________________
મંગલાચરણ ને અભિધેય–કથન
सर्वशमीश्वरमनन्तमसङ्गमग्र्यं,
सार्वीयमस्मरमनीशमनीहमिद्धम् ।
सिद्धं शिवं शिवकरं करणव्यपेतं,
श्रीमज्जिनं जितरिपुं प्रयतः प्रणौमि ॥ १ ॥
[ શ્રી જિનસ્તુતિ રૂપ આ એક શ્લાકને અંગેનું વિવેચન આ પુસ્તકના પહેલા ભાગમાં પ્રસિદ્ધ થઈ ચૂકેલું છે. ]
[' शास्त्रप्रस्तावना' नाभे जीन लाग ३५ या पुस्तभा, શરૂઆતમાં, નીચે આપવામાં આવતા બે ક્ષેાકાને અંગેનું વિવેચન છે અને તે પછીથી, ટીકાકાર મહર્ષિ એ રચેલી જયકુંજરની ઘટનાવાળી શાસ્રપ્રસ્તાવનાને અંગેનું વિવેચન છે. ]
नवा श्रीवर्धमानाय, श्रीमते च सुधर्मणे । सर्वांनुयोगवृद्धेभ्यो, वाण्यै सर्वविदस्तथा ॥ २ ॥ एतट्टीकाचूर्णी जीवाभिगमादिवृत्तिलेशांश्च । संयोज्य पञ्चमाङ्ग, विवृणोमि विशेषतः किञ्चित् ॥ ३ ॥
॥ युग्मम् ॥