________________
૧૭૩
માટે એકદરે પુખ્ત વિચાર કરી પાકા પયાથી કામ કરશો. ઘણી ઉતાવળ કરવાથી પાટણના શ્રી જૈન સંધમાં ભાગલા નાં પડે આ વાત વધારે લક્ષમાં રાખવાની જરૂર છે. ભાગલા પડતાં વાર નહિ લાગે પણ સાંધતાં ઘણા વર્ષો લાગશે માટે અકરી કાઢતાં ઉંટ ન પેસે એ ઉપર ધ્યાન આપવુ હાલ એ.
પાછા
૬: વલભવિજયના ધર્મલાભ
(૨)
ફા. વી. મંગળવાર તા. ૨૦ પંડિત માહવજયજી, જસવિજયજી લિખતા હૈ કિ આપકા પત્ર મિલા ઉસકે સાથ લવાદનામા યા લવાદકે ચુકાદેકી નકલ માલિ । વાંચનેસે કુલ હાલ માલુમ હુઆ ઉકે બારેમે હમારા અભિપ્રાય.
પાટણકે નજીકમે જો ચારૂપ ગામમે શ્રી શામળા પાર્શ્વનાથકા પ્રાચિન તિર્થં કે બારેમે જો મી. પુનમચંદ કરમચંદ કાટાવાલાને જો ચુકાદા કયા વા ચુકાદા સીક્` એકતક્ હૈ વે બિલકુલ ધસે વિરૂદ્ધ હાતેહિ. ભવિષ્યકાલમે સર્વ તીથે મેં યા સ` મુલ્કોકે જીનાલયેાંમે હાનિકારક હા નેકા સંભવ હૈયાંકે આશુ કે પ્રાચિન જૈન ગ્રંથ વ સિદ્ધાંતેાકી ઇન લાકાને ક્યા ક્યા હાનિ પહોંચાઇથી આર જૈન વેષધારી યા શ્રીસધો કયા કયા તકલિબ ઉઠાનેકી વખ્ત આઇથી સે। કયા આપ ભુલ ગએ, વાસ્તે કચ્છ વિચાર તા કરે ઔર યે ધર્મ વિરૂદ્ધ ચુકાદા હમકુ' મજુર નહિ હૈ આર જો યે ચુકાદા હૈ।વેગા આણુ' જાતે શ્રીસધકા બડા હી સંકટમે પડના હોગા ઔર જો ચુકાદેકે અંદર જીવ ઉત્પન કરનેવાલી વસ્તુવાંકે બારેમે જો લીખા હૈ વા ધર્મ વિરૂદ્ધ હૈ, દેખા જૈન સિદ્ધાન્તાંમે જીવાભિગમમે વિજયદેવતાધિકારે નંદિવર્ધીપ પુજાયા, એર રાયપસેણિમે. સૂમિદેવાધિકારે આર જ ખૂંદીપ પતિમે ઈંદ્રને કરી હુઇ સ્નાત્ર પુજાધિકારમે દેખકે વિચાર કરી આર કાઇ જંગે જૈન વેષધારીયેાંસે પૂછે। આર વિચારકે કાર્ય કરા ઇત્યલમ્.
(૩)
મુ. પાટણથી લી. મુની મંગલસાગરના ધબ્રાભ પહેાંચે બાદ લખવાનુ જે ચુકાદો વાંચ્યા પણ દીલગીરી સાથે લખવાનુ જે લવાદે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com