઉપર વજન રાખવું અમેને સુરક્ષીત લાગતું નથી. પીતાંબરનુ નામ ની. ૩૭ ની અરજીમાં આપવામાં આવ્યું નહેતુ પણ પાછળથી નં. ૧ ના આરેાપીનેા જવાબ પાટણના ઇનચા વહીવટદાર આગળ થયા તેમાં તેનું નામ તેણે લખાવ્યું, ( ની. ૧૮૧ લગત ) તે પછી તેને પોલીસમાં તપાસવામાં આવેલાનું જાય છે તે સલામતી છે તેથી તેના કહેવાને પુષ્ટીકારક બીજો પુરાવે હાવા વગર તે ભરેસાપાત્ર માનવી જોઇએ નહીં એવી વિવાદીએ તરક્ દલીલ કરવામાં આવી છે. સરકારી વકીલને જવાબ એવા છે કે, તેણે ગુન્હામાં કાંઇ ભાગ લીધા નથી તેથી તે સામલાતી સત્તામાં આવતા નથી તે સામલાતી છે કે કેમ નિર્ણય કરવાની બહુ જરૂર નથી. તે સામલાતી નથી એમ ચાલતાં પણ તેની જુબાની ઉપર અમે વિશ્વાસ રાખી શકતા મુર્તી ભીંતમાં ચેઢેલી હતી તે કાઢવાનુ રામ કારીગરી સિવાય ખીજાથી થઇ થઇ શકે એવુ તેને માનીને નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ અમને લાગતું નથી, અને તેથી આ મુર્તીઓ સલાટ પીતાંબરેજ બેદી કાઢેલી એવું બચાવ પક્ષનું કહેવું છે તે અમોને સંભવીત અને ભરોસાપાત્ર લાગે છે તેની સાથે વિવાદીઓની હાજરી સંબંધમાં આ સાક્ષીદારોના કહેવામાં મહત્વને તફાવત છે. જ્યારે પીતાંબર પાંચે આરોપીઓની હાજરી બતાવે છે ત્યારે સલાટ અબદુલ રહેમાનની જુબાની ઉપરથી તે નં. ૫ ની એકલાની હાજરી ગુન્હા વખતે નિકળે છે. ન, ૧ થી ૪ ના વિવાદીઓને તેણે પુનમના આગલે દહાડે અને પુનમ- * ના રોજ સવારે ૧૧-૧૧ વાગ્યાના અરસામાં જોયેલા હાલાશંકર પાંચે આરોપીઓ તે મંદીરની અંદર બે સલાટોની સાથે જતાં અને બહાર આવતાં જુએ છે તેને રોકીયાત ગોકળછ ખોટો પાડે છે. તેણે હાલા બારોટના આવતાં પહેલા મુર્તીઓ ઉખેડેલી જોઈ હતી અને તે વખતે બધા વાણીયાઓ વેરાઈ ગયા હતા એવું તે સ્પષ્ટ લખાવે છે. ટૂંકમાં સાક્ષીદારોના કહેવામાં કાંઈ મેળ પડતો નથી. સલાટ પીતાંબરની વર્તણુંક લક્ષમાં લેતાં પણ તે સત્યને સાક્ષી છે એવું અમોને લાગતું નથી. મુર્તીએ ઉખેડવા કહ્યાથી તેને બહુ છેટું લાગ્યું અને લાગણી ઉશ્કેરાઈ એવું તે કહે છે, છતાં તે સંબંધમાં ગામમાં કોઈને વાત કરતા નથી માત્ર અબદુલ રહેમાનને કહ્યું હતું એમ જણાવે છે. જો કે અબદુલ રહેમાનને તે વીશે કાંઈ સ્મરણ નથી એવું માલુમ પડે છે. ખુદ પીતાંબરના કહેવા પ્રમાણે પણ નંબર ૧-૫ ના મંદીરની અંદર ગભારામાં મુર્તીઓ ઉખેડતી વખતે હાજર હતા, તે પ્રત્યક્ષ કેણે ઉખેડી તે વિશે પણ તેણે ઘણે છબરડે કરેલો છે. એકવાર નંબર ૧ નાએ ઉખેડી એમ કહે છે ઉલટમાં નં. ૫ નાએ ઉખાડયાનું જણાવી ફેર તપાસમાં નં. ૧ નાએ ઉખેડી એવું કહે છે. નં. ૨ થી નં. ૪ નો બહાર સભા મંડપમાં હતાં. તેઓ આ કૃત્યમાં કાંઈ ભાગ લીધો હતો એવું નીકળતું નથી. તેઓ માત્ર એટલું જ બેલ્યા હતા કે ઝટ કરે, તે પ્રમાણે બોલ્યા હતા એવું તકરાર ખાતર માનવામાં આવે તે પણ તેટલાજ ઉપરથી તેમણે આ ગુન્હામાં મદદગારી કરી એવું કરી શકતું નથી, એને નીચેની ન્યાયાધીશીએ કોઈપણ વિચાર કર્યો હોય એમ જણાતું નથી. વિવાદીઓ સાથે ફર્યાદીને અગર સાક્ષીદાને અદાવત નથી તેથી તેમનું નામ શું કરવા લે એવી દલીલ સરકારી વકીલ તરફથી કરવામાં આવે છે. તથાપી નં. ૧ આરોપી મંદીરને વહીવટ કરે છે અને નંબર ૫ ને તે ગુન્હાના અરસામાં ચારૂપ રહેતો હતો તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ આરેપીએ અવારનવાર દર્શન માટે ચારૂપ આવતા એવુ ચોકીયાતની જુબાની ઉપરથી માલુમ પડે છે તેથી તેમના નામ ફર્યાદમાં જણાવ્યા છે એવુ અનુમાન દેરી શકાય છે. મુળ કર્યાદમાં નંબર ૨-૩-૪ ના વિવાદીએના બાપના નામ લખ્યા નથી એ પણ વિચારમાં લેવા લાયક છે. ટુંકમાં ઉપરના સાક્ષીદારાના કહેવા ઉપર અમે વિશ્વાસ રાખી શકતા નથી. ૧૦ બચાવ તરફે આ બનાવના સબંધમાં ની ૧૫૬ ના ચંદુલાલ નાહાલચંદની જુબાની થઇ છે તેણે આપેલા હેવાલ અમેને એક દરીમાં ખરા. અને વિશ્વાસપાત્ર લાગે છે. તેનુ કહેવું એવુ છે કે હું ભાદરવા સુદ ૧૩ ના રાજ ચારૂપમાં ગયેા હતેા બીજે દહાડે ન, ૧ ને વિવાદી ત્યાં આવ્યેા ચાદશની રાત્રે તેને મેં કહ્યું કે પબાસન ઉપર કીડીએ નીકળે છે અને પાણી ભરાય છે તેથી દુરસ્તી કરવાની જરૂર છે. ત્યારે તેણે કારીગર હાજર છે તેની પાસે કરાવી લેવાનુ કહ્યું. બપોરની ગાડીમાં ન ૧ તે વાડીલાલ પાટણની ગાડીમાં ગયા તે પછી અર્ધી પાણી કલાકે એટલે સુમારે ૩-૩ વાગે પીતાંબર સલાટને હું મદીરની અંદર લઇ ગયા અને ગણપતી પાતી મહાદેવ હતા તે જગ્યા બતાવી તે ઉખેડી ત્યાં આરસના પથર બેસાડવા કહ્યું અને પછી મુર્તિ એ હતી ત્યાંને ત્યાં પાછી બેસાડવા કહ્યું તે પ્રમાણે કારીગર કામ કરવા લાગ્યા, પછી હુ નાયતા ગામે કામ પ્રસંગે ગયા અને ત્યાંથી સાંજે પાછા આવતાં પાટીઉં ચાઢેલું જણાયું નિહ પણુ મુતિએ ઉખડેલી હતી તેનુ કારણ પીતાંબરને પુછતાં પાટીઉ ટુંકું પડયું. તેથી બેસાડયું નહિ એવા તેણે જવાબ આપ્યા પછી ખીજે દહાડે હું પાટણ આવ્યો મારી સાથે પીતાંબર પશુ આવ્યા. ચંદુલાલ ન્યાલચંદની હકીકતને ની. ૧૭૨ ના સાક્ષીદાર ભાદચંદ ઉતમચંદની જુબાનીથી પુષ્ટી મળે છે . પીતાંબરને કે અબદુલરહેમાનને ચંદુલાલ ન્યાલચ ંદે મુર્તીએ ઉખેડી પાટીઉં મેસાડવા કહેવા સબધે પ્રશ્ન પુછવામાં આવ્યા નથી તેથી તેએ પાછળથી ઉભા કરેલા સાક્ષી છે અને ચદુલાલ ન્યાલચંદ આરેપીમાં ન હાવાથી ગુન્હાની જવાબદારી પેાતાને માથે વ્હારી લે છે તેમજ ચંદુલાલે સદરહુ ગુન્હા કર્યાં હાત તેા તેનું નામ ફરીયાદમાં જણાવવામાં આવત એવી સરકારી વકીલ તર્ફે તકરાર કરવામાં આવે છે તથાપી તેમાં વિશેષ વજુદ હોય એમ અમેને લાગતુ નથી પીતાંબરને તે બાબત પ્રશ્ન કરવામાં ન આવ્યા તેટલાજ ઉપરથી તેની હકીકત ખાટી છે એ માનવું સયુકતીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ નથી તે વખતે બીજા કોઈ હાજર નહતા તેથી પીતાંબરને તે ઇનકાર કરે તે ખોટો પાડવા સાધન નથી તેથી તે વિશે બચાવના વકીલે સવાલ કરવા યોગ્ય ધાર્યું ન હોય તે બનવા જોગ છે છતાં ફર્યાદ પક્ષના બે સાક્ષીદારેથી ચંદુલાલ ન્યાલચંદની હાજરી ગુન્હાના દહાડે નીકળી આવે છે. ( ની ૮-૫૧ ) ની. ૫૧ ને સ્પષ્ટ તેને જોયાનું લખાવે છે ની. ૮ ને બીજો એક વાણી નં. ૫ સાથે આગલે દહાડે આવ્યાનું મોધમ લખાવે છે આ સમગ્ર હકીકત કાળજીપૂર્વક લક્ષમાં લેતાં મુતિઓ ઉખેડવાનુ કામ ની. ૧૫૬ ને સાક્ષીદાર નં. ૧ ના વિવાદી વાડીલાલની સલાહથી ની. ૮ ના સાક્ષીદાર પીતાંબર પાસે કરાવ્યાનું અમે સાબીત માનીએ છીએ નંબર ૪ તેમજ નંબર ૫ ના વિવાદીએ તે કૃત્યમાં કંઈપણ ભાગ લીધાનું પુરવાર થયું નથી એવા નિર્ણય ઉપર અમો બીન આચકો ખાધે આવીએ છીએ. ૧૧ ઉપરના વિવેચન ઉપરથી મહાદેવ પાર્વતી અને ગણપતિની મુતિએ નંબર ૧ ની સલાહથી ઉખેડવામાં આવી હતી એવું જણાશે તે મુતિઓને હિંદુઓ પવિત્ર માને છે એમાં પણ વાદ નથી અને તેથી તે ઉખેડવાથી હીંદુઓની લાગણી દુખાઈ હતી એમ પણ માનવા હરકત નથી જે કે તકરારી મંદીરનો કબજે તથા વહિવટ જનોના હાથમાં છે તે વાત ગામના લોકોને રૂચતી નથી અને તે સબંધના પ્રસંગોપાત તેમના તરફથી વાંધા ઉઠાવવામાં આવેલા હતા તેથી હાલની ફાંદ જન્મ થવા પામી છે એવું માનવા કારણ મળે છે પાટણના હિંદુઓએ આ સંબંધમાં એક જાહેર સભા બોલાવેલી તેનું હસ્તપત્રક ની. ૧૫૦ માં રજુ થયું છે તેમાં મોજે ચારૂપ ગામ પંચાયતના દેવો પૈકી કેટલાક દેવેનું દુએ ઉથાપન અને ખંડન કરેલું છે એવી જે સખ્ત ભાષા વાપરેલી છે તે ઉપરથી જેનો પ્રત્યે કેવી કડવાસની લાગણી આ સંબંધમાં ઉત્પન્ન થઈ હતી તેને ભાસ થવા જે છે પછી તે ખરી અંતઃકરણની હોય કે તેના કારણો બીજા હોય તેનું નિરાકણ કરવાની આવશ્યકતા નથી, પરંતુ હિંદુઓની લાગણી દુખાઈ હતી એટલું જ સાબીત થવાથી ગુન્હો બનતો નથી. ફ. નિ. ક. ૨૫૬ જે. ઇ. પી. કો. ક. ૨૮૫ ની સામ્યતાની છે તેમાં કહેલા ગુન્હાનું મુખ્યતત્વ એ છે કે જે કૃત્યથી લાગણી દુખાઈ એમ કહેવામાં આવતું હોય તે કૃત્ય લાગણી દુખાવવાના ઈરાદાથી કરેલા તેથી લાગણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ દુખાશે એવું સ્પષ્ટ જ્ઞાનથી કરેલું હોવું જોઈએ તેથી હલના કામમાં તેવો ઇરાદો અથવા જ્ઞાન મુતિએ ઊખેડનારાનું હતું એવું સાબીત થયું છે કે કેમ એમ તપાસવાનું છે આ તત્વ નીચેની ન્યાયાધિશિના લક્ષ બહાર ગયાનું જણાય છે તેમણે એવો મુદો કાઢયો છે દે સદરહુ મુર્તીએ કાઢવાને વિવાદીઓને અધિકાર હતો કે કેમ ? અને એ અધિકાર તેમને નથી એવું ઠરાવી વિવાદીઓને તકસીરવાન ઠરાવ્યા છે, અમારા મતે આ તેમની માન્યતા ભુલ ભરેલી છે હવે મુતઓ અમુક હેતુથી ખદી કાઢવામાં આવી હતી એવું ફર્યાદ પક્ષ તરફથી બતાવવામાં આવ્યું નથી ત્યારે વિવાદીઓની વર્તણુક ઉપરથી તેમજ તેમના કૃત્ય ઊપરથી તેમનો ઈરાદો હિન્દુઓની લાગણી દુખાવવાનો હતો કે કેમ એ નકકી કરવાનું છે. મુર્તીઓ મંદીરમાં ને મંદીરમાં પડી હતી એટલે તે ફેંકી દેવામાં આવી ન હતી એવું કામમાં પડેલા પુરાવા ઉપરથી સ્પષ્ટ જણાય છે ની. ૧૨ નો ગુન્હાની જોને પંચક્યાસ થયો છે તે ઉપરથી પણ તેજ સ્થીતિ વર્ણવેલી છે સદરહુ મુતી એ જ વખતે ઉખડેલી નહે. તી આટલા ગુન્હા પહેલાં તેમની પૂજા બીજી મુતી એની સાથે હતી એ પણું નિર્વિવાદ છે, પણ પંચશ્વાસ વખતે તેમની ઉપર પુજા થયાના નિશાન હતાં એટલું જ નહીં પણ તે મુતઓ અપૂજ રહે નહીં તેથી તેમને નં. ૧ ના આરોપીના સ્વાધીન ફોજદારે કરી હતી. એવું પંચક્યાસ ઉપરથી માલુમ પડે છે. નં. ૧ના વિવાદીનું પ્રથમથી એવું કહેવું છે કે આ મુતીઓ જે જગ્યામાં હતી તે જગ્યા નીચી હોવાથી ત્યાં પાણી ભરાતું અને કીડીઓ આવતી તેથી ત્યાં આરસનું પાટીયું બેસાડી તેના ઉપર સદરહુ મુર્તીઓ મુળ જગ્યાએ બેસાડવાને ઈરાદે હતો આ તેને ખુલાસો ખોટો છે એમ કહેવા કામમાં બીલકુલ સાધન નથી એવો અમારો મત થાય છે. ની. ૧૫૬ ના સાક્ષીદારને જૈન સંઘ પાછી મુતિએ બેસાડવા ખુસી છે કે કેમ? તે બાબત પ્રશ્ન પુછવામાં આવેલા ત્યારે તેણે ચોકસ હા પાડી નથી તેટલા ઉપરથી વિવાદીઓ વિરૂદ્ધ અનુમાન નીચેની ન્યાયાધીસી એ કાઢેલું જણાય છે, પરંતુ તે દેખીતી રીતે ભુલ ભરેલું છે. સાક્ષી પોતે . તે મુર્તીઓ બેસાડવા તૈયાર હતો અને છે અને સાક્ષી ચોકસ જવાબ આપી શકશે નહીં. તેથી જૈન સંધ કરવા તૈયાર નથી એમ માની લેવું બરાબર નથી. હવે મહાદેવ પાર્વતી ને ગણપતી સાથે જેનેના નાના શામળાજી તથા બીજી એક મુર્તી પણ ઉખેડવામાં આવી હતી એવું પુરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વાથી નિષ્પન્ન થાય છે (ની. ૧૩) પંચક્યાસમાં પણ તે સંબંધી ઉલ્લેખ છે તેથી મુતઓ ખસેડવામાં કાંઈ હરકત નથી. એવી જૈનની માન્યતા છે એવું સ્પષ્ટ માલુમ પડે છે તેની સાથે ગણપતી અને પાર્વતીની મુતઓ જે ભીંતમાં હતી તે ભીંતમાં અગાઉ આરસને પથર બેસાડેલે તે વખતે મુતઓ કાઢવામાં આવેલી એવું બચાવનું કહે છે. ફર્યાદ પક્ષ તરફથી તે સંબંધે વાંધો ઉઠાવવામાં આવેલો છે અને એમ કહેવામાં આવે છે કે મુતીઓ ઉખેડ્યા વગર આરસના પથ્થર બેસાડયા હતા અમોએ જાતે ચારૂપ જઈ મંદીરની સ્થિતિ જોઈ તે ઉપરથી પ્રથમ પણ આ મુર્તિઓ પણ કાઢી આરસ બેસાડેલા હોવા જોઈએ એવું માનવા કારણ મળે છે, તેથી જૈનને મુર્તિઓ ફરી કાઢવાને હક પહોંચે છે કે નહિ એ પ્રશ્ન નથી, તેથી વિવાદીની શુદ્ધબુદ્ધી હતી કે નહિ એટલાજ પુરત જ તેને ઉપયોગ કરવાનું છે તે દ્રષ્ટીથી જોતાં મુતિઓ ઉખેડવામાં હીન્દુઓની લાગણી દુખાવવાનો વિવાદીઓનો ઈરાદો હતે, અગર હીંદુઓની લાગણી દુખાશે એવું તેમને કૃત્ય કરતી વખતે ચેકસ જ્ઞાન હતું એવું અનુમાન કરવા કામમાં બીલકુલ પુરાવા નથી. ગામમાં જૈનેની વસ્તી નથી, છતાં આવું કર્યાં તેઓ કરે એવું પણ સંભવીત નથી જે દહાડે આ કૃત્ય કરવામાં આવ્યું તે દહાડે પુનમ હતી અને સવારમાં બીજા ઘણું જેને દર્શન કરવા આવ્યા હતા. તે વખતે એટલે તેમની હાજરીમાં અને તેમની મદતના ભરોસા ઉપર આવું કૃત્ય કર્યું હતું તે કદાચ તેમના બદ ઈરાદા વિશે અનુમાન કરવા કારણ મળત નહિ પરંતુ જૈનો બધા ચાલ્યા ગયા પછી આ કૃત્ય થયું છે તે ઉપરથી હીંદુઓની લાગણી દુખવવાને તેમને ઉદેશ નહોતે એવું જ અનુમાન કરવું દુરસ્ત થશે. તા. ૨૮-૨-૮ ના રોજ ચારૂપ ગામના લોકોએ કડી પ્રાંતના સુબા તર્ક એક અરજી કરી તેમાં ગણપતી વિગેરેની મુતિઓ ઉખેડવાનો વિચાર મંદીરના વહીવટ કરનાર લહેર વકીલનો છે. તે ઉપરથી સાંપ્રત જે કૃત્ય કરવામાં આવ્યું તે કરવાનો ઇરાદો હિંદુઓની લાગણી દુખાવવાને હતું એવું ફર્યાદપક્ષ મનાવવા માગે છે. સદર અરજીની ૫૪ માં રજુ થઈ છે. તથાપિ તે અરજીથી જેવું અનુમાન વિવાદી વિરૂધ્ધ નીકળી શકતું નથી એવું નીચેની ન્યાયાધીશીએ ઠરાવ્યું છે તેમના મત સાથે અમો મળતા આવીએ છીએ. સદર અરજી ઉપરથી કાંઈ કામ ચાલેલું નહોતું તેથી તેના ખરાપણું બદલ અનુમાન કરવા કહ્યું સાધન નથી તેના ખરાપણા બદલ અનુમાન કરવા કશું સાધન નથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ લહેરને વિચાર અમુક હતા તેથી સાંપ્રતના વિવાદીઓને તેાજ વિચાર હતા એવું કયા તક શાસ્ત્ર માની લેવુ તે અમેને સમજાતુ નથી અર્થાત ની. ૫૪ ની અરજીથી વિવાદી વિરૂધ્ધ કાંઇપણ અનુમાન દોરી શકાય નહિ એ ઉધડ છે. છેવટે ર્યાદ પક્ષ તરફથી એવું દેખાડવાનેા પ્રયાસ થયેા છે કે હિંદુઓના દેવની પુજા કરવી એને જૈન લોકો પ્રાયશ્ચિત માને છે એવું તેમના ધ પુસ્તકમાં લખેલું છે તે બાબત ની. ૧૬૪ ના શાસ્ત્રીની જુબાની ઉપર આધાર રાખવામાં આવેલે છે તથાપિ ગ્રંથેમાં હિંદુઓના દેવની પુજા વિષે ગમે તે લખ્યું હોય વસ્તુસ્થિતિ એવી છે કે હિંદુએના અને જૈનના દેવા એકજ સિંહાસન ઉપર બીરાજે છે અને તેમની એકત્ર પુજા અર્ચા થાય છે અને તે સ્વાભાવિક છે. જૈન જેવા વ્યવહારપક્ષી લોકા હીંદુ સાથે હળીમળીને કામ લે અને તેમની લાગણી દુખાય એવું કાંઇ ક્રત્ય કરે નહિ એજ સંભનિય છે તેથી મુતિએ ઉખેડવામાં વિવાદી નં. ૧ ના ઇરાદા હીંદુ કામની લાગણી દુખાવાના હતા અગર તે કૃત્યથી તેમની લાગણી દુખાશે એવુ તેને જ્ઞાન હતુ એવુ પુરવાર થયું નથી અને તેથી ફા. નિ. ક ૨૫૬ મુજબ ગુન્હો બનતે નથી એવા નિર્ણય ઉપર અમે આવીએ છીએ. અભિપ્રાય. ૧૨ સબબ વિવાદીઓને ફેા. નિ. ક, ૨૫૬-૧૦૨ મુજબના ગુન્હાનાતકસીરવાન ઠરાવી તેમને જે સીક્ષા કરી છે તે ઠરાવ ટકી શકતા નથી તેથી હુકમ કે હુકમ. વિવાદીઓ ઉપર નીચેની ન્યાયધીસીએ કરેલી શિક્ષાને હુકમ રદ કરી વિવાદ મળુર કરવામાં આવે છે અને વિવાદીઓને દ્વેષ મુકત કરાવી છેડી મુકવામાં આવે છે. વિવાદીએ પાસેથી દંડ વસુલ થયા હોય તે તેમને પાછે। આપવા. તા. આગષ્ટ ૧૯૧૬ Sd. A. A. Kehimkar. ૬. પ્રાં. ત્યાં, ઠરાવ ન્યા. માં વાંચી ખતાબ્યા તા. ૩૦ આગષ્ટ ૧૯૧૬ Sd. A. A. Kehimkar. ક, પ્રાં. ન્યા, અસલ ઉપરથી નકલ કરી તા. ૫-૮-૧૯૧૬ ગેાપાળ સીવલાલ. ફેા. કારકુન મુકાબલ જોઇ તા. ૭-૯ ૧૬ મેડી સહી ૭-૯-૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કા. ખરીનકલ મેાડી સહી. ન્યા. અ. www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પરિશિષ્ટ ૬૧. જૈન-રીન્યુ ફેબ્રુઆરી ૧૯૧૭. પુ. ૧ અ. ૯. પૃ૦ ૨૨૫ ચારૂપ તીથની ઉત્થાપનાના સવાલ. L ચારૂપ ( પાટણ નજીક ) જૈન કેસ અને તે સંબંધમાં પુનમચંદ કરમચંદ કેટાવાલાએ આપેલા એવાર્ડના સંબંધમાં અમેને જે કહેવાનુ હતું તે અમે કહી ચુક્યા હેાવાથી, અમે શેઠ કેાટાવાલાના ચુકાદા સંબંધમાં-કાંઇ પણ વધુ સારા આ લેખમાં કરવા માગતા નથી. કમનસીબે શેઠ કાટાવાલાના ચુકાદાને જાહેરાતમાં લાવવા ‘જૈન’ અને ‘જૈનશાસન ’ પત્રાએ, પેાતાના દરજ્જાની હદની બહાર જઇ, જે સંખ્યાબંધ ચાલુ લીડરો લખી પાટણ સંધમાં કલેશ અને કુસંપનાં જે ખીજ રાપ્યાં છે, તે ખીજ હવે જો આ બન્ને પત્રેા સેંકડા લીડર લખશે તાપણુ નાબુદ થશે નહિ. જૈન-શાસન અને ‘જૈન ’’ અને પત્રએ આપણે માની લેશું કે પ્રમાણિકપણે અને શાસન સેવાની શુભેચ્છાથીજ આ લેખો પ્રગટ કર્યા હશે; પરંતુ એવારડની ખુખીએ કે ખામીએ દેખાડવા માટે એ માસ સુધી, ચાલુ લીડરા અને ચર્ચાપત્રા પ્રગટ કરવા, એ અમેા માનીએ છીએ કે વર્તમાન પત્રકારાના મેાભા અને દરજ્જાની બહાર છે. મુંબઇમાં ઘણા અગત્યના સવાલો પર અત્રેના દૈનીક પત્રામાં મતભેદ પડે છે. ચારૂપ જૈન કેસ કરતાં ઘણી વખતે આ સવાલે વધારે અગત્યના હાય છે. જુદા જુદા પક્ષને રા કરતાં વર્તમાનપત્ર તે સવાલાના સબધમાં જુદા જુદા લીડરો લખે છે, પણ તે લેખે એક અથવા ધણું તો એ કે ત્રણ, હવે દૈનીકપત્રા કરતાં અઠવાડીક પત્રાને દરેક ચીજ સ ંક્ષેપમાં રજી કરવીજ જોઇએ. એકજ બાબતને લગતી મે માસ સુધી ચાલુ ચર્ચાથી ખીજી અનેક વિશેષ અગત્યની બાબતે તરફ્ મુખ્ય ધ્યાન આપી તજ શકાય, વળી આવી રીતે એકજ બાબત પર હઠ કરી લેખે। લખવાથી, સામાન્ય જાહેર પ્રજાને વમાન પત્રાનીપ્રમાણિકતા પર શક લેઈ જવાને કારણ મળે છે. જૈનશાસન’ અને ‘જૈન’ બન્ને પત્રાના અનુભવી તત્રીઓને, અનુભવ પુરવાર કરી આપશે કે પાટણ સધનુ કલ્યાણ થાય એવી શુભેચ્છાથી તેઓએ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ સામસામી ઉભરા ખાલી કર્યા હતા તે ઉભરાએ પાટણ સ ંઘનુ કાંઇ કલ્યાણ કરવાને નિષ્ફળ ગયા છે, એટલુંજ નહિ પણ તે ઉભરાએ પાટણ સંધમાં અને ખાસ કરીને આગેવાનેામાં કુસ ંપ અને અરસ્પરસ અવિશ્વાસનાં ઝેરી ખીજો રાખ્યાં છે, અને તેની અસર અત્યારથીજ પાટણની પાંજરાપાલ વિગેરે ખાતાંઓ પર જણાવા લાગી છે. અમે ઉમેદ રાખીશુ કે પાટણ જૈન ખેર્ડીંગ પર કાંઈ પણ ખરાબ અસર આ કડવાસ ઉત્પન્ન કરવાને નિષ્ફળ જશે. ચારૂપ ન કેસના સબંધમાં છેલ્લા પડદો પડી ચૂકયા છે, એમ અમે માની લઇએ છીએ, જે કે અમે જાણીએ છીએ કે હજી આ એવાર્ડ રદ કરાવવા માટે કેશેશે પર છેવટનેા પડદે પડયે। નથી. આ કેશેસા, જો કે ઘણા ઉત્સાહી જવાનેા તરફથી કરવામાં આવતી રહી છે, પણ આ જવાને જે શ્રીમંત આગેવાન અગર આગેવાતેને પેાતાના પક્ષમાં છે એમ વ્યાજબી રીતે અગર ભૂલથી દોરવા માટે છે, તે આગેવાને કમનસીબે જાહેર હિમ્મતમાં એટલા તે। શુષ્ક અને પછાત છે કે, આ કેશેસા *તેહમદ થશે, એવે! વિશ્વાસ, ખુદ તે કેશેષ કરનારી ઉત્સાહી ટાળી પણ ધરાવતી નથી. અમે તેથી માની લેએ છીએ કે ચારૂપ તી કેસ, તેની આ હદે હવે રહેશેજ. પોતાની પીઠ ટોકનારાની નબળાઇ જોયા પછી, અનુભવ્યા પછી, આપણે ઇચ્છીશું કે પાટણની આ ઉત્સાહી ટાળી, પેાતાના તારીફ લાયક ઉત્સાહ, કાઇ બીજી પરમાર્થીની દીશામાં વાપરશે, અને જલદીથી આ કેસને લગતી બાબતે - માંથી પેાતાના હાથ ધેાઇ નાખશે. જન કામના આગેવાનેામાં જાહેર હિંમત કેટલી છે, અને તેમના પર વિશ્વાસ રાખી કામ લેવું એ શાભાભયું છે કે જોખમભર્યું છે, તેના બરાબર અનુભવ, આ ઉત્સાહી ટાળીને, અગાઉ નહિ થયા હોય. પણ હવે ચારૂપતી કેસે ” તેઓને ખુલા હરમાં, ફ્રુટ આકારમાં ખાત્રી આપી છે કે દુનીઆમાં દરેક ચીજ પર આધાર રાખવા, પણ નબળા દિલના આગેવાને પર કદીખી આધાર રાખવા નહિ. આ અનુભવ ભવિષ્યમાં, ખીજા સવાલો હાથ ધરતી વખતે આ ઉત્સાહી ટાળીને ઘણા-ધણા ઉપયેગી થઇ પડશે. આ ઉત્સાહી ટાળી હવે જેમ વિચાર કરશે, તેમ તેમ તેને જણાશે, બલ્કે ખાત્રી થશે કે, તેઓને હેતુ-ધારેલી તેમ જે શેઠ કાટાવાલાને ચુકાદો રદ કરવાની, અથવા તે તેમાં તેઓની દૃષ્ટિએ જણાતા વાંધાભર્યાં શબ્દેà અગર વાકયામાં સુધારા કરવાની હતી, તે તેમ હજી સુધી ખર્ નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ( આવી, તેનું કારણ, તેમજ · ચારૂપ તી 'તે ખસેડી પાટણમાં તે તીર્થં લાવવાની તેઓની કાશેષ નિષ્ફળ ગઇ તેનું કારણ, તેએાના ઉત્સાહ કે તેઓના પ્રયત્નોની ખામી નહાતી, પણ કેટલાએક આગેવાનેાના રમકડા બની, તે આગેવાને પર જે વિશ્વાસ મેળ્યે, તે વિશ્વાસ મેલવામાં તેઓએ જે થાપ ખાધી તે હતું. શેઠ મંગલચંદ લલ્લુભાઇ અને આ ઉત્સાહી ટાળીના યુવાન ગૃહસ્થા. આ કેસને જેમ જેમ વિચાર કરીએ છીએ તેમ તેમ આપણને ખાત્રી થાય છે કે પાટણની આ ઉત્સાહી ટાળી, પાતે પ્રમાણીકપણે કેટલાએક સાધુએના મતના આધારપર એમ માનતી હતી કે આ ચુકાદો જૈન સધને કાઇ થખતે નુકસાન કરશે, આ ઉત્સાહી જવાના જે લડત ચલાવતા હતા તેમાં તેને કોઇ જાતના અંગત સ્વાર્થ નહોતા, નહેાતે તેઓને દ્રવ્ય લાભ, કે નહાતા તેને કાતિ લાભ, ફ્કત સંધ સેવા–શાસન સેવાની શુભેચ્છાથીજ તેઓએ પોતાની કારોસા હાથપર લીધી હતી. શેઠ મંગલચદલલ્લુભાઇના સંબંધમાં પણ તેમજ છે. તેઓ પાતે પ્રમાણીકપણે એમ માનતા હતા કે અને તે પણ કેટલાએક સાધુના મત અનુસાર એમ માનતા હતા કે શેઠ કેાટાવાલાને ચુકાદો વાંધા ભ નથી, અને તેથી સધને અગર શાસનને જરીબી નુકસાન થાય તેમ નથી. તે પ્રમાણીકપણે એમ સમજતા હતા કે ચુકાદામાં થએલી ટીકા તદન રૂઢીઓને લગતી હતી, અને શેઠે કાટાવાલાને ટેકો આપવામાં તેએ તદ્દન પ્રમાણીકપણે વરતે છે. બલ્કે તે એમ માનતા હતા કે શેઠ કોટાવાલાપર જે હુમલા થયા છે, તે વ્યાજબી નથી, અને તેને તેએએ ટેકે આપવે જોઇએ. અહિં સુધી આ બન્ને પારટીએ તદ્દન એકજ સપાટીપર છે ખાસ કરીને જે મગજનુ સમતેલપણુ જાળવીને જેએ વીચાર કરે છે, તેને તેમ લાગે છે શેઠ મ ́ગલચંદ લલ્લુભાઇને પણ ગાય઼ વહારી લેવી પડી હતી તેઓને આ કામથી નહાતા દ્રવ્ય લાભ કે નહાતા પ્રીતિ લાભ. પણ તફાવત હવે શરૂ થાય છે. આ ઉત્સાહી ટાળીને ધણા પાટણના આગેવાને હીમ્મત અને જરૂર જણાતાં મદદ આપવાને તૈયારી બતાવી હતી. પણ આ આગેવાનેમાં એક બી હજી સુધી હીમ્મતથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ બહાર પડયો નથી, જ્યારે રા. રા. શેઠ મંગલચંદ લલ્લુભાઈ ગમે તેટલી ગાલોના વરસાદ સામે શેઠ કોટાવાળાની બાજુમાં ખડા રહ્યા હતા. જુવાનીઆઓની ટોળી પોતાના હેતુમાં નિષ્ફલ ગઈ, કારણકે તેઓને જેઓને ટેકો હતો, તે ટેકો આપનારા નબળા દિલના, ફકત વાતો કરનારા, બીજાને હથીઆર બનાવી પિતાનો હેતુ સાધનારા હતા. શેઠ કોટાવાલાને ફતેહ ભલી તેનું કારણ તેની પીઠે ખડા રહેનારા થડાઓ પણ હીમ્મતવાળા હતા. ઘણું નબળા માણસના ટેકા કરતાં એક હીમ્મતવાનને ટેકો વધારે કીમતી છે. ચારૂપ તીથ ઉથાપના. જયારે પાટણના સંધના એક અથવા વધુ ગૃહસ્થોએ ચારૂપના દહેરાસરજીમાંથી મહાદેવનું લીંગ ફેંકી દીધું તે વખતે, તેમજ તે ફેંકી દેવાથી ઉભા થયેલા મામલાને પહોંચી વળવાને પાટણના સંઘ, પાટણમાં તેમજ મુંબઈમાં ઠરાવ કર્યો ત્યારે સઘળાઓ પાટણના તેમજ પાટણની બહારના જેનો તેમજ જૈનેતરો-એમ આગ્રહ પુર્વક માનતા હતા કે જૈનકોમ પિતાનાં પવીત્ર ધાર્મીક સ્થળો માટે હમેશાં જે ઉંડા ચાહથી અને અસાધારણ ભક્તિથી જોતી આવી છે, તે જોતાં તે પવિત્ર ધાર્મીક સ્થળની સલામતી માટે તેની પવીત્રતા ઉપર થતા હુમલાઓ અટકાવવા માટે અને ચારૂપ તીર્થ હમેશા જૈનેના અનેક પવિત્ર અમર તીર્થોમાં હમેશને માટે મુખ્ય અને આગેવાન પ્રાચીન તીર્થ તરીકે સલામત અને અખંડિત રહે તે હેતુથી જ આ બધી ધમાલ હાથ ધરવામાં આવી હતી હમેશાં જૈન તીર્થ એ સકલ જૈન સંઘની મિલક્ત છે, પછી ભલે સકલ જૈન સંઘની સગવડ ખાતર તે તીર્થની વ્યવસ્થા કોઈ એક પેટા સંઘે ઉપાડી લીધી હોય. આ પેટા સંઘ તેથી, કરીને આ તીર્થને માલીક થતો નથી અને તેની ગમે તે વ્યવસ્થા જે તે સામાન્ય જૈન સંઘને પસંદ ના હોય તો તે કરી શકે નહિ; ચારૂપ તીર્થ એ જૈન કેમના અનેક પવિત્ર પ્રાચીન તીર્થોમાંનું એક જાણીતું ઐતિહાસિક તીર્થ છે, આવા તીર્થોની હૈયાતી જૈન કોમની તવારીખ અને ઇતિહાસ પર અજવાળું પાડતી રહે છે. આ તિર્થ પાટણની નજદીક હોવાથી સમસ્ત જૈન સંઘની રજાથી આ તિર્થની દેખરેખ અને વ્યવરથા પાટણ સંઘ ઘણાં-ઘણાં વરસોથી કરતું આવ્યું છે. પણ તેથી આ તિર્થ પાટણના સંધ-કે જે સમસ્ત જૈન સંઘનો એક પેટા-સંધ ગણાય તેની માલેકીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ : કહી શકાય નહિ, આવા એક પ્રાચીન અને ઐતિહાસીક તીર્થની હતીજ બંધ કરવાને હરાવ જ્યારે કાઇઞી પેટા-સંધ કરે, ત્યારે સમસ્ત જૈન સધ આ પેટા-સ ંધની નબળાઇ માટે અને ટુંકી બુદ્ધિ માટે અક્સેસ કર્યા વીના રહી શકે નહિ. તે કાઇમી તીર્થં જાત્રાળુઓ માટે સંપુર્ણ સલામત ના હોય, અગર સલામતીના સબંધમાં ભય હોય, તેા તે તીના વ્યવસ્થાપક સંઘે પહેલાં તે ભયનાં કારણેા દુર કરવાને, અથવા જો જરૂર હાય તે સલામતીનાં સાધને વધારવાનો પ્રયાસ કરવા જોઇએ. આવા કોઇપણ પ્રયાસ કર્યા વીના, ભય અને સલામતીનાં કારણોથી, જયારે અમુક એક પેટા-સંધ તે તી તેજ ખસેડવાની વાત કરે, ત્યારે જે કઇ તે સંધ કરે છે તે એટલુંજ કે તે સમસ્ત જૈન સંધ આગળ પોતાની નબળાઈ, અશક્તિ અને કુસ ંપનુ પ્રદરશન રજુ કરે છે. અજબ જેવુ તે એ છે કે જે પેટા સંધ થે।ડાજ મહીના અગાઉ વીસ હજારથી વધુ રકમ ખર્ચી, ખુદ કેટલાએક જૈન ભાઇઓના અંગત ભાગ આપી, અનેક મુશ્કેલીએ અને અતેક અગવડાં, જૈન પ્રતિજ્ઞાસમાં સુપ્રસિદ્ધ - ચારૂપતી ' ની સંપુર્ણ સલામતી માટે પગલાં ભરવાને તૈયાર થયા, તેજ સધ જયારે આટલા ખરચ અને મહેનત પછી એવા રાવ કરે કે આ તીર્થોની હસ્તી બંધ કરવી ત્યારે આ મહેનત અને ખર્ચ કરનારાઓની કુનેહ અને ઉંડી સમજ માટે ઉંચા ખ્યાલ બાંધવા એ અશકય છે. ટુંકામાં જ્યારે પાટણ સંધના એક ભાંગે એવા ઠરાવ બહાર પાડયા કે, ચારૂપી ઉત્થાપન કરવું, ત્યારે તે ઠરાવ વાંચી જૈત કેમ અજાયબ થઇ હતી. સધળા જતા આ ઠરાવ કરનારાઓ-કર્યા કારવ્યા પર પાણી ફેરવનારા સામે હસતા હતા. અમે આ લેખમાં શેડ કેટાવાળાના એવાર્ડના સબંધમાં જરીબી ઇસારા કરવા માંગતા નથી. તે બાબતપર અમેએ અમારે મત આપી દીધા છે પછી ભલે તે કાઇને અરૂચિકર પણ હાય. અત્રે અમે જે કહેવા માગીએ છીએ તે એ કે આ · તીથ ઉત્થાપન ” ના ઠરાવ શેઠ કોટાવાળાના ચુકાદાએ ઉભા કર્યા હતા, એવી ગેરસમજુતી અજ્ઞાન વર્ગમાં ફેલાવવાની જે તજવીજ કરવામાં આવી હતી; તે તજવીજ વ્યાજબી નહેાતી, અને તે વ્યાજી રીતે તેના લાયક ફેજેજ પહેાંચી છે. શેઠ કાટાવાલાને ‘ ચુકાદો ’ કદાચ કોઇને અરૂચિકર, કાઇને કદાચ ગેરવ્યાજબી લાગ્યો હાય. દરેકની સમજ એક સરખી આ દુનીઆમાં નથી. ખુદ પુન્ય સાધુઓમાં પણ મતભેદ છે. કેટલાએક સાધુએ ચુકાદાને દેખ સહિત સમજે છે; કેટલાએક તેને દેષ રહિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ માને છે. ખુદ સોલીસીટર અને વિદ્વાન મંડલમાં પણ મતભેદ છે, કેટલાએક વકીલ બેરીસ્ટરેએ ચુકાદાની તારીફ કરી છે, જયારે ચેડાએ કે તેની સામે વિરુદ્ધતાબી જાહેર કરી છે. આ પ્રમાણે જે ચુકાદાના સબંધમાં ખુદ સાધુ અને વિદ્વાન વર્ગમાં મતભેદ છે તે ચુકાદાના સંબંધમાં પાટણના ઓછા ભણેલા વર્ગમાં મતભેદ હોય તે માટે તેઓને કોઈ ઠપકો આપી શકે નહિ આવા મતભેદને તેથી વજન આપી શકાય નહિ આવા મતભેદપર વિશ્વાસ મેલી, તીર્થ ઉત્થાપનાના ગંભીર શાસ્ત્ર વિરૂદ્ધ ધર્મ વિરૂદ્ધ કાર્યમાં પક્ષ ઝીંપલાવે છે. અને બીજાઓને તેવા કાર્યમાં ઉશ્કેરે છે તે પક્ષ ઘણું જ જોખમ ભર્યું કામ, જવાબદારીને ખ્યાલ ભુલી જઈનેજ કરે છે એમજ કહી શકાયા અમને જાણીને આનંદ થાય છે કે આ તીર્થ ઉત્થાપન કરવાની હીલચાલ પડી ભાંગી છે, અને ચારૂપનું ઐતિહાસીક તીર્થ જયવતું રહ્યું છે. પરિશિષ્ટ ૬૨. પાટણની કેટેને ઠરાવ. શ્રીમંત સરકાર વી. પાટણ પહેલા વર્ગની ફોજદારી ન્યાયાધિશી. ફરિયાદી. મદારસીંગ ચતરસીંગ જાતે રજપુત રહેવાસી ચારૂપ તાબે પાટણ પ્રાંત કડી. આરોપી. ૧ વાડીલાલ લલ્લુ તથા ૨ હીરાચંદ ખેમચંદ તથા ૩ ભીખાચંદ સાંકળચંદ તથા ૪ ડાહ્યાચંદ સાંકળચંદ તથા ૫ ચંદુલાલ રતનચંદ જાતે શ્રાવક વાણીયા રે. પાટણ, પ્રાંત કડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ..२६४ તહેમત. ફે ની. ૫ ની કલમ ૨૫૬-૫૦૨ મુજબ. ગુન્હાને પ્રકાર હકીક્ત એવી છે કે –મજે ચારૂ૫ તાબે પાટણ ગામમાં સામળાજીના દહેરામાં સામળાજીની મુરતીની જમણી બાજુએ મહાદેવ પાર્વતી ને ગણપતીની મુરતીઓ સ્થાપીત છતાં તા ૨૩-૪-૧૫ ના રોજ આરોપીઓએ ઉખેડી નાખવા નં. ૩ ના સાક્ષી સલાટ પીતાંબર જુમખરામ પાસેથી ટાંકણું હથોડા લઈ નં. ૨-૩-૪ ના આરોપીઓ મદદમાં બારણું - પાસે ઉભા રહી નં. ૧-૫ ના આરોપીઓએ ઉખેડી નાખ્યા. ફરિયાદ. ચારૂપમાં સામળાજીનું મંદીર છે તેમાં મહાદેવ, ગણપતી, પાર્વતી વિગેરે મુરતીઓ ઉખેડી નાંખ્યા અને તે કૃત્ય અમારા હીંદુ ધર્મને અપભાન પહોંચાડવા કર્યું છે અને તેથી અમારી લાગણી દુઃખી છે એવી આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ છે. આપીને જવાબ. આરોપીઓ ગુન્હાનો ઈનકાર કરે છે, પણ આરોપી ૧ કહે છે કે એક ચંદુલાલ નહાલચંદના કહેવાથી તે જગ્યાએ કીડીઓ થતી હતી તે અટકાવવા અને ત્યાં આરસ નાંખવા માટે એ મુરતીઓ કાઢી નાંખેલી અને જ્યાંને ત્યાં મુકવાની હતી, અને એ કામ ચંદુલાલેજ પીતાંબર સલાટ પાસેથી કરાવ્યું છે અને તે વખતે હું હાજર નહતા અને બાકીના આરે પીઓ એમ એ સંબંધે કંઈ જાણતા નથી એમ કહે છે. મુદા. . (૧) આરોપીઓએ ફે. નિ. ક. ૨૫૬-૫૦૨ પ્રમાણે ગુન્હ કર્યાનું સાબીત છે ? (૨) છેવટ શો હુકમ કરે જોઈએ ? નિર્ણય. (૧) હકારમાં. (૨) આરોપીઓને સજા કરવી જોઈએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ કારણે. આ કામમાં જૈન અને હીંદુ વચ્ચે તકરાર છે, કામમાં જે સવાલ ઉઠયા છે તે વિશીષ્ટ પ્રકારના છે. અને ફે. નિ. ક. ૨૫૬ પ્રમાણેના ગુન્હાની તકરાર હીંદુ અને જૈન વચ્ચે કોઈ વખતે ઉડી શકે એમ કાયદા કરતી વખતે પણ ધ્યાનમાં આવેલું ન હોય; જે મંદીર સંબંધે તકરાર છે તે મંદીર પણ વિશીષ્ટ પ્રકારનું છે. એ મંદીરમાં જે મુખ્ય દેવ છે તે સામળાજી છે એ વાત ઉઘડ છે શામળાજી મુખ્ય દેવ છે. અને ફરિયાદી (ની. ૭) અને કેટલાક સાક્ષીની જુબાની ઉપરથી તે મંદીર સામળાજીનું કહેવાતું હતું એ સ્પષ્ટ છે, છતાં ફરિયાદી પક્ષ તરફથી સાભળેશ્વરનું મંદીર એ પ્રમાણે શરૂવાત થતાં છેવટે મુખ્ય દેવ તેજ મહાદેવ છે એમ સાબીત કરવાનો પ્રયત્ન થયો પણ તે નિષ્ફળ ગે છે. એ પ્રમાણે જે કે ફરિયાદી પક્ષને બેટી સલાહ મળી છે તે પણ તેથી આ કામના મુખ્ય સવાલના નિર્ણય સંબંધી બાધ આવતું નથી. ઘણું જુનું મંદીર છે. તકરારી મંદીર ઘણું જુનું મંદીર છે એ વાત બને પક્ષકારોને કબુલ છે અને તેમાં મુખ્ય દેવ શામળાજી એટલે જૈનેના છે એમ ઉપર બતાવ્યું છે પણ એ મંદીરમાં વિશેષ એવું છે કે સામળાજી જોડે મહાદેવ, પાર્વતી, ગણપતી વિગેરે દેવો છે તે પૈકી ગણપતી એ નામ ફક્ત આપી પક્ષ તરફથી કબુલ કરવામાં આવે છે, અને મહાદેવ અને પાર્વતી અમે જાણતાજ નથી એમ આરોપી પક્ષનું કહેવું છે, પણ એ દેવોને આપી તરફથી કંઈ પણ નામ આપવામાં આવતું નથી પણ જેને હીંદુ લેકે મહાદેવ કહે છે તે જ એ દેવ છે એમ આરોપીના સાક્ષીઓને કબુલ કરવું પડ્યું છે, એટલું જ નહિ પણ ફરિયાદી તરફથી જે સાક્ષીઓ થયા છે તે પૈકી ની. ૪૮ ને પુજારી અને ની. ૧૪ ને ચકીઆદ જે બને આપી તરફથી નેકર હતાં અને ની. ૧૪ હજી સુધી નેકર છે, અને જેમણે સીધી રીતે ઘણી ખરી હકીકત કહેલી જણાય છે તે પણ એ દેવને મહાદેવ અને પાર્વતીજ કહે છે તે એ દેવો હીંદુના છે એ સ્પષ્ટ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ २६६ મહાદેવ પાર્વતી સંબંધે. આરોપી તરફથી એમ કહેવામાં આવ્યું છે કે અમે પણ એ દેવોને પુજીએ છીએ તે ફરિયાદી પક્ષના સાક્ષીઓ પણ કહે છે કે અમે સામબાજીને દેવ તરીખે માનીએ છીએ. એટલે એને અર્થ એટલે જ છે કે – જે પ્રમાણે હીંદુ અને મુસલ માન કે પારસી કે બ્રીચન એ તદ્દન જુદા જુદા ધર્મના માનવામાં આવે છે તે પ્રમાણે હીંદુ અને જૈન નથી, જૈન એ ધર્મ તદન જુદે છે કે કેમ તે સવાલમાં ઉતરવાને કંઈ કારણ નથી. પણ એ બે કોમમાં વિશેષ ભીન્નભાવ નથી એમ ઉપર બતાવ્યું છે તે શવાય એ હકીકત પણ ધ્યાનમાં લેવાની છે કે જે તકરારી મંદીર જૈનોનું એટલે જૈન ધર્મનું કહેવામાં આવે છે તેમાં તેમના પિતાના તરફથી જે પુજારીઓ વખતે વખત રાખવામાં આવેલા છે તે હીંદુઓ છે એટલે પિતાના દેવને હીંદુ ધર્મના પુજારી ચાલે છે એમ થાય છે. આપી તરફથી મહાદેવ વિગેરે દેવે સંબંધી દલીલ. ઉપર બતાવ્યા પ્રમાણે આ મંદીરમાં જૈનોના તથા હીંદુના દેવ છે એમ ઠરાવું છું. એ દેવ ઘણા વરસથી તે મંદીરમાં છે એ વાત આરોપી પક્ષને પણ કબુલ જેવી છે અને ફરિયાદીના સાક્ષીઓ તે ઘણું વરસથી એમજ કહે છે, અને કામની હકીકત ઉપરથી પણ એમજ નીકળે છે પણ આરોપી તરફથી જે હીંદુના દેવ કહેવામાં આવ્યા છે તે સંબંધે જુદી જુદી જાતની તકરારે કરવામાં આવી છે તેને વીચાર કરવાને છે. માલકી. પહેલી તકરાર એવી છે કે એ મંદીર પાટણ જૈન સંધની માલકી કબજાનું છે અને અમે સં. ૧૮૧ર થી વહીવટ કરતા આવ્યા છીએ; એવા નામના ઉતારા વિગેરે આપ તરફથી રજુ કરવામાં આવ્યા છે (ની. ૧૪૪) એ સંબંધી એટલું કહેવું બસ છે કે એ મંદીર ઘણું જુનું છે અને કોઈ એકલા માણસની માલિકીનું નથી. આપણું દેવનું એક જુનું મંદિર ચારૂપમાં છે (ચારૂપમાં જૈનેની વસ્તી નથી) એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ પાટણના જૈનોના ધ્યાનમાં આવ્યાથી તે લોકે ત્યાં સુખડ, કેશર તથા પુજાને બંદેબસ્ત ત્યાં કરવા લાગ્યા, આગળ જતાં સં. ૧૯૩૭ માં જુનું જીર્ણ થયેલું દેહરૂ નવું બંધાવ્યું અને તેને ફરતો કોટ બંધાવ્યો તે પછી, સં. ૧૮૬૪-૬૫ કે તે આરસામાં ત્યાં આરસ નંખાવ્યો અને તેજ આરસામાં મંદિર બહારની જમીન સરકાર પાસેથી વેચાતી લઇ ( ૧૪૫–૧૪૬ ) બહારનો ન કોટ અને તેમાં ધર્મશાળા બંધાવી. એ બધે ખરચ જેનોએ કર્યો છે અને ગામ વાળાએ કશે ખરચ કર્યો નથી એ વાત ફરયાદીને કબુલ છે પણ એ કારણસર મંદીરનું સાર્વજનિક સ્વરૂપ જતું રહ્યું એમ નથી, એ સાર્વજનિક નથી એમ આપી તરફથી પણ કહેવામાં આવતું નથી કે કહેવાય નહિ પણ ફક્ત જૈને પુરતું સાર્વજનીક એમ કહેવામાં આવે છે પણ એક વખત મીલકત સાર્વજનીક ઠરાવ્યા પછી તે અમુક એક કમની મીલકત છે એમ કહેવાય નહિ. ફકત અમુક એક કોમને તેનો વહીવટ કરવાનો વિશીષ્ટ અધિકાર છે એટલું જ થશે. ઉપર બતાવ્યા પ્રમાણે જૈન લોકોએ મંદીર ઉપર ખરચ કયથી હિન્દુઓ વિરૂદ્ધ તેમની માલકી કે કબજે થયો એમ બીલકુલ કહેવાય નહિ. ફકત હિન્દુઓને તેને વહીવટ સંબંધે કંઈ કેટલો અધિકાર આપવો એટલે જ સવાલ રહેશે. પણ હીંદુઓ વિરૂદ્ધ કબજે થયો એમ એવી સાર્વજનીક મીલકત સંબંધે બીલકુલ કહેવાય નહિ, મીલકત સાર્વજનીક કહ્યા પછી કોઈ પણ ખાનગી માણસના મંદીર જેવી મીલકત સંબંધે શો હક્ક હોય તેમાં દર્શન પુજા વગેરે કરવાનો હકક એટલેજ તે સંબંધે વિરૂદ્ધ કબજે કેવી રીતે થઈ શકે; અને હકીકતમાં પણ હીંદુઓ દર્શન કરવા આવતા એમ ફરિયાદી પક્ષનો પુરાવે છે અને પુજારી (ની. ૧૪૮) તથા ચેકીયાદ (ની. ૧૪) એ પ્રમાણેજ કહે છે. આર . પીના સાક્ષી પૈકી કોઈ ગામમાં રહેનાર નથી, છતાં હીંદુ દર્શન કરવા આવતા નથી એમ કહેવા તૈયાર થાય છે તો પણ સાક્ષી ચંદુલાલે (ની. ૧૫૬) બીજી જુબાનીમાં એમ કહેલું કબુલ રાખ્યું છે કે હીંદુઓ આવે તે કહે કે અમને સામળાજીનું દર્શન કરાવે. મંદીરમાંની મુરતીઓ ફેરવી નંખાય કે કેમ? માટે એમ ઠરાવું છું કે હીંદુ લોકો આ મંદીરમાં દર્શન કરવા આવતાં હવે બીજો સવાલ એવો છે કે -જૈનોએ વહીવટ શરૂ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ २६८ એટલે મંદીરમાં જે મુરતીઓ હોય તેમને ગમે તે રીતે ફેરવી નાખવાને તેમને હકક પહોંચે છે કે કેમ ? આ કામમાં વિશેષ હકીકત એવી છે કે મંદીર પાટણ જન સંઘની માલકી કબજાનું કહેવામાં આવે છે, એ જૈન સંધ એટલે કેણ એ કંઈ પુરાવામાં આવ્યું નથી પણ સંધની તરફથી એક જુદી દુકાન સં. ૧૯૫૮ થી કાઢવામાં આવી અને ટ્રસ્ટીઓ વિગેરે નમવામાં આવેલા છે એવી કંઈ હકીકત નીકળી છે, આરોપી ૧ ટ્રસ્ટી પૈકી નથી પણ સંધ તરફથી ચારૂપ મંદીરનો વહીવટ જુવે છે, એટલે ત્યાં નોકર ચાકર વિગેરેને પગાર આપવાનું તથા નવું બાંધકામ વિગેરે દેખરેખ રાખવાનું કામ કરતા પણ ચોટેલી મુરતીઓ ઉખેડવી એવું મહત્વનું કૃત્ય તે પિતાની જબાબદારી ઉપર કરી શકે એમ બીલકુલ જણાતું નથી. આરોપી તરફથી જે હકીકત કહેવામાં આવે છે તેમાં એ કૃત્ય જૈન સંધ કે કમીટીએ ઠરાવ્યું હતું એમ બીલકુલ આવતું નથી અને એવી હકીકત હેત તે શુદ્ધબુદ્ધી વખતે સાબીત થાત પણ ઉલટ જે હકીકત કહેવામાં આવે છે તેમાં એ કૃત્ય તદન બે દરકારથી કરવામાં આવ્યું છે એમ જણાશે. ગુન્હાની તારીખ પહેલાં ત્રણ મહિના ઉપર એક વખત ચંદુલાલ નહાલચંદ (ની. ૧૫૬) આરોપી ૧ ને વાત કરેલી કે ત્યાં કીડીઓ થાય છે. વચમાં કઈ વાત થએલી નહિ તે પછી પુનમના આગલે દહાડે (ગુન્હાના આગલે દહાડે) ચંદુલાલ ચારૂપમાં આરોપી ૧ ને તે વાત કહે છે ત્યારે આરોપી કહે છે કે મજુરે છે તેની પાસેથી ઠરાવ અને આરસનું પાટીયું છે તે નંખાવ. એ વખતે તે મંદીરની ધર્મશાળામાં જ હતા છતાં શું કામ કરવાનું છે તે જોવા આરોપી જતું નથી કે આરોપી ને ત્યાં દેખરેખ રાખતે હતે તેને કે મજુરને કહી રાખતા નથી અને બીજે દિવસે બપોરની ટ્રેનમાં ચાલી જાય છે અને ચંદુલાલ એકલો તે પછી તે કામ પીતાંબર પાસેથી કરાવે છે એટલે ફકત પીતાંબરનેજ કહી જાય છે અને પાટીઉં બેસાડ્યા પછી મુરતીઓ કેવી રીતે બેસાડવાની તે કહી રાખતા નથી. અને પિતે નજીકના ગામમાં ચાલી જાય છે અને સાંજરે આવીને જુવે છે તે મુરતીઓ ઉખેડેલી પણ પાટીયું પુરતું નહીં માટે બેસાડેલું નહિ એ હકીકત માનવા જેવી નથી એટલું જ નહી પણ એજ સાક્ષીએ બીજી જુબાનીમાં એમ કહેવું છે કે એ મુરતીઓ કોણે ઉખેડી તે મને ખબર નથી અને તે ઉપરથી એમ જણાય છે કે એ સાક્ષીના સલાહથી એ કામ થયેલું છે અને પિતે બીજા નજીકના ગામ ચાલી ગયા છે, અને તેથી તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ २६४ ગેરહાજરી હતી અને તે પણ પીતાંબરે બતાવેલા હાલના આરોપીઓ ઉપરાંત પોતે આરોપીમાં હોવો જોઈતા હો એ મુરતીઓ પ્રથમ પણ ઉખેલી. આરોપીઓ તરફથી એમ કહેવામાં આવે છે કે મહાદેવ વિગેરે મુરતીઓ પ્રથમ પણ ઉખેડેલી હતી. ગણપતીના પાછળ આરસ છે તેજ પ્રમાણે પારવતી આરસમાં કોચીને બેસાડેલી હતી એવી હકીકત કામમાં નીકળેલી છે અને કોર્ટ પિોતે મંદીર જેવા ગયેલી તે વખતે તેવી જ સ્થિતિ જણાયેલી. સં. ૧૮૬૪-૬૫ માં આરસ કર્યો તે વખતે એ થયું છે એમ કહેવું છે પણ તે વખતને પ્રત્યક્ષ કામ કરનાર કે કરાવનાર કોઈ સાક્ષીમાં આવતું નથી પણ સ્થિતિ ઉપરથી એમ જણાય છે કે એવું હોવું જોઇએ. તેજ પ્રમાણે મહાદેવની જલાધારી પણ તે જ વખતે બેસાડેલી એમ કહેવું છે. મહાદેવનું પ્રથમ લીંગ હતું અને પછી જલાધારી થઈ એવું ફરીયાદીને સાક્ષી પણ કહી ગયેલ છે. (ની. ૪૮ અને તે બદલની સ્પષ્ટતા થઈ નથી, જલાધારીનું કાણું નાનું હોવાથી લીંગ ઉખેડ્યા વગર જલાધારીમાં બેસાડાય નહિ એમ સાક્ષી (ની. ૧૬૪) પ્રત્યક્ષ જોઇને કહે છે અને તે પ્રમાણે હોવું જોઈએ એમ લાગે છે પણ મહાદેવ છેમાં બેસાડેલો હતો એમ ફર્યાદીને તેજ સાક્ષી ( ની. ૪ ) કહે છે અને બીજા સાક્ષી પણ કહે છે અને જલાધારી કેણે બેસાડેલી તે બદલની પુરી હકીકત આરોપી તરફ આવતી નથી એ હીંદુઓએ બેસાડેલી હોવી ન જોઈએ એમ આરોપીએનો સાક્ષી ( ની. ૧૪૮ ) કહે છે એટલે પ્રથમ જલાધારી ન છતાં એ સુધારોજ જેને કહેવું જોઈએ તે કેમ થયો તેને કશે ખુલાસો આરોપી તરફથી આવતો નથી. મુરતીઓ સ્થાપીત હતી કે કેમ? એક વખત મુરતીઓ ઉખેડી હોય તે બીજી વખત પણ ઉખેડવાને હક પ્રાપ્ત થાય છે એમ નથી એ ફક્ત શુદ્ધબુદ્ધિનો સવાલ છે, મહાદેવ વિગેરે મુરતીઓ રીતસર શાસ્ત્ર પ્રમાણે સ્થાપીત કરેલી છે કે નહિ, એ મહત્વને સવાલ નથી, અને તે જોવાનું આ કામની હકીકતમાં બીલકુલ કારણ નથી. જુની મુરતીઓ છે એ વાત કબુલ છે અને તે બેસાડેલી હતી એટલી જ વાત બસ છે, અને બેસાડેલી મુરતીઓ ઉખેડવું એ ઘણું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જોખમ ભરેલું છે અને તેથી તે મુરતીને પવિત્ર માનનારાઓની લાગણી દુખાય એમ દરેક માણસ જાણતો હોવો જોઈએ એમજ માનવાનું છે અને આરોપીઓ એ પ્રમાણે માનતા ન હોય એમ માનવાને કંઈ કારણ નથી. બેસાડેલી મુરતીઓ ઉખેડેલી છે તો તે યોગ્ય કારણસર ઉખેડેલી છે એમ બતાવવાનો બોજો આરોપીઓ ઉપર છે. તેમના તરફની હકીકત માનવા જેવી નથી એટલું જ નહિ પણ સમાધાનકારક પણ નથી. કંઈપણ પ્રથમ તૈયારી કર્યા વગર મુરતીઓ ઉખેડેલી છે, અને ઉખેડેલી પડી મુકી છે અને એવી મુરતીઓ જોઈ લાગણી દુઃખાય એમ આરોપીઓ સમજતા હેવા જોઈએ. પાટીયું બેસાડયા પછી તેના ઉપર મુરતીઓ બેસાડવાની હતી એમ કહેવામાં આવે છે, પણ તે સ્પષ્ટ નથી અને જેવીને તેવી બેસાડવાને સ્પષ્ટ ઇરાદો સાબીત થાય તે આરોપીઓ વિરૂદ્ધ વખતે ગુન્હો ના સાબીત માનવામાં આવત, પણ એ હકીકત સ્પષ્ટ નથી એટલું જ નહિ પણ સાક્ષીથી ચંદુલાલને મુરતીઓ હજી બેસાડવા તૈયાર છે એમ પુછતાં સીધે જવાબ આપતા નથી. અને બેસાડીએ એમ કહે છે, આરોપીઓ તરફથી મહાદેવ પાર્વતી એ દેવોને નામ આપવામાં આવતું નથી એટલું જ નહિ પણ મહાદેવને ઓરસીઓ વગેરે અપમાનકારક શબ્દથી તેનું વર્ણન ચંદુલાલ વિગેરે આરોપીના સાક્ષી કરે છે. ઉપર બતાવ્યા પ્રમાણે આરોપીઓએ જે પિતાને માથે શુદ્ધબુદ્ધિ બતાવવાને બે હતું તે સાબીત કરેલો નથી અને મંદીરની હકીકત ઉપર બતાવેલી છે તે ઉપરથી આરોપી ન જેવો માણસ જે ફકત મંદીરને વહીવટ કરતો હતો તેણે યોગ્ય સલાહ વગર અગર હીંદુઓની સંમતો વગર મુરતીઓ ઉખેડવાનું જેવું મહત્વનું કામ કર્યું છે તેમ કરવાને તેને અધિકાર નહોતે એટલું જ નહિ પણ તેની શુદ્ધબુદ્ધિ પણ જણાતી નથી. પ્રથમ એક વખત ઉખેડેલી હતી એમ કહેવામાં આવે છે પણ તે સંબંધીની પુરતી હકીકત કોર્ટ આગળ આવેલી નથી, અને તે વખતે તે કૃત્ય ગુન્હાઈત નહતું એમ નથી, અને તેટલી જ વાત પકડી ફરી બીજી વખતે બેસાડેલી મુરતી ઉખેડી નાખવાને અધિકાર પ્રાપ્ત થતો નથી કે તેને ઉપર આધાર રાખી ફરી ઊખેડાય નહિ એમ ઉપર બતાવેલું છેજ. તે થયેલું કૃત્ય ફ. ની ક. ૨૫૬ પ્રમાણે ગુન્હાઈત થાય છે એમ કરાવું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ કૃત્ય કોણે કરેલું ? બીજો સવાલ એ કૃત્ય કાણે કરેલું તે છે એ સબંધે ઘણી તકરાર છે, ક્રીયાદીએ પ્રથમ પેાલીસ આગળ જાહીરાતમાં પાંચે આરપીએના નામ બતાવેલાં ખરાં પણ નં. ૨-૩-૪ ના બાપનાં નામ બતાવેલાં નહિ અને સાક્ષીમાં અબદુલ રહેમાન સલાટનું નામ બતાવેલું અને પીતાંબરનુ નામ ખતાવેલું નહિ. ફરીયાદીને કેવીખબર મળી. કામમાં જે હકીકત આવેલી છે તે ઉપરથી ફ્ર્યાદીને મુરતીએ ઉખેડયાની ખબર સાંજરે હાલા ખારેાટ ( ની. ૧૩ ) પાસેથી પડી. હકીકત માં અમને એમ લાગે છે કે મુરતીએ ઉખેડેલી જોઇ તે કૃત્ય મુસલમાન પાસેથી કરાવેલું હેવુ જોઇએ એમ માની અબદુલ રહેમાનનુ નામ બતાવ્યું અને ફરીયાદી ( ની. ૭ ) કહે છે કે પાછળથી બીજી હકીકત માલુમ પડયું તે પીતાંબરની જુબાની જે વખતે પોલીસ આગળ થઇ તે વખતે ખરી હકીકત ખબર પડેલી હેાવી જોઇએ; એ સબંધેની હકીકત તપાસ કરનાર પેાલીસ અમલદારે પાતે થઇને સાક્ષીમાં આવી બતાવવી જોયતી હતી એવી આરોપી તરફેની તકરાર બરાબર છે પણ તેટલાજ કારણસર પાછળથી જુદી હકીકત ઉભી કરી છે એમ માનવા કારણ નથી. આરોપી ૧ ની ગેરહાજરી સંબધી આરોપી ૫ ત્યાં દેખરેખ રાખવા માટે હતેાજ, આરાપીએ નં. ૧ થી ૪ ત્યાં કયારે આવ્યા અને કયારે ગયા તે સંબંધની હકીકત સ્પષ્ટ નથી. આરેાપી ૧ તરફથી પણ જે સાક્ષીએ રજુ છે તે જુટાછે, ( ની. ૧૫૨-૧૫૬-૧૭૨ ) સાક્ષી ચંદુલાલ ( ની. ૧૫૬ ) ભરાંસાને પાત્ર નથી એમ ઉપર બતાવેલું છે. સાક્ષી ( ની ૧૭૨ ) એવાજ છે તે ફ્કત ૧૫ ગાઉ આવે છે તે સવારથી સાંજ સુધી ચારૂપ રહે છે અને એમના એમ નકામા બેસી રહે છે અને તડકાનુ કારણ બતાવે છે. સાક્ષી ( ની. ૧પર પણ કહે છે કે પાટણુ જતી વખતે તથા પાટણથી આવતી વખતે આરોપી ૧ સાથે હતા તે હકીકત આરેપી ૧ ની હકીકતથી ખાટી પડે છે તેજ પ્રમાણે ગાડીમાં બેસી સ્ટેશન ઉપર ગયા તે હકીકત ઉધડ જુકી જણાય છે તેજ પ્રમાણે જતી વખતે ચંદુલાલે પમાશન ઉપર સુધારા કરવા સંબધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ પુછયું તે હકીકત પણ ચંદુલાલની હકીકતથી ઉલટ પડે છે. એટલે આ રિપી બતાવે છે તે પ્રમાણે ગેરહાજરી સાબીત નથી. આરોપીઓ ન. ૨ -૩-૪-૫ તરફથી પુરાવા નથી. મુખ્ય સાક્ષી પીતાંબર છે. હવે ફરિયાદ તરફથી જે સાક્ષીઓ થયા છે તેમાં કંઇ વખતે ગુન્હો બન્યો તે સંબંધે પીતાંબર અને અબદુલ રહેમાનની જુબાની અને ગોકાજી (ની. ૧૪) અને હાલ બારોટની જુબાનીમાં (ની. ૧૩) તફાવત છે, અમારા માનવા પ્રમાણે ગોકાજીએ અને હાલા બારેટે ફકત મુરતીઓ ઉખેડેલી જોઈ છે તે શીવાયની તેમની હકીકત અમને ખરી લાગતી નથી પણ કાજી ત્યાંને ચેકીયાત છે તે પાંચે આરોપીઓની તે દીવસની હાજરી બતાવે છે. તે ખરૂં નહિ માનવા કારણ નથી તે શીવાય અબદુલ રહેમાન (ની. ૫૧) પણ હાજરી બતાવે છે, અને પીતાંબરને ટવકો કર્યો તે આરોપી પ એ એમ આવાજ પરથી કહે છે. ચંદુલાલ ત્યાં જ રહેતા હતા અને ઘણું દહાડા કામ ચાલતું હતું તે અવાજ ઓળ ખવા હરકત હતી એમ નથી. અને મુખ્ય સાક્ષી પીતાંબર છે. (ની. ૮) તેના કહેવા પ્રમાણે આપી ૫ હથોડા ટાંકણા લઈ આવે, એવો ટવકો કર્યો અને અંદર જતાં આરોપી ૧ એ મુરતીઓ ઉખેડવા કહ્યું મેં ન પાડી એટલે તેણે પોતે થઈને ઉખેડી. ઉલટામાં ચંદુલાલે નં. ૫ એ ઉખેડી એમ કહે છે પણ તેનો ખુલાસે તેણે ફેરતપાસમાં આપે છે કે બે ગભારામા હતા એટલે ચંદુલાલનું નામ આપ્યું તે ખુલાસો ખોટો માનવા કારણ નથી. આરોપીઓ ૧-૫ ગભારામાં હતા અને આરોપીઓ ૨-૩-બહાર છત્રીના થાંબલા પાસે હતા અને ઝટ કરે એમ આરોપી ૧ ને કહેતાં એમ કહે છે એ હકીકત ખોટી માનવા અમને કારણ જણાતું નથી પાછળથી એક પીળું પાટીયું મેં કાઢયું અને પછી બીજું મોટું પાટીયું મહાદેવ બેસાડેલા તે જગ્યામાં બેસાડવા કહ્યું તે પુરતું નહિ અને મસાલો નહિ માટે બેસાડવું નહિ એમ કહે છે એ બધી હકીકત અમને ખરી લાગે છે, આરોપી ૧ ત્યાં ને વહીવટ કરનાર તેજ અને આરોપી ૫ ત્યાં દેખરેખ રાખતું હતું તે આ પ્રસંગે પણ હાજર હોય એ સંભવિત છે અને આરોપીઓ ને ૨-૩-૪ નું બેટું નામ દેવા આ સાક્ષીને કંઈ કારણ હતું એમ જણાતું નથી ત્યારે આરોપીઓ સવારે બળદ ગાડીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ આવ્યા અને બળદ ગાડીમાં સાંજરે ગયા એમ એનુ કહેવુ છે, આરોપી તરફથી એમ કહેવામાં આવેલુ છે કે આ સાક્ષી પીતાંબરેજ સુરતીઓ ઉખેડેલી છે, પણ આ સાક્ષી ત્રણે મુરતીએ આરાપીએ ઉખેડી એમ બતાવે છે તેમાં ગણપતી ધણું મોટા છે અને એમાં કેટલાક વખત ગયે હશે અને એ હકીકત ખેાટી હાય, એ સાક્ષીને ઉલટમાં વિસ્તારપુક હકીકત કઇ મુરતી પ્રથમ ઉખેડી વિગેરે હકીકત પુછવામાં આવત અને તેમ કરવાથી સાક્ષી કેટલા ખરા છે કે ખાટા છે તે જણાયા વગર રહેત નહિ પણ તે સંબધે એકે સવાલ પુછવામાં આવ્યે નથી. આ સાક્ષીની હકીકત અમને ખરી લાગે છે એટલે સગન મતથી આ પાંચે આરેાપીઆએ આ ગુન્હા કર્યાં છે એમ થાય છે. કામમાં બીજી તકરારા બતાવવામાં આવી છે પણ તેને વિશેષ વિચાર કરવાનું અમને કારણુ જણાતું નથી. કરિયાદી તરફ્થી તથા આરેાપી તરથી શાસ્ત્રીઓની ( ની. ૭૧–૧૬૪) જુબાની લેવામાં આવી છે પણ તેનુ મહત્વ કામમાં કશું નથી. શાસ્ત્રાકત લીગ એ છે કે નહિ તેનુ ઉથ્થાપન થાય કે નહિ વિગેરે સવાલ મહત્વના નથી. એ ગુન્હાઇત કૃત્ય આરેાપી ૧ ત્યાં વહીવટ કરતા હતે તેની સંમતી વગર થયેલુ ન હોવુ જોઇએ. અને તેની સંમતી વગર થઈ શકત નહિ માટે તે વધારે સજાને પાત્ર છે. રિયાદી તરફથી ની. ૫૪ ની અરજી ઉપર આધાર રાખી પ્રથમ એક લેહરૂના વીચાર એમજ સુરતી ઉખેડવાના હતા એમ સાબીત માનવા માગે છે પણ તે હકીકત સાબીત નથી અને તે હાલના આરોપીઓ વિરૂદ્ધ પુરાવામાં લેવાય નહિ, જૈત સધને એવે પ્રથમ ઇરાદો હતેા અને તે કામ લેહથી થયું નહિ અને હવે હાલના આરેાપીઓ પાસેથી કરાવ્યુ એવા કશા પુરાવે કામમાં નથી. * શ્રાવકાના વહીવટ સંબધે ઉપર કહેવામાં આવ્યુ છેજ, તેમના વહીવટ હાય તે પણ મુરતીએ એવી રીતે ઉખેડવાને હક્ક પહોંચતા નથી. માટે જે કૃત્ય થયુ છે તે હીંદુ લોકેાના ધર્મને અપમાન પહેાંચશે એમ જાણી અને તેવા અપમાન પહેોંચાડવાના ઇરાદાથીજ થયું છે એમ હરાવું છુ, અમે પણ આ દેવને પુજીએ છીએ તે તેમને કેમ ઉખેડીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ વિગેરે તકરાર આરેપી તરફથી ઉઠાવેલી છે, પણ એ ફક્ત પાછળથી કહેવું છે અને તેમના પુરાવાથી એ લોકોએ એ મુરતીને વધારે પૂજ્ય માને છે એમ જણાતુ નથી. અમારૂં નાનુ પરીધર અને નાના સામળાજી પણ ઉખેડેલા છે એમ કહેવું છે, પણ તે ગુન્હાની તારીખે ઉખાડેલું હતું એમ સ્પષ્ટ નીકળતું નથી અને પોતાના નાના દેવ કઇં સુધારા માટે ઉખેડે તે જે દેવને હીંદુ પુન્ય માને છે અને જે બેસાડેલા દેવ હતા તેમને તે ઉખેડે એમ કહેવાય નહિ, જીતુ પક્ષાશન ઉપરના લેખ (ની. ૧૨૩ ) રજી કરવામાં આવ્યો છે તે ઉપરથી એટલુંજ થશે કે એ જીનુ મંદીર છે. સભા મંડપમાં પાડી હતા તે પણ પ્રથમ ઉખેડેલેા એમ ફરિયાદી તરફથી કહેવામાં આવે છે એ વાત આરેપી તરફથી કબુલ રાખવામાં આવતી નથી પણ તેના ઉપર આધાર રાખી પાડીએ ઉખેડયા તા કેાઇએ તકરાર કરી નથી માટે આ દેવ ઉખેડીએ તે કેÆ તકરાર કરે નહિ, એમ માનીને વખતે આરોપીઓએ એ કૃત્ય કર્યું હશે એવી તકરાર છે, પણ તે બરાબર નથી, તે ઉપર જે પ્રથમ વીવેચન કર્યુ છે તે ઉપરથી જણાશે. તા. ૨૩ ને ગુન્હા છતાં તા. ૨૯ સુધી ફરિયાદ કેમ થઇ નથી એવી તકરાર પણ સાર્વજનીક કામ હાવાથી અને દીવાન સાહેબ પણ તે અરસામાં અવ્યા હતા વગેરે કારણેા ચેાગ્ય છે માટે ા. ની. ક. ૨૫૬ –૫૦૨ પ્રમાણેના ગુન્હા આરે પીઓ વિરૂદ્ધ સાખીત માનવામાં આવે છે હુકમ. અને હુકમ કે આરોપી ૧ એ રૂા. ૩૦૦ ને દંડ આપવે, નહિ આપે તે ૬ છ મહીનાની સખત કેદની સજા ભાગવવી અને આરેપીએ ન. ૨૩-૪-૫ એ દરેકે શ. ૧૫૦ ને દંડ આપવા, નહિ તે દરેકે ૪ ચાર મહીનાની સખત કેદની સજા ભાગવવી. તા. ૨૪-૪-૧૬, ( ઈ.સ. ) જી. આર. અગાસ્કર પા. ફા. ન્યા. વ. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ પરિશિષ્ટ. ૬૩. પાટણ–ચારૂપ કેસ સંબંધી મંદીર ઉપરથી જપ્તી ઉઠાવવાના કરાવ. આ પાટણ તાલુકાના ફેાજદારે શેરાન, ૧૪૫૩ તા. ૨૫-૧૦-૧૫ ચારૂપ ગામે સામળાજીના મદીરમાં શ્રાવક લેાકેાએ મુરતી ઉથાપન કરી છે, તે મંદીર મા જનીક હાવાથી દર્શન કરવામાં માઢું તાકાન થવાના સંભવ છે માટે કામને આખર નીકાલ થતાં સુધી સરકાર જપ્તીમાં રહેવા કરેલા રીપોર્ટ લગત થયેલ ઠરાવ. કીર મુ. નં. ૫ સ. ૧૯૧૫-૧૫ રાવ. હકીકત. માજે ચારૂપ તા॰ પાટણ ગામે એકજ મંદીરમાં હીંદુના દેવ શ્રી માહાદેવ પા॰તી અને ગણપતી અને જઇનના દેવ શ્રી સામળાજી છે. અને તે એક ઠેકાણે છે. હી દુના દેવની પુજા તથા જઈનના દેવની પુર્જા એકજ પુજારી કરે છે, હીંદુના દેવ પૈકી શ્રી માહાદેવની ખીજા કાઇ હરામખેારાએ ઉખેડી નાખી છે, તે બાબતનું કામ રા॰ પાટણ પહેલા વના ફ઼ાજદારી ન્યાયાધીશીમાં ચાલે છે. સદરહુ ગામે પાટણના કેટલાક ગૃહસ્થો ગયા હતા તે પૈકી જઇન લેકોને દર્શન માટે પેસવા દીધા, અને તે સીવાયના લાકાતે મના કરી. જે લેાકેાને મના કરવામાં આવી તે લેાકેાએ આ॰ પાટણ તાલુકાના ફેાજદાર તરફ રીપેપ કર્યો કે, દેવસ્થાન સાર્વજનીક હાવાથી અમને અંદર જતાં જૈન લેાકેાએ પેાલીસની મદદથી અટકાવ્યા. સદરહુ રીપોર્ટ સાથે રાખીને આ ફાજદારે આજ રાજ તા ૨૫-૧૦ ને રીપોર્ટ કર્યાં છે કે, આવી રીતે અટકાવ થવાથી મોઢું તેક્ન થવાનો સંભવ છે. તેથી સદરહુ મંદીર માત્રેટ કોર્ટમાં કામ ચાલે છે તેને નીકાલ થતા સુધી સરકાર કબજે રાખવુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ પાલીસની મદદ માટે તપાસ થવા માખત. ૨ ઉપર પ્રમાણે હકીકત આ. તાલુકા ફેાજદારે જાહેર કરેલી છે. આ ફૅાજદાર જે હકીકત લખે છે તે સંભવનીય લાગે છે. દીવાળી ઉપર ધણા હીંદુ લેાકેા તથા જૈન લેાકેા સદરહુ મંદીરમાં દર્શીન માટે જશે અને તે વખતે હીંદુ લેાકેાને અટકાવવામાં આવે અગર જઇન લોકેને અટકાવવામાં આવે તે તેાાન થવાના સંભવ છે. એ દેવસ્થાન સાજનીક છે. તેમાં જવાને જઇન લેાકેાને તથા હીંદુ લોકોને સરખા હક્ક છે. તે બાબત ચેકસી કરવી એ જરૂરનું છે. જઇન લેાકેાને પોલીસની મદદ શા કામ માટે અને કેવી રીતે મળેલી છે, એ પણ જોવાની જરૂર છે. મહેંદીર સરકાર કમજે. ૩ ઉપરના કારણેાથી હુકમ કરવામાં આવે છે કે, સદરહુ મંદીર સરકાર કબજે લેવું. તે રા૦ પહેલા વ ફા॰ ન્યા॰ તે હરાવ થતા સુધી રાખવુ; અને હીંદુ તથા જનના દેવ પુજ્ય ન રહે એટલા માટે પુજારીતે પુજા કરવાની સવડ આ. ફોજદારે કરી આપવી, પુજારી શીવાય બીજા કાઇ લેાકેાને મંદીરમાં પેસવા દેવા નહીં આ પ્રમાણે આ ફે।જદારે તજવીજ કરવી. હરાવ. ૪ આ૦ ફેાજદારને જે હકીકત જાહેર કરેલી છે તે બાબત પુરાવા આપવા સારતા ૩૦ આકટાંબર સન ૧૯૧૫ ના રાજ ને પક્ષે પુરાવા રજી કરવા પટાણુ મુકામે હાજર થવા નેટીસ આપવી. તેજ પ્રમાણે સામાવાળા શાહ ચ ંદુલાલ ન્યાલચંદ તથા લેહેરચંદ આલમચંદ ઉપર બતાવેલી તારીખે જવાબ આપવા સારૂ નેટીસ કહાડવી. પેાલીસના ખુલાસા મા. ૫ હાલ ત્યાં જે પેાલીસ રાખવામાં આવી છે તે કાના હુકમથી, શું કામ કરવા માટે અને શા આધારે રાખેલી છે તે વીષે રા. રા. કડી પ્રાંત પોલીસ નાયબ સુબા સાહેબ તરફ લખી ખુલાસા મંગાવવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ ૬ આ ઠરાવ ફે. ની. ૬ ની કલમ ૬૦૧ પ્રમાણે કરવામાં આવે છે તા. ૨૫ અકટોબર સ. ૧૯૧૫ મું ઉંઝા X २७७ X જપ્તી ઉઠાવવાને જસીમાં જે જે વસ્તુ જેમને પાવતી લેવી. તા. ૧૧-૧૧-૧૬ મુ. અસલ મુ. કરનાર. કલ્યાણરાય રસીકરાય, ( Sd ) J. B. Mohite. પાટણ વી. ફા. ન્યા વર્ગ ૧ + X રાવ. આ પાટણ તાલુકા ફોજદારનો રીપેન. + ૧૦-૧૧-૧૬ કામના કાગળા ન્યા॰ ને રા॰ રા કડી પ્રાંત પોલીસ નાયબ સુબા સાહેબ મારફત આવ્યેા તે ન્યા૦ માં ચારૂપના સામળાજીનુ મંદીર સરકાર કબજે રાખવા તા. ૨૦-૧૦-૧૬ તે દરમીયાન હુકમ થયા છે, તેમાં દીવાળીના તહેવારામાં ચારૂપગામે ઘણા જૈન તથા હીંદુ લાકા જવાના અને તેથી સુલેહતા ભંગ થવા બાબત લખેલું છે, તે દીવાળીના તહેવારે। સલાહ શાન્તીથી પસાર થયા છે, વળી ચારૂપગામના લોકેાથી હકીકત પુછતાં પણ સુલેહના ભગ થવા સ ંભવ નથી, એમ ૧૧ ના કાગળથી ખાતરી કરી લીધી છે, એટલે તેવેએ પુર્વવત દન-બાધા આખડી કરવાની છુટ રહેવા માગણી કરી, અને સુલેહને ભંગ ન થવા પણ ખાતરી આપેલી છે માટે તે પ્રમાણે તેમને દર્શીન-બાધા-આખડી કરવા હરકત હવે રહેશે નહી, એટલે હવે જપ્તી રાખી લેાકેાને દશ નની-બાધા-આખડીની હરકત કરવા કારણ રહેતું નથી. સમક્ષ ફેાજદારી ની ૬ ની કલમ ૬૦૪ અનવયે સરકાર જપ્તી ઉઠાવવામાં આવે છે. ! સોંપી છે તે તેમને પરત સોંપવી. વાગડે દ. (સ) સંપતરાવ ગાયકવાડ ઇ. પાટણ વી. ફ્રા. ન્યા. વર્ગ ૧. આ બાબત ના૦ વરીષ્ટ કામાં થયેલી મજુર થઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ખરી નકલ. J. B. Mohite, ૩૧-૧૦-૧૬. વી. ફે. ન્યા. તપાસણી અરજ ના www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પરિશિષ્ટ. ૬૪ એકાદશ રૂદ્ર છે ” રા. વાડીલાલ લલ્લુભાઈની જુબાનીને ફકરે. (પાટણ મહલને ફરજદારી ન્યાયધીશ ૨ વર્ગની રૂબરૂ) સવાલ-ચારૂપ ગામના મંદીરમાંથી મહાદેવ, પારવતી, ગણપતી વિગેરે દેવની મુતી એ ઉખેડી નાખ્યાના સંબંધમાં તમારે શું કહેવાનું છે ? જવાબ-હું ભાદરવા સુદી ૧૪ ના રોજ પાટણથી ચારૂપ ગામમાં જઇને દીવસે ત્યાંહી રહ્યા હતા તે વખતે ચંદુલાલ નાહાલચંદે મને પુછયું કે દહેરામાં મહાદેવજી (એકાદશરૂદ્ર) છે તેનું અને દેવ શામળાજીનું પાણી ભેંતમાં પશી કીડીઓ નીકળે છે, માટે એની દુરસ્તી કરાવીશું કે ? ત્યારે મેં હા કહી એ દુરસ્તી કરવા માટે મહાદેવજીનો નીચેનો પથર તોડી કાઢી અને ગણપતિ તથા પારવતી ભીતમાં અમારા શામળાજી જેડે હતા તેમને ભીંતમાંથી ઉખેડી કાઢવા અને તળે પથરે નંખાવ એટલે દુરસ્તી બરાબર થશે એમ મેં કહ્યું હતું. ( પાટણ માં ફે. ન્યાયાધીશ લ, વિ. કાનડેની રૂબરૂ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ ' ૨૦૯ પરિશિષ્ટ કૃપ ચારૂપના દહેરામાં ગણપતિ છે. રા. કેશવલાલ મગળચંદની જુખાનીમાંથી ફકરો. ( પાટણ ફેાજદારી ન્યાયાધીશ વર્ગ ૧ ની રૂબરૂ ) (સરતપાસમાં રા. કેશવલાલ કહેછે:- ) વગેરેની અમારા દેવલમાં તીકા સીવાય દેવી સુરતીએ હોયછે. એ બીજી ધ્રુવીએ વિગેરે ઢા હોય તેની પુજા વીગેરેની વ્યવસ્થા જૈન તરફથી થાય. ચારૂપના દહેરામાં ગણપતી છે તે મારા જોવામાં આવ્યા છે. પરિશિષ્ટ ૬૬ બધા દેવાને અમે પુષ્ટએ છીએ.’ રા. પુનમચંદ રામચંદની જુબાનીમાંથી ફકરા ( પાટણ ફેાજદારી ન્યાયાધીશ વર્ગ ૧ ની રૂબરૂ ) સવાલ-એ દેહરાની અંદર જલાધારી વીગેરે જોવામાં આવ્યું છે ? જવામ-ના, જલાધારી એટલે શું તે મને સમજણ પડતી નથી. જલાધારીના આકાર વકીલે કાઢી બતાવ્યા તે ઉપરથી સાક્ષી કહે છે કે એવા આકારવાળુ પબાસન ઉપર્ છે તે આસરે ૮--૯ વરસથી જોવુ છુ કાટ-તે પહેલાં ન હતું જ એમ તમારૂં કહેવુ છે ? જવાબ-જલાધારીના વચમાં એક કાળા રંગની મુર્તી છે. એ કાળી મુ જલાધારીમાં કાચીને ધાલેલી છે. એ કાળી મૂર્તિ આરપાર જઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શકે એવી નથી કારણ ઉપરથી જાડું છે, અને તળે પાતળું છે એટલે કાળી મુતનું ઉપર મથાળું જળાધારીના કાણા કરતાં મેટું લાગે છે. એ કાળાદેવ પહેલા છૂટા- હતા. જઈને દેવળમાં ધણમાં ગણપતિ, દેવીઓ તથા એવા દેવ વગેરે હોય છે. ' કેટ—એવા એટલે કાળી મુર્તી કહી તેવા ? (જવાબ) એવા ઉપરના બધા દેવને અમે માન આપીએ છીએ અને પુજીએ છીએ. (પાટણ જિદારી ન્યાયાધીશ વર્ગ ૧ મે. ગજાનંદ રઘુનાથ અગાસકરની રૂબરૂ) પરિશિષ્ટ ૬૭ ‘બેસાડીએ.' રા. ચંદુલાલ નહાલચંદની જુબાનીમાંથી ફકરા. (પાટણ જિદારી ન્યાયાધીશ વર્ગ-૧ ની રૂબરૂ) મારા ધર્મ પ્રમાણે સેગન ઉપર લખાવું છું કે મારું નામ ચંદુલાલ છે. મારા બાપનું નામ નહાલચંદ છે મારી ઉમર આસરે ૫૫ વર્ષની છે, મારી જાત શ્રાવક વાણીયા છે. મારે કસબ વેપાર છે. હું રહેવાસી પાટણ છું (સરતપાસમાં)-ચારૂપનું દેરાસર તથા તે અંગેની મીલકત અને કબજો વહીવટ જઈન વેતાંબર સંઘનો છે. જાની ગોપાળ કેશવરામને ઓળખતે. એ મરી ગયું છે. નહાલચંદ ખેમચંદને ઓળખતે અને કુંભાર ગોવીન્દ વસ્તાને ઓળખું એ બન્ને મરી ગયા છે, અમારા દેવળમાં ગણપતી દેવીએ હોય છે. તથા ભઇરવ અને હનુમાનની મુતી હોય છે. બાણ અગર લીગ કહેવાય તેવું પણ કઈ ઠેકાણે હેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ - ૨૮૧ છે એ જે દેવ અમારા દહેરામાં હેય છે તે અમારા દેવ છે. ચારૂપમાં ગયા ભાદરવા સુ. ૧૩ ના રોજ હું ગયો હતો તે મારી ઉગરાણી ત્યાં છે માટે અને પુનમ આવતી હતી, માટે દરશન કરવા. આરોપી ૧ ને ઓળખું એ મારા ગયા પછી બીજે દીવસે ત્યાં રેલગાડીમાં આવેલો પછી એ આપી ૧ પુનમને દહાડે પાછો આવ્યો તે રેલગાડીમાં. આરોપી 1 સાથે મારી વાતચિત ચૈદસના રાત્રે થઈ હતી તે એવી કે મેં કહ્યું કે મોટા પબાસન ઉપર ગણપતિની જોડે ત્યાં કને કીડીઓ નીકળે છે અને પાણી ભરાઈ રહે છે તેથી આ દુરસ્ત કરાવવાની જરૂર છે ત્યારે વાડીલાલ કહે કે કારીગર અહીંયાં છે, તે કરાવી લેજે. પાણી ભરાયાથી કીડીઓનું મરણ થાય. અમારા ધર્મ પ્રમાણે કીડીઓ મરે તે અમારી લાગણી દુખાય અને દોષ લાગે. હું તેરસના દહાડે ચારૂપ આવેલ ત્યારથી તે પુનમ સુધી આરોપીઓને નં ૨ થી ૪ ને ત્યાં જયલા નહિ હું નાતે ગયો હતો ત્યાં મારી ઉઘરાણી હતી અને બંધાવેલી ભેંસ હતી અને નાયતેથી તેજ દીવસે સાંજરે છ વાગે ચારૂપ પાછો ગયો હતો નાતેથી ચારૂપ ર-ર ગાઉ છે. આરોપી ૫ ને ઓળખું એ ચારૂપમાં મજુરો ઉપર રેખદેખ રાખે છે. રાત્રે વાત આરોપી વાડીલાલ સાથે થઈ તે પછી બીજે દીવસે જે વખતે વાડીલાલ રેલપર જવા નીકલ્યા તે વખતે મેં કહ્યું કે મોયેલીકોર પબાસન દુરસ્ત કરાવી લઉ છું ત્યારે વાડીલાલ બેલ્યો કે આ કારીગર છે તે દુરસ્ત કરાવ. કારીગર હીંદુ હતો. એક કુંભાર હતો પછી વાડીલાલ ગયા કેડે અર્ધપાઉ| કલાકે મેં એને બેલા અને અંદર લઈ જઈ બતાવ્યું અને આ બંધુ ઉખેડીને સમું કરાવી આરસના પત્થર ચેઢી દો અને પછી જે પ્રતિમા ઉઠાવે તે જ્યાંને ત્યાં મુકી દો. (ઉલટ તપાસમાં) સવાલ-પાટીઉં બેસતું આવત તો પછી મુરતીઓ કેવીરીતે બેસાડવાની હતી ? * જવાબ-જે પ્રમાણે હતી તે પ્રમાણે. અને આજે પણ તેવીને તેવી મુરતીએ બેસાડવા તમે તૈયાર છે એના જવાબમાં કહે છે કે “બેસાડીયે” એટલે બેસાડવા તૈયાર છીએ. (પાટણ કે, ન્યા. વ. ૧ની રૂબરૂ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પરિશિષ્ટ ૬૯. જૈન ભાઇએએ તૈયાર કરેલા ખરડા. પાટણના જૈનભાઓ તરફથી તેમના વકીલ પાસે લખાવી ચારૂપ કૈસના લવાદ રોડ પુનમચંદ કરમચંદ કાટાવાળાને આપવામાં આવેલે ખરા. " L ~ — પંચના ઠરાવ. ’ શ્રી ચારૂપ તા. પાટણ ગામમાં શામળાજી પાનાથનુ જૈન શ્વેતાંબર દેવાલય છે. સદરહુ દેવાલયમાં શ્રી જૈન ધર્મોના દેવ શામળાજી બિરાજે છે તે દેવ પાસે શ્રી મહાદેવજી, ગણપતિ વિગેરે દેવાની નાની પ્રતિમાએ પણ ખીરાજમાન છે. સદરહુ પ્રતિમા નુ ઉત્થાપન થવાથી જૈન ધર્મોના અનુયાયી નહી એવા સનાતન ધર્મીવાળી પ્રજાની ધર્મની લાગણી દુખાઇ કહી ચારૂપ તથા પાટણ વસતા સનાતન ધર્મવાળાએ સમુદાયની જૈનસધ વિરૂધ્ધ લાગણી ઉશ્કેરાઇ, પરિણામે સનાતન ધર્મવાળા પેાતાના ધર્મોના નિમીતે શ્રી શામળાજીના દેવળમાં હવન કર્યાં જેના પરિણામે જૈન સધની લાગણી દુખાણી પરિણામે અરસ્પરસ મહાભારત કલેશ ઉત્પન્ન થયા છે. સનાતન ધર્મના અનુયાયીએ તરફથી કેટલાએક ઇસમેા ઉપર પાટણ ફેાજદારી ન્યાયાધીશી વ` ૧ માં ગુ. મુ. નખર—ની ક્રીયાદ દાખલ કરી જેમાં તે કામના આરેાપીઓને દંડ થયા જેના ઉપર કડીપ્રાંત ફેાજદારી ન્યાયાધીશીમાં ગુ. વી. નખર—ને આરેપીએ તરફથી દાખલ કરવામાં આવ્યા . જેમાં આરેપીએ દોષ મુક્ત કર્યો જે વિરૂદ્ધ નામદાર વરીટ ન્યાયાધીશીમાં મુળ ફરીયાદી વિવાદ દાખલ થયા છે, બીજી તરફ શામળાજીના વહીવટ કરનાર જૈન સધવાળા ચંદુલાલ મારફત મંદીરમાં હવન કરી ધર્મસ્થાન ભ્રષ્ટ કર્યો કહી પાટણ ફેાજદારી ન્યાયાધીશી વ` ૧ માં ગુ. મુ. નખર~~ની ક્રીયાદ દાખલ કરી જેમાં તે કામના આરોપીઓને બીન તહેામત છેાડી મુકયાથી કડીપ્રાંત ફેાજદારી ન્યાયાધીશીમાં તપાસણી અરજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ નંબર–ને દાખલ થયો પરિણામે કામની ફરી અગાડી ચેકસી કરવા હકમ થયો છે જે કામ હાલ મસેસાણું ફે. ન્યા. વગ ૧ માં વર્ગ ફેર થવાથી ચાલુ છે. ઉપર મુજબ બને કોમો વિરૂદ્ધ અરસપરસ ફરીયાદ થઈ પૈસાનો નિર્થક વ્યય થયા કરે છે એટલું જ નહિં પણ પાટણ શહેરની વસ્તીમાં તથા ચારૂપમાં મહાભારત કુસંપને કલેશ ચાલુ છે. સદરહુ કલેશ અને કુસંપનું હમેશના સારૂ નિરાકરણ થાય દીવાની દાવા કરવા પ્રસંગ રહે નહિ અને તમામ શહેરીઓ હળીમળીને રહે તેમજ મોટા કલેશના અંતરગત સ્વાર્થના કારણથી પરંતુ ધમને દેખીતા બહાનાના કલેશો અને ઊંચા મન થતાં જે ચાલુ છે તે તમામને અંત આવે અને ભવિષ્યમાં દીવાની દાવા અને ફોજદારીઓ થતી સદર સારૂ અટકે એવા હેતુથી સનાતની ધર્મવાળાના આગેવાનો તેમજ શ્રી શામળાજીના વહીવટ કરનાર આગેવાને વિગેરેએ જૈન સંધ તરફથી મારા ઉપર વિશ્વાસ રાખી મને લેખી પંચાતનામાં સહીઓ કરી આપી ઉપર દર્શાવેલી તકરારનો નિર્ણય કરવા પંચ નીમી ઠરાવ કરવા અધિકાર આપ્યો તેથી બન્ને પક્ષની તકરારો રૂબરૂ. સાંભળી લીધી છે તેમજ હકીકતથી માહીત થઈ મારા અંતરઆત્માએ જે પ્રેરણા કામની હકીકત ઊપરથી કરી છે. તે ઉપરથી નીચે પ્રમાણે નિર્ણય કરું છું. સનાતન ધર્મવાળા તેમજ જૈન ધર્મના અનુયાયીઓ સેંકડો વર્ષથી હળીમળીને રહેતા આવેલા છે. અરસપરસ તેમના આચાર વિચારનું કેટલીક બાબતમાં મીશ્રણ થઈ ગયું છે. અરસપરસ સહવાસથી સનાતન ધર્મના સિદ્ધાન્તો જૈન ધર્મની કર્મવિધીમાં દાખલ થવા પામ્યા છે. જેવા કે લગ્નાદીક ક્રિયા બ્રાહ્મણો કરાવે છે વિગેરે. કેટલાક જૈન શ્રી અંબીકા વિગેરે દેવને પૂર્ણ આસ્થાથી પોતાના દેવ તરીખે માને છે, ને બાધા આખડીઓ રાખે છે. સનાત્તન ધર્મવાળા જૈન મંદીરમાં પુજારીનું કામ કરે છે અને તે સાથે કેટલીક વર્ણન લેક જૈન દેવોને પિતાના દેવ તરીકે વિકારે છે. એટલું જ નહિ પરંતુ પર્યસણ આદી અપવાસ પણ કરે છે જૈન એ ધર્મ છે કંઈ જાતી નથી. હરકોઈપણું જનને માનવાને છુટ છે. ખરી રીતે જોતાં સનાતન ધર્મવાળા જિન વર્ગને ઉતરતા ગણે છે ને તેમના શાસ્ત્ર મુજબ જૈન મંદીરમાં તેમની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ માનતાના બીરાજતા દેવમાં જે તે દેવનું પ્રતિમામાં આવાહન થાય નહિ શ્રી પાર્શ્વનાથના સ્પર્શીત જળથી તે દેવ પવિત્ર રહેતા નથી એવી તેમની માન્યતા છે. જૈન ધર્મ મુજબ કંઈપણ જીવ ઉત્પન્ન કરનાર વસ્તુ દેવને સ્પર્શત ક્યથી તેમજ જૈન વિધી ક્રીયા વિરૂધ્ધ દેવનું સ્થાપન કે પુજન કે કિયા થાયતે શ્રી તીર્થંકર પ્રભુજીની આશાતના થઈ મહાપાપ થાય છે. અને તેથી સનાતન ધર્મ માનનારાના દેવ સાથે જે જનો માનની લાગણીથી જુએ છે ને તેમનું સ્થાપન ઉત્થાપન-પૂજન અર્ચન જનવિધી પ્રમાણે જ કરે છે. એટલે તેવા દેવને દેવ તરીકે માને છે કારણ સનાતન ધર્મવાળા દેવનું તેમાં આવાહન તેમનાજ શાસ્ત્ર મુજબ હેતું નથી. ઉભય પક્ષની ધર્મ દ્રષ્ટિથી વસ્તુ સ્થિતિ ઉપર મુજબ છે. તેમાં હરકોઈ સુજ્ઞ-ડા પુરૂષ ના પાડી શકે જ નહિ. હવે ચારૂપમાં શ્રી શામળાજી દેવાલયમાં બિરાજતા દેવોનું ઉત્થાપન જૈન કથન મુજબ જૈન વિધી મુજબ તેમના નાના પાશ્વનાથની મુર્તી સાથે કીડીયાનું બંધ કરી ફરી જન વિધી મુજબ સ્થાપીત કરવા થયેલું. સનાતન ધર્મવાળાએ સ્વાભાવિક રીતે તે તેમના દેવ હોવાથી તે ઉત્થાપન તેમની નજર પડતાં દેવની પ્રતિષ્ઠા તોડી એમ માન્યું. પરિણામે કલેશો ઉત્પન થયા ને મંદીરની માલિકી કબજે વહીવટ સનાતન ધર્મવાળા પિતાને કહેવા લાગ્યા. એમાં વજુદનથી. ઘણા વખતથી જન ધર્મવાળાને માલકી કબજે છે ને તેઓ જન વિધી પ્રમાણેજ પુજન અર્ચન વહીવટ કરે એમાં નવાઈ નથી જ. ફેજદારી ફરીયાદોથી માત્ર કલેશને કુસંપ વધે છે તેથી કોઈ દેવનું યોગ્ય રીતે સન્માન થયું નથી, આવા પ્રસંગમાં વિરૂધ્ધ મતને શાસ્ત્રના દેવે એક જ મંદીરમાં તેમજ નજીક એવી જગ્યામાં કે જેથી ભવિષ્યમાં પિતાના ધર્મના આચરણ કરતાં પણું અરસપરસ મન દુખાય તેવી સ્થિતીમાં દેવ રાખવા એ યોગ્ય નથી. જૈન ધર્મવાળા શ્રી મહાદેવજી ગણપતિ વિગેરે દેવને દેવ માને છે તેમને તેનાથી વિખુટા પડવું એ પરવડતું કે ગમતું નથી. સનાતન ધર્મવાળાને એજ મુરતિઓ ઉપર મેહ છે ને એમની માન્યા પ્રમાણે તેજ મુર્તી તેમના શાસ્ત્ર વિધિથી દેવનું આવાહન થાયતેજ તેમની ઇચ્છા સંતુષ્ટ થાય તેમ છે અને તે જનમદીરમાં તેમ થઈ શકે નહિ. કેટલાક જૈનેને તે તે દેવેને બેસવ્યાથી તેમની તે દેવ ઉપરની આસ્થા હેવાથી દુખ થાય છે. પણ જ્યારે સર્વ સમાધાનનો પ્રશ્ન છે અને એ મુર્તી શ્રી જૈન મંદીરમાંથી લઈ જઈ બીજે સ્થળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ પ્રતિષ્ઠીત કર્યા વિના છુટકો નથી તેથી એમ ઠરાવું છું કે સદરહુ દેવેની મુર્તીઓ સનાતન ધર્મવાળાને જન મંદીરમાંથી બીજે સ્થળે પ્રતિષ્ઠીત કરવાને આપવી. તે સ્થળ કયું ને કેવી રીતે આપવી એ મુદાને નિસ્ય એમ કરું કે મંદીરના ફરતા કમ્પાઉંડની બહારની નવી ધર્મશાળા બંધાય છે. તેમાં...........દિશાના ખુણામાં કે..........દિશામાં પૂર્વ પશ્ચિમ પહોળી ગજ.તથા ઉત્તર દક્ષિણ ગજ......જમીન શ્રી શામળાજી મંદીરના વહીવટ કરનાર જૈન સંઘે સનાતન ધર્મવાળાને તેમના દેવની મુર્તીએ બિરાજમાન કરવા મકાન બાંધવા આપવી. જે જગ્યાની જમીન આપવામાં આવે છે તે એવી છે કે તે જગામાં તે દેવનું દહેરૂં બાંધવામાં આવે ને તેમના શાસ્ત્ર મુજબ શંખ, ભેર નેબત વીગેરે વત્રો વાગે તેમજ હવન હોમાદી ક્રિયા થાય તેથી શ્રી જીનમંદીરના પ્રભુજીની આશાતના થવા ભય નથી. ને જેનેશ્વર પ્રભુના શેવને અર્ચનાદિમાં કંઈ અડચણ આવશે નહિ એમ મને લાગે છે. સદરહુ જગામાં સનાતન ધર્મવાળાએ દેરૂં બાંધી તેમાં દેવની મૂર્તીઓ પધરાવી પ્રતિષ્ઠા કરવી અને જૈન દેવાલયનું કમ્પાઉંડ તે જગાથી ( ) કરી તેની પાછળ કોટ બાંધી તેમની દેવાલયની ને તે જગા અલગ કરી નાખવી આવી રીતે થયાથી બને દેવાલયનું માન પ્રતિષ્ઠા ને ઉભય કોમની લાગણી જળવાશે. જૈન મંદીરમાં બિરાજતા મહાદેવજી વગેરે દેવ છે તેની ઈચ્છા જૈન મંદીર ત્યાગ કરી જવાની થાય છે. જેને કોમ કંઈ અપમાન ભરેલી લાગણીથી તે દેવ તરફ જતી નથી તે દેવ જૈન મંદીરમાંથી વિદાય થાય છે ને તેમના સારૂ સવડ કરી આપવી એ જૈન કોમ જેવી પરદુખે દુખી થનારી કોમને શોભા ભરેલું છે. વિગેરે કારણોથી એમ પણ ઠરાવું છું કે ઉપર જણાવેલી જગામાં દહેરૂં બાંધવા અથવા યોગ્ય તે દેવના પૂજન સારૂ સવડ કરવા જૈન સાથે તેમના આગેવાનોએ રૂપીઆ...... અને રૂપીઆ... રેકડા આપવા. ઉપર પ્રમાણે ઠરાવ કામના ગુણદેવની હકીક્ત ઉપરથી અને વસ્તુસ્થિતિને અનુસરીને કરવામાં આવ્યો છે. હવે એ વાત સ્પષ્ટ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ છે કે. ફેાજદરી કામે અરસપરસ ચાલુ છે. તેને સમાધાનીથી અંત લાવવા જોઇએ અને ભવિષ્યમાં કાઇ પણ દીવાની દાવા કે ફેાજદારી ફરીયાદો કાઇ પણ પક્ષે કરવાની કે ચાલુ રાખવાની નથી એટલું જ નહિ પણ અંદર અંદર કંઇ પણ નિમિત્ત કરી ધના બહાનાથી કયા કોઇ પણ કામ ઉપસ્થિત નહિ કરે એમ હું માનુ છું. પંચાતનામામાં આ છે તેથી હું એમ સનાતનધર્મવાળાઓએ તેમના મતે આપેલા ઠરાવો અમલ મારે કરાવી આપવા એમ સુચન કર્યું પણ ઠરાવું છું કે બન્ને પક્ષ આ ઠરાવને કાયદેસર રીતે હારટના હુકમનામામાં ફેરવી નંખાવવા તજવીજ કરશે. જૈન કામ તરફે પંચાતનામું આપનારા તે વાત માન્ય રાખેછે તે કબુલત જવાબ આપવા મારા કહ્યાથી તૈયાર છે ને તેમ થાયા પછી વિશેષ મારે અમલ કરાવવા રહેતા નથી. નામદાર વરિષ્ઠ ન્યાયાધીશીમાં જે મુર્તી ઉત્થાપન સંબંધી પ્રાંત ફોજદારી ન્યાયાધીશીએ આરપીએને છેડી મુકયાના ઠરાવ ઉપર જે વિવાદ દાખલ થયાછે તે કામ બંધ ન પડે ને તે કામના આરોપીને `માં ઉતરવુ પડે તે આ ઠરાવને અમલમાં મુકવા પ્રસંગ આવે તે ખર્ચમાં તેમને થયેલી રકમ તેમને મજરે આપી બાકીની રોકડ અવેજ દે બાંધવા આપવાને હરાવું ધ્રુ કદાચ તે કામમાં સજા થાય તે પછી જગા તથા રૂપીઆ આપવાનેા ઠરાવ અમલમાં આવી નહિ શકે એ વાત સ્પષ્ટ જ છે. તે આ ઠરાવ તેમને બંધનકારક ગણવા કે કેમ તે તેમની મરજીની વાત ઉપર રહેશે. આ પ્રમાણે ઠરાવ થયા છે માટે ભવિષ્યમાં કપણ પ્રસંગ કારણ કે નિમિત્તથી શ્રી શામળાજીના મંદીર કે તેની જગામાં કોઇપણ જાતની હરકત કે દખલ કાઈપણ સનાતન ધર્મોવાળાએ કરવાની નથી. ઉપર મુજબ ઠરાવ મે તમામ હકીકત સમજી લઇ કર્યાં છે. તે બન્ને પક્ષે માન્ય રાખવા જોઇએ. છેવટમાં હું જૈન છતાં મારા ઉપર સનાતનધર્મ વાળા બન્ધુએએ પુરા વિશ્વાસ દેખાડી મને ઠરાવ કરવા સોંપ્યુ છે તે તેમના મારા પ્રત્યેના વિશ્વાસની લાગણી સારૂ હું તેમને ઉપકાર માનું છું જૈન બન્ધુએ પણ કલેશના આખરને અંત લાવવા મન મોટુ કરી જમીન તથા રૂપીયા આપશે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યા છે. તેથી તેમને પણ ઉપકૃત થયો છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ પરિશિષ્ટ ૬૯ પ્રકાર શ્રી લવાદનામું (જેન સંઘ તરફનું) શ્રી ૧ સંવત ૧૯૭૩ ના માગસર સુદ ૮ ને વાર સનેઉ તા ૨-૧૨ ૧૯૧૬ રા. રા. શેઠ પુનમચંદજી કરમચંદજી કટાવાળા જેગ લી. પાટણ જૈન સંઘ તરફથી અમે નીચે સહી કરનાર આથી લખી આપીએ છીએ કે શ્રી ચારૂપગામે જૈન સ્વેતાંબર સંઘની શ્રી શામળાજી પાર્શ્વનાથજીનું દેહેરું છે અને તેની લગતી ધર્મશાળા છે. મજકુર બાબતમાં અમારા અને પાટણના સનાતન ધર્મના મહાદેવ સંબંધી બાબત ચારૂપ ગામના લોકો સાથે હાલ કેટલાક વખતથી તકરાર ચાલે છે તે હકીકત સર્વે તમને કહેલી છે તેને ઘરમેળે નીકાલ કરવાને માટે લવાદ તરીકે તમોને નીમીએ છીએ અને તે બાબતમાં તમે જે કાંઈ ફેંસલો આપે તે કબુલ રાખવા અમો બંધાઈએ છીએ. તા. મજકુર. (સહીઓ ) ૧ નગર શેઠ પોપટલાલ હેમચંદ સહી ૧ વાસાશ્રીમાળીની ન્યાત તરફથી હાલ વ. શેઠ પોપટલાલ હેમચદ સહી આગેવાનના કહેવાથી ૧ શેઠ જેઅચંદભાઈ બેચરદાસ સા. દસકત ચુનીલાલ ૧ શેઠ વાડીલાલ પાનાચંદ સઈ દા. ડાહાચંદ પાનાચંદ ૧ શેઠ પાનાચંદ જેઅચંદની સઈ દ. જવાચંદ ૧ શેઠ મેહનલાલ પીતાંબરદાસ સઈ દે, પોતે કે શેઠ લહેરચંદ ઉત્તમચંદ સહી દા. પોતે - ૧ જવેરી ચુનીલાલ મગનચંદ સઈ દા. પિતે ૧ સા. મંગળચંદ લલચંદ દા. પોતે ૧ મણીયાર વાડીલાલ લલુચંદ સહી દા. પિતે ૧ સા. હીરાચંદ ખેમચંદ સહી દા. પોતે ૧ સા. ભીખાચંદ સાંકળચંદ દા. પોતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૭૦ લવાદનામું ( સ્માત ભાઇઓ તરનું) Âજી પુનમચંદ કરમચંદ કાટાવાળા મા. પાટણ જોગ અમે ચારૂપ ત્થા પાટણશહેરના સનાતન આ વૈદીકા આપને પંચ નીમી અધિ કાર આપીએ છીએ કે મેાજે ચારૂપ ગામે શ્રી મહાદેવજી ગણપતી વીગેરે દેવેનાં ઉથાપન સબંધે અમે તથા જૈને વચ્ચે જે તકરાર ચાલે છે તે સબંધી હકીકત રૂબરૂમાં આપને સમજાવેલી છે તે બદલના વિચાર કરી નીકાલ કરી આપશે તે હમે!ને કબુલ છે. આ સબંધે આપ જે નીકાલ કરે તેને પુરેપુરો અમલ આપે જ કરી આપવાની સરતે જ આપતે પંચ નીમવામાં આવ્યા છે. તા. ૨૦-૧૨-૧૯૧૬ સંવત ૧૯૭૩ ના ભાગસર વદી ૧૦ બુધવાર ( સહીઓ ) ૧ શા. ચુનીલાલ મગનલાલ દા. પેાતે ૧ મદારસીંગ ચેતસંગ સદા, પોતે ૧ પટેલ અંબાલાલ જયારામ સર્ક દા. પેતે ૧ માલજી ગલાજીની સ દા. પેાતે ૧ હીરાજી જેડાજીની સહી દા. અંબાલાલ ૧ નાનાલાલ ગીરજાશંકર સઇ દા. તે ૧ છેટાલાલ છગનલાલ સ૦ દા. પેાતે ૧ ચેરાસીનાતના ગાર દવે ભાઇ શકર લલ્લુભાઇ સહી દા. પોતે ૧ પારીખ જેડાલાલ છેટાલાલ સ પોતે દા ૧ શા ગીરધર ગોપાળ સ દા. પેાતે ૧ મેતા વીઠલરામ પસાતમની સ દઃ પોતે ૧ કુરણાશંકર કુબેરજીની સઈ દ: પોતે ૧ સા. ગીરધરલાલ છગનચંદ ૧ ચેાકસી ગીરધરલાલ ગોવીંદરામ ૧ દરજી દલસુખ સાંકળચંદ ૧ ભગત બરકતરામ ૧ ગુલાબશકર જેશકર ઇનામદાર ૧ મણીલાલ નથુભાઇ ૧ રામી વીઠલદાસ ગાવીદરામની સઇ દઃ પોતે ૧ ઊજમસી પીતાંબરદાસ દ- પેરે ૧ નારણશંકર નથુશ ંકર દઃ ખુદ ૧ મેતા નરભેરામ જમીયતરામની સ ઃ પોતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ ૧ હરગોવન ગેલાભાઈ સઈદ. પિતે [ ૧ સાળવી દેવચંદ છગનચંદની સઈ ૧ કચરાલાલ જેઠાલાલ મોદી | દ: પિતે ૧ હરસદરાય ગીરધરરાય મજમુન- ૧ સુથાર નેપાળ વલભરામની સઈ દાર દા. ખુદ દઃ પિતે ૧ ભગવાન ઉજમ સહી દા. નાગર | ૧ અમરતલાલ પસાભાઈ દઃ ખુદ ૧ પંડયા ભાઈશંકર મગનલાલ | ૧ માંચી ગલાબ દલભની સઈ દર સઈ દા. પોતે અંબાલાલ ૧ આચારજ પુંજીરામ કેશવરામ સવ દા પોતે ૧ માંચી ભાઈચંદ ભીખાની સઈ ૧ દતરામ મોસનલાલ સઈ દા. પોતે દ: અંબાલાલ ૧ ૫. કુબેરદાસ જેઠાભાઈ બીડીવાળા ૧ દરછ ચમન માધાની સઈ દદ ૧ અયાચી મશંકર મગનલાલની અમરતલાલ દલસુખ સઈ દઃ પિતે | ૧ કદાઈ રણછોડદાસ મલુકચંદ ૧ લક્ષમીશંકર પ્રાણશંકર દ. ખુદ ૧ ત્રવાડી છોટાલાલ લક્ષ્મીરામ ૧ ઉમીયાશંકર મણીશંકર લાખીયા | ૧ સાની કૃષ્ણલાલ વીઠલદાસ ૧ વિધાશંકર કરૂણાશંકર વકીલ | ૧ વ્યાસ અંબાલાલ ગોપાળજીની સઈ ૧ મીસ્ત્રી ત્રીભોવનદાસ ઉગરચંદની | દ: પતે સહી દઃ પિતે ૧ મોડાઇ ગલાબ સઈ દઃ તખતસીંગ ૧ ભીખારામ ગોવિંદરામ દ: પિતે 1 ૧ દેશાઈ જુમા નથની સઈ દઃ ૧ ગોપાળદાસ ખુશાલદાસની સઈ | તખતસીંગ || ૧ પારેખ મણીલાલ નારાયણલાલ – – પરિશિષ્ટ. ૭૧ લવાદ જોગ ચીઠ્ઠી. શેઠજી સાહેબ શેઠ પુનમચંદજી કરમચંદજી કોટાવાળા વિનંતિ પુર્વક લખવાનું કે હાલમાં શ્રી ચારૂપ જૈન દેરાસર સબંધી સ્માતા લોકોને તથા આપના સંધને જે તકરાર ચાલે છે તે સંબંધી નીકાલ કરવા માટે અત્રેના સંધ તથા મુંબાઈના સંધ તરફથી લવાદનામું તમોને કરી આપ્યું છે તે બાબતમાં કંઈ રકમ આપવાની જરૂર પડે તે રૂપીયા એકથી માંડી બેહજાર સુધી અમે નીચે સહી કરનાર સંઘ તરફથી તમારી સાથે બંધાઇએ છીએ. સંવત ૧૮૭૩ ના માગશર વદ ૨ સોમવાર ( સહી ) ઝવેરી ચુનીલાલ મગનચંદની સહી દઃ પિતે ( સહી) સા. મંગળચંદ લલચંદ સહી દઃ પિતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પરિશિટ. ૭ર. --- *-- એવોર્ડની પ્રશંશાના અભિપ્રા. (નંદલાલ લલુભાઈ વકીલ) શ્રી વડોદરા કઠી પાળ તા. ૯-૩-૧૭ ઝવેરી ચુનીલાલ મગનચંદ - મું. પાટણ. વિ. વિ. આપને પત્ર મલ્યા છે. હકીકત જાણી મે. કોટાવાલા સાહેબે આપેલા ઠરાવ સંબંધી આપે અભિપ્રાય મંગાવ્યું છે. મેસાણ અપીલમાં આપણા લાભમાં ઠરાવ થયા પછી આ બાબતમાં અત્રે પુછવાને માટે સંધના કેટલાક સદગૃહસ્થ પધારેલા હતા તે જ વખતે ભવિષ્યની સુલેહના માટે બંને પક્ષ વચ્ચે પંચ નીમી સમાધાન કરવા મેં મહા અભિપ્રાય બતાવેલો હતો જ. મેકોટાવાલા શેઠ સાહેબના ઉપર વિશ્વાસ મુકી બંને પક્ષે તેમને પંચ તરીકે નીમી અધિકાર આપ્યો અને તે અધિકારની રૂઇએ તેમણે ઠરાવ કર્યો અને તે ઠરાવનો અમલ પણ થઈ ગયો છે એમ તપાસ કરતાં જણાય છે. બંને પક્ષે મુકેલા વિશ્વાસ અને આપેલા અધિકારની રૂઇએ તેઓએ બહાર પાડેલા ઠરાવના સંબંધમાં હવે આપણે કોઇપણ અભિપ્રાય બહાર પાડવો અથવા તે સંબંધી ચર્ચા કરવી એ મ્હારા મત મુજબ બરોબર થતું નથી. એ ઉપરથી તે આપણી અંદર અંદરને કુસંપ માલુમ પડશે અને સામાપક્ષ અને ડાહ્યા માણસો આપણા જૈન લેકના મનની નીરબળતા ઉપર હસશે માટે એ સંબંધી કાંઈ પણ ચર્ચા થવા દેવી અથવા મતે ભેગા કરીને તેનું સમર્થન કરવું કે બીજાઓએ વિરૂદ્ધ પડી ખંડન કરવું બંધ રાખવું એ મારે નમ્રતા પૂર્વક મત શ્રી સંઘને જાહેર કરવાની મારી વિનંતિ છે. આ મુજબની મારો અભિપ્રાય હોવાથી હાલ હું વિશેષ કાંઈ પણ લખી શકતા નથી. ઠરાવની છાપેલી કોપી તથા મુંબાઈનું હેન્ડબીલ આ સાથે મોકલ્યાં છે. ઉત્તર જણાવશે. (સહી.) સેવક નંદલાલ લલુભાઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ (૨) ( શેઠ કુંવરજી આણુ ૬૭ ) ભાવનગર ફાગણ વદી ૯ ભાઇ શ્રી ન્યાલચંદ લક્ષ્મીચંદ મુ. સાદરા. પત્ર પહોંચ્યા. બહારગામ હોવાના કારણથી ઉત્તર લખવામાં વીલ બ થયા છે. વેશવાળ બાબત ચીંતા થાય તે સ્વાભાવિક છે. યાત્રા કરી આવ્યા તે ઠીક કર્યુ છે. પ્રકૃતિ સુધરે લેખ અવશ્ય માકલાવશે। ચારૂપને ફેસલે વાંચ્યા. મારીતરફ અભિપ્રાય માટે સામાપક્ષ તરફથી આવ્યેા હતેા મને તે કાંઇ ગેરવ્યાજબી લાગતું નથી એમ સ્પષ્ટ લખી દીધું છે. અંદર અંદરના દ્વેષથી કલેશ વધારે છૅ જમાનાથી વીરૂદ્ધ છે. ખુશીખબર લખશેા કાર્યક્રમા વશેા ફાગણ વદી ૯ ગુરૂ લી (સહી) કુવરજી આનંદજીના પ્રણામ. (૩) ( વકીલ ન્યાલચંદ લક્ષ્મિદ ) સાદરા તા. ૧૦-૩-૧૭ રોજી પુનમચંદ્રજી કરમચંદજી કોટાવાલા સુ. પાટણ જોગ શ્રી સાદરાથી લી, વકીલ મી. નાલંદ લ‚િમચંદ સેાની ખી. એ. એલ. એલ. બી. ના પ્રણામ વાંચશે. વિશેષમાં જણાવવાનું: જૈન પ્રજા અને માતા વચ્ચે પાટણમાં ચારૂપકેસે એક મહત્વનું સ્વરૂપ ધારણ કરેલ, બન્ને પક્ષવાળા હજારે રૂપીઆના ખર્ચમાં ઉતરી ગયા અને કેસને સમાધાનથી નકાલ આવે તે બન્ને સમુદાય વચ્ચે હંમેશને માટે વિરેધ અને કુસંપની લાગણી જોર પકડે તેવે દેખાવ થઇ રહ્યા હતા તેવા સ`યેાગેા વચ્ચે બન્ને પક્ષવાલાઓને પરમાત્માની કૃપાથી કંઇક સુબુદ્ધિની પ્રેરણા થવાથી તેઓએ સમજુતી ઉપર આવી આપ સાહેબને મેગ્ય લાગે તે રીતે તકરારના છેવટનો નીકાલ લાવવાને હમેશને માટે સોંપ જળવાઇ રહે તે હેતુથી કુલ અધિકાર સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પંચ નીમી પંચાતનામું લખી આપેલ તે ઉપરથી આપ સાહેબે જે એવોર્ડ આપેલ છે તે જૈનપત્રના તા. ૪-૩-૧૭ ના અંકમાં અક્ષરે અક્ષર ધ્યાનપૂર્વક મેં વાંચી જોયેલ છે અને આ ચારૂપ કેસની હકીકત સંબંધમાં શરૂઆતથી જ કંઈક માહીતી મેળવતે રહેતા હોવાથી લખવા હીંમત ધરું છું કે આ રીતે કેસને સમાધાનીથી નીકાલ લાવવામાં આપ સાહેબે જે કુનેહ વાપરી એવોર્ડ આપેલ છે તેથી ઘણું જ ખુશી થવા જેવું છે. એટલું જ નહિ પણ એક જૈન આગેવાન તરીકે આપ સાહેબ સારી રીતે પ્રસિદ્ધ હોવા છતાં આપનામાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને આપ સાહેબને બન્ને પક્ષવાળાઓએ આવા મહત કાર્યોની સુપ્રત કરેલ તેનો યોગ્ય રીતે ફડ કરવા આપ સાહેબ શક્તિમાન થયા છે તેથી અભિમાન લેવા જેવું છે. આપ સાહેબના એર્ડમાં જૈન ધર્મના સિદ્ધાંતે વિરૂધ્ધ કંઈ હકીકત હોય તેમ જણાતું નથી તેમજ આપણું જૈન ભાઈઓના હિતને પણ કંઈ નુકશાન પહોંચ્યું હોય તેમ જણાતું નથી આવી રીતની સ્થિતિ છતાં પણ કેટલાક જૈન ભાઈઓ તરફથી એવોર્ડમાં વપરાયેલ ભાષા વિરૂદ્ધ અગર આપ સાહેબે પ્રદરશત કરેલ અભિપ્રાય વિરૂદ્ધ કેવલ ઠેષબુદ્ધિથી વધે લેવાની તજવીજ કરવામાં આવે છે તે તેમના વિદ્ધસતેવી સ્વભાવનું પરિણામ છે, થોડા રોજ પહેલાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના તેમજ પાટણ તરફ યાત્રાર્થ હું આવેલ તે અરસામાં એર્ડથી આપ સાહેબે મહાદેવ માટે જુદી જમીન કાઢી આપેલ તેમાં પાયો નાખવાની ક્રિયા કરવા માટે વડોદરા રાજ્યના સસુબા મે૦ ગુણજીરાવ રાજબા નીબાલકર સાહેબનું પધારવું થયેલ તે વખતે તેમણે પાટણના સ્ટેશન પર એવા શબ્દો ઉચારેલ કે બન્ને પક્ષ વચ્ચે હમેશના માટે દસ્તીને પાયો નંખાય છે તે કદી પણ ભુલાય તેમ નથી. આપણાં તીર્થો સંબંધીની દરેક તકરારને આવી રીતે સમધાનીથી નીકાલ થાય તેવું ઇચ્છવા એગ્ય છે. તા સદર. (પન્યાસજી સૈભાગ્ય વીમલજી વીગેરે) વસ્તીથી પાર્શ્વન પ્રણમ્ય. વડનગરથી લી. પન્યાસજી સૌભાગ્ય વિમલજી ગણિ તથા પન્યાસ મુક્તિ વિમલ ગણું વગેરે થાણા પાંચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ યોગ્ય ધમ લાભ વાંચશે. પાટણ મધે દેવગુરૂ ભક્તિકારક પુન્યપ્રભાવક સુશ્રાવક નેહીવર્ય પુનમચંદ કરમચંદ તથા પાટણના સંધ સમસ્ત અત્રે દેવગુરૂ પ્રસાયથી સુખસાતા છે તતાપ્યસ્તુઃ બીજું વિશેષ જણાવવાનું કે ચારૂપતિર્થની બાબતમાં સુરતથી મુનિ લબ્ધિવિજ્યજી તથા છોટાઉદેપુરથી મુનિ સંપતવિજ્ય જે કાગળો લખ્યા તે તા. ૧૪-૩-૧૭ ના સાંઝવર્ત. માનમાં પ્રગટ થયેલા છે તે વાંચીને અમારા મનમાં ખેદ ઉત્પન્ન થાય છે કેમ કે પાટણના સંઘે આપને લવાદ તરીકે નીમ્યા તેમાં પાટણના સંઘે કલેશ દુર કરવા વાસ્તે તે સારૂ ડહાપણ વાપર્યું હતું ને આપે તેમાં પરિપૂર્ણ સારી ફરજ બજાવી હતી એજ કે પાટણના સંધ તરફથી સંધના આગેવાનોના અભિપ્રાય પ્રમાણે રૂપીયા તથા જમીન જે આપવામાં આવી તે પ્રથમ કેટલાએક લોકોને જણાવી પછી એવોર્ડની નકલ કેટલાએક શ્રાવક તમને આપી આવેલા તે પણ પન્યાસ ધર્મવિજ્યજીના કહેવાથી અમારા જાણવામાં આવેલી હોવાથી તે આપે વસ્તુસ્થિતિ જોઈને પરિપૂર્ણ રીતે એ કર્તવ્ય બનાવ્યું છે ને પરસ્પર ધર્મ સંબંધી કલેશને દુર કર્યો છે તેમાં નિસંદેહ વાત છે જે એવોર્ડની નકલ વાંચી તે બરોબર છે ને ગ્ય છે. આ કાગળ પાટણના સંઘસમસ્તને વંચાવજે લવાદ તરીકે જે પંચાતી કોટાવાળા શેઠ પુનમચંદભાઈ એ કરી છે તે ભવિષ્યનો વિચાર કરતાં બરાબર લાયક છે. દેવ દરશન કરતાં સંભારજે અને સંભારીએ તે અનુમોદજે સંવત ૧૮૭૩ વરસે ફાગણ વદ ૧૦ રવિવારે લેખક પન્યાસ મુક્તિવમલ ગણી સંબંધી ધર્મલાભ વાંચીએ શ્રીરસ્તુઃ ' (૫) (મુનિ યત્નવિજ્યજી) (કપુરવિજ્યજીના શિષ્ય) તા. ૨૧-૩-૧૭ પાટણ જૈનસંધ નીચેની હકીકત જણાવવાનું કે પાટણના શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાએ જે લવાદ તરીકે નીમાઈને ચારૂપ સંબંધી જે ફેસલો આપ્યો છે તે બરાબર વ્યાજબી છે. કોઈ પણ રીતે આપણું ધર્મશાસ્ત્રને તથા તીર્થને હાનીકર્તા નથી. આ કાગળ સંધને પાટણ મધ્યે વંચાવજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ને કોઈ પીલોકે કંઇપણ આડુંઅવળું લખાણ કરે તેને ઉપર કંઈપણ લક્ષ સંઘે આપવું નહિ. જે કામ થયું છે તે મેગ્ય વિચારથી થયું છે દા. યત્નવિજ્યજી (મુનિ મુકિતવિજયજી તે પ, નિતી વિજ્યજીના શિષ્ય) વિસનગર તા. ૨૧-૩-૧૭ શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા તથા પાટણને સંધ વિગેરે– મુ. પાટણ : નીચેની હકીકતથી જણાવવાનું કે ચારૂપ સંબંધી શેઠ પુનમચંદ કરમચંદે લવાદ તરીકે નીમાઈને ફેંસલો આપ્યો છે તે બરોબર ચોગ્ય છે. ધર્મને કોઈપણ પ્રકારે નુકશાનકર્તા નથી ને એકંદરીએ વિચાર કરીને ફેસલો કર્યો છે તે કલેશને દુર કર્તા છે ઠરાવ અમોએ વાંચ્યું છે જે બરોબર ગ્ય છે ને કોઈપણ રીતે હરકત કર્તા નથી તેથીજ કરેલો ફેસલો યોગ્ય છે એજ આ પત્ર સંધને વંચાવજે ધર્મસાધન કરજો દદ મુનિ મહારાજ પન્યાસજી નિતી વિજયજીના શિષ્ય મુકિતવિજયજીના ધર્મલાભ વાંચજો. (મુનિ તિલક વિજ્યજી પન્યાસ નિતી વિજ્યજીના શિષ્ય.) સુરત ચઈતર સુદ ૨ પાટણ સંધ. ચારૂપ સબંધમાં હરેક પ્રકારે કલેશ એ છે થાય એ વાત ધ્યાનમાં રાખી વર્તવું તે ઘણું જ સારું છે, દદ મુનિતિલક વિજય. (૮) ( મુનિ બાલવિજયજી તે પન્યાસ ચતુર વિજયજીના શિષ્ય ) શ્રી પાલીતાણું તા. ર૭–૩–૧૭ શેઠ પુનમચંદજી કરમચંદજી કોટાવાળા મુ. પાટણ. વિ. લખવાનું જે પાટણ મુકામે ચારૂપનો કેસ જે ચુકાદ તમોએ આપે છે તે ઠરાવ હમારા વાંચવામાં આવ્યો છે આપણી જનકોમ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ સનાતન ધર્મવાળાઓએ તમારા ઉપર વિશ્વાસ રાખી જે લવાદનામું લખી આપ્યું તેને ઉભય કેમને સંતોષકારક અને હંમેશાને કલેશ નિવારણ જે ચુકાદો તમોએ આપ્યો છે તે બદલ તમોને ધન્યવાદ ઘટે છે એટલું જ નહિ પણ તમારા ઉપર સનાતન ધર્મવાળાઓએ જે વિશ્વાસ રાખે તે સંબંધી હમોને સંતોષ થયો છે અને વિશેષમાં જણાવવાનું કે સદરહુ ચારૂપ કેસના આપેલા તમારા ઠરાવમાં જૈન કોમને અગર જૈનધર્મને કેઈપણ જાતને બાધ આવતો નથી એમ અમે માનીએ છીએ. લી. પન્યાસ ચતુરવિજ્યજીના શિષ્ય મુનિ બાલવિજયજીના ધર્મલાભ | દર પોતે * (મુનિ અમરવી વગેરે.) શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળા મુ પાટણ અમો નીચે સહી કરનાર લખી આપીએ છીએ કે પાટણ મુકામે ચારૂપના કેસને જે ચુકાદો તમોએ આપ્યો છે તે ઠરાવ હમારા વાંચવામાં આવ્યો છેઆપણે જેને કોમ અને સનાતન ધર્મવાળાઓએ તમારા ઉપર વિશ્વાસ રાખી જે લવાદનામું લખી આપ્યું તેને જે ચુકાદો તમે આપે છે તે બદલ તમને ધન્યવાદ ઘટે છે, એટલું જ નહિ પણ સનાતનધર્મવાળાઓએ જે વિશ્વાસ રાખો તે સંબંધી અને સંતોષ થયો છે અને વિશેષમાં જણાવવાનું કે ચારૂપના આ લા તમારા ઠરાવમાં જૈનમને અગર જૈન ધર્મને કોઈપણ જાતને બાધ આવતું નથી ૧ મુનિ અમરવી જે દા. પિતાના સઈ. ૧ પન્યાસ શ્રી ચતુરવિજ્યજીના શિષ્ય મુનિ બાળવિજ્યજીની સહી દા. પોતે ૧ દા. ભક્તિમુનિ સઈ દા. પિતા ૧ દા. દર્શનમુનિ સહી મેહનલાલજી મહારાજના શિષ્ય ૧ લી. મુનિ તિલકચંદજી ગુરૂ અમિચંદજી દા. પિતે ૧ મુ. અવદતવિજ્યજી દા. પિતાના સઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ (૧૦) ( સદગુણાનુરાગી કરવિજ્યજી ) પાલીતાણા તા ૩૧-૩-૧૭ લી. સદગુણુાનુરાગી કરવિજ્યજી તરફથી તંત્ર પાટણપુરે સદગુણરાગી શ્રીયુત પુનમચંદ જોગ ધ લાભ સહીત, નિવેદન તમારા મુનીમ ઉમેદચંદ અંતરે હમને મળ્યા ચારૂપ કેસના સંબંધમાં હમારા અભિપ્રાય પુછ્યા આ પ્રમાણે અન્ય સ્થળથી પણ અભિપ્રાય પુછવામાં આળ્યેા હતેા તેનેપણુ અંતઃકરણને ઠીક સમજાતું હતું તે પ્રસંગે જણાવ્યું હતું. જોકે તેની સ્થિતિ મ યગાથી જોઇએ એની માહિતી મેળવી શકાઇ ન હતી ફકત લવાદના ચુકાદાસાથે લખેલી બીજી હકીકત ઉપરજ લક્ષ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ બીજા ક! હિતસ્ત્રી બંધુઓના અભીપ્રાય પત્રા દ્વારા અને રૂબરૂ પણ જાણવામાં આવ્યા તે ચુકાદો આપવામાં આવેલ છે તે રજીસ્ટર્ડ નહિ કરવા દેવા માટે સામાપક્ષના પોકાર જણાય છે અને તે કાષ્ટ રીતે વ્યાજબી છે એમ તમને પણ દીર્ઘ દ્રષ્ટિથી સમજાતું જ હાય તે। તે રીતે થવા દેવામાં એટલે રજીસ્ટર નહિ કરાવાને અભિપ્રાય મને પણ પસ ંદ પડે છે. સામા પક્ષની એટલાજ પુરતી લાગણી હાય તે તેનું શાંતવન કરવા ઉપર ઉપર મુજબને! તમારા અભિપ્રાય તમે પેતેજ જાહેર કરા, બાકી તે ચડસાચડસીમાં અજ્ઞાનપક્ષ આપણી સમાજમાં વૈમનસ્ય વધતું જાય છે, તે કાઇરીતે ઇચ્છવા યોગ્ય નથીજ તેવા કસોટીના વખતે પેાતાની ગંભીર જવાબદારી સમજીને શાસનનુ` હીત સાચવવા અને ઐકય સાંધવા અનતી સાવધાનતા વાપરે છે તેનીજ છેવટે પ્રશંશા થવા પામે છે. એટલે કદાચ કોઇએક પક્ષવાળા ઊશ્કેરાઇ યદ્માતા ખેાલી યા લખી નાખે તેટલા માત્રથી સુજ્ઞજનોએ પેાતાના કવ્યથી ચુકવાનુ` કે ડરી જવાનું નથી ખરા ગંભીર અને ઉમદા સ્વભાવવાળાનુ‘કતવ્ય પોતાનું અંતઃ કરણ જે વ્યાજખી કરવાનું કહે તેમજ કરવાનુ છે. શુદ્ધ અંતઃકરણના અવાજ તે પરમાત્માના વચનના પડછંદ તુલ્ય લેખાય છે પરંતુ તેમાં જ્યારે કાઇ બીજાની દાક્ષિણ્યતાનુ મિશ્રણ થાય છે ત્યારે તે ખુખી નષ્ટ થઈ જવા પામે છે હવે જો તમે આ ચુકાદે શુદ્ધ અંતઃકરણના અવાજ મુજબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ આપેલે તમને બરાબર ભાસતો હોય તે તમારે આખી આલમમાં કોઈ પણ વ્યક્તિથી ડરવાનું રહેતું નથી અને જો તેમાં કંઇપણ મિશ્રણ થવા પામ્યું જ હોય તે હવે પછી એવા કેઈ શુભ પ્રસંગે તેને પ્રમાદ નહિ. સેવવા ખાસ ભલામણ છે. આવી મહત્વની બાબતમાં ચુકાદો આપવા પહેલાં બહુજ ગંભિરતાથી વિચારવાની જરૂર સુજ્ઞજને સ્વીકારે છે. અને તેને પ્રસિધ્ધિમાં મુક્યા પહેલાં બધા સંયોગેનો ખ્યાલ રાખી ચુકાદામાં એકેએક શબ્દ પણ સારી રીતે સાવધાનતા પુર્વક તપાસી જવા અને તેમાં ક્યાંય કોઈ શબ્દ અત્યારે કે હવે પછી બાધકરૂપ થવા સંભવે તે જરૂરી સુધારી લેવા કાળજી રાખવી જ જોઈએ. જો કે તમારા જેવા એક ગૃહસ્થ જૈનને ઈતરપક્ષવાળા લવાદ તરીકે નીમે તે જન સમાજને માટે માનભરેલી બીના સમજવા ગ્ય છે પણ તે સાથે બની શકે તેટલા વર્તમાન અને ભવિષ્યના સંગ અને પરિણામને ઉહાપોહપુર્વક વિચારવા કોઈ તેવા નિઃસ્વાર્થી દિર્ઘદ્રષ્ટિ અને શાસ્ત્ર ( વિદ્વાને ) ની સલાહ ખાનગી રીતે પુછી લેવાની એટલા માટે જરૂર રહે છે કે પોતે સદ્ગહસ્થ હોઈ ભુલને પાત્ર છે અને પિતાનાથી એવી કોઈ એક ભુલ થઈ ન જાય કે જેનું પરિણામ પિતાને અને બીજા આશ્રિતોને સહન કરવું પડે એટલું જ નહિ પણ તે હૃદયમાં ખ્યા જ કરે. જે બુદ્ધિ પાછળથી ઉપજે તે બુધ્ધિ પ્રથમથી ઉપજે તે પાછળથી પસ્તાવો કરવાને પ્રસંગ જ ન બને એ ખ્યાલ સુતને હો જોઈએ. તમોએ આપેલો ચુકાદ મેં બે એક વખત વાંચવામાં આવેલો છે ખરે પણ આગળ પાછળના બધા સ યોગથી વાકેફગારી નહિ હેવાથી ઉપર મુજબ સુચનાત્મક લખીને સતિષ પકડવાનું રહે છે. તા. ક. ગત કાર્તકી ઉપર સમાગમ થયેલે ત્યારે અમે જ તમને ઉકત કેસની માંડવાળ કરવા ઇશારે કરેલો અમને સંભારે છે. તે પછી કેવા સંગે વચ્ચે આ માંડવાળ થવા પામી છે તે પુર્ણ રીતે જાણવામાં આવેલ નથી. પરંતુ તમોએ તે બધી વાતે જ લક્ષમાં રાખી ચુકાદો આપવા તજવીજ કરી હશે અથવા એમ જ થવું' જોઈએ રૂ. ૨૦૦૧ જેવી નાદર રકમ બીજે સ્થાવર મીલ્કતમાં લાભ સામાપક્ષને અપાવતાં તમે જૈનકોમની દયાળુતા ઉપર ભાર મુકયો છે ખરો પરંતુ એજ શબ્દની સાર્થકતા અવગુણુ ઉપર જે ગુણ કરે તે વીરલા જંગ જોય એવી દશા પ્રાપ્તને માટે ઘટી શકે છે. બીજાને કદાચ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શબ્દની સાર્થકતાને પણ સમજાય તેમાં પણ હીંદના દુર્ભાગ્યે સહજ વાતમાં આવા કલેશે ઉપસ્થિત થાય છે ત્યાં એક પક્ષ ગમે તેવે દયાળુ હાય યા દયાળુ થવા પ્રયત્ન કરે તેને નમ્રતા અને વ્યાજબી રીતે લાભ ભાગ્યેજ બીજો પક્ષ લેવાને લાયક હાય છે. બહુધા તા` સામે કાખલી કુટી દયાળુ પક્ષની હાંસી કરવા મ’ડી જાય છે. જો કે આનું મુળ કારણ ધની ઘેલછાજ બહુધા હાઈ શકેછે આપણે એવી કંઇક વાર્તા જાણીએ છીએ કે જો તેના ઠીક ખ્યાલ રાખી સમયાનુકુળ વર્તી શકીએ તે આપણને પાછળથી પસ્તાવુ પણ ન પડે. અને બીજાને હાંસી કરવાને પણ વખત ન આવે ધર્મશાળામાં યાત્રીકેની વધારે સગવડતા સચવાય તે માટે કાઇ વિશ્વાસુ અને નિસ્વાથી દેખરેખની ખાસ જરૂર છે વળી નકામી ફાજલ જગા હેાય તેમાં વધારે સગવડ થાય તે પણ ગાઠવણ કરી શકાય હાલ એજ દા,પોતે છહસ્થ અંતઃકરણની પ્રેરણાથી લખવા જતાં જે કઇં હીત જણાય તે સત્ય ગૃહણ કરી લેશે. (૧૧) ( શ્રી કૃપાચંદ્રસુરી ) વશાક સુદ ૩ એનવા વડસાડસે લી. શ્રી કૃપાચદ્ર સુરી ભિઃ દાણા ૧૧ શ્રી પાટણનગરે સુશ્રાવક શ્રી દેવગુરૂ ભક્તિકારક શ્રી સમસ્ત સંધ જોંગ ધલાભ વાંચશેા. અપર્ચ ચારૂપ કે વાસ્તે જો સમાધાન શેડ પુનમચંદ કરમચંદને કરાહૈ ઊસકી નકલ સુનનેસે ઠીક માલુમ હાતા હૈ. સમાધાન રહે ઐસા કરના, હેરાવ હાની કરનેવાલા નહિ હૈ કિન્તુ ઉચિત હૈ મૈત્રી ભાવનામે ખરતના, કે કોઈ સાથ અપ્રિતી નહિ હવે વેસા કરના હિતકારી હૈ. તિર્થંકર દેવકા ઊપદેશ હૈ કિ સમાધી ઉત્પન્ન કરતા સમાધી પાવે હૈ. ધર્મ ધ્યાન કરસા દેવ યાત્રામે સભારેાગે યાદા શુભ. દા. ખુદ્દ (૧૨) ( પન્યાસ રિદ્ધિમુનિ વિગેરે) શ્રી. પાજૈન પ્રણમ્ય સુરત સે લી. પન્યાસ રિદ્દિમુનિ દેવમુનિ જયતિ, લખમ મિત લબ્ધિમુનિ પાટણ મધ્યે શ્રી સમસ્ત સધા ધર્મો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ લાભ બચના લીખનેક એ હય કિ ચારૂપકી બાબતમેં શેઠ પુનમચંદજી એ જે ઠેરાવ કીયા હૈ એ વ્યાજબી હૈ કોઈ પ્રકારસે ધમકી હાનીકારક નહિ હૈ કારણકે જે મહાદેવકા મંદીર બનાના હૈ એ ધર્મશાલાસે બાહર . કોઈ નાલાયક પુરૂષે ઝઘડા ઊઠાવે આિર ખોટા છપાવે ઓ સંપર્ક સાંભલના લાયક નહિ હૈ. વિનસંતોષી બહોત હેતે હૈ ધર્મધ્યાન કરના. સંવત ૧૮૭૩ વઈશાક સુદ લબ્ધિમુનિકી તરફસે ધર્મલાભ માલુમ હવે. (૧૩) (પન્યાસજી વૃદ્ધિ વિજયજી ગણું) શ્રી. “જૈન” ના અધિપતી સાહેબ જોગ | મુ. ભાવનગર નીચેની હકીકતથી જણાવવાનું કે હમારે આ કાગળ લખેલ આપના પ્રસિદ્ધ છાપામાં છાપી પ્રસિધ કરશે જેથી સરવે જૈન ભાઈઓને જઈ આવે. લખવાની હકીકત એવી છે કે હું જેઠ વદ ૧૩ વાર રવિને રોજ પાટણ આવેલ. જૈન છાપું તેમજ જૈન શાસન છાપું હું ઘણા વખતથી વાંચું છું અને આશરે બે ત્રણ માસથી પાટણ પાસે આવેલા ચારૂપ તીર્થની પાર્શ્વનાથજીના મંદીરમાંથી મહાદેવજી અલગ રાખવામાં આવેલા તે સબંધમાં તેમજ લવાદ તરીકે નીમાઈને શેઠ કટાવાળા રા. રા. પુનમચંદજી એ ઠરાવ આપેલ તે બાબત ઉપર બતાવેલા છાપાંઓમાં ચરચા ચાલતી હતી પણ પાટણ આવ્યા પછી તપાસ કરતાં તેમજ માહીતી મેંળવતાં સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે જે ફેંસલો શેઠ પુનમચંદજીએ કરેલો છે તે ન્યાયથી કરેલ છે અને વ્યાજબી અને યોગ્ય છે. ચારૂપ તીર્થના શામળા પાર્શ્વનાથજીના મંદીરમાંથી મહાદેવજીની મુરતી જૈન દેરાસરથી ઘણી જ છેટી છે તેમજ અલગ છે તે કારણથી કે પણ પ્રકારની હરકત તેમ આશાતના કઈ રીતે થાય તેવો સંભવ નથી વિષેશમાં જે ઠરાવ થયેલો છે તે તમે વાંચેલો છે. બારીકીથી તપાસ્ય પણ તે ઠરાવની અંદર કોઈ પણ એવા પ્રકારને અક્ષર નથી કે જેથી ધર્મની હાની થાય તેમ કોઈપણ ધર્મોવાળાને નુકશાન થાય. તે ઠરાવ થયેલો બરાબર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ વ્યાજબી અને એગ્ય છે અને કોઈ પ્રકારે ધર્મની હાનીકારક નથી તો પછી અંદર અંદરના કલેશના કારણથી તેમજ ઈર્ષાના હેતુથી લોકો ગમે તેમ બોલી સંધની અંદર નાહક કલેશ કરે તે સારા પુરૂષને યોગ્ય નથી, માટે થયેલો ઠરાવ બરોબર એગ્ય માનીને સંઘ સલાહ સંપથી ચાલે તેવીજ મહારી પ્રાર્થના છે; તેમજ મુનિમહારાજેને પણ મહારી પ્રાર્થના છે કે જેમ સંઘની વૃદ્ધિ થાય તે ઉપદેશ થાય તે શ્રેય છે. લી. પચાસ વૃદ્ધિવિજય ગણી ગુરૂ શ્રી વિનયજી મહારાજજી દઃ પિતે (૧૪) (મંડલાચાર્ય કમલસુરિજી) વતિ શ્રી પાર્શ્વન પ્રણમ્ય અમદાવાદથી લી. મંડળાચાર્ય કમલસુરિજી વિગેરેના યોગ્ય ધર્મલાભ વાંચશો. પાટણ મધ્યે દેવગુરૂભક્તિ કારક પાટણ સંધસમસ્ત. અત્રે દેવગુરૂ પસાયથી સુખસાતા છે, તત્રાસ્તુ. બીજું પાટણ પાસે આવેલા ચારૂપ ગામના જૈન મંદિર સંબંધમાં કોટાવાલા શેઠને જે લવાદ નીમેલા એમાં જે પંચાત થઈ તે બરોબર યોગ્ય છે તેમ ધર્મને કઇપ્રકારે હાનીકતા નથી તે તે સંબંધમાં પાટણના સંઘે કોઈ પ્રકારને કલેશ નહિ કરતાં ધર્મ સાધન કરવું કેઈના લેખ ઉપર દેરા વવું નહિ. સંવત ૧૯૭૩ ના વૈશાખ સુ. ૨ વાર સેમ લી. મંડલાચાર્ય કમળસૂરિના ધર્મલાભ વાંચના (૧૫) (મુનિ જ્યવિજ્યજી) (બગવાડાગામથી ) શ્રી છનંદ્રાયનમ: પાટણના સંઘ સમસ્ત યોગ્ય ધર્મલાભ સાથે લખવાનું કે, ચારૂપ સંબંધી કેસમાં જે કોટાવાલા શેઠ પુનમચંદ કરમચંદ લવાદ તરીકે પંચાતીયા નીભાઈ નીકાલ કરે છે તે ધર્મને કોઈ પણ પ્રકારે હાનીકત નથી. એકંદરે જોતાં વ્યાજબી છે તે માટે સંધમાં કોઈ પ્રકારને ઝઘડે નહિ ઘાલતાં શાંતિથી સંતોષપણે રહેવું. એજ ધર્મ સાધન કરતા રહેવું મી. ચિતર વદ ૧૩ લી. મુની જ્યવિજ્યના ધર્મલાભ વાંચજો આ કાગળ સંધમાં વંચાવજો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પરિશિષ્ટ ૭૩ - મુનિ મુક્તિવિજયના ખુલાસા પત્ર ( પન્યાસજી નીતિવિજયજીના શિષ્ય મુનિ મુકિત વિજયજીએ પ્રથમ વીસનગરથી એવા ની પ્રશંશાવાળા અભિપ્રાય લખેલો પરંતુ ‘પાછળથી કેઇ શ્રાવક તરફથી ’ ખાટું સમજાવવાથી એવાર્ડ વિશે પોતે ઉલટા મત લખેલા તે જૈનશાસનમાં પ્રગટ થયા હતા તે માટે પોતે ખરે ખુલાસા નીચે મુજબ પ્રગટ કર્યાં છે ) જૈન પત્રના અધિપતિ સાહેબ જોગ મુ. ભાવનગર. . > નીચેની હકીકતથી હું જણાવું કે ચારૂપ સબંધી વીસનગરથી અમેએ જે અભિપ્રાય આપેલે તે ખરાખર હતા એવાર્ડ વાંચીનેજ આપ્યા હતા. તે વ્યાજબી અને યેાગ્ય હતા. તે સંબધમાં કાટાવાળા તરફ્થી શા, અમથાલાલ પ્રેમચંદે કાંઇ આડુ અવળુ અમને સમજાવ્યું હેતુ પાછળથી અમાદી સહીવાળુ જૈનશાસન માં ઊલટા લેખ આવેલા તે લેખ કાઇ શ્રાવક તરફથી મને સમજાવીને તે લેખ લખાવવામાં આવ્યા હતા. તેથી તે લેખ ખોટા છે. અમેા પાટણથી વિહાર કરીને રાજપુર તરફ જવાને નીકળ્યા ત્યારે અમે જેઠ વદી ૯ ને રાજ ચારૂપ આવેલા તે વખતે જે જગ્યા સામાવાળાને આપવામાં આવી છે તે અમે જોયેલી પણ તે કાષ્ઠ રીતે હરકત કર્તા નથી તેમ જે ઠરાવ થયેલેા છે તે વ્યાજબી અને ચેાગ્ય છે. આ પત્ર આપના પ્રસિદ્ધ પેપરમાં છાપશે! એવી આશા છે. મીતી સવંત ૧૯૭૩ના પ્રથમ ભાદરવા વદી ૧ ને શનિવાર લી મુનિ મુકિત વિજયજી પન્યાસ નીતી વિજયજીના શિષ્યના ધર્મલાભ વાંચજો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પરિશિષ્ટ ૭૪ શેઠ ભેગીલાલ હાલાભાઈને પત્ર “ હમેશાંની તકરાર મટી ગઈ છે તે ઘણુંજ ઉત્તમ થયું છે ? લોકે જે હિલચાલ કરે છે ઠીક નથી.’ શા હાલાભાઈ મગનલાલ ધનજી સ્ટ્રીટ, તાંબાકાંટા, મુબઈ નં. ૩ તા. ૨૩-૨-૧૯૧૭ મણીયાર વાડીલાલ લલ્લુભાઈ તથા ઝવેરી ચુનીલાલ મગનલાલ યોગ્ય મુકામ પાટણ. જત ચારૂપ કેસની મહેસાણાની અપીલમાં વકીલ છોટાલાલ સાંકળચંદને બેલાવેલા તેમની ફી હજુસુધી અપાઈ નથી તેથી તેમનો કાગળ મહારા ઉપર આવ્યું છે ને તેમાં તેઓ રૂપીયા માગે છે માટે તેમના જેટલા દીવસ હોય તેટલા દીવસના રૂપીયા ૨૫ પ્રમાણે જરૂર આ કાગળ પહોંચ્યાથી મોકલી તેમની પાવતી લઇ લેજે (મંગાવી લેજો ) ભુલશો નહી. કારણકે નાહક તેઓ ઉઘરાણી મને કરે છે તે ઠીક નહિ; માટે ભાઈજી ચારૂપ ખાતાનું બધું અટપાઈ ગયું છે તે હવે લાંબે વખત સુધી આપણે તેમની ફી રોકવી આપણને શરમભરેલું ગણાય. વળી ચારૂપ કમીટી ખાતામાં રૂપીયા આપણે ત્યાં પડેલા છે તો જરૂર તરત રૂપીયા મોકલી આપજે. આજથી રોકશો નહિ એજ. લી, સેવક, * ભેગીલાલ હાલાભાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ ચારૂપ કેસની તકરારનેા શ્રીયુત શેઠ પુનમચંદ કટાવાળાએ ફૈસલે મુકયા તે આધારે જગા સબંધી અને રૂપીયા શેઠે આપ્યા તેવા સમાચાર તમારી તરફથી ફળી વળ્યા છે તેવું જાણી સતેષ માનવા જેવુ છે અને હંમેશાંની તકરાર મટી ગઇ છે તે ઘણુ જ ઉત્તમ થયું છે. હવે ધર્મશાળામાં અને દેરાસરના પુજારી વીગેરે બદલી ચાકસથી તે તીનુ રક્ષણુ રહે તેમ તજવીજ કરશે. ભુલશો નહી તમારી તરફ લેાકેા જે હીલચાલ કરે છે તે ઠીક નથી.અહી ચુકાદામાં જગા નાણાં સબંધી કાઇની તકરાર નહાતી અને નથી. ફકત ચુકાદામાં કેટલીક શબ્દ રચનામાં કેટલીક મુશકેલી ભવિષ્યમાં દાખલા રૂપે નુકશાન કરતા થાય તે હેતુથી તે ચુકાદો રજીસ્ટર થઇ દાખલા રહે નહિ તેા ઠીક એવી અત્રે માન્યતા છે તે। હવે સામાવાળાને જગાનાણાં અપાઇ ગયાં છે; તે ફેંસલા રજીસ્ટર થવાની કશી જરૂર નથી રહેતી. તે લેાકેાને જગા તથાપી પાવતી લીધી તે રજીસ્ટર્ડ થાયતેા કશી અડચણુ ભવિષ્યમાં રહે નહિ એમ અહીંવાળા ઘણાએની સમજ છે. આપને સહજ જણાવવા લખ્યુ છે એજ. લી ભાગીલાલ હાલાભાઇના સવિનય પ્રણામ આ કાગળ ચુનીલાલ શેઠને વચાવજો. પરિશિષ્ટ ઉપ કુબાવાળી જમીન વીષે પાવતી. ઝવેરી ચુનીલાલ મગનલાલ દ્વેગ, લી. શા. વસ્તા આલમંદ રહેવાશી પાટણના જત હમારી કબજા માલકીની જમીન કુબા સાથે ગામ ચારૂપમાં જૈન ધર્મશાળાની ઊતરાદા કાટની જોડે જે હતી તે રૂ. ૩] માં વેચાતી આપવાનું નકકી કરેલુ દસ્તાવેજ પણ થયા હતા. પાછળથી તે જમીન કુબાસાથેની શેઠ પ્રેમચંદ ઝવેરચદે વધારે રકમ આપવા અને વેચાતી લેવા અમારી પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ માગણી કરેલી તેથી તેને પાકો દસ્તાવેજ રજીસ્ટર કરાવવા તથા તમોને . કબજો આપવા માટે હમોએ નામરજી બતાવેલી તેથી અત્રે હમને રૂ. ૪૦૧ રોકડા મીતી મહાવદી ૧૧ એ આપી રાજી કર્યા તેથી તે જમીનને દસ્તાવેજ ચંદુલાલ નહાલચંદના નામનો હમોએ રજીસ્ટર કરી આપો તથા કબજે આપે છે ને રૂ. ૪૦૧] હમને રોકડા પુરા પહોંચ્યા છે તેની રસીદ આ લખી આપુછું સંવત ૧૮૭૩ ના મીતી ફાગણ વદ ૧ શા. વસ્તાચંદ આલમચંદની સહી દ: પિતે ઉપર લખ્યું તે સહી છે. પરિશિષ્ટ ૭૬ રા. નગીનદાસ કરમચંદનપત્ર. શા. શેવંતીલાલ નગીનદાસ ઝવેરી ભુવન, તારનું સરનામું ધનજી સ્ટ્રીટ, પિસ્ટ ન ૩ મુંબઈ. ઝવેરી ચુનીલાલ મગનલાલ તથા ઝવેરી મોતીચંદ મગનલાલ મુ. પાટણ જોગશ્રી મુંબાઈથી લી. શા. નગીનદાસ કરમચંદના જુહાર વાંચજો * જતરે આપને પત્ર પ્રથમે છે. અત્રે શેડી સહી થઈ છે. અને થોડી સહીઓ બાકી છે. તે કરાવી તમોને કાગલ મોકલીશું. શેઠ પુનમ ચંદને સુલેહ કરવા સોંપવા બદલમાં તે જાણશે. રૂ. ૫૦૦) ને જુવાબ સંબંધી વધુભાઈ હેમચંદ ઉપર લખાવ્યા છે તેથી ત્યાંથી લેશે. અત્રે રૂપીયા કોઈ ઉઘરાણીના જલ્દી આપતું નથી માટે ઢીલ થાય છે. સં. ૧૮૭૩ ના કાતીવદ ૧૩ દા, નગીનદાસ અમારા સાંભળવા પ્રમાણે વડેદરે આપણું તરફથી ગયેલા છે તે શું થયું તે લખશો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ પરિશિષ્ટ ૧૭૭ તિર્થ વિ. વિ. મુંબઈથી લખાયેલે પત્ર. - મુંબઈ તા. ૨૪-૪ ૧૭ - શ્રી મુ. પાટણ નગર શેઠ પોપટલાલ હેમચંદ તથા શેઠ નગીનદાસ મંગળચંદ તથા શેઠ જેચંદભાઈ બેચરદાસ તથા શેડ વાડીલાલ પાનાચંદ તથા શેઠ પાનાચંદ જેચંદ તથા શેઠ લહેરચંદ ઉત્તમચંદ તથા શેઠ મોહનલાલ પીતાંબરદાસ અને સંધ સમસ્ત જોગ - વી. વી. સાથે હમે નીચે સહી કરનાર મુંબાઈ તેમજ પાટણમાં . વસતા પાટણનિવાસી જૈન બંધુઓ આપને જણાવીએ છીએ કે હાલમાં 'કેટલાક બંધુઓ આપણા શ્રી ચારૂપના મહાન અને પવિત્ર તીર્થનો વિચ્છેદ કરી મુલનાયક જી મહારાજ શ્રી શામળાજી પાર્શ્વનાથજી અને બીજી મુરતીઓ ઉથાપન્ન કરી પાટણ લાવવાની તજવીજ કરે છે તેમ હમારા સાંભળવામાં આવ્યું છે તે તેમનું કૃત્ય અઘટીત, જૈનેની લાગણી દુખવનારું અને નહિ ઈચ્છવા ગ્ય છે તેથી હમ પ્રોટેસ્ટ (વાંધે ) રજુ કરીએ છીએ કે મજકર તીર્થનો વિરછેદ નહિ કરતાં જયાં હાલ પ્રતિમાજીઓ સ્થાપીત છે ત્યાં જ રાખવી તેને નોંધ લેશે. ( સહીઓ ) ૧ મંગળચંદ લલ્લચંદ ૧ છગનલાલ વહાલચંદ ૧ લહેરચંદ સરૂપચંદ { ૧ શા. જીવાભાઈ વાડીલાલ ૧ શા. કેસરીચંદ પરભુદાસ ૧ શા હેમચંદ ખેમચંદ સઈ ૧ પરી. પુનમચંદ મગનલાલ દા. ભોગીલાલ નગીનદાસ ૧ વાડીલાલ લલ્લચંદ | ૧ શા કસ્તુરચંદ લાચંદ સઈ ' ૧ શા. મણીલાલ હઠીચંદ - દા. પિતે , ૧ શા. પોપટલાલ ખુબચંદ ( ૧ શા. મણીલાલ હીરાચંદ સઈ ૧ શા. ગેલમ હઠીચંદ દાપતે ૧ શા. ચુનીલાલ ઉત્તમચંદ . -૧ શા. લલુભાઇ ફયુચંદ ૧ શા. હકમચંદ હીરાચંદ | 1 સરૂપચંદ ડાહ્યાચંદ સઈ દા. પિતે ૧ મણીલાલ કેસરીસીંગ ૧ શા. ચુનીલાલ નાહાનચંદ દા. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ. ૭૮ મુંબઈ ખાતેના પાટણ નિવાસી જન સંધનો ઠરાવ. - શ્રી. શ્રી. પાટણ ચારૂપ કમિટીના સેક્રેટરી સાહેબ જોગ મુ. પાટણ વિ. આપને જણાવવા રજા લઈએ છીએ કે પાટણ સંઘની એક સભા આજે હેન્ડબીલ કાઢી લાવવામાં આવી હતી અને શેઠ મુળચંદ લલ્લુભાઈના પ્રમુખપણું નીચે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો છે. ઠરાવ. ચારૂપની તકરારને અંત લાવવા માટે શેઠ પુનમચંદ કોટાવાળા તથા વડેદરાના ડાકટર બાલાભાઈ મગનલાલને લવાદનામું લખી આપવું બંને ગૃહસ્થોમાંથી એક પણ ગૃહસ્થને લવાદનામું લખી આપવામાં સંમત છીએ. માટે અમે આશા રાખીએ છીએ કે જેમ બને તેમ ઉતાવળથી ગ્ય ગૃહસ્થની સલાહ લઇ લવાદનામું લખી આપશે. લી. શા. મુળચંદ લલુભાઈ માગશર સુદ ૮ રવીવારે શ્રી શાંતિનાથના ઉપાશ્રયે મળેલા સંધના પ્રમુખ. પરિશિષ્ટ ૭૯ ' જેન શાસન ના રીપેર્ટીને લગતા પ. ( “ જૈન શાસન ” પત્રના અધિપતિ પર મેકલાયેલા રિપોર્ટો કે જે પ્રકટ કર્યા પછી અંતે જયારે સત્ય હકીકત સમજાઈ ત્યારે “શાસન” ના અધિપતિશ્રીએ મિચ્છામી દુક્કડ કરી ખુલાસો પ્રગટ કર્યો છે તે રિટે તથા નીચેના પત્રો કે જે ધારાશાસ્ત્રીઓએ તપાસતાં લાયબલ થાય છે એવી સલાહ મળેલી પણ કાર્ય રાખી તે માર્ગને લીધે તે પત્રો) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ ३०७ ત. (૧) -"" “ રા. રા. પુરૂષોતમદાસ ગીગાભા મુ. ભાવનગર [ આ શીરનામાની નકલ છે. આ શીરનામાવાળા પત્રમાં મહા ૧૬ ૩૦ તથા કાગણ સુદ ૧ મે પાટણમાં સધ મળેલા એવા રિપોર્ટ જૈનશાસનમાં પ્રગટ થયેલા છે તે રા. રા. હીરાલાલ લલ્લુભાઇની સહીથી પ્રગટ થયેલા છે તે મેકલાયેા હતેા. ) નં. (૨) 66 મુંબઇ તા. ૨૮-૪-૧૭ ( નં. ૧ માં જણાવેલે પત્ર છે, તે રિપોર્ટ પરિશિસ્ટ ૩૯ રા. રા. “ જૈનશાસન ના અધિપતિ સાહેબ જેગ આ કાગળ સાથે સંધના રિપોર્ટ માકલ્યું છે તેને આપના પેપરમાં સ્થળ આપી આભારી કરશે. "2 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મુંબાઇ તા. ૧-૪ ૧૭ લી. અમીચ ખેમચંદ ઠે. મસીદ બંદર રોડ, ગબુજીની ચાલ ત્રીજે માળે મુંબાઇ નં. ૩ રિપોર્ટ પ્રકટ કરવા સારૂ આ ભલામણુ ( અ ) માં પૃષ્ટ ૧૨૨ ઉપર વાંચે.) નં. (૩) મુંબઈ તા. ૧૭-૬-૧૭ મી. પુરશોતમદાસ ગીગાભા′ મુ. ભાવનગર. આપના કાગળ ૧ તારીખ વગરને અત્રે આવેલા પણ હું બહાર ગામ જવાથી તે પડયા રહેલા તે આવીને વાંચ્યા, ખેદ સાથે લખવું પડે છે કે તમારૂં લખાણુ ધણુંજ વિચિત્રતાવાળું જણાય છે. તમારા મનમાં જે અધીરાઇ અને અવિશ્વાસ દાખલ થવા પામ્યા તે ખરેખર નવાઇ જેવું લાગે છે તમારી અધીરાઈનેજ લીધેજ લખવું પડે છે કે આવતા બુધવારનું આવતું અઠવાડીક બહાર પડયા પછી અત્રે આવજો. સાથે મારી કેસની ક્ાઇલ અને પુસ્તકો લેતા આવજો. જે તારીખે નીકળા તે પહેલાં અત્રે ખબર આપશે. એટલે રેલપર આવીશું તમે લખેલી ધમકીથી આ લખાયુ www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ છે તે આશા રાખતા નહિ. અમે તે આપને વચન આપેલું તે વચનેજ તેડાવવા લખ્યું છે જો કે તેડાવવા માટે ઢીલ થવાનુ કારણ એજ તમારા હકને વિશેષ લાભ થવાની આસ્થાએ, ચારેબાજુ ઘેરી લીધા ત્યારે તમારી અધીરાના લીધેજ તેડાવ્યા છે તે આપ અવશ્ય પધારશેાજી કાટાવાળા શેઠ તમારી પાસે મારી મગાવવાની ધમકી આપતા હોય તે લગારે ડરવુ નહિ કારણ કે તમે અત્યાર સુધી ચારૂપના માટે જે લખ્યું છે તે ધની લાગણીથી તે તેમાં પણ એકે મુદ્દા એ નથી કે તમને કારટમાં ધસડી શકે. એ તેા ખાલી વખતે ધમકી આપતા હશે તે પછી હવે એવી ધમકીથી તમારા જેવા નીડર અધિપતિઓએ જરાયે ડરવાનુ' છેજ નહિ. આપણે ભેગા થયે વધુ હકીકતનો ખુલાસો કરીશુ. હુ આજે વડોદરે જવાના છું એટલે લગભગ બુધ ગુરૂ અત્રે જરૂર આવીશ માટે આપ ગુરૂવારે છેવટ આવશે. ચારૂપ કેસની ફાઇલબુક અને પુસ્તકો જરૂર લેતા આવજો હાલ એજ તા. મજકુર લી, અમીચંદ ખેમચંદની સહી નં. (૪) મુ. પાટણ મીતી ૧૯૭૩ ના જેઠ સુદ ૬ રવી ભાઇશ્રી પુરૂશે તમદાસ ગીગાભાઇ આપનુ કાર્ડ ગઇ કાલે આવ્યુ' તે પહેાગ્યુ છે છે. પરમ દીવસે અત્રેથી પુસ્તક નં ૧૨] આપ તરફ પાત્યાં લખશે ૩, ભાવનગર. વાંચી ખીના જાણી રવાના કર્યા છે તે હું તથા નાનકલાલ સુદ ૮ અત્રેથી ચેાકસ મુ ંબઇ જવાના છીએ ત્યાં ગયા પછી આપને જરૂર તેડાવીશું ગયા શાસનના અંકમાં જે હમે નગરશેઠને અરજી કરેલી તેની નકલ આપે છાપેલી છે તેના માટે કાટવાળા તરફથી અત્રે એવી હીલચાલ થાય છે કે હાલાચંદ ખેચરદાસ તથા નહાલભાઇ લલ્લુભાઈ આ એ ગૃહસ્થાની સહીએથી એક લેખ લખાવવા કે અમે ચારૂપ ગયાં ત્યારે કાઇ જાતની ધમાલ નહેતી અમારાં નામે લખી માર્યાં છે. આ રીતના લખાણ ઉપર તે લેાકેાથી સહીઓ લેવાને ખટપટ ચાલે છે હજી સુધી કરી નથી આથી તમારા ઉપર માસ્તર ગેાપાળદાસે જે અમદાવાદથી લેખ લખીને મેકલેલા છે તેને આવતા અંકમાં દાખલ કરશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ 3०८ મુનિ મુક્તિવિજયજીના હાથને જે ખુલાસો આપના ઉપર રજીસ્ટ.. રથી મેકલ્યો છે તે પિ હશે તેને બનતા પ્રયાસે અગ્રલેખમાં દાખલ કરશો.૧ મથાળું રમુજી બાંધજો કે લોકોને ખાત્રી થાય કે મુનિઓને ફેસલાવી પ્રપંચ રમીને અભિપ્રાય લખાવી લેવામાં આવે છે જેથી લોકોનું ચિત્ત વધારે ખેંચાય. તમે તેડાવીયે કે જરૂર મુંબાઈ આવશે પ્રથમથી હું તમને કાગળ લખી મોકલીશ પછી તાર કરીશ. આવો તે વખતે કેસની ફાઇલો જરૂર લેતા આવજે. ચારૂપના દેરાનું પ્લાન તૈયાર થઈને આવી ગયું છે તેમ ફોટાઓ પણ તૈયાર થઈ ગયા છે તેમને પુસ્તકે મોકલવાની ઢીલ થવાનું કારણ એટલું જ કે વચમાં ચાર જ દીવસ મને તાવ આવી ગયો તેથી તમને કાગળ પણ ન લખાયો અને પુસ્તક લેવા જવાયું નહિ આથી મોકલવામાં ઢીલ થઈ છે બીજું કંઈ કારણ હતું જ નહિ, પંચાસરાજીના હમારી તરફથી વિગતવાર સમાચાર નહિ આવે ત્યાં સુધી તમારા જ્યુસમાં સમાચાર દાખલ કરતા નહિ પછી આપની મરજી. હાલએજ તા. મજકુર, લી શા. અમીચંદ ખેમચંદના જય જીને વાંચશે. - નં. (૫) : મુંબઈ તા. ૮-૬-૧૭ રા. ર. પુરતમદાસ ગીગાભાઈ મુ. ભાવનગર આપનું કવર આજે આવ્યું તે પહોંચ્યું છે. વાંચી બીના જાણી છે. બાદ લખતા રહેશે. અત્રે કઈ જાતનું ઢીલાપણું નથી. ફકત મતીલાલભાઈ કાપડીયા ઉપર રાખ્યું છે કે જે પ્રમાણે સલાહ આપે તે પ્રમાણે કરવાની ઇચ્છા આગેવાનોની છે. જોકે અમારી નથી કારણ અને - ૧ મુનિ કઠિત વિજયજી પોતાના પત્રમાં ખુલાસો કરે છે તે પરિ૦ ૭૩ માં જેવાથી ખરૂં રહસ્ય જણાશે. ૨ શ્રીયુત મોતીલાલભાઈ કાપડીયા સોલીસીટરે જે સલાહ આપી છે તે જુઓ ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ કુંવરજીભાઇ તથા મહારાજ કાન્તિવિજ્યજી વીગેરે હાવાથી મોતીભાઇ ચેકસ મેહેરટ સલાહ આપશે એમ અમારૂં ધારવું છે પણ આગેવાને એ એ કજ હઠ લીધી છે કે મેાતીભાઇ જેમ કહે તેમ કરવું. જોઇએ છીએ શું થાય છે. બાકી અમારી ઇચ્છા તે ગમે તેમ કરી કોર્ટ કેસ લઇ જવાની છે પછી તેા થાય તે ખરૂં. અત્રે સુલેહ હવે અમે આપની સલાહ માગીએ છીએ કે સુલેહ કરવી તેા કેવા પ્રકારની કરવી તે લખશે. કરશે સુલેહ કરો તેવી વાતે પણ લોકો કરે છે. કરવી કે કૅમ અને કેસ કોર્ટે ચડશે તે પણુ અને કદાચ નહિ ચડે તે પણ તમને અત્રે તે તેડાવવા નિર્વિવાદ છે. ભાઇ મણીલાલ ચુનીલાલના નામથી જે આપ જૈનશાસન પાટણ જૈનમડળ ખેર્ડીંગને પાટણ મેાકલા છે તેના લવાજમના પૈસા તથા ભેટની બુક અત્રે મેકલજો એટલે અત્રેથી લવાજમના પૈસા મેાકલી આપીશું પણ ભેટ ખેડીંગમાં મોકલતા નહિ પણ મણીભાઇ ઉપરજ માકલજો તેમનુ ઠેકાણુ — મેદી મણીલાલ ચુનીલાલ મસીદ બ ંદર રોડ ગભુજીની ચાલ ત્રીજે દાદરે મુંબાઇ નં. ૩ આપણી પાર્ટીની જો ઢીલ થવાનુ કારણ થતુ હાય તા આવેલા મહાતમા તેમજ લખાતા ટાઇમ, અમે પરમ દીવસે આપને કાગળ લખ્યા છે તે પાત્યા હશે. આપને જવાબ આવે જાણીશું. ગયા બુધવારના અંકમાં આપના લખાણમાં છેવટે એમ લખ્યું છે કે હવે સમાપ્ત કરીએ છીએ તેથી આપણી પાટીમાં કઇ જાદીજ અસર થવા પામી છે. જો કે અમને આપ તરફની પુ ખાત્રી છે; કારણ અમારા કરતાં આપને લાગણી વિશેષ છે, એમ આપના લખાણ ઊપરથી તેમજ રૂબરૂ વાતચીત્તથી જાણ્યું છે એટલે અમારા મનમાં તે કંઇ આપ તરફનુ છેજ નહિ. હાલ એજ તા. મજકુર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat લી. શા. અમીચ ખેમચંદ પા! પત્ર લખશે, www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ પરિશિષ્ટ. ૮૦ શ્રીમાન શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાનુ જીવન વૃત્તાંત. * ===== શેઠ કાટાવાળા, ,, આ જીવન વૃત્તાંત પાટણ નિવાસી એક કુલિન વંશના સુપ્રસિદ્ધ પાપકારી જૈન સગૃહસ્થનુ આલેખાય છે અને એમના પુરૂષાર્થ્યમય જીવનમાં જે સુ ંદર પ્રસંગેા બન્યા છે તે વાંચનારાને દૈવિસપત્તિએ આપી શકે તેમ છે. આ જૈન કામનું રત્ન પાટણમાં જ નહિ પરંતુ હીંદુસ્થાનના જૈન જગમાં અને સ`ત્ર તેજસ્વી ગણાયું છે એટલુંજ નહિ પણ ઐતિહાસિક પ્રાચિનતા અને એ પ્રાચિનતા જે સમૃદ્ધિને માટે ગૈારવ ધરાવે છે તે સમૃદ્ધિના જેમ પાટણ શહેરે સંગ્રહ કરી રાખ્યા છે અને તેના માટે તે શહેર મગરૂર છે તેમ “ કાટાવાળા ” જેવુ ખાનદાન કે જે પાટણના પ્રાચિન નામાંક્તિ શેઠીઆઓનું સ્મરણ કરાવે છે તે પોતાના પ્રતાપિ ઉત્સંગમાં રાખવાને માટે પણ પાટણને કાંઇ એન્ડ્રુ માન નથી. રાજકીય ઉથલ પાથલને લીધે છેલ્લાં ઘેાડાક સૈકાઓમાં પાટણ શહેરે ધણાં મેાભાદાર અને યશસ્વી કુટુંબે પરદેશને સોંપ્યાં છે અને પરદેશમાં પડી રહીને માત્ર ( પટણી ) અટક કાયમ રાખી પાટણની ભૂમિનું ઋણ તેઓ ચુકવે છે પરંતુ આ એક જુના ખાનદાન કુટુંબે પાટણની પડતી અને અવનતિના સમયમાં પણ જન્મભૂમિના પ્યાર અને તેના પ્રતિનું સન્માન છાતી સરસું રાખ્યું છે અને પેાતાની કીર્તિને પાટણની કીર્તિથી કદી પણ જુદી પાડી નથી એ માટે એક વખત પાર્ટ ♦ ભગવતી સુત્ર પ્રથમ મુમાંથી: પ્રસિદ્ધ કરનાર~~ પુરૂષાતમદાસ ગીગાભાઇ પાંચભાયા અધિપતિ જૈન શાસન ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ણના છત્ર નીચે જે જે વિશાળ પ્રાંતએ સુખ અને સમૃદ્ધિ તથા ધર્મ અને ફરજને પુષ્કળ લાભ લીઘો છે તે સર્વ પ્રાંતો આ મોભાદાર અને જુના ખાનદાન-કુટુંબને માટે મોટું ભાન ધરાવે છે અને ભવિષ્યના પાટણનો ઈતિહાસ “કોટાવાળા” ના ખાનદાનથી છુટો પડી શકતો નથી. જન્મ અને આપત્તિમાં પય પ્રભાવ વિક્રમ સંવત ૧૯૩૦ ના જેઠ સુદ ૧૧ ના દિવસે આ શ્રીમાન શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાનો જન્મ થયો હતો અને જન્મ પછી છ3 જ દીવસે તેમનાં માતુશ્રી ચંદનબાઈનો દેહવિલય થયો હતો. હજુ માતુશ્રીનું ધાવણ રગેરગોમાં પ્રસરે તે પહેલાં જ જે બાળક માતા વિનાનું થઈ પડે તેનાં કષ્ટની સીમાજ શી ? પણ પૂણ્યશાળી અને સંસ્કારી બાળકોની પરિક્ષા પારણામાં જ થયા વિના રહેતી નથી “ પુત્રનાં લક્ષણ પારણે, એ ગુજરાતી કહેવત આ વાતની સાક્ષી પુરે છે અને શેઠ પૂનમચંદના જીવનના છઠ્ઠા જ દીવસે તેમનાં પૂર્વનાં પૂણ્ય અને સંસ્કારોએ એક અદભૂત ઘટના બની છે કે જે વાંચતાં વાંચનારને આનંદ અને આશ્ચર્ય થયા વિના રહેશે નહિ. શેઠ પુનમચંદના પિતા શેઠ કરમચંદ કટોવાળા ઘણા ધાર્મિક અને નીતિજ્ઞ પુરૂષ હતા પરંતુ કેટલાંક કારણોને લઈ દ્વિતિય લગ્ન કરવું પડયું હતું, આમ છતાં બન્ને સંપત્નિઓ વચ્ચે સગી બહેને જેવો સ્નેહ હતું અને ચંદનબાઇના મૃત્યુ સમયે આ બાળક કુદતી રીતે જ તેમનાં અપરમાતા ઝરમરબાઈના ખોળામાં સોંપાયું. અત્યંત મમતા અને વાત્સલ્યથી પિતાનો જ પુત્ર હોય તેમ લાગણીથી ઝરમરબાઈએ એને ઉછેર્તાની અંતઃકરણની ઈચ્છા ધારણ કરતાં જ અપરમાતાના સ્તાનમાં પૂર્વના પૂોએ ધાવણનો સંચાર કર્યો અને આ પવિત્ર વિચારો અને ઉચ્ચ કલિન સંસ્કારવાળાં અપરમાતાએ શેઠ પુનમચંદને પુર્ણિમાના ચંદ્ર સમાન શાંત, તેજસ્વિ અને પરોપકારી બનાવ્યા. આજે એ માતા આ જગતુમાં હસ્તીમાં નથી પણ પુત્ર વાત્સલ્યને એક અદ્દભૂત સિદ્ધાંત તેમને યશનું ગાન કરી રહ્યા છે. દિહી દરબારને લગતા એક પુસ્તકમાં તેમનો પરિચય. શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળાને પરિચય કરાવતાં “ધી ઈપીરીયલ કોનેશન દરબાર—દીલ્હી (ઈ. સ. ૧૮૧૧) ના પ્રથમ વોલ્યુમમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ તેના પ્રકાશક મેશર્સ ખાડીયા બ્રધર્સ આ પ્રમાણે લખે છે -(પર બીજામાં આવેલો છે માટે અત્રે આપ્યો નથી જુવો ૫રિ. ૨) કેટા. સંવત ૧૭૦૦ માં ગુજરાતમાં ભારે દુષ્કાળ પડ્યો હતો તે વખતે શેઠ પુનમચંદજીના પૂર્વજોએ ધંધારોજગારને ખીલવવાને અને દિનપ્રતિદિન પડતીમાં આવતા પાટણ શહેરને ધડ આપવાને પરદેશ–પ્રયાણ કર્યું. શેઠ પાનાચંદજી અને ઉત્તમચંદજી બન્ને ભાઈઓએ ઉત્તરહીંદમાંજ કોટા શહેર વ્યાપાર માટે પસંદ કર્યું અને પાટણ નિવાસી શા. નાથુરામ વખતરામના ભાગમાં કાપડની દુકાન ત્યાં પોલી; અને ત્યાર પછી પેઢી ઉતાર લગભગ સવા વરસો પયંત તે દુકાન સહીયારી ચાલ્યા પછી સં. ૧૮૨૨ માં ભાગથી છુટા થઈને શેઠ ઉતમચંદજીના પુત્ર શેઠ મોતીચંદછએ “ પાનાચંદ ઉત્તમચંદજી” ના નામથી કાપડની સ્વતંત્ર દુકાન શરૂ કરી અને પુરૂષાર્થ તથા પુણ્યના ઉદયથી દિનપ્રતિદિન યશ અને લક્ષ્મિની સંવૃદ્ધિ થવા લાગી. શેઠ મોતીચંદ કટાવાળાનાં ત્રીજા પત્નિ શ્રીમતી ભાગ્યવંતબાઈને સં. ૧૮૭૮ માં બે પુત્ર થયાઃ ૧ ભવાનીલાલજી અને ૨, કરમચંદજી. પુત્રોને બાલ્યાવસ્થામાં મુકીને જ શેઠ મોતીચંદજી પંચત્વ પામ્યા હતા પરંતુ ભાગ્યવંતબાઈ ખરેખર ભાગ્યવંત જ હતાં અને પોતાની બાહોશીથી દુકાનને સર્વ વહીવટ તેમણે મુનીમ હસ્તક ઉમંગથી સંભાળ્યો. બને પુત્રોને પિતાની કુશળતાના સંસ્કારો જન્મથી જ આપ્યા અને વ્યાપારિક દક્ષતા પણ શીખવી. ઉમરલાયક થતાં બન્ને ભાઈઓ છુટા પડ્યા અને શેઠ કરમચંદ કોટાવાળા કે જેઓ શેઠ પુનમચંદ કોટાવાળાના પિતા થાય તેમણે ઉત્તરહીંદમાંથી ગુજરાતમાં વ્યાપારિક દ્રષ્ટિ દેડાવી. શેઠ કરમચંદજીએ અમદાવાદમાં મીલ મોરગેજ રાખી લઈ પિતાનો વ્યાપાર વધાર્યો અને પ્રમાદની રાત્રીમાંથી ગુજરાત જ્યારે જાણ્યું ત્યારે ઉદ્યોગના બાલસ પ્રતાપી કીણેથી ગુજરાતના શેઠીઆઓ પર જે પ્રકાશ ફેંક્યો હતો તેનાથી શેઠ કરમચંદજી પણ તેજસ્વી અને યશસ્વી સ્મિત કરી રહ્યા હતા. પ્રારબ્ધ અને પુરૂષાર્થ તથા હીંમત અને ડહાપણુ ભરેલા સાહસથી તેઓ આગળ પડતા વ્યાપારિ ગણતા હતા અને આજે તેમનું કુટુંબ જે માન મરતબો ભોગવે છે તે એ દેવિ સગુણોથી પ્રાપ્ત થયો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શેઠ કરમચંદજી કટાવાળા. શેઠ કરમચંદજી કટાવાળા ફકત સમૃદ્ધિ અને સામર્થ્યની વૃદ્ધિ કરીનેજ અટક્યા ન હતા પણ ઘણું ધાર્મિક કાર્યો અને પરમાથે તેમના હાથે થયાં છે અને લારૂપીઆને સદુપગ દાનપૂણ્યમાં તેમણે કર્યો છે. તેમના વખતમાં તે રેલ્વેની પણ આટલી બધી સગવડ ન હતી અને છતાં પણ ઘણી દુર દુરની જૈન તિર્થોની વારંવાર યાત્રાઓ તેઓએ કરી હતી અને શ્રી સંઘને પણ કરાવી હતી. તારંગાઇ, કેશરીયાજી, કુંભારીયાજી, અમદાવાદ, પાવાગઢ, ઘણોરાવ, શેત્રુજ્યજી, અને ગીરનારજીના તેઓએ કહાડ્યા હતા અને લગભગ એક લાખ રૂપીઆ તેમાં તેમણે ખર્યા હતા. પાલીતાણુના ડુંગરપર તેમણે દેરાસર પણ બનાવ્યું છે અને ધર્મ શાળા જૈન યાત્રાળુઓની સગવડ અર્થે બંધાવી છે. પાટણમાં પણ તેઓએ ઘર દેરાસર બનાવેલું છે તેમજ ઉજમણાઓ, સ્વામિવાત્સલ્ય અને નકારશીઓ ક્યાં છે. પાટણમાં પંચાસરાની પાસે શ્રીથમણજીની ધર્મશાળા પણ લગભગ વીસ હજારના ખર્ચે બંધાવી છે અને જુદી જુદી ટીપમાં પણ હજારે રૂપીઆ તેઓએ આપ્યા છે. શેઠ પુનમચંદ કટાવાળા. શેઠ પુનમચંદજીને પણ જન્મથી જ ઉત્તમ સંસ્કારે પડ્યા હતા. શેઠ પુનમચંદ પોતાની ત્રીશ વર્ષની વય પર્યત પોતાની મુખ્ય દુકાન કોટામાં હોવાથી કોટામાં રહ્યા હતા. સં. ૧૮૫૦ માં તેઓએ હૈદ્રાબાદ તરફ પહેલી જ મુસાફરી કરી અને ત્યાર પછી પોતાના પિતાની સાથે સાથે વ્યાપારનો કાર્યભાર ઉપાડો શરૂ કર્યો. અને અફીણના, ઝવેરાતના તથા સમય ઓળખી અનેક વ્યાપાર દ્વારા તેમણે પણ પિતાની સમૃદ્ધિમાં ઘણી જ સંવૃદ્ધિ કરી એટલું જ નહિ પણ પરોપકારનાં અને ધર્મનાં કાર્યોમાં પિતાના પગલે ચાલી ઔદાર્ય દર્શાવી મેટી સખાવતો અને દાન કરવા ઉપરાંત પ્રજાની સામાજીક સેવા બજાવવાના નવિન ક્ષેત્રમાં પણ તેમણે વિરહાક કરી અને ઘણે યશ સંપાદન કર્યો. ધામક જુના વિચારો અને રાષ્ટ્રિય નવિન વિચારોનું ઉમદા સંમીલન થઈ તેમના આત્મા ઉપર પ્રકાશ ફેંકવા લાગ્યું અને કર્તવ્યના વિસ્તૃત ક્ષેત્રમાં થાક્યા વિના ઉત્સાહથી પ્રવૃત્તિ કરવા માંડીઃ આજ ભારતવર્ષમાં કેળવાયેલી પ્રજા તેઓને સારી રીતે ઓળખે છે અને તેમના નામ પર ગુજરાતની પ્રજા હોગાર કહાડે છે એ તે અશ્રાંત કર્તવ્ય પરાયણતાનું જ પરિણામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ વિદ્યાભ્યાસ. શેઠ પુનમચંદજીએ ગુજરાતી, ગ્રેજી અને અને પશ્યનભાષાનું સારું શિક્ષણ લીધું છે. તેઓ વિશેષે કરીને ગુજરાતી અને ઉર્દૂ સાહિત્ય તરફ ઘણી રૂચી ધરાવે છે અને માતૃભાષા ગુજરાતીને માટે ઘણી લાગણી અને પ્યાર ધરાવે છે. સંગીત અને સાહિત્યને પરસ્પર ગાઢ સંબંધ છે અને તેથીજ “ પાદિત્ય રોત કા વિહીરઃ સાક્ષાત્ પણ પુછ વિશાળ હિના એ લોકોક્તિ આપણામાં પ્રચલિત છે. શેઠ પુનમચંદજી સંગીતનો પણ સારો શોખ ધરાવે છે અને સંગીત વિધાના જાણકારોની કદર કરતા રહે છે. + + શેઠજીએ ધાર્મિક અભ્યાસ પણ યતિ શ્રીચંદજી ગુરૂ પાસે ઉતમ પ્રકારે કર્યો હતો. . પિતાને દેહાન્ત. ઈ. સ. ૧૮૦૪ ના જુન મહીનાની ૮ મી તારીખની રાત્રીએ પાલીતાણામાં એક માસની માંદગી ભોગવી શેઠ પુનમચંદજીના પવિત્ર પિતાએ જગતને સબંધ છોડવાના દુખ ખબરો પાટણમાં આવ્યા. પાલીતાણુ જેવા પવિત્ર સ્થળમાં દેહત્યાગ થવો એ આપણી કોમમાં તે પુન્યશાળીત્વનું ચિન્હ ગણાય છે. શહેરમાં વાયુવેગે એ વાત વિસ્તાર પામી અને શેક પ્રસઃ શૈઠ કરમચંદજી કોટાવાળાએ પતેર વર્ષનું આયુષ્ય ભોગવી પાટણની પ્રજાનું દીલ જીત્યું હતું તેનાં સ્થળે સ્થળે સ્મરણે થવા લાગ્યાં. “મુંબઈ સમાચારે તેની નીચે પ્રમાણે નેંધ લીધી હતી: પાટણના રહીશ અને બુંદિકોટાના નામથી ઓળખાતા કોટામાં લાંબી મુદતથી પાનાચંદ ઉતમચંદના નામથી ચાલતી પેઢીના માલેક મી. કરમચંદ મોતીચંદ એક માસની માંદગી ભોગવી ગઈકાલ રાતના પાલીતાણા ખાતે ગુજરી ગયાના ખબર અત્રે ફરી વળ્યા છે : = + + તેમણે પોતાની કારકીર્દીમાં સંઘે કહાળ્યા હતા, ઉજમણાં માંડયાં હતાં, શાંતિ સનાત્રો, ધર્મશાળાઓ અને સ્વામિવાત્સલ્યો કર્યા હતાં. + + સં. ૧૮૨૨ ની સાલમાં શ્રી પુનમીયા ગચ્છના શ્રી શાંતિસાગર સુરી પાસે કોટામાં પીસતાળીસ આગમ સાંભળ્યાં હતાં. ૪ + + + સવંત ૧૮૫૫ની સાલમાં પાટણના જન ભંડારના કીમતી પુસ્તકો લખાવવા માંડયાં તેમાં છૂટે હાથે સારી મદદ કરી કરી હતી. સંવત ૧૮૫૬ ની સાલમાં ભંયકર દુષ્કાળના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ વખતે અનાથાશ્રમ ઊધાડી ગરીબ લોકોને મદદ કરી હતી. એ શિવાય આ પરગજુ પાપકારી ગૃહસ્થે શહેરમાં ગરીબ ગરબાએતે છુટથી ગુપ્ત મદદ કરી નામના મેળવી હતી અને શહેરના તમામ નાના મેટાના મોઢે તેમનુ નામ રમી રહ્યું છે x x x x તેમણે પોતાની જીંદગીમાં લગભગ દશલાખની નાની મેાટી ધ માગે રકમ ખર્ચી ધદાન કર્યું છે છેવટમાં તેમને તેમની જ્ઞાતી તરફથી એક માનપત્ર ગયા ફાગણ માસમાં આપવામાં આવ્યું હતું x x x x આ પરે।પકારી શેઠને શ્રીમંત ગાયકવાડ સરકારે તેમની દુષ્કાળના વખતની લાંબી આશીષ ગરીએ પ્રત્યેની લક્ષમાં લઇ કાઈમાં હાજર થવાની મારી બક્ષી હતી. મરનાર શેઠના એક પુરા પુત્ર મી॰ પુનમચંદ ઘણા ઉત્સાહી, જમાનાને અનુસરતા સુધારા વધારા કરનારા છે તેમણે ઘેાડારાજ ઉપર પેાતાની દીકરીના લગ્ન પ્રસ ંગે સુધારાને અનુસરતાં કાર્યો કરી નામના મેળવી છે. મરનાર કરમચંદ મેાતીચંદના મરણથી પાટણની ... સમગ્ર પ્રજા દિલગીર થતાં તેમના માનાર્થે આજે હડતાળ પાડવામાં આવી હતી. ” ( મુંબઇ સમાચાર, શનિવાર તા ૧૧ મી જુન ૧૯૦ સવંત ૧૯૬૦ જેઠ વદ ૩ ) કઇક સાંસારીક. શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાની જાહેર સેવાઓને પરિચય આપતાં પૂર્વે કાંઇક સાંસારિક ઘટનાએ આલેખીએ છીએ. સ. ૧૯૭૩ ના વઈશાખ માસમાં પાટણમાં શેઠ નાગરદાસ ગુલાબચ ંદના દીકરા ઉજમલાલની પુત્રી શ્રીમતી સા. સમરતબાઇ સાથે શેઠ પુનમચંદનુ લગ્ન હીંદુ રીતરીવાજ પ્રમાણે ન્હાની વયમાં થયું, શ્રીમતી સમરતાને સ. ૧૯૪૬ માં શ્રાવણ વદ ૧૪ ના દીને પુત્રી-મેાતીખાના જન્મ થયા. મ્હેન મેાતીભાઈનાં લગ્ન બાબુજી પનાલાલજી પુનમચજીના પુત્ર શ્રીમાન્ માહનલાલજી વેરે ધણી ધામધુમથી કર્યાં. વ્હેન મોતીભાઇ સુશીલ, શાંત અને ગંભીર સ્વભાવનાં છે. શેઠળની વય ત્રીસ વર્ષની થતાં સુધી પુત્ર પ્રાપ્ત ન થવાથી શેઠજીનાં માતુશ્રીએ દ્વિતિય લગ્ન કરવા આગ્રહ કરવાથી તેમનાં ક્રી લગ્ન સં. ૧૯૬૧ ના જેમ શુદ ૫ ને રાજ પાટણમાં શેઠ ભીખાચદ મહેકમચંદ તે ત્યાં શ્રીમતી સા॰ મેાતીબ સાથે થયાં. સ, ૧૯૬૪ માં શ્રીમતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ મેાતીખાઈને પુત્ર રત્નની પ્રાપ્તી થઇ અને વર્તમાન પત્રામાં ખુશ ખબર પ્રગટ થયા હતા; પરંતુ કુદ્રતના અદ્રષ્ય નિયમેને મનુષ્ય શીરીતે જાણી શકે ? પુત્ર પ્રસવ થયા પછી પંદર દીવસેજ તાવને લીધે શ્રીમતી મેતીમાઇ એ દેહ ત્યાગ કર્યો. શ્રીમતી ઘણાં સભ્ય, વિવેકી, વિનયી અને કાર્યક્ષ હતાં, તેમજ સંસ્કારી હતાં પણ પુના રૂણાનુબંધ પ્રમાણે તેમણે દેહત્યાગ કર્યા પછી એ વિયાગ પુત્રથી સહન થયા નહિ-તેણે પણ અસાર સંસારને ૧૯૬૫ માં કાત્મક શુદ ખીજે ત્યાગ કર્યો, સ. ૧૯૬૫ માં વશાર્ક સુદ ૫ એ શેફ સાહેબે તૃતિય લગ્ન પાટણમાંજ શેઠ લહેરચંદ દેવચંદનાં પુત્રી શ્રીમતી સા. હીરાલક્ષ્મી સાથે કર્યા. શ્રીમતી હીરાલક્ષ્મી પણ ઘણાં સભ્ય, વિનયી અને કા દક્ષ છે, પ્રતિષ્ઠીત કુટુંબમાં ગૃહ કાર્યભાર ક આછે હતેા નથી પરંતુ તે સ તે ઊતમ રીતે ઉપાડી લેવા ઉપરાંત ધારમિક અભ્યાસ અને સાહિત્યના અભ્યાસમાંયે સમય રોકે છે. ગુજરાતી ભાષા ઉપર અપાર મમતા તે ધરાવે છે. સ્વભાવે શાંત, સુશીલ અને સદગુણી હાઇ તેમે આદ સન્નારી છે. શેઠ પુનમચંદજી ચાથી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની રિસેપ્શન કમીટીના પ્રમુખ તરીકે. તેઓએ શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાએ જૈન કામની તન મન અને ધન ત્રણે પ્રકારેાથી અનેક સેવા બજાવી છે. બીજી જૈન શ્વેતાંબર કેન્સર મુંબઈમાં ભરાઇ તે વખતે કેન્ફરન્સના ડેલીગેટને ભારે માનપુક પાર્ટી આપી હતી અને દેશ પરદેશથી આવેલા જૈન બંધુઓના ઉતમ પ્રકારે સત્કાર કર્યેા હતેા. સંવત ૧૯૬૨ માં ચેાથી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ વખતે રિસેપ્શન કમીટીના પ્રમુખ નીમાયા હતા અને પંદર વીસહજારના ખર્ચે તેમણે ઉઠાળ્યા હતા. જ્ઞાનાંભેાનિધી પ્રદર્શનની સ્વાગત કમીટીના પ્રમુખ પણ તે ચુંટાયા હતા કે જે પ્રદર્શન વડેદરા રાજ્યના સ્વ॰ દીવાન રમેશચંદ્ર દત્તના હસ્તે ખુલ્લુ મુકાયું હતું.. હીસ્ટારિકલ નોલેજ. શેઠ પુનમચંદજીએ જૈન ઇતિહાસાનુ ઉત્તમ અવલોકન અને અભ્યાસ કરેલા છે અને કાન્ફરન્સનું સ્વાગત કરતાં તેમણે જે છટાદાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અને વિદ્વતા ભર્યું ભાષણ કરેલુ છે તે વાંચતાં તેમના ઐતિહાસિક જ્ઞાન માટે માન પેદા થયા વગર રહેતું નથી. વળી કેળવણી સંબંધી પણ તેમણે ઘણા ઉમદા વીચાર પાતાના ભાષણમાં દર્શાવ્યા છે. સ્વાગતનું ભાષણ. કેન્ફરન્સનું સ્વાગત કરતી વખતે તેમણે ધણીજ ગંભીરતાથી શાંત અને ચિત્તાકક સ્વરે ભાષણ આપ્યું હતું. ભાષણમાં માતૃભૂમિ પરને પ્યાર તેને ઉજવળ ઇતિહાસ કહેતાં હદયમાં ઉમળકામાં ઉછળતે તે કાન્ફરન્સમાં હાજર રહેલાઓએ જોયા હતા. વિદ્વતાભરી મધુર અને સંસ્કાર વાળી માતૃભાષા ગુજરાતીમાં તેમણે પેાતાનુ ભાષણ નીચે પ્રમાણે આપ્યું હતુંઃ— “પરમપ્રિય સ્વધર્માનુયાચીબન્ધુએ ! વ્હેના અને સદ્દગૃહસ્થા ! “ જુદાં જુદાં વૃક્ષાથી ખીચે ખીચ ભરાયેલું વન જોઇ સને આનંદ થાય છે. એથી વિષેશ આહ્લાદ તરેહ તરેહનાં ન્હાનાં મ્હોટાં ફુલ વૃક્ષા, કુસુમલતા, ભૂમિપર પથરાતી વેલા અને સુંદર સુÀાભિત નવિન નવિત આકૃતિમાં ઉગાડેલા ધાસથી દૈદિપ્યમાન બાગથી થાય છે. એક સ્થાને ક્રમસર ફ્રનીચર ગેાઠવવામાં આવે છે તે તે સ્થાન પણ રમણિય લાગે છે; તે। આ મંડપમાં કે જેને પૂજ્ય ધર્માચાર્યો ભિન્ન ભિન્ન નગરના વૃધ્ધો, ઉત્સાહી તરૂણા અને સ્રી રત્ના અલંકૃત કરે છે તે મડપ સીને કેટલા મેાદ આપે ! સુથી વિકાસ પામતા કમળને જોઇ હર્ષ થાય છે તે પછી જ્ઞાન સુના ઉદયથી એક જ સ્થાને વદન કમળા તથા નયન કમળેા હજારેના સમુહમાં વિકાસ પામતાં જોઈ કેટલા આનંદ થાય ? આ આનંદનુ વર્ણન ભાષાના કયા શબ્દોમાં કરવુ તે ભાષાનિપુણ માણસાને અરે ! સરસ્વતિદેવિને માટે મુશકેલ છે તે હું શું કહિ શકું ? તેથી માત્ર એટલુંજ કહેવુ છે કે આપ સર્વ ધર્માશિન્ન બન્ધુઓને સામાન્યકા માટે ખીરાજેલા જોઈ હું આનંદમાં ગરકાવ થઈ જાઉં છું અને તેના લીધે હું જે કરજ બજાવવા ઉભા થયા ... તેમાં વિલંબ થતા હાય તે। આપ બન્ધુઓની હું પ્રથમથી જ ક્ષમા ઇચ્છુ છું. + X X × X + “ એકજ ધમ માંથી ગંઠાયેલા સ્વધર્મ અને જ્ઞાતિની ઉન્નતીના વિચારમાં પ્રેરાયેલા પેાતાના વધુ-વસુ અને વિચાર થકી સંધની સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ બજાવવામાં તત્પર અને તેજ કાર્ય માટે પધારેલા પ્રતિનિધિ સાહેબોએ ૪ + + x x x બંગાળ, પંજાબ, મારવાડ, દક્ષિણ, કચ્છ, ગુજરાત આદિ પ્રથમ પ્રથક પ્રદેશમાંથી પધારી પાટણપુરને દીપાવ્યું છે * * * * * x તે માટે અમારા પાટણના સકળ સંઘ તરફથી આપને સહવિનય, સપ્રેમ, સહૃદય, આવકાર આપું છું. x x x + x x - “બંધુઓ ! આ પાટણપુર જેની પુરાણું ખ્યાતિ એટલી બધી છે કે તેને મુકાબલો હાલનું પ્રથમ પંક્તિ ધરાવતું નગર પણ કરી ન શકે છતાં કાળક્રમે કરી તેના અભ્યદય, વૈભવ, અને આબાદાનીને અસ્ત થયો છે અને હાલ આપ સાહેબના સન્માનાર્થે ગ્ય સામગ્રી પણ ધરાવી શકતું નથી. X + x x x + અમદાવાદ, સુરત આદિ રમણિય તથા વ્યાપાર ધંધાની રીદ્ધિથી ભરપુર શહેરના મુકાબલે પાટણનગર હાલ આવી શકે નહીં, પરંતુ તેને પ્રાચિન ઇતિહાસ તેને આવા મંડપોને માટે સર્વરીતે લાયક બનાવે છે. આજ પાટણ શહેર પ્રાચિનકાળમાં, ગુર્જરભૂમિનું અલંકાર હતું, સર્વ શહેરોમાં શ્રેષ્ઠ હતું. તેને વૈભવ, તેની સમૃદ્ધિ, તેને ઉદ્યોગ, તથા કળાકેશલ્યતા સર્વેને અજાયબ પમાડે તેવાં હતાં. પ્રાચિન પાટણનું વર્ણન વાંચતાં અને આજનું પાટણ નજરે જોતાં કોના મનને ક્ષોભ નથી થતું? જે પાટણપુરને બાવન બજાર ને ચોર્યાશી ચાટાં હતાં, જેમાં હાથીઓ સેનાની અંબાડિ સાથે સજજ થતા, જેમાં દેશ પરદેશના ગૃહસ્થ વ્યાપાર અર્થે આવતા, જેમાં એક વખતે કરોડો રૂપીયાની સખાવત કરનાર ગૃહસ્થ બીરાજતા હતા, જેમાં રાજાઓ રાજમહેલ કરી રહેતા હતા, તે પાટણ શહેર આ જ એમ બોલતાં શક નથી થતો ! પાટણ શહેરના જનની કેવી જાહોજલાલી હતી, તેમાં કેવાં જેનરો થઈ ગયાં છે + x + x પાટણના મહાન આચાર્યોએ, મહાન રાજાઓએ, અને આપણું પૂર્વજોએ જે કાંઇ કર્યું છે તેના ફક્ત ડા દાખલા આપ સાહેબ સામે રજુ કરવા લલચાઉં છું. પ્રથમ શીલગુણસુરી આચાર્યો આ પાટણ નગરના વસાવનાર મહારાજ વનરાજને જૈન રીલીના ખરા રસ્તા બતાવી શ્રી પાર્શ્વનાથ સ્વામિના દેવાલયને પ્રતિષ્ઠા મહોત્સવ કરી શ્રી પંચાસરા પાર્શ્વનાથ નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સ્થાપિત કર્યું હતું. આ તિર્થ અધ્યાપિ પર્યત વિધમાન છે અને તેમાં વનરાજની મુર્તિ સેવક રૂપે બીરાજે છે. કળીકાળસર્વજ્ઞ નામે ઓળખાતા શ્રી હેમચંદ્રાચાર્યસુરીએ સિદ્ધરાજ તથા કુમારપાળરાજાને ધર્મબોધ આપો હતો અને કુમારપાળે કુછવદયાને અમરઘેષ વજડાવ્યા હતા. xxx + તેમણે આપણું કલ્યાણરૂપે સાડાત્રણકરોડ લેક બનાવ્યા છે. તેમના ગ્રંથોમાં મુખ્ય(૧) સિદ્ધહેમ વ્યાકરણ (૨) હેમકોશ (૩)ત્રીષષ્ઠી શલાકા (૪) યોગશાસ્ત્ર (૫) વીતરાગ સ્તવન (૬) દ્વયાશ્રમ (૭) અભિધાન ચિંતામણી (૮) અલંકાર ચુડામણી (૯) નામ માળા ૧૦) નિઘંટુકેશ (૧૧) છંદાનુશાસન (૧૨) લીંગાનુશાસન વગેરે છે. ૪+૪+ આપણી કોમ ઉપર અગાધ ઉપકાર કરનાર અને પાટશુપુરને માટે અમરકતી મુકી જનાર આ આચાર્યશ્રીને અમો ભૂલી ગયા નથી x + + એમની પરમ પાવનીય મુરતી પણ શ્રી પંચાસરા પાર્શ્વનાથના દહેરાસરમાં સ્થાપિત કરવામાં આવી છે તથા ધર્મ સંબંધી વિવાદ કરી વિજ્ય મેળવનાર તથા રાશી હજાર હેકનો સ્યાદ્વાદ રત્નાકર નામનો ગ્રંથ લખનાર શ્રી અછત દેવસુરી પણું આ શહેરમાં થયા હતા. તેમજ શ્રી હેમકુમારચરિત્ર કર્તા શ્રી સોમપ્રભાચાર્ય, કાવ્યકલ્પલતા તથા બાળભારત વગેરેના કતાં શ્રી અમરચંદ્ર કવિ જેમની મુરતી હાલ પણ ટાંગડીયાવાડામાં વિધમાન છે, તથા ઉપદેશમાલાદિના કત શ્રી રત્નપ્રભાચાર્ય, કાવ્ય પ્રકાશના પ્રથમ ટીકાકર શ્રી માણેકચંદ્રસુરી, તથા ગણધર સાર્ધશતક વિગેરેના કર્તા શ્રી છનદાસુરી ૪ + + આજ નગરના અલંકાર હતા. “અકબર બાદશાહને પ્રતિબોધી x + + જૈન પર્વોમાં હિંસા ન થાય તેવો બંદોબસ્ત કરાવનાર શ્રી શેત્રુંજય, સમેતશિખરજી, ગિરનારજી આદિ તિર્થોની બાદશાહી દસ્તાવેજ સાથે માલેક મેળવનાર શ્રી હીરવિજયસુરીએ આ જ નગરમાં દીક્ષા ગ્રહણ કરી હતી. + + x - + x + + શુરવીર અને દાની વિમળશાહનું નામ હીંદમાં કોણ નથી જાણતું ? તેમણે સીંધ તથા માળવાના રાજાઓ સાથે યુદ્ધ કરી વિજ્ય મેળવ્યો હતો. + + + * સંવત ૧૦૮૮ માં અબુદાચળની ચુલ ઉપર શ્રી રૂષભદેવ સ્વામિને પ્રસાદ પિતાના ઉમદા મનથી શ્રેષ્ઠ અનુપમ કારી- * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ " ગરીના અનાત્મ્યા હતા. હું X આરાસુર પર્વત પર શ્રી કુંભારીયજીના ભવ્ય અને વિશાળ દહેરાં પણ તેમણે બંધાવ્યાં હતાં. તેઓ ભીમદેવના મંત્રી હતા. શાંતુ નામે સિદ્ધરાજના મંત્રીએ પોતાની બહુ મહેનતે નિઃસીમદ્રવ્યના ખર્ચે બંધાવેલા મહેલ પાષાધશાળા તરીકે અણુ કર્યાં હતા. “ હવે હું તમેાને એવા મહાન પુરૂષનું નામ આપીશ. + + × તે મહાન નરા બીજા કાઇ નહિ પણ વસ્તુપાળ હતા. તેમનાં ધમ કૃત્ય ની એક ટુંક યાદી હું આપ સન્મુખ રજુ કરીશ તેમણે ૧૩૦૦ શ્રી જૈન પ્રાસાદ શિખરબંધ નવિન કરાવ્યાં. ૩૨૦૨ શ્રી જૈન પ્રાસાદા જીણા ધ્વાર કરાવ્યેા. ૧૦૫૦૦૦ નવિન જૈનખીબ ભરાવ્યાં. ૯૮૪ પાષધશાળાઓ કરાવી. ૪૦૦ પાણીના પર્વે કરાવ્યાં. છત્રીશ લાખ દ્રવ્ય ખર્ચી જ્ઞાન પુસ્તકાના ભંડાર કરાવ્યા. ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય ખર્ચી શ્રી અર્જુ દાચળ પર્વત ઉપર ભવ્ય પ્રાસાદ કરાવ્યેા. + + + + ત્રણ લાખ દ્રવ્ય ખર્ચીને એક જ્ઞાન ભંડાર શ્રી ખંભાત નગરમાં કરાવ્યા. ૫૦૫ સમાશરણુ કરાવ્યાં. ૭૦૦ નિશાળેા કરાવી. ૭૦૦ ધર્મશાળાઓ કરાવી. ७०० સદારૃ તેા કરાવ્યાં, × x + + × X ભાષણમાં શેઠ કોટાવાળાએ ઐતિહાસિક ખીનાએ ઘણી સુ ંદર રીતે રા કરવા ઉપરાંત હાલની અને પ્રાચિન કેળવણીની તુલના કરી કેળવણી કેવા પ્રકારની હાવી જોઇએ તે માટે ઘણા ઉપયેાગી વિચાર રજુ કર્યા હતા. પ્રશન. જ્ઞાનાંભેાનિધિ પ્રદર્શનની સ્વાગત કમીટીના પણ તેઓજ ચેરમેન હતા અને શ્રીમાન આર. સી. દત્ત—વડેાદરા રાજ્યના ના, દીવાન સાહેબના હસ્તે ખુલ્લુ મુકતી વખ્ત પણ તેમણે ધણુ વિદ્વતા ભર્યું ભાષણ આપતાં પાટણના પ્રાચિન પુસ્તક ભંડારા તથા તેમાંનાં કીંમતી પુસ્તકાની જાણવા યેાગ્ય હંકીકતા રજી કરી હતી. ડીપ્રાંત મહાજન સભાના પ્રમુખ તરીકે. કડી પ્રાંતમાં કડી પ્રાંત મહાજન સભાની સ્થાપના ઇ. સ. ૧૯૦૭ ના એકટાબર મહીનાની સતરમી તારીખે મહેસાણામાં કરવામાં આવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ અને તે સંસ્થાના પ્રમુખ તરીકે એક લાયક ઊત્સાહી કાર્યદક્ષ અને પ્રતિષ્ઠિત નેતાની જરૂર પડી. પાટણમાં એ વખતે શેડ પુનમચંદ મહાજનની દ્રષ્ટિમાં સ્તુત્ય કાર્યાંથી તરી આવ્યા અને મહાજનની માગણી તેમણે પણ સ્વીકારી. કડી પ્રાંત મહાજનસભા જેવી લેાક હિતકારીણી સંસ્થાના પ્રમુખ તરીકે જ્યારે શેઠ કાટાવાળા મહેસાણાના સ્ટેશને ઊતયા ત્યારે પ્રાંતના પ્રતિત્તિ આગેવાન અને શહેરીએ સ્ટેશનપર હાજર રહી ઘણા લાગણી ભર્યાં આવકાર આપતાં વેસટીયરેની ટુકડી, બેન્ડ અને લાકસમુહના હર્ષઘેાષ સહીત તેને સભા મંડપમાં લઇ જવામાં આવ્યા હતા. × x x x શ્રીમંત વડેદરા નરેશની સુધારક પ્રવૃત્તિએ અયોદ્ધારનું બીડું હીંદુસ્થાનમાં આ વખતે ઝડપ્યું હતુ અને છેક ધારાસભા સુધી અંત્યજને પ્રવેશ કરાવવા તેએએ પ્રયત્ન આદર્યા હતા. કડી પ્રાંતનું મહાજન આ વાતથી ખળભળી ઉઠયું હતું. પરંતુ મહાજનસભાના સુકાની શેઠ કાટાવાળાએ ઘણી બુદ્ધિ ભરી દલીલેાવાળું ભાષણ કરી કડી પ્રાંત મહાજન સભાને અવાજ છેક શ્રીમંત મહારાજા સાહેબ સુધી પહેાંચાડયા હતા આવા એક વીરપ્રભુના ઉત્સાહી વત્સની કદર મહાજન સભાએ પણ પીછાણી હતી અને તેઓને કાયમનું પ્રમુખપદ આપ્યુ હતું. મહેસાણા, પાટણ, ખેરાળુ વગેરે થયેલી વાર્ષીક સભાઓમાં તેઓએ પ્રમુખ તરીકે ઉત્તમ સેવા બજાવી હતી સિદ્ધપુરમાં ઇ. સ. ૧૯૦૯માં આ સભાની ચોથી વાર્ષિક સભાની બેઠક થઇ તે વખતે શેઠ કાટાવાળા પ્રમુખ તરીકે ત્યાં પધારતાં પ્રજાએ ધણેજ ઉમળકા ભયે સત્કાર કર્યા હતા. વેપારીઓએ ખાર શણગાયા હતાં અને ધામધુમથી હેાટું સરઘસ કહાડીને પ્રમુખને સભામરૂપમાં લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં સ્થળે સ્થળે કમાતા ઉભી કરવામાં આવી હતી. સ્વાગતનાં ખેડેડ અને વિવિધ પ્રકારનાં તારણાથી સરસ્વતી કિનારે વસેલુ મહારાજા સિદ્ધરાજનું માનીતું આ શહેર અનુપમ અને અપૂર્વ શેાભાને ધારણકરી રહ્યુ` હતુ અને સિધ્ધપુરના રસ્તાએમાંથી પસાર થતાં પ્રજા અસધારણ માનથી શેઠને- પ્રમુખને નીહાળતાં હથી છલકાતી હતી. અહીં પણ ધણુંજ વિદ્વતા ભર્યું ભાષણ તેમણે આપ્યું હતું. ધાર્મિક સંસ્થાઓને લગતા નિબંધમાં આર. સી. દંતના સમયમાં મહાજન સભાએ પ્રજાને અનુકુળ ફેરફાર કરાવ્યેા હતેા તથા ૧૯૫૬ ના દુષ્કાળમાં મહેસુલની મારી કરાવી હતી એ પણ શેઠના પ્રયત્નને આભારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ધારા સભાના મેમ્બર તરીકે. ઈ. સ. ૧૮૭ માં તેઓ કડી પ્રાંતમાં લોકમતની તેઓની તરફની અધિકતાને લીધે વડોદરા રાજ્યની ધારાસભામાં મેમ્બર ( લેખસલેટીવ સીલર)તરીકે ચુંટાયા હતા અને ધારાસભામાં પણ દરેક મીટીંગોમાં લાભ લઈ પ્રજાને અવાજ વારંવાર પિતાના હીંમતભર્યા સવાલમાં રજુ કર્યો હતો. અંત્યજોને કરી આપવાની બાબતમાં, ઇન્કમટેક્ષની હદ રૂ. ૧૦૦૦) ની આવકની ઉપર લઈ જવાની બાબતમાં અને બીજા ઘણા અગત્યની પ્રજાકીય સવાલે તેમણે સચોટ દલીલ સહીત ધારાસભામાં મુકાયા હતા. પિતૃભક્તિ અને નગર ભેજન શ્રીમાન શેઠ પુનમચંદજી જેમ બીજી બધી બાબતમાં આગળ વધેલા છે તેમ એક પિતૃભક્ત પુત્ર તરીકે પણ તેમનું એક મહદ્દકાર્ય ભુલી જવું જોઇતું નથી, સં. ૧૮૬૫ (ઈ. સ. ૧૯૦૮) માં તેઓએ પોતાના પિતા શ્રીમાન શેઠ કરમચંદજીની પાછળ આખા પાટણ શહેરને એક જ દીવસે ( જેઠ સુદી ૬ ના રોજ ) પ્રીતીભજન આપ્યું હતું. લગભગ એક લાખ માણસોને અને તે પણ ભિન્નભિન્ન જ્ઞાતિઓમાં વિભક્ત થયેલા નગરને એક જ દીવસે ભેજન આપવું એ કાંઈ સાધારણ કાર્ય ન હતું. મહીનાઓથી તેની તૈયારીઓ અને વાણોતરની દોડધામ ચાલી રહી હતી ભાગરજતી વણીકાદી જ્ઞાતિઓ માટે શીરાની, દાળ, ચણા, ભાત વગેરેની ટાંકીઓ ભરવામાં આવી હતી અને ઈતર જ્ઞાતિઓને પોતપોતાની અનુકુળતા પ્રમાણે શહેરમાં અને શહેર બહાર ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આવો અપુર્વ દ્રષ્ય જોવાને આસપાસનાં ગામનાં હજારો લોકોનાં ટોળાંઓ પાટણમાં આવ્યાં હતાં અને ભરચક વસ્તીથી ઉભરાતા પાટણના રસ્તાઓ કુમારપાળના સમયની પ્રજાની આબાદી-વસ્તીનો ખ્યાલ આપતા હતા. પાટણને દ્રષ્ય તે વખતે ઘણે અદ્દભુત અને આકર્ધક બન્યો હતે. બહારગામથી આવેલાં હજારે મનુષ્યને પણ આમંત્રણ કરી રોકી રાખવામાં આવ્યાં હતાં અને આ પુણ્યશાળી પુરૂષના અન્નને સ્વીકાર સર્વ ખુશીથી કરતાં હતાં. વળી આ પ્રસંગે અરૂાઈ મહેસવ પણ કરવામાં આવ્યો હતો અને પોતાના નિવાસસ્થાનને અનેક શણગારે અને રોશનીથી પરમ રમણીય બનાવવામાં આવ્યું હતુ. જૈનધર્મના સિદ્ધાન્ત પ્રમાણે સર્વ મનુષ્યો પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ સમાનતા અને સ્નેહ દર્શાવી હીંદુ મુસલમાન સર્વ કોમેનું આ પ્રકારે આતિથ્ય કર્યું હતું. માંસાહારી કોમેને પણ અન્નાહારની ઉજાણી આપી એક દીવસ પાટણ શહેરને હિંસાથી મુક્ત કર્યું હતું. આ એક સામાન્ય વરેજ નહિ તે પણ ધર્મના સિદ્ધાંતાનુસાર શહેરમાં સર્વ કામોમાં ઐક્ય અને બંધુત્વની લહાણી કરવાની ઘણાં મહેટા ખર્ચે અને મહાન પરિશ્રમે ઈચ્છા પુર્ણ કરી હતી, અને શ્રધ્ધા તથા પિતૃભક્તિએ આ પ્રાચીન પધ્ધતિને સેવા માર્ગ તેમને માટે સરળ કરી આપ્યો હતો. શહેરમાં સ્મારક તરીકે પાખી પાળવાને દાખલ. આ પ્રકારે પિતૃ સેવા નિમિતે બજાવેલી અસાધારણ નગરભકિતથી આખું શહેર તેના તરફ માનપુર્વક આકર્ષાયું અને પાટણ નગરે પણ શેઠ સાહેબને અપુર્વ માન આપ્યું. સ્વ. શેઠ કરમચંદજી કોટાવાળાને સ્મારક તરીકે આખા શહેરે તેમની મૃત્યુતિથીના દીને દર વર્ષે પાખી પાળવાને ઠરાવ કર્યો અને દરવર્ષે તે તિથીએ આખા શહેરમાં પાકી પાળવામાં આવે છે. આ વિશે શેઠ સાહેબને પાટણના સમસ્ત શહેરીઓ તરફથી નીચે મુજબ દાખલો લખી આપવામાં આવ્યો છે. દાખલ. “ રાવ બહાદુર શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળા રહેવાશી પાટણ ઠેકાણું મહાલક્ષ્મીના પાડામાંનાને આ દાખલે આપવામાં આવે છે કે તમે આ પાટણ શહેરની તમામ કેમને સં. ૧૮૬૫ ના જેઠ સુદી જ ના રોજ એક પ્રિતિભોજન આપવાથી તમામ શહેરે તમામ ન્યાત ભાગરજતાવાળી તમારે ત્યાં જમીને, ભણે નહિ ખપવાવાળી વાતને તેમ જે જે ન્યાને પિતાની ખુશીથી ઇલાયદું જમવાનું હતું તેમને તમે સીધાં આપી સર્વે કામને પ્રીતિભોજન તમે આપ્યું. હા બનાવ લગભગ બહે ત્રણસેંહે વર્ષમાં બન્યો હોય એમ જણાતું નથી તેથી આ શહેરની હીંદુ તથા મુસલમાન કેમે ઉપરની તારીખે પાટે આવી એકત્ર વિચાર કરી ઠરાવ કર્યો કે આ શહેર જખ્યું હતું એવી યાદગીરી રહેવા માટે તારીખ પાળવી તેવો નિશ્ચય ઠરાવ કર્યા પછી સર્વાનુમતે તમારા પિતાશ્રી દેવગત થયાની તારીખ પાળવા સર્વાનુમતે ઠરાવ થવાથી ઠરાવવામાં આવ્યું છે કે કે જેઠ વદી ૧૧ ની પાકી આ શહેરની તમામ કામ સાલ દર સાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ પાળ્યા કરશે. હાવો બનાવ કઈવખતે બનેલ નથી ને તમે પહેલ વહેલું આ એક મેટું ટાણું કરવાથી આ પ્રમાણે કરવામાં આવ્યું છે તે જાણવું તા. જુન. સ. ૧૯૦૮ મીતી જેઠ વદી ૧૧ આજથી પાખી પાળી અમલ શરૂ. (સહી) (સહી) સાખ ચુનીલાલ મગનલા શેઠ પોપટલાલ હેમચંદ સહી દ: પિતાના, સહી દ: ખુદ વિશનવના શેઠ, નગરશેઠ. દુષ્કાળમાં અન્નગ્રહ અને ગુપ્તદાને. (સંવત ૧૮૫૬) છપ્પનના દુષ્કાળ વખતે તેમણે હજારો દુઃખી અને ભૂખ્યાં પીડિત ગરીબ જનેને અન્નગૃહ ખોલી આશ્રય આપ્યો હતો તેમજ સં. ૧૮૬૭ ને દુષ્કાળ વખતે પણ તેમણે કડી પ્રાંત સુબા મે. . રા. ખાસરાવ જાધવ સાહેબના હસ્તે ખુલ્લું મુકવાની ક્રિયા કરાવી અન્નગ્રહ ખુલ્લું મુકી ગરીબોને આશ્રય આપ્યો હતો. જેનોને મદદ આપવા માટે એક પેટીમાં છુપી અરજીઓ લેવામાં આવતી અને અન્નગૃહમાં ડે. કોઠારીને નીમી દવાઓ અને આરોગ્યની સઘળી વ્યવસ્થા કરવામાં આવી હતી. અને સંવત ૧૮૬૧ માં પણ સસ્તું અનાજ ખોટ ખાઈને બે પૈસે શેર કે જે વખતે ભાવ ઘણું ઉંચા હતા. વેચવાની ધર્માદા દુકાન ઉઘાડીને ગરીબોને મદદ કરી હતી. દરેક દુષ્કાળામાં ગરીબોને આ પ્રકારે મદદ કરવા ઉપરાંત મધ્યમવર્ગનાં આબરૂદાર પણ અંદરખાનેથી દુઃખી કુટુંબને ગુપ્તદાન આપીને દયાળ હાથ ગરીબોની સહાય માટે ખુલ્લો રાખ્યો હતે. હજારો રૂપીઆની દેણગી તેમણે આવા પરોપકારોમાં કરી છે અને એમના ઔદાર્ય તથા દયાને માટે ગરીબ વર્ગ તેમના તરફ પિતા જેવી પૂજ્ય લાગણી ધરાવે છે. સવબહાદુરની પકિ. આવાં આવાં પારમાર્થિક કાર્યોની અને જનસેવાની કદર કરીને શ્રીમંત વડેદરા નરેશે તેઓને “રાવબહાદુરની પદિ” અર્પણ કરેલી “છે. (તે વખતે દેશી રાજકર્તાઓને “સવબહાદુર” ની પદ્ધિ આપવાને પ્રતિબંધ ન હતો). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ * * નેશનલ કોંગ્રેસના ડેલીગેટેને ઇવનિંગ પાર્ટી. . સ૧૮૦૩ (સં. ૧૮૫૮) માં અમદાવાદ શહેરમાં ભરાયેલી નેશનલ કોંગ્રેસના ડેલિગેટોને પણ તેઓએ ભારે ધામધુમથી ઇવનીંગ પાર્ટી આપી હતી. લોક સેવા, મહાજન સેવા અને ધર્મની સેવાની સાથે તેઓ રાષ્ટ્ર સેવાને પણ ભુલ્યા નથી; અને આ તેનું દ્રષ્ટાંત છે. પોતાની પવિત્ર ભૂમિ પાટણ નગરીને આગળ પડવાને તેઓએ યશસ્વી પ્રયને કર્યા છે અને કરે છે. વડોદરા નરેશ શ્રીમંત મહારાજા સાહેબ સયાજીરાવ ગાયકવાડને ડીનરપાટી. ઈ. સ. ૧૮૧૫ ના જાનેવારી મહીનાની ૨૧ મી તારીખે વડોદરા નરેશ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને મોટી ધામધુમથી તેઓ સાહેબે ડિનર પાર્ટી આપી હતી. બગવાડા દરવાજા બહારના પિતાના બંગલાને અને બાગને તે વખતે અનેક રીતે તેમણે શણગારવામાં અને શ્રીમંત મહારાજા સાહેબ માટે ભોજન વ્યવસ્થા કરવામાં હજારો રૂપીઆને ખર્ચ કીધો હતે. હજારો દિપકોથી પ્રકાશીત પિતાના ઉધાનમાં સ્થળે સ્થળે મનમેહક અને આકર્ષક વસ્તુઓ ગોઠવી હતી. શામીયાના ઉભા કર્યા હતા. શ્રીમંતની સાથે શહેરના આગેવાનો અને અમલદારોને પણ નોતર્યા હતા તેમજ પાર્ટીની સાથે સંગીતની, જાદુના ખેલોની, આતસબાજી અને એવી ઘણી ગોઠવણ કરવામાં આવી હતી. શ્રીમંત મહારાજા સાહેબ પણ પોતાના રાજવી પોશાકમાં સજ્જ થઈ સ્મીત વદને શેઠના સદને પધાર્યા હતા અને શ્રીમત સ્વારીનો ઠાઠ તથા કોટાવાળા શેઠની રોશની વગેરે જોવાને હજારે ભાણસોની ઠઠ બંગલાની ચારે બાજુએ જામી ગઈ હતી. પ્રેમના ભૂખ્યા ભુપાળે રાજભક્તિથી અને અમીરીથી છલકાતા શેઠ પુનમચંદજીને ત્યાં લગભગ બે કલાક આનંદમાં વ્યતિત ર્યા હતા અને પાનસેપારી આદિ સર્વ પ્રકારે સત્કાર સુવર્ણાસન પર વિરાજી શ્રીમતે સ્વિકાર્યા પછી શેઠસાહેબે ગદગદીતકંઠે શ્રી. મહારાજા સાહેબને ઉપકાર પ્રદર્શીત કરતાં લાગણી ભર્યા શબ્દોમાં રાજભક્તિ ઉતારી હતી. ગુર્જરેશ્વરે પણ ગુજરાતની પ્રાચીન પાટનગરી પાટણને આંગણે આવું ઉત્તમ આતિથ્ય કરવા માટે પ્રેમ ભર્યા શબદથી શેઠને ધન્યવાદ આપ્યા હતા. અને શેઠજીના શબદોને સાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ઝીલ્યા હતા. તા. ૨૫મી જાન્યુઆરીના રાજ શેઠ સાહેબ તરફથી શ્રીમંત મહારાજા સાહેબને પાશાકના નજરાણા કરવામાં આવ્યા હતા. શ્રીમત પેાતાના રાજ્યમાં બીજે નંબરે ગણાતા પાટણ શહેરમાં આવા રાજભક્ત અને અમીર ખવાસના શેઠને વસતા જોઇ પાટણને માટે મગરૂરી ધરાવે છે અને શેઠ કાટાવાળા તરફ્ ઘણી પ્રીતિ ધરાવે છે. રાજ્ગ્યા સાથેના સંબધ રાધનપુર, પાલણપુર, ભાવનગર, કેટાં, ઝાલાવાડ ( રાજપુતાના ) વિગેરેના રાજા મહારાજા તેમજ કેટલાક રાજદ્વારી મહાપુરૂષો સાથે તેઓ સારા સંબંધ ધરાવે છે અને ઉપર જણાવેલાં રાજ્યામાં તેની એઠક ભાઇ, એટા અને ઉમરાવે! સરદારેાની સાથે થાય છે. તેમજ લગ્નાદિ પ્રંસગે સિરપાવની આપ લે થાય છે તેની સાથે મિત્રાચારી ભરેલે પત્ર વ્યવહાર પણ ચાલે છે કે જે ઉતારવાની અમે જરૂર ધારતા નથી. મહાત્સવના મહીના અને લ્હાણી સ’. ૧૯૬૬ (ઈ.સ. ૧૯૧૧) માં તેઓએ વિશા શ્રીમાળીની ન્યાતમાં દશશેર વજનની પિત્તળની કાર્ડિઓની લ્હાણી કરી હતી. આ લ્હાણી બીજી લ્હાણીઓની માફક ફકત લ્હાણીજ ન હતી પરંતુ તે ધાર્મિ ક ઉન્નતિ-પ્રભુ ભકિતના ઉદ્દેશ સહ કરવામાં આવી હતી. દરેક મહેલ્લાઓમાં, દેહેરાસરમાંપુજા રચાવવામાં આવતી, મ્હાટાં દહેરાંઓમાં પુજા ભણાવવામાં આવતી, અને સાંઝના આરતી, ગાયન પ્રભુભક્તિનાં અને બેઠક વગેરે સાથે સ્ત્રીઓનાં માંગલિક ગીતા તથા પ્રભાવના વગેરે પણ લ્હાણીની સાથે સાથે થતાં. આવી રીતે લગભગ મહીના સુધી ભિન્નભિન્ન મહાલ્લાઓમાં લ્હાણીની વ્હેચણી અને મહાત્સવા ચાલ્યા હતા. દરેક મહેાલ્લાવાળાઓ પણ શેઠજીના માનમાં પાનસોપારી, પુષ્પહાર, પાટી વગેરેથી સત્કાર કરતા હતા. આવા પ્રકારની લ્હાણી અપૂજ ગણાય. કારણકે તેથી કરીને બંધુભાવની સાથે ધા લાભ પણ થાય અને દ્રવ્યના સદુપયોગ થાય. આ પ્રકારની લ્હાણી અત્યાર સુધી થયેલી જણાતી નથી. માનપત્રા. શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાએ અનેક રીતે શહેરની પ્રાંતની, દેશની રાજ્યની અને જૈન કામની સેવાએ મજાવી છે અને તેને લતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પાટણની જુદી જુદી સંસ્થાઓ તરફથી તેઓને માનપત્રે ઘણું ધામધુમ વાળા પ્રજાકિય સમારંભ વચ્ચે આપવામાં આવ્યાં છે. તેની નકલો આ સાથે જોડવી અનુકુળ અને ઉપયોગી થઈ પડશે. માનપત્ર. (૧) મહેરબાન રે. બા. શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા. મુ. પાટણ, “ માનવંતા સાહેબ, આજે અમે પાટણનું સમસ્ત મહાજન આપ સાહેબની કડી પ્રાન્તની રૈયતના સભાસદ તરીકે ધારાસભામાં જે નીમણુંક થઈ છે તે માટે આપને અંતઃકરણની મુબારકબાદી આપવાની આ તક લઈએ છીએ. ગાયકવાડી રાજ્યમાં ધારાસભા આ પહેલી જ છે, ને તેમાં આ શહેરના વતની તરીકે આપ સાહેબ પહેલાજ મેમ્બર હોવાથી અમો પાટણવાસીઓ આ માન અમોને મળ્યા બરાબર હમજીએ છીએ. " આપની ધારાસભામાં નિમક કરી સરકાર વધુમાં વધુ જે ભાન આપને આપી શકતી હતી તે આપ્યું છે. અને તેથી શ્રીમંત મહારાજાસાહેબનો આ તકે આભાર માનીએ છીએ. " આપનું કુટુંબ સખાવતોને માટે નામીચું છે અને તે કુટુંબમાં આપ આશા આપનારા સુપુત્ર હોવાથી અમે આપના હાથે ઘણું સારાં કા થવાની આશા રાખીએ છીએ. “ આપ શ્રીમંત છતાં પણ ગરીબેનાં દુછે. જાણવા જીજ્ઞાસા ધરાવી તે દુર કરવા પ્રયત્નો કરે છે; અને આપની તેવી લાગણીને લીધેજ કડી પ્રાંત મહાજન સભાના પ્રમુખનો જોખમ ભલે ઓધે આપે સ્વીકાર્યો છે. એ વાત અમે સારી પેઠે જાણીએ છીએ. - “ ન્યાતના, સંઘના, મહાજનના વગેરે હરેક કાર્યમાં જ્યારે પણ અમને આપના કુટુંબની કે આપની મદદ તથા સલાહની જરૂર પડી હશે ત્યારે તે અમોને મળતી રહી છે ને સં. ૧૯૫૬ ના ભયંકર દુષ્કાળના વખતમાં દુષ્કાળીયા માટે અનાજ આપવાની ગોઠવણ કરી આપના વડીલો તથા આપે જે મદદ કરેલી તે અમો કદી પણ ભુલી જવાના નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ આપના મરહુમ પિતાશ્રી કરમચંદજી તથા વડીલ બધુ કોડીલાલજીના મથી અમેને જે ખાટ ગઇ છે તે પુરાવાની નથી તે પણ અમેને આશા તથા ખાત્રી છે કે આપશ્રી પણ હેમમેજ પગલે ચાલનારા છે. એટલે પડેલી ખેાટ કાંઇક અંશે પુરાએલી જોવાને અમે ભાગ્યશાળી થશું. “ આપના જેવા ગૃહસ્થની ધારાસભામાં નિમણાક થવાથી અમા આપના કુટુમ્બની તથા આપની કારકીદી તરફ્ વિચાર કરી મ્હોટી મ્હોટી આશાએ બાંધીએ તે અમે ધારીએ છીએ કે હેમાં અમેા બહુ ખેાટા નથી. વળી અંત્યજ લેાકાને સરકારી હરેક ખાતામાં લાયકી પ્રમાણે કરી આપવા હાલ તજવીજ ચાલે છે ને તેથી આપણી તમામ રૈયતમાં જે વસવસા ઉત્પન્ન થયે છે તે કાંઇ આપના જાણવા બહાર નથી. તે આપતુ પહેલું કર્તવ્યૂ જો કાંઇ પણ હાય તા તે આ ઉભા થયેલા વસવસે। દુર કરાવવા શ્રીમંત મહારાજા સાહેબને કાને વ્યાજબી તથા ખરી હકીકત નાખવાનું છે એમ અમ્હારૂં માનવુ છે. વળી અમે વધારે એમ પણ માનીએ છીએ કે, આપના જેવા રૈયતના આગેવાન, શ્રીમાન મે ભાવાળા ગૃહસ્થનુ કહેવુ સરકાર ઉપર જરૂર અસર કરશે જ. “ છેવટે આપ દિર્ઘાયુષી થઇ આપના હાથે ભવિષ્યમાં ઘણાં સુકૃત્યા થાઓ એમ ઈચ્છી શ્રીમંત મહારાજા સાહેબે આપની કરેલી નીમણેાકના સંબંધમાં ફરીથી હેમને આભાર માનીએ છીએ. તે સાથે આપે અમ્હારૂં માનપત્ર સ્વીકાયુ માટે આપના ઉપકાર માનવાની રજા લઇએ છીએ. ભાતિ ફ્રાગણ વદી ૫ વાર રવિ ૧૯૬૪. તથાસ્તુ (સહી) શેઠ પાપઢલાલ હેમચંદ સઈ ૬: ખુદ નગરશેઠ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ - માનપત્ર, ( ૨ ) શેઠજી સાહેબ રા. રા. શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળા, મુ. પાટણ માનવંતા સાહેબ !” આપ શ્રી ગાયકવાડી રાજ્યની ધારાસભામાં કડી પ્રાંત તરફથી રૈયતના પ્રતિનિધિ તરીકે નીમાયા તે શુભ પ્રસંગ માટે અમે શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય સભા (પાટણ) ના મેમ્બરે આપને અંતઃકરણની મુબારક આપવાની આ તક લઈએ છીએ. ગાયકવાડી રાજ્યમાં ધારાસભા એ નવે અને પહેલો જ પ્રસંગ છે, ને એક જૈન ગૃહસ્થ તરીકે આપશ્રી પહેલાજ તથા એકલાજ મેમ્બર તરીકે ફતેહમંદ થયેલા હોવાથી આપસાહેબને આ મળેલું માન તમામ જૈન કોમને મળ્યા સમાન સમજીએ છીએ. “ આપ સાહેબની ધારાસભાના મેમ્બર તરીકેની નીમણુંક કરવામાં શ્રીમંત મહારાજ સાહેબે ઉંચામાં ઉંચું જે માન આપી શકાય તે આપને આપ્યું છે એમ અમો માનીએ છીએ. ને તેથી આ તકે શ્રીમંત મહારાજા સાહેબને તે માટે ઉપકાર માનવાની ખાસ અમે જરૂર જોઇએ છીએ. છે કડી પ્રાંત મહાજન સભાના પ્રમુખ તરીકે આપ સાહેબે જે સ્વતંત્રતા બતાવી છે અને તેથી જે કીર્તિ મેળવી છે તે જોતાં ધારાસભામાં હાલને સમયે આપની નીમણુંક અમોને જરૂર આવકારદાયક થઈ પડશે. કારણકે અમે ખાત્રી ધરાવીએ છીએ કે અંત્યજ લેકોને લાયકી પ્રમાણે સરકારી હરેક ખાતામાં જ આપવા શ્રીમંત મહારાજા સાહેબને જે વિચાર છે તે બાબતમાં રૈયતના પ્રતિનિધી તરીકે અમારો અવાજ શ્રીમંતના કાને આપ જરૂર નાખશે ને તે વિચાર બંધ રખાવવા બને તો પ્રયત્ન કરશે. “ આપ ગર્ભશ્રીમંત છતાંએ કેળવાયેલા છે ને વખતો વખત પિતાના જાતિભાઇઓનાં હિત કરવાના કામમાં ઉત્સાહ પૂર્વક ભાગ જો છો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ વળી આ સભાના પણ શરૂથી મેમ્બર છે ને તેથી આપના જેવા સભાસદ અમારી સંસ્થા ધરાવે છે તે માટે અમે ખરા મગરૂર છીએ. . . “ છેવટે આપ સાહેબને જણાવવાની રજા લઈએ છીએ કે આપના હાથે બની શકતા તમામ ઇલાજે લઈ રૈયતમાં ઉભો થયેલો વસવસો દુર કરાવવા આપ આપનાથી બનતું કરી આપનું કુટુંબ કે જે હમેશાં સારાં કામ કર્યાને માટે જાણીતું છે હેમની શોભામાં એર વધારે કરશો ને શાસન દેવતા આપને કાર્યમાં ફતેહ આપે એવું માગી આપને ચુંટી કહાડવા માટે કડી પ્રાંતની ચુંટણી કરનારાઓને ઉપકાર માનવાની તક લઈએ છીએ. “ અમારી સંસ્થાની માગણું કબુલ રાખી આજે આપે અને અમારી લાગણું બતાવવાની તક આપી અમારું માનપત્ર સ્વીકાર્યું તે માટે અમે આપના આભારી છીએ. - મીતી ફાગણ વદ ૫ રવી સંવત ૧૮૬૪. (સહી). હેરૂભાઈ ડાહ્યાભાઈ વકીલ સેક્રેટરી શા. હાલાભાઈ મગનચંદ દે લહેરચંદ પ્રમુખ માનપત્ર. મે. રા. રા. માનવંતા શ્રીયુત સ્વજ્ઞાતિ બધુ કોટાવાળા શેઠ શ્રી કરમચંદ મેતીચંદના સુપુત્ર શેઠ પુનમચંદ કરમચંદ. “સુજ્ઞ અને માનવતા મહાશય “ આપ પ્રત્યે અમે પાટણના વિશાશ્રીમાળી વણિક આપના સ્વજ્ઞાતિ બંધુઓ આપને માનપુર્વક જણાવવાની રજા લઈએ છીએ કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આપનું કુળદિપક કુટુંબ આપણી જ્ઞાતિમાં જે માન ભગવે છે. તે ખાતે અમને અતિશય આનંદ અને સંતોષ થાય છે. “ધર્મનાં કાર્યોમાં સદા આપ આગળ પડતો ભાગ લ્યો . ધર્મકાર્યને ઉત્તેજન માટે મેટા મેટા યાત્રાના સંઘે કહાડી લગભગ સવા લાખ રૂપીઆ જેટલી મોટી રકમ ખર્ચા પાટણના જૈન બંધુઓને ધર્મને રસ્તે દેરવામાં મહાન કર્તવ્ય આપે કર્યા છે. પાલીતાણું આપણું ધર્મનું મોટું સ્થાન છે, તેના ઉપર આપના વડીલોએ દહેરૂં બંધાવ્યું છે અને આપે ચાલીશ હજારનો ખર્ચ કરી યાત્રાળુઓના આશ્રયસ્થાનના સુખને માટે ધર્મશાળા બંધાવી ઉતમ કાર્ય કર્યું છે. “ પાટણમાં થમણાની ધર્મશાળા પંચાસર પાસે ત્રીસ ચાળીશ હજાર રૂપીઆ ખર્ચ કરી બંધાવી અને આવતા યાત્રાળુઓને ઉત્તમ પ્રકારની સગવડ પણ કરી આપી છે જેથી પુણ્ય-કાર્યને મેટી મદદ થઈ છે. છપ્પનના ભયંકર દુષ્કાળમાં અન્નગ્રહ કહાડી ઘણી લાંબી મુદત સુધી નીરાધાર લોકોને નિભાવ કરવામાં શુમારે વીશ પચીસ હજાર જેટલી મેટી રકમ ઉદાર દીલથી ખર્ચા જૈન ધર્મને જીવઉપર દયા રાખવી એ મુખ્ય મુદો ઉત્તમ પ્રકારે જાળવી જૈન બંધુઓ અને પાટણ શહેરને આપના આભાર નીચે મુક્યાં છે; પાટણના જૈન ભંડારનાં પુસ્તકોને જીર્ણોદ્ધાર કરવામાં રૂપીઆ બે હજાર આપી વિદ્યા પ્રત્યેની પૂજ્ય લાગણું બતાવી આપી છે વગેરે અનેક યશસ્વી કા તરફ આપની ગૃહસ્થાઈ પ્રમાણે વત ગૃહસ્થોનાં ઉત્તમ લક્ષણ આપે બતાવ્યાં છે. જેના માટે અમે અંતઃકરણ પૂર્વક સંતોષ પ્રદર્શીત કરીએ છીએ. આપણી ભાતભૂમિના કલ્યાણાર્થે અમદાવાદમાં ભરાયેલી નેશનલ કોંગ્રેસમાં પ્રતિનિધિઓને ઈવનીંગપાર્ટી આપી દેશની ઉત્તમ સેવા બજાવી આપણી જૈન કોમને ઓળખાવી છે, તેમજ મુંબઇ નગરીમાં જૈન કન્ફ રન્સ વખતે જૈન બંધુઓને આપેલા માનથી અને આપના પ્રયાસથી પાટણની શોભામાં વધારે થા છે જેને માટે અમે આપને અત્યંત આભાર માનીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ kr આ માંગળીક પ્રસંગે આપ સદગૃહસ્થાને વિશેષ જણાવવાની રજા લઈએ છીએ કે આ શહેરની આપણી કામ વિદ્યાઅભ્યાસમાં આગળ પડતા ભાગ લઇ શકે તેવી કોઇ યેાજના આપના તરફથી થવી અતિ જરૂરની છે તેમજ ધર્મનાં કૃત્ય તરફ આજ સુધી જેવી નજર આપની રહેલી છે તેવી હંમેશા રહેશે એવી આશા છે. k આપના જેવા ઉદાર, નિતિજ્ઞ અને ધનીષ્ઠ સદ્દગૃહસ્થને માટે અમે જ્ઞાતિ બંધુ જેટલા મગરૂર થઇએ તેટલું એન્ડ્રુ છે અને તેથી આપને અવિચળ યશ ઈચ્છી આપનુ માનવંતું કુટુંબ આપને પગલે અહેનીશ ચાલી સત્યકૃત્યોમાં જોડાય એવી જગતનિયંતા પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. “ આ આપણી વિશા શ્રીમાળી વાણિક જ્ઞાતિ સમાજ તરફથી માનપત્ર આપને અણુ કરવામાં આવે છે તે સ્વીકારવાની કૃપા કરી આપના જ્ઞાતિબંધુઓને ઉપકારી કરશે એવી આશા છે. એજ વિનંતિ માતિ માત્ર કૃષ્ણપક્ષ ૭ સામવાર સ ંવત ૧૯૬૭ તા. ૮ માહે ફેબ્રુવારી સને ૧૯૦૪ 66 (સહી. ) લી આપને મગળચંદ ઉત્તમચંદ નગરશેઠ સમસ્ત વિ. શ્રીમાળી જ્ઞાતિ તરફથી. ચારૂપના અધા પતાવનાર ફરાળ લવાદ તરીકે. સં. ૧૯૭૩ માં પાટણ ખાતે જેને અને સ્માતે વચ્ચે ચારૂપ તિને લગતા મહાન વૈમનસ્યને ઝધડે ઉભા થયાની વાત જગજાહેર છે. ચારૂપમાં શ્રી શામળાજી પાનાથનું દેવાલય ઘણું પ્રાચિન છે. તેમાં એકજ પવાસણુ ઉપર સ્માના શંકર, ગણપતિ દેવિ, વગેરે દેવે પણ હતા. કેટલાક જૈન બંધુઓએ તેનું ઉત્થાપન કરવાથી રમા અને જૈને વચ્ચે કે માં ઝધડા ચાલી બન્ને પક્ષના હજારા રૂપીયાની અરબાદી થઇ હતી, પાટણની કા માં જૈનેાની હાર થઈ ઉત્થાપન કરનારને આરેાપી ગણી દંડ કરવામાં આવ્યેા હતેા પરંતુ મહેસાણુાની અપીલ કા માં ઉત્થા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ 33४ પનનું કાર્ય શુદ્ધબુદ્ધિથી કરેલું ગણીને શિક્ષા રદ કરવામાં આવી હતી. ઝઘડે આટલેથી જ અટકે નહતો, પરંતુ સ્માએ વડેદરા હાઈકોર્ટમાં અપીલ નેંધવી હતી અને હજુરસીલ તે બાકી જ હતી. આમ કોર્ટના ઝઘડામાં બન્ને પક્ષના વખત અને પૈસાને પુષ્કળ ભેગ અપાયા કરતો હતો. અને કુસંપ વધી ગયું હતું કે જે ભારતની પડતીનું ચિન્હ ગણાય. મહેસાણા શેસન કોર્ટમાં જૈનોએ કરેલી અપીલમાં પાટણની કોર્ટને ઠરાવ રદ કરવામાં આવ્યું હતું પણ આ જીતથી તે માત્ર આરોપીઓને આરોપમુક્ત, “શુદ્ધિબુદ્ધિ” ની દલીલથી ક્ષિક્ષામુક્ત કીધા હતા પરંતુ શંકર ગણપતિ વગેરે સ્માર્ટોના દેવોને પુનઃ એજ સ્થળે બેસાડવાની વાત તે ઉભી જ રહી હતી અને તેથી સ્માર્લોને પગ જેરમાં હતું. જેનેએ સ્માર્લોની મુર્તીઓને ફરીથી પવાસણ પર પ્રતિષ્ઠિત કરવાને ખુશી ન હતા. તેમજ સ્માર્યો ત્યાંથી ખસેડવાને ખુશી ન હતા. આ તકરારી બાબતને ન્યાય કેટથી નીકળે તેમ ન હતું કારણ કે હજુ એ પ્રશ્ન જ ઉભો થયો ન હતો. અને એ પ્રશ્નને માટે વળી કર્મોનાં બારણાં શેધવાં પડે તેમ હતું. અને તેમ કરવામાં ઝઘડે વર્ષો સુધી લંબાવા સંભવ હતે. આવી સ્થિતિ વચ્ચે બન્ને કોમેએ પરસ્પર હમજી લવાદ દ્વારા ન્યાય મેળવવાની ઈચ્છા કીધી. પ્રતિષ્ઠિત તથા પ્રમાણિક પુરૂષ તરીકે બને કોમોએ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાળાની પસંદગી કીધી. લવાદનામા ઉપર બંને પક્ષના આગેવાનોએ સહીઓ કરી શેઠને લવાદ નીમ્યા અને લવાદ તરીકે શ્રીમાન શેઠ સાહેબે દીર્ઘ દ્રષ્ટિથી વિચાર કરી, ચારૂપ જઈ ત્યાંની વસ્તુ સ્થિતિને વિચાર કરી, તેમજ ફરીથી ઉભય કેમ વચ્ચે કલેશ ન રહેવા પામે તેને વિચાર કરી, લવાદ તરીકેનું કર્તવ્ય પૂર્ણ કીધું-ચારૂપની તકરારને છેલ્લે નિર્ણય તેમણે લખીને બન્ને પક્ષને એકઠા કરી તે વાંચી બતાવ્યો. જેને તરફથી શ્રીમાન્ નગરશેઠ પિપટલાલ હેમચંદે અને માર્કો તરફથી શ્રીમાન ચુનીલાલ મગનલાલ વૈષ્ણવના શેઠે પુષ્પહાર વડે શેઠને સત્કાર કીધે. એવોર્ડ અપાયા પછી ઘણું વિધાન મુનિ મહારાજે તેમજ જાણીતા જૈન આગેવાન અને ધારા શાસ્ત્રીઓએ એ ઘણજ ઉત્તમ લખાવે છે એવા પ્રકારના અભિપ્રા પણ આપ્યા હતા; પણ પાટણના સંધમાં કેટલાક ગેરસમજને લીધે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ખળભળાટ થવાથી છેવટે મુંબઇના સ ંઘે એવાર્ડ પર સારા જૈન વિદ્યાન અને ધારાશાસ્ત્રીની સલાહ લેવાને કમીટી નીમી હતી અને કમીટીએ ધારાશાસ્ત્રી શેઠે મકનજી જુડાભાઈની સલાહ લઇ એવાર્ડ વાંધા વગરના હેવાના પેાતાને અભિપ્રાય સંધને જાહેર કર્યો હતેા. કાશમિરના પ્રવાસ શેઠ પુનમચંદ્રજી પ્રવાસના પણ ઘણા શાખ ધરાવે છે, સીમલા, દાર્જીલીંગ વીગેરે હવાખાવાનાં મથક ઉપર તે ઘણીખરી ઉદ્ઘાળાની રૂતુમાં જઇ આવ્યા છે એટલુંજ નહિ પણ ભારતવર્ષના સુંદર બગીચા અથવા તા કુદરતની ખરેખરી યુવાની જયાં ખીલી છે તે દેશના પરમ ઐશ્વર્યવાન કાશ્મિરમાં પણ તેમણે પ્રવાસ કર્યો છે, ફક્ત હવાખાવાના ઉદ્દેશથીજ નહિ પણ વ્યાપારિક અને ઐતિહાસિક દ્રષ્ટિથીએ તે દેશનું તેમણે નિરક્ષણ કરેલું છે, સંવત ૧૯૭૦ ના શ્રાવણ વદ ૧૦ મે તેમણે કાશ્મિર તરફ્ પ્રવાસના આરંભ કીધા હતા સાથે શ્રીમતિ હીરાલક્ષ્મી ( તેમનાં ધમ પત્નિ ) નથા મીજી પણ મંડળી અને તેાકર ચાકરા હતા. રાવળપીંડી અને મરીહીલ થઈ તેઓ શ્રીનગર જઇ પહોંચ્યા હતા. શ્રીનગરમાં વેટરવર્કસ બહુ જોવા જેવુ છે. પાણીમાંથી વિજળીક શકિત પેદા થઇ શ્રીનગરમાં રેાશની (લાઇટ) વીગેરે અપાય છે એટલું જ નહિ પણ તે વીજળીક બળથી મીલ પણ ચલાવવામાં આવે તે સારી પેદાશ થવાને સંભવ છે; પણ ત્યાં રેલ્વે ન હાવાથી કેટલીક મશીનરી લઇ જવાની અગવડા પણ છે. શ્રીનગરમાં તેઓએ કાશ્મિરના મહારાજાની મુલાકાત લીધી હતી. કાર્યાશ્મર મહારાજાને વનસ્પતિ રંગના હીરા જોઇતા હતા તે વિષયમાં ઘણી વાતચિત થઇ હતી. તે વખતે નિવાસ સ્ટીમરમાંજ રાખ્યા હતા, પરંતુ કાશ્મિર નરેશના એ. ડી. સી, પંડિત રતનનાથ કાલના મહેમાન ( ગેસ્ટ ) તરીકે તેના મિત્ર હાવાથી રહ્યા હતા. દિવાનસાહેબ શ્રીમાન અમરનાથજી તથા પ્રાઇવેટ સેક્રેટરી શ્રીમાન બદ્રીનાથજી વીગેરેની મુલાકાત પણ લીધી હતી શ્રીનગરથી તે અમરનાથ ગયા હતા. શ્રીનગરથી અમરનાથની 2કરી સુધી જવાને શરૂઆતમાં વીસેક માઇલ હાઉસમેટમાં જળપ્રવાસ કરી સલામાબાદ જવું પડે છે, અને રરતામાં બે દીવસ લાગે છે, પરંતુ કેશરનાં ખેતરે। રસ્તામાં આવતાં હાવાથી બહુ રમણિય લાગે છે, શેઠ સાહેબે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ખેતરાનુ વ્યાપારિક દ્રષ્ટિએ અવલોકન કરવાને હાઉસમેટ ત્યાં ચાર કલાક ઉભી રાખી હતી અને ત્યાંની માટી તથા કેસરનાં મુળીયાં ત્યાંથી સાથે લીધાં હતાં. આ મુળીયાં તથા માટી તેમણે પાટણ મોકલી આપ્યાં હતાં અને પાટમાં પ્રયોગ કરતાં તે ઉગી નીકળ્યાં હતાં. ત્યાંની માટી અહીની માટીમાં મિશ્ર કરી વાવેતર કરવામાં આવે તે પણ ઉગી શકે છે પરંતુ તેને તાપ વિશેષ · ન લાગે તે માટે ખાસ લક્ષ રાખવું જોઇએ છે આ દેશમાં આ પ્રયોગ અજમાવવા જેવા છે અને સફળ થાય તે હજારા રૂપીઆની પેદાશ થાય તેમ છે. ઇસલામાબાદ પહેાંચ્યા પછી તેએ અશ્વસ્વારી પર પાલગામ ગયા હતા. પાલૈગામ જતાં રસ્તામાં એક ગામ + + x આવે છે અને ત્યાં પડાએ ધણા હાય છે તે ઠેકાણે એક જૈન મંદીર ધણુ ખંડીયેર સ્થિતિમાં જોવામાં આવ્યું હતું તપાસ કરતાં તે બાવન જીનાલયા (દહેરીયા ) હતાં એમ જણાયુ હતુ અને ખારીકીથી તેનું અવલોકન કરતાં તે ધણુ' પ્રાચીન જૈનમદીર લાગતુ હતુ. શેઠ સાહેબ તેનું અવલોકન કરવાને એ કલાક સુધી રોકાયા હતા. આ ગામમાં એક પ્રાચીન ગુઢ્ઢા છે તે બાર ગાઉ લાંબી હોવાની લોકેકિત છે તેની અંદર જઇ શકાય છે પણ દુર સુધી જવાની હીમત ચાલતી નથી. પાલગામ અમરનાથની તલાટિમાં આવેલું છે, અને ત્યાંથી અમરનાથ મહાદેવનું દેવાલય લગભગ અઢાર હજાર ક્રિટ ઊંચે છે. શ્રાવણ સુદ પડવાથી પુર્ણિમા ટપકવાથી તેને બરફ્ શિવલીંગાકાર બધાઇ ગણપતિ, પાતી વીગેરે આકૃતિએ પણ સુધીમાં યાંથી કુતિ પાણિ જાય છે. એટલુંજ નહિ પણ કુદ્રુતથીજ બની જાય છે. + + + + + શેઠ સાહેબે આ સર્વ સ્થળામાં પથરાયલી કુદરતની શાભાનું સારૂ અવલાકન કર્યું હતું, અને તેમના પ્રવાસને આ સંક્ષિપ્ત નૃત્તાંત તેમની સાથે ગયેલા એક ગૃહસ્થ દ્વારા અમને મળ્યું છે. સાચા ગુજરાતી અને શહેરી શેઠ કાટાવાળા એક શહેરી તરીકે, એક જૈન આગેવાન તરીકે, અને એક સાચા ગુજરાતી તરીકે માનનીય પુરૂષ છે એમ કહ્યા વગર ચાલતુ નથી. ધણાએ ગુજરાતીએ એવા જોવામાં આવે છે કે જેએએ પરદેશ વસીને પછી સ્વદેશમાં આવતાંયે ત્યાં પરદેશી પોશાક અંગીકૃત કર્યાં હાય છે. કેટલાક તે મહારાષ્ટ્રી અને બીજી પાધડીએજ નહિ પણ કુટુંબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૭ ભાષા તરિકે ઘરમાંથી ગુજરાતીને તિલાંજલિ આપી અન્ય પ્રાંતિક ભાષાને ઘરમાં ઉપયોગ કરતા આપણા જોવામાં આવે છે અને ગુજરાતીમાં વાત કરતાં તેઓને વિટંબણું થઈ પડે છે. પરંતુ શેઠ કોટાવાળાએ ગુજરાતી પાઘડી અને ગુજરાતી ભાષા ગુજરાત બહાર પણ જાળવી રાખ્યાં છે, એ કંઈ ગુજરાતનું ઓછું અભિમાન નથી. વળી ગુજરાતી લેખક તરફ પણ તેઓ સાચા હૃદયને પ્યાર ધરાવે છે અને સન્માન કરે છે. એક શહેરી તરીકે પણ તેઓ પાટણની સઘળી પ્રવૃત્તિઓમાં દ્રવ્યનો અને સમયને વારંવાર ભોગ આપે છે. બાલાભાઈ કલબના તેઓ રૂા. ૧૦૦૦) આપી પેટન થયેલા છે તેમજ “જૈનધર્મ પ્રસારક-સભા”-ભાવનગર, આત્માનંદ સભા-ભાવનગર, શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય સભા-પાટણ વગેરે સંસ્થાઓના લાઇફ મેમ્બર છે તથા ઘણું સંસ્થાઓને તેઓ મદદ કરતા રહ્યા છે. આ * તથા પાટણ જૈન મંડળમાં રૂ. ૧૦૦૧ આપી તેઓ પેટન થયા છે, ઉપરાંત શ્રી પાટણ જૈનમંડળ બેડગ હાઉસના સ્થાયિ ફંડમાં રૂ. ૩૫૦૧) ની સૌથી મોટી રકમ ભરી છે. વળી પાટણના પાંજરાપોળના ફંડમા પણ રૂ. ૧૨૧૦૧) ની રકમ શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાલાએ ભરી છે. સમાપ્ત Sઝર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ - હહહહ૪૯૯૯૯૯૯૯૯૯૯ જીરુ માન પત્ર. » શ્રીમાન શેઠ પુનમચંદ કરમચંદજી કટાવાળા નિવાસસ્થળ, પાટણ. સમસ્ત ગુજરાતમાં ઘાષણ કરનારી રાજસભાઓમાં, સમસ્ત ભારતવર્ષમાં વિજયધ્વજ ફરકાવનારી ધર્મસભાઓમાં અને સૃષ્ટિસમસ્તના દેશોમાં વ્યાપારની યશદુંદુભી વગાડનાર મહાજનની મહાસભાઓમાં જે સ્થળે આપણા પૂર્વજોએ રાજ્યમાન્ય અને લોકમાન્ય પુરૂષ તરીકે ભાગ લીધે છે તેજ સ્થળે ગુજરાતના પ્રાચિન પાટનગર પાટણમાં તે પૂર્વ જેના પગલે ચાલનાર તેમનાં સંતાને અમે પાટણના સર્વ શહેરીઓ આપશ્રીના સદૂગુણ, સંસ્કૃત અને સમાજસેવા તરફ અમારી હાર્દિક સહાનુભૂતિ અને સન્માન પ્રકટ કરી પ્રફુલ્લ થઈએ છીએ, સ્થળમહિમા હજુ લુપ્ત થયું નથી, મુસદ્દી પૂર્વજોએ અણહિલની યાદગીરી અર્થે વસાવેલા આ પ્રસિદ્ધ નગરમાં હજુએ રાજસભામાં વિરાજનારા અને રાજકુલતિલક ગુજ રેશ્વરને પ્રતાપિ પગલાં જેમને ત્યાં થાય છે એવા પુરૂષે આજ પણ વસે છે એમ પાટણના શહેરીઓ ઐતિહાસિક વાતો કરતાં કોઈને અભિમાનથી કહે તો આપનું નામ પ્રસ્તાવનામાં જ કહેવું પડે તેમ છે; કારણ કે - કડીપ્રાંત મહાજનસભાના પ્રમુખ તરીકે જેમાં પ્રથમ આપ જ સ્વીકારાયા હતા તેમ વડોદરા રાજ્યની ધારાસભામાં પણ કડી પ્રાંત તરફથી પ્રથમ આપજ વિરાજ્યા હતા અને શ્રીમંત સયાજીરાવ મહારાજા સાહેબના પદસ્પ થી પવિત્ર થયેલી રજ આપના બંગલાની આસપાસ સ્મરણિય રીતે પથરાઈ છે. વર્તમાનમાં આપના માટે આ અમારી મગરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ' ધાર્મિકવૃતિ આપના વડીલોએ અને આપે પણ ઉત્તમ રીતે ધારણ કરેલી છે. શ્રી શેત્રુંજયમાં છનાલય રચાવી, શ્રી પાલીતાણુમાં તથા પાટણમાં ધર્મશાળાઓ બંધાવી તથા ભારતની પવિત્ર યાત્રાઓનાં સંઘે કહાડીને અને અઠ્ઠાઈ મહેત્સ, સ્વામિવાસલ્યો, ઉજમણુઓ તથા અનેક ઉત્સવે કરીને આપે પરમપુણ્ય પ્રાપ્ત કર્યું છે. વળી એથી જૈનકોન્ફરન્સ તથા જ્ઞાનભનિધિ પ્રદર્શનના ભવ્ય સમારંભ કરી શહેરીઓને અપૂર્વ લાભ આપ્યો છેઃ આપની આ સર્વ સજ્જનતા જ નહિ પણ ધર્મ પ્રિયતા છે. આપનું ઔદાર્ય પણ અમારા હદયમાં પરમ શાંતિ ઉત્પન્ન કરે છે. જેનબંધુઓ હસ્તક ચાલતી સંસ્થાઓ, પુસ્તકાલય, પાઠશાળાઓ, છાત્રાલય (બોર્ડીંગ) વગેરેનાં ફડમાં આપે સારી સારી રકમો ભરી છે, પાટણ પાંજરાપોળના ફંડમાં હમણાં જ આપે એક નાદર રકમ સાદર ભેટ કરી છે એટલું જ નહિ પણ સં ૧૯૫૬-૧૯૬૮ ના દુષ્કાળમાં આપે, ચલાવેલાં અન્નગૃહ અને સસ્તા અનાજની દુકાન તેમજ અન્ય સાર્વજનિક સંસ્થાઓમાં આપે દર્શાવેલી ઉદારતા સમસ્ત જનસમાજના હીતની આપની પ્રવૃતિ પ્રસિધ્ધ કરે છે. આપના પિતાશ્રીના યશસ્વી સ્મર્ણાર્થે કરેલા સમસ્ત નગરના પ્રીતિભેજનમાં પણ આપને એજ સિધ્ધાંત હતા અને તે માટે સર્વ શહેરીઓએ યાદગીરી અર્થે તે તિથિએ હમેશ માટે દર વર્ષે પાખી પાળવાનું ઠરાવી આપને મોટું માન આપેલું છે. ભર્તુહરિના “નિઃસ્તુ નીતિ નિપુળાદ્રિ વાતુવન્તા :સમविशतिगच्छतिवा यथेष्टम् । अद्यैववा मरणमस्तु युगांतरेवा, न्यायाસ્વ:વિશ્વતિયંત ધીરાઃ છે એ લોક પ્રમાણે આપનામાં ન્યાય પરાયણતાને અમે સાક્ષાત અનુભવ કર્યો છે. સેંકડે વર્ષથી સાથે રહેતી, ઉંચા સિદ્ધાંત અને ઉંચા સદાચાર વાળી, એકજ શરીરના બે હાથ જેવી પાટણની (જૈન અને સ્માર્ત ) બે મહાન કેમેમાં ભાવિકાબલ્યથી જે વૈમનસ્ય થવા પામ્યું હતું અને તેનાં જે કહુફળ ચાખવાં પડત તેનું મુળ દુર કરવામાં આપે ન્યાયનિપુણતા દાખવીને ચારૂપ સંબંધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ લવાદ તરીકે ઉતમ સમાધાન કરી સંપ અને શાંતિની શ્રેષ્ઠભાવના જાગૃત કરી છે આપને આ પુરૂષાર્થ શહેરીઓને આર્શિવાદ સમાન થઈ પડશે. આવાં અનેક યશસ્વી કાર્યો, પ્રશંશનિય ગુણે અને અમારા ઉપરના અત્યંત પ્રેમથી આકર્ષાઈને અમે પાટણના સમસ્ત શહેરીઓ તરફથી અમારા હદયની આશિષ અને સહાનુભુતિથી ભરપુર આ માનપત્ર આપના કરકમલમાં સમર્પવા રજા લઈએ છીએ અસ્તુ લી. અમે છીએ (સહી) શેઠ પોપટલાલ હેમચંદ સઈ દઃ ખુદ નગર શેઠ (સહી) શા. ચુનીલાલ મગનલાલની સઈ વિષ્ણવના શેઠ (સહી) આ. નાનાલાલ ગીરજાશંકરની સઇ ચારાશી નાતના શેઠ સ્વીકારવું ભાષણ નામદાર દીવાન સાહેબ (સી. આઈ. ઈ. ) અને નાગરિક બંધુઓ! . વર્ષારૂતુના આલ્હાદક સમયે પુલક્તિ થયેલા પાટણ નગરમાં ના દીવાન સાહેબ મનુભાઈની પધરામણું થવાથી નાગરિકોના આનંદમાં અપૂર્વ વૃદ્ધિ થઈ છે. મેહેરબાન મનુભાઈ સાહેબ તે ગુજ. રાતના છેલ્લા રાજા કરણઘેલાની કારકીર્દી લખનાર સાક્ષરશ્રી નંદશંકરભાઈના પુત્ર હાઈ એજ ગુજરાતના પ્રધાન તરીકે આજે પાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ માં પહેલાઘેલા જ પધાર્યા છે એ જવાને એમના પિતાશ્રી હૈયાત હેત તે આજે એમના આનન્દની સીમા જ ન રહી હતી પણ એમના આત્માની આશિષ પાટણમાં નગરજનના હર્ષદ્વારા આજે સાક્ષાત્કાર કરતી જણાય છે. આવા આનન્દના પ્રસંગની એક યાદગીરી અમર અક્ષરોએ આલેખીને શહેરીઓની હારા કુટુંબ ઉપરની પ્રતિભાવનાએ આજ માનપત્રનું મુર્તરવરૂપ ધારણ કર્યું હોય એમ મને લાગે છે. એક * માનપત્ર પાટણના નાગરીકોના મેળાવડામાં વડોદરાના ના દીવાન સાહેબના હસ્તે એનાયત થવાની ક્રિયાના એહવાલે તા. ૮ મી ઓગસ્ટ ૧૮૧૮ ના પ્રજામીત્રમાં, તા. ૭ મી ઓગસ્ટ ૧૮૧૮ ના સાંઝ વર્તમાનમાં, તા. ૫ મી ઓગસ્ટ ૧૮૧૮ ના મુંબાઈ સમાચારમાં, તા. ૭ મી ઓગસ્ટ ૧૮૧૮ ના સયાજી વિજયમાં તથા તા. ૧૦ મી ઓગસ્ટ ના “ જેન” માં પ્રકટ થયા હતા તેમાં થી એક બે પેપરના ઉતારા અત્રે મુકવામાં આવ્યા છે. પ્રજામીત્ર અને પારસી શનિવાર તા. ૮ મી ઓગસ્ટ ૧૮૧૮.. નામદાર દીવાનની પાટણમાં પધરામણી. ડિનર પાર્ટી. બપોરે એક વાગતાં શેઠ પુનમચંદ કરમચંદ કટાવાળા તરફથી નામદાર મનુભાઈ સાહેબને સહકુટુંબ ડીનર પાર્ટી આપવામાં આવી હતી. પાટીમાં દીવાન સાહેબની સાથેના ઓફીસરે, મે. સુબા સાહેબ, સ્થા અમલદારે તથા આગેવાન શહેરીઓને મોટી સંખ્યામાં નોતરવામાં આવ્યા હતા. દિવાન સાહેબની સ્વારી પધારતાં શેઠ કોટાવાળાએ આવકાર આપી દીવાનખાનામાં બેઠક આપી હતી તથા ગાનતાન થયા પછી ડીનર પાર્ટીને ઇનસાફ આ હતે બાદ શેઠ કોટાવાળાએ ના, દીવાન સાહેબને તથા પરોણાઓનો આભાર માની હાર, કલગી, પાનસેપારીથી સત્કાર કર્યો હતો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ પ્રિય નાગરિકા ! આપે જે વ આ શહેરની જાહેર અને ધાર્મિક સેવા વી છે તે પૂર્વજોના પૂણ્યપ્રતાપે મ્હારા વડીલેાએ અને મ્હે યચાશકિત માત્ર ફરજ જ ખાવી છે; અને હમેશાં શહેરના લાભામાં તથા સર્કટામાં આપ સની સાથે જોડાયેલા રહેવાની-માતૃભૂમિ પ્રત્યેની એક શહેરી તરીકે હારી ફરજ છે; શહેરીઓના હકકા, સુખ અને આબાદી માટે મારાથી ખનતું કરવાને આપની અશિષાના બળથી હું હમેશાં તપર રહીશ અને નાગરિકાની પ્રીતિનું પાત્ર થવામાં હુ એક મગરૂરી માનીશ. શહેરીઓ તરફથી ઇવનીંગ પાટી. સાંજે પાંચ વાગતાં પાટણની જાહેર પ્રજા તરફથી ના. દીવાન સાહેબને જાહેર આવકાર આપવાને ધ્વનીંગ પાર્ટીના મોટા મેળાવડા થયા હતા, જેમાં શહેરીએ ગંજાવર સખ્યામાં હાજરી આપી હતી. શેઠ ફોટાવાળાને માનપત્ર. બાદ શેઃ પુનમચંદ કરચંદ કાટાવાળાએ મજાવેલી સેવાઓ માટે પાટના શહેરીઓ તરફથી માનપત્ર એનાયત કર્વાની દરખારત નગરઠે રજુ કરી હતી. ખાદ રા. જીવાચંદ પાનાચંદ, રા. વિદ્યાશંકર વકીલ, રા ઉમીયાશંકર લાખીયા વગેરેએ ટેકા આપતાં શેઠ કાટાવા..એ કરેલી સખાવતા તથા ચારૂપનું સમાધાન કરી પાટમાં એ કામેના હ દુર કરવા માટે પ્રશંશા કરી હતી. ખાદ શેઠે પુનસ્યંદ હરાજીવાળાએ મનપત્ર વાંચી ખતાવ્યુ હતુ. બાદ નગરશેઠે વિનતિ કરતાં ના. દીવાન સાહેએ શેઠ કાટાવાળાને એનાયત કર્યુ હતુ. શેઠ કાટાવાળાએ તે વીકારતાં વળતા જવાબનું ભાષણ કરતાં શહેરીએ તથા ના. દીવાન સાહેબને આભાર માન્યો હતેા તથા પાટની જાહેર સેવાએ કરીને પ્રજાની પ્રીતિનું પાત્ર થવા ઉત્કંઠા બતાવી હતી x x x x બાદ સુખા સા. મે. રા લાલભાએ ભાષણ કરતાં શેઠ કાટાવાળાએ પાટણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યજાતિની જગત પ્રત્યેની સામાન્ય ફરજોને વિચાર કરતાં કુટુંબસેવાના પગથીયા પરથી જમણા પગ ઉપાડતાં કર્તવ્યની નિસરણીયે ઉંચા ચ્હડતાં બીજું પગથી નગરસેવાનું જ આવે છે. પ્રત્યેક નાગરિકને પોતાના જમણા પગ આ પગથીયા પર જ પહેલી વાર મુકવા પડે છે અને તે પછી જ ઉપરનાં પગથીયાં પર જવાને માર્ગ પ્રાપ્ત થઇ શકે છે. ટાઉન હેલ બાંધવા રૂા. ૨૫૦૦૦) ની સખાવત જાહેર કર્યાંનુ x x x જણાવી x x ધન્યવાદ આપ્યા હતા. બાદ મે. રૂપશંકર મારારજી એ ભાષણ કરતાં તા. મનુભાઇની રાજનીતિની પ્રશ ંશા કરતાં પ્રધાન ધરમ વિષે અસરકારક ભાષણ કર્યું હતું. તેમજ શેઠ કાટાવાળાને ચારૂપના ઝધડા પતાવવા માટે ધન્યવાદ આવ્યેા હતેા. x x x x પછી ના. દીવાન સાહેબે વળતા જવાબમાં શહેરીએ ને! આભાર માનતાં પાટણ માટે ઘણી લાગણી દર્શાવી હતી તથા સખાવતી શેઢાને ધન્યવાદ આપ્યા હતા તેમજ શેઠે કાટાવાળાને ટાઉન હાલની અક્ષીસ કરવા માટે અને શેઠ વાડીલાલને ટાવર માટે ધન્યવાદ આપ્યા હતા. બાદ હારતારા, પાનસેાપારી વહેંચાઇ મેળાવડા વીસર્જન થયેા હતેા જૈન તા. ૧૦ ઓગસ્ટ ૧૯૧૯. કાટાવાળાને માન અને જાહેર સખાવત. પાટણ ખાતે શેડ પુનમચંદ કરમચંદ કટાવાળાએ દુષ્કાળમાં કરેલી ઉદાર લોકસેવા માટે શહેરી તરફનું માનપત્ર વડેાદરા ના દીવાનના હાથથી તા. ૨ છએ જાહેર મેળાવડામાં આપવામાં આવ્યું હતું. આ પ્રમ`ગે તેમણે ચારૂપ કેસમાં જૈને અને સ્મા વચ્ચેના વાંધાનું કરેલ સમાધાન તથા જાહેર સેવા માટે પ્રશંસા થઈ હતી. શેઠ કેાટાવાળાએ આ સર્વે કામ કરવા પેાતાની ફરજથી વિશેષ કંઇ કર્યુ નથી તેમ જણાવતાં પાટણમાં ટાઉન હાલની ખામી દુર કરવા રૂ।. ૨૫) હારની મદદ જાહેર કરી દીવાન સાહેબના આગમનની યાદગીરીમાં ટાઉન હાલ બંધાવવા જણાવ્યું હતુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ ७ આ નાગરિક ધમ પ્રમાણે મ્હારી સામાન્ય કરજો યથાશક્તિ અદા કરવાથી ચિત્તાંશતિ અને આત્માન્નતિના મહાન લાભ મને મળે છે જ અને વિશેષમાં આપ સર્વે એ મ્હારી યથાશક્તિ ક વ્યનિષ્ઠાની કદર યુઝી. શ્વને જે માન આપ્યું છે તે માટે અંતઃકરણપૂર્વક આપ સર્વોના આભારી છું; તેમજ નામદાર દીવાન સાહેબે આ ક્રિયામાં પેતાના સમયને ભોગ આપી તથા સ્વહસ્તે તસ્દી લઇ જે સહાનુભૂતિ દર્શાવી છે તે માટે હું તે સાહેબના અંતઃકરણપૂર્વક આભાર માનુ છું. તેમજ અમલદાર સાહેબે અને શહેરી સદ્દગૃહસ્થાએ જે મ્હારા તરફ સહૃદયતા દરશાવી છે તે માટે આપ સર્વે સાહેબેને ફીક્રી ઉપકાર માનવા રજા લઉં છું સમસ્ત રાજ્યમાં સ્થળે સ્થળે જે જાગૃતિ જેવામાં આવે છે; તેમજ કેળવણીમાં, વાણિજ્યમાં, તથા સામાજીક પ્રગતિમાં પ્રજા જે ઉન્નતિ કરી રહી છે તે સર્વના મૂળમાં જે પ્રતાપિ આત્માએ ઘણાં વર્ષોથી સતતુ અમૃતસિચન કરેલું છે જેઓ પ્રજાના નેતા અને પિતા છે, અને જે આપણને દિશા બતાવનાર એક મહાન રાશની છે તે શ્રીમન્ત સયાજીરાવ મહારાજા સાહેબના આપણે અનેક રીતે રૂણી છીએ એથી આપણુા સર્વાંના હૃદયની ઉર્મીઓથી તેઓશ્રીનુ દિર્ધાયુ ઇચ્છી આ તકે અંતઃકરણપૂર્વક ઉપકાર માની એસી જવાની રા લઉં છુ. પાટણ ( ગુજરાત ) તા. ૨−૮ ૧૯૧૯ } પુનમચ’દ' કરમચંદ ાટાવાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com