________________
પરિશિષ્ટ ૧૬. હેન્ડબીલ નંબર ૧.
ચારૂપ કેસ.
—— – શેઠ કેટાવાળાએ આપેલા ચુકાદા અંગેપરમ પુજ્ય ૧૦૦૮ શ્રી જૈનાચાર્ય તેમજ પુજ્ય મુનિ મહારાજાએ શું કહે છે.
મુકપડવણુંજ ફ. વ. ૮ પુજય પાદ જૈનાચાર્ય ૧૦૦૮
શ્રીમાન શ્રીમદ્વિજય કમલ સુરીશ્વરજી મહારાજ તથા શ્રીમદ જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ મુનીશ્રી લબધી વિજ્યજી મહારાજ આદી મુની મંડલકી તફસે તત્ર
મુ. મુંબઈ મધે સુશ્રાવક દેવગુરૂ ભક્તિકારક શા. લહેરચંદ ચુનીલાલ કોટવાલ તથા શા. મણીલાલ ચુનીલાલ મેદી તથા શા. અમીચંદ ખેમચંદ શા. હીરાલાલ લલ્લુભાઈ કાપડીઆ શા. મણલાલ રતનચંદ વૈદ આદી સમસ્ત શ્રી સંધ યોગ્ય ધર્મ લાભ પૂર્વક વિદીત રહેકી યહાં પર શ્રી દેવગુરૂ ધર્મ કે પ્રસાદસેં સુખ સાતા હૈ.
વિ. તુમ્હારા પત્ર તથા છપ હુઈ ચુકાદાની નકલ એર હેન્ડબીલ આદી પહુંચે અત્યંત ખેદકે સાથ લીખાતા હે કી કોટાવાલાશેઠ પુનમચંદ કરમચંદને પરમ પવિત્ર પ્રાચીન શ્રી ચારૂપતિર્થકે સંબંધમેં જે ચુકાદા લખા હૈ વે એક તરફ હોનેસે જૈન શ્રી સંધક કબુલ કરના. એગ્ય નહિ હૈ.
એર મેસાણ કે જીસ કેસમે જૈન લેકાંકી છત હુઈથી તે ફીર ઇસ કેસકે લવાદનામા ઉકત શેઠજીક સપનકી ક્યા જરૂરત થી એર ચુકાદાભી એકહી તક લીખા ગયા હૈ. યદી વ ચુકાદા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com