________________
૧૨૬
જવામ-મંગળભાઇ, ઝવેરી, હીરાચંદ ખેમચંદ તેમજ ખીજાં પણ એક બે જણ હતા અને તેને એક દુકાન ઉપર લવાદનામામાં મેં સહી કરી આપેલી.
સવાલ-સહી કરી આપતી વખતે કપણુ સરત અથવા વાટાધાટ
થયેલી ?
આપે છે ત્યારે
ઓરડી જેટલી
જવામ-મેં પૂછ્યું કે આ લવાદનામું કેવી રીતે મગળચંદ તથા ઝવેરીએ એમ ચેોખ્ખું કહેલું કે એક જગા અગર વધારેમાં વધારે રૂ. ૨૦૦૦ સુધી એટલે આ બેમાંથી એક આવી સરત મારી સાથે કરેલી તેમ મેં કહેલુ કે આ લવાદનામાં ઉપર દરેક નાતના શેઠીયાઓ તથા દરેક નાતના આગેવાનની સહી કરાવવી. આવી રીતની મારી સાથે સરત થયેલી. સવાલ-જ્યારે આવી સરત થયેલી ત્યારે લવાદનામામાં તમે ગેરે ટી કેમ ન કરી?
જવામ-લવાદનામામાં કેઇ જાતની ગેરેંટી થાય નહિ અને ગેરેંટી થાય તે તે લવાદનામું કહેવાય નહિ.
સવાલ-લવાદનામું કાટાવાળાને ઘેર કાણુ આપવા ગયું હતું ? તેમજ દરેક નાતના શેડીયાની તથા દરેક નાતના આગેવાનાની સહીયે લેવાં કાણુ ગયુ હતુ ? આગેવાનાની લવાદનામા પર સહીયા છે?
કરાવવા
જવામ-લવાદનામુ કાટાવાળાને ત્યાં મંગળભાઇ ત્યા ઝવેરી આપ વા ગએલા. નાતાના શેઠીયાએ પાસે પણ તે ગૃહસ્થે સહી ગએલા અને કરાવેલી-પણ એક પણ નાતના આગેવાન પાસે સહી કરાવવા ગયા હૈાય તેવુ લાગતુ નથી કારણ કે, તેના ઉપર એક નાતના આગેવાનની સહી નથી. આ વખતે હું બહારગામ ગયેલા અને બહુ!રગામથી આવીને તેને પુછ્યું કે નાતના આગેવાને પાસે સહીએ।કરાવી? જ્યારે તે કહે કે હા કરાવવા ગયેલા પછી મેં આગેવાનને પુછ્યુ. તે તેઓએ કહ્યું કે-અમારી પાસે કાઇ સહી આવ્યુ નથી ત્યારે મેં તેને પુછ્યુ કે તમે આગેવાને પાસે કેમ ગયા નહિ ત્યારે તેઓ પાસેથી જોઇએ તેવા ખુલાસા મળ્યા નહિ.
કરાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com