________________
૬ આ ઠરાવ ફે. ની. ૬ ની કલમ ૬૦૧ પ્રમાણે કરવામાં આવે છે તા. ૨૫ અકટોબર સ. ૧૯૧૫ મું ઉંઝા
X
२७७
X
જપ્તી ઉઠાવવાને
જસીમાં જે જે વસ્તુ જેમને પાવતી લેવી. તા. ૧૧-૧૧-૧૬ મુ.
અસલ મુ. કરનાર. કલ્યાણરાય રસીકરાય,
( Sd ) J. B. Mohite. પાટણ વી. ફા. ન્યા વર્ગ ૧
+
X
રાવ.
આ
પાટણ તાલુકા ફોજદારનો રીપેન.
+
૧૦-૧૧-૧૬
કામના કાગળા ન્યા॰ ને રા॰ રા કડી પ્રાંત પોલીસ નાયબ સુબા સાહેબ મારફત આવ્યેા તે ન્યા૦ માં ચારૂપના સામળાજીનુ મંદીર સરકાર કબજે રાખવા તા. ૨૦-૧૦-૧૬ તે દરમીયાન હુકમ થયા છે, તેમાં દીવાળીના તહેવારામાં ચારૂપગામે ઘણા જૈન તથા હીંદુ લાકા જવાના અને તેથી સુલેહતા ભંગ થવા બાબત લખેલું છે, તે દીવાળીના તહેવારે। સલાહ શાન્તીથી પસાર થયા છે, વળી ચારૂપગામના લોકેાથી હકીકત પુછતાં પણ સુલેહના ભગ થવા સ ંભવ નથી, એમ ૧૧ ના કાગળથી ખાતરી કરી લીધી છે, એટલે તેવેએ પુર્વવત દન-બાધા આખડી કરવાની છુટ રહેવા માગણી કરી, અને સુલેહને ભંગ ન થવા પણ ખાતરી આપેલી છે માટે તે પ્રમાણે તેમને દર્શીન-બાધા-આખડી કરવા હરકત હવે રહેશે નહી, એટલે હવે જપ્તી રાખી લેાકેાને દશ નની-બાધા-આખડીની હરકત કરવા કારણ રહેતું નથી. સમક્ષ ફેાજદારી ની ૬ ની કલમ ૬૦૪ અનવયે સરકાર જપ્તી ઉઠાવવામાં આવે છે.
!
સોંપી છે તે તેમને પરત સોંપવી. વાગડે દ.
(સ) સંપતરાવ ગાયકવાડ ઇ. પાટણ વી. ફ્રા. ન્યા. વર્ગ ૧.
આ બાબત ના૦ વરીષ્ટ કામાં થયેલી મજુર થઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખરી નકલ. J. B. Mohite,
૩૧-૧૦-૧૬.
વી. ફે. ન્યા. તપાસણી અરજ ના
www.umaragyanbhandar.com