________________
પ૭
પરિશિષ્ટ ૨૨ નગરશેઠને ખુલાસો.
. (તા. ૯-૫-૧૭ ના જૈનશાસનમાં પ્રગટ થયેલા નગરશેઠના સવાલ જવાબ વિષે પાટણના ૨. રા. નગરશેઠ પિપટલાલ હેમચંદ પિતાને ખુલાસે નીચે પ્રમાણે લખે છે.
- શા. મંગળચંદ લલ્લચંદ રહેવાશી પાટગુનાને અમે નગરશેઠ પોપટલાલ હેમચંદ રહે. વાથી પાટણના તમને અમે તમારી બેટસ તા. ૧૮-૮-૧૭ ની અમને તા. ૨૦-૮-૧૭ ના રોજ મળી છે તેના જવાબમાં લખવાનું કે તા. – પ-૧૭ ના જૈનશાસનના અંકમાં ચારૂપકેશ સંબંધે અમારા જે જવાબ સવાલ છપાયેલા છે તે અમે પ્રસિદ્ધ કરાવ્યા નથી, પ્રસિદ્ધ કરાવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com