Book Title: Charupnu Avalokan
Author(s): Mangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
Publisher: Mangalchand Lalluchand

View full book text
Previous | Next

Page 343
________________ ૩૧૧ પરિશિષ્ટ. ૮૦ શ્રીમાન શેઠ પુનમચંદ કરમચંદ કાટાવાળાનુ જીવન વૃત્તાંત. * ===== શેઠ કાટાવાળા, ,, આ જીવન વૃત્તાંત પાટણ નિવાસી એક કુલિન વંશના સુપ્રસિદ્ધ પાપકારી જૈન સગૃહસ્થનુ આલેખાય છે અને એમના પુરૂષાર્થ્યમય જીવનમાં જે સુ ંદર પ્રસંગેા બન્યા છે તે વાંચનારાને દૈવિસપત્તિએ આપી શકે તેમ છે. આ જૈન કામનું રત્ન પાટણમાં જ નહિ પરંતુ હીંદુસ્થાનના જૈન જગમાં અને સ`ત્ર તેજસ્વી ગણાયું છે એટલુંજ નહિ પણ ઐતિહાસિક પ્રાચિનતા અને એ પ્રાચિનતા જે સમૃદ્ધિને માટે ગૈારવ ધરાવે છે તે સમૃદ્ધિના જેમ પાટણ શહેરે સંગ્રહ કરી રાખ્યા છે અને તેના માટે તે શહેર મગરૂર છે તેમ “ કાટાવાળા ” જેવુ ખાનદાન કે જે પાટણના પ્રાચિન નામાંક્તિ શેઠીઆઓનું સ્મરણ કરાવે છે તે પોતાના પ્રતાપિ ઉત્સંગમાં રાખવાને માટે પણ પાટણને કાંઇ એન્ડ્રુ માન નથી. રાજકીય ઉથલ પાથલને લીધે છેલ્લાં ઘેાડાક સૈકાઓમાં પાટણ શહેરે ધણાં મેાભાદાર અને યશસ્વી કુટુંબે પરદેશને સોંપ્યાં છે અને પરદેશમાં પડી રહીને માત્ર ( પટણી ) અટક કાયમ રાખી પાટણની ભૂમિનું ઋણ તેઓ ચુકવે છે પરંતુ આ એક જુના ખાનદાન કુટુંબે પાટણની પડતી અને અવનતિના સમયમાં પણ જન્મભૂમિના પ્યાર અને તેના પ્રતિનું સન્માન છાતી સરસું રાખ્યું છે અને પેાતાની કીર્તિને પાટણની કીર્તિથી કદી પણ જુદી પાડી નથી એ માટે એક વખત પાર્ટ ♦ ભગવતી સુત્ર પ્રથમ મુમાંથી: પ્રસિદ્ધ કરનાર~~ પુરૂષાતમદાસ ગીગાભાઇ પાંચભાયા અધિપતિ જૈન શાસન ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378