________________
૧૫૨
છતાં સ્માત લોકોએ પોતાની લાગણી દુખાયાનું નિમિત્ત કાઢી અને ફોજદારને અરજ કરી અને પાંચ સખ્ખા ઉપર સમન્સ કઢાવ્યા. કેસને અતે તેટલો લખાવવા સામા પક્ષે પ્રયાસ કર્યો. કેસ લાં સમય ચાલ્યા પછી મહેસાણા કે માં જૈતેના લાભમાં ફેસલો થયા અને તહેામતદારને છેડી મેલવામાં આવ્યા હતા
39
અલગ અલગ થાય તે ઠીક તેમ તેમ આમ કરવાં
"
ઉદ્દેશ જરા એટલે
66
આરસ જડવાનેા હતેા
અંત્યાના અર્થ તહેામતદારને છેાડી મુકવાથીજ પૂરા થતા હાત તે પછી સ્વાલ એ છે કે આપણે તહોમતદાર થવા અને પછી ફ્રુટી જવા માટેજ આ કેસ લડવા પાછળ હજારા રૂપીયા ખર્ચ્યા હતા ? કેસના તિહાસ બતાવે છે કે તકરારને ઉદ્દેશ કેદમાં જવા અને પાછા છુટી જઇ તાળીયા પાડવાના નહાતા, પરંતુ દેરાસરમાં અન્ય પ્રતિમા એકજ સ્થાનપર હોવાથી પરસ્પર જળસ્પષ્ટ થતા બન્નેના ધર્મસૂત્રેા પ્રમાણે ઠીક થતું નહતું એટલા માટે બન્ને સ્થાને હેવા જોઇએ. છતાં ભાઇબંધ લખે છે. પણ દૂષી કે ઇર્ષાખાર નહેતા ' પણ કે શકર ગણપતિ વગેરેને રીપેર કામ કરીને પાછાં જયાંતાં ત્યાં પધરાવાનાં હતાં તેમ તેમના ઉદ્દેશના સાર જોવાય છે અને તે ઉદ્દેશ મહેસાણાના ફૈસલામાં જળવાઇ રહેલ છે તે ઉપરથી કદાચ કેસ જીત્યાનુ` માનતા હોય તે તેવી માન્યતા તેમનેજ મુબારક રહેવા દેવી જોઇએ- કેમકે એક તરફથી જયારે લવાદે શ કરી ગણપતિ વગેરે મુર્તિ એને માટે દેરાસર અને ધર્મશાળાના ખતે ગઢની બહાર મુળ સ્થાનથીજ લગભગ સે ઝુંટ કરતાં વધારે દુર પધરાવવાનેરાવ કર્યો અને તે પણ તદ્દન અલાહેદી ગોઠવણુ કરી આપી તેના સામે જે ભાઇએ પછાડા મારી કામને ઉશ્કેરે છે તેજ ભાઇએ મુળ પમાસણ ઉપર જયાંની ત્યાં મુર્તીઓ રહેવા દેવાના હરાવને જીતને રાવ કહે છે તે જોઇ તેમની બાજીને પડદા ઉઘાડતાં અમને દયા આવે છે. પરંતુ આવા આંધળા પાટા વધારે વખત બધાવા દેવા તે દુરસ્ત ન ધારી આટલું સ્પષ્ટિકરણ કરવું પડયું છે તે માટે દીલગીર છીએ.
મહેસાણાની કેાના ફેસલામાં આપણી સ્થિતિ
મહેસાણા કા ફેંસલા આ સાથે છે તેમાં જણાવ્યું છે કે, “ તેની સાથે એ મંદિરમાં બીજા દેરાસરની માક કેટલીક બીજી મુતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com