Page #1
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
“પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ વર્ષો ૩૦ : અંક ૧૭
प्रजुद्ध भवन
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટś નકલ ૪૦ પૈસા
૧૯૬૯ |
મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૬૯, મગળવાર પરદેશ માટે શલિંગ ૧૫
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
પૂજ્ય છગનબાપા: એક પરિચયનોંધ
પૂ. ઠક્કરબાપાના એક વખતના સાથી અને સર્વન્ટ્સ આફ ઈન્ડિયા સાસાયટીના માનદ સહાયક સભ્ય શ્રી છગનલાલ કરમશી પારેખના કલકત્તા ખાતે ગઈ તા. ૧૪મી ડિસેમ્બરે થયેલા અવસાનથી સમસ્ત સમાજે એક નીતિ-ધર્મપરાયણ સાચા લેકસેવક ગુમાવ્યો છે.
વિચાર અને આચાર વચ્ચેનું અંતર વધતું જાય છે અને જીવન માટેના માનવીનો સંઘર્ષ દિવસાંદિવસ ઉગ્ર બનતો જાય છે એવા આજના સંઘર્ષાકાળમાં કીતિની જરાય લાલસા વગર સમાજકલ્યાણઅર્થે સેવામય જીવન જીવી જનાર છગનબાપાના નામે જાણીતા થયેલા સ્વ. છગનલાલ પારેખ, વાસ્તવમાં ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ, યોગયુક્તો વિશુદ્ધારમા હતા. કર્મ કરવા છતાં કર્મથી નિર્લેપ રહીને તેમણે મૃત્યુપર્યંત પચીસ વર્ષ સુધી મુકતપણે અખંડ સેવાધર્મ બજાવી વર્ણાશ્રામ ધર્મની સુષુપ્ત સંસ્કૃતિને પુન: ચેતનવંતી કરી જે યુગલક્ષી વળાંક આપ્યો છે એનું સાચું મૂલ્યાંકન તો કદાચ કોઈ ભાવિ ઈતિહાસકાર જ કરશે.
ને ૨૧ જેટલી કંપનીઓના ડિરેકટર હતા, પરંતુ જેમ સર્પ કાંચળી ઊતારી નાખે એમ આ બધા કાર્યભારની વહેવારુ જોગવાઈ કરીને તેઓ નિવૃત્ત થયા. આ દરમિયાન ૧૯૪૭માં તેઓ સરકાર તરફથી કોલિયરી ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે જીનીવા પરિષદમાં હાજરી આપવા ગયા ત્યારે તેમણે યુરોપના પ્રવાસ કરી ત્યાંના જીવનનો અને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યા હતા, આ પ્રવાસે જતાં માર્ગમાં કરાંચી ખાતે તેમના સન્માનમાં એક સમારંભ યોજાયા ત્યારે એ વિરકત પુરુષે કહી દીધું કે ‘હું માન લેવામાં નહિં, આપવામાં માનું છું.' આ શબ્દસિદ્ધાંતને તેઓ મૃત્યુપર્યંત વળગી રહ્યા. અનેક સંસ્થાઓ તેમણે સ્થાપી, અનેક સંસ્થાઓને પગભર કરી ને અનેક સંસ્થાઓ માટે તે સર્વસ્વ પ્રાણસમાન બન્યા. આમ છતાં તેમણે ન તો કોઈ સંસ્થાનું પ્રમુખપદ લીધું કે ન તો કોઈનું યે
ભાગીદારી ધંધાના અનુભવ પછી ૧૯૨૯૩૦માં તેમણે સ્વતંત્રપણે કમિશન એજન્ટના કાંધો શરૂ કર્યો ને આ જ અરસામાં તક મળતાં તેમણે કોલિયરીના ધંધામાં ઝંપલાવ્યું ને પુરુષાર્થ સાથે પ્રારબ્ધના યોગ આવી મળતાં તેમણે ઉત્તરોત્તર ધંધામાં ઝડપી પ્રગતિ સાધી. આમ ૧૯૪૮માં પૂર્વસંકલ્પ અનુસાર તેઓ સમાજસેવા ધંધામાંથી નિવૃત્ત થયા ત્યારે તેઓ સાત ખાણાના ભાગીદાર હતા
પૂ. ઠક્કર બાપાની પેઠે પોતાના કર્મ—ધર્મયુકત અનેકવિધ સેવાકાર્યોથી સમસ્ત લેાહાણા સમાજમાં પૂ. બાપા’નું લાડીલું નામાભિધાન પામેલા છગનબાપાનો જન્મ રાજકોટમાં ઈ. સ. ૧૮૯૩ના જૂનની ૨૦મીએ થયા હતા. જ્યારે અગિયાર વર્ષની નાની વયે તેમની હરોળના બાળકો-વિદ્યાર્થીઓ શેરીઓમાં રખડતા હતા ત્યારે આ કિશાર નકલંગ મહાદેવના મંદિરમાં જઈને બેસતો ને નરસી મહેતાનું જાણીતું ભજન ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ રે...' ગાઈને જીવનનો આનંદ મેળવતા. રાજકોટમાં મેટ્રીક સુધીના અભ્યાસ પૂરો કરીને સત્તર * પૂજ્ય છગનબાપા વર્ષની વયે તેઓ કલકત્તા ગયા ને બેએક વર્ષ એક પારસી ગૃહસ્થને ત્યાં નોકરી કર્યા પછી થોડા વરસ ભાગીદારીમાં ધંધા કર્યો. પણ અંતે તેમાં ખોટ જતાં એ ધંધા બંધ કર્યો. આમ છતાં આ ભાગીદારીનું દેવું પાછળથી પાઈએ પાઈનું ચૂકવી તેમણે પોતાની નીતિપરાયણતાનો સૌને ખ્યાલ આપ્યો.
માનપત્ર સ્વીકાર્યું, એટલું જ નહિ, જીવનમાં આવા બે પ્રસંગાએ તે આ માનપત્રની વાતથી તેઓ રડી ઉઠયા હતા.
વર્ણાશ્રમધર્મના નિયમાનુસાર સુખી ગૃહસ્થાશ્રામ પછી વનપ્રવેશની મધ્યમાં તેમણે વાનપ્રસ્થાશ્રમ અપનાવ્યો. પરંતુ એ માટે તેઓ ન તો વનમાં ગયા કે ન તો પેાતાના હંમેશનાં વેપારી પેાધાકમાં દેખાવ ખાતર જરાયે પરિવર્તન કર્યું. સાત્ત્વિક ઢબે જીવનશુદ્ધિ માટે બેએક માસ એકાંત ગુફામાં ગાળીને તેઓ પૂ. ઠક્કરબાપાના હરિજન આશ્રમમાં જઈને તેમની સાથે આદિવાસી-દલિત—કોમના સેવાકાર્યમાં જોડાયા,
ત્યાર બાદ ઠક્કર બાપાની સૂચનાથી તેઓ હિમાચલના પછાત પ્રદેશમાં ગયા ને ત્યાં જઈને પછાત જનતાની સેવા કરી. તેમના ઉદ્ધારને માટે સેવાસંઘો, કન્યાશાળાઓને હરિજન શાળાઓ સ્થાપવામાં તેઓ છેક પંજાબની સરહદે પહોંચ્યા, ત્યારે ત્યાંની કથળેલી અને પરિસ્થિતિ અને અનેક લોકોની ઝાડના પાંદડાંમૂળિયાં ખાઈને દેહ ટકાવવાની મરણાન્ત સ્થિતિ જોઈને તેમનું હૈયું દ્રવી ઊઠયું. તેમણે તરતજ આ માટે એ વખતના ક્લેકટરને તાર કરી સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો ને આ તારની નક્લા ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને સરદાર વલ્લભભાઈ પટેલ પર મેલી તત્કાળ અન્ન માટે વ્યવસ્થા કરાવી અનેકોના પ્રાણ બચાવ્યા.
આ અરસામાં આસામમાં ભૂકંપે સર્જેલી તારાજીના સમાચાર મળતાં છગનબાપા ત્યાં પહોંચી ગયા ને ત્યાંની રાહતકાર્યની જવાબદારી સંભાળી. લગભગ દસ મહિના ત્યાં રહીને એ જવાબદારી પૂર્ણ કરી.
L
Page #2
--------------------------------------------------------------------------
________________
ત, ૧૧-૯
આ દરમિયાને પૂ. ઠક્કરબાપાની તબિયત અસ્વસ્થ બનતાં તેમણે કોની સગવડે માટે દશ જ માસમાં ગુજરાત ભવન” સ્થાપી. યાત્રિઓને મૃત્યુ પહેલાં પૈત્ર લખી છગનૈલાલ પારેખને 'સર્વર્સ ઓફ ઈન્ડિયા - રાહતરૂપ સગવડ કરી આપી. આ રીતે કાર્યમાં હંમેશા રત રહેવા છતાં,
સોયટીના સહાયકે સભ્ય બનાવવા પિતાની ઈચછા વ્યકત કરી હતી. છગનબાપાએ નિયમિત મૌન અને રામનામના જપને સંકલ્પ જાળવી તે પ્રમાણે એક અપવાદરૂપે તેમને આ સંસાયટીના માનંદ સહાયક રાખ્યું હતું, ને શરૂઆતમાં ત્રણચાર કલાકના રામનામ જપ સ્મરણને સભ્ય બનાવવામાં આવ્યા પરંતુ એ કર્મયોગી મહાપુરુષને એવા સમય વધારતાં વધારતાં તેઓ છેલ્લે રોજ ૨૪ કલાકમાંથી સાડાસાત માન-અકરામની કયાં પડી હતી?
કલાક 'રામનામ જપમાં ગાળતા હતા ને વાનપ્રસ્થાશ્રમ સ્વીકાર્યો આસામના ભૂકંપનું કાર્ય સમાપ્ત કર્યા પછી તાજેતરનાં વર્ષોમાં
ત્યારે અન-જળ અને નીમકને ત્યાગ કર્યો. હતો-એ સંકલ્પ જાળવી અંજારમાં ભૂકંપને કેર સતાં, છગનબાબા ત્યાં પહોંચી ગયા ને
રાખી મૃત્યુ પર્યત બાફેલાં શાકભાજી, છાશ વગેરે પર રહ્યા હતા. સર્વની સાથે ત્યાંનું રાહતકાર્ય ઉપાડી લીધું. આ રાહતકાર્ય દરમિયાન અને તેમના અંગેઅંગમાં હલનચલનમાં ને પ્રત્યેક કાર્યમાં જાણે તેમણે જોયું કે કચ્છની જનતાને માથે કાયમને માટે પાણીનું કારમે નરસિહ મહેતાનું :- * * * * * * * સંકટ ઊભું છે. આથી તેમણે આ સંકટં ટાળવા ૩૫૩ ગામ માટે રૂ. “મોહ માયા વ્યાપે નહિ જેને, દઢ વૈરાગ્ય જેના મનમાં રે, અઢી કરોડની એક વ્યવહારૂ પેજના કરીને એ સમયના ગુજરાતના રામનામ શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે” મુખ્ય પ્રધાન સ્વ. શ્રી બળવંતરાય મહેતાને મળનિ એ થાજીના એ ગીત જાણે ચરિતાર્થ બનીનેગુંજ્યું હતું. અને એટલે જ એ સાચા. કાર્યાન્વિત કરવા તેમને સમજાવ્યા. આ પેજના અને પ્રયાસના પરિણામ------
- વૈષ્ણવને કીર્તિના મેહ સદંતર છૂટી ગયા હતા, એટલું જ નહિ, તેમણે ઉલટા રૂપ કચ્છ વેટર વર્કસ અસ્તિત્વમાં આવ્યું. જે દ્વારા આજે કચ્છના દોઢસો જેટલા ગામોને ટયુબ વેલની સગવડ સાંપડી છે. ' --
માર્ગે વળેલા અનેકોને સાચા માનવી બનાવી સેવા પંથે વાળ્યા હતા.'
આ રીતે વીસ વર્ષ સુધી સતત મૂકપણે સમાજસેવા કર્યા પછી ૧૯૬૬ આમ જાહેર સેવાક્ષેત્રે લેકસેવક તરીકે પોતાને સેવાધર્મ અદા
માં કરેલા સંકલ્પ પ્રમાણે આધ્યાત્મિક જીવન માટે ૧૯૬૮ના જનની કરી રહેલા એ. કર્મયોગીને ૧૯૧૨માં મુંબઈમાં લોહાણા મહાપરિષદ ૨૭મીએ જાણે મૃત્યુ ઉગી ગયું હોય એમ છ માસ પહેલાં તેઓ મળી ત્યારે પેતાની જ્ઞાતિ માટે પણ કંઈક કરવું જોઈએ એમ લાગતાં સાંસારિક ને સામાજીક સેવાકાર્યોથી નિવૃત્ત થયા. એ પહેલાં તેમણે જ્ઞાતિના આગેવાનો આગ્રહને માન આપી આ પરિષદ પહેલાં બે
કચ્છમાંના તેમના હસ્તકના અધૂરા રહેલાં સેવાકાર્યોની વ્યવસ્થા માટે મહિના અગાઉથી મુંબઈમાં આવીને રહ્યા ને પરિપદ અંગેના નાના-મેટાં કચ્છને. પ્રવાસ કરી ત્યાંની વ્યવસ્થા કર્યા પછી બરાબર નિયત સમયે તમામ કાર્યો • સંભાળી લઈ રાત-દિવસની હજહેમતને અંતે તેમણે
સન્યસ્ત ધર્મ સ્વીકાર્યો; પરંતુ એ માટે તેમણે ભગવા કપડાને કે એ આ પરિષદની સફ્ળતીમાં પ્રાણરૂપ. ફાળો આપ્યો. છતાં કોઈ પણ કોઈ દેખાવ ન કર્યો. આમ જાણે પિતાનું જીવનકાર્ય પૂરું થયું હોય એમ જતેના માનસન્માનથી સંપૂર્ણ અલિપ્ત રહ્યા. એ પછીના સેળ છેલ્લે છેલ્લે પિતાના પૌત્ર-પૌત્રીના લગ્ન પ્રસંગમાં હાજરી આપી વર્ષના ગાળામાં તેમણે લોહાણા જ્ઞાતિની અનેક સમસ્યાઓમાં ખાસ આ પ્રસંગે હાજર રહેલા સાથીઓને છેલ્લી સલાહસૂચના આપી તેઓ કરીને શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલય, શાળાઓમાં પ્રાણ પૂર્યા, ડિસેમ્બરની ૧૪મીએ અનંત નિદ્રામાં પોઢી ગયા. , , ' ,'. અનેક સંસ્થાઓને તન-મન-ધનથી. સક્રિય ફાળો આપી સુવિકસિત જ્ઞાનનું અંગ કર્મ છે, અને કર્મનું અંગ શાન છે. એમ જ્ઞાની બનાવી, અને આ રીતે તેઓ લહાણી' જ્ઞાતિના પૂજનીય લાડીલા હોવા છતાં તેમણે ન તો કદી ઉપદેશાત્મક ભાષણો કર્યા કે ન તે બાપા બની રહ્યા.
કઈ સંપ્રદાય સ્થાપ્યું, ને તો કોઈ કામ કે ન તે પિતાને કઈ વાડો : “'સ્વ'શ્રી છગનબાપાએ પેાતાના આ શૈવધર્મની શરૂઆત તો ઊભે કર્યો. એક સીધા સાદા સામાન્ય માનવીની જેમ તેઓ જીવ્યા છેક ૧૯૧૬માં ઝરિયાથી કરેલી. ત્યાર બાદ ૧૯૪૩માં તેઓ ક્લકત્તામાં ને મૃત્યુપર્યંત લોકકલ્યાણાથે કર્મ કરતાં રહીને સર્વના પ્રિય સ્થાયી થયા પછી ભવાનીપુર એજયુકેશન સેસાયટી, કલકત્તા ગુજરાતી 'છગનબાપા” બની રહ્યા. વૈષ્ણવ સમાજ, કલકત્તા ગુજરાતી એજ્યુકેશન સોસાયટી અને કળિકાળમાં આવા વિશુદ્ધાત્મા વીરલ પુરુષના જીવનમાંથી પ્રેરણા લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ હોસ્પિટલ વગેરે સંસ્થાઓમાં સક્રિય ફાળો મેળવી ધર્મમય રાહે આચારવિચારનું તાદામ્ય સાધી માનવીય રાહે આપવા ઉપરાંત લાખના દાન આપી આ સંસ્થાઓને તેમણે ઉન્નત થઈએ એ જ એ સાધુચરિત કર્મયોગીના મૃત્યુચરણે સેવાક્ષેત્રે સમૃદ્ધ બનાવી એટલું જ નહિ હરદ્વારમાં પણ તેમણે યાત્રિ- આપણી સાચી અંજલિ હોઈ શકે. મેતીલાલ કને જીએ
* * . . દિવંગત આત્માઓને આદર-અંજલિ '.. : સ્વ. ડો. સુમન્ત મહેતા
અગ્રેસર હતા; સમાજહિત અને ઉત્કર્ષની વિધી રૂઢિઓના–પછી તે કે ગયા ડિસેમ્બર માસની ૧૧મી તારીખે ર્ડો. સુમન્ત મહેતાનું
ધાર્મિક હોય કે સામાજિક હોય-એ કટ્ટર વિરોધી હતા. અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને ૯૨ વર્ષની ઉમ્મરે લાંબી
કેંગ્રેસના ૧૯૩૮ સુધી તેઓ સક્રિય કાર્યકર હતા અને માંદગી બાદ અવસાન થતાં સામાજિક ક્ષેત્રે જેને ઘણું મહત્ત્વને
ભારતવ્યાપી રાષ્ટ્રીય આઝાદી આંદોલનના પણ તેઓ અગ્રેસર હતા. ફાળો હતો એવી એક લાંબી જીવનકારકીર્દિને અંત આવ્યો છે.
૧૯૩૦૩૨ની સવિનય સત્યાગ્રહની લડત દરમિયાન તેઓ જેલવાસી * 3. સુમન્ત મહેતાને સુરત ખાતે ઈ. સ. ૧૯૭૬માં
બન્યા હતા અને નાસિકની જેલમાં તેમના સહવાસી બનવાનું
સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત જન્મ થયો હતો. વૈદ્યકીય અભ્યાસ તેમણે મુંબઈની ગ્રાન્ટ મેડીકલ
ખાતે ૧૯૧૫માં પાછા ફર્યા ત્યારથી હૈ. સુમન ગાંધીજીનાં સંસર્ગમાં કૅલેજમાં કર્યો હતો અને વિશેષ અભ્યાસ માટે તેઓ મેન્ચેસ્ટર આવ્યા હતા અને ગાંધીજીના દેહાન્ત સુધી તે સંબંધ જીવતો રહ્યો હતે. ગયા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ તેઓ વડોદરા રાજયના : - ૧૯૩૨માં તેમણે ગામડાના લોકોને સીધા સંપર્કમાં આવવાના હેલ્થકમિશનર નીમાયા અને સ્વ. મહારાજ સર સયાજીરાવના
હેતુથી અમદાવાદ નજીક આવેલા સેરથા ખાતે એક આશ્રામની અંગત ડોકટર તરીકેની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી;
સ્થાપના કરી હતી અને તે આશ્રામ ૧૦ વર્ષ સુધી ચલાવવામાં એમની એ નોકરીના સમય દરમિયાન ગાયકવાડ રાજયમાં સ્થળે
આવ્યો હતો. શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકને તેઓ પરમ મિત્ર હતા. સ્થળે પુસ્તકાલયો અને દવાખાનાઓ ઊભી કરવાની રાજ્ય - તેમનાં પૂરા અર્થમાં સહધર્મચારિણી એવા શારદાબહેને અને તરફથી એક મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં તેમનાં મોટા બહેન વિદ્યાબહેને વર્ષો પહેલાં મુંબઈ યુનિવર્સિટીની તેમણે - મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સમયના વહેવા સાથે બી. એ. ની પરીક્ષા પસાર કરી હતી. તેમાં સૌપ્રથમ ગુજરાતી વડોદરા રાજ્યમાં વસતા આદિવાસીઓ અને ભીલના ઉદ્ધાર- ગ્રેજ્યુએટ બહેન હતાં. વિદ્યાબહેનનું લગ્ન સ્વ. રમણભાઈ મહીપતરામ કાર્યમાં તેમણે ખૂબ રસ લીધું હતું અને એ ક્ષેત્રને પિતાનું નીલકંઠ સાથે થયું હતું અને શારદાબહેનનું લગ્ન ર્ડો. સુમન્ત , જીવને ' અર્પનાર સ્વઠક્કરબાપાને તેમણે ખુબ સાથ આપ્યો મહેતા સાથે થયું હતું. બંને બહેનેમાં સ્વતંત્ર તેજસ્વી વ્યકિતત્વ હતા. એમના યૌવનકાળ દરમિયાન દેશમાં સમાજસુધારાનું હતું અને ગુજરાતે છેલ્લા પચાસ વર્ષ દરમિયાન જે સામાજિક આંદોલન ખૂબ જોશમાં ચાલતું હતું. આ આંદોલનમાં ઉત્કર્ષ સાધ્યો છે અને અન્ય પ્રદેશના મુકાબલે વધારે ગૌરવપ્રદ બાળવિવાહની અટકાયત, વિધવા વિવાહની હિમાયત, કન્યા કેળવણીને એવી જે પ્રગતિશીલતા દાખવી છે તેમાં આ બંને બહેનનું પાતાનું પ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, સમાજમાં સ્ત્રીજાતિને ઉદ્ધાર વગેરે પણ ઘણું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. શારદાબહેન માટે ગાંધીજીને અનેક બાબતૈોનો સમાવેશ થતું હતું. આ આંદોલનના તેઓ અસાધારણ આદર અને પૂજથભાવ હતે. એક વખત ગાંધીજીએ
Page #3
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૮૧
તેમની પ્રશંસા કરતાં એ હદ સુધી જણાવેલું કે “જો મારે ફરીવાર જન્મ લેવાનું હોય તે હું શારદાબહેનના પેટે અવતરવાનું પસંદ કરું”
" સમાન વ્યક્તિત્વ જલદ: શારદાબહેનને વ્યકિતત્વ અતિ સૌમ્ય. આમ છતાં બંનેની સમાજનિષ્ઠા, દેશનિષ્ઠા એકસરખી અનુપમેય, બંનેનું વ્યકિતત્વ “સોળવલ્લા સેના જેવું” એમ કહીએ તો તેમાં જરા પણ અત્યુકિત નથી. તેમાં દંભ, દેખાવ કે કૃત્રિમતાને કઈ સ્થાન નહોતું. બંનેનું સાહચર્ય અનેક રીતે અર્થસભર અને કલ્યાણપ્રદ નીવડયું હતું.
સુમન્તભાઈ તથા શારદાબહેન સાથે મને વજન પરિચય હતો. નાસિક જેલમાં મેં સુમનભાઈ સાથે બાજુ બાજુની ઓરડીમાં મહિનામાં ગાળેલા તેનાં સ્મરણે આજે પણ ચિત્ત ઉપર સુઅંકિત છે. હજુ ગયા નવેમ્બર માસની આખરમાં અમદાવાદ જવાનું થતાં સુમન્તભાઈની ખબર કાઢવા હું તેમના ઘેર ગયેલો અને તેમને, શારદાબહેનને અને તેમના અન્ય સ્વજનોને મળીને મને ખૂબ આનંદ થયેલો. તેમ છતાં તે વખતે અત્યંત ક્ષીણકાય એવા સુમન્તભાઈને જોઈને આ દેહધારણ હવે તો કેવળ યાતના માટે છે અને એ યાતના હવે ટુંકાય તે સારું એવું વિચાર મનમાં આવેલ. એમને મળ્યાને પખવાડિયું પણ થયું ને થયું અને સુમન્તભાઈએ આપણી વચ્ચેથી સદાને માટે વિદાય લીધી. તેઓ પિતાની પાછળ શારદાબહેન ઉપરાંત ત્રણ પુત્રો અને બે પુત્રીઓ મુકી ગયા છે. શારદાબહેન ઉમરે વૃદ્ધ અને જર્જરિત હોવા છતાં હજુ બધી રીતે જાગૃત અને જીવંત છે. સુમન્તભાઈના જવા સાથે ખંડિત થયેલું જીવન કેમ જીવવું એ સમસ્યા તેમની સામે ઊભી થઈ છે. તેમનામાં ઊંડું શાણપણ અને પ્રજ્ઞા જાગૃતિ છે. તેમાંથી તેમને પૂરી તાકાત મળી રહે અને અવશેષ જીવન આરોગ્ય અને પ્રકૃતિના સમધારણપૂર્વક તેઓ પૂરું કરે એવી આપણી તેમના વિશે પ્રાર્થના અને શુભેચ્છા છે !
ડે. સુમન્ત અનેક યુવાનના સલાહકાર અને માર્ગદર્શક હતા. તેમનામાં વિરલ કોટિની નીડરતા અને સત્યનિષ્ઠા હતી. સંયમ અને સાદાઈ તેમની રહેણીકરણીની વિશેષતા હતી. વિધાતા ભાગ્યે જ નિર્માણ કરે છે એવું વસિષ્ઠ અને અરુન્ધતી જેવું તેમનું અને શારદાબહેનનું યુગલ હતું. ડં. સુમન્ત પ્રખર સમાજસુધારક હતા. તેમના રોમેરોમે ગુજરાતનું હિત વસેલું હતું ? - અને એમ છતાં તેઓ પૂરા અર્થમાં ભારતીય હતા. તેઓ વર્તમાન યુગના એક પ્રતિનિધિ જેવા હતા. થોડા સમય પહેલાં જ તેમના લેખેને એક સંગ્રહ શ્રી પ્રભુદાસ પટવારી તરફથી “સમાજ દર્પણના નામથી પ્રગટ કરવામાં આવ્યો હતે. આજની અને હવે પછીની પેઢીને અનેક પ્રકારે પ્રેરણાદાયી બને એવું તેમનું જીવન હતું. આવી વિરલ વિભૂતિને આપણાં અનેકશ: વન્દન હો !
સ્વ. રજનીકાન્ત મોદી. હું નવેમ્બરની ૨૦મી તારીખે મુંબઈ બહાર ગયેલો તે ૧૭ મી ડિસેમ્બરે મુંબઈ પાછા ફર્યો અને આવતાવેત જાણવા મળ્યું કે રજનીકાન્ત મેદીને ૨૧મી નવેમ્બરે દેહવિલય થયો. આ સંબંધે વધારે તપાસ કરતાં એમ પણ માલુમ પડયું કે તેઓ ગયા જુલાઈ માસથી પંક્રીઆસના કેન્સરથી પીડાતા હતા અને છેલ્લા પંદર દિવસ તેમણે સર હરકિસનદાસ હોસ્પિટલમાં પસાર કર્યા હતા. આ સમાચારથી મને બે રીતે સખ્ત આઘાત લાગે. એક તે જેના માટે મારા દિલમાં ઊંડો આદર હતો એવા મિત્રને મેં ગુમાવ્યા; બીજું જુલાઈ મહિનાથી તેમની બિમારી શરૂ થઈ તે છતાં તે વિશે તે મને કશી ખબર ન જ પડી, એટલું જ નહિ પણ, તેમના દેહાંતની પણ લગભગ એક મહિનાના ગાળે ખબર પડી ! હું જ્યારે પણ હે ગીગ ગાર્ડન બાજુએ સવારના ફરવા જાઉં અને કમળા નહેરૂ પાર્ક તરફ જાઉં ત્યારે તેમને મોટા ભાગે મળવાનું બન્યું જ હોય. છેલ્લા ત્રણ ચાર મહિના દરમિયાન કાં તે હું કમલા-નહેરૂ પાર્ક ભણી ગયો ન હોઉં અથવા મને તેઓ મળ્યા ન હોય. મુંબઈનું આ તે કેવું જીવન છે! નજીકનો માનવી આમ ચાલ્યો જાય તે પણ ખબર ન પડે !
ભાઈ રજનીકાન્ત મોદી એક અણપ્રીછયું ઉચ્ચ કોટિનું માનવીરત્ન હતું. એમ. એ. સુધીને તેમણે અભ્યાસ કરેલે; તત્ત્વદર્શન તેમને ખાસ વિષય, અરવિંદ સાહિત્યના ઊંડા અભ્યાસી લાઈફ ડીવાઈનના અને સાવિત્રીના તેઓ વર્ગો લેતા; અમારી, પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે જ્યારે બેલાવું ત્યારે તે જરૂર આવે અને તે રીતે ત્રણ ચાર વાર આવેલા આજીવન બ્રહ્મચારી; અનેક
વિષયોના નિષ્ણાત. જ્યારે મળવાનું અને ત્યારે તેમની સાથેની ચર્ચામાંથી કાંઈ ને કાંઈ નવું જાણવાનું મળે. ગૃહસ્થના વેશમાં પણ નિર્મળ સાધુ જેવું પવિત્ર જીવન. પ્રબુદ્ધ જીવનમાં પણ તેમનાં લખાણ છૂટાછવાયાં પ્રગટ થયા જ છે. - તેઓ વિવેચક હતા, કવિ પણ હતા. ‘ ના’ અને ‘અધ્ધ” એ તેમનાં પ્રગટ થયેલાં કાવ્યસંગ્રહો છે. અરવિંદના મહાગ્રન્થ લાઈફ ડીવાઈનને ટૂંક સાર ‘દિવ્ય જીવનના નામથી તેમણે પ્રગટ કર્યો છે. તેના અનુસંધાનમાં તેમણે કેટલાક સમયથી અરવિન્દ પરિચયમાળા પ્રગટ કરવા માંડી હતી અને તેમાં ‘પુનર્જન્મ', કર્મ, “એકાગ્રતા અને ધ્યાન’, ‘આત્મસ્વરૂપ” વગેરે વિષે નાની નાની પુસ્તિકાના આકારમાં આવરી લીધા હતા. હજુ તો તેમના વિશે કંઈ કંઈ આશાઓ અને અપેક્ષાઓ હતી. પણ ૫૩ વર્ષની અકાળ વયે વિધિએ તેમને આપણી પાસેથી ઝુંટવી લીધા અને આપણે એક અણમોલું માનવીરત્ન ખેઈ બેઠા.
- સ્વ. હેમેન્દ્ર દીવાનજી મારા મિત્ર શ્રી હેમેન્દ્ર બી. દીવાનજીનું ગયા ડિસેમ્બર માસની ૧૦મી તારીખે ૭૬ વર્ષની ઉંમરે અવસાન થયું. આ દુર્ઘટનાની પણ મુંબઈ પાછા ફર્યા બાદ જ મને ખબર પડી. અમે એલિફન્સ્ટન કૅલેજમાં સાથે ભણેલા અને બી. એ.ની પરીક્ષા અને સાથે પસાર કરેલી. તેઓ પછી એમ. એ. તેમ જ એલએલ. બી. થયેલા અને વ્યાપાર વ્યવસાયમાં ગૂંથાયા હતા. અમારા બંનેના વ્યવસાય ભિને, એમ છતાં અમારી વચ્ચેની મૈત્રીને તંતુ આજ સુધી અતૂટ રહ્યો હતો. હર્ષદાબહેન તેમનાં સહધર્મચારિણી. બંને જણા ગાંધીવિચારને વરેલાં. હર્ષદાબહેન તો સવિનય સત્યાગ્રહની લડત દરમિયાન જેલમાં પણ ગયેલાં. વર્ષોથી તેઓ રેટિયો કાંતે છે અને ખાદી પહેરે છે, અને રચનાત્મક કાર્યમાં પરોવાયલા રહે છે. હેમેન્દ્ર દીવાનજીના સૌથી નાના ભાઈ દિલખુશભાઈ દિવાનજી તે વર્ષોજૂના જાણીતા રચનાત્મક કાર્યકર્તા છે. હેમેન્દ્રભાઈ શીલસંપન્ન સજજન હતા, પ્રેમાળ મિત્ર હતા. પ્રબુદ્ધ જીવનના કારણે અમારી વચ્ચેનું સખ્ય સજીવ હતું. થોડાંક વર્ષથી તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા અને ગાંધી સાહિત્યના વાચન-અધ્યયનમાં સમય વીતાવતા હતા. વિશાળ દુનિયામાં તે બહુ ઓછા જાણીતા હતા, પણ જે વર્તુળમાં તેઓ વિચર્યા હતા ત્યાં તેમણે ઊંડી સુવાસ ફેલાવી છે. દી સહજીવનને અંત આવતા સાધ્વીસદશ હર્ષદાબહેન આપણા અંતરની સહાનુભૂતિના અધિકારી બને છે.
સ્વ. છગનબાપા કલકત્તા ખાતે તા. ૧૪મી ડિસેમ્બરના રોજ આખા ગુજરાતના ગૌરવરૂપ લેખાતા શ્રી છગનલાલ કરમશી પારેખ જેઓ “છગનબાપાના આદરભર્યા નામથી ઓળખાતા હતા તેમણે ૭૫ વર્ષની ઉંમરે દેહત્યાગ કર્યો છે.
- હું ગયા માર્ચ-એપ્રિલમાં કલકત્તા ગયેલ તે દરમિયાન એક મિત્રે મને છગનબાપાને મળવા આગ્રહપૂર્વક લખ્યું હતું અને તે મુજબ મારા મિત્ર બિહારીલાલ શાહ સાથે એક દિવસ સવારના તેમને ઘેર ખાસ મળવા ગયો હતો અને કલાક દોઢ કલાક તેમની સાથે ગાળ્યો હતો અને તે દરમિયાન તેમની સેવાભરી જીવનકારકીર્દિને મને કેટલેક ખ્યાલ આવ્યો હતો અને તેમના વિશે મારું દિલ ખૂબ જ પ્રભાવિત થયું હતું. તેમના ઉજજવળ જીવનને આ અંકમાં અન્યત્ર પરિચય આપવામાં આવ્યો છે:
અહિં તે તેમના પવિત્ર આત્માને હું વંદન કરું છું અને તેમને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના સાથે વિરમું છું.
પરમાનંદ પ્રજાસત્તાક દિન પ્રીતિભેજન ચાલુ જાન્યુઆરી માસની ૨૬મી તારીખે - પ્રજાસત્તાક દિને રાત્રે ૮ વાગ્યે મરીન ડ્રાઈવ ઉપર આવેલા હિન્દુ જીમખાનાના ચોગાનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો અને તેમનાં કુટુંબીજને માટે એક પ્રીતિભોજન ગોઠવવામાં આવ્યું છે. આ પ્રીતિભોજનમાં ભાગ લેવા ઈચ્છતા સભ્યએ વ્યકિત દીઠ રૂ. ૧૦ સંઘના કાર્યાલયમાં તા. ૨૦ મી સાંજ પહેલાં ભરી જવાના રહેશે. ઘણાં લાંબા સમયે સંઘ તરફથી આવું પ્રીતિભોજન યોજાતું હોવાથી તેમાં ભાગ લેવા સંઘના સર્વ સભ્યોને આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
Page #4
--------------------------------------------------------------------------
________________
25.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૯
56 ચંદ્રની સમીપે – ઍપ – ૮ ના ત્રણ યાત્રિએ, પૃથ્વીથી ૨૭૩૦૦૦ માઈલ સાધને પેદા કર્યા છે. આ ખરૂં છે; પણ વિજ્ઞાનને માનવી દૂર ચન્દ્રની ૨૦ કલાક સુધી ૧૦ પ્રદક્ષિણા કરી, કુલ લગભગ તજી દે એમ બનવાનું નથી. વિજ્ઞાનને દુરૂપયોગ ન થાય એ જ ૧૪૭ કલાકમાં સાત લાખ માઈલને પ્રવાસ કરી, નિયત સમયે, જોવાનું રહ્યું. માણસની બુદ્ધિએ અભુત વિકાસ કર્યો તેમ જ નિયત સ્થળે, સહીસલામત, પાછા આવ્યા એ માનવ ઈતિહાસની તેનું હૃદય વિશાળ થાય, તેની અંતરકરૂણા વહે, તેની માનવતા અભૂતપૂર્વ ઘટના છે. આ યાત્રિએએ ઉડ્ડયન શરૂ કર્યું ત્યારથી વધે એ જ ઉપાય છે. આ થાય તે બીજા ઘણા અનર્ગળ ખેટા લાખ કરોડે માનવીની પ્રાર્થના હતી કે તેમનું સાહસ સફળ થાય ખરચ બચી જાય. યુદ્ધની પાછળ કરોડો-અબજો ડોલર ખરચાય અને પાછા ફરવાની તેમની ઘડી નજીક આવતી ગઈ તેમ ઉત્કંઠા છે તે બચી જાય. જ્ઞાનની સીમાઓને વાડ કરી લાભ થવાને નથી. અને ચિન્તા વધતી રહી. આ બનાવને જેમ જેમ વિચાર કરીએ છીએ
૨૮-૧૨-૬૮.
ચીમનલાલ ચકુભાઈ શાહ તેમ આ કલ્પનાતીત વસ્તુ વાસ્તવિક બની તેની અદ્ભુતતા રોમાચંક લાગે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની સીમા માનવીએ પહેલી વખત
એક મહત્ત્વની પ્રશ્નોત્તરી છે.ડી, અવકાશમાં ઝંપલાવ્યું. ચંદ્રના ગુરુત્વાકર્ષણની સીમામાં દાખલ (શ્રી પંલબ્રન્ટનના “The Secret Path'માંથી ઉદ્ભૂત) થતા અને તેમાંથી નીકળી ફરીથી પૃથ્વીની સીમામાં દાખલ થતાં એક તર્કપટુ પંડિત પુરાતન ગ્રીસના પ્રાજ્ઞ પુરુષોમાંના એક રહેલાં જોખમેને પાર કર્યા. આ સીમાઓ ઓળંગતા કલાકના લગ- મહાનુભાવની સમીપ ગયો અને જટિલ પ્રશ્ન પૂછીને તે મહાનુભાવને ભગ ૨૪,૦૦૦ માઈલની ગતિએ અવકાશ યાન ધસી ગયું. પૃથ્વીની ગૂંચવવાને આ પંડિતે પ્રયત્ન કર્યો. પણ મિલેટસને આ સન્ત પુરુષ સીમામાં આવતાં અગ્નિની ભયંકર જવાળાઓ - ૩,000 ડીગ્રી તેને બરોબરી નીવડશે. કારણ કે તેણે તેના બધા સવાલના સેન્ટી ગ્રેડ-માંથી પસાર થયા અને લેવેલના કહેવા પ્રમાણે અગ્નિના જરા પણ ખચકાયા સિવાય તુર્તાતૂર્ત અને અસાધારણ સ્પષ્ટતાપૂર્વક ગાળા-Fire Ball-માંથી નીકળ્યા.
જવાબ આપ્યા આ સવાલ અને જવાબે નીચે મુજબ હતા: જે વૈજ્ઞાનિકોએ આ આયોજન કર્યું તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. માનવીની બુદ્ધિની આ મહાન સિદ્ધિ છે.
૧ પ્રશ્ન: સર્વથી પુરાણી એવી કઈ વસ્તુ છે? લગભગ ૫૦ લાખ સુદા જુદા ભાગ-5 million components ઉત્તર: ઈશ્વર, કારણ કે તે અનાદિકાળથી છે. -- બનેલું આ રૅકેટ અને થાન હતું. તેમાંથી અગત્યને કોઈ ૨ પ્રશ્ન : બધી વસ્તુઓમાં સર્વથી વધારે સુન્દર કઈ વસ્તુ છે? પણ ભાગ નિષ્ફળ જાય તે આખી યોજના પડી ભાંગે. શું ગણતરી કરી હશે? પળે પળ કયાં હશે, શું કરવું, કાંઈ વિદન આવે તે કેમ પહોંચી
ઉત્તર : આ વિશ્વ, કારણ કે તે ઈશ્વરનું નિર્માણ છે. વળવું, બધું ય લક્ષમાં લીધું હતું. પૃથ્વીનું હવામાન, ચંદ્રનું હવામાન,
૩ પ્રશ્ન : બધી વસ્તુઓમાં સર્વથા વધારે મોટી વસ્તુ કઈ છે? તેનાં આકર્ષણ, તેનાં પરિણામે, બધાંની સમજણ અને તેને અનુ- ઉત્તર : આકાશ, કારણ કે તેમાં જે કાંઈ નિર્માણ થયું છે તે સર્વને કુળ થવસ્થા. ૨૩૩000 માઈલ દૂર ક્ષણેક્ષણે સંદેશાઓને
સમાવેશ થાય છે. વ્યવહાર સતત રહે, એટલે દૂરથી સ્પષ્ટ ચિત્રો આવે, ટેલિવિઝન ઉપર
૪ પ્રશ્ન: બધી વસ્તુઓમાં સૌથી વધારે સ્થાયી વસતું અવકાશયાત્રિઓની પ્રવૃત્તિઓ લાખે માનવીએ જુએ, આ બધાના ગ્ય અને અસરકારક વર્ણન માટે ભાષા અધુરી પડે છે,
કઈ છે? * અવકાશના અવગાહન-Space Exploration-નું આ એક
ઉત્તર: આશા, કારણ કે માનવીએ સર્વ કાંઈ ગુમાવ્યું હોય સીમાચિહન છે. લાગે છે કે થોડા મહિનામાં માનવી ચંદ્રની ધરતી ઉપર - ત્યાર બાદ પણ તે માનવીને વળગી રહે છે. પગ મૂકશે. વિરાટ બ્રહ્માંડનાં રહસ્યો પામવા માટે માનવીએ પ્રયાણ
૫ પ્રસ્ત; સર્વથી ઉત્કૃષ્ટ વસ્તુ કઈ છે? શરૂ કર્યું છે. અતિ વેગપૂર્વક આ રહસ્ય ખુલતા થશે. કલ્પનામાં હતું એ હકીકતમાં પરિણમશે. આ જ્ઞાન માણસની ચેતનશકિતને
ઉત્તર: સદ્ગણ, કારણ કે તે સિવાય અન્ય કાંઈ સારૂં કલ્પી આવિર્ભાવ છે. અંતરમાં જ કરી આત્મતત્ત્વ જાણવા અર્થે, તેવી જ શકાય છે. રીતે વિરાટ વિશવને જાણી, પિતાના જ્ઞાનની સીમાએ વિસતારે. ૬ પ્રશ્ન: સૌથી વધારે ત્વરિત કઈ વસ્તુ છે? બને ચેતનશકિતનો મહિમા છે.
ઉત્તર : વિચાર, કારણ કે એક મિનિટથી પણ ઓછા સમયમાં | ચંદ્ર અને રાંદ્રિકા ઉપર કવિઓએ કાવ્યો લખ્યાં છે. કદાચ
તે દુનિયાના છેડે પહોંચી જઈ શકે છે. વાસ્તવિકતા આ કલ્પનાઓનો ભ્રમ ભાંગે અને માણસ નિરાશ થાય, કદાચ નવી કવિતા જન્મશે. ઍપલ – ૮ અને તેના યાત્રિએ
૭ પ્રશ્ન: સૌથી વધારે બળવાન કઈ વસ્તુ છે? ઉપર કોઈ કવિ કાવ્ય કેમ ન લખે? એમાં કયાં એાછી ભવ્યતા છે?, ઉત્તર : જરૂરિયાત, જે જીવનનાં બધાં જોખમોને પહોંચી વળવાની
આ યાત્રિએ પણ આપણાં ખુબ ધન્યવાદનાં અધિકારી તાકાત આપે છે. છે. તેમની આ યાત્રામાં મહાન સાહસ તો હતું જ, પણ આ ૮ પ્રશ્ન: સૌથી સહેલી કઈ વસતું છે? સાહસ શરૂ કરતાં, કેટલી તૈયારી કરી હશે અને તાલીમ લીધી
ઉત્તર: કઈને સલાહ આપવી તે. હશે ? કેટલું લોન મેળવ્યું હશે ? ૧૩ + ૧૧ ના કેસુલમાં છ દિવસ રાત ગાળી, પૃથ્વીનું, ચંદ્રનું અવલોકન કરી, ફેટાઓ લીધા
પણ પછી જયારે નવમે પ્રશ્ન આવ્યો ત્યારે આ સન્ત પુરુષે અને માહિતી મેળવી.
પરસ્પરવિરોધી દેખાય એવો જવાબ આપ્યો. તેણે એવો જવાબ અવકાશનું આ સંશોધન અનહદ ખરચાળ છે. અમેરિકામાં આખે કે જે, મને ખાત્રી છે કે, દુન્યવી ડાહ્યા માણસે કદી સમજી લગભગ ૯,૦૦૦ માણસે–વૈજ્ઞાનિકો અને બીજાએ, વર્ષોથી પ્રયોગ ન શકયા અને જેમાંથી ઘણાખરા લોકોને માત્ર ઉપરછલ્લે અર્થ કરી રહ્યા છે. લગભગ ૧૬૦૦ માઈલના વિસ્તારમાં આ પ્રયોગ
જ જડશે. શાળા campus છે. કરોડો-અબજો ડૉલરનું ખર્ચ છે અને હજી થશે.
૯ પ્રશ્ન: સૌથી વધારે મુશ્કેલ કઈ વસ્તુ છે? કેટલાક એમ કહે છે કે શું આ બધું ખર્ચ જરૂરનું અથવા સાર્થક છે ? દુનિયા ઉપર ભયંકર ગરીબી અને ભૂખમરો છે.
ઉત્તર: To Know Thyself-તારી જાતને જાણવી તે. તેને દૂર કરવાને બદલે આવા “ જ્ઞાન” થી શું ફાયદો છે ? પ્રાચીન સાધુસંતોને જ્ઞાન માનવીને આ પડકાર હતો અને એટલું જ કહેવાય કે મતભેદને અવકાશ છે. માણસના જ્ઞાનની
આજે પણ માનવજાતને આ જ પડકાર છે. સીમાએ વિસ્તરતી હોય તેને હું આવકારું છું. પણ, બીજા ઘણાં વૈજ્ઞાનિક જ્ઞાનને દૂરૂપયોગ થયું છે તેમ
એનુવાદક
મૂળ અંગ્રેજી આને પણ નહિ થાય? વિજ્ઞાને માનવજાતના સર્વનાશ માટે પરમાનંદ
શ્રી પલબ્રન્ટન
Page #5
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૯
પ્રબુદ્ધ જીવન
રજનીશજી અને ગાંધીજીની અર્થવ્યવસ્થા આચાર્ય રજનીશજી ગાંધીવિચાર વિષે જે વિધાને પોતાનાં (બ) શું તમે બધાં યંત્રોની વિરૂદ્ધ છે? જવાબમાં હું ઘસીને વ્યાખ્યાને કે મુલાકાતમાં હમણાં હમણાં પ્રગટ કરી રહ્યા છે તે વિષે ના પાડું છું. પણ હું યંત્રોને ગરવિચાર્યે વિસ્તાર કરવાની વિરૂદ્ધ હું કાંઈક કહું તેવું ઘણા મને સૂચવતા રહ્યાં છે.
છું. બધાં વિનાશક યંત્રની સામે મારો અટલ વિરોધ છે. પણ સાદાં પણ તે વિશે ગુજરાતને જનમત જાતે જ રસ બતાવી રહ્યો ઓજારો અને સાધને તેમ જ ઝૂંપડાંમાં વસતા કરડે માણસેને હતે તે જોતાં મેં થોભવાનું ઈષ્ટ ગણ્યું હતું.
બોજો એ કરે અને માણસની મહેનત ઘટાડે એવાં યંત્રને હું મેં એમ પણ માનેલું કે દરેક સફળ વકતા પોતાના વ્યાખ્યાન- વધાવી લઉં છું. (૧૭-૬-૧૯૨૬). ના વેગમાં કેટલાંક આત્યંતિક વિધાનો કરતો જ હોય છે, અને (ક) સાંચાકામ જોડે રેંટિયાને વેર નથી. માત્ર તેના ઉપયોગની પછીથી શાંત પળમાં તેમાં રહેલી આત્યંતિકતા કે અર્થહીનતા મર્યાદા બાંધી તેને આડાઝૂડ ફેલાતું રોકે છે. (૧૭-૩-૧૯૨૭) પિતે જ જોઈ શકતા હોય છે તેવું આમાં થશે અને આચાર્યશ્રી (ડ) જે કામ કરવા ધાર્યું હોય તેને માટે પૂરતા માણસે ન હોય પિતાના ક્ષેત્રની બહારના પ્રદેશમાં સાવધાનીથી ચાલશે, પણ ગાંધી- ત્યારે એ કામ સંચાથી લેવું એ સારું છે. પણ જેમ હિંદુસ્તાનમાં વિચાર વિશે તેમણે ફરી રાજકોટ, સુરેન્દ્રનગરમાં જે કહ્યું તેના અહે- છે તેમ તેમને માટે જોઈએ તે કરતાં વધારે માણસે પડેલાં હોય વાલ જોતાં આ વિષે લખવું જરૂરી લાગે છે.
ત્યારે સંચા વાપરવાથી નુકસાન છે. (૧૮-૧૧-૩૪) એમનાં કેટલાંક વિધાન આત્યંતિક અને અર્થહીન છે તે (ઈ) જે દેશમાં જમીન પર વસ્તીનું દબાણ વધારેમાં વધારે હોય સામાન્ય સમજદાર માણસ પણ જોઈ શકશે.
તે દેશનાં અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિ એ દબાણ જ્યાં ઓછામાં ઓછું દા. ત. પંડિત જવાહરલાલને હિટલર સાથે સરખાવવા કે તેઓ હોય તે દેશ કરતાં જુદાં છે ને હોવા જોઈએ. જ્યાં કરોડે માણસો. હિપ્નોટીઝમ કરતા અને તે હિપ્નોટીઝમ ખોટું હતું - પણ પોતે જે કામ વિનાના બેસી રહ્યા છે ત્યાં મજૂરી બચાવનારાં યંત્રોને વિચાર સંમેહન કરે છે તે સાચું છે.
કરવાથી કશે લાભ નથી. (૧૯-૫-૩૫). કે બીજાઓને દાન આપે છે તે સમજયા વિના આપે છે અને (ઈ) પણ મટી શોધનું શું? આ૫ વીજળીને બાતલ કરશે? એમને દાન આપે છે તે સમજીને આપે છે. કે ગાંધીજીએ દરિદ્ર- કોણે કહ્યું? જો દરેક ગામડાને ઝૂપડે ઝૂંપડે વીજળી પહોંચાડી નારાયણ શબ્દ વાપરી ગરીબાને ગરીબ રાખવાનું કર્યું કે નહેરુએ રાજયે શકાય તે લેકે પિતાનાં ઓજાર વીજળીની મદદથી ચલાવે એમાં રાજ્યના ઠગોને ભેગા કરી પોતાની સત્તા મજબૂત કરી.
હું વાંધો ન ઉઠાવું. પણ તે પછી પાવરહાઉસ પર માલિકી ગામના મહાઆને જવાબ આપવાની જરૂર જ ન હોય. બે પગે ચાલત જનની કે સરકારની રહેશે. જેમાં આજે ગોચરને વિષે છે, પણ જયાં આ દેશને હરકોઈ માણસ તેમાંની અર્થહીનતા અને અહંકાર જોઈ વીજળી ન હોય અને તંત્ર પણ ન હોય ત્યાં બેકાર પડેલા શકે તેવું છે.
લોકોએ શું કરવું? પણ તેમણે જે બીજાં કેટલાંક વિધાને કર્યો છે તે ગંભીરતાથી
| સર્વ મનુષ્યના લાભને માટે થયેલી વિજ્ઞાનની એકેએક શોધને કર્યો હશે તેમ માનવું જોઈએ. અને અનુભવ અને અભ્યાસને જોરે
હું બહુ મૂલ્યવાન ગણું છું. સાર્વજનિક ઉપયોગનાં જે કામો માણતેના પર ચર્ચા થવી જોઈએ.
સના હાથની મહેનતથી ન થઈ શકે એવાં હોય એને માટે ભારે યંત્રોના - વર્તમાનપત્રોના અહેવાલો પરથી જોતાં આવાં વિધાને નીચેનાં
વાપરને માટે સ્થાન અવશ્ય છે. પણ એ બધા પર માલિકી સરકારની લાગે છે:
રહે, અને એને ઉપયોગ કેવળ લોકોના કલ્યાણને અર્થે જ હોય. જે (૧) ગાંધીજી ટેકનોલોજિકલ વિકાસની વિરૂદ્ધ હતા.
યંત્ર કેવળ ઘણાંનાં ગજવાં ખાલી કરી છેડાને ધનવાન બનાવવાને (૨) દેશને આગળ લઈ જવા હિંસક ક્રાંતિ પણ આવશ્યક છે. કે વિનાકારણે ઘણા માણસની ઉપયોગી મજરી છીનવી લેવાને નિમ(૩) દુન્યવી પ્રગતિ તે જ આધ્યાત્મિક પ્રગતિનું પાન છે. એલાં છે તેને વિષે મારા વિચારમાં સ્થાન ન હોઈ શકે.”, . (૪) ભારતમાં ક્રાંતિ માટે સરમુખત્યારી અનિવાર્ય છે.
(૨૬-૩-૧૯૩૫). આચાર્યના વ્યવસાયમાં પડેલ માણસની પાસેથી બીજી અપેક્ષા છેક ૧૯૨૪થી શરૂ કરીને ૧૯૩૫ સુધીનાં લખાણ ઉપર : રખાય કે ન રખાય, પણ કમમાં કમ અભ્યાસની આશા તે આપ્યાં છે. ગાંધીજી હંમેશાં કહેતા કે મારા પાછલાં લખાણને મહત્વ રખાય જ છે.
આપવું. કારણકે તેઓ પિતાને કદી ભૂલ ન કરે તેવા મહાત્મા ગણતા રજનીશજીએ ગાંધીજી વિશે કરેલાં વિધાને તેમણે ગાંધીજીનાં નહોતા. લખાણોને વ્યાજબી અભ્યાસ પણ નથી કર્યો તેટલું જ બતાવે છે અથવા પણ યંત્રની ઉપયોગીતા અને મર્યાદા વિશે તેમનું દૃષ્ટિબિંદુ તેઓએ અભ્યાસ કર્યા પછી અણગમતી વાતો ભૂલી ગયા છે! આ ગાળામાં નોંધપાત્ર અને એક સરખું રહ્યું છે તે આટલું જ છે,
યંત્ર વિકાસ વિષે ગાંધીજીએ ક્રમશ: પ્રસંગોપાત જે જે કહ્યું છે . (૧) તેઓ યંત્રની ઘેલછાની વિરૂદ્ધ છે. જે યંત્રો માણસને બેકાર તેને નાનકડો સંગ્રહ અને સાધાર પૂરવણી – લેખે સદ્ગત નરહરિ- ન બનાવે છે તેને શ્રમ હળવો બનાવે તેવા યંત્ર- મનુષ્યનું શેપણ ભાઈએ “યંત્રની મર્યાદા’ નામના નાનકડા પુસ્તકમાં કરેલ છે. તે ન કરતાં હોય તે-તેમને આવકાર્ય છે. એક જ પુસ્તક રજનીશજી ધ્યાનપૂર્વક જોઈ ગયા હતા તે તેમને પણ હિંદુસ્તાનની વસતી વધારે, અને જમીન ઓછી હોવાથી આટલે ઉકળાટ ન ઠાલવવો પડત. તેમાંથી જ કેટલાંક લખાણો નીચે અહીંના ઉદ્યોગનું આયોજન પશ્ચિમના જમીન વધારે અને આપ્યાં છે.
વસ્તી ઓછી હોય તેવા દેશોની જેમ ન થાય.' (અ) “હું સંચાની વિરૂદ્ધ છું એમ કહ મને નહિ જાણનારા- આ મર્યાદામાં જે જે વૈજ્ઞાનિક શું થાય, તેમાં વીજળીને એએ ખૂબ વગાવ્યો છે. મને વિનેદ પણ કરાવ્યો છે. આ દૂધશાળા- ઉપયોગ પણ થાય તેમાં તેમને કશું હરકત સરખું નથી.' એ ચલાવવાને સારૂં જેટલાં યંત્રની જરૂર જણાય તે બધાં એકઠાં શ્રી રજનીશજી એમ કહી શકશે કે યંત્રની ઘેલછા એ સારી કરવાની સામે હું “મહાત્મા’ ને અવાજ નહિ ઉઠાવું, પણ તેના વસઇ છે? કે આ દેશની સ્થિતિ જોતાં મંત્રાને એડિડ ન વધવા પક્ષમાં મારે નમ્ર અભિપ્રાય આપવા તૈયાર છું.” (૨-૪-૨૪) દેતાં તેને પરિસ્થિતિ સાથે મેળ બેસે તેમ પ્રવેશ કરાવો ન જોઈએ?
Page #6
--------------------------------------------------------------------------
________________
૮૪.
પ્રબુદ્ધ જીવન
આપણા દેશની પરિસ્થિતિ અમેરિકા કે ઈંગ્લાંડ કરતાં જુદી નથી?
શ્રી ગેલબ્રેથ ગાંધીવાદી નથી–તે વિખ્યાત અર્થશાસ્ત્રી છે, હિન્દુ સ્થાનમાં તેઓ અમેરિકન એલચી હતા. તેમણે આપણને કે આપણા જેવાને આપેલી શિખામણ અહિં ઉતારૂ. તેઓ કહે છે કે આગળ વધેલા દેશ પાસે ત્રણ વિશેષતાએ છે : મૂડી, યંત્રવિદ્યા અને વ્યવસ્થાતંત્ર. પછી કહે છે કે “પહેલી નજરે તે એ કલ્પવું અઘરું છે કે વધારે પડતી મૂડી મળવાને લીધે પછાત દેશને નુકશાન પણ થાય પણ ટૂંકા વ્યાજે કે શૂન્ય વ્યાજે ધીરાતી મૂડી અરે – ભેટ મૂડી સુદ્ધોને પણ ભયસ્થાને છે. મૂડી અમુક પ્રમાણની બહાર વાપરવાની શકિત તે પણ વિકાસનું પરિણામ હોય છે. આવી સ્થિતિ પેદા થાય તે પહેલાં જે મૂડી મળે તે તે બિનઅસરકારક રીતે વપરાય – શકય છે કે વેડફાય.”
તેઓ ચેતવે છે કે “યંત્રવિદ્યાના ઉછીઉધાસ પણ બહુ સૂમ બાબત છે. સિદ્ધાંતમાં એ ખૂબ ઈચ્છાવાજોગ છે પણ આગળ વધેલા દેશોની ઘણીખરી યંત્રવિદ્યા એ મજુરોની તંગીમાંથી રસ્તો કાઢવા માટે અથવા તે આગળ વધેલ રચનામાંથી ઊભી થયેલી કઈક ખાસ પરિસ્થિતિમાંથી નીવેડે લાવવા ખડી થયેલ છે. કપાસની લણણીનું યંત્ર, અથવા ખેડ માટે મોટાં તીંગ ટ્રેકની શોધ આ પ્રકારની છે. યુ. એસ. એ. નાં ખેતરો પર તેને થતે ઉપગ મજાની અત્યંત તંગી છે તેમ બતાવે છે. વિકાસના શરૂના તબક્કામાં બીજા દશેઆ યંત્રવિદ્યા ન લેવી જોઈએ. આમ કરવાથી જે અલ્પ સાધને છે તે વેડફાય — વિકાસ રૂંધાય, અને બેકારીમાં વધારે થાય.
“ડા વખત પહેલાં એક એશિયાઈ દેશ- જ્યાં ખૂબ બેકારી છે, અને મજૂરીના દર નીચા છે ત્યાં મેં રેલના ફાટક પર પરદેશથી આયાત થયેલ આપમેળે ઉઘડતા, અને આપમેળે બંધ થતા ફાટકને ગોઠવેલું જોયું. જે દેશમાં ફાટક બંધ કરનારની એકાંતવાળી જિંદગી પસંદ કરનારા ટૂંઢીએ તે પણ મળે તેમ નથી ત્યાં તે આવો વિકાસ જરૂરી છે, પણ અહીં નહિ, હું જે ભેદ સમજવાનું કહી રહ્યો છું તે જો નજર સામે હોત તે પૈસા બચાવ થાત, અને ફાટક પરના ચેકીદારે પેતાની કામગીરી ચાલુ રાખી શકયા હોત.”
આપણા દેશમાં બેકાર – કામ ઝંખતાં-કરોડો માણસે નથી? આપણા દેશમાં મૂડીને અભાવ નથી? અને છતાં યંત્રની ઘેલછામાં આપણે વિવેકહીન રીતે મૂડી વેડફવાનું કરતા નથી?
પશ્ચિમના દેશે અને આપણા વચ્ચે પરિસ્થિતિને જે ભેદ છે અને જે સમજાવવા ગાંધીજી મા ને ભૂલી જઈ આપણે ઉદ્યોગવાદ પાછળ દેટ મૂકી તેને પરિણામે મૂડીના રોકાણના પ્રમાણમાં બેકારી વધી નથી?
દેશમાં સારી બાબતે પણ થઈ છે. ખાસ કરીને ખેતી અને તેને આનુષાંગિક ક્ષેત્રમાં જે થયું છે તે નોંધપાત્ર છે પણ ઉદ્યોગવાદ કે યંત્રવિદ્યાને લગતાં ગાંધીજીએ કરેલાં વિધાન ઉલ્ટા આ દેશને માટે વધારે સાચાં સિદ્ધ થયાં છે. ગાંધીજીને જ આ દેખાતું તેમ નહિ પણ ગેલબ્રેથને પણ આ જ કહેવાનું થયું. ગાંધી ગેલબ્રેથ કરતાં યે ઘેડા આગળ જાય છે - પણ તે આગળ જોઈશું - પણ રજનીશજી ગાંધીજી યંત્રવિદ્યાની વિરૂદ્ધ હતા કે આદિમ અર્થવ્યવસ્થામાં માનતા હતા તેમ કહે છે ત્યારે તેઓ તેમને જાણ્યે-અજાણ્યે અન્યાય કરે છે. જાણે શબ્દ એટલા માટે વાપરું છું કે એમના જેવા વિદ્વાને ગાંધીજીનાં લખાણોને અભ્યાસ ન કર્યો હોય તેમ માનવું વધારે પડતું છે.
આદિમ ગાંધીએ યંત્રવિવેક કરવાનું આવશ્ય કહ્યું હતું–અને " અર્થશાસ્ત્રી ગલબ્રેથ પણ ઉપર જોયું તેમ વધારે વસ્તીવાળા પછાત દેશેને તે જ શિખામણ આપે છે.
“ગાંધી અને વિનોબા કેને ત્યાગ અને તપશ્ચર્યાના મોહમાં મૂકી પ્રગતિથી વંચિત રાખે છે. આ વસ્તુને હું વિરોધી છું. વિશ્વ
સમસ્તમાં આજે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ કરી રહ્યું છે ત્યારે ગ્રામઘોગની વાત કરવી તે બેવકૂફી છે, એક આખી પ્રજા સાથેની, રાષ્ટ્ર સાથેની છેતરપિડી છે.” એમ રજનીશજીરએ કહી નાંખ્યું છે. - રજનીશજીની પ્રગતિની વ્યાખ્યા શું છે તે તેમણે કહ્યું નથી. પણ ગાંધીજીએ તે તે બાબતમાં કશી સ્પષ્ટતા રાખી નથી. ૨૭-૨-૩૮ ના રોજ ડે. બેડર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે ‘પુષ્કળ માલ હોવો જોઈએ એનો રથ જો તમે એવા કરો કે દરેક માણસને પુષ્કળ અન્ન, દૂધ, દહીં અને વસ્ત્ર મળવાં જોઈએ, અને સુસજજ ને સુશિક્ષિત બનાવવા માટે પૂરતી સાધનસામગ્રી મળવી જોઈએ, તે મને સંતોષ થાય.
“પણ પચે એના કરતાં વધારે ખેરાક પેટમાં નાખી ને વાપરી શકાય એના કરતાં વધારે ચીજો ખડકવી એ મને ન ગમે. પણ બીજી બાજુ મારે દુ:ખ દારિદ્રય, કંગાલિયત ને ગંદકી પણ હિંદુસ્તાનમાં નથી જોઈતી.”
શ્રી રજનીશજીને એ જાણ હોવી જોઈએ કે આ પ્રશ્ન અંગેજ ગાંધીજીને કવિઠાકુર જોડે અસહકારયુગમાં તેજસ્વી વાદવિવાદ થયેલાઅને તે વખતે તેમણે મુંગા ભૂખ્યાંની અદ્ભુત વકીલાત કરેલી. તેમણે કવિનું અત્યંત નમ્રતાપૂર્વક ધ્યાન ખેંચેલું કે “તર ઊંડા ઉતરે અને જાતે જ જુએ કે ચરખાને સ્વીકાર આંધળી શ્રદ્ધાને લીધે થયો છે કે બુદ્ધિપૂર્વક જરૂરી લાગવાથી. આર્ષ અને આવાણીમાં તેમણે કહેલું. "To a people famishing and idle the only acceptable form in which God can dare appear is work and promise of food as wages ......Swaraj has no meaning for the millions if they do not know how to employ their enforced idleness.
"True to his poetical instinet the poet lives for the morrow. He presents to our admiring gaze the beautiful picture of the birds early in the morning singing hymns of praiss as they soar into the sky. These birds had their day's tood........ But I have had the pain of watching birds who for want of strength could not be coaxed even into a flutter of their wings.... The human bird under the India sky gets up weaker than when he pretended to retire. It is an indescribably painful state which has to be experienced to be realised. I have found it impossible to soothe suffering patients with a song from Kabir. The hungry millions ask for one poem-invigourating food. They cannot be given it. They must earn it-and they can earn only by sweat of their brow."
ચરખા કે ખાદીની હોળીની વાત કરતાં પહેલાં શ્રી રજનીશજીએ તે આદિવાસી પ્રદેશોમાં જવું જોઈએ કે જ્યાં વર્ષના ત્રણ મહિના આદિવાસીઓને આમલીના કચુકા કે રાખધૂળ જેવા કંદમૂળ ગોતવામાં દિવસ વિતાવવા પડે છે, અંગ ઢાંકવા પૂરાં વસ્ત્રો નથી અને ઝુંપડી. પર નવું છજું નાખવાની ત્રેવડ નથી. તેમણે એ કરોડો નાના ખેડૂતખાતેદારોને મળવું જોઈએ કે જેમની પાસે વર્ષના ચાર મહિના કશું કામ નથી લેતું–અને તેમણે એ જાણવું જોઈએ કે અબજો રૂપિયાનું મૂડીરોકાણ અને સરકાર તરફથી વિવિધ સહાયતાઓ અને પરદેશથી આયાત થતા એવા માલ સામે રક્ષણ મેળવ્યા પછી પણ આપણા બધા યંત્રોદ્યોગ અને કારખાના ૧૯૬૩ માં માત્ર ૪૩ લાખ માણસને રેજી આપતાં હતાં, જ્યારે તેની સામે ખાદી કામ જે દેશના કાપડ ના ટકા જેટલું હજુ ઉત્પન્ન કરે છે તે ચેડા કરોડની મૂડી રેકીને ૨૦ લાખને રોજી આપતું હતું. પણ આ વાતને સમજવા માટે ગાંધીજીએ કવિઠાકુરને ટકોર કરી છે તેમ એ દુ:ખિયારાની વેદના અનુભવવાની જરૂર છે; તેઓ અને મુખ્યત્વે જે સુખી સમાજને સંબંધે છે તેઓ
સ્વૈચ્છિક રીતે એ અનુભવ લેવાનો પ્રયાસ કરશે તો ગાંધીનું દર્શન પ્રીમીટીવ નહિ પણ વ્યવહારૂ આદર્શવાદીનું હતું તેમ દેખાશે. ' હો - જો તેઓ તરંગની દુનિયામાં રહેવા માગતા હોય કે પશે તેથી વધુ ખેરાક અને સચવાય તેના કરતાં વધારે સાધનસામગ્રી વાળી affluent સમાજરચનાના હિમાયતી હોય તે જુદી વાત છે.
પણ ગાંધીનું દર્શન એક સમ્યક્ જીવનવ્યવસ્થા માટેનું હતું.
Page #7
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-
૯
પ્રબુદ્ધ જીવન
અતિ ખરાક - કે ભેગની અતિરેકતા મનુષ્ય વિકાસને પોષક નહિ
* શ્રી શંકરરાવ દેવને પત્ર ક્ર પણ ઘાતક છે તેમ ગાંધીજીને બીજા અનેક સમજુ-શાણા વિચા
તા. ૧-૧૨-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં “શ્રી શંકરરાવ દેવ પણ રકોની જેમ માન્યું છે. જે ઝાડને એક બાજુ જ વિસ્તાર થાય તે ઝાડ છેવટ સમતુલા ગુમાવી તૂટી પડે છે તેવું જ સંસ્કૃતિનું બને કાકાસાહેબનું સમર્થન કરે છે” એ મથાળા નીચે પ્રગટ થયેલી છે તે તેઓ જાણતા. આથી તેઓ આવશ્યક અન્ન - વસ્ત્ર - આરોગ્ય નેધને અનુલક્ષીને શ્રી શંકરરાવ દેવ તા. ૧૧-૧૨-૬૮ના પત્રમાં શિક્ષણ - સંસ્કાર સૌને મળે તેમ કહેતા. આટલું પેદા કરવા માટે નીચે મુજબ જણાવે છે : વીજળીની પણ મદદ લેવાની તેમની તૈયારી હતી - માત્ર તે સર્વ
“તામિલનાડ રાજ્યદાનના સંકલ્પની પૂર્તિના કામમાં હું સલભ હોય - અને તેમાં શેષણની ગંધ ન હોય તેવો આગ્રહ રાખતા.
હાલ તામિલનાડમાં ફરી રહ્યો છું. તા. ૧-૧૨-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં એમની લાક્ષણિકવાણીમાં કહીએ તે તેરો Mass production નહિ પણ production by masses ઈચ્છતા હતા. અને જ
શ્રી શંકરરાવ દેવ પણ કાકાસાહેબનું સમર્થન કરે છે” એ મથાળાની તેમણે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થા તેવું નામ આપી સલામતી અને આપની નોંધ વાંચી. વાંચીને કાંઈક આશ્ચર્ય થયું. ગાઠ ઘર આશ્રમમાં સ્વાતંત્ર્ય બંને જરૂરી માનવમૂલ્યોને સુમેળ સાધ્યો હતો, જે બીજી જે શિબિર ભરવામાં આવી હતી તેમાં જેઓ હાજર હતા એમાંના કોઈપણ અર્થવ્યવસ્થામાં મુશ્કેલ છે. આ બાબતમાં વર્તમાન સમાજ- ,
એક એક સર્વોદય કાર્યકર્તાને મળીને અને તેમની પાસેથી જાણકારી
, , , શાસ્ત્રનું ચિંતન ગાંધીજીને માર્ગે જ વહી રહ્યું છે. એરીશ
પ્રાપ્ત કરીને આપે એ નોંધ લખી છે એ તો ઠીક જ કર્યું. ફોમ વર્તમાન જગતનો નામાંકિત વિચારક છે. એનાં “Sane Society’ શાણા સમાજમાં એણે ઉઘોગવાદની ઘેલછામાં એમ છતાં મારી સાથે પત્રવ્યવહાર કરીને એ નોંધ લખી હોત સપડાયેલ પશ્ચિમી સમાજની મીમાંસા કરી છે, તેના નિષ્કર્ષરૂપે કહાં તો વધારે ઠીક થાત. જે પત્રલેખકે મારા વિચારના વિષયમાં છે “ઓગણીસમી સદીની સમસ્યા હતી. “ઈશ્વર મરી પરવાર્યો છે.
આપને જાણકારી આપી તે ભાઈ, આમાં નિરામિષ આહારની વીસમી સદીની સમસ્યા છે માણસ મરી પરવાર્યો છે.” “ભૂતકાળમાં
સાથે માંસાહારની પણ ગોઠવણ કરવી જોઈએ એ પ્રમાણે કાકામાણસે ગુલામ બનતા તેને ખતરો હતો. ભવિષ્યને ખતરો એ છે કે માણસે કદાચ યંત્રમાન બનશે. પરંતુ માણસના સ્વભાવમાં સાહેબ અથવા તો હું શા માટે કહીએ છીએ તે બરાબર સમજ્યા યંત્રમાનો માનસિક સ્થિરતા જાળવીને જીવી શકશે નહિ ... આજે નથી એમ તેની ઉપર આ પ્રકારના પ્રત્યાઘાત પડયો એ જોતાંવિકલ્પ શું છે? આપણે કામનું તેમ જ રાજ્યનું વિકેન્દ્રીકરણ કરવું મને લાગે છે. કહેવાવાળા જે કાંઈ કહી રહેલ છે તેની પાછળ જોઈએ જેથી તેમનું માનવીય સ્વરૂપ જળવાઈ રહે–માણસના
શું હેતુ અથવા વિચાર છે તે બરાબર ન સમજવાને લીધે ઘણીવાર પ્રમાણમાં રહે, ઉદ્યોગ માટે અમુક અનિવાર્ય હોય તેટલી જ હદે કેન્દ્રીકરણ થવા દેવું જોઈએ.-રાજકીય ક્ષેત્રે આપણે એવાં મેઢા
સમજવાવાળાની ભૂલ થતી હોય છે. સાધારણ રીતે તે જે સાંભળે છે મોઢ એકમો ઊભાં કરવાં જોઈએ, જેઓ સુમાહિતગાર હાય.” તે ખાલી અથવા તે મુકત મનથી સાંભળતા હતા નથી. આ જ
એરીશ કોમને પશ્ચિમની આજની સ્થિતિ સમાજને માટે માન- કારણથી મારા કહેવા ઉપર પત્રલેખકે જેને અંગ્રેજીમાં સિક અસ્થિરતા તરફ લઈ જનારી લાગે છે, અને તે બાબતમાં મૂડી- Ad absurdeem કહે છે તે પ્રકારનો યુકિતવાદ કર્યો છે. વાદ - સામ્યવાદ વચ્ચે તેને ઓછો ભેદ દેખાય છે. - જે ભેદ
એમ ન હોત તે પત્રલેખક જે જણાવે છે કે “અને છે તે પણ લાંબા ગાળે છે સાવ ઓછો થઈ જશે. તે કહે છે “મૂડીવાદ કે સામ્યવાદ બંનેના આવતા પચાસ કે સે વર્ષનાં
જો માંસાહાર મળે તો જ આકામમાં આવવું એવો જે વિચાર વિકાસને કલ્પનાચિત્ર દોરીએ તે એમ જણાય છે કે સ્વયંસંચાલિત ધરાવતી હશે તેમાં આવતી કાલે મદ્યપાનની ગેાઠવણ કરવાની અને પરાયાપણાની પ્રક્રિયા વધતી જશે. બંને વ્યવસ્થાને આજે પણ માગણી કેમ નહિ કરે અને સ્ત્રીસેવનની પણ છૂટ કેમ નહિ મેનેજરવાદી સમાજોમાં વિકાસ થઈ રહ્યો છે. તેમાં રહેનારાઓ
માગે ?” આમ કદિ ન લખત. એવી જ રીતે આપે આપની ખાધેપીધે સુખી છે – તેમની ઈચ્છાઓ સંતોષાયેલી છે અને જે ઈચ્છાઓ સંતોષી શકાય તેવી નથી તે ઈચ્છાએ તેમને થતી જ નથી.
નોંધમાં જે લખ્યું છે કે “તે જે વિચારસરણીમાં નિરામિષ તે બધા યંત્રમાનવો જેવા છે. જે માણસની જેમ વર્તતાં આહારનું અથવા મદ્યત્યાગનું કોઈ ચોક્કસ મહત્ત્વ હોય તે યંત્રો પેદા કરે છે. આ પરાયાપણા અને સ્વયંસંચાલિતતાને પરિણામે વિચારસરણી ધરાવતા આશ્રમ-સંચાલકોને તે તે આગ્રહ છોડી દિવસે દિવસે માનસિક અસ્વસ્થતા વધતી જાય છે. કારણકે બંને
દેવાનું કહેવું તે તેમની વિચારનિષ્ટાનું—ધર્મનિષ્ઠાનું--અપમાન કરવા વ્યવસ્થા માણસનું કેન્દ્રિત તંત્રમાં - ગંજાવર કારખાનામાં અને વિશાળ રાજકીય પક્ષામાં સંગઠન કરે છે. દરેક માણસ જંગી યંત્ર
બરાબર છે.” અથવા તે “આ તો નિરામિષ આહારી ઉપર માંસાહાર માંને એક નાનો એવો અમથો ભાગ છે અને તેણે મંત્રમાં કશી
લાદવા જેવી કોઈ પ્રક્રિયા ચાલી રહી હોય એમ લાગે છે.” દખલ ઊભી કર્યા વિના કામ કરવાનું છે. પશ્ચિમમાં આ વસ્તુ એમ આપ પણ ન લખત. કોઈ વિષય અથવા વસ્તુ સંબંધમાં માનસશાસ્ત્રીય પ્રચારઝુંબેશ (એક પ્રકારનું હિપ્નોટિઝમ - મ.)
આપ જ્યારે પણ વિચારો છો અથવા લખે છે ત્યારે આપની લેકમાનસ ઘડતર અને આર્થિક પ્રલોભન દ્વારા સિદ્ધ થાય છે અને પૂર્વમાં (રશિયા) આ બધાં સાધનો ઉપરાંત દમનનો આશરો લેવાય છે.”
પ્રજ્ઞા સ્થિર રાખવાની આપની હંમેશા ચેષ્ટા હોય છે એ હું જાણું છું. | ફોમ આ વેધક મીમાંસા કરીને છેવટે જે ઉપાય સૂચવે છે
જે વિચારસરણીમાં નિરામિષ-આહાર અથવા તો મઘત્યાગનું “યંત્રમાનવવાદના ખતરાને નિવારવો હોય તે આપણી સામે કેવળ મહત્ત્વ છે એવી અથવા તે એ બે બાબતો જેને આધાર હોય એક જ વિકલ્પ છે. માનવતાવાદી પારિવારિકતા.”
એવી વિચારસરણી ધરાવતા આશ્રમમાં માંસાહાર (મઘત્યાગને અચંબાની વાત એ છે કે વિનોબા ભૂદાન - ગ્રામદાન દ્વારા સવાલ ઊઠાવવા એ તો ગાંડપણ છે. માફ કરશે.) હોવો જોઈએ આ માનવતાવાદી પારિવારિકતાને જ પ્રતિષ્ઠિત કરવાનું વ્રત લઈને નીકળ્યા છે. અને છતાં રજનીશજી વિનોબા ખાટા રહે છે તેવું
એમ મારું કહેવું નથી. (કાકાસાહેબ પણ આ વિચાર ધરાવતા વિધાન કરે છે.
હોય એમ હું નથી ધારતે.) એવી પરિસ્થિતિમાં નિરામિષ–આહારી
ઉપર માંસાહાર લાદ અથવા તો તેની વિચારનિષ્ઠાનું અપમાન સુખદ આશ્ચર્ય એ પણ છે કે ફ્રોમે યંત્રમાનવની જે વાત કરી છે તે જ વાત તે જ શબ્દોમાં ગાંધીજીએ વર્ષો પહેલાં ઉદ્યોગ
કરવું એ સવાલ જ પેદા થતો નથી. પતિ બિરલાજીના એક પ્રશ્નના ઉત્તરરૂપે કહી છે.
' “જે આશ્રમની કાકાસાહેબ અથવા તો હું વાત કરી રહ્યો હું તે એટલું સમજું છું કે આ યુગ માણસોને યંત્ર બનાવવા
છે તે આશ્રમની વિચારસરણી બીજી છે. અહિંસા-સત્ય-અસ્તેય બેઠો છે. હું યંત્રો બની ગયેલાઓને માણસ બનાવવા માગું છું.”
બ્રહ્મચર્ય—અસંગ્રહ વગેરે અગિયાર વ્રતનું સેવન કરવાની સાધના ફેર ફકત એટલો જ છે કે એરીશ ડ્રોમને જે ૧૯૫૫માં અનુ- કરવાવાળાઓને આ આશ્રમ છે. માંસાહાર-વિરોધી અથવા તો ભવે દેખાયું -- તે મહાત્મા ગાંધીને વિવેકયુકત દર્શનથી ૧૯૩૫ માં શાકાહાર-અનુકુળ આચાર અથવા તો પ્રચાર એ જેનું લક્ષ છે પ્રત્યક્ષ થયું. માટે એ પ્રીમીટીવ ગણાય !!
તેમને ખાસ આ આશ્રમ નથી. એકાદશ ' વ્રતમાં આહારવ્રત છે મનુભાઈ પંચોળી નહિ એ બાબત અહીં ધ્યાનમાં રાખવી જરૂરી છે. માંસાહારને
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૮૬
બુદ્ધ જીવન
તા. ૧-૧-૧૯
પ્રચાર કરવો એ મારું અથવા તે કાકાસાહેબનું લક્ષ નથી. અમે શાકાહારી છીએ અને શાકાહારી જ રહીશું. વળી હવે પછી માનવજાત શાકાહાર ઉપર આવશે અથવા તે આવી શકશે તો તે જરૂર વાંચ્છનીય છે એ પણ હું માનું છું. આમ છતાં પણ શાકાહારી માંસાહારી કરતાં ચડિયાત છે એવી મારી ભાવના નથી તેમ જ આજની દુનિયામાં કોઈ વ્યકિત વિશે પણ એ રીતે વિચારવું ન જ જોઈએ એવો મારો નમ્ર અભિપ્રાય છે. કારણ કે જો આપણે એ રીતે વિચારવા લાગીશું કે જે માંસાહારી છે તે એકાદશી વ્રતનું સેવન કરી ન શકે એમ માનવાની આપત્તિ અથવા અનર્થ ઊભે થશે. આજની દુનિયામાં શાકાહારીઓની સંખ્યા અત્યંત અલ્પ છે અને સત્યાદિ વ્રતોનું પાલન શાકાહારીઓને ઈજારો છે એમ માનવું ભૂલભરેલું છે એ તે આપ પણ સ્વીકારશો. વિશિષ્ઠ ધર્મનું પાલન નહિ કરવાવાળા નરકમાં જ જશે એમ માનવા જેવું જ આ મુજબનું માનવું નીતાંત અધાર્મિક બનવાનું.
કાકારાહેબ અથવા તો હું એવા આકામોમાં માંસાહારની પણ છૂટ હોવી જોઈએ એમ જે કહીએ છીએ તે “આકામને સર્વજનયુલભ બનાવવા માટે” અથવા તે આકામને હોટેલ બનાવવા માટે નથી કહી રહ્યા એ સમજી લેવું જોઈએ. અમારા આ કથન પાછળ દેશકાળના સંદર્ભમાં એક મહત્ત્વને વિચાર રહેલ છે. ભારત એક નાની સરખી દુનિયા છે. તેના ભાવાત્મક એકાત્મતા તથા સહજીવન લાવવું અત્યંત આવશ્યક છે. ગાંધીજીએ સ્વરાજ્યપ્રાપ્તિને જે કાર્યક્રમ બનાવ્યો હતો તેમાં જાતિ ઐકય Communal Unityને ઘણું ઊંચું સ્થાન હતું. સ્વરાજયની તે એક શરત હતી. દુનિયામાં ભિન્ન ભિન્ન ધર્મોમાં માનવાવાળા તેમ જ ભિન્ન ભિન્ન સભ્યતા અનુસાર જીવન ગુજારવાવાળા લોક રહે છે. વિāકય આજના જમાનાની મુખ્ય ભાગ છે. તે માગની પરિપૂર્તિમાં • ભારત એક મહાન યોગદાન આપી શકે તેમ છે. આહાર, વિહાર, ઉપાસના, પ્રાર્થના વગેરે વિષયમાં આજે જે સંચિત સાંપ્રદાયિકતા છે તેના લીધે વિશ્વમાં એક પ્રકારની બહિષ્કૃતતા (Apertheid) ચાલી રહી છે. લોકો શરીરથી નજીક રહે છે પરંતુ મનથી દૂર રહે છે. ભારતમાં તો તનથી પણ સાથે રહેતા નથી. દરેકની અલગ અલગ વસતિ હોય છે. પરિણામે સદીઓથી સાથે રહેવાવાળાઓમાં ભાવાત્મક એકાત્મતાને અભાવ અનુભવગોચર થાય છે.
આ બહિષ્કૃતતાને હટાવવી હોય તે ઉપર જણાવેલી સાંપ્રદાયિકતાને ત્યાગ મારા નમ્ર અભિપ્રાય મુજબ વાંછનીય છે. એ સમય આવી પહોંચ્યો છે કે આ વિષયમાં વિચારક મૌલિક ચિંતન કરે. આશા રાખું છું કે આપનું સ્વાથ્ય સારું છે તેમ જ આપ આનંદમાં છે.”
આપને શંકરરાવ દેવ શ્રી શંકરરાવ દેવના પત્રનો જવાબ ઉપર જે શ્રી શંકરરાવ દેવનો પત્ર પ્રગટ કરવામાં આવ્યો છે તેના જવાબમાં જણાવવાનું કે ગેઠઘર આશ્રમમાં જાયલી શિબિર અને તેમાં કાકાસાહેબના વિચારનું શ્રી શંકરરાવ દેવે કરેલા સમર્થનને લગતો પત્ર મને જે મળ્યો કે તરત જ મેં શંકરરાવજીને પત્ર લખેલો, પણ કેટલાક દિવસ સુધી તેમને જવાબ ન આવ્યું એટલે પછી તેને લગતું સમર્થન મેં મુંબઈના સર્વોદય કાર્યકર્તાઓ મારફતે મેળવ્યું હતું અને તે મેં ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધ કર્યું હતું.
હવે ઉપર આપેલ શંકરરાવજીના પત્રમાં એ મતલબની જે દલીલ કરવામાં આવી છે કે “નિરામિષ આહારને લગતી વિચારસરણીને સ્પષ્ટ રૂપમાં વરેલા આશ્રમમાં તો માંસાહારના રસેડાને અવકાશ હોઈ ન જ શકે, પણ ગાંધીજીએ સૂચવેલા એકાદશવ્રત જેમાં અહિંસા, સત્ય અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ વગેરેને સમાવેશ કરવામાં આવ્યા છે તેને સ્વીકારનારા આશ્રમમાં માંસાહારને પ્રતિબંધ હોવાની જરૂર નથી કારણકે એકાદશવ્રતમાં કોઈ આહારવ્રત છે જ નહિ.”આ દલીલ મારા ગળે ઉતરતી નથી. કારણ કે એકાદશવ્રતમાં અહિંસા મુખ્ય સ્થાને છે અને અહિંસાને માનવીના આહારવિહાર સાથે સીધો સંબંધ છે. વળી આ આપણે જે ચર્ચા કરીએ છીએ તે ભારતમાં ઊભા કરવામાં આવેલા આશ્રમને ખાસ ધ્યાનમાં લઈને કરીએ છીએ અને ભારતમાં કોઈ પણ સ્થળે મોટા ભાગે બને પ્રકારના આહાર સુલભ છે. નિરામિષ આહારને વિચાર તેમ જ આચાર અહિંસાવ્રતના આચારમાંથી જ સીધો સ્વત: ફલિત
થયેલો છે. તો એકાદશી વ્રતની વિચારસરણીને સ્વીકારનાર આશ્રમએમાં – ખાસ કરીને ભારતમાં ઊભા કરવામાં અવેલા આશ્રમોમાં નિરામિષ આહારને આગ્રહ અનિવાર્યપણે હેવો જોઈએ અને ત્યાં માંસાહારને સ્થાન આપવામાં આવે તો તે અંશત: પણ અહિંસાવ્રતનું જ ઉલ્લંઘન કરનારૂ લેખાવું જોઈએ આમ મને લાગે છે.
માંસાહાર અને નિરામિષઆહાર વચ્ચે ફરક ટમેટા-રીંગણા અને બટેટા વચ્ચેના ફરક જેવું નથી. તે બન્ને વચ્ચે ફરક ગુણ વત્તાને છે. તે ફરક કરુણાની ભાવનામાંથી પેદા થયેલ છે અને તેથી એકની અપેક્ષાએ અન્યનું નૈતિક મૂલ્ય વધારે ઊંચું લેખાવું ઘટે છે.
અને જો આમ હોય અને અમુક જીવનવૃત્તિ અન્ય કોટિની જીવનવૃત્તિ કરતાં વધારે ઊંચી લેખાતી હોય તે વધારે ઊંચી જીવનવૃત્તિ સ્વીકારનાર વ્યકિત અમુક અપેક્ષાએ પિતાને અન્યથી કાંઈક ઊંચી માને તેમાં મને કશું અનુચિત દેખાતું નથી. આ સર્વ પ્રકારના નૈતિક આગ્રહને લાગુ પડે છે. એક વ્યકિત સત્યની આગ્રહી હોય તે સતત અસત્ય બોલનાર કરતાં પેતાને કાંઈક જુદી અને કાંઈક વધારે ઊંચી લેખે તે સ્વાભાવિક છે. અહિં દેશ આવે છે અમુક રીતે પિતાને અન્યથી અલગ લેખવામાં નહિ પણ તે કારણે અભિમાન ચિત્તવવામાં. દોષ અમુક પ્રકારના આત્મભાનમાં નહિ પણ આત્મ-અભિમાનમાં રહેલો છે.
અને ભારતની ભાવાત્મક એકતા અને નિરામિષ આહારની બાબતમાં બાંધછોડ નહિ કરવાનો આગ્રહ– એ બે વચ્ચે વાંધો વિરોધ કયાં આવે છે તે મને સમજાતું નથી. આવડા મોટા દેશમાં રહેણીકરણીના ભેદ તો રહેવાના જ. જે માંસાહાર અને નિરામિષ આહાર વચ્ચે કોઈ પાયાને ભેદ છે તે તેમાંથી ફલિત થતી રહેણી કરણીને પણ ભેદ રહેવાને. અને જો કોઈ પાયાને ભેદ નથી તે એમ કહેવું અને જાહેર કરવું વધારે તાર્કિક છે કે આ આહારભેદ એક પ્રકારનું તૂત છે, કંઈ કાળથી ઊભું કરવામાં આવેલો વહેમ છે, આ નૂતથી - આ વહેમથી–આપણે જદિથી છૂટીએ અને આપણને જુદા પાડતા આહારભેદના ખ્યાલને આપણે જદિથી તિલાંજલિ આપીએ તે વધારે સારૂં. અને એમ હોય તે પછી અમે તે નિરામિધઆહારી છીએ અને જીવનભર નિરામિષઆહારી રહેવાના છીએ એમ જે કાકાસાહેબ તથા શંકરરાવજી ભાર મૂકીને કહ્યા કરે છે તેને મને તે કંઈ અર્થ દેખાતો નથી. પરમાનંદ
ન રહી કંઈ એષણા હવે(શ્રી રજનીકાંત મિદીએ પિતાના અવસાનના થડા સમય પહેલા રચેલું કાવ્ય). ન રહી કંઈ એષણા હવે મળી તૃપ્તિ જહીં તત્ત્વત્થપાલવે; સહુ જીવનની ગલી ગલી મહીં દીપ્તિ રહી તારી પ્રજવલી. પ્રણયે હું અનેક જન્મના પ્રભુ ! બંધાઈ બન્યો છું ત્વન્મના; તુજ પાસ હવે તું રાખજે; અળગે ના મુજથી કદી થજે. તવ સ્નેહ તણા રસાયણે સહુ દુ:ખે સુખરૂપ આ બને; લહું જીવનની ધન્યતા તુજ સંગે જ થતાં અનન્યતા. સુણીને તવ મેહન ધ્વનિ શમતી કલાન્તિ સુદીર્ઘ અધ્વની, ભૂલીને વળી દુ:ખ વિશ્વનાં વિચરું શાંતિમહીં હું નિ:સ્વના, ગિરિશંગ દીસે સવારમાં ખડું રહેતું જ્યમ દ્રારમાં, પરચેતનને હું બારણે ત્યમ ઊભે તુજ ધ્યાનધારણે પ્રભુ ! ચિન્તનમાં અનન્તના બનીને મગ્ન હવે ચિરન્તના પરશાંતિનું ધામ પામતે, વળી હું શાશ્વતમાં વિરામતે. તરણી મહીં પૂર્ણગની જવું પેલી ગમ ચિત્તાઘની, પરમાનસ-અદ્ધિ-ગ૯ વરે જહીં રંગ અરૂણી ઉષા ભરે.
રજનીમંત મોદી
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧-૬૯
પ્રભુ જીવન
ચપિ શુદ્ધ, લાકવિરુદ્ધ, નાકરણીય, નાચરણીયમ્
(ગતાંકથી ચાલુ)
હવે આ સૂત્રને અંગે કેટલીક વખત અભિપ્રાયનો સવાલો ઉપસ્થિત થાય છે. અમુક બાબતને લોકોના એક નાના વિભાગ શુદ્ધ માનતા હોય અને મોટો વિભાગ અશુદ્ધ માનતા હેાય ત્યારે શું કરવું? દાખલા તરીકે વિધવાવિવાહનો પ્રશ્ન હિંદુ કોમને અંગે લઈએ તો અમુક ઘેાડા મનુષ્યો તેના મતમાં છે, જ્યારે મોટો લોકસમુહ તેની વિરુદ્ધ છે. એવા પ્રશ્નનો નિર્ણય કરવાના હાય ત્યારે લાકસમૂહમાં ઘણાના મત શા માટે વિરૂદ્ધ છે તેની તુલના કરવી જોઈએ; તેનાં કારણેા. વિચારવાં જોઈએ અને જયાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી એની એવા પ્રકારે વ્યવસ્થા કરવી જોઈએ કે લોકોનો વ્યાધાત ન થતાં વિધવાની સ્થિતિ સુધરે. આ બાબતમાં લાકમત વિરૂદ્ધ કામ કરવાથી કરવાયોગ્ય સુધારાના આખા સવાલે શું વલણ લીધું છે અને એક બાબતમાં લેાકમત ઉપર આધાર ન રાખતાં પોતાના મત ઉપર મક્કમ રહેવાથી સુધારાની સામાન્ય હીલચાલ કેટલી નબળી પડી ગઈ છે અને ‘સુધારો’ શબ્દ જ કેવા અર્થમાં લોકોમાં વપરાવા લાગ્યો છે તે ખાસ વિચારવા યોગ્ય જ છે.
આવી રીતે શુદ્ધ કાર્ય કે વર્તનને અંગે આવા પ્રકારના વિચારો કરવા જોઈએ. જૈન શાસ્ત્ર કે જે અનેકાન્ત મત માટે પ્રસિદ્ધ છે અને જે કોઈ એક જ દૃષ્ટિબિન્દુથી કોઈ પણ વાતના નિર્ણય કરતું નથી અને જે નયવાદનો ત્યાગ કરી પ્રમાણવાદ સ્વીકારે છે તે સ્યાદ્નાદની પ્રરૂપણા કરતાં સ્પષ્ટ રીતે કહે છે “જૈન શાસ્ત્રમાં કોઈ વાતને ખાસ નિષેધ નથી, અને કોઈ બાબત અમુક આ રીતે જ કરવી એવા આદેશ પણ નથી.” લાભાલાભની તુલના કરવી અને લાભના આકાંક્ષી વાણીઓ જેમ વધારે લાભ અને અલ્પ નુકસાન થાય તેવા વ્યાપાર કરે, તે પ્રમાણે વધારે લાભ આપે એવું વર્તન કરવું. અહીં લાભ વધારે થાય તેવું કાર્ય કરવું તેમ વધારે પ્રાણીનું વધારે પ્રમાણમાં વધારે વખત સુધી હિત થાય એવું કામ કરવું એવા આદેશ છે.
આ પ્રમાણે અમુક કાર્યની શુદ્ધિ પરત્વે આટલા દષ્ટિબિન્દુથી વિચાર કરવા જોઈએ. યવૃત્તિ યુદ્ધ એટલા શબ્દને અંગે આટલા વિચાર થયો. તાત્પર્ય એ છે કે અમુક કામ શુદ્ધ છે એમ કહેવાથી નિર્ણય થઈ જતા નથી. પરંતુ તે કેવા દષ્ટિબિન્દુઓથી શુદ્ધ છે, તે પર વિચાર કરવા જોઈએ. આ બાબતમાં કેવળ મનસ્વીપણે - નિર કુશપણે વિચાર કરવાથી કાર્ય શુદ્ધ છે એમ ઠરી જતું નથી.
આ પ્રમાણે હકીકત હોવાથી કાર્યની શુદ્ધિ સંબંધી વિચાર કરવા માટે એક અગત્યની બાબતને નિર્ણય બતાવનાર સૂત્ર રજૂ કર્યું છે. તેમને અમુક કાર્ય શુદ્ધ લાગતું હોય, પણ લાકમત તેવા કાર્યથી વિરૂદ્ધ હોય, તો તે તમારે માત્ર મનસ્વીપણે કરવાયોગ્ય નથી.
હવે લાકવિરૂદ્ધ એ શબ્દના વિચાર કરીએ તે તેમાં પણ ઘણા ભાવા પ્રાપ્ત થાય છે. લાકવિરુદ્ધ એટલે સાધારણ અર્થ એવા સમજાય છે કે આપણે જે નાના સમૂહમાં કાર્ય કરતા હોઈએ તેના અભિપ્રાય વિરૂદ્ધ. આ અર્થને આપણે લંબાવવા જોઈએ. લોકવિરૂદ્ધ એટલે એવા પ્રકારનું કાર્ય કે જે લોકોને પ્રતિકૂળ અસર કરનારૂ હોય. આવું કાર્ય સર્વ કરવા મંડી જાય તે તેની અસર સમાજ ઉપર કેવી થાય? દાખલા તરીકે એક ગરીબ માણસ પેાતાનું પેટ ભરવા ખાતર કોઈના ઘરમાં ચારી કરી ઉદરનિર્વાહ કરે તે તેથી તેને પેાતાને લાભ થાય છે, પ્રાણના બચાવ થાય છે, અને લક્ષાધિપતિના સા બસો રૂપિયા ઓછા થાય તે તેથી તેને કાંઈ માટી ખેાટ આવી જતી નથી. પરંતુ સમાજમાં એવા કાર્યની રજા આપવામાં આવે તો પરિણામે અવ્યવસ્થા થઈ જાય, જાનમાલની સલામતી ન રહે. તેથી એ કાર્ય લાકવિરૂદ્ધ ગણાય. એવી જ રીતે યજ્ઞ કરતી વખતે અમુક લંબાઈની વેદી કરવી, પિંડ અમુક વસ્તુનો જ બનાવવા, ચરવળો આટલા લાંબા રાખવા વિગેરે નિયમે વ્યવસ્થા રાખવા સારૂં નિર્માણ કરેલા છે. એમાં ફેરફાર કરવા તે વ્યવસ્થા-વિરૂદ્ધ હોય, તેથી પરિણામે હાનિ કરનાર થાય. આ અર્થમાં પણ લોકવિરૂદ્ધ શબ્દ વાપરવામાં આવે છે.
એથી પણ વધારે આગળ વધીએ તો લાવિરૂદ્ધ એટલે પરલાક વિરુદ્ધ એ અર્થમાં લાકશબ્દ લેવાના છે. એટલે જે કાર્ય કરવાથી કદાચ
:
૧૮૭
આ ભવમાં લાભ થાય તેવું .હોય, પણ પરલેાક વિરૂદ્ધ તે કાર્ય હોય તે કરવું નહિ. દાખલા તરીકે મહાર ભ કે મહાપરિગ્રહ કરવાથી કદાચ આ લાકમાં ખ્યાતિ વધે, પણ પરલાક બગડે છે. એવાં અનેક કાર્યો હાય છે કે જે આ લાકની નજરથી જોઈએ તો શુદ્ધ લાગે, પરન્તુ નજર એટલી ટૂંકી રાખવી યોગ્ય ન ગણાય; જે કાર્ય કરવાથી પરલાક બગડે, અસદ્ગતિ થાય તેવું કાર્ય કરવું નહિ એવા આ સૂત્રનો ઉપદેશ છે.
આવા અગત્યના વિષયમાં અમુક બાબત શુદ્ધ છે તેથી કરવી જોઈએ એવા એકદેશીય વિચાર કરી બેસી રહેવું ન જોઈએ. શુદ્ધ છે છતાં ન કરવું એવા સ્પષ્ટ ઉપદેશ તે કોઈ આપે જ નહિ, પરંતુ કહેવાનો આશય એ છે કે એકદેશીય શુદ્ધ હોય અને લોકોને તે વાત પસંદ ન હોય અથવા પરલેાકથી જે વાત વિરૂદ્ધ હાય તે કરવી ન જોઈએ. આ સંબંધમાં અભિપ્રાય આપતાં શુદ્ધ શબ્દ ઉપર જેટલું ધ્યાન આપવાનું છે તેટલું જ લેાકવિરુદ્ધ શબ્દ ઉપર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. એમ કરવાથી એકંદેશીય નિર્ણય પર આવવાનું બનશે નહિ.
શુદ્ધ શબ્દના નિર્ણય પર આવતાં પણ પેાતાની હકીકત પેાતાના હેતુ, પોતાના સ્વાર્થ અથવા પેાતાનું દષ્ટિબિંદુ લઈને સંતોષ પામવા જેવું નથી. એથી આગળ વધી અન્ય લોકોના હિત તરફ અને ખાસ કરીને તેઓના દષ્ટિબિન્દુએ તરફ ધ્યાન રાખવાની બહુ જ જરૂર છે. એ બન્ને નિયમાને વિસારવાથી ઘણી વખત એવા પરિણામ પર આવી જવાય છે કે જે તદૃન અનિષ્ટ પરિણામને ઉપજાવે. કોઈ પણ સવાલ લઈએ તો આવી સ્થિતિ થઈ જાય છે એ દરેકના અનુભવના વિષય છે.
કહેવાનો આશય એ છે કે કોઈ પણ કાર્ય કરતી વખતે તેને અંગે લાકમત અને લોહિત શું છે તેના ખાસ વિચાર કરવા જોઈએ. બાકી આ દુનિયામાં આપણે એકલા જ છીએ અને માત્ર આપણા માની લીધેલા સત્ય વિચારને અનુસરવા બંધાયલા છીએ એમ જ જો ધારવામાં આવે તે તો અનુશાસનને કોઈ જાતનો અવકાશ રહેત નથી. સર્વત્ર અરાજકતા પ્રવર્તે છે અને એનું પરિણામ વિશિષ્ટ કલ્પનાથી કલ્પી શકાય તેવું છે. આ સંબંધમાં જે વિચાર કરતા નથી અને લોકમતની ગણના કરતા નથી તેઓ લોકોનું એક પણ પ્રકારનું હિત સાધી શકતા નથી.
કદાચ એમ બતાવવામાં આવે કે આ સૂત્રમાં નબળાઈ કે ભયનો અંશ છેઅથવા આ સૂત્ર ભીરૂપણાનું પરિણામ છે તે જણાવવાનું કે એ વિચાર બરાબર નથી. લેાકહિતની ખાતર જ લેાકમતને માન આપવાની જરૂર છે અને એમ સર્વત્ર થતું જોવામાં આવે છે. ‘પંચ બેલે તે પરમેશ્વર’ એવું જે સૂત્ર સુપ્રસિદ્ધ છે તેના હાર્દમાં રહેલ વિશિષ્ટ ભાવ સમજવાની જરૂર છે. અત્યારે આખી દુનિયાના સામાજિક વ્યવહાર પણ લોકમતની બહુલતા - Majority-મુજબ થાય છે. વ્યકિતગત ગમે તેવા વિચાર હોય તે પણ સમાજમતને આધીન થવું પડે છે, બહુમતને માન આપવું પડે છે, સાર્વત્રિક વિચારણાના પરિણામને અવકાશ આપવા પડે છે, અને વર્તમાન શાસનપદ્ધતિ પણ આ સૂત્રને સ્વીકારે છે અને એ સૂત્રમાં ભીરૂપણાના ખ્યાલ કરવા એ તો વિચિત્ર જ લાગે છે. એને બદલે પેાતાના અંગત શુદ્ધિ - અશુદ્ધિના ખ્યાલને બાજુપર મૂકી સમાજ - બહુમતને માન આપવામાં પોતાની બનવાબૅગ સ્ખલનાના સ્વીકાર કરવાની વિશિષ્ટ શીલતા અને જાહેર હિમત બતાવે છે. સ્ટોકહોમની કોન્ફરન્સને અંગે મી, હેન્ડરસને અંગત વિચારોને જુદે જુદે પ્રસંગે કેવી રીતે માન આપ્યું તે આપણી નજર આગળના જ દાખલા છે અને તે ઉપરાન્ત બીજાં અનેક દૃષ્ટાન્તો વર્તમાન ઈતિહાસ પૂરા પાડે છે. રાજદૃારી બંધારણ અથવા તો જેને બંધારણનું કાંઈ પણ નામ આપી શકાય તે આ સૂત્ર પર જ રચાય છે અને એમ હાવું અથવા થવું તે તદ્દન યોગ્ય છે. આચાર એટલે વર્તન અને ક્રિયા એટલે કાર્ય, એ બન્ને પર અનુશાસક તરીકે જનહિત અને જનમત હોવા એ એટલું સ્વત:સિદ્ધ લાગે છે કે એમાં વધારે ચર્ચા માટે કોઈ અવકાશ જ દેખાતા નથી.
સૂત્ર સ્પષ્ટ છે, અર્થ ઉઘાડો છે અને તદનુસાર વર્તન કરવું એ સમાજદષ્ટિએ સર્વથા આદરણીય, આચરણીય અને કર્તવ્ય લાગે છે. આ સવાલના વિચારમાં વ્યકિતગત પૂર્વબદ્ધ વિચારોથી ન દોરવાતાં બધી બાજુઓને પૂર્ણ વિચાર કરીને નિર્ણય કરવા વિજ્ઞપ્તિ છે. મોતીચંદ ગીરધરલાલ કાપડિયા
ક્રમશ:
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૯
>
પ્રકીર્ણ નોંધ
૪
ભારત ખાતે પાછા ફરેલા શ્રી વિમલાબહેન ઠકાર
છે. પ્રસ્તુત સભામંડપ ઉપરનું ધાબું ૧૦૦x૬૦૩૫ ફટનું હતું. તા. ૧-૧૨-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં જણાવવામાં આવેલ છે તે
આ દુર્ઘટનાએ ચેતરફ ભારે કમકમાટી નીપજાવી છે અને
અનેક કુટુંબને તારાજ કરી નાખ્યા છે. આમ બનવામાં કોને મુજબ શ્રી વિમલાબહેન ઠકાર અમેરિકાને પ્રવાસ કાર્યક્રમ મુજબ કેટલો વાંક છે તે તે હવે નક્કી થશે, પણ આ પૂરા કરીને જાપાન ગયાં અને ત્યાં જવા બાદ તબિયત એકસરખી દુર્ઘટનાથી જે હૃદયદ્રાવક પરિસ્થિતિ પેદા થઈ છે તેમાં હવે સ્વસ્થ ન રહેતાં ત્યાંના ત્રણ અઠવાડિયાના કાર્યક્રમમાં એક અઠ- કશો ફેરફાર થઈ શકે તેમ નથી. મોટા પાયાના આજકાલ ચાલી
રહેલા બાંધકામમાં ધરતીકંપ વાડિયાને કાપ મૂકીને તેઓ ડિસેમ્બરની ૧૪મી તારીખે કલકત્તા
જેવી આ પ્રકારની દુટનાઓ
અવારનવાર બનતી સાંભળવામાં આવે છે. જેમ કે દુર્ઘટના આવી પહોંચ્યા છે અને વચ્ચે માર્ગમાં રોકાતાં રોકાતાં આ આંક
નજીકની હોય તેમ તેની અરેરાટી આપણને વધારે તીવ્ર અને પ્રગટ થાય છે તે પહેલાં તેઓ માઉન્ટ આબુ પહોંચી ગયાં હશે વધારે મર્મભદી લાગે છે. વર્ષો પહેલાં મુંબઈ ખાતે ચર્ચગેટ એવી ધારણા છે.
રેકલેમેશનની બાજુએ આવી જ એક ભયંકર દુર્ઘટના બની હતી તેમના તરફથી મળેલા પત્ર જગ્યાના અભાવે શબ્દશ: અને મુંબઈની જનતામાં તીવ્ર કમકમાટી પેદા કરી હતી. પ્રબુદ્ધજીવનમાં પ્રગટ થઈ શકયા નથી. એમ છતાં તેને સારી આ ઘટના બનવા સાથે દબાયેલા, છુંદાયેલા, કચડાયેલાઓને અવારનવાર અપાતે રહ્યો છે, અને તે રીતે પ્રબુદ્ધ જીવનના
મદદ કરવા, બહાર કાઢવા, ઉપચાર પહોંચાડવા માટે અનેક લેકે
અનેક દિશાએથી દુર્ધટના સ્થાને પહોંચી વળ્યા તેની વિગતે વાચકો સાથે તેમને સંબંધ અતૂટ રાખવામાં આવ્યો છે. તેમના
દર્શાવે છે કે માનવીના દિલમાં કરણતા અને અનુકંપાને ઝરે તરફથી સાનફ્રાન્સિસ્કોની તા. ૧૧મી નવેમ્બરના રોજ લખાયલા સુકાયો નથી. તત્કાળ જે મદદ પહોંચાડવી જોઈએ તે તે પહોંચી પત્રમાં શ્રી કૃષ્ણમૂર્તિના નિવાસસ્થાન તરીકે પ્રસિદ્ધિ પામેલી ચૂકી હોય એમ લાગે છે, પણ આ દુર્ઘટનાને લીધે રખડી પડેલાં
કટુંબને પૂરા પ્રમાણમાં આર્થિક અને ચીજવસ્તુની રાહત પહોંચાડવામાં એજઈ વેલી વિષે તેમણે જે કાંઈ લખ્યું છે તે રસપ્રદ હોઈને
આવે એ અત્યંત આવશ્યક છે. આ દુર્ઘટના જેનેના પરમ નીચે આપવામાં આવે છે :
તીર્થની તળેટીમાં-મંદિરના સાનિધ્યમાં-નીપજેલી ઈને જૈન સાનફ્રાન્સિસ્કોની આસપાસ જાયેલી ૨૦ સભાઓને સંબોધ્યા' સમાજની સવિશેષ ફરજ છે કે તે સમાજના ધનિકો પોતાને બાદ તેઓ સાન્તા બારબરા ગયા અને ત્યાં ત્રણ દિવસ આરામ લી. ઉદાર હાથ લંબાવવામાં જરા પણ સંકોચ ન કરે. ધનને આથી
વધારે સારો એવો બીજો કોઈ ઉપગ કલ્પાતો નથી. ત્યાર બાદ ત્રીજી નવેમ્બરે તેઓ ઓજઈ પહોંચ્યા. એજઈ વિષે
શંકરાચાર્યે પ્રગટ કરેલા પ્રત્યાઘાતી વિચારો લખતાં તેઓ જણાવે છે કે “આ એકાન્ત શાંત ખીણપ્રદેશમાં-Valleyમાં-આવતાં અનુભવેલા આનંદજનક સંવેદનાને શબ્દમાં વર્ણવવાનું
તા. ૭મી ડિસેમ્બરના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પાર્લામેન્ટની
કાર્યવાહીને લગતા જે સમાચાર પ્રગટ થયા છે. અને ગૃહમુશ્કેલ છે. આ ખીણપ્રદેશ સ્વ. મિસિસ એની બિસેન્ટ શેધી કાઢેલે.
ખાતાના પ્રધાન સાથે ગોવર્ધન પીઠના શંકરાચાર્યે ૧૯૬૭ના તેમની માન્યતા મુજબ નવી માનવજાતનું આ સ્થળ ઉદ્ભવસ્થાન ઓકટોબર માસના કલ્યાણના અંકમાં Caste system-જ્ઞાતિ થનાર છે. આ સ્થળે આવતાં મને સીક્કીમ અને ભારત વચ્ચેના ખીણ- પદ્ધતિ–વિશે પ્રગટ કરેલા પ્રત્યાઘાતી વિચારો સંબંધમાં જ્યોર્જ પ્રદેશનું સ્મરણ થયું-એ પ્રદેશ કે જે ટીબેટનું પ્રવેશદ્વાર બની
ફરનાન્ડીઝની જે પ્રશ્નોત્તરી થઈ છે તે આપણું એકદમ ધ્યાન
ખેંચે તેવી છે. ઉપર જણાવેલ કલ્યાણના અંકમાં શંકરાચાર્યો શકે તેમ છે. ૧૯૫૬ને ઉનાળો મેં એ સ્થળે ગાળે. અહીં એ
એ મતલબનું જણાવેલું કહેવામાં આવે છે કે શંકરાચાર્યે સૂચિત રીતે જણાવવાની જરૂર ન હોય કે એજઈમાં મેં એ સુપ્રસિદ્ધ એક વૃક્ષના શુદ્રોને અને હિન્દુ નહિ એવા લોકોને કૂતરા, બીલાડા અને અન્ય ઉપવનની મુલાકાત લીધી હતી કે જ્યાં કૃષ્ણજીએ અનેક વખત જાનવરો સાથે સરખાવ્યા હતા. શ્રી કરનાન્ડીઝે આ સંબંધમાં વિશેષ પ્રવચન કર્યા છે. અંજાવિહારની પણ મેં મુલાકાત લીધી હતી.
જણાવ્યું હતું કે શુદ્રો, ખ્રિસ્તીઓ અને મુસલમાને--આ બધામાં
જરા પણ દેશભકિત નથી અને આ લેકોએ રાંધેલું એવું અન્ન પહાડની ટોચ ઉપર આવેલ એજઈ વેલીની સ્કૂલના વિદ્યાર્થીઓ
જે કઈ ખાય તેઓ કુતરા, બિલાડા અને અન્ય જાનવરો જેવા છે સમક્ષ મેં ભાષણ આપ્યું હતું. એ સ્કૂલ ઉપરથી જે દષ્ય જોવા કે જેએ કોણે પકવ્યું છે તેની જરા પણ દરકાર કરતા નથી–આ મળે છે તેનું સૌન્દર્ય ખરેખર અવર્ણનીય છે.”
પ્રમાણે શ્રી શંકરાચાર્યે ઉપર જણાવેલ લેખમાં જણાવ્યું હતું. તેઓ પોતાના પત્રમાં આગળ ચાલતાં જણાવે છે કે “મેં આપણા શંકરાચાર્ય આવા વિચારો ધરાવે, એટલું જ નહિ ગઈ કાલે બપોરે એજઈ છોડયું અને બપોરના ભાગમાં કલેરેમેન્ટમાં
પણ, સંકોચ કે શરમ વિના આવા વિચારો પ્રગટ કરે એનાથી
વધારે અવનતિ માત્ર શંકરાચાર્યની જ નહિ પણ જેનું તેઓ કૃષ્ણજીના વાર્તાલાપમાં ભાગ લીધે, અહિં તેઓ લગભગ હંમેશા
પ્રતિનિધિત્વ કરવાને દાવો કરે છે તે હિંદુ ધર્મની પણ કલ્પી વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ કરે છે અને તેમની સાથે ચર્ચાવાર્તા શકાતી નથી. પણ કરે છે. ગઈ કાલની સભામાં ૨૫૦થી ૩૦૦ વિદ્યાર્થીઓ શેઠ નિહાલચંદની અપૂર્વ ઉદારતા બદલ અનેક ધન્યવાદ હતાં! બાકીનાં મોટી ઉંમરનાં હતાં. કૃષ્ણજી તંદુરસ્ત અને બધી જેન પ્રકાશ (હિદી સાપ્તાહિક)ના તા. ૧-૧૨-૧૮ના અંકમાં રીતે સરસ લાગતા હતા. તેમના અવાજમાં ઊંડું સંવેદન હતું. રાજસ્થાનમાં પ્રવર્તતા દુષ્કાળના સંકટનિવારણ માટે શેઠશ્રી નિહાલહિંસા વિષે પણ તેમણે ચેડા વિચારો રજૂ કર્યા હતાં.”
રાંદજી ચંપાલાલજીએ રૂા. ચોવીશ લાખ જેવી મેટી રકમનું દાન -
કર્યાના સમાચાર આપતા જણાવે છે કે “ જાલોર જિલ્લાના શત્રjજયની તળેટીમાં સર્જાયેલ ગંભીર હોનારત
અકાલગ્રસ્ત પ્રદેશ માટે ચેતવીશ લાખ રૂપિયાના દાનની તા. ૧૭-૧૨-૧૮ના રોજ સવારના ૧૧ વાગ્યે શત્રુંજયની જાહેરાત કરનાર શેઠ શ્રી નિહાલચંદજી ચાંપાલાને પિતાના સર્વસ્વને તળેટીમાં આવેલા બાબુના દેરાસરમાંથી પહાડ ઉપર જવા માટે
ભાગ આપીને મેવાડની રક્ષા કરનાર ભામાશા કહેવા કે ગુજરાત
ઉપર આવી પડેલ દુષ્કાળનું નિવારણ કરનાર જગડુશાહ કહેવા ? બહાર નીકળવાના રસ્તે રૂા. સાડાચાર લાખના ખર્ચે બંધાતા
સાચે જ શ્રી નિહાલચંદજી રાજસ્થાનની પ્રતિષ્ઠાને વધારનાર “સમેતશિખર’ન સભામંડપનું ૩૦ ફટ ઊંચું ધાબું (સ્લેબ) મહામાનવ છે ! એમનું નામ રાજસ્થાનનાં ઈતિહાસમાં અમર અચાનક ભારે કડાકા સાથે તૂટી પડતાં ત્યાં કામ કરતાં ૩૫૦. બની જશે.” આવી અપૂર્વ ઉદારતા દાખવવા બદલ શ્રી નિહાલચંદજીને મજુરો પૈકી ૨૮નાં મૃત્યુ નીપજ્યાં છે અને સેંકડે ઘાયલ થયા આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. પરમાનંદ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ~-.
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુખ—.
Page #11
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H, 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ નાનું નવસંસ્કરણ વર્ષ ૩૦ : અંક ૧૭
મુંબઈ, જાન્યુઆરી ૧૫, ૧૯૬૯, બુધવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પરદેશમાં સ્થિરવાસ સ્વીકારતા ભારતીય વિદ્યાથીઓ અંગે–
તા. ૧-૧૨-૬૮ ના પ્રબુદ્ધ જીવનમાં “નવી દુનિયામાં – ૧૧” પ્રત્યેકને મેટર, બંગલ, ટેલિફોન, રેફ્રીજરેટર વગેરે જોઈતું હોય છે. એ મથાળા નીચે પ્રાધ્યાપક દલસુખભાઈ માલવણિયાને લેખ પ્રગટ આપણા દેશ કૅટલે ગરીબ છે એની એમને કલ્પના પણ હોતી નથી. થયો છે. તેના અનુસંધાનમાં બે લખાણો મળ્યાં છે. એક છે અમદા- એમની રહેણી કરણી અને દૃષ્ટિ પરદેશી બની ગઈ હોય છે. એમની વાદથી ડે. કાન્તિલાલ શાહનું અને બીજું શ્રી ચીમનલાલ ચકુ- આંખે પરદેશી – ખાસ તે અમેરિકન – ચમાં ચઢાવેલાં હોય છે, ભાઈ શાહનું. પહેલું લખાણ વધારે પડતું ભાવનાલક્ષી છે. જે દેશને જીભ પર સરસ્વતી નહિ પણ અંગ્રેજી મહારાણી બેઠેલી હોય છે અને વિવિધલક્ષી ઔઘોગિક અને ટેકનોલોજીકલ વિકાસની અસાધારણ જીવનનાં મૂલ્યો જ પલટાઈ ગયાં હોય છે. અપેક્ષા છે તે દેશની અદ્યતન પરિસ્થિતિ ધ્યાનમાં લેતાં વિજ્ઞાન અને
આ જ લોકો ભારતીય સંસ્કૃતિના (કે ભારત રાષ્ટ્રના) આત્માને ટેકનોલોજીકલ ક્ષેત્રમાં વિશિષ્ટ અભ્યાસ માટે આપણા વિદ્યાર્થીઓને
હણી રહ્યા છે માત્ર ગાંધીજી કે ગાંધીજીની ફિલસૂફીને નહિ. પરદેશ મેકલવાનું બંધ કરવું જોઈએ એમ કહેવું એ દેશના હિતમાં શ્રી દલસુખભાઈ આવા વિઘાર્થીઓની થેડી વકીલાત કરે નથી. શ્રી ચીમનભાઈના લખાણમાં વિદેશ વસતા આપણા વિઘાર્થીઓ છે અને આપણી સરકાર તથા યુનિવર્સિટીએને વાંક કાઢે છે. હું અંગે વ્યવહાર વિચારણા રજુ કરવામાં આવી છે. પ્રત્યેક લખાણોમાં પણ સરકાર તથા યુનિવર્સિટીએને દોષ દઉં છું, પણ તે જુદી રીતે. લેખકનું સ્વતંત્ર દષ્ટિબિન્દુ રહેલું છે. પ્રસ્તુત વિષયના ચિન્તનમાં
આપણી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક ડિગ્રી અપાય છે, છતાં મદદરૂપ થાય એ હેતુથી બન્ને પત્ર અનુક્રમે પ્રગટ કરવામાં આવે છે.
નિમણૂક કરતી વખતે આપણે પરદેશી ડિગ્રીવાળાને પહેલી પસંદગી પરમાનંદ
આપીએ છીએ. આ તે કેવી ગુલામી ! આપણા જ અનુસ્નાતક ડિગ્રી
ધારીઓની કિંમત આપણે નહિ કરીએ તે બીજું કોણ કરવાનું છે? ડે. કાન્તિલાલ શાહને લેખ
કોઈ કૅલેજ કે ઈસ્પિતાલમાં દાકતરની નિમણૂક કરવી હોય તે તા. ૧-૧૨-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં શ્રી દલસુખ માલવણિયાને
હજી પણ મુંબઈ કે ગુજરાતના એમ. ડી. કે એમ. એસ. કરતાં નવી દુનિયામાં – ૧૧” એ લેખ છપાયો છે. તેઓ જણાવે છે કે
પરદેશની એમ. આર. સી. પી કે એફ. આર. સી. એસ. થયેલાને પંદરમી ઓગસ્ટ ઊજવવા મિશિગન યુનિવર્સિટી અને અન્ય કારખાનાં
પહેલી પસંદગી મળે છે! હું જાણું છું કે આપણા વિદ્યાર્થીઓને માં કામ કરતા ભારતી ઍન આરબરમાં ભેગા થયા હતા,
પરદેશ નહિ મેલવાની મારી હિમાયત વાંચી વાંચનારને હસવું તેમને સંબોધતાં પોતે કહ્યું, “તમે બધા જેઓ અહીં આવ્યા છો -
આવશે, ઘણાને વાહિયાત લાગશે. આમ છતાં મને લાગે છે કે આ એ કોટિના (ઉદ્યમી, બુદ્ધિશાળી, પ્રામાણિક કાર્યકર્તાઓ) છે,
વાત ફરી ફરીને આપણા વિચારવંત માબાપ, અમલદાર તથા દેશએટલે દેશને તમારી જરૂર છે, તે ભણી ગણીને વિદ્વાન થઈ અહીં જ
પ્રેમીઓ અને રચનાત્મક કાર્યકર્તાઓ આગળ મૂકવાની જરૂર છે. ન રહેશે અને દેશમાં પાછા ફરી દેશની ઉન્નત્તિમાં તમારે સહકાર
જ્યાં સુધી આખા દેશનું માં ફરશે નહિ – પરદેશ, ખાસ કરીને આપશે એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે.” લેખક આગળ
અમેરિકા તરફથી આપણે માં ફેરવી નહિ લઈએ ત્યાં સુધી આપણે જણાવે છે, “..... પાછળથી તેમની સાથે જે ચર્ચા થઈ તેથી મને તે
અંતર્મુખ બનવાના નથી, સારી રીતે ભારતીય પણ બનવાના નથી. ઉત્પાત પણ થયે, ગ્લાનિ પણ થઈ, અને નિરાશા પણ થઈ. એક આપણે બધા બૂમ પાડીએ છીએ કે ડિગ્રીની સાથે કરીને પણ વિદ્યાર્થી કે અન્ય એવું ન મળ્યું કે જેમણે પાછા જવાની તૈયારી જે અનિવાર્ય સંબંધ બ્રિટિશ અમલ દરમિયાન બંધાઈ ગયો હતો તે બતાવી.”
ખતમ કરવો જોઈએ, અને આપણે જે પાછા આ ડિગ્રીધારીઓ મારા પિતાને દઢ મત છે– અને હું કેટલાય વખતથી કહેતો
બેકાર રહે ત્યારે ફરિયાદ કરીએ છીએ! આપણા યુવકો બેકાર રહે છે લખતે આવ્યો છું કે પરદેશ તરફ વળે આપણા વિદ્યાર્થીઓને એનું ખરું કારણ તે એ જણાય છે કે એમને શારીરિક શ્રમની સુગ પ્રવાહ એકદમ અટકી જ જોઈએ- અર્થાત એક પણ વિદ્યાર્થીને છે, અને મોટા પગાર જોઈએ છે. દેશમાં ઈજનેર બેકાર રહે છે આ૫ણે પરદેશ ન મોકલવો જોઈએ. આપણે એટલે માબાપેએ એમ આપણે કહીએ છીએ, પણ આ ઈજનેરો કારીગર અને સરકારે. જરૂર પડે તે સરકારે કાયદાથી પ્રતિબંધ મૂકવો જોઈએ.
ડ્રાઈવરનું) કામ શા સારું કરતા નથી.? આપણા દેશમાં સુથાર, (૫ણ પિતે જ વારંવાર પરદેશ દોડતા પ્રધાને આ પસંદ ન જ કરે).
લુહાર, દરજી વગેરે ડિગ્રીધારી હોય તો દેશનું ગૌરવ વધશે કે ઘટશે? પરદેશ દોડતા વિદ્યાર્થીઓમાંથી બહુ જ થોડા ખરેખર જ્ઞાન મેળવવા
પણ બધા ડિગ્રીધારીઓને ટેબલ ખુરશી પર, પંખાની નીચે બેસવું જતા હોય છે. મોટા ભાગના તો પોતાની બજાર કિંમત વધે એટલા છે. પછી બેકારી કેમ ટળે ? માટે જ જતા હોય છે. એમની પાછળ વેડફાતું નાણું – દેશી અને
છેક ૧૯૨૬ માં નાગપુરના ટિળક મહાવિદ્યાલયના વિદ્યાર્થીપરદેશી – એળે જ જાય છે. તેઓ પાછા ફરે છે તે અને ત્યારે, એને સંબોધતાં રાજાજીએ કહેલું, “શિક્ષિતેનું કામ દેશમાં કળા,
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦.
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૯
સંસ્કૃતિ અને અધ્યાત્મજ્ઞાન વધારવાનું છે. અશિક્ષિ
શ્રી દલસુખભાઈ એમને મળેલા ભારતીઓના બચાવમાં દલીલ તેનું કામ દેશનું આર્થિક ધન વધારવાનું છે ....... નોકરી મેળવી .કરે છે કે આ વિદ્યાર્થીઓનાં માબાપાએ એમની પાછળ ઘણા પૈસે આપવાનું કામ શિક્ષણનું છે એમ હું માનતા નથી. જે દરેક કેળ- ખરઓ હોય છે, ને તેને ગ્ય બદલે મળે એવી અપેક્ષા તેઓ વાયેલ યુવક સાદું જીવન ગાળતો થઈ જાય છે. તેને પેટપૂરનું ખાવાનું- રાખે તે તે વ્યાજબી છે. પરંતુ દેશમાંથી જે ઈજનેરે કે દાકતરે થે મળી રહે અને તે પોતાનું દેશની સંસ્કૃતિમાં વધારે કરવાનું કામ બહાર પડે છે તે પ્રત્યેકની પાછળ સરકારને – એટલે દેશને - શું કરી શકે. ન કેળવાયેલા કરતાં કેળવાયેલાએ વધારે ખરચ કરવો જોઈએ ઓછા ખરચ થાય છે? કેન્દ્રના આરોગ્યપ્રધાન શ્રી સત્યનારાયણ એ કાંઈ કાયદો છે ખરે કે? શું શિક્ષણને હેતુ એ છે કે એથી સિંહાના કહેવા મુજબ દેશની મેડિકલ કૅલેજોમાં તૈયાર થતા દરેક આપણાં જીવન ખરચાળ બને? પણ થાય છે શું? તમે તમારાં ગામ- દાકતર પાછળ સરકારને રૂપિયા એંશી હજારનો ખર્ચ થાય છે. (ભૂમિપુત્ર ડાંઓમાં જઈને જુએ. તમારી જ જાતના, તમારા જધર્મના, તમારા જ તા. ૬-૩-૬૮). આ નાણાં દેશના ગરીબ નાગરિકો પાસેથી ગુણદોષવાળા લોકો મહિને ૧૦ રૂપિયામાં ચલાવે છે (૧૯૬૮ માં આવે છે એ આપણે ન ભૂલીએ. ખરી વાત એ છે કે પરદેશ જતા આ રકમ વધારે થાય, પણ તે અહીં પ્રસ્તુત નથી–લેખક.) જ્યારે તમને આપણા યુવાને ત્યાંના સુખાળવા જીવનની માયામાં ફસાય છે, ૧૦૦ રૂપિયા વિના ચાલતું નથી .... આપણને આપણે નિર્વાહ અને એમને ત્યાં જ સ્વર્ગ દેખાય છે. આ માયાવી અને મેહક જીવન કરવામાં એક ગામડિયા કરતાં વધારે પૈસા જોઈએ છે- તેનું કારણ તથા ત્યાંની સંસ્કૃતિ વિશે ઇંગ્લંડના પ્રસિદ્ધ લેખક જે. બી પ્રીસ્ટએ છે કે શિક્ષણે આપણને પાશ્ચાત્ય પ્રથાનું અનુકરણ શીખવ્યું છે. લીને અભિપ્રાય જાણવા જેવું છે. પ્રીસ્ટલી કહે છે, “આજે આપણી » આજે પાંચ રૂપિયામાં ઉદરનિર્વાહ કરનારો ખેડૂત પચાસ રૂપિ- સમક્ષ એક પ્રગતિશીલ સમાજનું ચિત્ર દોરી બતાવાય છે. કહે છે યામાં નિર્વાહ કરનાર કેળવાયેલા માણસ કરતાં વધારે કામ આપે છે. કે ૧૯૭૦ સુધીમાં તે આપણે એટલી બધી પ્રગતિ કરીશું કે આપણું એની મજૂરીથી દેશમાં અન્ન ઉત્પન્ન થાય છે, વસ્ત્ર ઉત્પન્ન થાય જીવન અભુત બની જશે. દરેકે દરેક પાસે એક મોટર હશે અને છે, ધન ઉત્પન્ન થાય છે; પેલાની મજૂરી તેની વધારી મૂકેલી જરૂર જ તેમાં ઘરે આવીને તે રંગીન ટેલિવિઝન જોઈ શકશે અને તૈયાર ખેરાપૂરી પાડે છે. જે આપણા સુશિક્ષિતે પેલા ખેડુનું જીવન ગાળવા કના ડબ્બામાંથી ભેજન આરોગી શકશે...... આજે આટલા બધા તૈયાર થાય તે કેટલા સુખી થાય?..... મજૂર બને તે તમારા જીવ- લોક મેટર લેવા વલખાં મારે છે, તેનું કારણ એ છે કે તેઓ વધુ નમાં રસ આવશે, તમારી વિદ્યાને વેચવી નહિ પડે, પણ તેને દેશની ને વધુ અશાંત અને બેચેન થતા જાય છે.... આપણા આખે થે સેવાર્થે વાપરવાની તમને તક મળશે. આટલું કરશે એટલે દેશમાં સમાજ બેચેન છે, અસ્વસ્થ છે, અસંતુષ્ટ છે. તેથી આ બધી કરવાનાં કામ તે એટલા ઢગલાબંધ પડયાં છે કે તેને તમે પહોંચી દેહધામ છે..... આ તે કાંઈ જીવન છે?... આ રીતે વર્તતે સમાજ વળી નહિ શકો. એટલે ખરું જોતાં આપણે રોગ બેકારી નથી, આપણે - બૌદ્ધિક અને નૈતિક નાદારી તરફ અને છેવટે મૂઢતા તરફ જ ધસતો રોગ તે ખરચાળ અને કૃત્રિમ જીવન છે; હાથપગ વાપરવાની ગણાય. માટે આવી હડિયાપાટ, પ્રગતિશીલતાથી શું વળશે? આજે આપણી શકિત અને વૃત્તિને થઈ ગયેલો નાશ છે. અંગ્રેજી ભણેલા આપણને જરૂર કૂદકે ને ભૂસકે ઝડપ વધાર્થે જવાની નહિ પણ અને પારકી ભાષામાં ગબગબ વાત કરતા પરદેશી કપડાંધારી દરેક દિશા બદલાવવાની છે” (પૂ. 9. તા. ૨૬-૧૧-૬૫). જુવાનને જોઈને મારું હૈયું રુદન કરે છે. મને એમ થાય છે કે
આ દિશા કઈ ? જે ગાંધીજી અને વિનેબા બતાવે છે તે. આટઆટલી કેળવણી એની પાણીમાં ગઈ?” (મહાદેવભાઈની
સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહવાળું જીવન. ડાયરી – ભાગ ૯, પાનાં ૨૬૭ – ૨૭૩).
સાદી ભાષામાં કહીએ તે સાદું અને શ્રમનિષ્ઠ જીવન આજ કાલ વિજ્ઞાનની આગેકૂચ અને સિદ્ધિઓ ઉપર વારી
અપનાવી સ્વદેશમાં રહે, સ્વદેશી વસ્ત્ર પહેરે, સ્વદેશી વસ્તુઓ જવાની ફૅશન તઈ પડી છે. આ આગેકૂચમાં કદમ મિલાવવા (જો
વાપરે, સ્વદેશી ભાષામાં બેલે – લખે– ભણે અને ભણાવે, પરદેશ કે આપણે વિદેશી ભાષા પર આધાર રાખીશું ત્યાં સુધી પાછળ જ
જવું પડે તે ભણવા નહિ પણ પુખ્ત થયા બાદ માત્ર જોવા જાઓ, રહેવાના) હોય તે આપણને અંગ્રેજી ભાષા અને અંગ્રેજી માધ્યમ
અને સ્વરાજ્યનું સુરાજ્ય બનાવે.
કાંતિલાલ શાહ વિના ચાલશે જ નહિ, તથા પરદેશમાં ભણવા જવું જ પડશે એવી એક સર્વવ્યાપક ભ્રમજાળ આખા દેશમાં વ્યાપેલી જણાય છે.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો લેખ પરંતુ પાયાને પ્રશ્ન એ છે કે વિજ્ઞાનની આ કહેવાતી સિદ્ધિઓથી કેનેડાથી લખાયેલ અને પ્રબુદ્ધ જીવનમાં પ્રકટ થતા, શ્રી. માનવજાત ઊંચે ચઢી ખરી? ગાંધીજી કહે છે, “મેટામાં મોટી શોધ દલસુખભાઈ માલવણિયાના એક પત્રમાં તેમણે જણાવ્યું છે કે ૧૫ આ જગતમાં કઈ? મને તે બે જ લાગી છે. એક સત્યની;..... મી ઓગસ્ટના સ્વાતંત્ર્યદિનની ઉજવણી માટે, તેઓ મિશિગન બીજી શેધ તે અહિંસા ઉરમો ધર્મ:ની. આથી મટી શેાધ ન થઈ શકે એમ યુનિવર્સિટી - એન આરબર– ગયા હતા. ત્યાં ભારતમાંથી અભ્યાસમને લાગે છે....દક્ષિણ ધ્રુવ અગર ઉત્તર ધ્રુવ જનારા વીરતા અર્થે આવેલ ઘણા વિદ્યાર્થીઓને તેમને મળવાનું થયું. તે પ્રસંગે બતાવશે, સાહસ ખેડશે, પણ તેથી દુનિયા કેટલી ચડવાની છે? મને તેમણે ઉદ્યમી, પ્રમાણિક, બુદ્ધિશાળી કાર્યકર્તાઓની દેશને ઘણી તે લાગે છે કે દુનિયા એથી ચડવાની નથી.” (ભ. ૪. ભાગ ૯, જરૂર છે અને તેઓ સૌ ભણીગણી દેશ પાછા ફરી, દેશની ઉન્નતિમાં પાનું ૨૪૨).
પિતાને સહકાર આપશે એવી નમ્ર વિનંતી કરી. પણ ત્યારબાદ પણ આજે તે ગાંધીજીના વિચારો જુનવાણી ગણાય છે. મને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થઈ તેમાં “એક પણ વિદ્યાર્થી કે અન્ય એવું થાદ છે કે સર સી. વી. રમણે રોકેટ છોડવાની ઘેલછા પાછળ જે કોઈ ન મળ્યું જેમણે પાછા જવાની તૈયારી બતાવી. ઉલટું તેમને
અઢળક ધન વેડફાય છે તે બદલ અફસ વ્યકત કર્યો હતો. ખેદની સલાહ આપનારા મળ્યા કે તેમણે પાછા ન જવું જોઈએ. અને વાત છે કે છાપામાંના આ લખાણની કાપલી મારી પાસે નથી. તથાપિ હજી સુધીમાં તેમના મિત્ર કે પરિચિત પ્રોફેસરમાંથી કોઈપણ એમ ૧-૧૨-૬૮ના . ન.માં ડે. કોઠારીએ પ્રસિદ્ધ વિજ્ઞાની નીલ્સ બેહરના સલાહ કે સંમતિ આપનાર નથી મળ્યું કે તેમણે ભારત પાછા જવું શબ્દો ટાંકયા છે તે જુએ : “વિજ્ઞાનનું વહેવારુ ફળ તે બોમ્બ, જોઈએ. પરિસ્થિતિથી તેમને ગ્લાનિ, ઉત્પાત અને નિરાશા થઈ. મશીને વગેરે છે, પણ Sprit of Science તે સત્યની ખેજ છે; પછી તે પત્રમાં, આ પરિસ્થિતિના વિદ્યાર્થીઓના કહેવા મુજબનાં એને Core of Science પણ કહે છે.”
અથવા તેમને જણાયાં તે કારણે આપ્યાં છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૭
અનુયાયી હોવા છતાં દુનિયાના સર્વ ધર્મો પ્રત્યે તે પૂરો આદર ધરાવે છે. આત્મલક્ષી તેમનું જીવન હોવા છતાં સમાજના હિન્તા- હિતની–સુખ દુ:ખની–તેમના રોમે રોમમાં ચિન્તા છે અને એ ચિતા સતત કર્મમાં પરિણત થતી રહી છે. સ્થાનિક પ્રશ્નમાં ડૂબેલા હોવા છતાં વિશ્વના ક્ષિતિજ સુધી તેમની દષ્ટિ પહોંચે છે, ક્ષિતિજને આવરી લેતી હોય છે.
“આવા એક સાધુ વિશેષને, જ્યારે મને આજની સભાના પ્રમુખસ્થાન ઉપર નિયુકત કરવામાં આવ્યા છે ત્યારે એક સૂચનારૂપે પ્રાર્થના કરૂં તે અસ્થાને નહિ ગણાય. મુનિશ્રીનાં લખાણે હું અવારનવાર વાંચતે રહું છું તે ઉપરથી મારા મન ઉપર એક છાપ પડતી રહી છે કે જે કાંઈ સારૂં તે બધું જૈનધર્મમાં સમાવિષ્ટ છે–આવું તેમની સમગ્ર પ્રરૂપણાનું રૂપ હોય છે. જેમના પ્રાણ સાથે જૈનધર્મ સંકળાયેલ છે અને દુનિયામાં જે કાંઈ સારું અને સાચું છે તેનાથી જે અલગ રહેવા ઈચ્છતે નથી તેના મનનું વળણ આવું હોય એ સમજી શકાય તેમ છે. આમ છતાં જૈનધર્મ વિશેની સામાન્ય સમજણ સંપ્રદાયના આકારની છે અને દરેક સંપ્રદાયમાં ઠીક-ઠીક, ઈષ્ટ-અનિષ્ટ, હળવા-ભારે અનેક તત્ત્વનું મિશ્રણ હોય છે. આજને તબક્કો ચિત્તનના ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છનાર સાધકે ધર્માતીત થવાની એટલે કે સંપ્રદાયાતીત થવાની જરૂર છે. આવી ધર્માતીતતાનીસંપ્રદાયાતીતાની–મુનિ સત્તબાલજી પાસે હું અપેક્ષા રાખું છું. આ
જ્યારે બનશે ત્યારે તેઓ સાચા ધર્મપુરુષ બનશે–સાચા વિશ્વપુરુષ બનશે એવી મારી શ્રદ્ધા છે.
આટલા પ્રાસંગિક કથન બાદ હવે તો મુનિશ્રી આપણી નજીકજાણે કે આપણી વચ્ચે આવી ને વસવાના છે એ કારણે હું મારે આનંદ વ્યકત કરું છું; અમે પણ એમની એટલી જ સંભાળ લઈશું એમ કુરેશીભાઈને હું આશ્વાસન આપું છું. અને હવેથી શરૂ થતે તેમને સ્થિરવાસ અનેક પ્રકારે આસપાસની જનતાને કલ્યાણકારી નીવડે એવી પ્રાર્થના કરું છું.”
ત્યાર બાદ આભારવિધિ થયા બાદ વંદેમાતરમ થી સભા પૂરી થઈ અને અમે ભેજન તરફ પ્રયાણ કર્યું. સન્તબાલજી એકથી ત્રણ મૌન રાખે છે, એટલે વચગાળે ભેજન પતાવીને તથા થોડે આરામ કરીને અમે બપોરના ૩ થી ૫ ફરી એમની સાથે રહ્યા. વાગામમાં સ્થપાનાર આન્તરરાષ્ટ્રીય કેન્દ્રની વિશેષ સમજણ લીધી. એ સિવાય પણ કેટલીક ચર્ચાઓ જેમાં, “દેવનારનું કતલખાનું', આચાર્ય રજનીશ', ‘ગાંધી શતાબ્દી' વિગેરે વિષય ઉપર વિચારેની
૧ - આપ -લે થઈ. સાંજના સાડા પાંચે મુંબઈની ટ્રેઈન પકડવાની હતી
C સાંજના ચા પશે સંબઈની ડેઈન પકવાની હતી એટલે અમે મુનિશ્રીને નમસ્કાર કરી, એમનાં સમિત મુખે માંગલિક સાંભળી, એમની વિદાય લીધી.
| મુનિશ્રી સંતબાલજીના દર્શનને ઘણા ઘણા લાંબા સમયે અમને લાભ થશે અને એમનાં સાન્નિધ્યમાં થોડાક કલાકો ગાળવાનું સંદુ ભાગ્ય અને પ્રાપ્ત થયું. એ પ્રસન્નતા સાથે ટ્રેઈનમાં અમે જગ્યા લીધી ત્યારે વાતાવરણમાં ઠંડીનું મોજું પ્રસરી ગયું હતું અને સૂર્ય પશ્ચિમ બાજુએ અસ્ત થવાની તૈયારીમાં હતો.
ચીમનલાલ જે. શાહ દેવનાર કતલખાના સંબંધમાં
(આજે જ્યારે દેવનાર ખાતે મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઊભા કરવામાં આવનાર કેન્દ્રીભૂત કતલખાના સંબંધમાં ચેતરફ જે ઉહાપેહ ચાલી રહેલ છે તેના અનુસંધાનમાં તા. ૧-૧-૬૯ ના વિશ્વાત્સલ્યમાં મુનિશ્રી સંતબાલજી તરફથી નીચે મુજબનું નિવેદન પ્રગટ કરવામાં આવ્યું છે.)
દેવનાર ખાતે એક જંગી કતલખાનું ઊભું થાય છે. તે થતાં
પહેલાં “જીવદયા મંડળી’ મુંબઈ મારફત એક મોટું આંદોલન ચાલેલું. વડાપ્રધાન સદ્ગત શાસ્ત્રીજીએ “એ નહીં થાય અને એમાં લાગનારા કરોડ રૂપિયા ગેસંવર્ધન ખાતે વપરાશે” એવી જાહેરાત કરેલી. ત્યારબાદ પડેશી દેશનું આક્રમણ આવી પડતાં આંદોલન બંધ રહેલું. તે દરમિયાન શાસ્ત્રીજીના અવસાન બાદ પાછું, તે કામ શરૂ થઈ ગયેલું, અને કહેવાય છે કે તા. ૧-૧-૬૯ ના રોજ આ જંગી કતલખાનું કામ કરતું થઈ જશે. આથી એક બહેનને મુંબઈથી પત્ર આવ્યો છે. તેઓ જણાવે છે –
...અહીં ચેમ્બર પાસે દેવનારમાં જંગી કતલખાનું તૈયાર થાય છે, તે આપને ખબર જ હશે. રોજના હજારોની સંખ્યામાં નિર્દોષ મૂંગા પ્રાણીઓની કતલ થાય એ વિચારથી હૃદય કંપી ઊઠે છે. હું અહીંનાં હજારે ધર્મપ્રેમી ભાઈ - બહેને વતી વિનંતી કરું છું કે આ હિંસા થતી અટકાવવા આપ સત્વર અહીં પધારે. કતલખાનું લગભગ તૈયાર થઈ જવા આવ્યું છે, અને અમારા વિરોધની સત્તાધીશા પર કાંઈ અસર પડશે નહીં, તે આપ અહીં પધારી મુંબઈની પ્રજાને વધુ જાગ્રત કરે એવી નમ્ર વિનંતિ છે. સત્તાધીશે આપને અવાજ જરૂર સાંભળશે, એવી મને પૂરી ખાતરી છે. આ બાબતમાં આપને વિશેષ લખવાનું હોય જ નહીં...”
આ પહેલાં મેં શ્રી મગનભાઈ દોશી અને જીવદયામંડળીને છેલ્લી હાલત શી છે એ પૂછાવ્યું. તે પહેલાં જનકમુનિનાં પત્રમાં જૈન'માંની નોંધ અને ‘પ્રબુદ્ધ જીવનમાં આને લગતું જે ખ્યાન આવેલું તેની માહિતી હતી તે મેં વાંચી હતી. જીવદયામંડળી તરફથી શ્રી મગનલાલ પી. દેશી જણાવે છે:
...શ્રી માન્કરજીની તબિયત નરમ હોવાથી સૌરાષ્ટ્રમાં ધોરાજી છે. તા. ૨૧-૧૨-૬૮ ના આવશે. હવે તબિયત સારી છે. દેવનાર કતલખાના અંગે છેવટના પ્રયાસમાં એક ડેપ્યુટેશન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યું હતું. મેયરશ્રીનું કહેવું એમ હતું કે, હાલમાં વાંદરા, કુર્લા ખાતે અને અન્ય રીતે જે જાનવરોની કતલ થાય છે, તેના બદલે આ એક જ કતલખાનાને ઉપયોગ કરવામાં આવશે અને કુર્લા-વાંદરાનાં કતલખાનાં બિલકુલ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત બૃહદ મુંબઈમાં કોઈ જગાએ કતલ નહીં કરવાનો હુકમ કરવામાં આવશે. હાલમાં વાંદરા - કુર્લા ખાતે જે કાંટા પદ્ધતિથી જાનવર કપાય છે, તેથી વધુ જાનવર (દેવનારમાં) કાપવામાં નહીં આવે. તેમ જ માંસ નિકાસ કરવામાં પણ નહીં આવે. ફકત સ્થાનિક વપરાશ માટે જ કતલ કરવામાં આવશે. હાલમાં વાંદરા તથા કુલ ખાતેના કતલખાનાની હાલત એવી છે કે જાનવરોને ભયંકર ત્રાસ હોય, પણ દેવનાર થતાં તેમને સારા તબેલા, પાણી, સફાઈ વગેરેની વ્યવસ્થા તથા મારકેટ હશે, એટલે જાનવરોને ત્રાસ દૂર થશે. ડેપ્યુટેશને તેઓને કહ્યું કે, “જાનવર વધુ કાપવામાં નહીં આવે તેમ જ
સ્થાનિક વપરાશ પૂરતો જ કતલખાનાને ઉપયોગ થશે. તેમ જ નિકાસ માટે કંઈ ઉપયોગ કરવામાં આવશે નહીં વગેરે હકીકતોની બાંહેધરી તેઓ જનતાને આપે. અને જણાવે કે આ કાર્ય ફકત કતલખાનાની ફેરબદલી પૂરનું છે. આ ઉપરાંત તેઓ (મયરી) જણાવે છે કે “દેવનારની માજના વર્ષો પહેલાં કરવામાં આવી હતી. હાલમાં વાંદરા અને કુર્લા ભરવસ્તીમાં પડતું હોવાથી તેની બદલી અનિવાર્ય હોવાથી જ
આ યોજના કરી છે. જ્યારે પહેલાં યોજના કરી, ત્યારે મુંબઈ વિસ્તાર ફકત માહીમ સુધી હતા, ત્યાર બાદ છેક દહીંસર અને મુલુંડ, થાણા સુધી વિસ્તાર વધ્યો હોવાથી કતલખાનું ખસેડયા સિવાય બીજે કોઈ ઈલાજ નથી.’ નવું કતલખાનું કદાચ ઘેટાં બકરાં પૂરતું ૧-૧-૬૯ થી ચાલુ કરે તેમ જાણવા મળ્યું છે. મુંબઈમાં ઘણા લોકોને વાંદરાકુલમાં જાનવરને જે ત્રાસ પડે છે, તે સામે પણ સખત વિરોધ છે...”
આ ઉપરથી આજના સંગમાં કોર્પોરેશન ઉપલી બાંહેધરી
Page #14
--------------------------------------------------------------------------
________________
બુદ્ધ જીવન
૧૯
ને એક પ્રસ્તાવ કરે, તેટલું તેના માટે બસ ગણાય. મૂળ વાત તો પાયાની એ છે કે મુસ્લિમ રાજ્યો અને બ્રિટિશ રાજ્યોના વખતથીજ રાજ્ય તરફ્થી અને છેવટે પ્રજા પ્રતિનિધિ સંસ્થા તરીકે સુધરાઈ વગેરે તરફથી માંસાહાર માટેની જવાબદારી આ દેશમાં લેવાઈ છે.
સનબાલ
તંત્રી નોંધ : ઉપરના લખાણ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મુંબઈમાં છૂટાછવાયાં કતલખાનાઓમાં કતલ કરવા માટે એકઠા કરવામાં આવતાં પશુઓની જે હાલાકી થાય છે તે જોતાં આ કતલખાનાં બંધ કરીને દેવનાર જેવા એક જ વિશાળ સ્થળે પશુઓની કતલ કરવાના પ્રબંધ થાય એ વધારે ઈચ્છવાયાગ્ય છે તેમ જ આ જવાબદારી વર્ષોથી મુંબઈની મ્યુનિસિપાલીટી સ્વીકારતી આવી છે અને હવે પછી પણ મ્યુનિસિપાલટી જ આ જવાબદારી ઉપાડવાનું ચાલું રાખે તે પણ એટલું જ ઈચ્છવાયોગ્ય છે. કારણ કે ખાનગી વ્યકિતઓને કે સંસ્થાઓને જો આ જવાબદારી સોંપવામાં આવશે તે પશુઓની કતલ ઉપર કોઈ નિયંત્રણનો અમલ કરવાનું શકય જ નહિ રહે. તો પછી જરૂર છે માત્ર જે મુજબ મુંબઈના મેયરશ્રીએ ખાત્રી આપી છે કે મુંબઈની જરૂરિયાતથી જરા પણ વધારે પશુઓની કતલ કરવામાં નહિ આવે તેમ જ નિકાસ કરવાના ખ્યાલથી પણ આવી કોઈ કતલનું અવલંબન નહિ લેવામાં આવે તે મુજબની ખાત્રી અથવા તો બાંહ્યધરી મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશન સ્પષ્ટ શબ્દોમાં ઠરાવ કરીને આપે. જો વ્યવહારૂ માર્ગ આ પ્રકારના છેતો, તા. ૮-૧૨-૬૮ ના રોજ મુંબઈના ગેડીજીના ઉપાાયમાં જૈનેના ચારે ફિકા, જીવદયામંડળી અને અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક મંડળના ઉપક્રમે મળેલી સભામાં પસાર કરવામાં આવેલા ઠરાવ મુજબ મુંબઈની મ્યુનિસિપાલિટી મુંબઈ શહેરની આ જરૂરિયાત પુરી પાડવાની જવાબદારી છેાડી દે, અથવા તે। દેવનારના કતલખાનાની યોજના બંધ કરે એવી જે માંગણી કરવામાં આવી છે તે ઉપર ભાર મૂકવાને બદલે ઉપર જણાવેલ બાંહ્યધરી મુંબઈની મ્યુનિાિપલ કોરપોરેશન પાસેથી સ્પષ્ટ શબ્દોમાં મેળવવા ઉપર પ્રસ્તુત સંસ્થાઓ પેાતાની સર્વ શકિતઓ કેન્દ્રિત કરે અને તેમાં નિષ્ફળતા મળે તે અને ત્યારે જ વધારે સક્રિય પગલું ભરવાના વિચાર કરે. આ ધારણે આ આન્દોલનને સીમિત કરવામાં આવે એ ઈચ્છવાયાગ્ય છે. પરમાનંદ
અવકાશયાત્રા અને વિશદ વિચારણા
કરવા
આજે દનિયામાં વિશદ ચિન્તનની સૌથી મોટી ઉણપ છે. દેશનેતાઓ વાતા ઘણી મેાટી માટી કરે છે, પણ કોઈ પણ વિષય ઉપર વ્યવસ્થિત અને તર્કશુદ્ધ વિચાર ભાગ્યે જ કોઈ નેતામાં જોવામાં આવે છે. જ્યારે ચંદ્ર ફરતું પરિભ્રમણ કરવામાં આવ્યું તે અરસામાં પૃથ્વી ફરતું અવકાશયાનમાં કોઈ સાથી વિના એકલું ઉડ્ડયન કરનાર અવકાશયાત્રી સર ફ્રાન્સીસ ચીસૅસ્ટર એમ સૂચવે છે કે આજની દુનિયાની સમસ્યાઓ અંગે શુદ્ધ વિચારણા પ્રાપ્ત માટે દુનિયાના નેતાઓને ઊંડા અવકાશમાં એકલા મોકલવાની ખાસ જરૂર છે. આવી એકાન્તમાં વિચરતા માનવીને શું થતું હશે એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે “એ ભ્રમણ દરમિયાન માનવીના જ્ઞાનતનુ ખૂબ સતેજ બને છે અને સાધારણ રીતે બને છે તે કરતાં દરેક બાબત અંગે તે વધારે તરળતા-ભયગ્રસ્તતા— અનુભવે છે અને વધારે ઘેરાઈથી તે વિચારતો થાય છે, અનેક ગૂંચોને ઘણી સહેલાઈથી તેને ઉકેલ સાંપડે છે અને ઉચ્ચ કોટિની -પવિત્ર કોટિની - વિચારધારા તેના ચિત્તમાં વહેતી થાય છે. હું પોતે એવી કલ્પના કરી રહ્યો છું કે હવે પછી કોઈ પણ રાજ્યના મુખ્ય સત્તાધીશ પાતાના સાથી રાજકારણી નેતાને કે મુત્સદીને એમ કહેવાના કે “આજે આપણા દેશમાં આ બધું વિચિત્ર અનેવિસંવાદી બની રહ્યું છે. તે! તમે બહાર અવકાશમાં ફરવા જાઓ અને ત્રણ દિવસ અથવા તે ત્રણ મહિના સુધી એકાગ્રતાથી દેશની આ બાબત ઉપર વિચાર કરો.” અને તે જરૂર સાચા અને નક્કર ઉકેલા સાથે પાછે ફરશે. આ બધું ત્યાં તેને એટલું બધું સહેલું અને સરળ લાગશે.”
તો હવે જ્યારે થોડા સમયમાં કોઈ પણ માનવી માટે અવકાશયાન મારફત પૃથ્વીની આસપાસનું પરિભ્રમણ શરૂ થવાની સંભાવના છે ત્યારે ગૂંચાયલા રાજ્યનેતાઓ અને મૂંઝાયેલા સમાજબુરીણા માટે પ્રમાણમાં સસ્તા દરે આવા અવકાશી પરિભ્રમણની સગવડો ઊભી કરવામાં આવે એ અત્યન્ત ઈચ્છવાયોગ્ય છે. આમ બનતાં તેમના મગજમાં ભરેલું ભૂસું સાફ થઈ જશે, તેઓ વિશદ વિચારણા સાથે પાછા ફરશે અને તેમના હાથે દુનિયામાં પેદા થતી જટિલતા અને અકળામણ જરૂર હળવી થશે. પરમાનંદ
તા. ૧૬-૧-૧૯
સ્વ. અમીચ’દ ખેમચંદ શાહ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સંદર્ભમાં મારા જૂના સાથી અને સહકાર્યકર શ્રી અમીચંદ ખેમચંદ શાહના તા. ૫મી જાન્યુઆરી રવિવારના રોજ નીપજેલ અવસાનના સમાચાર જાણી ઊડી ખિન્નતા અનુભવું છું; આજથી લગભગ ૪૦ વર્ષ પહેલાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરનાર સાથી મિત્રમાંના તેઓ એક હતા. એ દિવસેામાં સંઘની પ્રવૃત્તિ શ્વે. મૂ. સમાજ પૂરતી સીમિત હતી અને બાલદીક્ષાના પ્રશ્ન અંગે ઉગ્ર આન્દોલન ચાલી રહ્યું હતું. અનિષ્ટ ધાર્મિક રૂઢિઓના પણ પ્રતિકાર થઈ રહ્યો હતો. સાધુસંસ્થાની શિથિલતાને પણ પડકારાઈ રહી હતી. એ આન્દોલનને જોર આપવાના હેતુથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. એ આન્દોલનમાં સ્વ. મણિલાલ મેાકમચંદ શાહ, સ્વ. અમીચંદ ખેમચંદ શાહ, સ્વ. પ્રો. નગીનદાસ શાહ, શ્રી તારાચંદ કોઠારી, તથા શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી અગ્રસ્થાને હતા. હું પણ આ મિત્રોના સાથી હતો. આ અમારી મંડળીમાં સૌથી વધારે બળવાખોર અને નીડર સાર્થીઓ હતા મણિભાઈ અને અમીચંદભાઈ. આ પ્રકારનું આન્દોલન એક યા બીજા પ્રકારે લગભગ દશ વર્ષ સુર્ધી ચાલ્યું. એ દિવસાનું આજે અમીચંદભાઈના વિદાય થવા સાથે તીવ્રપણે સ્મરણ થાય છે.
અમીચંદભાઈ મૂળ પાટણના વતની. મુંબઈમાં ઝવેરાતના વ્યાપાર કરતા અને સાથે સાથે સમાજની અનેક પ્રવૃત્તિઓમાં સાંકળાયલા રહેતા. સમય જતાં હીરાના જાણીતા વ્યાપારી શ્રી હીરાલાલ ભાગીલાલ શાહે ભારતીય આરોગ્ય નિધિની પ્રવૃત્તિ શરૂ કરી અને અમીચંદભાઈ તેમાં સક્રિય રસ લેવા લાગ્યા. પાટણમાં આ આરોગ્યનિધિ તરફથી આશરે દશ વર્ષ પહેલાં એક હાસ્પિટલ શરૂ કરવામાં આવી અને શ્રી અમીચંદભાઈ મુંબઈ છેડીને પાટણ જઈને વસ્યા અને આ હોસ્પિટલ અને ભારતીય આરોગ્યનિધિની પ્રવૃત્તિમાં જિંદગીના છેડા સુધી ઓતપ્રોત બનીને રહ્યા. ૮૨ વર્ષની ઉંમરે તેઓ પરલાકવાર્સી બન્યા. આવી રીતે અર્થસભર જીવન જીવીને પરિપકવ ઉમ્મરે વિદાય થતી વ્યકિત વિષે શેકનાં આંસુ સારવાના ન હોય. આમ છતાં વર્ષાભરના મિત્ર અને સાથીની વિદાય દિલમાં દર્દ પેદા કર્યા વિના રહેતી નથી.
પરમાનંદ
શેક પ્રસ્તાવ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના એક આદ્યસ્થાપક શ્રી અમીચંદ ખેમચંદ શાહના તા. ૫-૧-૬૯ રવિવારના રોજ ૮૨ વર્ષની ઉમ્મરે નીપજેલા અવસાન બદલ સંઘની કાર્યવાહક સમિતિની તા. ૭-૧-૬૯ના રોજ મળેલી સભા ઊંડા ખેદની લાગણી પ્રદર્શિત કરે છે. શ્રી અમીચંદભાઈ ઉદૃામ સુધારક હતા અને શ્રી મુંબઈ યુવક સંઘ તરફથી શરૂઆતનાં વર્ષોમાં સ્થિતિચુસ્ત સમાજ સામે ચલાવવામાં આવેલી ઝુંબેશમાં તેમને અતિ મહત્ત્વનો ફાળો હતો. પાછળનાં વર્ષોમાં તેમણે પાટણમાં સ્થિરવાસ સ્વીકારીને ભારતીય આરોગ્યનિધિના કાર્યને પોતાની સર્વ શકિત સમર્પિત કરી હતી. તેમના અવસાનથી આપણા સમાજને એક સંનિન્જ કાર્યકરની ખાટ પડી છે. તેમના પત્ની અને કુટુંબ પરિવાર પ્રત્યે સંઘ હાર્દિક સહાનુભૂતિ દાખવે છે અને તેમના આત્માને શાશ્વત શાન્તિ ઈચ્છે છે. પ્રજાસત્તાકદિન પ્રીતિભાજન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સંઘનાં સભ્યોનું અને એમનાં કુટુંબીજનેનું પ્રજાસત્તાક દિન નિમિત્તે એક પ્રીતિભાજન રવિવાર તા. ૨૬-૧-૬૯નાં રાતનાં ૮–૦૦ વાગે મરીનડ્રાઈવ ઉપર આવેલ પી. જે. હિંદુ જીમખાનામાં યોજવામાં આવ્યું છે. સભ્યોને અને એમનાં કુટુંબીજનોને વ્યકિત દીઠ આગળ ઉપર જણાવ્યા મુજબ રૂ!. ૧૦) નહિ પણ રૂા. ૭) ફાળો આપી આ ઘણા લાંબા સમયે યાજાયેલા પ્રતિભાજનમાં નિમંત્રણ છે. આપના નામે પહોંચાડવા વિનંતી છે. ફોન: ૩૫૪૮૭૬, ૩૨૬૭૯૭
ભાગ લેવા અમારૂ હાર્દીક અમને તા. ૨૨-૧-૬૯ સુધીમાં મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-te
મુશ્કેલ છે તે જોઈ લઈએ. તમે જાણતા તો હશેા જ કે તાપના ગાળા કે બંદૂકની ગાળી, તમે અવકાશમાં છેડો તે તે નીચે આવ્યા વિના રહેતાં જ નથી. એનું કારણ પૃથ્વીનું ગુરુત્ત્વાકર્ષણ છે. પૃથ્વી પોતાના ગુરુત્ત્વાકર્ષણમાંથી કોઈને છટકવા દેતી જ નથી. કેવળ આજના માણસ જ નહિ પરંતુ લગભગ સાડાત્રણ અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર પાંગરેલું જીવન, આ ગુરુત્વાકર્ષણના વાતાવરણમાં જ પાંગરી શકે એમ હતું એટલે સમગ્ર જીવનની ઘણી બધી ખાસીયતા, ગુરુત્ત્તાકર્ષણને અનુરૂપ બનીને ચાલવાની જરૂરિયાતમાંથી જ વિકસી છે. એથી જ ગુરુત્ત્વાકર્ષણ ન હેાય એવી પરિસ્થિતિમાં જીવવાનું માણસ માટે મુશ્કેલ બની જાય છે. અવકાશમાં માનવી જાય ત્યારે એને ગુરુત્વાકર્ષણ-વહાણી સ્થિતિમાં જીવવું પડે છે અને એથી જ એને એવી પરિસ્થિતિમાં જીવવા માટેની ખાસ તાલીમ આપવામાં આવે છે અને એ માટેનાં ખાસ સાધનો પણ એને અવકાશમાં લઈ જવાં પડે છે.
ન્યૂટને ગુરુત્ત્વાકર્ષણની શેાધ કરી તે પછી એ ગુરુત્ત્વાકર્ષણનો પ્રતિકાર કરવાની શેષ પણ માનવી કરતા આવ્યો છે. માનવીએ શેાધી કાઢયું છે કે માનવીની ઝડપ જેમ વધે તેમ માનવીના શરીર ઉપરનું પૃથ્વીનું ગુરુત્ત્વાકર્ષણ ઓછું થાય. બેઠેલા માનવી કરતાં દોડતા માનવીના શરીર ઉપર ગુરુત્ત્વાકર્ષણની અસર ઓછી હાય છે -- પરિણામે એવા દેાડતા માનવીનું વજન સૂક્ષ્મ રીતે ઓછું થયેલું જણાય છે. ૫૦૦ માઈલની ઝડપે ઉડતાં વિમાનમાં બેઠેલા માનવીનું વજન ૧ ટકા જેટલું ઓછું ઉતરે છે અને એ રીતે માનવી જો પેાતાની ઝડપ વધારતા રહે અને કલાકના ૨૪૨૦૦ માઈલથી માંડીને ૨૫૦૦૦ માઈલ સુધીની ઝડપ એ પ્રાપ્ત કરે તે! એ પૃથ્વીના ગુરુત્ત્વાકર્ષણની પકડમાંથી મુકત થઈને અવકાશમાં ઊડી જઈ શકે છે. અવકાશમાં ઉડાડવામાં આવેલાં બધાં યાનાએ આટલી ઝડપ તે પ્રાપ્ત કરવી જ જોઈએ. ઍપલા - ૮ યાને પણ આટલી ઝડપ પ્રાપ્ત કરી જ હતી. માણસનું શરીર આટલી ઝડપ સહન કરવા માટે રચાયેલું જ નથી, અખબારોમાં “ G " એટલે ગ્રેવિટીના બળનો ઉલ્લેખ વારંવાર આવે છે અને અવકાશયાત્રીઓને ૨૦‘G’ સુધીના વેગ સહન કરવા પડે છે એવું વર્ણન પણ આવે છે. આ ૨૦‘G' એટલે દર સેકન્ડે ૩૨ × ૨૦ ફીટ જેટલા ગતિમાં વધારો થાય તે. ગતિના આટલા બધા વધારો માનવી સહન કરી શકે એ માટે એને ખાસ તાલીમ ઉપરાંત ખાસ પ્રતિકારાત્મક ઉપકરણા પણ આપવામાં આવે છે.
આમ અવકાશમાં યાનને ઉડાડવાના સિદ્ધાન્ત તે સહેલા છે. કલાકના ૨૫ હજાર માઈલની ઝડપ તમે સિદ્ધ કરો એટલે આવકાશમાં ઊડો પણ એ ઝડપ સિદ્ધ કેમ કરવી? એ ઝડપ સિદ્ધ કરવા માટે અવકાશયાનને રૅકેટના માથા પર મૂકવામાં આવે છે અને એ રાકેટદ્રારા અવકાશયાનને ઉડાડવામાં આવે છે. એપેલેા૮ અવકાશયાન જે રૅકેટદ્રારા ઉડાડવામાં આવ્યું તે સેટર્ન ૫ રૅકેટ હતું.
આ રૅકેટ લગભગ ૩૬ માળના મકાન જેટલું * ૩૬૩ ફીટ ઊંચું છે અને એમાં સેકન્ડના ટનેટન કરેસીન તથા પ્રવાહી પ્રાણવાસુ બળતણ તરીકે બળે છે. પરિણામે ૭૫ લાખ રતલના વજનને ધક્કો એ ોકેટને લાગે એ રીતે, એ ઊડે છે. (આને રૅકેટની ધક્કાશકિત—Thrust- કહેવામાં આવે છે.) ૬૨,૧૮,૫૫૮ રતલનું વજન લઈને આ રીતે સેટર્ન રૅાર્કેટ અવકાશમાં ઊડે છે.
આ સેટર્ન – ૫ રૅકેટનું કામ ચન્દ્ર સુધી પહોંચવાનું નથી. એનું કામ તો માત્ર ૨૫ મિનિટમાં ૩૮ માઈલ ઊંચે સુધી પહોંચી જવાનું અને અવકાશયાનને કલાકના ૬૦૦૦ માઈલની ગતિ આપવાનું જ છે અને ત્રણ અમેરિકન અવકાશયાત્રીઓને લઈને ઉડૅલાં સેટર્ન ને પણ એ જ કરવાનું હતું. ૩૧૦૦ ટનનું વજન આટલે
૧૯૭
ઊંચે ઉડાડયા પછી અને એ વજનને વાતાવરણનાં ગાઢાં પડમાંથી બહાર કાઢયા પછી (૪૦ માઈલની ઊંચાઈ સુધી જ વાતાવરણ ગાઢું હોય છે. પછી તા એ ઘણું આછું પાતળુ હોય છે–જો કે આંતરગ્રહે! અને આંતરનક્ષત્રી અવકાશમાં પણ પ્રાણવાયુ અને હાઈડ્રોજનના ઘેાડા થાડા કણા તો હાય જ છે) સેટર્નના પહેલા તબક્કો યોજના પ્રમાણે ખરી પડયા હતા અને બીજો તબક્કો ૧૧,૨૫,૦૦૦ની ધક્કાકિત સાથે સળગ્યો હતો. આ બીજા તબક્કાને અવકાશયાનને કલાકના ૧૪૦૦૦ માઈલની ગતિ આપી હતી અને એને ૧૧૯ માઈલની ઊંચાઈએ ધકેલી દીધું હતું. આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી આ બીજો તબક્કો પણ ખરી પડયા હતા(સળગી ચુકેલાં રાકેટોનાં ખેાખાં વાતાવરણ સાથે ઘસાઈને ખરતા તારાની જેમ ભસ્મીભૂત થઈ જાય છે) અને ૧૧૯ માઈલની ઊંચાઈએ સવાબે લાખ રતલની ધક્કાશકિતવાળા ત્રીજો તબક્કો સળગ્યા હતા અને એણે અવકાશયાનને કલાકના ૧૭,૪૦૦ માઈલની ઝડપ અર્પી હતી. સાથેાસા એરાટે, અવકાશયાનની દિશા પણ બદલી હતી એટલે, પૃથ્વીના ગુરુત્ત્વાકર્ષણને કારણે, અવકાશયાન પૃથ્વીની આજુબાજુ, ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરવા લાગ્યું હતું. આ ભ્રમણ દરમિયાન અવકાશયાત્રીઓ અને જમીન ઉપરના ભ્રમણ નિયામકોએ, અવકાશયાનની બધી યંત્રસામગ્રી બરાબર છે કે નહિ તેની ચકાસણી કરી લીધી હતી અને બધું બરાબર લાગ્યું એટલે, ત્રીજા તબક્કાનાં રૅકેટને, અવકાશયાન જ્યારે હવાઈ બેટ ઉપરથી પસાર થતું હતું ત્યારે ફરીથી પાંચ મિનિટ ૧૧ સેકન્ડ જેટલા સમય માટે સળગાવવામાં આવ્યું હતું. આને કારણે અવકાશયાનની ગતિ ૨૪,૨૦૦ માઈલની થઈ હતી અને અવકાશયાન પૃથ્વીની પકડમાંથી છૂટીને ચન્દ્ર તરફ ઊપડયું હતું. પૃથ્વીની આજુબાજુના ભ્રમણની કક્ષામાંના ચોક્કસ સ્થળે જ રાકેટના ત્રીજો તબક્કો ફાડવા જરૂરી હતા, કારણ કે તે જ અવકાશયાન ગણતરી વડે નક્કી કરેલાં ચન્દ્રના મિલનસ્થાન તરફ જાય એમ હતું. ૫ મિનિટ ૧૧ સેકન્ડને બદલે ૧૧ સેકન્ડ પણ જો રૉકેટ ચાલે તે ખેલ ખલાસ થઈ જાય. કેવી ગણતરી અને કેવી ચોકસાઈ આ અવકાશયાત્રામાં જરૂરી છે તે આ એક દાખલા ઉપરથી જણાશે. આવી જ ગણતરી અને આવી જ ચોકસાઈ અનેક બાબતો માટે જરૂરી હતી. સેટર્ન રૅાકેટના ૫૦ લાખ જુદા જુદા ભાગેામાંથી એક પણ ખેટકાય ! જોખમ ઊભું થાય એટલે એ માટે કેવી ચેકસાઈ રાખવી પડી હશે તેની તો કલ્પના જ કરવી રહી.
રૅકેટના ત્રીજો તબક્કો, બીજી વખત સળગી ચૂકયા પછી એને છટો પાડી નાખવામાં આવ્યો હતો અને અવકાશયાન ચન્દ્ર ઉપર ભવિષ્યમાં થનારાં ઉતરાણ માટેનાં યંત્ર જેટલું વજન લઈને ચન્દ્ર તરફ ઊઠયું હતું. છૂટા પડેલા ત્રીજો તબક્કો, એનું વધારાનું બળતણ અવકાશમાં નીતારી નાંખીને સૂર્યની આજુબાજુ ભ્રમણ કરવા નીકળી પડયા હતા. હજારો વર્ષો સુધી એ આ રીતે ભ્રમણ કર્યા કરશે.
અવકાશયાન જયારે ચન્દ્રની સપાટીથી ત્રીસ હજાર માઈલ દૂર હતું ત્યારે એની ઝડપ ઘટીને ક્લાકના ૨,૧૭૦ માઈલ થઈ ગઈ હતી. અવકાશયાનની ગતિને કોઈ અવરોધ નહાતા એટલે ન્યુટનના ગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે કોઈ પણ પ્રકારનાં બળતણ વિના અવકાશયાનની આ ગતિ થતી હતી. ચન્દ્રથી ૩૦ હજાર માઈલ દૂર ચન્દ્રના ગુરુત્વાકર્ષણે અવકાશયાન પર પકડ જમાવી હતી અને પરિણામે કલાકના ૨,૧૭૦ માઈલની ઝડપમાં વધારો થવા લાગ્યો હતો.
અવકાશયાન ચન્દ્રથી ૭૦ માઈલ જેટલું દૂર હતું ત્યારે, ચન્દ્રની પશ્ચિમ ધાર ઉપરથી વળાંક લઈને એ, ચન્દ્રની ફરતે ફર્યું હતું. આ તબક્કે અવકાશયાત્રીઓને જો કોઈ યંત્રમાં વાંધા જણાયે હેત તો તેમણે કાંઈ પણ કર્યા સિવાય બેસી રહેવાનું હતું. એટલે, અવકાશયાન, એની ગતિને કારણે ચન્દ્રની ફરતે આંટો મારીને પાછું
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ગબુ
જીવન,
તા. ૧૬-૧-૧૯
પૃથ્વી તરફ ઉડવા માંડયું હતું. પરંતુ યંત્રે બરાબર ચાલતાં હતાં એટલે અવકાશયાનમાં જ ગોઠવવામાં આવેલાં સર્વિસ પ્રાપ
ઝન રિસસ્ટમનાં એંજિને બરાબર ૨૪૬ સેકન્ડ સુધી સળગાવવામાં આવ્યાં હતાં અને પરિણામે અવકાશયાનની ઝડપ કલાકના ૩,૬૪૦ માઈલની થઈ ગઈ હતી. ખ—ગતિના સિદ્ધાન્ત પ્રમાણે આ ગતિ અને ચન્દ્રના ગુરુત્ત્વાકર્ષણ વચ્ચે મેળ બેસી ગયો હતો અને અવકાશયાન ચન્દ્રની ફરતે ફરવા લાગ્યું હતું. ૭૦૪ ૧૯૬ માઈલની લંબ–ગાળાકાર એની કક્ષા હતી. આવી કક્ષામાં બે વાર પરિભ્રમણ કર્યા બાદ ફરી પેલાં એંજિને ૧૦ સેકન્ડ સળગાવવામાં આવ્યાં હતાં જેથી અવકાશયાનની કક્ષા ગોળાકાર થઈ ગઈ હતી. અવકાશયાન ચન્દ્રની સપાટીથી ૬૮ માઈલ ઊંચે ઊડતું હતું. દર બે કલાકે એક વાર ચન્દ્રની ફરતે ફરતું અવકાશયાન જ્યારે ૪૫ મિનિટ સુધી ચન્દ્રની પાછળ છુપાઈ જતું ત્યારે એની સાથેને રેડિયો સંપર્ક કપાઈ જતો અને પૃથ્વી પરનાં નિયામકોની ચિત્તા વધી જતી. હકીકતમાં ખાટું સંભળાવાને કારણે અવકાશયાનનું એન્જિન બીજી વખત ૧૦ સેકન્ડને બદલે ૬ જ સેકન્ડ સળગ્યુંએ ખ્યાલ જ્યારે પૃથ્વીના નિયામકોના મનમાં બંધાય ત્યારે તે એમના જીવ જ અદ્ધર થઈ ગયા હતા. સદ્ભાગ્યે આ ભય અસ્થાને હતો એવું પાછળથી જણાવ્યું હતું.
ચન્દ્રની આજુબાજુ ભ્રમણ કરતાં – આવાં ૧૦ પરિભ્રમણ અવકાશયાત્રીઓએ કર્યા હતાં – તેમણે ચન્દ્ર પર જે પહાડે છે, જે ફૂડ છે, જે“સાગર” છે–તેનું નિરીક્ષણ કર્યું હતું. (ચન્દ્ર ઉપર કેટલાંક સપાટ મેદાને દેખાય છે તેને “સાગર” એવું નામ આપવામાં આવ્યાં છે. જો કે ચન્દ્રની સપાટી પર તો પાણી છે જ નહિ! ચન્દ્રના ગર્ભમાં હોય તે કોણ જાણે!) આ ઉપરાંત ચન્દ્ર ઉપર ઉતરાણ કરવા માટેનાં પાંચ સગવડભર્યા સ્થળો પણ તેમણે પસંદ કર્યા હતાં. જો કે એ સ્થળે પૃથ્વી પરથી કરાયેલા નિરીક્ષણ દ્વારા નક્કી કરાયેલાં સ્થળેથી ખાસ ભિન્ન નહેાતા.
- ચન્દ્રના ૧૦ પરિભ્રમણે પૂરાં કર્યા પછી ફરી, અવકાશયાનમાંનું એંજિન ૨૦૬ સેકન્ડ સુધી સળગાવવામાં આવ્યું હતું. પરિણામે યાનની ઝડપ કલાકના ૬૦૬૦ માઈલની થઈ ગઈ અને એ ચન્દ્રના ગુરુત્ત્વાકર્ષણની પકડમાંથી છટકી ગયું હતું. એ પછી ૫૭ કલાકે, પૃથ્વીનાં ગુરુત્ત્વાકર્ષણને કારણે દર સેકન્ડે ૩૨ ફીટ જેટલી વધતી જતી ઝડપથી પૃથ્વીના વાતાવરણ સુધી યાન પહોંચ્યું હતું. આ વખતે યાનની ઝડપ કલાકના ૨૪,૭૬૫ માઈલની હતી. આ ઝડપ હતી ત્યારે, યાનમાંનું રોકેટનું એન્જિન અવકાશમાં વામી દેવામાં આવ્યું હતું -- જો કે એ પહેલાં, વાતાવરણમાંના પ્રવેશ માટે યાનની સ્થિતિ જોઈએ. તે સ્થિતિએ એને ગેાવી દેવામાં આવ્યું હતું. થાન, વાત- વરણમાં કાટખૂણે તો ઊતરી શકે તેમ હતું જ, નહિ. એમ ઊતરે તે એ વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે બળી જાય. વળી એ, વાતાવરણથી સમાન્તર રહીને પણ ધીરે ધીરે ઊતરી શકે એમ હતું નહિ, કારણ એમ કરવા જતાં વાતાવરણની એવી થપાટ એને લાગે કે એ કયાં તે અવકાશમાં (સંભવત: સૂર્યની આજુબાજુ ફરવા માટે) ચાલી જાય અથવા તે પૃથ્વીની આજબાજ કરવા મંડે અને કક્ષા બદલવા માટે એજિન ન હોવાને કારણે એ રીતે કર્યા જ કરે. (આવી કોઈ સ્થિતિમાં બીજું અવકાશયાન મેક્લીને આ લોકોને બચાવી લેવાની વાત પણ રશિયામાં થઈ હતી) અવકાશયાત્રીઓને તે પા થી ૭ અંશના ખૂણે જ વાતાવરણમાં પ્રવેશ કરવાનું હતું અને તે પણ પૃથ્વીના ચૅક્કસ સ્થળે કે જેથી અવકાશયાન ૧,૫૦૦ માઈલ જેટલું સરનું સરનું નિર્ધારિત સ્થળે પડે. એપલ યાન બરાબર આ જ રીતે પડ્યું હતું - નિર્ધારિત સ્થળે અને નિર્ધારિત સમયે- એ ગણતરીની ચેકસાઈ બતાવે છે. આ ગણતરી અને આ ચોકસાઈ ગણનાયંત્રની (કોમ્યુટર્સની) શોધ ન થઈ હોત તે શકય જ નહોતી. હકીકતમાં તે ગણનાયંત્રની સહાય વિના અવકાશયાત્રા શકય જ નથી.
વાતાવરણમાં પુન: પ્રવેશ એ એક અત્યંત જોખમી પ્રક્રિયા છે. વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે યાન અત્યંત તપી જાય છેલગભગ ૫ હજાર અંશ ફેરનહીટ જેટલું – અને કોઈ પણ માણસ લગભગ ૫૦૦૦ ડિગ્રી ફેરનહીટ જેટલી ગરમી ક્ષણમાત્ર પણ સહન કરી શકે નહિ. એટલે યાનની ઉપર, ખાસ કરીને એના માં બાજુ ગરમીને ખાળવા માટેનું એક ખાસ પ્રકારનું અસ્તર ચઢાવવામાં આવ્યું હતું. કાચના રેસ, રેસીન, પ્લાસ્ટિક, વગેરેમાંથી આ અસ્તર બનાવવામાં આવે છે. આ અસ્તર ગરમ થાય પણ અંદર તે ગરમી ૭૦- ૭૨ ડિગ્રી ફેરનહિટ જેટલી જ રહે. ઍપલે ૮ ની સમગ્ર યાત્રા દરમિયાન યાનમાં ગરમી કેટલી રહે છે, એમાં હવાનું દબાણ કેટલું રહે છે તે જમીન પરના નિયામક કાયમ માપ્યા
કરતા હતા. વેઈસ ઓફ અમેરિકા ઉપરથી બ્રોડકાસ્ટ થયેલી રનીંગ , કોમેન્ટરીમાં પણ આ વિગતે વખતેવખત આપવામાં આવતી હતી. (આ રનીંગ કોમેંટરી પણ કોમ્યુનિકેશન સેટેલાઈટ સંદેશવાહક ઉપગ્રહ દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી.) ૨૪,૭૦૦થી ૨૪,૮૦૦ માઈલની ઝડપ, યાનનું લગભગ ૧૬ ટનનું વજન (૩,૧૦૦ ટન વજન સાથે અવકાશમાં
ડયું હતું, એમાંથી પૃથ્વી પર પાછું આવનારું યાન ૧૬ ટનનું એપાલે યાન જ હતું, બીજું બધું અવકાશમાં વામી દેવામાં આવ્યું હતું એ યાદ રાખવાની જરૂર છે.) અને વાતાવરણનું ઘર્ષણ – એ બધાંને કારણે જે ગરમી ઉત્પન્ન થઈ તે બધી અવકાશમાં વહી ગઈ હતી. આ ગરમી, શકિત – ઉર્જાના સંદર્ભમાં જોઈએ તે, તારાપુરના આણુ મથકમાં જે વીજળી ઉત્પન્ન થવાની છે તેના ચેથા ભાગ જેટલી લગભગ ૯૦ થી ૯૫ મેગાવેટ જેટલી હતી. અવકાશયાત્રાની કલ્પનાતીતતાને આ ઉપરથી ખ્યાલ આવી શકે છે.
ઍપલે-૮ પછી આવતા ફેબ્રુઆરીમાં ઍપેલે–૯ નું ઉડ્ડયન થવાનું છે. આ ઍપલે - ૯ માત્ર પૃથ્વીની ભ્રમણકક્ષામાં જ ૧૧ દિવસ સુધી રહેશે અને ચન્દ્ર ઉપર ઊતરવા માટે કરવાની પ્રક્રિયાએની તાલીમ લેશે. એ પછી ઍપલે-૧૦ કે ઍપલે - ૧૧ ના ઊયન દ્વારા ચન્દ્ર ઉપર માણસ ઉતારવામાં આવશે. ચન્દ્ર ઉપર ઉતરેલા માનવી દ્વારા ત્યાં, ચન્દ્ર ઉપર પડતા પ્રેટોન - ઈલેકટ્રોન જેવા કણાની માપણી કરનારાં મંત્ર, ચન્દ્ર ઉપર થતાં ધરતીકંપે (કે ચન્દ્ર કંપે?) ની માપણી કરનારાં અંત્રે, ચન્દ્રના ગુરુત્વાકર્ષણની માપણી કરનારાં યંત્ર વગેરે ચક્કસ સ્થળેાએ ગઠવવામાં આવશે. આ ક્ષેત્રે રેડિયદ્રારા સતત માહિતી પૃથ્વી પર મોકલી શકે એ માટે એક બચુકડી વિઘુ તત્પાદક આણુભઠ્ઠી પણ ચન્દ્ર પર ગંઠવવામાં આવશે.
અત્રે પ્રશ્ન એ જરૂર થાય કે માનવીને ચન્દ્ર ઉપર જઈને કરવું છે શું ? એક ચન્દ્ર ઉપર માનવ ઉતારવાના કાર્યક્રમ પાછળ થતા ખર્ચમાંથી જ સુરતમાં ઉકાઈ પાસે બંધાય છે તેવા ૨૨૫ બંધ બાંધી શકાય એમ છે. તે પછી આ પૈસા જનકલ્યાણ માટે કેમ ખર્ચાતા નથી એ પ્રશ્ન સહેજે થાય. આની સામે એ પણ કહી શકાય કે સાહસની નવી દિશા ઉઘડતી હોય અને કોઈ દેશને એ દિશામાં જવું પાસાનું હોય તો એ દિશામાં એ શું કામ ન જાય? પૃથવી, ગ્રહમાળા અને બ્રહ્માણ્ડની ઉત્પત્તિની દિશામાં ચન્દ્ર ઘણા પ્રકાશ પાડી શકે એમ છે. ચન્દ્રની પૃથ્વીથી અદષ્ય રહેલા બાજુ ઉપર જે એક રેડિયે ટૅલિસ્કોપ ગેઠવવામાં આવે તો એના વડે સમગ્ર બ્રહ્મા૭નું વધારે ઊંડું અને તલસ્પર્શી નિરીક્ષણ થઈ શકે એમ છે. અવકાશમાં વજનવિહેણી સ્થિતિમાં જો કોઈ વર્કશોપ ચલાવી શકાય. તે એ વર્કશોપમાં દુનિયાએ કદી નથી જેમાં એવાં બેલબેરીંગ અને ઢાળા બનાવી શકાય એમ છે. આજે પૃથ્વી પર પણ ચન્દ્રયાન . માટેની જરૂરિયાતને કારણે, જાતજાતની વિશિષ્ટ મિશ્ર ધાતુઓ, બળતા અને એવું બધું ઘણું શોધાયું છે. એટલે આ બધા ફાયદાને ઈનકાર પણ થઈ શકે એમ નથી. અને એમ છતાં, ચન્દ્રને કઈ લશ્કરી ઉપયોગ થઈ શકતું હોય તો તે કરવાની વૃત્તિ માનવીમાં જાગે એવું ન બને? એવું જે બનશે તે અણુ - વિસ્ફોટની પ્રક્રિયા શોધીને પસ્તાયેલા વિજ્ઞાનીઓની જેમ, અવકાશ ઉપર વિજય મેળવનારા વિજ્ઞાનીઓ માટે પણ પસ્તાવાનો વારો આવશે.
એ વારે તેમને ન આવે એટલું જ આજે તે આપણે ઈચ્છવું રહ્યું.
નેધ: ચન્દ્ર ઉપર માસ - કોન એટલે કે માસ કોન્સેન્ટેશન હોવાનું ઓર્બાઈટર ચન્દ્ર યાનેએ પુરવાર કર્યું છે. આ માસકોન એટલે કે ચન્દ્રના કેટલાક પ્રદેશમાં દ્રવ્યને સંચય એટલે બધો વધારે છે કે ચન્દ્ર ઉપર ઉતરનારૂં થાન, એ દ્રવ્ય- સંચયનાં વધારાના ગુરુત્વાકર્ષણને કારણે એના તરફ ખેંચાય અને નીચે પછડાય એવું પણ બને. આ એક નવું ભયસ્થાન છે. એક ઠેકાણે તો નીકલ અને લોખંડના ૧૦૦ કિલોમિટર વ્યાસના ગાળામાં હોય એટલે બધે દ્રવ્ય - સંચય થયેલા માલમ પડયો છે.
હવા, પાણી, ખોરાક એ બધું પૃથ્વી પરથી લઈ જવાનું, કાયમ દબાણવાળા સૂટમાં ફરવાનું, (સૂટમાં જો કાણું પડે તે ચન્દ્ર પર ફરતે : માનવી લોહીમાંની હવાના દબાણને કારણે ફટાકાની જેમ ફાટી જ પડે) . . અને બીજી એવી ઘણી ઘણી મુશ્કેલીએ બરદાસ્ત કરવાની–માનવી
આ બધું કરે છે શું કામ ?. આને જવાબ એ છે કે આ બધું ન કર્યું હોત તો માનવી આજે, જ્યાં છે ત્યાં એ પહેઓ હતા?
મનુભાઈ મહેતા
Page #17
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૬
પ્રમુખ જીવન
ચંદ્ર-પૃથ્વીનું વાસ્તવિક સ્વરૂપ અને જૈન ધર્મની પરંપરાગત માન્યતા
(તાજેતરના ચંદ્ર પરિભ્રમણના સંદર્ભમાં ચંદ્ર અને પૃથ્વીનું વાસ્તવિક સ્વરૂપ પાકેપાયે નક્કી થતાં તેને લાગતી જૈન ધર્મની પરંપરાગત માન્યતા અચૂકપણે ખોટી પડે છે. આ વૈજ્ઞાનિક તથ્ય હવે સ્વીકારી લેવાના અને જૂની માન્યતા સાચી હાવાનું પુરવાર કરવાનો આગ્રહ છોડી દેવાનો અનુરોધ કરતા શ્રી રતિલાલ મફાભાઈ શાહે તા. ૪-૧-૬૮ ના જૈનમાં પ્રગટ થયેલા તેમના લેખમાં જે સ્પષ્ટ અને નીડર રજૂઆત કરી છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. તે લેખમાંને જરૂરી ભાગ નીચે ઉદધૃત કરવામાં આવે છે. પરમાનંદ) જૈન ધર્મનું હા શરૂઆતમાં જૈનધર્મ સત્યલક્ષી છે, પર પરાલક્ષી નથી એવા અભિપ્રાય ઉપર ભાર મૂકીને જૈનધર્મનું હાર્દ સમજાવતાં તે જણાવે છે કે:
“જૈન ધર્મ એ કોઈ ચાલી આવતી રૂઢિજડતાઓ, જડ પરંપરાએ, બહપૂર્વગ્રહો કે ધાર્મિક અંધશ્રાદ્ધા પર રચાયેલા ધર્મ નથી, પણ ભગવાન મહાવીરે બાર બાર વર્ષ સુધી કુદરતમાં વિહરી, એનું ઊંડું અવલાકન કરી, એનાં રહસ્યો ઉકેલી પ્રત્યક્ષ અનુભવ મેળવી અને વિશ્વમાં બનતી ઘટનાઓ તથા જીવમાત્રને પ્રાપ્ત થતાં સુખ-દુ:ખો પાછળનું વૈજ્ઞાનિક કારણ શોધી એક વૈજ્ઞાનિક ધર્મ આપ્યો હતો. અને એ માટે આપ્તપુરુષોનાં વચનોને તેમ જ ચાલી આવતી પરંપરાઓને પણ પોતાના અનુભવની કોટીએ કસી જોયા બાદ જ એ માન્ય રાખી હતી અને એમાં પણ અસત્ય લાગતાં તત્ત્વોને જડમૂળથી ઉખેડી ફેકી દેવાના તેમ જ ઉપયોગિતાની દષ્ટિએ એ કલ્યાણકારી તત્ત્વ બને એ રીતે એમાં ધરમૂળથી ફેરફાર કરવાના ભગીરથ પ્રયત્ન કર્યો હતા. મતલબમાં કે એમણે શીખવેલા ધર્મ એ એક વૈજ્ઞાનિક ધર્મ હતો, અને તેથી જ્યાં પસ્પર વિરોધ ઊભા થાય ત્યાં એમણે કોઈ પણ માન્ય પરંપરા-ધર્મશાસ્ત્રો કે પૂજ્ય વ્યકિતઓને નહીં પણ કેવળ સત્યને જ અનુસરવા પર ભાર મૂકયો હતો. અને એ માટે એમણે ‘રાચ્ચસ આણાએ ઉડ્ડિએ મેહાવી માર તરઈ” ~ સત્યની આજ્ઞાએ ચાલનારો બુદ્ધિમાન પુરુષ આ સંસારને તરી જાય છે – એવી સ્પષ્ટ વાત ઉચ્ચારી હતી, અને તેમાં પણ એટલે સુધી લખ્યું છે કે ‘સચ્ચ તુ ભયવ' છેવટ્ટે તે સત્ય એ જ પરમાત્મા છે.” અદ્યતન વૈજ્ઞાનિક સશૈાધનના
૧૯૫
સંદર્ભોમાં આપણું કર્તવ્ય
આ લેખમાં આગળ વધતાં આજના વિશ્વ અંગે મુનિ અભયસાગરજી જેવા કદાગ્રહી જૈન મુનિ જૈન ધર્મની જે પરપરાગત માન્યતાને આગળ ધરી રહેલ છે તે શું છે અને તે માન્યતાના અઘતન વૈજ્ઞાનિક ખગે!ળવિષયક સંશેધન સાથે જરા પણ મેળ બેસતા નહિ હોવાથી તેને લગતા આગ્રહ કેવા હાસ્યાપદ બની રહ્યો છે અને તેથી તે અંગે જવાબદાર વર્ગનું શું કર્તવ્ય પ્રાપ્ત થાય છે એ તરફ જૈન પંડિત, મુનિએ અને આચાર્યોનું ધ્યાન ખેંચત તેઓ જણાવે છે કે:
“લગભગ સમતલ ભૂમિ પર પથરાયેલા અઢીીપ ૪૫ લાખ યોજન લાંબા ને તેટલા જ પહેાળા હાઈ અને મુનિશ્રી અભય સાગરજીના મતે ૧ યેજન = ૪૫૦૦ માઈલ હોય (૪૫૦૦૦૦૦ × ૪૫૦૦) તો વીસ અબજ પચીસ કરોડ માઈલ એને વ્યાસ થાય, જ્યારે આજની ગાળ પૃથ્વીને વ્યાસ ફકત પચીસ હજાર માઈલ લગભગને જ છે. આ તે અઢીટ્રીપ સુધીની જ વાત છે. પણ અઢીટ્રીપ ફરતો સમુદ્ર, એના ફરતા દ્રીપે, ફરી એના ક્રૂરતા સમુદ્રો, ફરી ટ્રીપે। અને સમુદ્રો ને તે પણ બમણા બમણા મળે એમ સ્વયંભુરમણ સુધીના પ્રદેશ પરાર્ધો × પર ઘા માઈલ જેટલેા.
થાય જે માનવબુદ્ધિમાં ઊતરે તેવી વાત છે? એ સિદ્ધ કરી શકાશે ખરૂ? શાસ્ત્રોમાં કહ્યું છે કે જંબુદ્રીપમાં મેટામાં મોટો દિવસ લગ્ભગ ૧૪ કલાકનો હોય છે, પણ ઈંગ્લૅન્ડમાં ૧૮ કલાકનો ને તેથી ઉત્તરમાં તેથી પણ મેટ્રો દિવસ થતાં ઉત્તર ધ્રુવમાં ૬ મહિનાના દિવસ થાય છે ને હામે ફસ્ટમાં તે ૨ મહિના સુધી સૂર્ય આથયમત જ નથી – એ મોતીચંદ ગિરધર કાપડિયા જેવા માનવંતા ચુસ્ત જૈન પ્રત્યક્ષ જોયેલી વાત તેમના ‘યુરોપના સંસ્મરણા’માં ઊતારી છે, એને આધાર શાસ્ત્રમાં છે ખરી? જંબુદ્રીપપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે ચંદ્ર એ ઈંદ્ર છે. એના વૈભવ સૂર્યથી પણ અધિક છે. એને સે’કડો રાણીઆ છે ને તેના વિમાનને ૬૪૦૦ દેવા ખંભે ઉપડી રાત દિવસ દોડયા કરે છે. પણ ચંદ્ર સુધી પહોંચેલા અમેરિકન વિમાન એપે'લે-૮એ ન જોયો કોઈ દેવ, ન જોયું વિમાન, ન જોયો ઈંદ્ર કે ન જોયું રાહુનું વિમાન (કારણ કે રાહુનું વિમાન પણ દેવાથી વહન થતું ચંદ્રના વિમાન સાથે જ ફકત ૪ આંગળ નીચે દોડતું આપણે માન્યું છે.) તેમ જ પૃથ્વી ઉપર ૪૫ કરોડ માઈલ ઊંચા ગણતો મેરૂપર્વત પણ નજરે ન ચડયો. ફકત નિર્જન - હવા વિનાની પૃથ્વી જ જોઈ અને તે પણ એની આજુબાજુ ૧૦ ચક્કરો લગાવીને, આથી આવી હાસ્યાસ્પદ લાગતી વાતે આજના જગતના ગળે કેવી રીતે ઊતારી શકાશે ? આ બધું વિચારવા જેવું નથી લાગતું? જોકે એથી થોડો વખત કુતર્કો લડાવીને પ્રશ્નને ગૂંચવી શકાય છે, પણ વૈજ્ઞાનિક સંશાધન આગળ વધતાં એ બધું કયાં સુધી ચાલશે? આજનું જગત પ્રત્યક્ષ વસ્તુને અવગણી હજારો વર્ષ પહેલા લખાયેલી વાતને સ્વીકારવા જેવું મુર્ખ હવે નથી રહ્યું એ તો આપણે સ્વીકારવું જ પડશે.
“અને આ પ્રશ્ન કંઈ આપણા એકલાના નથી. વૈદિકો સમેત જગતના સર્વે ધર્મની લગભગ આપણા જેવી જ માન્યતા હતી કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય એની આજુબાજુ ફરે છે. છતાં આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં સૌથી પ્રથમ આર્યભટ્ટ જ પૃથ્વીના સૂર્યની આજુબજ ફરવાની વાત કરી હતી, છતાં વૈદિકોએ એના વિરોધ કર્યો જાણ્યો નથી. આપણી કરતાં વિશેષ આગ્રહી બની ખ્રિસ્તી પ્રજાએ નવસંશેાધક વિજ્ઞાનીઓ પર ભારે સિતમે ગુજાર્યા હતા, બ્રુનાને જીવતો બાળી મૂકયો. ગેલેલિયને હેડમાં પૂર્યો અને કોપરનિકસને બબ્બે વર્ષ સુધી હાથે પગે ખીલા ઠોકી એક સ્થંભ સાથે જડી દીધા હતો. ખાવું–પીવું–કુદરતી હાજતા પણ એ જ સ્થિતિમાં કરવાની હતી. છતાં એ વીર વિજ્ઞાનીએ જણાવેલું કે મારા પર ગમે તેટલા જુલ્મ થશે તે પણ જે સત્ય મને લાધ્યું છે એ હું છેડવાના નથી અને એક દિવસ એ સત્ય વિશ્વવ્યાપી બને જ છૂટકો છે,' અને આજે એની શૈધ વિશ્વવ્યાપી બની ગઈ છે, એટલું જ નહીં, એની શેાધને આગળ વધારનારા વિજ્ઞાનીઓને પેપ જેવા આશીર્વાદ પણ પાઠવે છે. અન્ય ધર્મોના પણ આ અંગે વિરોધ ઊઠ્યા હાય એ આપણે જાણતા નથી. વિશ્વમાં એક માત્ર આપણે જ આગ્રહી રહ્યા છીએ ને તેથી આપણે હાસ્યપાત્ર બનવા લાગ્યાં છીએ.
“એથી આશા રાખું છું કે, આ પ્રશ્ન પર પડદો પાડી જે રીતે ભાવી પ્રજાની ધર્મશ્રાદ્ધા અવિચળ રહે એ રીતે દ્રવ્યાનુયોગ અને જીવનસાધના માટે આચારધર્મ પર જ ભાર મૂકવામાં શાસનની સલામતી રહેલી છે. કથાનુયોગમાં તથા કેટલીક દાર્શનીક માન્યતાએમાં વિવેકદૃષ્ટિ રાખી યુગનુરૂપ ઘટતા ફેરફાર કરવાની જરૂર છે, અને ગણિતાનુયે અને યોગને વિષય માની ભદ્રબાહુ સ્વામી જેવા કોઈ યોગીશ્વર ન પાકે ત્યાંસુધી એ પ્રશ્નને ન સ્પર્શવામાં જ સાર છે.
“જો કે મેટું જુથ જમાવી બેઠેલા મુનિશ્રી મારા જેવા એક નાના માણસની વાત સ્વીકારશે એ માનવું વધારે પડતું છે. આમ · છતાં શાસનના રખવાળા, પંડિતો, મુનિઓ - આચાર્યો આ પ્રશ્ન લપેટી લેવા મુનિશ્રીને સમજાવે એવી વિનંતિ કરૂં છું કે જેથી આજના વિકસતા વિજ્ઞાનયુગમાં જૈનધર્મની હાંસી થતી અટકે તેમ જ વિદ્યાર્થીઓની ધર્મશ્રદ્ધાને પણ ઠેસ ન પહોંચે, શાસનદેવ સર્વને બુદ્ધિ આપે.”
સંકલન: પરમાનંદ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯
કે
મુનિ સન્તબાલજીના સાન્નિધ્યમાં
દસ
મુનિશ્રી સન્તબાલજી પરંપરાએ જૈન સાધુ હોવા છતાં હવે અનેકના અંધકારમય જીવનમાં તેઓશ્રીએ દિવડે પેટાળે છે. ટૂંકમાં તેઓશ્રી કોઈ વાડા કે કોઈ સંપ્રદાયના સાધુ નથી. તેમના ચિન્તનમાં એટલું જ કહીશ સંતબાલજીને મેળવીને જીવન બનવાનું છે, એમને રાષ્ટ્ર મુખ્ય સ્થાને છે, – એક ડગલું આથી ય આગળ જઈને કહેવું છેડીને જીવન કથળવાનું છે. ” હોય તે તે એકી વિશ્વકલ્યાણના સ્વપ્નસેવી છે. આવા સંતનાં પત્રકારવિશેષ શ્રી પ. વા. ગાડગિલે એમનાં અભ્યાસસાન્નિધ્યમાં શુક્રવાર તા. ૨૭-૧૨-૬૮ નાં રોજ પાલઘર મુકામે પૂર્ણ પ્રવચનમાં કહ્યું કે સાધુસંતોએ ગ્રામ પુન:નિર્માણ કરવું પડશે ચેડા કલાકો ગાળવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. મુરબ્બી સમાજમાં પ્રફ લતા, શાંતિ, જ્ઞાન અને ચારિત્ર્ય લાવવાનું કામ પરમાનંદભાઈ તથા અન્ય મિત્રો સાથે હતા.
રસંતનું છે. જીવન કેમ ઉન્નત થાય એ સૌનું ધ્યેય હોવું જોઈએ. આ દિવસે પાલઘરમાં એક અનોખો મેળાવડે મુનિશ્રીને મુનિશ્રી સંતબાલજીએ એમનાં પ્રવચનમાં કહ્યું“ સમાજમાં ૪૦ વર્ષ દીક્ષાનાં પૂરાં થતાં હોઈ અભિનન્દન આપવા માટે યોજ- એક મેટા વૃક્ષથી નહિ ચાલે. આજુબાજુ નાનાં નાનાં વૃક્ષો પણ વામાં આવ્યો હતે. મુરબ્બી પરમાનંદભાઈને કલ્પના પણ નહિ કે જોઈશે જ. મારા જીવનમાં ગાંધીજીનો બહુ ઉપકાર છે. ગાંધી વિચાર મેળાવડાનું પ્રમુખસ્થાન એમને લેવું પડશે પરંતુ સંતબાલજીના અને જૈન ધર્મને લીધે હું રચનાત્મક અનેકાન્તવાદનું કામ કરું છું. પ્રેમભર્યા આગ્રહને વશ થઈ સભાનું પ્રમુખપદ તેમણે સ્વીકાર્યું. હું માનું છું કે જે રાજકીય અને સમાજશુદ્ધિ થાય તે જ અધ્યાઆ મેળાવડામાં અતિથિવિશેષ તરીકે સુપ્રસિદ્ધ . ગાંધીવિચારપ્રવર્તક ભવૃદ્ધિ થાય. હવે હું આ બાજુએ સ્થિરવાસને સ્વીકાર કરું છું. અને પત્રકાર શ્રી પાં. વા, ગાડગીલને નિમંત્રવામાં આવ્યા હતા. આજે મને દીક્ષા લીધા ૪૦ વર્ષ પૂરાં થાય છે. હું મારા ગુરુ મુનિશ્રી સવારના ૯-૩૦ વાગે સભાની શરૂઆત થઈ અને લગભગ
નાનચંદ્રજી મહારાજને આજે યાદ કરું છું. એમનાં આશીર્વાદ અને એક વાગ્યા સુધી આ સભા ચાલી – તેમાં જે ત્રણચાર પ્રવચને
પ્રેરણાથી વાણગામમાં એક આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપવા ઈચ્છું છુંથયાં એ ભારે પ્રેરક હતાં. પાલઘર શાળાનાં મહાઆચાર્ય શ્રી સાવેએ
જ્યાં સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિદ્વારા લોકલક્ષી એમની ભાવભરી મરાઠી ભાષામાં મુનિશ્રીને પરિચય રાખે અને
લોકશાહીનું ગૌરવ કરવામાં આવશે અને આ કેન્દ્રની પ્રવૃત્તિમાં કહ્યું, “જ્યારથી સન્તબાલજી મહારાષ્ટ્રની ભૂમિમાં આવ્યા છે ત્યારથી
આંતરરાષ્ટ્રીય દષ્ટિ રાખવામાં આવશે. મારું માનવું છે કે આજે રાષ્ટ્રને એક નવું જ ચેતન અમે અનુભવીએ છીએ. પૂ. મુનિશ્રી સત્તબાલજી
અને જગતને સાચી દોરવણી કઈ આપી શકે એમ હોય તે તે રાધુએ ધર્મને કોઈ સાંકડું સ્વરૂપ આપ્યું નથી. તેઓશ્રી માને છે કે
સંતે જ છે. સમાજમાં અને રાજકારણનાં પ્રશ્ન પણ ધર્મ દષ્ટિએજ વિચારવા
આ સભાને અંતે ઉપસંહાર કરતાં શ્રી પરમાનંદભાઈએ કહ્યું, “સમય જોઈએ. સામાજિક ન્યાયની સૌને અનુભૂતિ થવી જોઈએ. અહિ
બહુ થઈ ગયું છે. પ્રવચને એટલાં રેચક હતા કે હું કોને રોકું ? સાત્મક સાધના આપણું લક્ષ્ય હોવું જોઈએ. શરૂઝાત આપણા
- સિવાય કે હું મારી જાતને હવે રોકું. પરંતુ બે ત્રણ વાત સંતહાથમાં છે - પરિણામ ઈશ્વરના હાથમાં છે. મુનિશ્રી સત્તબાલજી
બાલજી અંગે મારે કહેવી છે. આમ તો મારો એમની સાથે વર્ષોને એક વિશિષ્ટ કોટિના સંત છે. અમારા વિસ્તારમાં નશાબંધી મંડળે
સંબંધ છે. ઘણીવાર મતભેદો પડયા છે. આમ છતાં ય અમારા બે ઊભાં થયાં અને કેટલાય લોકોએ દારૂ છોડ- આ કામ મુનિશ્રીની
વચ્ચે મૈત્રીને પ્રેમભર્યો ઝરો વહેતો જ રહ્યો છે. એટલે મને ઘણા પ્રેરણાથી શકય બન્યું છે.”
વખતથી થતું કે તેઓશ્રી આ બાજ આવ્યા છે તે એમને મળું– ભાલ નળકાંઠાથી આવેલા વયોવૃદ્ધ શી ફલજીભાઈએ એમની
આજે યોગ થયો – અને હું મારું પરમ સદ્ભાગ્ય સમજું છું. તળપદી ભાષામાં સુંદર પ્રવચન કર્યું. તેમણે કહ્યું, “ધર્મો અને “સત્તબાલજીએ કહ્યું કે દેશને સાધુઓ જ ખરી દોરવણી આપશે. સંપ્રદાય નદી જેવા, બધા અંતે સાગરમાં ભળે—એટલે બધા ધર્મોનું આ વાત મારે ગળે ઉતરતી નથી. આજે મોટા ભાગના સંન્યાસીએતવ એક. બધા જ કહે છે કે ક્રોધ, માન, માયા, લેભ–મેહ છોડે.. સાધુઓ-દેશને ભારરૂપ છે. આમાં વિનોબાજી કે સંતબાલજી જેવા થોડા કેઈએ કહ્યું છે કે સત્તર વર્તુ ભેગી થાય ત્યારે સંત થાય. સંત- અપવાદરૂપ છે, પણ જે ટોળે ટોળાં સાધુસંન્યાસીઓનાં આપણે દેશમાં બાલજીની નજરમાં એક જૈન સમાજ નથી, એકલું ભારત નથી, જોઈએ છીએ એ માત્ર ‘ઉપદેશ’ને જ જીવનનું કર્તવ્ય સમજી બેઠા છેપણ સારું ય વિશ્વ છે - અને વિશ્વને શું જોઈએ છે? શાંતિ- તે, એમનાં જીવનમાં સમાજકર્તવ્ય જેવું બહુ ઓછું દેખાય છે. વળી મેટા સંતે શું કરવાનું હોય? શાંતિ ફેલાવવી અને શાંતિ માટે કંઈક કરવું. ભાગના સાધુસન્યાસીએ જુનવાણી વિચારધારાના પ્રતિનિધિઓ હોય સન્તબાલજીને ગુણ અને સગુણ જોયા, જ્ઞાતિ અને સત્તા ન છે. તેમાંના કેટલાક પ્રત્યાઘાતી વલણ ધરાવતા હોય છે. આ જે હું જોઈ. તેઓશ્રી માનવસમાજને સાથે લઈને ચાલે છે, સામુદાયિક કહું છું તે ગણવેશધારી સાધુસંન્યાસીઓ અંગે કહું છું. બાકી તે ક્ષેત્રના તમામ પ્રશ્નને સંતબાલજીએ વ્યવહાર સ્વરૂપ આપ્યું છે જેનામાં લૌકિક ચિન્તન, ત્યાગ અને તપસ્યા હશે તેવા ગાંધી, વિનોબા મહારાજશ્રીએ ખેડૂતને પાયામાં રાખે છે. કારણ ખેડૂત કુદરતની જેવા સાધુ પુરુષનું નેતૃત્વ જ આપણા દેશને તારી શકશે, ડૂબતે વધુ નજદીક છે. મારે સંતબાલજીને એટલું જ કહેવાનું છે કે તમે * બચાવી શકશે એમાં કોઈ શક નથી. સમાજને પશે – સમાજનું તમે કામ કરો – કારણ સમાજે તમને મુનિ સત્તબાલજી પણ આ દિશાના ચિન્તક, ત્યાગી અને વન્દન કર્યું છે. ”
તપસ્વી છે, તેઓ આમ તે જૈન સ્થાનકવાસી સંપ્રદાયના એક સાબરમતી આશ્રામવાળા શ્રી કરશીભાઈ સન્તબાલજી વિશે ) ગણવેશધારી સાધુ છે. આમ છતાં તેઓ અન્ય સાધુએથી બેત્રણ બેલતાં ગદગદ્ થઈ ગયા અને કહયું “સન્તબાલજી આજે મહા- બાબતમાં જુદા પડે છે. એક તે જ્યારે પણ સાધુપણાની પરંપરાનું રાષ્ટ્રમાં સ્થિર થાય છે. તેઓ ગુજરાતમાંથી આવ્યા છે એટલે અમારે કોઈ બંધન તેમના ઉત્કર્ષનું બાધક લાગ્યું છે ત્યારે તે બંધનને જ્ઞાવી મન તે કન્યાને વિદાય આપવા જેવો આ પ્રસંગ છે. મને આનંદ દેતાં તેઓ અચકાયા નથી. અને તેથી ભવિષ્યમાં પણ જ્યારે પણ કોઈ અને દુ:ખ બંને છે. બાકી, સત્તબાલજીએ ભાવનળકાંઠામાં શેષ- પરંપરા ય રૂઢિ તેમને અવરોધક લાગશે ત્યારે તેને ફેંકી દેતા તેઓ ણની સામે પડકાર કર્યો હતો અને હું સાક્ષી છું. સાધુને ધર્મ છે અચકાશે નહિ એવી મારી શ્રદ્ધા છે. બીજું ગાંધીવિચારને આટલા સમાજને ઉપાડવાનો – અને સંતબાલજીએ સમાજને ઉપાડ છે. બધા સમીપ બીજા કોઈ સાધુ હોવાનું મારી જાણમાં નથી. જૈન ધર્મના
જ
છે
Page #19
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૯
હું આશા રાખું છું કે શ્રી દલસુખભાઈએ પોતાના અનુભવ ઉપરથી કરેલ કથન એટલું સર્વવ્યાપક નહિ હોય. પણ એ હકીકત છે કે ભારતમાંથી વિદેશ જતા વિદ્યાર્થીએ સારા પ્રમાણમાં પાછા ફરતા નથી અથવા પાછા આવે છે તે અહીં ટકતા નથી આ એક ચિન્તાજનક સ્થિતિ છે.
કેટલીક સંસ્થાઓ તરફથી હું દર વર્ષે લગભગ ૫૦ થી ૬૦ હજાર રૂપિયાની લેાન વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આપું છું. આવી રીતે લગભગ ૭૦૦ વિદ્યાર્થીએ ગયા છે. આ વિદ્યાર્થીઓમાં પણ હવે પાછા ન ફરવાવાળાની સંખ્યા વધતી જાય છે. અમેરિકા જતા વિદ્યાર્થીઓમાં એક હવા પેદા થઈછે કે ભારત પાછા જવામાં કાંઈ લાભ કે સાર નથી. મોંઘવારી બહુ છે, પગાર ઘણા ઓછા મળે છે, નોકરી મળતી નથી, યુનિવર્સિટી, સરકાર અથવા ઉદ્યોગપતિએનું વર્તન ભણેલાઓ પ્રત્યે સહાનુભૂતિભર્યું નથી, લાગવગશાહી બહુ છે વિગેરે. હમણાં જ એક વિદ્યાર્થીના મારા ઉપર પુત્ર હતો કે આવું બધું તેણે સાંભળ્યું છે અને સાચી હકીકત શું છે અને તેણે ભારત પાછા આવવું કે નહિ તે વિષે મારી સલાહ માગી હતી.
આ કારણેામાં વજુદ નથી એમ તો ન જ કહેવાય. મોટો ખર્ચ કરી, મહેનત કરી, સારું જ્ઞાન અને અનુભવ મેળવી, વિદ્યાર્થી પાછે આવે અને બે – ત્રણ કે તેથી પણ વિશેષ વર્ષો સુધી તેને યાગ્ય નેકરી ન મળે, ઠીક રીતે રહી શકે એવા પગાર ન મળે, તેના પ્રત્યે આદર કે સહાનુભૂતિ ન હોય તે। તે નિરાશ થાય તેમાં આશ્ચર્ય નથી. લાગવગશાહીને કારણે તેના કરતાં ઓછી લાયકાતવાળા મેટા પગાર મેળવતા હોય અથવા તેના ઉપરી અધિકારી હોય ત્યારે તેના સ્વમાનને આઘાત લાગે તે સ્વાભાવિક છે. શ્રી દલસુખભાઈએ કહ્યું છે કે દેશભકિતથી ખેંચાઈ પાછા આવે ત્યારે પણ છેવટ રખડીને પાછા જાય છે. એશ – આરામની અપેક્ષા ન રાખવી એ ખરું. છતાં દેશભકતા અને નેતાઓ પણ એશ – આરામ ભાગવતા હોય તે આ ઉપદેશની બહુ અસર ન થાય, હવે વળી એમ થયું છે કે કેટલાક ત્યાં જ લગ્ન કરી નાખે છે અથવા ભારત પાછા આવી મહિનાબે મહિનામાં લગ્ન કરી, પત્નીને લઈને અમેરિકા જાય એટલે પાછા આવવાનું આકર્ષણ ઓછું થાય. તેમાં પણ પતિ - પત્ની બન્ને કમાતા થાય અને ત્યાં તે સરળ છે–તા ત્યાં રહી જવાની લાલચ વધારે થાય.
મને એક બીજો પણ અનુભવ થયો છે. વિદ્યાર્થી જે દેશ જાય તેના પ્રત્યે તેનું આકર્ષણ થાય છે. અમેરિકા, બ્રિટન, જર્મની કે રશિયા ગયેલ વિદ્યાર્થીએ તે તે દેશના પ્રશંસક થાય છે અને ભારત સાથે સરખાવે ત્યારે ભારત પ્રત્યે આકર્ષણ રહેતું નથી. મને કેટલીક વખત આશ્ચર્ય થતું કે વિદેશી સરકાર, સંસ્થાઓ, ફાઉન્ડેશન્સ વિગેરે આપણા દેશના વિદ્યાર્થીઓને પોતાના દેશમાં અભ્યાસ અર્થે સારા પ્રમાણમાં સહાય કેમ કરે છે? શું આ માત્ર પરમાર્થ વૃત્તિ જ છે? અનુભવે મેં જોયું કે This is a very good investment. અમેરિકાથી અભ્યાસ કરી આવેલ વિદ્યાર્થી તે દેશના પક્ષપાતી થાય છે. આપણા દેશમાં અમેરિકાની કાંઈ ટીકા થાય તો તેનાર્થી સહન નથી થતી. અમેરિકન જીવનપદ્ધતિ, આર્થિક વ્યવસ્થા, રાજકારણી વલણ, બધાંના એ પક્ષપાતી બને છે. આ દેશમાં એક વર્ગશિક્ષિત આવી રીતે અમેરિકાના ટેકેદાર ઊભા થાય છે. કેટલેક દરજજે બીજા દેશે! વિષે પણ આવું બને છે. પણ અત્યારે મોટે ભાગે અમેરિકા માટે આ હકીકત છે. એવી જ રીતે સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળાની આવ” જા, Friendship Societies, Indo-British, Indo-Arab, Indo-Israel, Indo-German, Indo-Sovietઆ બધી સંસ્થાએ આવા પ્રકારનાં માધ્યમ છે– આવી સંસ્થાઓ મારફતે જે ભારતવાસીઓને લાભ થાય તે તે તે દેશના પ્રશંસક બને છે. પણ આ વિષયાન્તર થયો.
આના ઉપાય શું? કેટલાક એવા મતના છે કે વિદ્યાર્થીઓને વિદેશમાકલવા જ નહિ. તે ભારતીય મટી જાય છે, તેના સંસ્કારો પલટાઈ જાય છે, તે ભારતના ટીકાકાર અથવા વગેાવનાર થાય છે અને અંતે ભારતને, તેમાં લાભ કરતાં હાનિ વધારે છે. હું હજી આ મતના નથી. એક તો આપણે બધાને જતા અટકાવી શકીશું નહિ. તેમ કરવું યોગ્ય પણ નથી. ભારતમાં અત્યારે શિક્ષણનું જે ધારણ છે અને સાધના છે તે, ખાસ કરી વિજ્ઞાન અને Technologyના ક્ષેત્રે ઘણા પર્યાપ્ત છે અને દેશના યુવકોને એવા જ્ઞાનથી વંચિત રાખીને લાભ કરતાં હાનિ વધારે છે. ભારતીય સંસ્કાર વિદેશ જઈને જ ગુમાવીએ છીએ તેમ નથી. દેશમાં પણ શું ચાલી રહ્યું છે? દુનિયાભરમાં જે પવન વાય છે તેનાથી બચવા માટે, યુવકોને વિદેશ ન મોકલવા તે ઉપાય નથી, પણ
૧૯૧
સાચા સંસ્કાર તેનામાં સિંચવા તે છે. આપણા દેશમાં રહેલ યુવકયુવતીઓમાં પણ કેટલું પરિવર્તન થઈ રહ્યું છે? ભારતીય સંસ્કાર કે સંસ્કૃતિ વાડાબંધીથી નહિ બચે. આપણા જીવનમાં તે ઊડાં ઊતર્યા હશે અને તેની સમજણ અને કીંમત હશે તો જ ઉગતી પેઢીમાં તે ટકશે. હું એવી આશા રાખું કે આપણે ત્યાં શિક્ષણનું ધેારણ અને સાધના એટલાં વિકસે કે વિદ્યાર્થીઓને વિદેશ મેાકલવાની જરૂર ન રહે. બીજું, ખરેખર લાયકાત ન હોય એવાઓને મેકલવા નહિ. અહીં જે વિષયોનું શિક્ષણ ઉપલબ્ધ ન હોય તેવા શિક્ષણ માટે જ મેાકલવા.
બીજું, જે કારણેાએ વિદ્યાર્થીઓને વિદેશ રોકાઈ જવાનું મન થાય છે તે કારણેા દર કરવા પ્રયત્નો કરવા. તેમને લાયક નાકરી મળે, યોગ્ય પગાર મળે, તેમને આદર થાય, સ્વમાન સચવાય એવી પરિસ્થિતિ થવી જોઈએ. યુનિવર્સિટી, સરકાર, ઉદ્યોગપતિઓ અને સમાજ બધાંએ આવું વાતાવરણ સર્જવામાં ફાળા આપવાના રહે છે. આપણે આ બાબતમાં સજાગ છીયે પણ સક્રિય પગલાં લેવાયા નથી. આવાં શિક્ષિતા માટે સરકારે પગારનું લઘુતમ Minimum ધેારણ નક્કી કરવું જોઈએ અને એવા પગાર તેમને મળે તેની ઉઘોગાને ફરજ પાડવી જોઈએ, શિક્ષિતોનું Exploitation થવું ન જોઈએ. અત્યારે મોટી કંપનીમાં ટોચના અધિકારીઓને મોટા પગારો મળે છે ઘણાં વધારે પડતા, જ્યારે બીજા વર્ગોનાં પગારનું ધારણ ઘણું નીચું છે. There is great disparity, ઘણી અસમાનતા છે, જેને કારણે ભારે અસંતોષ થાય છે. જીવનધારણમાં પણ ઘણી અસમાનતા છે. પૈસાવાળા થયા છે પૂરા એશઆરામમાં રહે છે, જ્યારે શિક્ષિતને રહેવાલાયક જગ્યા પણ નથી મળતી. નેતાઓએ આ બાબતમાં સારાં ઉદાહરણે પૂરાં પાડયાં નથી. આ અસમાનતા ઝડપથી ઘટવી જોઈએ.
આ બધું કહ્યા પછી પણ, એ સ્વીકારવું રહ્યું કે આ પરિસ્થિતિ પલટાતાં સમય જશે. તે દરમ્યાન શું? મારો એક દૃઢ મત છે. કાંઈક વધારે પૈસા કમાવા અથવા વધારે સુખ - સગવડનાં સાધના મેળવવા માટે જ કોઈ વ્યકિત પોતાનું વતન, પેાતાના કુટુમ્બ કબીલા ત્યજી કાયમ માટે પરદેશી થાય એ કલ્પના મને અસહ્ય છે. પરદેશ રહી તે ત્યાં પણ વિદેશી જ રહેવાના. સાત પેઢી સુધી પણ ત્યાંના સમાજનું અંગ તે નિહ બની શકે. પઢી દર પેઢી વિદેશમાં વસેલ હિન્દીઓના આજે જે હાલ છે તે તેમના અને તેમના કુટુમ્બના થવાના. સુખ મેળવવા જ જો ભારત છેાડી વિદેશમાં કાયમ વસવાટ કરતા હોય તે, સુખી નહિ જ થવાના એમ હું માનું છું. સુખ કોને કહેવું? હું માનું છું કે ભારતમાં મુશ્કેલીઓ હાય, પૂરી સુખ–સગવડ ન હોય, તો પણ આવા વિદ્યાર્થીઓ કાયમ માટે પેાતાનું વતન છેડે તેમાં તેમનું કલ્યાણ નથી. જીવનધારણના બહુ ઊંચા ખ્યાલ કદાચ છેડવા પડે. સાદાઈ અપનાવવી પડે. અત્યારના વાતાવરણમાં આમ કરવું સહેલું નથી, પણ બીજો ઉપાય નથી. ઘેાડા સમય માટે, અભ્યાસ પૂરો કરી, અનુભવ મેળવવા અથવા થોડી રકમ અહીં આવતા પહેલાં ભેગી કરવા વિદ્યાર્થી ત્યાં કામ કરે તેમાં કાંઈ વાંધા ન હાય, પણ પોતાના સંતાનને કાયમ માટે ગુમાવવા કોઈ માબાપ કે સમાજ ઈચ્છે નહિ, તેમ થાય તેનાં કરતાં આવું શિક્ષણ નથી જૉઈનું એવી લાગણી પેદા થશે.
મારો બીજો પણ અનુભવ છે. આવા ઘણા વિદ્યાર્થીઓ પાછા આવ્યા છે. તેમને શરૂઆતમાં મુશ્કેલીઓ પડી છે, પણ અંતે ઠીક ઠીક થાળે પડયા છે, કેટલાક સારું કમાય છે, સારા ઉદ્યોગા ઉભા કરી શકયા છે અને અંતે દુ:ખી નથી થયા. અધીરા થવાની જરૂર નથી. થોડો વખત અપમાનજનક સ્થિતિ લાગે, મુંઝવણ થાય, ભીડથી રહેવું પડે, તા પણ છેવટે પ્રમાણમાં અસંતોષકારક નહિં એવું સ્થાન મળી રહેશે. થોડી હિંમત પણ જોઈશે. મેટાં શહેરોમાં જ રહેવાની લાલચ છેાડી, નાના ઉદ્યોગેામાં પડવું પડશે. સરકારે પણ ઘણી યોજનાએ કરી છે. તેના અમલમાં વિલંબ થાય છે, લાગવગ છે, અમલદારશાહી છે, બધું ખરુ, પણ એક પ્રમાણિક પ્રયત્ન પણ છે.
વિદેશમાં વસતા વિદ્યાર્થીઓએ આ બધું જાણવું જોઈએ, સમજવું જોઈએ, અત્યારે વિપરીત હવા પેદા થઈ છે, તેને પલટાવવી જોઈએ. જે વિદ્યાર્થીઓને વિદેશ મોકલીએ તેમને આ બધું સમજણપૂર્વક કહેવું જોઈએ. પછી કેટલાક ખોટા રૂપિયા નીકળે તા. તેમનું નસીબ !
૭-૧-૧૯૬૯
ચીમનલાલ ચકુભાઈ શાહ
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯ર
,
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૯
ચંદ્ર આસપાસ એલ-૮ની ઐતિહાસિક યાત્રા
(મારી વિનંતીને માન આપીને જન્મભૂમિના તંત્રી શ્રી મનુભાઈ મહેતાએ તૈયાર કરી આપેલ લેખ નીચે પ્રગટ કરતાં હું ખૂબ આનંદ અનુભવું છું અને તેમને આભાર માનું છું. પરમાનંદ)
સૃષ્ટિની ઉત્પત્તિ અંગેની કલ્પના દુનિયાનાં લગભગ બધાં ગ્રામ જેટલી માટી પૃથ્વી પર લાવવાની જોગવાઈ રાખવામાં આવી ધર્મશાસ્ત્રોમાં કરવામાં આવી છે. વેદમાં પણ, પુરુષ - સૂકતમાં, આ જ છે. જો કે માત્ર ૩૦ ગ્રામ જેટલી જ માટી ત્યાંથી લાવવામાં આવે તે વિષયની ચર્ચા કરવામાં આવી છે અને ચન્દ્ર,સૂર્ય તેમ જ ચર -એચર પણ વિજ્ઞાનીઓ માટે તે પૂરતી થઈ પડે એમ છે. આજે જે “માઈબધી જ સDિ. “ આદિ. પુરુષ” માંથી કેવી રીતે ઉત્પન્ન થઈ તેનું કોએનાલિસીસ ” - સૂક્ષ્માતિસૂક્ષ્મ વસતુઓનું પથક્કરણ કરવાની પદ્ધતિ રસમય વર્ણન કરવામાં આવ્યું છે. આ “આદિ-પુરુષ” તે સમગ્ર વિકસી છે તેને માટે આ ૩૦ ગ્રામ માટી ઓછી નથી. એના ઉપરથી વિશ્વને વ્યાપીને પડેલું અને એ વિશ્વથી પણ દશાંગુલ મેટું એવું ચન્દ્રની ધરતીમાં કયાં કયાં દ્રવ્ય છે અને એ દ્રવ્યનાં ચોક્કસ પ્રમાકોઈ તત્ત્વ કલ્પવામાં આવ્યું છે અને પછી એ “પુષ” ના જુદા ણને લીધે ચન્દ્ર કેવી રીતે જન્મ્યો હશે તે કહેવું શક્ય જરૂર બની શકે. જુદા ભાગોમાંથી સૃષ્ટિમાં દષ્ટિગોચર થતા જુદા જુદા આવિષ્કારો પરંતુ આ ઍપલે-કાર્યક્રમ છે શું? અમેરિકાએ ચન્દ્રના કેવી રીતે જમ્યા તે જણાવવામાં આવ્યું છે. અર્વાચીન વિજ્ઞાને પણ સંશોધન માટે પાયોનિયર, રેંજર, સર્વેયર, ઓર્બાઈટર અને ઍપલો Primeval Atom-આદિષ્ણુની કલ્પના કરી છે અને એ
એ પાંચ પ્રકારના નામાભિધાનવાળાં યાને ચન્દ્ર તરફ મેકલવાની અણના મહાસ્ફોટમાંથી જ લગભગ ૧૨ અબજ પ્રકાશ વર્ષના આજના કરી હતી. આમાંનાં કેટલાંક ચન્દ્ર પર જઈને પણ પડયાં વિસ્તારમાં વિસ્તરેલું બ્રહ્માણ્ડ સરજાયું છે એવું પ્રતિપાદન કરવાને હતાં તે કેટલાંક – ખાસ કરીને એમ્બઈટરે હજી પણ ચન્દ્રની આસપ્રયત્ન કર્યો છે. આ આદિ - અણુ અને વેદના આદિ-પુરુષની ક૯૫- પાસ ફરે છે. ઍપલ એ ચન્દ્ર પર માણસને ઉતારવા માટેનું યાન નામાં સામ્ય છે, પરંતુ તે પછીની વિગતેમાં સામ્ય નથી. દા. ત. છે અને અમેરિકાના “મુન - પ્રોગ્રામ ” માં એ છેલ્લું છે. અત્યાર વેદમાં ચન્દ્રની ઉત્પત્તિ અંગે મારા મનને ગાત: ચન્દ્રમાં આદિ- સુધીમાં એપેલે યાન અવકાશમાં તરનું મૂકવા માટેના આઠ પ્રયોગ પુરુષના માનસમાંથી જન્મ્યો એમ કહેવામાં આવ્યું છે, જયારે અર્વા- થઈ ચૂકયા છે. છેલ્લે પ્રગ – જેમાં એપલે યાનમાં બેસીને ત્રણ ચીન વિજ્ઞાન ચન્દ્ર કેવી રીતે જો એ અંગે હજી એકમત નથી. અમેરિકી અવકાશયાત્રીઓ ચન્દ્રની દસ પ્રદક્ષિણા કરી આવ્યા તે અર્વાચીનેમાં ચન્દ્રની ઉત્પત્તિ અંગેના ચાર સિદ્ધાં પ્રચલિત છે. આઠમો હતો અને તેથી એને એપલે – ૮ એવું નામ આપવામાં (એ ચાર કયા કયા એનું વિવરણ અત્રે અપ્રસ્તુત છે, પરંતુ એ આવ્યું છે. પાયોનિયર, રેંજર, સર્વેયર અને એબઈટરના કાર્યક્રમો સિદ્ધાતોમાંથી કયો સાચે તે તે, ચન્દ્ર પર જઈને એની ધરતીનું, આજ પહેલાં પૂરા થઈ ગયેલા છે. આજના લેખમાં આપણે એપલસૈફકોઈ લઈ આવે તે પછી જ નિશ્ચિત રીતે કહી શકાશે, ચન્દ્ર ૮ અને એની આજના ઉપર દષ્ટિક્ષેપ કરીશું. એ પછી થોડી ઉપર માનવી ઉતારવાના રશિયા અને અમેરિકા દ્વારા જે પ્રયત્ન બીજી ચર્ચા કરીશું. (સમાનવ અવકાશ ઉચ્ચનના ઘણા પ્રયોગ અમેથઈ રહ્યા છે તે પ્રયત્નોને પરિણામે, ચન્દ્રની માટી પૃથ્વી પર લાવવાનું રિકાએ “જેમિની”યાનમાં કરેલા છે એ અત્રે જણાવી દેવાની અને એના ઉપરથી ચન્દ્ર કેવી રીતે ઉત્પન્ન થયો તે નિશ્ચિત રીતે જરૂર છે.) કહેવાનું શકય બનશે. ઍપિલ–કાર્યક્રમમાં ચન્દ્ર ઉપરથી ૩૦ કિલે
સૌથી પહેલાં તો અવકાશયાત્રા માટે યાન મોકલવું કેટલું
પૃથ્વી પર થાક ઉતર્યું (ત્યારની ચટની સ્થિતિ
(1;
પૃડીના 1જીકમાં
છૂટવા તરફecવાનો
મion
-
|| પછી તર
Y:
1 દરિયામાંથી યિકા ઉચડી 'લેવાયું –
જaliા મામાં
yechish વિક્રમણકક્ષા.
વાતાવરણમ)
થઈ. કક્ષામાં કિર્ણ
- પ્રવેશ
ચન્દ્રની ભ્રમણકક્ષામાં
પ્રવેશ
પ્રક્ષેપ
aaર્જ તવૈકુ. જવાનો માર્જ
- Aતવ જવાના , માર્ગમાં પ્રવેશ
પ્રક્ષેપ સમયે
" સ્થિતિ
ઍપલ - ૮ની ચન્દ્રયાત્રાને ખ્યાલ આપતે નકશે :નાને ગળે ચન્દ્ર છે, મેટો ગેળે પૃથ્વી છે - બન્ને વચ્ચેનું અંતર લગભગ ૩૩૦૦૦૦ માઈલ છે. “ચન્દ્ર તરફ જવાને માર્ગ” એમ જ્યાં લખ્યું છે તે માર્ગ અલબત્ત, આ ૩૩૦૦૦૦ માઈલ કરતાં લાંબે છે, કારણ કે યાનને પ્રવાસ કાંઈ સીધી લીટીમાં થતો નથી.
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૯
૧૯૯
૪ સદ્ગત ચુનીલાલ મડિયા – * ૧૯૪૯ની સાલમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવેલ જાળવી રાખે. બી. કોમ.ની પદવી પ્રાપ્ત ભલે કરી એમણે પણ “યુગદર્શન’ નામના માસિકના તંત્રી તરીકેની જવાબદારી સંભાળવા- સ્નેહ તે શબ્દો સાથે, વાણીની કલા સાથે જ બાંધ્યું, અને એ સ્નેહ જ નું કાર્ય મને સોંપાતાં હું જન્મભૂમિ કાર્યાલયમાં બેસતા હતા અને તેમને સૌરાષ્ટ્રની ભરી ભરી ખુમારીભરી લેકબેલીને નવાજવા કામ કરતા હતા તે દરમિયાન “નૂતન ગુજરાત' ના તંત્રી વિભાગમાં પ્રેરી રહ્યો. એ દ્વારા સૌરાષ્ટ્રની ધરતીની સોડમ લઈને આવતી દૂઘકામ કરતા શ્રી ચુનીલાલ મડિયાને મને પ્રથમ પરિચય થયેલ અને વતી, ને જેમ ભરી, સૌરાષ્ટ્રની લેકબેલીની વિશિષ્ટ લઢણ અને ત્યારથી તેમને અનેક વાર મળવાનું અને તેમની સાથે ચર્ચાવાર્તા લહેકાભરી બાનીમાં તેમને પહેલે વાર્તાસંગ્રહ ‘ઘુઘવતા પૂર’ કરવાનું બનેલું. સમય જતાં ‘નૂતન ગુજરાત’ અને ‘યુગદર્શન’ આવ્યું, ને ગુજરાતી જનતાનું ધ્યાન ખેંચી રહ્યો. ત્યારથી શ્રી. મડિબન્ને બંધ થયાં અને ભાઈ મડિયા સાહિત્ય અને લેખનને લગતા યાએ સાહિત્યને એવી જ આકર્ષક કૃતિઓ આપ્યા કરી. એમનું એ એક યા બીજા વ્યવસાયમાં આગળ વધતા ગયા અને તેમની સાહિત્ય- વિશિષ્ટ પ્રદાન ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ રહેશે એમાં કોઈ શક કૃતિએ પણ એક પછી એક પ્રગટ થતી ગઈ અને એક સાહિત્યકાર નથી. તરીકેની તેમણે ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આમ તેઓ ઉત્કર્ષના નવાં નવાં શ્રી, મેઘાણી પછી સાહિત્યમાં સૌરાષ્ટ્રના ગામડાંઓને, તેના સીમાચિહેને પ્રાપ્ત કરી રહ્યા હતા એવામાં ૪૬ વર્ષની ઉમ્મરે ૨૯મી ભૌગોલિક, સામાજિક, અને ઐતિહાસિક સંદર્ભ સાથે જો કોઈએ ડિસેમ્બરના રોજ તેમનું એકાએક મૃત્યુ થયું અને આ કરુણ ઘટનાએ આવા જીવંત કરી બતાવ્યા હોય તે તે શ્રી મડિયાએ. મેધાણીમાં સૌરાગુજરાતીભાષી જનતાને શેકવિહ્વળ બનાવી મૂકી. સદ્ગત ચુની- ટ્રનાં શહેરો અને તેમાં વસતે મધ્યમ વર્ગ વધારે સ્થાન પામે છે. લાલ મડિયા અંગે મારી વિનંતિને આદર કરીને સૌ. કલાવતીબહેન શ્રી મડિયાએ વિશેષ રીતે ગામડાને અને તેની નીચલા થરની વસ્તીને વોરાએ લખી આપેલી પરિચયને નીચે આપવામાં આવે છે. તેના વાસ્તવિક વાતાવરણ સાથે ચિત્રિત કરી છે. તેમણે “ઘૂઘવતા
પરમાનંદ પૂર” પછી અનેક વાર્તાસંગ્રહ, નવલકથા, નાટકો સજ્ય છે. તા. ૨૯ મી ડિસેમ્બરે શ્રી ચુનીલાલ મડિયાનું અવસાન થયું,
“વ્યાજનો વારસ', લીલુડી ધરતી', “વળા વેળાની છાંયડી' વગેરે એચિનુ અને અંતરિયાળ. સહુ સાંભળીને આઘાત અનુભવી રહ્યા. '
નવલકથાઓ અને “રંગદા', ‘વિષવિમેચન' જેવા નાટકના સંગ્રહ અને ખરેખર જ એ સમાચાર અત્યંત આઘાતજનક જ હતા ને!
તેમની સમર્થ શકિતનાં દર્શન કરાવે છે. રણજીતરામ સુવર્ણચંદ્રક શ્રી મડિયાને જન્મ ૧૯૨૨માં થયેલે, એટલે એમની ઉમ્મર હતી માત્ર
અને નર્મદચંદ્રક એનાયત કરીને શ્રી મડિયાની આ શકિતની ગુજરાતે ૪૬ વર્ષની. આજના વિજ્ઞાનયુગમાં આ ઉમ્મર તદૃન નાની જ
કદર પણ કરી છે. અંગ્રેજી સાહિત્યને તેમને ઊંડો અભ્યાસ તેમની ગણાય. આટલી ટૂંકી જિદગી, ને આવું આકસ્મિક મૃત્યુ ! ભલે આ
કતિને કલાત્મક ઓપ આપવામાં સહાયભૂત થયું હતું. જે શ્રી. મૃત્યુ શ્રી મડિયાએ એક વાર ઈચ્છા કરી હતી કે માગી લીધું હતું
મડિયા લાંબુ જીવ્યા હોત તે ગુજરાતી સાહિત્યને એમની સર્જનએવું જ હતું.
શકિતને હજુ યે વિશેષ લાભ મળત. પરંતુ આપણે માટે આશ્વાસન
એ જ છે કે એ જેટલું કરી ગયા છે તે ગુણ અને ઈયત્તાની દૃષ્ટિએ ‘મને મરણ ન ખપે છૂટક ટૂંક હપ્તા વડે એક જ ઝપાટામાં
કંઈ ઓછું ન ગણાય . એમને મૃત્યુએ ઘેરી લીધા. પણ કોઈએ આ રીતે ને આટલું વહેલું તે
પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે. આવે એમ તેમના જેવા તંદુરસ્ત માણસ માટે તો ક૯યું જ નહોતું.
કલાવતી વેરા આમ શ્રી મડિયાની આયુષ્યમર્યાદા ટૂંકી રહી, પણ એમને
મરણ પુરુષાર્થ એ ટુંકી જિંદગીમાં પણ એવડો જબરે હતું કે તેમણે જે સિદ્ધિ અને જે પ્રસિદ્ધિ એટલી ટૂંકી આયુષ્યમર્યાદામાં મેળવી તે
. (થોડા સમય પહેલાં રચેલું શ્રી ચુનિલાલ મડિયાનું કાવ્ય નીચે કોઈને પણ આશ્ચર્યમાં નાંખી દેવા માટે પૂરતી છે. નાની જિંદગીમાં
રજૂ કરતાં જણાવવાનું કે વિધિને આ તે કેવો સંકેત કે તેમણે માંગ્યું એમણે ગુજરાતી સાહિત્યને મેટું પ્રદાન કર્યું છે, જે આપણે આદર
તેવું તેમને મૃત્યુ મળ્યું. પણ તેઓ આમ અકાળે ઝડપાઈ જશે એવી
તે તેમને પણ કલ્પના નહિ હોય! પરમાનંદ) અધિકારપૂર્વક માગી લે છે. તેમનું મૂળ વતન હતું સૌરાષ્ટ્રનું એક શહેર ધોરાજી. એ ધારા
મને ન મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે, જીમાં અભ્યાસ કરતાં કરતાં જ તેમની સર્જનશકિત સળવળી ઊઠી
મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું-વાવરે હતી. અને તેમની નિરીક્ષણશકિત અને કલાપરખે સૌરાષ્ટ્રના જીવ
યથા કૃપણ સંપદા અસહ લેભથી–ના ગમે. નને સૂક્ષમ રીતે એ સમય દરમિયાન જોઈ લીધું હતું. એટલે જ્યારે
ઘણાં ય જન જીવતાં મરણ-ભાર માથે વહી એમની કલમ સર્જન તરફ વળી ત્યારે સૌરાષ્ટ્રના ગામડાંઓ, તેમાં
ભલે હલચલ જણાય જીવતાં, છતાં દીસતાં વસતા લેકે, એકલા ઊંચ વરણના જ નહીં, ત્યાંના કેળી, વાઘરી,
મરેલ, શબ શા અપંગ, જડ, પ્રેત દીદારમાં પસાયતા, ગવાળો બધા જ આપણી નજર સામે જીવતાં થઈ ગયાં.
અને મનમાંય-ઓઢત ભલે ન કો ખાપણ, તેમની સર્જનશકિત ઉત્તરોત્તર વિકાસ પામતી ગઈ અને તેમના
મસાણ તરફે જતાં ડગમગત પંગુ સમાં. હાથે અનેક પ્રાણસભર કૃતિઓ રચાતી ગઈ. નવકથા, નવલિકા,
ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું, નાટકો, એકાંકિએ દરેક ક્ષેત્રે એમની કલમ આસાનીથી ફરી વળી
અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું. છે. અને એ કૃતિઓ દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરવામાં
ને કાં વસૂલ એ કરું મનગમત રીતે જ હુંતેમણે પિતાને યશસ્વી ફાળો આપ્યો છે.
કરે કરજ લેણદાર ચૂકનું તકાદા વડે? પત્રકાર તરીકે તેમણે લખવાનું શરૂ કર્યું. પહેલાં જન્મભૂમિના
ચહું જ ઉઘરાવવા મરણ એક હતા વડે; તંત્રીગણમાં, પછી યુસીસમાં અને છેવટે પોતાનું સ્વતંત્ર માસિક
બિડાય ભવ-પડો, કરજમાં ન કાંધાં ખપે. ‘રુચિ' કાઢીને તેમણે શબ્દ સાથે અને પત્રકારત્વ સાથે સંબંધ
ચુનીલાલ મડિયા
જ જાડાં, જયારે
નહીં
Page #22
--------------------------------------------------------------------------
________________
Ros
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૯
દરિદ્રનારાયણ
મને સારું નથી લાગતું. મને સેવાનો મોકો આપવા માટે ભગવાન
હમેશાં દરિદ્રના રૂપમાં આવે તે હું પસંદ નથી કરતો. હું સીધી (પાંચ-છ વર્ષ પહેલાનાં ત્રણ પ્રવચન પરથી સંકલિત) નારાયણની સેવા કરવા માગું છું. એટલે હવે કોઈ દરિદ્ર અને
વિવેકાનંદ જીવ્યા તે બહું ઓછું પણ એટલા અલ્પ આયુષ્યમાં પણ તેઓ મેટુ પરાક્રમ કરતા ગયા. પિતાનું સર્વસ્વ
કોઈ અમીર ન રહે. બધા જ અમૂd૪ પુત્ર બની જાય. અમૃતના ભગવાનને સમર્પણ કરીને પૂર્ણ નિર્ભયતાથી એમણે કામ કર્યું.
પુત્રામાં અસમાનતા ન હોઈ શકે. પછી બધા ખભેખભા મિલાવીને આધુનિક જમાનામાં દુનિયાનું ધ્યાન એકદમ ખેંચનાર વેદાંતને ભગવાનની અને સૃષ્ટિની સેવા કરે. આટલે મહાન આચાર્ય બીજો કોઈ દયાનમાં આવતું નથી.
- ઈશુએ પણ એક જગ્યાએ કહ્યું છે કે The poor you અદ્રતની સાથે ઉપાસનાને સમન્વય થઈ શકે એ વાત તે have always with you - ગરીબ હંમેશાં તારી સાથે હો. મૂળ શાંકર વિચારમાં હતી જ. શંકરાચાર્યે પોતે એને આરંભ ઈશુની આ વાત મને ખૂંચે છે. આમ થાય તો તે તે બહુ મોટું સંકટ કરેલો. એટલે વેદાંત સાથે ભકિતનો સમન્વય એ શાંકર વિચાર ગણાય. આપણે શું દરિદ્રને હમેશાં દરિદ્ર જ રાખવે છે, જેથી માટે કાંઈ નવી ચીજ ન કહેવાય. અતના ભકિત સાથેના એની સેવાને આપણને લાભ મળ્યા કરે ? નહીં. આપણે તે સમન્વયની વાત મૂળથી જ શાંકર વિચારમાં હતી.
એની દરિદ્રતા કાઢવી છે. બાકી, કાયમ દરિદ્રની સેવા કરવાની બીજી વાત ઉપાસના-સમન્વયની. શંકરાચાર્યે પોતે પંચાયતન
ભાવના રાખવી એ તે દળદરીપણું છે ! પૂજાની સ્થાપના કરીને ઉપાસના સમન્વય-કર્યો. એ જમાનાને (ભૂમિપુત્રમાંથી સાભાર ઉદ્ભૂત).
વિનોબા માટે એટલે ઉપાસના સમન્વય પર્યાપ્ત હતું. પરંતુ આધુનિક જમાનામાં તે પૂરતો નહોતો. તેથી તેમાં ઈસ્લામ, ખ્રિસ્તી વગેરે
શુભ સંકલ્પમાં પરિણમતી અશુભ દુર્ઘટના ઉપાસના જોડવાનું કામ આ યુગમાં રામકૃષ્ણ પરમહંસે કહ્યું.. ભાવનગરમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખા ઊભી વિવેકાનંદ એમના સર્વોત્તમ શિષ્ય હોવાને કારણે આ ઉપાસના- કરવામાં આવે એવી સમજ તી ઉપર શ્રી લક્ષ્મીચંદ દુર્લભજી સમન્વય એમને પોતાના ગુરુ પાસેથી સહજ પ્રાપ્ત થયો હતો.
તથા સ્વ. મણિલાલ દુર્લભજીના સુપુત્ર શ્રી શિરીષભાઈ વિવેકાનં જે વિશેષ વાત કરી તે એ કે અદ્રત સાથે પરમેશ્વરની
તરફથી રૂપિયા બે લાખના દાનની જે જાહેરાત કરવામાં આવી છે તે વિવિધ ઉપાસનાઓને સમન્વય થતો, તેમાં એમણે દરિદ્ર- અંગે તેમનું બહુમાન કરવાના હેતુથી કરી મહાવીર જૈન વિદ્યાલય નારાયણની સેવા પણ જોડી દીધી. આ ‘દરિદ્રનારાયણ’ શબ્દ પણ તરફથી તા. ૫મી જાન્યુઆરીના રોજ તેજપાળ ડીટેરિયમમાં એક વિવેકાનંદને જ દીધેલે છે. પ્લેગના દિવસેમાં મહારાષ્ટ્રમાં જેમ અભિનન્દનસમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મને લોકમાન્ય તિલકે તેમ બંગાળમાં વિવેકાનંદે સેવાનું ઘણું કામ
બલવાનું નિમંત્રણ મળતાં મેં સભા સમક્ષ જે એક પ્રશ્ન કર્યું હતું. તે આમ અને વિચારને દરિદ્રનારાયણની સેવા સાથે
મૂક હતું તે અહિ પણ ચર્ચવા ઈચ્છે છે. તે જોડવાની પ્રક્રિયા મૂળમાં વિવેકાનંદની છે.
પ્રશ્નને આકાર આ મુજબ હતું. શ્રી લક્ષ્મીચંદભાઈ અને - આ દરિદ્રનારાયણ શબ્દ લોકમાન્યને બહુ પ્રિય હતા. દેશબંધુ ગયા જન માસની ૨૬મી તારીખે જેમનું મેટરના અકસ્માતના કારણે ચિત્તરંજનદાસે પણ તેને પ્રચલિત કર્યો. ત્યાર બાદ એ શબ્દને
મૃત્યુ નિપજ્યું છે તેવા તેમના નાનાભાઈ શ્રી મણિલાલ દુર્લભજીનું ઘેર ઘેર પહોંચાડવાનું કામ અને તદનુસાર આખો રચનાત્મક કાર્યક્રમ કુટુંબ અને તેમને વર્ષોજૂને રેશમી કાપડને વ્યાપાર - આ બન્ને ઊભું કરવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું. આ
બહુ જાણીતાં હતાં. આમ છતાં આ પરિવાર તરફથી જેની નોંધ - ભારતીય સંસ્કૃતિમાં જે તાકાત હતી, તેને પ્રગટ કરવાને મેક
લેવી ઘટે એવી કોઈ મોટી રકમનું દાન આજ સુધી કરવામાં આવ્યું. ગાંધીજીને મળ્યું. એમણે સ્વરાજયપ્રાપ્તિનો કામને પણ માનવ
જાણ્યું નથી. સાધારણ રીતે આજે જે વ્યકિત બે લાખની રકમ સેવાનું રૂપ આપ્યું. એ કેવળ એક રાજકીય આદેલન ન રહ્યું. તેમાં આપવા તૈયાર થાય છે તેની આગળ નાનાં મોટાં અનેક દાનની એવા અસંખ્ય પુરએ ભાગ લીધે, જેઓ ભૂતદયા-પરાયણ હતા.. પરંપરા હોય છે–આ આપણે આજ સુધીને અનુભવ છે. ગોળમેજી પરિષદમાં એમણે કહ્યું કે “અમારે સ્વરાજ જોઈએ છે, તે પછી આમ ઉપર જણાવેલ બે લાખની રકમનું એકાએક દાન કેમકે અમે તેના વિના દરિદ્રનારાયણની સેવા ન કરી શકીએ.’
સંભવિત કેમ બન્યું? દરિદ્રનારાયણ શબ્દથી એમણે સારા આસ્તિક અને સારા
આના મૂળમાં નાના ભાઈ મણિલાલના ઉપર જણાવ્યા મુજબના નાસ્તિકો વચ્ચે ભેદ મિટાવીને એમને બંનેને એક પ્લેટફોર્મ
આકસ્મિક મૃત્યુની દુર્ધટના રહેલી છે એ સહજ વિચારથી સમજી પર લાવી દીધા. સેવાને ભકિતનું રૂપ આપ્યું. જે પોતાની સામેની
શકાય તેવું છે. કહેવાને આશય એ છે કે માનવીના જીવનમાં કોઈ પ્રત્યક્ષ સેવા છોડીને હવાઈ વાત કરવા નથી માગતે, તે ‘નાસ્તિક’
મોટી દુર્ઘટના બને છે તે જરૂર દુ:ખપરિણામી તે હોય જ છે. કહેવાય છે. એવા નાસ્તિકોમાં ઘણા સજજન થઈ ગયા. સાચે
પ્રસ્તુત દુર્ધટના સાથે સંબંધ ધરાવતા કુટુંબીજને દુ:ખવિહવળ આસ્તિક એ છે, જે માનવ-હૃદય પર વિશ્વાસ રાખે છે, અને માને
બની જાય છે અને દિશાશૂન્યતાને અનુભવ કરે છે, પણ તે સાથે જ છે કે માનવ-હૃદયમાં એક જયોતિ છે, અને તેના જ આધારે આપણે
ઘણી વાર તે દુર્ઘટના તેના અન્તસ્તત્વને સ્પર્શી જાય છે અને તે બધી જાતને અંધકાર મિટાવી શકીએ છીએ.
રીતે કોઈ શુભ વિચારની, શુભ સંકલ્પની નિમિત્ત બને છે. આ શુભ કે આમ એક જનસેવાને વિચાર છે; બીજે છે હૃદય-પરિવર્તનને વિચાર - આ શુભ સંકલ્પ–કોઈ વાર મહાન ત્યાગનું રૂપ ધારણ કરે વિચાર, ભકિતમાર્ગ. એ કહે છે કે અમે મનુષ્યની સેવા કરીશું. પણ
છે; કોઈ વાર અસાધારણ જીવનપરિવર્તનમાં પરિણમે છે, જે પ્રસ્તુત અમારી સેવાથી એના હૃદયમાં પરિવર્તન લાવીશું. તેથી અમારે
કુટુંબ ધનિક હોય તે તે કુટુંબીજનેના દિલમાં એટલે કે કુટુંબના નારાયણને સ્પર્શ કરવું પડશે. આ નારાયણ સ્પર્શ જે સેવાને થશે,
અગ્રેસર વ્યકિતના દિલમાં એકાએક ઉદારતાની સરવાણી ફ ટૅ છે. તેમાં હૃદયપરિવર્તનની તાકાત આવશે. દરિદ્રનારાયણ શબ્દથી “આજ સુધી મેં સંગ્રહ જ કર્યા કર્યો; હવે અન્યના માટે મારી સંપઆ બંને વાત જોડાઈ જાય છે.
ત્તિનું વિસર્જન કરું” આવી વૃત્તિ તેના ચિત્ત ઉપર આરૂઢ થાય છે. - આ રીતે જોઈએ તો વિવેકાનંદે એક બહુ મોટી ચીજ કરી. આ બે લાખ રૂપિયાની સખાવત આ શુભ વૃત્તિના એકાએક આવિતેને લીધે અદ્ર ત તત્ત્વજ્ઞાન, તત્સાધક વિભિને ઉપાસના અને કારનું સુપરિણામ છે. આ ઉપરથી સાર એ તારવવાને કે કોઈ પણ તકાશક ભૂતસેવા, એવી રીતે જીવનમાં એકરસ વિચાર ભારતને અસાધારણ દુર્ધટના એ કેવળ દુ:ખ - પર્યાવસાયી હોતી નથી, પણ મળી ગયો. મહાત્મા ગાંધીએ આ માનવ સેવાના વિચારને વધુ તેના ગર્ભમાં મૌલિક જીવનપરિવર્તનની શકયતા રહેલી છે. તો વ્યાપક બનાવીને એની સાથે ઉત્પાદક શરીરશ્રમની પણ આવશ્યકતા પછી આપણી ઉપર જ્યારે પણ આવી કોઈ આફત આવે ત્યારે સ્પષ્ટ કરી.
તેથી ભાગીએ નહિ, ભડકીએ નહિ, વિવળ બની બેસીએ નહિ, પણ પરંતુ હવે આપણે આગળ વિચારવાનું છે. આપણે સહુ ઈચ્છીએ
તે પાછળ કેઈ શુભ સંકેત રહેલે છે એવી શ્રદ્ધાથી વધારે અન્તકે હવે ‘દરિદ્ર’ શબ્દ ન રહે. કેવળ ‘નારાયણ” રહે. દુનિયામાં કોઈ મુખ બનીએ અને એક શુભ સંકેતને પ્રગટ થવાની તક આપીએ. દરિદ્ર રહે અને હું એનાથી અલગ રહીને એની સેવા કરું, તે
પરમાનંદ માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૫-૭, ધનજી સ્ટ્રીટ, મુંબ—.
મુદ્રણસ્થાન: ધી એસ પીપલ પ્રેસ, કોટ, મુંબન.
Page #23
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પબુ જીવન
પ્રબુદ્ધ જૈનનુ નવસંસ્કરણ વર્ષ ૩૦ : અંક ૧૯
મુંબઇ, ફેબ્રુઆરી ૧૬ ૧૯૬૯, શનિવાર પરદેશ માટે શિલિંગ ૧૫
તંત્રી: પરમાનંદકુંવરજી કાપડિયા
અમેરિકાના નવા પ્રમુખ રિચાર્ડ
નિકસનની
આત્મકથા
(અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ રિચાર્ડ નિકસન સત્તારૂઢ થાય છે ત્યારે તેમના જીવનમાં ડોકિયું કરીને તેમના મહાન વ્યકિતત્વની ઝાંખી કરવાનું સ્થાને લેખાશે. તેમની વિચારસૃષ્ટિથી અલ્પાંશે પણ પરિચિત થવાનું એટલું જ રસપ્રદ નીવડશે. નિકસનના જીવનની ઝલક તેમની જ બાનીમાં પામવાનું સવિશેષ રસિક થઈ પડશે. પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ તેમની મુલાકાતની ફિલ્મ ઉતારાયેલી અને તે પ્રસંગે તેમને પૂછાયેલા પ્રશ્નોના તેમણે જે ઉત્તરો આપ્યા તેને સંકલિત કરીને અહીં અખંડસ્વરૂપે રજૂ કરવામાં આવ્યા છે. તંત્રી)
આજે, અલબત્ત, મારા રાષ્ટ્રના અને સારાયે જગતના રાજકારણના પ્રવાહમાં હું આપાદ મસ્તક ડૂબેલા રહું છું એ સાચું છે. કિન્તુ મારે એ પણ જણાવવું જોઈએ કે મારા રાજકારણન આ ઉત્કટ રસ એ પૂર્વ પ્રાપ્ત વારસાના કોઈ અંશ રૂપે નથી.મારાં માતા-પિતા તેમ જ દાદા-દાદીને પણ રાજકારણનું એવું કોઈ ઘેલું લાગ્યું ન હતું.
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટ નક્લ ૪૦ પૈસા
મારી શૈશવાવસ્થા અને કિશારાવસ્થાની સ્મૃતિએ મારા ચિત્તમાં હુજીએ લીલીછમ તાજી છે. મારાં શાળાજીવનનાં સંસ્મરણામાં આમ તે વિશિષ્ટ એવું કશું નથી. હું મારો અભ્યાસ મારું દાદીને ત્યાં રહીને કરતા, કારણ, અમારા ઘરમાં અભ્યાસ માટે જોઈએ એવી શાંતિ કયારેય મળી શકતી નહિ. એક તો એ પ્રમાણમાં નાનું હતું, કુટુંબના સભ્યોની સંખ્યા પણ કઈ ઓછી નહિ; અને ઘર આખા દિવસ કુટુંબીજનોથી ગાજતું રહેતું. મારાં દાદીના આવાસ ઘણા વિશાળ હતો અને ત્યાં દિવસે પણ તપોવનના જેવી શાંતિ અને પ્રસન્નતા અનુભવાતાં. મારાં માતાપિતા રહેતાં હતાં એ ઘરનું વાતાવરણ નગરજીવનના કોલાહલના પ્રતીક જેવું હતું. મારાં દાદી અનહદ પ્રેમાળ અને વત્સલ હતાં. મારે માટે એમને લાગણી અને મમતા ના હોય જ, પરન્તુ કણજાણે શાથી અને તે વેળા તે મને કશી કલ્પના પણ ન જ હોય, પરન્તુ એમને મારે માટે અપેક્ષાઓ ઘણી હતી. દાદીમા સંપત્તિવાન ખાસ કહેવાય નહિ, તોયે દર નાતાલમાં મને ૨૫ ડીલર ભેટ આપતાં. એ આર્થિક મંદીના કાળમાં ૨૫ ડોલરનું મારે મન તે કેટલું બધું અસાધારણ મૂલ્ય હોય તે સમજી શકાય એવું છે. મા – બાપથી હું કાંઈ અળગા નહાતા રહેતા. મારાં મા કક્વેર સંપ્રદાયનાં હતાં અને લગ્નપૂર્વ મારા પિતા મેથોડિસ્ટ સંપ્રદાયના હતા. લગ્નપૂર્વે બંનેનું ક્લીફોનિયામાં મિલન થયેલું. પિતા એહીઓથી ત્યાં પહોંચ્યા હતા અને મા ઈન્ડિઆનાથી ત્યાં ગયેલા. એ વેળા મારા પિતા મોટરમેન હતા.
બંને જણાનું મિલન એક ધાર્મિક સંમેલન પ્રસંગે થયેલું. યુવાન વયે પણ બંને જણાં ખૂબ ધાર્મિક વૃત્તિનાં હતાં. એ બંનેનું પ્રથમ મિલન જીવનભરના સખ્યમાં પરિણમ્યું. બંનેના સંવનનકાળ છ માસથી વધુ નહોતો. બંને લગ્નગ્રંથિથી જોડાયા તો ખરાં, પરંતુ પછી એક મુશ્કેલી ઊભી [થઈ, કારણ બંનેના સંપ્રદાય ભિન્ન ભિન્ન હતા. આ સંપ્રદાયભિન્નતાના પિતાએ સરળતાથી ‘વેકર’ સંપ્રદાય અપનાવી લઈને તોડ કાઢયો. પિતા સ્વભાવે ઘણા કડક હતા. બાળઉછેરની અર્વાચીન પદ્ધતિમાં એમને જરાયે શ્રદ્ધા નહોતી, એ તે
માનતા કે બાળકને મેથીપાક ન ચખાડો તો એ સખણાં રહે જ નહિ અને સારાં યે ન નીવડે. બાળકને સજા કરાયુ નહિ એ વાત તેમને ગળે કદી ઊતરી નહોતી. મા સ્વભાવે ઘણાં દૃઢ મનનાં હતાં. પણ
તે સાથે અત્યંત શાંત. ૮૩ વર્ષ સુધી એ જીવ્યાં પણ તે દરમિયાન મે ક્યારે ય ઊંચે સાદે બેાલતાં તેમને સાંભળ્યાં ન હતાં. બાળકોને
મારવાની ! વાત જ શી! કદી અમને ધમકાવ્યા હોવાનું ચૂ સ્મરણમાં નથી અને અમે બે ભાઈએ બાળપણમાં બહુ ડાહ્યા ડમરા હતા એવું મેં નહોતું. પણ છતાં અમને માતાના ધાક એ રીતે લાગતો કે અમે કંઈ પણ અજગનું કરી બેસીશું તો એની કોમળ લાગણી ઘવાશે. માના અવાજમાં જ કંઈક એવું હતું કે અમે તોફાન : કરતાં અચકાતા. સ્વસ્થ, ધીમા પણ મક્કમ અને છતાં વાત્સલ્યનીતરતો માના અવાજ હજીયે મારા કાનમાં ગૂંજ્યાં કરે છે. અમારા કુટુંબમાં કોઈને કશું વ્યસન ન મળે. કોઈ સુરાપાન ન કરે. કોઈ ધૂમ્રપાન પણ ન કરે.
કપરા દિવસો
મારો એક સહુથી નાના ભાઈ હતો. એનું નામ આર્થર. મેનિનજાઈટિસથી એનું મૃત્યુ નીપજેલું એ વેળા હું હાઈસ્કૂલમાં ભણતા હતો. આર્થર પૂરાં પાંચ વર્ષ સુધી માંદગીને કારણે બિછાનાવશ રહેલા, ત્રણ વર્ષ સુધી તો મા આર્થરને લઈને એરિઝોના જઈને રહ્યાં, ત્યારે ઘરની અને અમારી સંભાળ પિતાએ રાખેલી. એ સરસ રસાઈ કરી જાણતા. અમે પણ ઘરકામમાં પિતાને મદદરૂપ થતા; અલબત્ત અમારી ગુંજાયશ પ્રમાણે. એ દિવસે ઘણા કપરા હતા. અમને જીવનપંથ એવા દુર્ગમ કે કાંટાળા નહાતા લાગ્યો. મને લાગે છે કે અમે બધાં બહુ ઝડપથી મેટાં થઈ ગયાં હતાં. અમારો એક સ્ટર હતા; સ્ટોર પિતાએ કર્યો હતો. સ્ટોરમાં અમે પણ કામ કરતા, અમે શાળાએ જતા, ઘરકામમાં મદદ કરતા અને સ્ટોરમાં પણ કામ કરતા, સ્ટોર ઉપરાંત પિતાએ એક સર્વિસ સ્ટેશન બાંધ્યું હતું. એ સ્ટેશન બ્રીટીઅર અને લા હાબ્રા વચ્ચે હતું. અમે ત્યારે નહાતા સંપત્તિવાન કે નહાતા છેક અચિન. મને આ સંબંધમાં જનરલ આઈઝનાવરનું એક નમુનેદાર વિધાન સાંભરી આવે છે. પ્રમુખ માટે પોતે ઉમેદવારી નોંધાવી પછી પહેલી જ વાર એમણે પ્રવચન કરેલું. તેના પ્રારંભ એમણે આ રીતે કરેલા: “હું ધારું છું કે આપણે અશ્ચિન છીએ. પરંતુ ખૂબીની વાત એ છે કે અચિનતા આપણે કદી જાણી નથી.” અમે યે અકિંચન હતા, પરંતુ તેન અમે કદી વસવસેા કે વિવાદ અનુભવ્યાં નથી. મને યાદ છે કે એક
©
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૬૯
વાર અમારી પાસે જરાયે પૈસા ન હતા. નાતાલ હતી. ફટાકડા લેવા હતા, પણ પૈસા વગર શી રીતે લઈએ? પણ પૈસા ન હોવાને કારણે ફટાકડા ન ખરીદાયા તેનું અમને દુ:ખ નહેતું થયું. અમારાં માબાપ એ જ અમારી મેટામાં મેટી ને મહામુલી સંપત્તિ હતાં. અમારા સહુના ઉછેર પાછળ તેમણે ઘણી બધી કાળજી રાખી હતી.
' સુખમય કુટુંબજીવન અમારું કુટુંબજીવન સુખમય હતું. જીવનમાં પ્રસન્નતા હતી. અલબત્ત, અમારે ય ઘણી કટોકટી આવી હતી. જીવનની ઘણી લીલીસૂકી અમે નિહાળી છે, અનુભવી છે. હર્ષોલ્લાસના તેજ પછી વિષાદને અંધકાર પણ અમારા જીવનમાં એછો નથી ચૂંટાયો. આર્થર ગુજરી ગયા ત્યારે અમારા ઘરમાં વિષાદ સાલભર મુકામ કરી રહ્યો હતો. હું માનું છું કે જીવનયાત્રા દરમિયાન સુખની હરિયાળીના પટ અને દુ:ખને રણવિસ્તાર–બંને આવવા જોઈએ. લોકો સુખની પાછળ અવિરત દેટ મૂકે છે, પણ ક્યું સુખ? જે પ્રકારના સુખની મૃગયાએ તેઓ નીકળ્યા છે તે કદાચ પ્રાપ્ત થશે ત્યારે મને ખાતરી છે કે આઘાતની લાગણી સાથે તેમને એ ભાન થશે કે પોતે શોધતા હતા એ સુખને કોઈ અર્થ જ નથી. સમસ્યામાંથી મુકિત એ સુખમય અવસ્થા નથી. જેની જિંદગીમાં સમસ્યાઓ જ ઉપસ્થિત ન થાય, કોઈ આહવાન ઝીલવાં ન પડયાં હોય, નિષ્ફળતા અને પરાજ્યને જેણે ઓળખ્યાં નથી અને વિષાદને જેણે જાણ્યું નથી એ માનવીએ જિન્દગીનું એક ઘણું મેટું પરિમાણ ગુમાવ્યું છે એમ હું માનું છું.
| મારી મહત્ત્વાકાંક્ષા 0 નાને હતું ત્યારે હું રેલ-સડકને ઈજનેર થવાની મહત્વાકાંક્ષા સેવતા હતા અને એવી તે કંઈક મહત્ત્વાકાંક્ષાઓ હું સેવતો હતે અને મારા સહુથી પ્રિય વિષય કોઈ હોય તે એ ભૂગોળ. ઈતિહાસ પણ એટલા જ પ્રિય વિષય હતો. નાના હતા ત્યારે આખી દુનિયા જોઈ વળવાનાં સ્વપ્નાં સેવ. અવકાશયાનને યુગ તે અત્યારે છે. હું નાનો હતો ત્યારે જો આ યુગ પ્રવર્તતા હોત તે અવકાશયાત્રીને હેભેટ ધારણ કરેલે હું કેવું લાગતું હતું તેની કલ્પના ઘણીવાર કરું છું.
રાજકારણના મહાસાગરમાં મેં કયા સંજોગોમાં ઝુકાવ્યું તે વાત જરાક રસિક પણ છે. ત્યારે હું મિડલ રિવરમાં મેરીલેન્ડ ખાતે હતે. માર્ટિન માર્સ નૌકાયાન માટે હું મેટા મેટા કોન્ટેકટસ કરી રહ્યો હતું. યુદ્ધને અંત આવતાં કોન્ટેકટસને પણ અંત આવ્યો. એ વેળા મારા એક જૂના મિત્રને તાર આવ્યું. એમાં મને પુછાવ્યું હતું કે, “ઊંગ્રેસના સંચાલન અર્થે અમે ઉમેદવારની શોધમાં છીએ. ઉમેદવારે નક્કી કરનારી સમિતિ સમક્ષ તમે બીજા સાથે ઉપસ્થિત થશે?” તાર મળતાં જ હું વિમાનમાં ઊપડશે. સમિતિ સમક્ષ દશ મિનિટ પ્રવચન કર્યું અને પ્રવચન કરીને પાછા ફર્યો. એક અઠવાડિન ચામાં જ મને જાણ કરવામાં આવી કે ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે. એ સમાચાર ખરેખર રોમાંચક હતા. માનસિક ઉશ્કેરાટ જન્માવનારા હતા. ઉમેદવાર તરીકે બહાર પડયા પછી ચૂંટાઈ આવવા માટે આંદોલન શરૂ થયું. એ આંદોલનમાં પણ એક ઉશ્કેરટ ન હતા. સેનેટમાં હું ચૂંટાઈ આવ્યું. સ્પર્ધાવૃત્તિ એ મારી પ્રકૃતિનું એક મહત્ત્વનું લક્ષણ છે અને એ વૃત્તિને હું તિરસ્કાર નથી. વ્યકિતમાત્રમાં એ વૃત્તિ હોવી જ જોઈએ. તમે લોકોને સ્પર્ધાવૃત્તિવિહીન ન બનાવી દો. તમે તેમ કરો તે જ ઘડીએ પ્રજા વ્યકિતત્ત્વવિહીન બની જાય છે. સ્પર્ધાવૃત્તિ ખેતી વસ્તુ નથી, અપતત્વ નથી. રાજકારણમાં ઝુકાવનારે તો એ વૃત્તિ કેળવવી જ જોઈએ, એટલું જ નહિ, એ વૃત્તિનું એનામાં પ્રાધાન્ય હોવું જોઈએ. “સ્પર્ધામાં ઝુકાવ્યું તે વિજય મેળવીને જ જંપીશ” એ ખુમારી હેવી જોઈએ. રાજકારણના પ્રવાહમાં પડેલાનું લક્ષ્ય વિજ્ય અને કેવળ વિજય જ હોઈ શકે,
એમ છતાં પરાજય થાય તો પુન: વિજય મેળવવાની એની વૃત્તિમાં ઓટને કોઈ સ્થાન નથી.
પ્રમુખપદની સ્પર્ધા અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે સ્પર્ધામાં ઝુકાવ્યું ત્યારે, એ વસ્તુ મારે માટે જ નહિ, અમારા સમગ્ર કુટુંબ માટે એક મહા અગ્નિકસેટી સમી નીવડવાની મને ખાતરી હતી. અમે ચૂંટણીનું આંદોલન ઉપાડયું અને પ્રતિદિન તેની ઉગ્રતા વધતી જતી હતી. આ ચૂંટણી વેળા એક વાતને મને સતત ખ્યાલ રહ્યો હતો કે અમેરિકાના સારા કે ઈતિહાસમાં અત્યારે જે પ્રકારની જવાબદારી આવી પડી છે એવી ક્યારેય નથી આવી, અને હું માનું છું કે ભવિષ્યમાં આ પ્રકારની જવાબદારી કદાચ નહિ આવે. પ્રજાને શિરે આવી જવાબદારી યુગમાં એકાદ વાર આવે છે, અને જો એ ઉપાડી લેવાની તક પ્રજાએ ઝીલી ન લીધી હોય તે પછી તેને માટે ભવિષ્ય જેવું કશું રહ્યું ન હોય. અલબત્ત, આ ઘડીએ હું જ અમેરિકાને તારણહાર રહીશ એવી કોઈ ગર્વગ્રંથિથી પીડાતું નથી, પરંતુ આ બાબતમાં મારે જે અનુભવ છે એ અપૂર્વ છે. જાગતિક પરિસ્થિતિથી હું સારી રીતે જ્ઞાત છું; જગતના નેતાઓની મને સમ્યક પિછાન છે; આ જગતમાં જે મેટામેટા સંઘર્ષો અત્યારે પ્રવર્તે છે તેનું પણ મને સ્પષ્ટ ક્લન થયું છે અને મને એમ લાગે છે કે,
આ પ્રકારનો અનુભવ ધરાવનારે પિતાની લાયકાતો પ્રજા સમક્ષ રજૂ કરવી જોઈએ. મને અમેરિકાની સામપ્રત પેઢીને જ નહિ, ભાવિ પેઢીને પણ ખ્યાલ આવે છે અને મને માત્ર અમેરિકન પ્રજાને જ નહિ, સમસ્ત જગતની પ્રજાને વિચાર આવે છે. એ પ્રજાઓ વર્તમાન સંઘર્ષમાંથી સફળતાપૂર્વક બહાર આવશે કે વિલય પામશે એ સર્વને આધાર અમેરિકામાં અમે શું કરીએ છીએ એના પર છે. જો કંઈ પણ પુરુષાર્થ કરવાનો હોય તો તે કરવાની ઘડી અત્યારની છે. શાંતિ અને આઝાદી ટકી રહેશે કે નહિ તેને આધારે અમેરિકાને સ્પર્ધા દ્વારા કઈ ઉત્તમોત્તમ નેતાગીરી સાંપડે છે તેના ઉપર છે. યુદ્ધને અંત આણવો કે શાંતિ જાળવવી બેમાંથી એકેય વસ્તુ સહેલી નથી. અલબત્ત, યુદ્ધ ચડવા કરતાં શાંતિની સુરક્ષા કરવાનું કાર્ય ઘાયું વિકટ છે. અલબત્ત શાંતિનું અવતરણ માત્ર શાંતિની ભાવના સેવવાથી નથી થતું. આજે જે જાતના જગતમાં આપણે જીવીએ છીએ એમાં એવા પણ માનવીઓ છે જેમને અભિગમ અમારા કરતાં નિરાળે છે. તેઓ યુદ્ધનું જોખમ વહોરવા તત્પર છે. સામ્યવાદી જગતમાં એવી વ્યકિતઓ છે જ; એટલે આ પરિસ્થિતિમાં અમારે શાંતિની રક્ષા કરવી હોય તો અમારે સારી નેતાગીરીની જરૂર રહેવાની જ. એ નેતાગીરી માત્ર શાંતિની અભિપ્સા ધરાવે એટલું જ પર્યાપ્ત નથી; એ નેતાગીરી વિચારસંપન્ન, શાંત અને સ્વસ્થચિત્ત પણ હેવી જોઈશે. એ સાથે એની મંત્રણા કરવાની શકિત પણ એવી હેવી જોઈશે કે એ શરણાગતિને તો ટાળે જ, સાથે યુદ્ધને પણ ટાળે. (“જન્મભૂમિ પ્રવાસી”માંથી સાભાર ઉધૂત) વિશ્વશાંતિના મહાપ્રસ્થાનને પ્રારંભ કરવા અમેરિકાના નવા પ્રમુખને પ્રાણવાન અનુરોધ
(તા. ૨૦-૧-૬૯ના રોજ અમેરિકાના પ્રમુખ તરીકેની મહાન જવાબદારી સ્વીકારતા નવા પ્રમુખ શ્રી રિચાર્ડ નિકસને કરેલા મંગળ પ્રવચનના અહેવાલનો સંકલિત અનુવાદ).
અમેરિકાના ૩૭મા પ્રમુખ શ્રી રિચાર્ડ નિકસને વોશિંગ્ટનમાં કેપિટલ હીલ ખાતે પોતાના નવા હોદ્દાના તા. ૨૦-૧-૬૯ ના રોજ શપથ લેતાં પોતાને ડાબે હાથ બાઈબલનાં જે ફકરા પર મૂક્યો હતો તે ફકરો આ પ્રમાણે છે:
"And he shall judge among the nations and shall rebuke many people; and they shall beat their Swords into ploughshares, and their spears into pruning hooks; nation shall not lift up sword against nation, neither shall they learn war any more.'
નવા પ્રમુખે આ ફકરા પોતાની જાતે જ પસંદ કર્યો હતો; વિયેટનામનું યુદ્ધ બંધ કરવાની તેમની આકાંક્ષાની ઝાંખી એમાં
Page #25
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૨-૧૯
પ્રબુદ્ધ જીવન
૨૦૩
આપણને થાય છે. તેમણે પોતાના પહેલા જ પ્રવચનમાં જગતના સામ્યવાદી દેશને અમેરિકા સાથે શાંતિમય સ્પર્ધામાં - મનુષ્યના જીવનને વધારે સમૃદ્ધ બનાવવાની સ્પર્ધામાં અને નહીં કે એકબીજાના પ્રદેશે જીતવાની સ્પર્ધામાં – ઉતરવા આહ્વાન કર્યું હતું. તેમણે પિતાનું જીવન, પિતાની તમામ તાકાત અને પોતાની સમગ્ર બુદ્ધિશકિત જગતના તમામ રાષ્ટ્રો વચ્ચે શાંતિ જાળવવાના પ્રયાસમાં સમપણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞાની તમામ દેશને જાણ કરતાં તેમણે કહ્યું, “મારો આ સંદેશ જગતના નબળા અને સબળા તમામ લોકોને પહોંચાડશે. જે શાંતિને આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ એ પાછળ એક દેશ પર બીજા દેશનું સ્વામિત્વ
ની કોઈ તાનિ નથી પરંતુ તે પાછળ લોકોને યાતના ભોગ. વવી પડી છે તેમના પ્રત્યે કરુણા દાખવવાની, જે લોકોએ આપણે વિરોધ કર્યો છે તેમના વિશે સમજદારી કેળવવાની, અને પૃથ્વી પરના તમામ લોકોને પોતપોતાનું ભાવી પસંદ કરવાની તકો ઊભી કરવાની ભાવના રહેલી છે.”
તેમના સમગ્ર પ્રવચન દરમ્યાન શાંતિને નાદ ગુંજતો રહ્યો હતો. તેમના અભિપ્રાય પ્રમાણે આજે વિશ્વમાં શાંતિ અનિવાર્ય છે, જો સંપૂર્ણ વિનાશમાંથી જગતને બચાવવું હોય છે. આજના પ્રમુખ નિક્સન એ દશ વર્ષ અગાઉના મી. નિકસન કરતાં જદી જ તરી આવે છે. દશ વર્ષ અગાઉ પણ તેઓ શાંતિમાં તે માનતા જ હતા, પણ તે અમેરિકાને સ્વીકાર્ય હોય તેવા પ્રકારની શાંતિમાં, જ્યારે આજે તેઓ અમેરિકા આજની દુનિયામાં શાન્તિસ્થાપક બિરૂદ પ્રાપ્ત કરે એવી ભાવનાપૂર્વક અદ્યતન જગતમાં શાન્તિ સ્થાપવાને પુરુષાર્થ કરવા માગે છે. તેમણે પોતાના આ ઉદ્ઘાટન પ્રવવચનમાં કહ્યું, “મારા આ સન્માનમાં અમેરિકા માટે જગતને શાંતિને માર્ગે દોરવાની તક સમાયેલી છે. આપણે કદાચ બધાને આપણા મિત્રો ન બનાવી શકીએ, પણ કોઈને પણ દુશમન બનાવવામાંથી તે આપણે ચોક્કસ જ બચી શકીએ છીએ. તમામ રાષ્ટ્રોને હું જણાવવા માગું છું કે વાટાઘાટોને માટે અમારાં દ્વાર હંમેશાં ખુલ્લાં જ રહેશે. હું જાણું છું કે શાંતિ માત્ર ઈચ્છવાથી આવતી નથી. હું એ પણ જાણું છું કે દિવસે સુધી–અરે, વરસ સુધી–લાંબી વાટાઘાટો કરવી પડે તે પણ, એના વિના આપણા માટે બીજો કોઈ આરો નથી.”
પ્રમુખ નિકસને તેમના ૨000 શબ્દોવાળા પ્રવચનમાં મોસ્કોની નવી ઓફરને ઉલ્લેખ કર્યો નહોતો. અમેરિકાના નવા રાજકર્તાઓ સાથે આગશઓની મર્યાદા બાંધવાના વિષયમાં મોસ્કોએ ચર્ચાવિચા- રણા ચાલુ કરવાની ઓફર તાજેતરમાં જ કરી હતી. અસલ તે આ વાતચીતે ગયા ઉનાળામાં શરૂ થવાની હતી, પરંતુ રશિયાએ ચેકોસ્લોવેકીયા પર કરેલા આક્રમણને કારણે મુલતવી રાખવામાં આવી હતી.
વિશ્વમાં શાંતિને પ્રસ્થાપિત કરવાને આદર્શ નજર સામે રાખવાને અનુરોધ કરતાં પ્રમુખ નિકસને કહ્યું, “જ્યાં આજ સુધી શાંતિને જાકારો મળે છે, ત્યાં આપણે શાંતિને આવકાર્ય બનાવવી છે; જ્યાં શાંતિ નબળી પડી છે ત્યાં આપણે તેને મજબૂત બનાવવી છે, અને જ્યાં શાંતિ હંગામી છે ત્યાં આપણે તેને કાયમી બનાવવી છે.” :
વિદાય લઈ રહેલા પ્રમુખ જોનસનના રાજવહીવટ પાસેથી સત્તાની ફેરબદલી સરળ રીતે કરી રહેલી–૧૯૬૦ પછીની પ્રથમ રિપબ્લીકન પક્ષની–સરકારને સંપૂર્ણ સહકાર આપવાની અમેરિકન પ્રજાને પ્રમુખ નિકસને હાકલ કરી. તેમણે કહ્યું, “આ એક એવી ભાગ છે કે જેમાં આવી રહેલા દર્શકો-કે કદાચ સદીઓ પણ જે આકાર ધારણ કરવાના છે તેની શરૂઆત છુપાયેલી છે. ઈતિહાસની મોટામાં મોટી નવાજેશ ‘શાંતિના પ્રણેતા’ને ઈલ્કાબ છે. અને
હું માનું છું કે અમેરિકન પ્રજા. પિતાના પર આવી રહેલી આ મહીને જવાબદારી અદા કરવા તૈયાર છે.”
ચૂંટણી ઝુંબેશ દરમ્યાન એમણે ગ્રહણ કરેલી Forward Together સામૂહિક આગેકૂચ-ની ઘોષણા વિશે ખુલાસો કરતાં કહ્યું કે “ટુગેધર” એટલે ગોરા અને કાળા લોકોની બે નહીં પણ એક જ રાષ્ટ્ર તરીકેની આગેકૂચ. તેમણે કહ્યું કે હબસીઓના હકકોને પ્રસ્થાપિત કરતા કાયદાઓ તો આપણે પસાર કરેલા છે; પણ હવે જે કરવાનું બાકી રહ્યું છે તે તે રને કાયદામાં આપણે હવે પ્રાણ પૂરવાનાં છે.” વિયેટનામના યુદ્ધ અને હબસી ઈલાકામાં ચાલી રહેલી મારફાડને કારણે દેશના માટે પેદા થઈ રહેલી વિષમ પરિસ્થિતિ વિશે એમણે ખેદ વ્યકત કરતાં કહ્યું કે, “આપણી પાસે વિપુલ સંપત્તિ હોવા છતાં આપણાં મને છીછરાં બની ગયાં છે; એક બાજુ આપણે ચંદ્ર સુધી પહોંચી જવાની અતિભવ્ય સિદ્ધિ હાંસલ કરી છે, જ્યારે બીજી બાજુ અહીં ધરતી પર આપણે ક્ષુલ્લક મતભેદો પર એકબીજા સાથે બાખડી રહ્યા છીએ.” અમેરિકન પ્રજાને તેમણે થોડું આંતરનિરીક્ષણ કરીને માનવીના મને. પેદા કરેલી આ કટોકટીને ઉકેલ મન પાસેથી જ મેળવવા અનુરોધ કર્યો હતે.
આગળ ચાલતાં તેઓએ ડેમોક્રેટીક પક્ષની છેલ્લા બે સરકારોએ આપેલાં “Now Frontier' અને “Great Society” એ આકારનાં વચનની કાંઈક અંશે ટીકા કરતાં કહ્યું, “આ મુશ્કેલીભર્યા વર્ષો દરમ્યાન આપણે શબ્દોની માયાજાળમાં ફસાયેલા રહ્યા છીએ. આપણે ઉદાત્ત સ્વપ્ન સેવ્યાં, જેને આપણે સાકાર કરી શકયાં નહીં. જ્યાં સુધી આપણે એકબીજાના દોષ જોતાં અટકીએ નહીં ત્યાંસુધી આપણે એકબીજાના અનુભવમાંથી કશે સાર ગ્રહણ કરી શકીએ નહીં. આપણે પોતે જ્યાં સુધી બૂમ મારવી બંધ ન કરીએ
ત્યાં સુધી આપણી વાત અને આપણા શબ્દો કોઈ સાંભળી શકે પણ નહીં.
“મારી સરકાર પોતાના પક્ષે સૌ કોઈને સાંભળવા ખુલ્લા દિલથી તૈયાર રહેશે, બધા લોકોની હૈયાની વાત ધ્યાનપૂર્વક સાંભળવાને અમારો પ્રયત્ન રહેશે. કોઈની ગુસ્સાભરી, કોઈની આતુરતાભરી ને કોઈની નિરાશા ભરી. જે લોકોને આ ભવ્ય સાહસમાં ભાગ લેવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેમને અમે અંદર લઈ લઈશું અને જે લોકો બહાર રહી ગયા છે તેમને અમારી સાથે થઈ જવામાં મદદ કરીશું. આત્મતત્વને કેન્દ્રમાં રાખીને જે મહાન મંદિર આપણે બાંધવું છે તે કાર્યમાં દરેક જણ, એક પછી એક, અકેક ૫થ્થર ઊંચકે અને પેાતાની બાજુવાળાને પહોંચાડે - સંભાળપૂર્વક, મદદરૂપ થવાની ભાવનાપૂર્વક.”
આંતરરાષ્ટ્રીય બાબતેમાં પિતાને લાંબા ગાળાને સંબંધ યાદ કરતાં મી. નિકસને કહ્યું, “છેલ્લાં વીસ વર્ષ દરમ્યાન હું જગતના ઘણાખરા દેશમાં ફર્યો છું અને મોટા ભાગના રાજપુરુષને મળ્યું છું. પરિણામે જગતને બે ભાગમાં વહેંચી રહેલા–વિભાજિત કરી રહેલા–ભય અને તિરસ્કારના મહાન પરિબળોને હું સમજ્યો છું. દુનિયાના તમામ દેશે જ્યારે યુદ્ધથી ભયભીત છે અને જગતના તમામ લોકો જ્યારે શાંતિ ચાહે છે, ત્યારે આજે પહેલી જ વાર સમય શાંતિના પક્ષે વધારેમાં વધારે અનુકૂળ છે.
આજે આપણે અવકાશનું સંશોધન કરી રહ્યા છીએ. એવા વખતે નવતર દુનિયામાં આજે આપણે સાથે જ પ્રવેશ કરીએ–નવી દુનિયામાં જીતવા માટે નહિ, પણ એક નવા સાહસમાં ભાગીદાર થવા માટે.'
- પિતાના પ્રવચનના અંતમાં તેમણે આશાવાદ વ્યકત કરતાં કહ્યું, “આપણે એક આખી રાત્રિને અંધકાર પસાર કર્યો છે, હવે જ્યારે મેંસૂઝણું થવાની તૈયારી છે ત્યારે આપણે બાકી રહેલા અંધકારને દોષ ન દઈએ. આપણે પ્રકાશને ઝીલવાનું કામ કરીએ. ભાવિના ગર્ભમાં આપણા માટે આશાના સુંદર કિરણે છુપાયેલાં છે.”
સંકલનઃ સુબોધભાઈ એમ. શાહ.
Page #26
--------------------------------------------------------------------------
________________
२०४
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-
૯
+
:
મૂળ
અધિકાર–Fundamental Rights
&
આપણાં દેશના બંધારણના ભાગ ત્રીજામાં નાગરિકના મૂળ- અધિકારો આપવામાં આવ્યાં છે. તા. ૨૭-૨-૬૭ ને દિવસે સુપ્રીમ- કોર્ટે એક ચુકાદો આપ્યો છે કે આ અધિકાર છીનવી લે અથવા ન્યુન થાય (Take away or abridge) એ, બંધારણમાં કોઈ ફેરફાર કરવાની પાર્લામેન્ટને સત્તા નથી. એ. ચૂકાદાથી ગંભીર સમસ્યા ઊભી થઈ છે. પાર્લામેન્ટને આવી સત્તા છે તે સ્પષ્ટ કરવા, બંધારણની કલમ ૩૬૮ માં ફેરફાર કરતા એક ખરડો શ્રી નાથ પાઈએ લોકસભામાં રજૂ કર્યો છે. સરકાર આ ખરડાને ટેકો આપે છે એવું જાહેર થયું છે. આ ખરડા ઉપર લેકસભાની ગઈ બેઠકમાં ઉગ્ર ચર્ચા થઈ. સરકાર ટેકો આપે છે એવું જાહેર થયું હોવા છતાં, કેંગ્રેસના સભ્યોમાં પણ આ વિષે તીવ્ર મતભેદ છે. તેથી આ ખરડા ઉપરની વિશેષ ચર્ચા મુલતવી રહી છે. દરમ્યાન દેશમાં આ વિશે વિવાદ ચાલી રહ્યો છે. .
સામાન્યપણે લોકોમાં એ ખ્યાલ છે કે મૂળ અધિકારોમાં ફેરફાર કરી શકાય નહિ. વિશેષ, એ પણ ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તે છેવટને ગણાવે જોઈએ અને પછી તે ચુકાદો રદ થાય એ કોઈ કાયદો પાર્લમેન્ટ કરવા ન જોઈએ. સુપ્રીમ કોર્ટ માટે લોકોમાં, યોગ્ય રીતે, એટલે આદર છે કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને અવગણતે કોઈ કાયદો થાય તે લોકો અયોગ્ય ગણે છે. આ બધા અતિ અગત્યના પ્રશ્નો છે અને લોકોને તે વિશે સાચી સમજણ આપવાની જરૂર છે. ' આ પ્રશ્ન નો ઊભા થયા છે એમ નથી. બંધારણમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે તેને અનુક્રમે પહેલે, બીજો, ત્રીજો વગેરે સુધારા એમ કહેવામાં આવે છે. આવી રીતે આજ સુધી કુલ સત્તર સુધારાઓ થયા છે. તેમાં પહેલા, ચોથા, સાતમા, સોળમાં તથા સત્તરમાં સુધારાથી મૂળ અધિકારોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલે સુધારો થશે ત્યારે જ, મૂળ અધિકાર છીનવી લે અથવા ન્યુન કરે, એ ફેરફાર કરવાની પાર્લમેન્ટને સત્તા નથી એવી અરજી સુપ્રીમ કોર્ટને કરવામાં આવી હતી. આ પ્રશ્નની પૂરી છણાવટ થઈ હતી અને સુપ્રીમ કોર્ટે તા. ૫-૧૦-૫૧ ને રોજ સર્વાનુમતે ચુકાદો આપ્યું હતું કે બંધારણમાં આ ફેરફાર કરવાની પાર્લામેન્ટને સત્તા છે. આ ચુકાદો આપનાર પાંચ ન્યાયાધિશ હતા. (૧) વડા ન્યાયમૂર્તિ હરિલાલ કણીયા, (૨) પતંજલિ શાસ્ત્રી, (૩) બી. કે. મુખરજી (૪) એ. આર. દાસ (૫) ચંદ્રશેખર આયર. આમાંના કેટલાક પાછળથી એક પછી એક વડા ન્યાયમૂર્તિ થયા. આ કેસમાં અરજદાર શંકરીપ્રસાદ હતા. આ ચુકાદાને માન્ય રાખી, ત્યાર પછી, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટે અને બીજી કોર્ટોમાં ઘણાં ચુકાદાએ અપાયા છે. ત્યાર પછી ૧૯૬૪માં સત્તર સુધારો થશે જેણે મૂળ અધિકારમાં કેટલાક ફેરફાર કર્યા. ફરીથી સુપ્રીમ કોર્ટને અરજી કરવામાં આવી કે આવા ફેરફાર કરવાની સુપ્રીમ કોર્ટને સત્તા નથી. આ કેસમાં અરજદાર સજજનસિંહ હતા. આ અરજીમાં શંકરીપ્રસાદના કેસના ચુકાદાને પડકારવામાં આવ્યા ન હતાબન્ને પક્ષે સ્વીકાર્યું હતું કે ચુકાદો બરાબર છે. પણ બીજાં કારણે થી સત્તરમાં સુધારાને પડકાર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સર્વાનુમતે આ બીજાં કારણોને માન્ય રાખ્યા નહિ. પણ આ કેસમાં ચુકાદો આપ્યો તે પાંચ જજોએ, શંકરીપ્રસાદના ચુકાદાને પણ ફરીથી તપામ્યો - જે જરૂરનું ન હતું - અને તેમ કરતાં, ત્રણ જજો - ગજેન્દ્રગડકર, વાંછું અને રધુવર દયાલે, શંકરીપ્રસાદના ચુકાદાનું પૂર્ણ સમર્થન કર્યું. બે જજે, મુધોલકર અને હીદાયતુલ્લાએ આ ચુકાદા વિશે શંકા ઉઠાવી. સત્તરમાં સુધારો સુપ્રીમ કોર્ટે આ કેસમાં સર્વાનુમતે માન્ય રાખ્યો.
૧૯૬૬માં ગોલકનાથ નામની વ્યકિતએ સુપ્રીમ કોર્ટને અરજી કરી ફરીથી મુદો ઉઠાવ્યો કે સત્તરમાં સુધારો કરવાની પાર્લામેન્ટને સત્તા ન હતી, શંકરીપ્રસાદના કેસને ચુકાદો ખૂટે છે અને સુપ્રીમ
કોર્ટે ફરીથી તેની વિચારણા કરવી જોઈએ. સજજનસિંહના કેસમાં બે જજોએ શંકરીપ્રસાદના કેસના ચુકાદા વિષે શંકા ઉઠાવી હતી તેને આધાર લઈ, સુપ્રીમ કોર્ટે તે ચુકાદાની ગોલકનાથના કેસમાં ફરી વિચારણા કરી. આ વખતના વડા ન્યાયમૂર્તિ જસ્ટીસ સુબ્બારાવ દ્રઢપણે એવા મતના હતા કે, પાલમેન્ટને આવી સત્તા હોવી ન જોઈએ. એટલે તેમણે ૧૧ જજોની બેંચ રચી, શંકરીપ્રસાદના ચુકાદાને બદલાવવા તક લીધી. બીજા કોઈ વડાન્યાયમૂર્તિ હોત તો કદાચ આવું બન્યું ન હોત. આ વખતે જે ૧૧ જજોએ આ કેસ સાંભળ્યું, તેમાંથી ૬ જજોએ શંકર પ્રસાદ કેસના ચુકાદાને ખોટો ઠરાવ્યું. પાંચ જજોએ તેનું સમર્થન કર્યું. એટલે એકની બહુમતીથી શંકર પ્રસાદ કેસને ચૂકાદો રદ થયા અને પાર્લમેન્ટને મૂળ અધિકારો છીનવી લેવાય અથવા ન્યુન થાય એ બંધારણમાં ફેરફાર કરવાની સત્તા નથી એમ હાલ સુપ્રીમ કોર્ટના નિર્ણય થયો ગણાય.
આવી રીતે, ૧૬ વર્ષ પછી, સુપ્રીમ કોર્ટે એક બહુમતીથી, પોતાનો અભિપ્રાય બદલાવ્યો.
સંખ્યાની દષ્ટિએ જોઈએ તો શંકરીપ્રસાદના કેસમાં પાંચ જજોએ સર્વાનુમતેથી ચૂકાદો આપ્યો, સજજનસિંહના કેસમાં, ત્રણ જજોએ તેનું પૂર્ણ સમર્થન કર્યું, અને ગલકનાથના કેસમાં પાંચ જજોએ તેનું સમર્થન કર્યું. એટલે ૧૩ જજોએ અભિપ્રાય આપ્યો કે પાર્લામેન્ટને આવી સત્તા છે અને ૮ જજોએ આ અભિપ્રાય આપ્યો કે સત્તા નથી. તેમાં સજજનસિંહના કેસમાં જે બે જજે હતા. વાંછુ અને હિદાયતુલા તેઓ ગોલકનાથના કેસમાં પણ હતાં. - તેમાંથી વાંછુઓશંકરીપ્રસાદના કેસનું સમર્થન કરેલું તે અભિપ્રાય કાયમ રાખે,
જ્યારે હિદાયતુલાએ શંકા ઉઠાવેલી તે પાકી થઈ અને શંકરીપ્રસાદના રકાદાથી વિરુદ્ધ મત આપે. એકંદરે આ પ્રશ્નની ચોક્કસપણે વિચારણા કરવાની જેને જરૂર પડી એવા ૧૯ જજોમાંથી, ૧૨ જજોએ પાર્લામેન્ટને સત્તા છે એવો અભિપ્રાય આપ્યું અને ૭ જજોએ, સત્તા નથી એવો અભિપ્રાય આપ્યું. પણ ગાલકનાથના કેસના ૧૧ જોમાં ૬ જજોને એક અભિપ્રાય થયે - જેમાં હિદાયતુલ્લા એક છે - એટલે બહુમતિ અભિપ્રાય અત્યારે છેવટને ગણાયો.
પ્રશ્નના ગુણદોષને વિચાર કરતા પહેલાં, આટલી વિગતથી મેં આ પ્રશ્નને ઈતિહાસ આપ્યા છે, એ બતાવવા માટે કે આ પ્રશ્ન કેટલો અટપટો છે અને તેને વિશે કેટ તીવ્ર મતભેદ હોઈ શકે છે. વળી સુપ્રીમ કોર્ટના ચુકાદાને આપણે જરૂર માન આપીએ; પણ સુપ્રીમ કોર્ટના જજોમાં જ તીવ્ર મતભેદ હોય ત્યારે, આ ચુકાદો છેવટને અથવા અંતિમ સત્ય છે એમ માનવાને કારણ રહેતું નથી. દરેક જજે, પોતાનો અભિપ્રાય આપતાં, સબળ કારણો આપ્યા છે, જે હવે પછી ટૂંકમાં બતાવીશ. આવા સંજોગોમાં, જે પાર્લામેન્ટ, બંધારણમાં ફેરફાર કરી, સ્પષ્ટ કરવા ઈચછે કે મૂળ અધિકારોમાં ફેરફાર કરવાની તેને સત્તા છે – જે સત્તા સુપ્રીમ કોર્ટે ૧૯૫૧ થી માન્ય રાખી હતી - તે પાર્લામેન્ટ કોઈ ભારે અનર્થ કરી રહી છે અથવા
સુપ્રીમ કોર્ટને મો અનાદર કરી રહી છે એમ કઈ સમજદાર . વ્યકિત નહિ કહે. આજે દેશમાં એક હવા પેદા થઈ છે કે પાર્લામેંટ અથવા ધારાસભાને ઉતારી પાડવા અને કોર્ટે જ એક રક્ષણહાર છે એમ માનવું. ન્યાયાલયને જરૂર અને પૂર્ણ આદર કરવાનું ખાસ કરી સર્વોચ્ચ અદાલતને. નાગરિક હકકોના એ ચેકીદાર છે અને રાજ્યના અન્યાયથી પ્રજાને બચાવનાર છે. પણ તેની મર્યાદા પણ સમજી લેવી જોઈએ. અને પિતાની મર્યાદામાં સર્વોપરી છે. અંતે તો પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓની સંસ્થા જ રાજયની નીતિ ઘડી શકે છે, તે યોગ્ય હોય કે અયોગ્ય. આ પ્રતિનિધિઓનું વર્તન કેટલાક સમયથી ખેદજનક રહ્યું છે, એમ છતાં સંસ્થા પ્રત્યે તિરસ્કાર કેળવવાથી લોકશાહીને જ નુકસાન કરીશું. - હવે પછી આ પ્રશ્નના ગુણદોષની આપણે વિચારણા કરીશું. અપૂર્ણ
ચીમનલાલ ચકુભાઈ શાહ
Page #27
--------------------------------------------------------------------------
________________
તા. ૧૨-૯
પ્રબુદ્ધ જીવન
૨૦૫
બાદ સાત ઉપવાસનું પ્રાયશ્ચિત્ત સૂચવતા એક સન્મિત્રને જવાબ જ
અમદાવાદથી પ્રગટ થતા તા. ૧૧-૧-૬૯ન. ‘જનસત્તામાં કોઈ એક વ્યકિત વિશે આંધળે પક્ષપાત જવાબદાર છે એમ તમે ગુજરાત રાજયના માજી પ્રધાન અને હાલ દિલ્હીની લોકસભાના કહે તે એ આરોપ હું સ્વીકારવાને તૈયાર છું. શ્રી ચીમનલાલ ચકસભ્ય શ્રી મનુભાઈ પટેલે બેલાવેલી પત્રકાર પરિષદને અહેવાલ ભાઈ શાહનો ચેતવ્યા છતાં પણ હું આમ કેમ વર્તે એના જવાબમાં પ્રગટ થયેલે, તેની એક નક્લ સાથે ચેડા દિવસ પહેલાં અમરેલી જણાવવાનું કે આવી કોઈ ચેતવણી મને તેમના તરફથી કદિ મળી વિભાગમાંથી ચુંટાયેલા ગુજરાત રાજ્યની વિધાનસભાના સભ્ય શ્રી નહતી અને એવી ચેતવણી મળી છે તે પણ તે મને બંધનકર્તા નરસિંહદાસ ગોંદિયા તરફથી એક પત્ર મળ્યું છે. આ અહેવાલમાં હોઈ ન જ શકે. ગયા નવેમ્બર માસ દરમિયાન આચાર્ય રજનીશજી દિલહી ગયેલા વસ્તુત: અમારી બન્ને વચ્ચે ચક્કસ પ્રકારનું પ્રાકૃતિક ભેદ તે પ્રસંગે તેમના અનુસંધાનમાં બનેલી એક વિચિત્ર ઘટનાને ઉલ્લેખ હોવાના કારણે તેમનું રજનીશજી વિશે પ્રારંભથી જ પ્રતિકૂળ reaction છે. આ અહેવાલ તરફ મારું ધ્યાન ખેંચીને શ્રી નરસિંહદાસભાઈ -સંવેદન–રહ્યું હતું, જ્યારે મારું reaction તેમના વિશે પ્રારંભથી જ પિતાના તા. ૧૨-૧-૬૯ ના પત્રદ્વારા જણાવે છે કે “ આચાર્ય અનુકૂળ રહ્યું હતું, અને હું તેમનાથી પ્રભાવિત બન્યો હતો. આ રજનીશજીને પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા આપવામાં આવે અને પ્રબુદ્ધ પ્રાકૃતિક ભેદને મુદ્દો જરા વધારે સ્પષ્ટતાની અપેક્ષા રાખે છે એમ ' જીવને ઘણું જ અગત્યનો ભાગ ભજવ્યું છે. એક પીઢ પત્રકાર મને લાગે છે. અને સમાજસેવક તરીકે લાંબા સમય સુધી તમે એમને (નજીકને સામાજિક અને ધાર્મિક બાબતેને ઊંડાણથી વિચાર કરતા સહવાસ છતાં) કેમ એળખી શકયા નહિ તેનું મને અને કેટલાક
ચિત્તકો બે પ્રકારના હોય છે. (૧) Conformist એટલે કે પરંપરામિત્રોને આશ્ચર્ય થાય છે. (મુ. શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહ જેવા
રક્ષક, (૨) NonConformist એટલે કે પરંપરાભંજક. પહેલી આપને ચેતવ્યા હતા છતાં.)..
કેટિને વિચારક ધાર્મિક તેમ જ સામાજિક પરંપરાનું બને ત્યાં સુધી મને અને મારા કેટલાક સાથીઓને તે તુલસીશ્યામની
સંરક્ષણ કરીને તથા તેના ચેગઠામાં રહીને ચાલુ જીવનને સંસ્કારવાના અને શિબિરમાં પ્રથમ દર્શને આચાર્યશ્રીના દંભ અને વિકારને અણસારો મળે.”
સમાજનું બને તેટલું શ્રેય સાધવાના વલણવાળ હોય છે; બીજી કોટિને આવા માણસે બહેને માટે ઘણી વાર ભયસ્થાનરૂપ નીવડે
વિચારક પરંપરાના ભાર નીચે દબાયલે માનવી કેમ ઊંચે ઊઠે અને છે એ મુજબ પિતાના પત્રમાં સૂચવીને તેઓ આગળ ચાલતાં
તેનામાં વિચારાગૃતિ અને જીવનપરિવર્તન કેમ પેદા થાય એ રીતે જણાવે છે કે, “તે પછી જૈનદર્શન અને શાસ્ત્ર પ્રમાણે મને લાગે
વિચારતા હોય છે અને તેથી જે કઈ સામાજિક કે ધાર્મિક પરંપરા છે કે તમારે આવી ગંભીર ભૂલ બદલ પ્રાયશ્ચિત કરવું જોઈએ,
તેને સમય સાથે અથવા સ્વતંત્ર ચિત્તન સાથે બંધબેસતી ન લાગે
અથવા તો સમાજના હિત યા ઉત્કર્ષને બાધક લાગે તે પરંપરાને ડુંક તપ પણ કરવું જરૂરી છે કે જેથી અશુદ્ધિ દૂર થવામાં તેનાથી કંઈ મદદ મળે. તે ત્રણ પ્રાયશ્ચિત્તના અને ચાર તપના મળીને
પડકારવાના - તેને વિરોધ કરવાના – વલણવાળો હોય છે. ચીમનસાત દિવસના ઉપવાસ થઈ શકે તે કરવા જોઈએ.”
ભાઈનું વલણ મોટા ભાગે પ્રથમ કોટિના વિચારકને મળતું છે મારું
વલણ મોટા ભાગે બીજી કોટિના વિચારકને મળતું છે – આવી અમે આવી જ રીતે તા. ૨૧-૧૨-૧૮ના જૈનમાં આચાર્ય રજનીશજી
બન્ને અંગે મારી સમજણ છે. વિશે લખતાં લખતાં આ જ બાબત માટે એટલે કે આચાર્ય રજનીશજીને પ્રબુદ્ધ જીવન મારફત આજ સુધી ચાલુ પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા
તમે જાણે છે કે રજનીશજી ધાર્મિક ક્ષેત્રના સંદર્ભમાં જે આપતા રહેવા બદલ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ પણ મારી
વિચારો રજૂ કરે છે તે મેટા ભાગે નિષેધાત્મક ખંડનાત્મક હોય છે; ઘણી સખત ટીકા કરી છે તે આ બાબતમાં પ્રબુદ્ધ જીવનના વાચશે
અલ્પાંશે વિધાયક હોય છે; અને તેમની રજૂઆત તે પ્રારંભથી
એSધારી લવ લે મને યથાસ્વરૂપે સમજી શકે એટલા માટે શ્રી નૃસિંહદાસ ગોંદિયા
આજ સુધી લોકોને આંચકાએ આપનારી રહી છે. પરિણામે ચીમનઉપર મેં જે જવાબ લખ્યું છે તે અહીં પ્રસિદ્ધ કરવો જરૂરી લાગે છે.
ભાઈનું વલણ પ્રારંભથી જ નક્કર વિરોધનું નહિ તે ઉદાસીનતાનું - તે જવાબ નીચે પ્રમાણે છે:
ઉપેક્ષાનું રહ્યું હતું. મારું વલણ સ્વીકારનું – આદરનું–આવકારનું
મુંબઈ, તા. ૧૮-૧-૬૯ રહ્યું હતું. પ્રિય ભાઈશ્રી નરસિંહદાસભાઈ,
આ જ કારણે તેમને કદાચ રજનીશજીમાં વિચારદારિદ્રય દેખાયું તમારો તા. ૧૨-૧-૬૯ને પત્ર મળે. સાથે રજનીશજી અંગે હોય; મને કદાચ આ જ કારણે તેમનામાં વિચારસામગ્ધ દેખાયું જનસત્તા'માં પ્રગટ થયેલા સમાચારની નક્લ પણ મળી. આનું કટીંગ હોય, અને તેમના વિશે હું પ્રભાવિત બનતે રહ્યો ! મારા તેમ જ અન્ય દૈનિકમાં પ્રગટ થયેલાં કટીંગ અન્ય મિત્રોએ પણ મનનું વલણ ત્યાં સુધી કાયમ રહ્યું, જ્યાં સુધી તેઓ આત્મદર્શન મારી ઉપર મેકલ્યાં છે. આ બાબતે તરફ મારું વિશેષ ધ્યાન ખેંચવા
અથવા તે આત્મઅનુભૂતિને કેન્દ્રમાં રાખીને પિતાના વિચારો માટે તમારો હું આભાર માનું છું.
રજૂ કરતા હતા. અલબત્ત, આ દરમિયાન પણ તેમનાં કેટલાંક નકાતમારા પત્રને બાકીને ભાગ વાંચીને મને ભારે આશ્ચર્ય થાય રાત્મક આત્યંતિક વિધાને મને તસ્વરૂપે સ્વીકાર્ય હતાં છે. અમારી છેલ્લી પર્યુષણ વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાન પહેલાં એમ નહોતું. ધર્મશાસ્ત્રો અને ધર્મગુરુઓ વિશેનાં તેમનાં વિરોધી આચાર્ય રજનીશજીને હું કેમ ટેકે આપતે રહ્યો હતો એ સંબંધે વિધાને મને કેવળ એકાંગી લાગતાં અને કદી કદી ખૂંચતાં. આમ મારે કશે ખુલાસે માગવાને બદલે, મને જાણે કે ગુનેહગાર ગણીને છતાં પણ તેઓ સામાન્ય માનવીમાં જડ ઘાલી બેલી વિચારગ્રંથિસાત દિવસના ઉપવાસની તમે સજા ફરમાવે છે ! આના જવાબ- એને તેડી રહ્યા છે, આંચકા આપીને આજના માનવીની વિચારરૂપે જણાવવાનું કે તુલસીશ્યામની શિબિરના સમયથી તમને આચાર્ય જડતાને હચમચાવી રહ્યા છે અને એમ થાય તે જ આજની વિચારરજનીશજીના દંભ અને વિકાર વિશે જે અણસાર મળે એ કોઈ મૂઢતામાંથી આપણા લોકો ઊંચે ઊઠશે અને નવી વિચારચેતના અણસાર ત્યારે કે ત્યાર પછી ઘણા લાંબા સમય સુધી મને મળેલ તેમનામાં જાગૃત થશે અને ધાર્મિક ક્રાંતિનું તે દ્વારા નિર્માણ થશે – નહોતે આ પ્રમાણે જણાવું તે મારી પ્રમાણિકતામાં તમે અવિશ્વાસ એ આશાએ આચાર્ય રજનીશજીને હું આજ સુધી આવકારતો રહ્યો નહિ કરશે એવી આશા રાખું છું. અને માટે મારી મંદબુદ્ધિ અથવા હતે. પાછળના મહિનાઓ દરમિયાન તેમણે આત્મતત્ત્વની વાત
Page #28
--------------------------------------------------------------------------
________________
ગામ
-
-
૨૦૬ પ્રભુ પ વન
તા ૧-૨-૧૯ છોડીને બીજા જ વિષય ઉપર બોલવાનું શરૂ કર્યું અને “સેકસ’ ના માટે ટૂંકમાં કહ્યું હતું. બપોરના આપણે જે વાત કરી, તેમાં પણ વિવેચન ઉપર તેઓ ઉતરી પડયા અને આગળ ચાલતાં તેઓ ગાંધીજી, '' જરા વિસ્તારથી કહ્યું જ હતું. છતાં અહીં થોડુંક કહું: નહેરુ અને વિનોબા ઉપર યદ્રાવદ્રા ઉદ્ગારો કાઢવા માંડયા ત્યારથી આ દેશ ધર્મપ્રધાન દેશ છે. એ રીતે જોતાં ધર્મસ્તંભ અંતે તેમના વિશેને મારા આદરભાવ. ખંડિત થવાનું શરૂ થયું છે.' દેશ છે. સંતેની જવાબદારી પણ સૌથી મોટી છે. આ સંતની પરં': અહીં મારે કબૂલ કરવું જોઈએ કે પાછળનાં બે - ત્રણ વર્ષ
પરામાં બૌદ્ધ અને જૈન બે જ ધ અગ્રસર ગણાય છે. વૈદિક દરમિયાન તેમના પ્રવચનની ગુણવત્તા ઘટતી જતી હોય અને કથાવાર્તાની ધર્મમાં આદર્શપણું ગૃહસ્થાશ્રમને આપ્યું છે. જ્યારે બૌદ્ધ કરતાં પણ પૂરવણી વધતી જતી હોય એમ મને લાગતું હતું અને એ તરફ જૈનધર્મમાં આદર્શપણું મુખ્યત્વે દીક્ષિત સાધુને આપ્યું છે, એટલું જ નજીકના મિત્રોનું હું અવારનવાર ધ્યાન પણ ખેંચતે રહ્યો હતો નહીં, દુનિયામાં મૌલિક સત્યને જાળવવાનું સર્વશ્રેષ્ઠ કાર્ય સંતઆમ છતાં પણ લોકોને આત્મદર્શન તરફ લઈ જવા એ તેમના દીક્ષિત સાધુવર્ગ–ને સોંપ્યું છે. તેથી જ જૈન આગમે સાધુવર્ગસર્વ પ્રવચને મુખ્ય સુર રહે અને તેમના વિશે મારું આકર્ષણ ને છકાય (જગતનાં પ્રાણીમાત્ર)નાં માતાપિતરૂપ ગણીને વર્ણવે પણ એ જ કારણે ટકી રહ્યું હતું.
.
છે. માત્ર આ વાત શાસ્ત્રોમાં હેત અને વર્તમાન ઉપલબ્ધ ઈતિહાસઅહીં મારે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે તેમની સાથેના માં ન હોત તો હું બહુ અપેક્ષા સાધુવર્ગ પાસે ન રાખત, પરંતુ આજ સુધીના સંબંધ દરમિયાન તેમના ચારિત્ર્યમાં કોઈ ક્ષતિ પેદા
વર્તમાન ઉપલબ્ધ જૈન ઈતિહાસમાં સાધુ - સાધ્વીએનાં અનેક એવાં થઈ હેયે તે તેને લગતી કોઈ નક્કર માહિતી (શ્રી નરસિંહપ્રસાદ ગોંદિયાએ જે સમાચાર તરફ મારું ધ્યાન ખેંચ્યું છે તે હજી પૂરા
તેજસ્વી ઉદાહરણ છે કે જેમણે રાજકારણ, અર્થકારણ, સમાજકારણ વિશ્વસનીય ન ગણાય) મારા ધ્યાન ઉપર આજ સુધી આવી નહોતી ઈત્યાદિ બધાં ક્ષેત્રમાં પોતાની મર્યાદામાં રહી સક્રિય માર્ગદર્શન અને તેથી તે કારણે તેમના વિષે એકાએક અન્યથા વિચારવાનું આપ્યા જ કર્યું છે. આ કોઈ એકાદ હેમચંદ્રાચાર્યું કે એકાદ યાકિની કેઈ નિમિત્ત મારા માટે પેદા થયું નહોતું. એ
મહત્તરા સાધ્વીને જ ઈતિહાસ નથી, અનેક સાધુ-સાધ્વીઓને તે માત્ર જ્યારથી તેમના પ્રવચનને સૂર બદલાય અને બીજા
ઈતિહાસ છે. ગાંધીજીને એમનાં માતુશ્રી પુતળીબાઈ પિતાના વણવાવિષયેના નિરૂપણ તરફ તેઓ ઢળતા ગયા ત્યારથી તેમના વિશેનું
ચાર્ય પાસે લઈ જઈ મેહનદાસને વિલાયત મેલતાં પહેલાં શું મારા મનનું વલણ બદલાવા લાગ્યું અને એ બદલાતા વલણની પ્રબુદ્ધ
પ્રતિજ્ઞા ન અપાવી શકત? શા માટે તેમણે બેચરજી નામના દીક્ષિત જીવનના છેલ્લા આઠ દશ અંકો દરમિયાન સમયેં સમયે મારા વાચ
જૈન સાધુ પાસે લઈ જઈ માંસ, શરાબ અને પરસ્ત્રીગમનની બાધા કોને હું સ્પષ્ટ શબ્દોમાં જાણ કરતે રહ્યો છું અને તેમને ચેતવત
અપાવી? અને હિન્દુધર્મમાં રહેવા માટે અને ખ્રિસ્તી ધર્મમાં ધમરહ્યો છું. એટલે એક પત્રના જવાબદાર તંત્રી તરીકે જે કાંઈ કરવું
તર કરી જવા માટે સમજાવવાવાળા પણ શ્રીમદ રાજચંદ્રજેવા આધ્યાત્મઘટે તે મેં કર્યું છે, તેમના વિશે કશું પ્રતિકૂળ જાણવા છતાં તેમની
લક્ષી જૈન શ્રાવક તરફ ગાંધીજીની દષ્ટિ કેમ કરી? તેમણે પિતાના પ્રતિષ્ઠા ટકાવવા ખાતર કાંઈ કદી છુપાવ્યું નથી અને તેથી મારા
ત્રણ પ્રેરણાપાત્ર પુરુષમાં સર્વોચ્ચ પદ શ્રીમદ્ રાજચંદ્રને જ કેમ માટે તમે સૂચવો છે તે મુજબ કોઈ પ્રાયશ્ચિત તથા તેના કારણે
આપ્યું? કારણકે શ્રીમદે જ એમને અધ્યાત્મક માર્ગની સર્વોચ્ચ દેરઉપવાસ કરવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી એમ મને લાગે છે.
વણી આપેલી. ગાંધીજીને શ્રીમદ ઉપર કેટલા બધા અપરંપાર . . આ તો મારા પૂરતી વાત મેં પૂરી કરી. પણ મારે હવે તમને
આદર હ ! ગાંધીજીએ એમને માટે લખ્યું જ છે: શ્રીમદે એક પ્રશ્ન પૂછવાને છે કે તમે ગુજરાતની ધારાસભાના સભ્ય છે, વર્ષોથી જાહેર જીવનમાં પડેલા છે, જે વર્ષો પહેલાં થોાયલી તુલસીં– પણ શબ્દ લખવા ખાતર લખ્યું નથી.’ આવા પ્રમાણપત્ર શ્રીમદે શ્યામની શિબિરથી જ તમારી આંખ ઉઘડી ગઈ હતી તે ત્યાર પછી જયારે લખ્યું: “જે બધા ધર્મોમાં છે, તે જૈનમાં છે જ. પણ જૈનમાં તે આચાર્ય રજનીશજી સૌરાષ્ટ્રમાં અનેક વાર આવ્યા અને ગયા
ઘણું એવું છે કે જે બીજા કોઈ ધર્મમાં નથી.” આમાં કોઈ જૈન અને શારદાગ્રામ ખાતે તેમની શિબિર પણ વેજાઈ ગઈ અને અન્ય
ધર્મની બડાઈ કરવા માટે સવાલ જ નથી. જૈન ધર્મ ખરેખર જ સ્થળોએ પ્રવચનમાળાએ પણ વેજાઈ. આમ છતાં પણ તમે આ બાબતમાં આજ સુધી મૌન કેમ રહ્યા? આવી રીતે તમે મૌન સેવીને આ જાતને વિશ્વધર્મ છે જ. આજે એ જ ધર્મમાં (અનેકાંતવાદી રામાજની કસેવા કરી છે એમ કહી ન શકાય? અને જો એમ હોય તે તમે ધર્મમાં) ભારોભાર સાંપ્રદાયિકપણું અને એકગિપણ પિઠું છે. મને જે પ્રાયશ્ચિત કરવાનું સૂચવે છે. તેના બદલે તમારે પિતા માટે જ
પણ તેથી તે કાશાહ જેવા એક મહાન ધર્મક્રાન્તિકાર તેમાં પાકયા, આવું કોઈ પ્રાયશ્ચિત વિચારવું જોઈએ એમ તમને નથી લાગતું?
આ દષ્ટિએ હું જે એ સ્થાનકવાસી વેશધારી સાધુ થશે, તે એનું હાંકિત પરમાનંદના પ્રણામ.
ચિહન મારે શા માટે ત્યાગવું? અને જૈન સાધુવેશ પણ શા માટે પ્રબુદ્ધ જીવનની પત્રચર્યા ત્યાગ? એટલું જ નહીં પણ એમાં પેઠેલી સાંપ્રદાયિકતા સંપર
દાયમાં રહી શા માટે ન કાઢવી? ગાંધીજી સર્વધર્મી છતાં, વૈષ્ણવ | મુનિ સતબાલજીને પત્ર
મટયા નહતા જ. એમને સારું રાજકીય વ્યાસપીઠ મુખ્ય હતી.
ધર્મવ્યાસપીઠ નહીં. મારે માટે ધર્મવ્યાસપીઠ મુખ્ય છે, તે મારે (પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં “મુનિ સતબાલજીના સાન્નિ
એને આગ્રહ રાખવો રહ્યો. આ પરથી જ મેં કહ્યું: “ધીરજ રાખે.” ધ્યમાં એ મથાળા નીચે શ્રી ચીમનલાલ જે. શાહનો લેખ પ્રગટ સાધુઓ સિવાય નિઃસ્પૃહતા વિષે લોકવિશ્વાસ કોના પર બેસશે? શકે છે અને તે લેખમાં મારું એક વિવેચન સંકલિત કરવામાં આવ્યું મારા નામ મતે ગાંધીજી અપવાદરૂપ છે. સાધુવર્ગના છે તે વિવેચનને અનુલક્ષીને મુનિ સત્તબાલજી તરફથી મળેલ પત્ર
સંતબાલજી અપવાદરૂપ નથી. ગાંધીજી સવાંગી હતી. સંત વિને
બાજી તેવા સર્વાગી નહીં ગણાય. વિદ્વાનધુરંધર અવશ્ય, પણ અમલ નીચે આપવામાં આવે છે. –પરમાનંદ) ,
કરી કરાવનારાઓમાં ધુરંધર નહીં જ. સ્વામી વિવેકાનંદ અને
પાલઘર, તા. ૨૨-૧-૬૯ મહર્ષિ દયાનંદ જેવા સંન્યાસીએએ અને ભૂતકાળના હેમચંદ્રાચાર્ય પ્રિય ભાઈશ્રી ચીમનલાલભાઈ,
જેવા જેન વેશધારી સાધુપુરુષે જો વાયુમંડળ તૈયાર ન કરી આપ્યું . . તા. ૧૬-૧-૬૯ ના પ્રબુદ્ધ જીવનની “મુનિ સંતબાલજીના હોત તે ગાંધીજીને આટલો ઝડપી કામ કરવાનો અવસર ન મળી સાનિધ્યમાં” લેખકાપલી તમે એ તમારી સંપાદેલી મેકલી, સાથે શકયો હોત. હા; આજે મેટાભાગના સાધુ-સંન્યાસીઓ ઉપસાથ “જન સેશ્યલ ગૃપ ની સુંદર શુભેચ્છા દર્શાવતી મંત્રી
દેશ’ને જ જીવનનું કર્તવ્ય સમજી બેઠા છે, પણ એ જ સાધુ-સંન્યાસ તરીકેની તમારી પત્રિકા પણ મળી..
સીએમાંથી નેમિમુનિ અને જનકમુનિ પામ્રાજ ને? માત્ર ઝુકા
વવાવાળા કોઈ જોઈએ જ. “સંતબાલ” અનુબંધ - વિચારધારાના ' આમતે મેં સવારના પણ છેલ્લે છેલ્લે આપણા પ્રિયજન
મુખ્ય નિમિત્ત ઝુકાવવાવાળા મળ્યા જ છે ને! સદભાગ્યે કાકાભાઈશ્રી પરમાનંદ કાપડિયાની જિજ્ઞાસાભરી મૂંઝવણના સમાધાન કાલેલકરે “ધર્મમયસમાજરચના કા પ્રયોગ' નામના નેમિમુનિના
Page #29
--------------------------------------------------------------------------
________________
તા, ૧-૨-૯
પ્રબુદ્ધ જીવન
૨૯૭
પુસ્તકમાં-હિંદને - જગતને આખેય ઈતિહાસ ચર્ચા જુના વખ- આ પ્રકીર્ણ નોંધ તના કામથી. માંડીને ગાંધીજી લગની વાત સારી પેઠે વિસ્તારથી પ્રસ્તાવના રૂપમાં - ચરર્યો છે, તે પરથી મારી આ બન્ને વાતની કૃષ્ણા ગયા પણ તેના પ્રત્યેની તેછડાઈને ડંખ મુકત ગયો! ! સારી પેઠે પ્રતીતિ થશે. :
- સંતબોલ
થોડા દિવસ પહેલાં એક સાંજે હું ઘેર આવ્યો અને મારી પત્નીને - આચાર્ય શ્રી વજુભાઈ પટેલને પત્ર
ખૂબ ગમગીન જોઈ. “આજે આમ કેમ?” મેં પ્રશ્ન કર્યો. તેણે - ' ('પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પરદેશમાં સ્થિરવાસ સ્વીકારવા ભારતીય વિદ્યાર્થીઓને અનુલક્ષીને ડો. કાન્તિલાલ શાહ અને
કહ્યું કે: “આજે શાક લેવા ગઈ હતી ત્યારે પેલો કૃષ્ણ તેને ચીમનલાલ ચકુભાઈ શાહને લેખ પ્રગટ કરવામાં આવ્યા છે તેના તેનું બાજુની મારકીટના ફૂટપાથ ઉપર મડદું પડેલું મેં જોયું. તેની બાજુ અનુસંધાનમાં શ્રી ચંદુલાલ નાણાવટી કન્યા વિદ્યામંદિરના આચાર્ય એથી હું પરમ દિવસે જ પસાર થઈ હતી. તેણે મદદ માટે હાથ શ્રી વજભાઈ પટેલનું ચર્ચાપત્ર નીચે આપવામાં આવે છે. પરમાનંદ)
લાંબાવેલે પણ તેને કશું ન આપતાં અવગણીને હું આગળ ચાલતી મુરબ્બી શ્રી પરમાનંદભાઈ, - - ૧૫મી જાન્યુઆરીના “પ્રબુદ્ધ જીવનના અંકમાંની બધી જ
થઈ. તે ઘરડો હતો અને માંદા જેવો હતો એટલે તે જીવવાની યાતસામગ્રી બહુ ગમી. શ્રી મનુભાઈએ ચંદ્રની આસપાસ જાણે સજીવ- નાથી છૂટો એમ સમજીને તેના આવા મરણથી મને એટલું દુ:ખ યાત્રા કરાવી. શ્રી સંતબાલજીના સાનિધ્યમાં લેખમાં. આપે સાધુ- થતું નથી, જેટલું દુ:ખ આ જ માણસને મેં મદદ તો કરી, પણ રસન્યાસીઓ વિશે જે વિચાર રજૂ કર્યો તે પણ મને ખૂબ ગમ્યા. મુનિશ્રી
તેને અવગણીને હું ચાલતી થઈ તેનું મન થાય છે.” * સંતબાલજી હવે વણગામમાં સ્થિર થવાના છે તે જાણી આનંદ થયો. : આ પત્ર તો પરદેશ સ્થિરવાસ સ્વીકારતા વિદ્યાર્થીઓ અંગે
આ કૃષ્ણ અમારા લત્તામાં વર્ષોથી રહેતો હતો અને કંઈ ને 3. કાંતિલાલ શાહ તથા મુ. શ્રી ચીમનભાઈએ જે વિચારો રજૂ કંઈ ઉંઘમ કરતો અને પેટ ભરતા અને જ્યાં ત્યાં પડી રહેતો. ૧૯૪૩માં કર્યા છે તેના અનુસંધાનમાં લખું છું. ડે. કાંતિભાઈના વિચાર ભાવ- અમે ઘર ફેરવેલું ત્યારે અમારા આખા ઘરનું રાચરચીલું એણે નાના આવેશમાં રજૂ થયેલ છે એમ કહી આપે તે વિચારોને ભલે
જ બીજા મજૂરોની મદદવડે ફેરવી આપેલું. સમય જતાં તે શરીરે એછું મહત્વ આપ્યું, પણ હકીકતે આજે આ જ દષ્ટિએ વિચાર કરનાર કેળવણીકારોની સંખ્યા વધતી જાય છે. જેથી પંચવર્ષીય યોજના
ઢીલો પડતો ગયો અને છેલ્લાં બે ચાર વર્ષ દરમિયાન તેને કામ મળતું નામાં કેળવણી અંગેનો વિચાર સ્વદેશી ” કેળવણીના અનુસંધાનમાં બંધ થયું અને કામ કરવાની તાકાત પણ ધીમે ધીમે તે ગુમાવી થવા જોઈએ. એમ માનનાર કેળવણીકારે આપણા દેશમાં હવે ઠીક બેઠો. એટલે કે કેવળ કોઈની નાની મોટી મદદ ઉપર જ તે ટકી રહ્યો ઠીક છે. સ્વદેશી. એટલે દેશનું ભાવિ ચિત્ર શું હોવું જોઈએ. તે
હતો. તે શરીરે લાંબે, સુકલકડી, આંખે કઢંગી રીતે ચાંદીના ખેળાના વિચારી તે ચિત્રને ઉપસાવી શકે એવી કેળવણી કયી હોઈ શકે એ દષ્ટિએ શિક્ષણનું આયોજન થવું. ઘટે. આ સંદર્ભમાં
પુરાણા ચશમા પહેરત, શરીરે ગળતો જતો અને પાછળના મહિનાઓ પરદેશમાં શિક્ષણ લેવાં જવા માટે હવે કોઈ ડૅલરશીપની કે લેનની દરમિયાન કોઈ ને કોઈ ઠેકાણે ફટપાથ ઉપર મોટા ભાગે તે પડી વ્યવસ્થાને અવકાશ હો ન ઘટે એમ વિચારવું તે વાસ્તવિકતા કહે- રહેલું જોવામાં આવતો. હું તેને અવારનવાર મદદ કરતા, પણ એને વાય. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયના નિષ્ણાતો પણ હવે એમ કહેવા લાગ્યા છે કે વિદ્યાર્થીએ બધો જ અભ્યાસ અહીં દેશમાં જ
તો હવે ભીખ માગવાની ટેવ પડી છે એમ સમજીને તેના તરફ કદિ કદિ કરવો જોઈએ અને પરદેશ જવાની જરૂર પિતાના મેળવેલ જ્ઞાનને
તોછડાઈથી વર્તતો અને કશી પણ મદદ કર્યા સિવાય, સારી સ્થિતિના સમૃદ્ધ કરવા માટે જ અને તે પણ છે. માસ જેટલી મુદત પૂરત જ માણસના હલનચલનમાં જે ખુમારી હોય છે તેવી અમારી દાખવત, કાર્યક્રમ હોઈ શકે. વિકસી રહેલા દેશમાં શૈક્ષણિક વળાંક કે આકાર
હું આગળ ચાલી જતા. આવા ગરજી માણસે ઘણી વખત ચીકણો લઈ રહેલ છે તે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. પરિણામે મુ. શ્રી ચીમનભાઈને વિજ્ઞપ્તિ કરવાનું મન થાય છે કે તેમના નેતૃત્વ નીચે
પણ હોય છે અને તેવાને તુચ્છકારીને કાઢી ને મૂકો ત્યાં સુધી ખસે અપાતી સ્કોલરશી૫લનને, વિચાર સ્વદેશમાં કેળવણી આપવાના
જ નહિ- આવા અનુભવ ઉપરથી ઘરને બારણે માગવા આવેલા પ્રયત્નમાં ઉપયોગમાં આવે છે તે વધુ હિતાવહ ગણાય. માણસ સાથે આપણને આમ વર્તવાની ફરજ પડે છે–આમ આપણા કુશળ હશે. આપનું સ્વાસ્થય સારૂં હશે.”
તોછડાપણાને આપણે ઘણી વાર બચાવ પણ કરતા હોઈએ છીએ 'આપના વજુભાઈ પટેલનાં વન્દને
ઉપર જણાવેલ કૃષ્ણાની માત્ર બે દિવસ પહેલા અવગણના કરવા વિષય સૂચિ
બદલ મારી પત્ની જેમ તેના મૃત્યુ બાદ ગમગીન બની ગઈ હતી તેમ અમેરિકાના નવા પ્રમુખ રિચાર્ડ .
આ કૃણા સાથે મારે આગળનો તે છડાઈભરેલો વર્તાવ મને નિકસનની આત્મકથા 'જન્મભૂમિ પ્રવાસી'માંથી ૨૦૧ વિશ્વશાંતિના મહાપ્રસ્થાન "
યાદ આવ્યો અને ઠીક સમય સુધી તેના પ્રત્યેની તે છડાઈનો વર્તાવ પ્રારંભ કરવા અમેરિકાના નવા
દિલમાં ડંખ મૂકતે ગયો. .. . . . . . . પ્રમુખનો પ્રાણવાન અનુરોધ : સંકલન: સુબોધભાઈ એમ.શાહ ૨૦૨ હમણાં એક સંસ્કારી બહેનને મળવાનું બનતાં તેમને અમારી મુળ અધિકાર ને ' . ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૦૪ આ અનુભવ જણાવ્યું. તે તેમણે પણ આ અમારા અનુભવન સાત ઉપવાસનું પ્રાયશ્ચિત સૂચવતા
સમર્થન કરતાં જણાવ્યું કે “હું પરામાં આવેલાં અમારાં બંગલાના. એક સન્મિત્રને જવાબ ' પરમાનંદ
૨૦૫
ભોંયતળિયે રહું છું. એટલે રસ્તા ઉપર જતા આવતા અનેક લોકો કાંઈ ને પ્રબુદ્ધ જીવનની પત્રચર્ચા મુનિ સંતબાલજી તથા ૨૦૬ કાંઈ મદદની આશાએ મારા બારણે ચડી આવતા હોય છે. હું કદી * વજુભાઈ પટેલ
કોઈને મદદ કરે છે. અને કદી આવી રીતે આવી ચડનાર મદદને પ્રકીર્ણ નોંધ: કૃણા ગયા પણ .
ગ્ય નથી એમ લાગવાથી અથવા તેની અપેક્ષા માટી અને આપણી તેના પ્રત્યેની તોછડાઈને ડંખ
તાકાત એછી એ કારણે તેને પાછા કાઢવો પણ પડે છે. આમ મુકતે ગો * * * , ' પરમાનંદ .
૨૦૮
સરળતાથી ના પાડવા છતાં તે માણસ પાછો જતો નથી ત્યારે તેને કોટિચંડી યજ્ઞ એ માનવતાને ..?
નુચ્છકારવાની પણ ફરજ પડે છે. આમ કરીએ ત્યારે તે માણસ દ્રોહ છે. આ
ચાલી તે, જાય છે પણ તેને કરેલ તુચ્છકાર આ દિવસ મનમાં સ્વ. સૌજન્યમૂર્તિ પિપટલાલ .
ડંખ્યા કરે છે અને એ ઉપરથી હું એવા નિર્ણય ઉપર આવી છે ગોવિંદલાલ શાહ " "મધુરીબહેન શાહ,
કે જિને મદદ કરવા એક યા બીજા કારણે મન વધતું ને હોય ધમુના - તીર (કાવ્ય) ગીતા પરીખ
૨૦૯ તેને મક્કમપણે મદદ ન જ કરવી પણ કોઈ પણ સંયોગમાં બને યદ્યપિશુદ્ધ, લાકવિરુદ્ધ, નાકરણીય,
ત્યાં સુધી કોઈને તુચ્છકાર નહિ”. ' , ' ' . નાચરણીયમ - પરમાનંદ : ૨૧૦
. આ ધને સાર પણ એ જ છે કે આપણાથી ન બને તે પ્રજાસત્તાક દિન-પ્રતિ ભજન : સમારંભ
* * * * ૨૧૨. સામે વનારને મદદ ન કરીએ, પણ કોઈને આપણે બનતા સુધી ચૈતન્ય દીપને (કાવ્ય) સુશીલા ઝવેરી
તુચ્છકારીએ નહિ. તુચ્છકાર એ માત્ર એ માણસનું જ નહિં, પણ
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૯
એ માનવીમાં વસેલા પરમાત્માનું અપમાન છે એમ સમજીને અન્ય માનવીઓ સાથેના વ્યવહારમાં આપણે સદા જાગૃત રહીએ, વિનમ્ર બનીએ, કોઈને કદિ તુચ્છકાર ન કરીએ, કોઈ પ્રત્યે તે છડાઈથી ન વર્તીએ! કોટિચંડી યજ્ઞ એ માનવતાને દ્રોહ છે.
ગયા ટેબર- નવેમ્બર માસ દરમ્યાન શિહેર ખાતે કરવામાં આવેલ લક્ષચંડી યજ્ઞના આયેજક તરીકે પ્રસિદ્ધિ પામેલ અને તે પાછળ આમજનતાના અઠ્ઠાવીશ લાખ રૂપિયાને ધૂમાડો કરાવનાર શ્રી લક્ષમણ ચૈતન્યજી મહારાજને હવે રાજકોટ ખાતે કોટિચંડી યજ્ઞ કરવાને મરથ જાગે છે. તે અંગે પ્રચારાર્થે તેમનું મુંબઈ ખાતે આગમન થતાં તે વિશે વિશેષ માહિતી લેવા-દેવાના આશયથી તા. ૧૪-૧-૦૯ ના રોજ એક પત્રકાર પરિષદ થોજવામાં આવી હતી. જાણે કે દુનિયામાં કોઈ દુ:ખ, સંકટ કે આફત જ નથી અને ચોતરફ દૂધઘીની નદીએ જ વહ્યા કરે છે અને ધર્મના નામે માંગે તે મળે તેમ છે એવી ભ્રમણામાં વિચરતા આ લક્ષમણચૈતન્ય મહાન રાજની પ્રસ્તુત કોટિચાંડી યજ્ઞ વિષે કેવી વાહિયાત કલ્પના છે તેને પ્રબુદ્ધ જીવનના વાચકને ખ્યાલ આવે એ હેતુથી તા. ૧૫-૧-૬૯ ના જન્મભૂમિમાં પ્રગટ થયેલ તે પત્રકાર પરિષદને અહેવાલ નીચે આપવામાં આવે છે:
“તાજેતરમાં શિહોર ખાતે જેમણે લક્ષચંડી યજ્ઞ યે હતા તે શ્રી લક્ષ્મણ ચૈતન્ય મહારાજશ્રીએ આજ બપોરે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં એવી જાહેરાત કરી હતી કે રાજકોટના અગ્રણી શહેરીએ મને એમને ત્યાં કોટીચંડી યજ્ઞ યોજવાનું આમંત્રણ આપ્યું છે ને તે મેં સ્વીકાર્યું છે.
, “આ યજ્ઞ કયારે જાશે તે વિશે તેઓ કોઈ ચોક્કસ તારીખ જાહેર કરી શક્યા ન હતા પણ આવતા ત્રણ ચાર માસમાં જ જાશે એ અંદાજ તેમણે આપ્યો હતો.
એ યજ્ઞના મુખ્ય યજમાને સવા કરોડ રૂપિયાને ફાળે આપવાને રહેશે તેવી તેમની જાહેરાતના સંદર્ભમાં એક પત્રકારે તેમને એવો પ્રશ્ન કર્યો હતે કે આટલા બધા પૈસા કાળા બજારના હોય તે તે તમે ધર્મકાર્યમાં વાપરી જ ન શકો ને ધોળા બજાર (હાઈટ) ના આટલા પૈસા યજ્ઞ માટે કોઈ ફાજલ પડે તેવું કઈ કુબેરપતિ અત્યારે તમારી નજરે ચડે છેખરે?
“મહારાજશ્રીએ જવાબમાં જણાવ્યું હતું કે વેળા - કાળાની સાથે અમને નિસ્બત નથી. અને તે જે મદદ કરે તે અમારો યજીમાન.
“આ કોટિ ચંડી યજ્ઞમાં લગભગ દશથી બાર કરોડ રૂપિયા ખર્ચાશે તે અંદાજ તેમણે આપ્યો હતો.
“આ યજ્ઞમાં સાડા ત્રણ લાખ મણ તલ, (કિંમત અઢી કરોડ રૂપિયા) એક લાખ મણ ચેખા(કિંમત નેવું લાખ રૂપિયા) પચાસ હજાર મણ ધી, પચાસ હજાર મણ જવ તથા ખાંડ વગેરે હોમવામાં આવશે. આ ઉપરાંત કેસર વગેરે કીંમતી વસાણાં પણ લાખો રૂપિયાનાં હોમવામાં આવશે.. . - “આજે જ્યારે ગુજરાતમાં દુષ્કાળ છે કે માણસ તથા ઢેર ભૂખે મરે છે ત્યારે કરોડો રૂપિયાને ખાદ્ય માલ આમ બાળી નાખવાને બદલે આ રૂપિયા ગાયે, ભેસે, જાનવરોને બચાવવામાં ખર્ચે તે શું ખોટું? એવા એક પત્રકારના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે એ કામ કરનારા એ કામ કરે જ છે ને હું જે યજ્ઞ કરું છું તેનું ફળ પણ પ્રજાના કલ્યાણમાં જ આવશે. - “આવા યજ્ઞથી લોકોનું દારિદ્રય ફીટે અને દેશમાં આવતા દુષ્કાળે અટકે તે આ દેશના લોકો દસના બદલે તેમને વીસ કરોડ રૂપિયા આપી દે તેવા વિશાળ દિલવાળા છે. તમે એમને ખાતરી આપી શકે તેમ છે કે આ યજ્ઞ પછી દેશમાં દુષ્કાળ નહિ જ પડે! એ
પડકાર એક પત્રકારે ફેંકતાં તે તેમણે ઝીલી લીધું હતું અને પત્રકારને કહ્યું હતું કે તમે મને વીસ કરોડ રૂપિયા આપે તે અત્યારે જ સ્ટેમ્પવાળા પાના ઉપર હું તમને લખી આપવા તૈયાર છું કે આ યજ્ઞ પછી દેશમાં દુષ્કાળ નહિ જ પડે.” .
વસ્તુત: આજની મેઘવારીની ભીંસમાં ત્રણ મહિના પહેલાં શિહેરમાં જે લક્ષચંડી યજ્ઞ કરવામાં આવ્યું અને એ યજ્ઞવેદીમાં પાણીની માફક ઘી અને અન્ય ખાદ્ય પદાર્થો ઠલવવામાં આવ્યા અને રાજ્ય તેમ જે પ્રજાના અગ્રણીઓએ આ બધું ઠંડે પેટે જોયા કર્યું, થવા દીધું એ રાજ્ય તેમ પ્રજાજનો ઉભયને ભારે શરમાવનારી બીના છે. આમ છતાં પણ હવે આ કોટિચંડી યજ્ઞની ઉપર જણાવેલી વિગતો બહાર પડતાં તે સામે જે વિરોધને વાવંટોળ શરૂ થયો છે તે જોતાં તે યજ્ઞ થઈ નહિ શકે એવી આશા વધારે પડતી ન લેખાય. આ યજ્ઞ પ્રજાજને હવે નહિ થવા દે તેમજ રાજ્ય પણ આવી ઉડાવગીરીને નીભાવી નહિ જ લે. અને એમ પણ કહી શકાય કે લક્ષ્મણરમૈતન્ય મહારાજ તે અંગે જે વિરાટ કલ્પના રજૂ કરી રહ્યા છે તેને મૂર્ત રૂપ આપવાનું આજના સંગેમાં શકય પણ નથી લાગતું. આમ છતાં આજે અત્યન્ત ખર્ચાળ એવાં ધાર્મિક અનુષ્ઠાને ચેતરફ વેજાઈ રહ્યા છે અને તે પાછળ પાર વિનાનું દ્રવ્ય વેડફાઈ રહ્યું છે... આ આજની હકીકત છે અને આ અંગે પ્રજજનેએ સચેત થવાની ખૂબ જ જરૂર છે. આ વિરાટ યોજનામાં શ્રી લક્ષમણ ચૈતન્ય નિષ્ફળ જશે તે પણ શિહોરમાં થયા એવાં યજ્ઞ સ્થળે સ્થળે જવા-ઊભા કરવા-દેશમાં તેઓ ચેતરફ ઘુમ્યા જ કરવાના. અને તેમની માગણીને વધાવનારા હૈયાફૂ ટા અંધશ્રદ્ધાળુ લોકો તેમને જયાંત્યાં મળી જ રહેવાના. - આજે જૈન શ્વે. મૂ. સમાજમાં ઉપધાન અને એવાં બીજા જે ધાર્મિક અનુષ્ઠાને આગેવાન ધર્માચાર્યો જ્યાં ત્યાં જ રહ્યા છે. અને તે પાછળ હજારો-લાખે રૂપિયાનું પાણી થઈ રહ્યાં છે તે આવા યજ્ઞનું નાનું સ્વરૂપ છે. તાજેતરમાં ખંભાત ખાતે શ્રી વિજ્યરામચંદ્રસૂરિના માર્ગદર્શન નીચે જવામાં આવેલા ઉપધાન અનુષ્ઠાન પાછળ સાંભળવા મુજબ, દશ - બાર લાખ રૂપિયાનું પાણી થઈ ચૂકયું છે. દેશમાં અતિવૃષ્ટિ થાઓ, અનાવૃષ્ટિ હો, દુષ્કાળ આવે, કઈ આંધી ચડી આવેપણ આ આચાર્યો માટે તે સદા સુકાળ જ છે; સદા ચેાથે આરે વર્તે છે. તેમને અન્નના અભાવે ભૂખ્યા રહેવું પડતું નથી; પાણીના અભાવે તરસ્યા રહેવું પડતું નથી; વસ્ત્રના અભાવે નગ્ન વિચરવું પડતું નથી; આવાસના અભાવે ખુલ્લામાં પડી રહેવાની અકળા મણ અનુભવવી પડતી નથી અને લક્ષાધિપતિએથી તેઓ સદા ઘેરાયેલા રહે છે. અહિંસાને ઉપદેશ અપાય છે, ક્રિયાશીલ કરુણાને સર્વથા અભાવ છે. પ્રસ્તુત લક્ષમણ રૌતન્ય જે કોટિ ચંડી યજ્ઞ ધજાગરો લઈને નીકળ્યા છે તે આવા ધર્માચાર્યોના એક પ્રતીક રૂપ - એક પ્રતિનિધિ સમાન છે. જે સમૃદ્ધિના વાતાવરણમાં તેઓ વસે છે એ જ સમૃદ્ધિના વાતાવરણમાં શ્રી વિજયરામચંદ્રસૂરિ કે શ્રી વિજ્યધર્મસૂરિ અથવા તે કાનજીમુનિ વિચરે છે. આવા આચાર્યોને કોઈ કહેનાર, પૂછનાર કે રોકનાર નથી અને તેથી ધર્મશ્રદ્ધાનાં આવાં કલ્પનાતીત નાટકો આપણા દેશમાં ભજવાયા જ કરે છે. આવાં આવાં નાટકોને વિરોધ કર, તેના યજકોને પડકારવા અને આવો અવિચારી દ્રવ્યવ્યય શક્ય જ ન રહે એવું ઉગ્ર વાતાવરણ પેદા કરવું એ આજના સમયજ્ઞ યુવકોને, સમાજના હિતૈષી અસરોને ધર્મ છે. આજની તીવ્ર ભીંસ અને ચિતરફની અકળામણના સમયમાં આવા યજ્ઞને વિચાર કરે એ માનવતાને કેવળ દ્રોહ કરવા બરાબર છે, શ્રી સંપત્તિનું અપમાન છે. આવા દ્રોહથી, આવી બેવકૂફીથી બચીએ એ જ પ્રાર્થના! '
• પરમાનંદ
Page #31
--------------------------------------------------------------------------
________________
તા. ૧-ર-૧૯
પ્રબુદ્ધ જીવન
૨૦૯
સ્વ. સેજ મૂર્તિ પોપટલાલ ગોવિંદલાલ શાહ ૨૪
- વર્ષોજુને જેમની સાથે સ્નેહસંબંધ હતા એવા વડિલ મુરબ્બી શ્રી પિપટલાલ ગોવિંદલાલ શાહનું તા. ૧૩-૧-૬૯ના રોજ અવસાન થતાં માત્ર મુંબઈ અને મહારાષ્ટ્ર જ નહિ પણ ગુજરાતે એક સંનિષ્ટ સતત સંશોધનશીલ વિદ્વાન પુરુષને ગુમાવ્યું છે. આજથી લગભગ ૪૫ વર્ષ પહેલાં મારા ઝવેરાતના વ્યાપારવ્યવસાયના કારણે મદ્રાસ જવાનું થતાં – મારા સ્વર્ગસ્થ મિત્ર ગેવિંદલાલ પુરુષોત્તમદાસ ઝવેરી દ્વારા તેમને પ્રથમ પરિચય થયેલ. તેઓ તે દિવસોમાં સરકારી હિસાબી ખાતાના એક મુખ્ય અધિકારી તરીકે મદ્રાસ ખાતે નિયુકત હતા, ત્યાર બાદ તેમની મુંબઈ બદલી થતાં તેઓ મુંબઈ આવીને વસ્યા અને એકાઉન્ટન્ટ જનરલના હેદા સુધી પહોંચ્યા. તેમાંથી નિવૃત્ત થતાં પબ્લિક સર્વિસીઝ કમીશનના શરૂઆતમાં સભ્યપદે અને પછી ચેરમેનના પદ સુધી પહોંચ્યા. અને ૧૫૧ થી તેઓ સરકારી સર્વ જવાબદારીથી નિવૃત્ત થયા. બાદ ગુજરાત સંશાધન મંડળને તેમણે પિતાની સર્વ શકિતને વેગ આપ્યો અને તે સંસ્થાને તેમણે ખૂબ વિકાસ સાધ્યું, અને મુંબઈ બાજુએ આવેલા ખારમાં તે સંસ્થાને તેમના પુરુષાર્થના પરિણામે પોતાનું મકાન પણ પ્રાપ્ત થયું અને તેની પ્રવૃત્તિઓ વધારે ને વધારે ફાલતી ફ લતી રહી.
તેઓ વર્ષોથી ખારમાં પોતાના જ બંગલામાં સ્થિર થયા હતા. તેમને એક યા બીજી નિમિત્તે અનેકવાર મળવાનું બનતું હતું. તેઓ પૂરા અર્થમાં સૌજન્યમૂર્તિ હતા. મારા પ્રત્યે તેમને ખૂબ સ્નેહ હતો અને પ્રબુદ્ધ જીવનના તેઓ સારા ચાહક હતા, આપણા દેશની આથમતી જતી પેઢીના તેઓ એક સાંસ્કૃતિક પ્રતિનિધિ હતા. ગુજરાતના ઉત્કર્ષમાં તેમને અપૂર્વ રસ હતું અને સંશોધનકાર્યમાં તેઓ સદા એતપ્રેત રહેતા હતા. તેમની હરોળના શ્રી કાન્તિલાલ છગનલાલ પંડયા, સ્વ. મણિલાલ નાણાવટી, શ્રી હર્ષદભાઈ દિવેટિયા અને બીજા અનેક મહાનુભાવે આજે વિદાય થઈ ચૂકયા છે. તેમાં મિત્ર શ્રી મનસુખલાલ માસ્તર પક્ષઘાતના ભેગ બનેલા આજે બિછાનાવશ છે. શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી જાગ્રસ્ત હોવા છતાં આપણા સદભાગ્યે હજુ કર્મપરાયણ જીવો અને જાગૃત છે. તેમની આગળની હરોળના સાક્ષર શ્રી હિંમતલાલ ગણેશજી અંજારિયા ૯૨ વર્ષની ઉંમરના આજે પણ જીવન્ત છે.
શ્રી પંપટલાલભાઈ છેલ્લા દોઢેક વર્ષથી શરીરે ભાંગી ગયા હતા. છએક મહિના પહેલાં તેમને હું મળવા ગયેલ ત્યારે તે કર્મવીર વ્યકિતને સ્થગિત – શિથિલ-blank જોઈને મેં ઊંડી વ્યથા અનુભવી હતી. તેમની સાથે ગુજરાત સંશાધન મંડળમાં વર્ષોથી કામ કરી રહેલા શ્રી મધુરીબહેન શાહે તેમનાં અંગે પરિચયનેધ લખી આપી છે જે નીચે રજુ કરું છું.
પરમાનંદ ' શ્રીયુત પિપટલાલ ગોવિંદલાલ શાહનું ૮૧ વર્ષની વયે તા. ૧૩-૧-'૧૯ના રોજ અવસાન નિપજતાં ગુજરાતમાં સંશોધન કાર્યને વેગ અને પ્રેરણા આપતી એક અનેખી શકિતને વિલય થયો છે. તેઓ ગુજરાત સંશોધન મંડળના સ્થાપક જ નહિ બલ્ક આત્મા સમાન હતા.
શ્રી પોપટલાલ શાહને જન્મ ડિસેમ્બર ૧૮૮૮ માં થયે હતે. કૅલેજ કાળ દરમ્યાન અનેક શિષ્યવૃત્તિઓ અને ઈનામ મેળવનાર એવા તેમની વિદ્યાર્થીજીવન દરમ્ય’નની કારકિર્દી ઘણી જવલંત અને ઉજજવળ હતી. શિક્ષણ પૂરું કરી તેમણે રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે પોતાની વ્યવસાયી કારકિર્દીને પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ સનંદી હરીફાઈની પરીક્ષામાં ઉચ્ચ કક્ષા મેળવી ઉત્તીર્ણ થયા બાદ તેમણે મુંબઈ સરકારની નેકરી સ્વીકારી અને પોતાની બુદ્ધિમત્તા અને કામની ચીવટ દ્વારા ઉત્તરોત્તર પ્રગતિ સાધી તેઓ એકાઉન્ટન્ટ
જનરલના પદ સુધી પહોંચ્યા હતા. આ પદથી નિવૃત્ત થયા બાદ તે પબ્લિક સવિસ કમિશનના સભ્ય હતા અને સન ૧૯૪૩ થી ૧૯૯૧ સુધી સદર કમિશનની. તન-મન - ધનથી સેવા કરી છેવટે તેના ચેરમેનપદથી નિવૃત્ત થયા હતા.
વિજ્ઞાન જેવો કઠિન વિષય સર્વસાધારણ શૈલીમાં જનતા સામે મૂકી તેમણે આ વિષયમાં લેકોને રસ જાગૃત કર્યો હતો. તેમની સરળ શૈલીમાં લખાયેલાં વિજ્ઞાન વિશેનાં લખાણે, ‘વિજ્ઞાન વિહાર', ‘વિજ્ઞાન વિનોદ’ અને ‘વિજ્ઞાન વિચાર 'નૂનમનાં પુસ્તકો દ્વારા પ્રસિદ્ધ થયાં છે. ગુજરાત સાહિત્ય પરિષદમાં વિજ્ઞાન વિભાગમાં તેઓ અગ્રસ્થાને હતા.
સનંદી અધિકારી તરીકેની તેમની સરકારી નોકરી દરમ્યાન તેઓ સતત સંશોધન કાર્ય અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ગુંથાયલા રહેતા. ઈતિહાસ, પુરાતત્ત્વ અને સાહિત્યમાં તેઓ ઊંડો રસ ધરાવતા.
તેમણે તેમના જીવનકાળ દરમ્યાન આદિવાસીઓની સરસ સેવા બજાવી હતી. આદિવાસીઓ અંગે તેમણે ‘દૂબળા', નાયકનાયકદાસ, ડિટિફાઈડ કૅમ્યુનિટિઝ ઑફ વેસ્ટર્ન ઈંન્ડિયા, ટ્રાઈબલ લાઈફ ઑફ ગુજરાત વગેરે અનેક સુંદર પુસ્તકો પણ લખ્યાં છે.
મુંબઈમાં સન ૧૯૩૭ માં તેમણે ગુજરસંશોધન મંડળની સ્થાપના કરી હતી, સદર સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી હાલ મહારાષ્ટ્રની એક ગણનાપાત્ર સંસ્થા લેખાય છે. આ સંસ્થા માનસશાસ્ત્ર, કેળવણી, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન વગેરે વિષયો પરના સંધનેના લેખે પ્રકટ કરતું નૈમાસિક ચલાવે છે. શ્રી પોપટલાલ શાહના સતત પ્રયાસેના પરિણામે આજે આ મંડળ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે.
તેમના મૃત્યુથી ગુજરાત સંશાધન મંડળે તેને આત્માં ગુમાવ્યું છે અને ગુજરાતે સંશોધન કાર્યને વેગ અને પ્રેરણા બક્ષનાર એક મહાન શકિત ગુમાવી છે.
મધુરીબહેન શાહ - યમુના-તીર (આ યમુના-તીર આજને છે, કૃષ્ણના સમયને નહીં)
રે મન, ચલ નું યમુના - તીર ! બજી જયહીં બંસરી કૃષ્ણની
ઝમ્યા પ્રેમથી સૂર, આજ એક ના, અનેક કૃષ્ણ
( રાધા. થઈ, ચકચૂર; રાસલીલાની જેમ બની અવે નવ નવ નૃત્ય – અધીર – રે મન... હવે હેડમાં દ્રૌપદી મૂકી '
“ધર્મરાજ' પસ્તાય? કુરુક્ષેત્ર તો રોજ નિરંતર
કોઠે પડયાં જણાય; અઢાર દિનમાં યુદ્ધ પતે તે
'હાશ ભણે સહુ “વીર’ – રે મન રાજ્ય કળામાં નવી ચાતુરી
રોજ રોજ વરતાય, સારથિ થઈ, જે પ્રભુ પધારે
ઓળખ - પત્ર મંગાય! - પ્રતિબિમ્બ શું ઝીલે હદયનું
ડહોળાં યમુના - નીર? રે મન, જાવું યમુના - તીર ?!
ગીતા પરીખ
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પ્રભુ જીવન
ચષિ શુદ્ધ, લાકવિરુદ્ધ, નાકરણીય, નાચરણીયમ્
(‘પ્રબુદ્ધ જીવન’ના વાચકોને યાદ આપવું જરૂરી છે કે ઉપરના વિવાદાસ્પદ સૂત્ર ઉપર આજની ૫૦ વર્ષ પહેલાં એક મિત્રમંડળીમાં ચર્ચા ગાઠવવામાં આવેલી – એ ચર્ચા દરમિયાન આ સૂત્રનું સમર્થન સ્વ. શ્રી મેાતીચંદ ગીરધરલાલ કાપડિયાએ કરેલું જે ‘પ્રબુદ્ધ જીવન ’ના આગળના બે અંકોમાં પ્રગટ થઈ ચૂકયું છે. તેના વિરોધ કરતાં મેં જે કહેલું તે નીચે.રજૂ કરવામાં આવે છે.
પરમાનંદ )
આ આપણ સર્વને સુવિદિત સૂત્રનું વિદ્રાન પક્ષકારે જે સમર્થન કર્યું છે તેના પ્રતિપક્ષ સ્થાપવાનું કાર્ય મે માથે લીધું છે. તે આરંભું તે પહેલાં પ્રથમ તે ઉપરોકત સૂત્રના પ્રચલિત અર્થ સ્પષ્ટ કરવાની જરૂર લાગે છે. તદુપરાંત સાક્ષાત્ ખંડનના કાર્ય ઉપર આવતાં પહેલાં કેટલીક સામાન્ય બાબતોનો પણ ઉલ્લેખ કરવા આવશ્યક છે.
ઉપરોકત સૂત્રનો અર્થ બહુ સામાન્ય છે, છતાં પણ સામાન્ય વસ્તુના સુસ્પષ્ટ ખ્યાલના અભાવે ઘણી વખત ગેરસમજૂતી ઊભી થાય છે. તેના અર્થ આ મુજબ છે: “આપણે ધારેલું અમુક કાર્ય શુદ્ધ હોય તો પણ જો તે લેાક વિરૂદ્ધ હોય તો તે કદિ ન કરવું – કદિ ન આચરવું. 'શુદ્ધ' હાય એટલે કે વિચાર કરતાં તે કાર્ય કરવા લાયક લાગતું હાય, આપણું અન્ત:કરણ સંમતિ આપતું હોય, સર્વ રીતે હિતાવહ લાગતું હેાય; લેક વિરુદ્ધ હાય એટલે લાકમતથી વિરૂદ્ધ હાય, સામાન્ય રૂઢિને અસંમત હોય, જનસમાજ તે કાર્યને સંમતિ આપતા ન હોય; ‘ કરણીય ' કે ‘આચરણીય'ના અર્થમાં ભેદ નથી, પણ એક બાબત બરોબર ઠસાવવા ખાતર એકાર્થવાચી બે ત્રણ શબ્દોને ઉપયોગ કરવાની રીતિ કાવ્યવાચકોને સુવિદિત છે. એ રીતે અહિં પણ શુદ્ધ છતાં પણ લેવિરૂદ્ધ કાર્યની અકરણીયતા ઉપર વધારે ભાર મૂકવા ખાતર અાચરણીયતાના પ્રયોગ કરવામાં આવ્યા છે, અથવા તે Doing અને Practisingમાં જે ભેદ રહેલા છે તે ભેદનું ‘કરણીય’ અને ‘આચરણીય’ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે એમ પણ કહી શકાય.
પ્રસ્તુત સૂત્રની ચર્ચા વ્યષ્ટિ અને સમષ્ટિના સંબંધ પ્રતિ આપણું એકદમ લક્ષ ખેંચે છે અને આ સંબંધની યથાર્થ સમજણ ઉપર જ આપણી ચર્ચાનું સમાધાન અવલંબે છે. વ્યકિતના સમાજ સાથે શો સંબંધ છે? વ્યકિતની સમાજ પ્રત્યે શી જવાબદારી છે? એ બધી જવાબદારીઓ છતાં પણ વ્યકિતવાતંત્ર્યને જરા પણ અવકાશ છે કે નહિ? અમુક વિચારમાં પેાતાને બહુ શ્રદ્ધા હાય પણ સમાજ સ્વીકારતા ન હેાય તે તે વિચાર પ્રમાણે આચરવાના વ્યકિતને હક્ક છે કે નહિ ? ઈત્યાદિ પ્રશ્ના બરોબર ઉક્લવાની જરૂર છે.
આપણે સમાજ સાથે એવા બંધને બંધાયેલા છીએ કે તેના અનાદર આપણાથી કદિ પણ થઈ શકે જ નહિ. સમાજના ઉદયમાં આપણા ઉદય રહેલા છે અને સમાજના નાશમાં આપણા નાશ અન્તભૂત છે એ સર્વથા સત્ય છે. સમાજના આપણે મેટા ૠણી છીએ અને સમાજસેવામાં જ આપણે મેક્ષ છે એ નિ:સંશય છે. સમાજશરીરનાં આપણે અંગા છીએ, અને જેમ દરેક અંગઉપાંગની નાની સરખી પ્રવૃત્તિની સમસ્ત શરીરને ઓછી વધતી અસર પહોંચે છે તેમ જ આપણાં નાનાં મેટાં સર્વ કાર્યોની અરાર સમાજને પહોંચ્યા વિના રહેતી નથી. આપણી જીવનવ્યવસ્થા એવી છે કે સમાજ વિના આપણને શિડ પણ ચાલી શકે તેમ નથી. આપણને ક્ષણે ક્ષણે આપણા જાતિબંધુઓની સહાયની જરૂર પડે છે. આપણે સમાજની હુંફે જીવીએ છીએ, સમાજથી તરછેડાયેલ માણસને જીવન બહુ. કઠીન થઈ પડે છે. સામાજિક વ્યવસ્થા ઉપર આપણી જીવનવ્યવસ્થાના મેટો આધાર છે. એક અવ્યવસ્થિત થતાં બીજું પણ તરત જ અવ્યવસ્થિત થવા માંડે છે. આ સર્વ ઉપરથી એ ફલિત થાય છે કે
તા. ૧-૨-૬૯
આપણે બધી બાબતોમાં સામાજિક દષ્ટિબિન્દુને કદિ પણ ભૂલવું જોઈએ નહિ. મનમાં આવે તેમ કરવાના આપણને હક્ક નથી; ઉચ્છ્વ ખલ વર્તન સમાજનું તેમ જ પોતાનું ઘાતક બને છે. તે માટે આપણી સર્વ કૃતિમાં દીર્ધ દષ્ટિને પૂર્ણ અવકાશ મળવા જોઈએ અને આપણું વર્તન સામાજિક જીવનને હાનિકર્તા ન નીવડે તે તરફ પૂરનું લક્ષ્ય રહેવું જોઈએ.
આ સર્વે` મારે કબૂલ છે. પણ આ સાથે એ પણ ભૂલવું જોઈતું નથી કે સમાજ વ્યકિતઓના બનેલ છે. સમાજનું જીવન વ્યકિતઓ જ ઘડે છે. સમાજને વિકાસ કે ધ્વંસ વ્યકિતઓ ઉપર આધાર રાખે છે. જ્યારે સમાજમાં સડો પેસે છે ત્યારે સમાજના ઉદ્ધાર વ્યકિતઓથી જ થાય છે. આ રીતે વિચારીએ છીએ ત્યારે સુસ્પષ્ટ થાય છે કે સમાજ પ્રત્યે વ્યકિતની અધીનતા સ્વીકારતાં છતાં પણ, સમાજનું ઉન્માર્ગે ગમન દશ્યમાન થતાં વ્યકિતને પેાતાનું વ્યકિતત્વ દાખવવાના અધિકાર છે અને આ રીતે વ્યકિત – સ્વાતંત્ર્યને પણ અવકાશ છે.
જ્યાં સુધી સમાજ~સ્વીકૃત માર્ગો સાથે આપણને વિચારભેદ ન હોય ત્યાં સુધી ‘ જમાલભાઈના જુદો ચાતરો ' એ રીતે આપણે તરંગની ખાતર અન્યમાર્ગગામી થવાની બિલકુલ જરૂર નથી. જ્યાં સુધી રૂઢિગત રીવાજો લાકહિતાવહ જણાતા હોય ત્યાં સુધી તે રીવાજોને આપણે પણ અનુસરવું જોઈએ તે વિષે બે મત છે જ નહિ. જ્યો સુધી આપણા લોકોના વિચારો સામાજિક વ્યવસ્થાના પોષક તથા સ્વપરની ઉન્નતિના આવાહક લાગતા હોય ત્યાં સુધી તે વિચારો આપણને અવશ્ય માન્ય તેમજ આદરણીય હોવા જોઈએ. પણ જ્યારે લેાકવિચાર એક બાજુએ હાય, અને અન્ત:કરણના આદેશ બીજી બાજુએ હાય, જ્યારે રૂઢિ કાંઈક કહેતી હોય અને સસ વિવેક અન્ય વસ્તુનું સૂચન કરતા હાય, ત્યારે શું કરવું? લોકો જે ચીલે ચાલતા હોય તે ચીલે ચાલવું, કે પોતાના વિચારને લોકલજ્જા કે લાકોની ટીકાની પરવા કર્યા વિના નિડરપણે અમલમાં મૂકવા ? ઉપરોકત સૂત્ર પ્રથમ વિકલ્પ સૂચવે છે; આ લેખના ઉદ્દેશ બીજા વિકલ્પનું પ્રતિપાદન કરવાના છે.
સમયના પરિવર્તન સાથે સમાજની વ્યવસ્થામાં યોગ્ય ફેરફારો થવા જ જોઈએ; નહિ તો જેમ બંધાઈ રહેલું પાણી ધીમે ધીમે ગંધાવા માંડે છે અને કાંઈ પણ ઉપયોગનું રહેતું નથી, એટલું જ નહિ પણ, ઉલટું ચારે બાજુના પ્રદેશમાં અનેક રોગો ફેલાવવાનું નિમિત્ત બને છે, તેમ જે સમાજ કાળપરિવર્તન સાથે પેતાની વ્યવસ્થામાં ફેરફાર કરતા નથી તે સમાજમાં સડો પેસવા માંડે છે, અને પેાતાના તેમ જ અન્યના વિનાશને નેતરે છે. સમાજને સ્વભાવ સામાન્યત: આગળ વધવાના હતા નથી, પણ જયાં હોય ત્યાં સ્થિર થઈ રહેવાના હોય છે. લેસમૂહને ફેરફાર કરવા ગમતા નથી, એટલું જ નહિ પણ, દરેક વ્યકિત પ્રચલિત રૂઢિના પાડેલા ચીલે ચાલે એમ ઈચ્છે છે તથા તેવા આગ્રહ રાખે છે. સમાજ ઘાણીના બળદની માફક પોતે ઉપજાવેલા ચક્રમાં ઘૂમવા માગે છે. વસ્તુસ્થિતિ આમ છે ત્યારે સમય - પરિવર્તનને અનુરૂપ સુધારા કેમ થઈ શકે? અમુક વિચાર, વર્તન કે રૂઢિમાં ફેરફાર કરવાની. હવે જરૂર છે એની કેમ ખબર પડે? આ કાર્ય કાળદષ્ટાઓનું છે; સમાજના પ્રશ્નો ઉપર નિરન્તર વિચાર કરતા મહાશયાનું છે. સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરીને જે જે સમયે જે જે સુધારાએ! કરવા યોગ્ય લાગે, તથા કાળબળે ઘર કરી રહેલ કુરીવાજો દુર કરવાની જરૂર લાગે તે સર્વ સમાજના લોકોને જણાવવાની અને જે નવી દિશાઓ ગમન કરવાના સમાજને તેઓ આગ્રહ કરતા હોય તેના સમાજ આદર કરે કે નહિ તે છતાં પણ તે માર્ગે જવાની પહેલ કરવાની તેની ફરજ છે, અને તેમાં જ તેઓના ખરો
Page #33
--------------------------------------------------------------------------
________________
- તા. ૧-૨-૯
પ્રબુદ્ધ જીવન
૨૧૧
ધર્મ તથા પુરુષાર્થ રહેલ છે. કોઈ પણ નવી વાત, નવો વિચાર સમાજ સ્વેચ્છાએ કે સહેલાઈથી સ્વીકારતા નથી. વ્યકિતના અસાધારણ પ્રભાવના દબાણ નીચે જ સમાજમાં સુધારા થઈ શકે છે. “આખા સમાજ સ્વીકારે પછી આપણે અમુક કાર્ય કરીએ ” – એ વિચારથી આપણું કદિ પણ “ઊંચુ ” આવવા પામે જ નહિ. “આ વાત સાચી છે, પણ આપણા લોકોને ગમતી નથી, માટે આપણે ન કરવી” એ વિચાર આપણી ભીરતા દાખવે છે. જ્યાં સુધી સાચી વાત કહેવાની તથા સાચી રીતે વર્તવાની આપણામાં હિંમત આવી નથી, ત્યાં સુધી આપણા ઉત્કર્ષ થ કદિ પણ સંભવિત નથી. શુદ્ધ આશયથી સ્વપરહિતની યોગ્ય તુલના કરતાં જે લાગે તે કહેવામાં તથા કરવામાં જ ખરો પુરુષાર્થ રહેલ છે.
ઈતિહાસ તરફ નજર કરતાં પણ માલૂમ પડે છે કે, સમાજના વિચારમાં પરિવર્તન કરનાર મહાપુએ કદિ પણ લોકસંમતિ કે લેકવિરૂદ્ધતાને વિચાર કર્યો જ નથી. સમગ્ર આર્યાવર્તમાં જ્યારે યજ્ઞયાગાદિમાં ધર્મ મનાતું હતું, અનેક દેવદેવલાંને પૂજવામાં જીવનની સાર્થકતા સમજાતી હતી તથા ભ્રાતૃભાવની વિઘાતક વર્ણભેદની ભાવનાએ લેકજીવનમાં સતત થઈ રહી હતી ત્યારે દયધર્મનું સ્થાપન કરનાર, અનેક પ્રકારના વહેમેનું ઉન્મેલન
તથા તત્ત્વચિંતનમાં બુદ્ધિને અગ્રપદ આપનાર ભગવાન મહાવીર કે બુદ્ધના જીવનમાં શું ઉપરોકત સત્ય પ્રતીત નથી થતું? પથરા એટલા દેવ પૂજનાર દેશમાં સ્વામી દયાનંદની બલવતી ઉદ્ઘોષણા ધન્યવાદને પાત્ર નથી? સાંઈએના અત્યાચાર વિરૂદ્ધ પિકાર ઊઠાવનાર અને પોતાના સર્વસ્વના ભેગે તેની વિરૂદ્ધ જબરૂં યુદ્ધ કરનાર સ્વ. કરસનદાસ મૂળજીનું ચરિત્ર શું ઉપરોકત કથનને પુષ્ટ નથી કરતું? આવા અનેક દષ્ટાંતે પૂર્વ તથા પશ્ચિમના ઈતિહાસમાંથી મળી આવશે, અને આ સર્વ ઉપરથી એક જ ઉપનય નીકળી આવશે કે:
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मी : समाविशतु गच्छतु वा यथेष्टम्। .. अद्यैव वा भरणमस्तु युगान्तरे वा न्याय्यात् पथ : प्रविचलन्ति पदं न धीराः ।।
(વ્યવહારકુશળ માણસે નિન્દા કરો કે સ્તુતિ કરો, લક્ષ્મી પ્રાપ્ત થાઓ કે ચાલી જાઓ, મરણ આજ છે કે યુગાન્તરે હો, પણ ધીર પુરુષે ન્યાયમાર્ગ ઉપરથી એક પગલાં પણ પાછું હઠતા નથી.)
હું એમ નથી કહેતા કે લેકમતને બિલકુલ વિચાર જ ન કરો. એક કાર્ય કરતી વખતે અનેક બાબતો ધ્યાનમાં લેવાની હોય છે અને તે વિચારણામાં લોકમતને પણ પૂર્વ અવકાશ મળ જોઈએ. પણ એ સાથે મારે એમ પણ કહેવાનું છે કે આપણે લોકમતના ગુલામ બની જવું ન જોઈએ. કાર્યની ઉચિતતા કે અનુચિતતાનું અનુમાપક યંત્ર Thermometer લેકમતે બનાવો ન જોઈએ. જે અમુક કાર્ય બીજી બધી અપેક્ષાએ સત્ય લાગતું હોય તે લોકમતની આવગણના કરવામાં હું બીલકુલ દોષ જોતું નથી. ' અલબત્ત, એ તે સત્ય જ છે કે લોકમતની ઉપેક્ષા કે અવર ગણના લોકો પ્રત્યે અપ્રીતિ કે તિરસ્કારમાં પરિણમવી ન જ જોઈએ, તેમ જ અમુક બાબતમાં લોકોને અભિપ્રાય ન હું સ્વીકારું તે ઉપરથી એવો અર્થ પણ ન થવો જોઈએ કે હું લોકોને ચાહતો નથી. લોકમતને અનાદર અને લોકપ્રીતિને વિરોધ નથી. સમગ્ર હિન્દમાં વ્યાપી રહેલ હિન્દુ ધર્મને અનાદર કરનાર ભગવાન મહાવીરના હૃદયમાં લોકો માટે જે કરુણા ભરી હતી તે કરુણાનું બીજું દષ્ટાંત કયાં મળે એમ છે? અમુક બાબતને લગતા લેકમતને અનાદર કરવામાં પરિણામે
કહિત સિદ્ધ કરવાને જ આપણે આશય હોવા જોઈએ અને એવી ભાવના તથા શ્રાદ્ધ ઉપર જ આપણી જીવન-પદ્ધતિ રચાવી જોઈએ.
ઉપરોકત સૂત્રના વિદ્વાન પક્ષકારને મેટો ભય એ લાગે છે કે પેતાના જે વિચાર સમાજ સ્વીકારવા તૈયાર ન હોય, જે વિચારને સમાજ આદર આપે એવું ન હોય તેવા વિચારની પ્રરૂપણા કરવાથી સમાજવ્યવસ્થાને અંતે લેપ થવાને. આના ઉત્તરમાં કહેવાનું કે શુદ્ધાશયથી પ્રેરિત એવા વિચારની પ્રરૂપણા કદાચ સમાજમાં ક્ષોભ પેદા કરે, એવા વિચાર વિરૂદ્ધ સમાજ કદાચ બંડ ઉઠાવે, પણ તેથી રામગ્ર વ્યવસ્થાને લેપ થયો હજુ સુધી સાંભળ્યું નથી; એવી ચિન્તા રાખવાનું વિદ્રાન પક્ષકારને કાંઈ કારણ પણ નથી. સમાજમાં ટકી રહેવાની એવી અદભુત શકિત રહેલી છે કે સર્વત્ર નિરાશા ઉત્પન્ન કરે તેવા સંયોગો વચ્ચે પણ સમાજની જીવન જ્યોતિ અસ્થિરપણે પણ પ્રજજવલિત રહ્યા કરે છે. વળી જે વિચારમાં ગઈ કાલે ઉછુંખલતા, નાસ્તિકતા કે પાપમયતાનું સમાજે આજે પણ કીધેલું તે વિચારને આજે સમાજે પિતાને કરી લીધો એવાં દષ્ટાંતે કયાં ઓછાં બન્યાં છે?
વિદ્વાન પક્ષકારને આ લેખ વાંચતાં તેઓ નીચેની વાત ઉપર બહુ ભાર દેતા હોય એમ જણાય છે: આપણા મનમાં આવે . તેમ વતીએ અને લોકોની દરકાર ન કરીએ તે આપણને તેમ જ સમાજને ગંભીર નુકસાન થવાનો સંભવ છે. આની કોણ ના કહે છે? પણ અહિં પ્રશ્ન મનમાં આવે તેમ કરવાનું નથી પણ લેકઅનાદત એવા શુદ્ધ વિચારને વર્તનમાં મૂકવાને છે. વિદ્વાન પક્ષકારને ફરીથી તે સૂત્ર વાંચવાની તથા ખાસ કરીને તેમાં આવતા “શુદ્ધ' શબ્દ ઉપર તેમનું ધ્યાન ખેંચવાની મને જરૂર લાગે છે. તે કાં તો “શુદ્ધ’ શબ્દને ભૂલી જાય છે અથવા તે “શુદ્ધ' શબ્દને “તરંગજન્ય” કે “કલ્પનાજન્ય ’ કે એ કાંઈ અર્થ કરતા હોય એમ લાગે છે..
શુદ્ધ' શબ્દમાં બહુ ગંભીર અર્થ રહે છે. શુદ્ધ એટલે અન્ત:કરણ (Conscience) સંમત, પરમાર્થ દષ્ટિથી અનુમત. હવે મારે પ્રશ્ન છે કે આવું શુદ્ધ કાર્ય આત્માનું કે સમાજના હિતનું કઈ રીતે બાધક હોઈ શકે?
તે પ્રશ્ન પૂછે છે કે, સાચી વાત હોય તે સમાજ સ્વીકાર્યા વિના રહે જ કેમ? આ પ્રશ્ન સામાજિક ઇતિહાસનું જ્ઞાન સૂચવે છે. સામાજિક ઇતિહાસનું યથાયોગ્ય નિરીક્ષણ કરતાં સાચી વાત સમાજે નહિ સ્વીકાર્યાના એક નહિ પણ અનેક દાંતે મળી આવશે. પાપના અત્યાચાર સામે પડકાર ઊઠાવનાર માર્ટીન લ્યુથરમાં શું સત્ય નહોતું ભર્યું? એમ છતાં લોકોએ તેને કઈ દશાએ પહોંચાડશે. હવે? ક્રાઈસ્ટના ભ્રાતૃભાવના ઉપદેશનું તે સમયના લોકોએ કેવું સ્વાગત કીધું હતું? પશ્ચિમમાં આત્માની અમરતા સમજાવનાર, તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં સર્વગ્રાહી દષ્ટિબિન્દુથી વિચાર કરતાં શિખવનાર સેક્રેટીસના લોકોએ કેવા હાલ કીધા હતા? આપણા દેશમાં પણ ગાસાંઈઓના દુરાચાર ખુલ્લા પાડનાર કરસનદાસ મૂળજી પ્રત્યે ભાટિયા જ્ઞાતિએ કેવું વર્તન ચલાવ્યું હતું? સમાજ આંખ બંધ કરીને, કાને પાટા બાંધીને સત્ય અસત્યને વિવેક કર્યા વગર પિતાના ચીલે ચાલનાર છે. તેની આંખ ઉઘાડવાનું કામ કે કાનના પાટા છોડવાનું કામ સમર્થ વ્યકિતઓનું છે, અને તે વ્યકિતઓ એવું કામ કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે સમાજ તેમના પ્રયત્ન સામે કે પ્રતિકાર દાખવે છે તે ઉપરના દાંતથી સુગમ્ય છે.
હવે વિદ્વાન પક્ષકારના લેખનું જરા બારીકીથી નિરીક્ષણ કરીએ. લેખના આરંભમાં તેઓ કાર્યની આન્તર તથા બાહ્ય અસરને અને તેવી જ રીતે કાર્યના અંગત અને સામાજિક પરિણામને ભેદ સમજાવે છે. આ ભેદની વિવાની અહીં શું જરૂર છે તે મને સમજાતું નથી. કેટલાંક કાર્યો એવાં હોય છે કે જે આત્મપ્રગતિના સાધક હેય પણ સમાજwગતિ સંબંધી નિરપેક્ષ હોય. કેટલાંક કાર્યો એવાં હોય, છે કે જે સમાજહિતના મહાસાધક હોય, પણ જેમાં આત્મહિત પ્રત્યે લક્ષ્ય આપવામાં જ ન આવ્યું હોય. આ બરોબર છે, પણ
Page #34
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૨-૧૯ સ્વાર્થપરાયણ વૃત્તિના લોકોની સ્વાર્થી પ્રવૃત્તિ બાદ કરતાં આત્મ- હતા અને ત્યાર બાદ શ્રી પૂર્ણિમાબહેન અને સંઘના પ્રમુખ શ્રી. હિતનાં સાધક કાર્યો જનહિતનાં કદિ પણ બાધક હોઈ શકે એમ ચીમનલાલ ચકુભાઈ શાહનાં પ્રેરક પ્રવચને થયાં હતાં અને સંઘના મને લાગતું નથી. તેથી આ દષ્ટિબિન્દુ આપણને ઉપરોકત સૂત્રની મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે આભારવિધિ કર્યો હતે. રાત્રીના ચર્ચામાં કોઈ પણ રીતે સહાય કરી શકે તેમ જણાતું નથી. તે લેખમાં દશ વાગ્યા લગભગ સૌ ભેજન અને પછીના પ્રવચને અંગે ઊંડી આગળ જતાં વિવેકહીન અને વિવેકીને તફાવત, કાર્યના લાભાલાભને પ્રસન્નતા વ્યકત કરતાં છૂટાં પડયાં હતાં. પ્રરતુત પ્રવચને 'પ્રબુદ્ધ વિચાર, લોકોને નહિ અનુસરવાથી નિરંકુશતા પેદા થવાનો સંભવ – જીવનના આગામી અંકમાં વિગતવાર ' જ કરવામાં આવશે. ' આવી કેટલીક બાબતોને ઉલ્લેખ આવે છે. પહેલી બે બાબતે પ્રસ્તુત
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ વિષયને અસંગત જણાય છે. બીજી બાબતમાં એટલું જ કહેવાનું કે મારા સર્વ કથન માત્રને ઉદેશ એટલે જ છે કે લોકોની જે જે વાતે
ચૈતન્ય દીપને સત્ય લાગતી હોય તે તે વાતને પૂર્ણ ભકિતભાવથી અનુસરવી, ચાલી ગયા ચૈતન્યને દીપક જલાવી પણ જ્યાં લેકમાર્ગનું અનુસરણ અન્તરના આદેશથી વિપરીત હોય બાપુ ગાંધી. ત્યાં જ પોતાને ઈષ્ટ એવા માગે ગમન કરવું ઈષ્ટ છે.
જયોત ઝાંખી શીધ્ર થઈને વાટ કજળી' વિદ્વાન પક્ષકાર આગળ જતાં પ્રશ્ન કરે છે કે શુદ્ધ માનવામાં
મેગરો બાઝી ગયે, ને કાં તો સ્વાર્થદષ્ટિ હોય અને કાં તે પરમાર્થ દષ્ટિ હોય, અને દેશમાંહી દસ દિશએ ફેલી રહી '. સ્વાર્થદષ્ટિની ગણના ધ્યાનમાં લેવાની નથી અને પરમાર્થ દષ્ટિથી છે આજ આંધી. શુદ્ધ જણાતી બાબતમાં લોકો વિરૂદ્ધ પડે જ શાના? અહિ મારે ઉત્તર તે પછી સુખચેનથી સુતા હશે રૂપે એ જણાવવાનું છે કે કાર્યશુદ્ધિના વિચારમાં સ્વાર્થદષ્ટિને જરા કાં? જઈ યમુનાના કિનારે જયાં પણ અવકાશ છે જ નહિ અને તેથી તેમની પ્રથમ ૯૫ના એસ
સમાધિ?' છે. પરમાર્થ દષ્ટિએ શુદ્ધ જણાતા કાર્યની વિરૂદ્ધમાં લોકે ન પડતાં આપને તે પીડતી'તી દીન દરિદ્રીહોય તે પછી મારા નમ્ર મન્તવ્ય પ્રમાણે ઉપરોકત સૂત્રને જન્મ જ તણી, બસ આધિ - ન થયો હોત. .
વ્યાધિ. અપૂર્ણ
Lપરમાનંદ
વીતી શતાબ્દી જન્મની ઉજવે અહીં ''. પ્રજાસત્તાક દિન-પ્રીતિભેજન સમારંભ
ભારતને, ને નામથી ચરવા તણે
અહિંયા સદા મહિમા ઘણે.. તા. ૨૬મી જાન્યુઆરીની રાત્રીના આઠ વાગ્યે હિન્દુ જીમ- આપ રચનાત્મક સદા કાર્યના, કર્તા પ્રણેતા ' ખાનાના ગામમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય અને
બુદ હતા, તેમનાં કુટુંબીજનોને અનુલક્ષીને એક ભવ્ય ભેજનસમારંભ
પણ અમે એ કાર્યક્રમમાં ગોઠવી યોજવામાં આવ્યો હતો. આ સમારંભના, અતિથિવિશેષ તરીકે જનતા જનાર્દન પાસ તે પહોંચાડશું માન્યવર શ્રી ઉછરંગરાય ઢેબર પધારવાના હતા પણ સમારંભના
ને એમ શતાબ્દી માણશું, ને ' દિવસે જ તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમની ઉપસ્થિતિ સર્વોદય સાકાર કરશું. અશકય બની હતી અને તેમના સ્થાને સૌ. પૂર્ણિમાબહેન પકવાસાને જુઓ શતાબ્દી અંગે વિવિધ પ્રવૃત્તિઓ અતિથિવિશેષ તરીકે પ્રસ્તુત પ્રસંગને શોભાવવા વિનંતિ કરવામાં આવી આદરી ને સર્વ પક્ષે એજ પૂરતી હતી અને તે વિનંતિને તેમણે સરળપણે સ્વીકાર કર્યો હતો. આ દાખવે બિરાદરી. સમારંભમાં સંઘના સભ્ય અને કુટુંબીજને મળીને લગભગ ૨૦૦ કાવ્યને સાહિત્યનાએ સર્વ શ્રેત્રે, વિવિધ - ભાઈબહેનોએ ભાગ લીધો હતો અને નિયંત્રિત લગભગ ૨૦ ભાઈ ભાષીએ સહુ નીજ નીજ રીતે .... બહેને ઉપસ્થિત થયાં હતાં. આવા આયોજનના કારણે અનેક અખબારના એકેક પાને, જયાં જુએ પૂર્વપરિચિતિ ભાઈ બહેનોને પરસ્પર મળવાની સુંદર તક સાંપડી બસ ગાંધી ગાંધી. હતી. ઉપસ્થિત વ્યકિતઓમાં ન્યાયમૂતિ નરેન્દ્ર નથવાણી, શ્રી
આ પણ શતાબ્દી અંગની છે. " ભવાનજી અરજણ ખીમજી, ડે. ચીમનલાલ શ્રોફ, શ્રી ખીમજી
એક આંધી. . માડણ ભુજપુરીઆ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી પરમાનંદ ભરતી પછીની એટ સમ સમી જશે કુંવરજી કાપડિયા, ડૉ. મુકુંદ પરીખ, શ્રી ચીમનલાલ પી. શાહ, એ જ્યારે આંધી, શ્રી લીલાધર પાસુ શાહ, શ્રી મનુભાઈ મહેતા, (તંત્રી, જન્મભૂમિ) પછી યાદ પણ કયારેક કરશું શ્રી મનુભાઈ અમૃતલાલ શેઠ, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી,
બા ગાંધી. શ્રી કાન્તિલાલ કેશવલાલ તલકચંદ, ડે. કેશવલાલ એમ. શાહ, શ્રી.
સુશીલા ઝવેરી ચંદુલાલ મેહનલાલ ઝવેરી, શ્રી રિષભદાસ રાંકા, શ્રી ગિજુભાઈ
મુદ્રણ–શુદ્ધિ મહેતા, ડો. લાખાણી, શ્રી. અમૃતલાલ જેઠાલાલ શાહ વગેરે શ્રી મુંબઈ, જૈન યુવક સંઘ સાથે સંબંધ ધરાવતા અગ્રગણ્ય પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં પ્રગટ થયેલ ચાંદ્ર આસપાસ એપેલે ? મિત્રોને સમાવેશ થતો હતો..
૮ની ઐતિહાસિક યાત્રાના લેખમાં આપેલ ચિત્રની ચંદ્ર અને પૃથ્વી . ભાજન બાદ સંઘના ઉપપ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ વચ્ચેનું અત્તર લગભગ ૩,૩૦,૦૦૦ માઈલ દર્શાવાયું છે તેના સ્થાને અતિથિવિશેષ સૌ. પૂણિમાબહેન પકવાસાને પરિચય કરાવ્યું. ૨,૩૦,૦૦૦ માઈલ વાંચવું. તંત્રી. માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ—.
મુદ્રણુસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબ—.
Page #35
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H, ll
વાર્ષિક લવાજમ રૂ. ૭
|
નાકર
-.
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૨૦
મુંબઈ, ફેબ્રુઆરી ૧૬, ૧૯૬૯, રવિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પિસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
3 પ્રકીર્ણ નોંધ ગાંધીવિચારધારાના શ્રદ્ધાવાન પુરસ્કર્તાસ્વર્ગસ્થ શ્રી મગનભાઈ દેસાઈ ૨૫થી વધારે પુસ્તકો પ્રસિદ્ધ થયા છે. આ પુસ્તકમાં સત્યાગ્રહની મિમાંસા, ફેબ્રુઆરી માસની પહેલી તારીખે બે વાગ્યે છએક કલાકના
અંગ્રેજી વેપારશાહી, કળા એટલે શું?, યોગ એટલે શું?, કઠોપનિષદ,
રાજા રામમોહનરાય, ગાંધીજી, કુમારી હેલન કેલર–વગેરેનો સમાવેશ હૃદયરોગના હુમલાના પરિણામે ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ ન થાય છે. તેમના એક પુસ્તક “કૃષ્ણ-અર્જુન સંવાદને ગુજરાત ઉપકુલપતિ, જાણીતા ગાંધીવાદી અને સત્યાગ્રહ’ સાપ્તાહિકના તંત્રી સરકાર તરફથી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. શ્રી મગનભાઈ દેસાઈનું ૬૯ વર્ષની ઉંમરે અવસાન થતાં આપણા શ્રી મગનભાઈ સાથે મને વર્ષોજૂને પરિચય હતે. હજુ ગયાં ગુજરાતીભાષી વિશાળ સમાજને એક સંનિષ્ઠ પ્રજાસેવકની ખેટ ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં અમદાવાદ ખાતે આચાર્ય યશવન્ત પડી છે. તેમના સતત કર્તવ્યપરાયણ જીવનની નીચે મુજબની
શુકલનાં પુત્રીને લગતા સ્વાગત સમારંભમાં તેમને મળવાનું બન્યું
હતું. મગનભાઈમાં આજે સામાન્યતઃ વિરલ એવું સ્પષ્ટવકતૃત્વ હતું, રૂપરેખા છે:
જો કે આ સ્પષ્ટવકતૃત્વ સામાના દિલમાં અવારનવાર ડંખ-કટુતા શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈનો જન્મ તા. ૧૧-૧૦-૧૮૯૯ના પેદા કરવામાં પરિણમતું. આમ છતાં તેમની સત્યનિષ્ઠા સૌ કોઈના રોજ થયો હતો. તેમનું મૂળ વતન નડિયાદ. પિતાનું નામ પ્રભુદાસ દિલમાં આદર ઉપજાવે તેવી હતી. તેમનામાં એક પ્રકારની મક્કમતા લાખાભાઈ દેસાઈ, માતાનું નામ હીરાબહેન ઉર્ફે સૂરજબહેન.
અને આગ્રહીપણું હતું અને આ કારણે તેમનામાં અનેખું વ્યકિતત્વ
અનુભવાતું હતું. તેઓ ગાંધીવિચારધારાના એક વફાદાર પ્રતિનિધિ માતાપિતા બને ખૂબ જ ધાર્મિક વૃત્તિનાં હતાં. પિતા નિયમિત
હતા. તેઓ પોતાની પાછળ પિતાનાં પત્ની શ્રી. ડાહીબહેનને સંતરામ મંદિરમાં દર્શને જતા. ૧૧ વર્ષે માતાનું મૃત્યુ થયું. ૧૫ મૂકી ગયા છે જેએ, મગનભાઈની અનેકવિધ સેવાઓના કારણે, વર્ષે નડિયાદમાં ફાટી નીકળેલા કૅલેરામાં પિતાનું મૃત્યુ થયું ત્યારે મગન- આપણી ઊંડી સહાનુભૂતિના અધિકારી બને છે. વ્યકિતગત રીતે ભાઈના મોટા ભાઈ પૂના સરકારી ડેરીમાં નોકરી કરતા હતા. મોટા ભાઈનું
હું પણ એક પ્રેમાળ સન્મિત્રને ગુમાવ્યાની ખેટ અનુભવું છું અને
તેમના પવિત્ર આત્માને મારા અન્તરની અંજલિ અર્પણ કરું છું. નામ ગેરધનભાઈ હતું. તેમનું પૂનામાં મૃત્યુ થયું હતું. મગનભાઈ પિતાના કાકાના જ્યેષ્ઠ પુત્ર ફુલાભાઈ સાથે રહીને મેટ્રિક થયા.
જૈનધર્મ વિશ્વધર્મ ? એક ચિનતન વિદ્યાર્થીકાળમાં મગનભાઈ બધી રમત રમતા. ક્રિકેટને પણ તેમને પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં મુનિ સત્તબાલજીનો પત્ર પ્રગટ સારે શેખ હતો. ૧૭ મા વર્ષે તેઓ મેટ્રિક થયા હતા. મુંબઈની
રવામાં આવ્યા છે.તેમાં શ્રીમદ્ રાજચંદ્રનું એક વિધાન “જે બધા ઍલિફન્સ્ટન કૅલેજમાં દાખલ થઈ તેઓ શિક્ષણ લેતા હતા ત્યારે
ધર્મોમાં છે તે જૈનમાં છે જ, પણ જૈનમાં ઘણું એવું છે કે જે બીજા
કોઈ ધર્મમાં નથી.” આ આધાર લઈને મુનિ સન્તબાલજી ગોકળદાસ તેજપાલ બેડિંગમાં રહેતા. આ વખતે જ તેમને મોરારજી- જણાવે છે કે “જૈનધર્મ ખરેખર જ વિશ્વધર્મ છે જ.” આ મુદ્દાની ભાઈની ઓળખાણ થઈ હતી. મેરારજીભાઈ ત્યારે મિશન મારી સમજણ મુજબ થોડી ચર્ચાવિચારણા કરવી એ આ નોંધને કૅલેજના ફેલે હતા. બી. એ. ના થોડા સમય અગાઉ જ ગાંધીજીની
આશય છે. અને આઝાદીની ચળવળની અસરમાં આવી અંગ્રેજીના બહિષ્કાર
પ્રત્યેક ધર્મમાં અમુક તત્તે સમાનપણે નજરે પડે છે. પ્રત્યેક
ધર્મમાં કોઈ ને કોઈ ઈષ્ટદેવની કલ્પના હોય છે. તેમાં જીવ, જગત માટે કૅલેજ છોડી. ૧૯૨૧માં ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા,
અને ઈશ્વર એ ત્રણ તત્ત્વોને કાંઈક ઉકેલ સૂચવતી તાત્વિક વિચારતા. ૩-૮-૧૯૩૭ થી ગુજરાત વિદ્યાપીઠના મહામાત્રપદે હતા. સરણી હોય છે. આ ઉપરાંત કેઈ ને કોઈ આકારને કર્મકાંડ પણ ૨૮-૬-૧૯૪૭ થી શ્રી મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલયના હોય છે. આમ માનવીમાં રહેલ ભકિત, જ્ઞાન અને કર્મના વળણને આચાર્ય થયા હતા. ૧૯૩૨ અને ૪૨ માં મગનભાઈ જેલમાં ગયા
પષનારાં તત્ત્વો એછા વધતા અંશે દરેક ધર્મમાં હોય છે. હતા. તા. ૨૮-૬-૧૯૬૧ સુધી તેઓ ગુજરાત વિદ્યાપીઠના મહા
આ સમાન બાજુ સાથે દરેક ધર્મમાં તેને અન્ય ધર્મથી જુદી માત્ર રહ્યા. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ચૂંટાયા.
પાડતી અમુક વિશેષતા હોય છે. વિશેષતા એટલે અમુક વિચાર, ૧૯૬૦માં માધ્યમના સવાલ ઉપર તેમણે રાજીનામું આપ્યું.
અથવા સિદ્ધાંત ઉપર વધારે ભાર. દા. ત. જૈન ધર્મ અહિંસાપ્રધાન
છે એમ આપણે કહીએ છીએ અને અર્થ એમ નથી કે અન્ય ધર્મો શ્રી મગનભાઈ દેસાઈ, “હરિજન બંધુ' તથા 'હરિજન સેવકના
અહિંસાના તત્ત્વને સ્વીકારતા નથી, પણ એનો અર્થ એમ છે કે તંત્રી હતા. આ બે પત્રો કેટલાક સમયથી બંધ થયા છે. છેલ્લા સાડા જૈન ધર્મ અહિંસાના તત્વને વધારે ઊંડાણથી વિચાર કરે છે અને તે આઠ વર્ષથી તેઓ “સત્યાગ્રહ નામના સાપ્તાહિક પત્રનું સંપાદન કરી વિચારને વધારે આચરણલક્ષી બનાવે છે. વેદાનમાં અદ્વૈત ઉપર જે રહ્યા હતા, જેનું પ્રકાશન શ્રી મગનભાઈ દેસાઈના અવસાનના
ભાર મૂકવામાં આવે છે તે અન્યત્ર જોવામાં આવતો નથી. કારણે બંધ કરવામાં આવનાર છે એમ જાહેર કરવામાં આવ્યું છે.
આજના ધર્મોને બે પ્રકારમાં વહેંચી શકાય છે. ઈશ્વરવાદી
અને અનીશ્વરવાદી. ઈશ્વર એટલે આ વિશ્વને નિર્માતા અથવા શ્રી ગગનભાઈ એક સારા લેખક હતા. ગાંધીવાદી વિચાર
તે નિયત્તા. જૈન ધર્મ તેમ જ બૌદ્ધધર્મ આવા કોઈ ઈશ્વરને સરણીને પુરસ્કાર કરતા અને તેને સ્પષ્ટ રીતે સમજાવતાં તેમના તરફથી અસ્વીકાર કરતા હેઈને અનીશ્વરવાદી તરીકે ઓળખાય છે, જ્યારે
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૧૪
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-ર-૧૯
દુનિયાના બીજા ધર્મો મેટા ભાગે ઈશ્વરવાદી હોવાનું જોવામાં આવે છે.
"શ્રી ભારત જેન મહામંડળને પરિપત્ર વિશ્વધર્મ' શબ્દથી જો આપણે એમ કહેવા માગતા હોઈએ કે જૈન ધર્મ માનવીના અમુક સમુદાયને પ્રભાવિત કરતો- આ વિશ્વમાં
- શ્રી ભારત જૈન મહામંડળની કાર્યવાહી તરફથી શ્રી ચીમનપ્રચલિત અનેક ધર્મોમાંને એક ધર્મ છે તે તે કથન સર્વીશે બરાબર
લાલ ચકુભાઈ શાહ, શ્રી લાલચંદ હીરાચંદ દેશી, શાહુ કયાંસછે, પણ જો આપણે “જૈન ધર્મને વિશ્વધર્મ તરીકે ઓળખાવતાં એમ પ્રસાદ જૈન, શ્રી અમૃતલાલ કાળીદાસ દેશી તથા શ્રી પ્રતાપ ભેગીકહેવા યા સૂચવવા માગતા હોઈએ કે બીજા ધર્મોમાં છે એ બધું જૈન લાલની સહીથી સંસ્થાનો પરિચય અને જરૂરિયાતને ખ્યાલ આપતે ધર્મમાં છે અને જૈનમાં ઘાનું એવું છે કે જે બીજા ધર્મમાં નથી, તે તેમ નીચે મુજબના પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે :વિચારવું બરાબર નથી. દરેક ધર્મની અમુક લાક્ષણિકતા હોય છે જે શ્રી ભારત જૈન મહામંડળની અપીલ તેવા સ્વરૂપે અન્ય ધર્મોમાં હોતી નથી. ધર્મ એટલે ચોક્કસ પ્રકારનું ‘જૈન સમાજમાં એકતા અને ભાતૃભાવ વધે' એ ઉદ્દેશથી જીવનદર્શન. આ ધર્મ, તેને જ્યારે ઉગમ થયો હોય છે તે તે કાળા આ સંસ્થાની સ્થાપના આજથી ૭૫ વર્ષ પહેલાં કરવામાં આવી છે, અને ક્ષેત્રમાં વસતી અમુક જનત'ની આધ્યાત્મિક અને ભાવનાત્મક
ત્યારથી જેના બધા સંપ્રદાયો વચ્ચે એકતા સ્થાપિત કરવાના કક્ષ, પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ નિર્માણ થાય છે અને વિકાસ પામે છે. આ રીતે નિર્માણ પમેલે ધર્મ અમુક એક સમુદાયને જે
સંસ્થાના પ્રયત્ન ચાલુ રહ્યા છે. વૈચારિક સમાધાન આપી શકે છે તે જ ધર્મ અન્ય સમુદાયને તે - ' સંસ્થાનાં-ભારતમાં જુદે જુદે સ્થળે મળેલાં–અધિવેશનમાં જેમણે પ્રકારનું સમાધાન આપવામાં અસમર્થ નીવડે છે. જૈન ધર્મના સંદ- ' પ્રમુખસ્થાન શોભાવેલાં, તેમાં નીચેના જાણીતા નેતાઓનો સમાવેશ ભમાં આપણે વિચાર કરીએ તે માલૂમ પડશે કે ઈશ્વરને ગળથુથી
થાય છે: શ્રી વાડીલાલ મેતીલાલ શાહ, ગુલાબરાંદજી ઢઢ્ઢા, કુંદનમાંથી સ્વીકારીને ચાલનાર વર્ગને અનીશ્વરવાદી એ “જૈન ધર્મ કે બૌદ્ધ ધર્મ” કઈ પણ રીતે સમાધાન આપી નહિ શકે, જ્યારે આત્મ
મલજી ફીદિયા, ‘જન્મભૂમિ' પત્રના સંપાદક શ્રી અમૃતલાલ તત્વની અનન્ત શકિતમglી અને કર્મપુરુષોર્થને મહત્ત્વ આપનાર શેઠ, શ્રી માણેકચંદ ઝવેરી, શ્રી સેહનલાલજી દુગડ, શ્રી તખતવર્ગને જેન કે બૌદ્ધ ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ ખરું સમાધાન આપી મલજી જૈન, શ્રી કે. ટી. શાહ. શેઠ અચલૅસિહજી જૈન, શ્રી રાજનહિ શકે.
મલજી લલવાણી, . હીરાલાલજી જૈન, શાહુ શાન્તિપ્રસાદજી જૈન, આ રીતે વિચારતાં શ્રીમદ્ રાજચંદ્રના અમુક વિધાન ઉપર
શેઠ લાલચંદ હીરારાંદ દોશી, શેઠ અમૃતલાલ કાળીદાસ દેશી વિગેરે. આધારિત એવું મુનિ સતબાલજીનું વિધાન “જૈન ધર્મ ખરેખર જ વિશ્વ ધર્મ છે જન્મ સ્વીકાર્ય બની શકતું નથી. વળી આવા એકાન્તિક
જન એકતાને સ્થાપિત હેતુ માટે બધા ફિરકાઓનો મહાવીર વિધાનમાં પડતાના સંપ્રદાય દ્વારા પ્રાપ્ત થયેલ ધર્મનું અન્ય ધર્મોની જન્મ કલ્યાણક ઉત્સવ તથા ક્ષમાપના (વિશ્વ–મૈત્રી) દિન સાથે અપેક્ષાએ આત્યંતિક ચડિયાતાપણું સૂચિત થાય છે. શ્રીમદ રાજ
મળીને ઉજવવામાં આવે છે. દેશની અનેક સેવા અને શિક્ષણની સંસ્થાચંદ્રના સમય પછી આજ સુધીમાં ઘણે વૈચારિક વિકાસ થયો છે
એને લાભ બધા સંપ્રદાયના લોકોને મળે, તેવા પ્રયાસે મંડળે કર્યા અને ધમૅવિષયક ઉદારતા પણ સારા પ્રમાણમાં કેળવાયેલી છે. એ દિવસે માં મહર્ષિ રામકૃષ્ણ પરમહંસની સર્વધર્મઉપાસનાની આપણા
છે. તથા વિદ્યાર્થીઓને બે લાખ રૂપિયાની છાત્રવૃત્તિ જુદાજુદા મોટા ભાગના વિચારોને જાણ પણ નહતી. વળી ગાંધીજીએ ટ્રસ્ટ તરફથી અપાવી છે. આપણને જે સર્વધર્મસમભાવની ભાવના આપી છે તે ઘોરણે
શ્રી મહાવીર કલ્યાણ કેન્દ્ર તરફથી બિહાર દુષ્કાળમાં રાહત વિચરનાર વ્યકિત શ્રીમદ્ રાજચંદ્રના કે મુનિ સન્તબાલજીના એકાત્તિક કથનને સ્વીકારી ન જ શકે, તેની દષ્ટિ બધા ધર્મોમાંથી સાર
પહોંચાડી તથા ગુજરાત રેલ સંકટમાં મદદ અને લેન આપી છે. તેન્દ્ર તારવવા તરફ જ હોય અને દુનિયાના ધર્મોને ન્યુનાધિક ભાવે સને ૧૯૬૨ ની વસતી ગણતરીમાં જેને માર્ગદર્શન આપ્યું જોવાનું–વિચારવાનું તે પસંદ ન કરે.
હતું તેમ જ ધાર્મિક ટ્રસ્ટ કાનૂન પ્રસંગે પ્રતિનિધિમંડળ દ્વારા જેને અહીં એ સ્પષ્ટ કરવું ઘટે છે કે સર્વધર્મસમભાવની ભાવના સમાજનો અવાજે રજૂ કર્યો હતે. ' સ્વીકારવા છતાં કોઈ પણ માનવી જન્મપ્રાપ્ત અથવા તો સંગ
મંડળ તરફથી “જૈન જગત” માસિકનું પ્રકાશન થાય છે, પ્રાપ્ત ધર્મની ઉપાસના પિતાને વધારે અનુકળે છે એમ જરૂર કહી શકે છે અને તે મુજબ વર્તી શકે છે. આવા વલણને સર્વધર્મરામ
તેમજ પંડિતે દ્વારા પુસ્તકો લખાવીને તેનું પ્રકાશન અવારનવાર ભાવની ભાવના સાથે કે ઈ વાંધો કે વિરોધ છે એમ વિચારવું. એ કરવામાં આવે છે.' બરાબર નથી. જેમ સમુદાયે સમુદાયે રહેણીકરણીમાં ભિન્નતા હોય સમસ્ત જૈન સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી આ એક જ છે અને એમ છતાં એ કારણે અમુક રહેણીકરણી વધારે ઊંચી કે નીચી
સંસ્થા છે, જે ૭૫ વર્ષથી જૈન સમાજમાં એકતા માટે વાતાવરણ એમ માનવા યા મનાવવાને કોઈ કારણ નથી તેવું જ આ બાબતમાં સમજવું ય વિચારવું ઘટે છે.
સર્જવા પ્રયત્ન કરે છે. આપણા સમાજના સંગઠનના અભાવે આ ઉપરથી તાત્પર્ય એ છે કે માત્ર જૈનધર્મ” જ વિશ્વધર્મ જેનેને ઘણું સહન કરવું પડયું છે. મહાવીર જયન્તીની રજા પણ છે અથવા તે વિશ્વધર્મ બનવાને યોગ્ય છે એમ કહેવું એ સમ્યક આપણે મેળવી શકયો નથી. સમાજમાં એક સંસ્કારી, શિક્ષિત અને ચિન્તન નથી; એમ વિચારવું એ કેવળ એક પ્રકારનું ધર્માભિમાન વગદાર વર્ગ તૈયાર કરવો જોઈએ, જે સાંપ્રદાયિક મમત્વથી પર છે. આમ જણાવીને “જિન ધર્મની ગુણવત્તાને હું જરા પણ ઊતરતે.
થઈ, સમસ્ત સમાજને વિચાર કરે અને તેનું હિત ચિત્તવે. . ' અક સૂચવવા માગું છું એમ કોઈ ન સમજે. વસ્તુત: ‘જૈન ધર્મને સ્વીકાર એ પણ એક પ્રકારની વ્યકિતગત યોગ્યતાની – અધિકારની
આ ઉપરાંત ભગવાન શ્રી મહાવીરના ૨૫૦૦મા નિવાર્ણ ઉત્સવને અપેક્ષા રાખે છે. તે ધર્મ તરફ તે વ્યકિતનું આકર્ષણ થવાનું છે કે શાનદાર રીતે ઉજવવા મંડળ તરફથી પ્રયાસ શરૂ થઈ ચૂકયા છે. જેના દિલમ કરુણાની જાગૃતિ થઈ હોય, જેનામાં આત્મબળે પિતાની અને તે માટે શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રમુખપદે દેશના ઉદ્ધાર સાધવાની તમન્ના હોય. જેન ધર્મને પ્રધાન સૂર જ્ઞાન અને
આગેવાન જૈનેની એક સમિતિની રચના કરવામાં આવી છે, જે તપ હોઈને ભકિતનું તત્વ જેનામાં પ્રધાનપણે હોય તે વ્યકિત જેના ધર્મ પ્રત્યે આકર્ષણ ન અનુભવે એમ બનવાજોગ છે. આવા વિવેક
દ્વારા પ્રચાર, સાહિત્ય પ્રકાશન, જૈન સાહિત્ય અને કલાનાં પ્રદર્શને પૂર્વક જૈન ધર્મ અને તેના સંદર્ભમાં અન્ય ધર્મોનો વિચાર કરવો ઘટે અને પરિસંવાદ યોજવામાં આવશે. એને મારે જ ધર્મ સર્વોત્કૃષ્ટ છે એવા અભિમાનમાં ખેંચાવું ન ભારત જૈન મહામંડળને પ્રતિ વર્ષ ખર્ચમાં તે રહે છે અને ઘટે. અલબત્ત મારો ધર્મ મારા માટે સંપૂર્ણપણે આદરણીય અને
જે વ્યાપક કાર્ય તેની સમક્ષ પડયું છે તેને પહોંચી વળવાની અર્થિંક એ અર્થમાં સર્વોત્કૃષ્ટ હોઈ શકે છે પણ અન્યને માટે અન્ય ધર્મ એટલે જ આદરણીય અને સર્વોત્કૃષ્ટ હોઈ શકે છે - આવી વિવેક
વ્યવસ્થા નથી. સમય આવી લાગ્યા છે જ્યારે મહામંડળને સતેજ પ્રાપ્તિ આ ચિન્તન-ચર્ચામ.થી ફલિત થાય એવી અપેક્ષા છે. અને સક્રિય બનાવી, સમાજનું સંગઠન કરવું જોઈએ. આ સતત
પરમાનંદ. આર્થિક ચિન્તા ટાળવા માટે એક સ્થાયી ફંડ કરવાનો નિર્ણય કર્યો છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
તાં ૧૬૨ - ૯
પ્રબુદ્ધ જીવન
૨૧૫
જેને માટે રૂપિયા બે લાખ એકત્રિત કરવા જરૂરી છે. આ સંસ્થાની ઉપર જણાવેલી જરૂરિયાત ધ્યાનમાં લઈને રોગામી મર્ચ માસની ૧૧ મી તારીખે બિરલા માતુશ્રી સભાગારમાં એક સાંસ્કૃતિક કાર્યકમ થોજવામાં આવ્યો છે અને એ પ્રસંગે એક અવે નીર બહાર પાડવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા અને આ સુનીરમાં જાહેરાત આપવા જૈન ઉદ્યોગપતિઓ અને વ્યાપારીભાઈઓને અમારી આગ્રહભરી વિનંતી છે.
સહાય તથા સુનીરની જાહેરાત મોકલવા નીચેના સ્થળે સંપર્ક સાધવા વિનંતિ છે;
૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, એકઝામિનર બિલ્ડિંગ, ૧લે માળે, દલાલ સ્ટ્રીટ, કેટ, મુંબઈ - ૧.
૨. શ્રી રિષભદાસજી રાંકા, લક્ષ્મીમહલ, ફલેટ નં. ૬, બમનજી પેટીટ રોડ, મુંબઈ-૬.
૩. શ્રી જેઠાભાઈ ઝવેરી, ભારત બિજલી લિ. ઉઘોગ નગર, કિંગ્સ સર્કલ, મુંબઈ-૨૨.
૪. શ્રી ગિજુભાઈ મહેતા, બેમ્બેિ ડ્રગ ડિસ્ટ્રીબ્યુટર્સ પ્રા. લિ. પ્રોકટર રોડ, મુંબઈ-૭.
૫. શ્રી રમણલાલ સી. શાહ, ૫૦૫, કાલબાદેવી રેડ, બીજે માળે, મુંબઈ-૨.
૬. શ્રી જટુભાઈ મહેતા, ૧૪૧, ફોર્ટ સ્ટ્રીટ, ફામૅડ હાઉસ, , ૧લે માળે, બેરીબંદર, મુંબઈ-૧.
તંત્રીનોંધ આ પરિપત્રના સમર્થનમાં જણાવવાનું કે જૈન સમાજના ભિન્ન ભિન્ન ફિરકાઓ વચ્ચે એકતા અને ભાતૃભાવ વધે એ માટે જેટલો આગ્રહ ભારત જૈન મહામંડળને રહ્યો છે તેટલે જ આગ્રહ મુંબઈ જૈન યુવક સંઘનો રહ્યો છે અને પ્રબુદ્ધ જીવન દ્વારા આ એકતાનાં વિચારનું અવારનવાર નાની મોટી ટીપ્પણી દ્વારા સમર્થન થતું રહ્યું છે. આ હકીકતને ધ્યાનમાં લઈને મુંબઈ જેન યુવક સંઘના સભ્યને અને પ્રબુદ્ધ જીવનના વાચકોને, ભારતે જૈન મહામંડળના કાર્યવાહકેની આ અપીલને સક્રિય રીતે ટેકો આપવા પ્રાર્થના છે. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ છે તેવી જ રીતે ભારત જૈન મહામંડળના આજના પ્રમુખ છે.
પ્રસ્તુત બે લાખની રકમ એકઠી કરવા પાછળ એવું એક સંયુકત કાર્યાલય ઉભું કરવાનો આશય છે કે જે દ્વારા ભારત જૈન મહામંડળ, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર અને ભગવાન મહાવીરના ૨૫૦૦ મી નિર્વાણ શતાબ્દીના કાર્યને વેગ આપી શકાય અને આ ત્રણે સંસ્થાના હેતુ અને ઉર્દૂ સાથે શ્રી મુંબઈ જેન યુવક સંધની પૂરી સહમતી છે. તે આ કાર્ય ભારત જૈન મહામંડળનું નહિ પણ આપણા મુંબઈ જૈન યુવક સંઘનું છે એમ સમજી તેની અર્થલક્ષી અપીલને આવકારવા – અપનાવવા વિનંતિ છે.
પરમાનંદ
મુંબઈમાં અરાજક્તાના ચાર દિવસ
શિવસેના પ્રેરિત તેફાન તા. ૮ મી ફેબ્રુઆરીની રાતથી તો, ૧૧ મી ફેબ્ર આરી સુધી ચાલ્યાં અને તે દ્વારા કેટલીક જાનહાનિ અને પારવિનાની માલમિલકતની બરબાદી થઈ અને પ્રજાજનોને પણ અપાર યાતના ભેગવવી પડી. મુંબઈમાં વર્ષોથી વસવાટ હોવાના કારણે આવાં તેફાને- પછી તે હિન્દુ મુસલમાન વચ્ચેનાં હોય કે ગુજરાતી મહારાષ્ટ્રીએ વચ્ચેના હોય–આજ સુધીમાં અનેક વાર નજરે નિહાળ્યાનું બન્યું છે, પણ આગળનાં અને આ વખતનાં તેફાનમાં મહત્ત્વને તફાવત હતો. આગળનાં તેફાને મુંબઈના અમુક વિભાગ પૂરત. મેટા ભાગે મર્યાદિત રહેતાં. એ વખતનાં તેફાને મુંબઈના અનેક વિભાગે અને મુંબઈ બહારના કેટલાંક પરાંઓ સુધી વિસ્તરેલાં હતાં. આગળનાં તેકાને કો ટોળે મળીને કરતાં અને તેથી તેને પોલીસ અથવા તો લશ્કરના કાબૂ નીચે લાવવાનું સરળ બનતું અને જોતજોતામાં એ તોફાનો દબાઈ જતાં. આ વખતનાં તેફાને છૂટાં છવાયાં, મેટા ભાગે જ્યાં ત્યાંથી નીકળી આવતા, જમાં થતા અને વિખાઈ જતા પાંચ, પચ્ચીસ કે પચ્ચાસ જુવાન છોકરાઓને હાથે થયાં છે. આ વખતનાં તેફાનનું સ્વરૂપ અંગ્રેજીમાં
જેને ‘ગેરીલા વાર ફેર કહે છે તેવું – સંતાકુકડી જેવું રહ્યું છે. 'આવાં જયાં ત્યાં વેરવિખેર ચોતરફ ચાલી રહેલાં આક્રમણને અટકાવવાનું અથવા કાબુમાં લાવવાનું પોલીસ માટે મુશ્કેલ હતું, લગભગ અશકય જેવું હતું, એમ પણ કદાચ કહી શકાય. પણ વસ્તુત: આ તોફાને દરમિયાન પેલીસની કામગીરી બહુ નબળી નીવડી છે એમ એ વખતના અનુભવ ઉપરથી ફલિત થાય છે. તા. ૧૨-૨-૬૯ માંગળવારના જન્મભૂમિમાં એ બાબત અંગે જણાવવામાં આવ્યું કે છે કે, “હા, પોલીસતંત્ર નિષ્ક્રિય નથી, એ પગલાં ભરે છે, લાઠી વીંઝે છે, અશ્રુવાયુના ટોટા ફોડે છે, ગોળીબાર કર્યો જાય છે, મવાલીઓ ગળીના ભાગ બનીને મરે પણ છે; સેંકડે જેલના સળીયા પાછળ ધક્કલાય છે; છતાં યે સરવાળે મવાલી અને ગુંડા તને હાથ ઉપર રહેતું હોય એમ જણાયું છે. ફરિયાદ
એવી છે – અને તેની સંખ્યા નાની સુની નથી કે તેફાનીઓ આગ ચાંપી જાય, દુકાને તેડીને લૂંટફાટ કરી જાય, એ પછી કેટલાય સમય વીતી જાય એ બાદ પોલીસ દેખા દે છે. કેટલીકવાર તે પલીસની નજર હેઠળ આગ, ભાંગફોડ અને લૂંટનાં કૃત્યે આચરાતાં હોય છે એમ મકાનની બાલ્કનીમાંથી જોનારાઓનું કહેવું છે. આમાં થોડી ઘણી અતિશયોકિત હોવાના સંભવને સ્વીકારીએ તે પણ આવી ફરિયાદ વ્યાપક છે એ હકીકત છે. પિલીસનું સમગ્ર કેન્દ્રિકરણ મધ્ય મુંબઈના અને વિશેષ કરીને વર્લી, પ્રભાદેવી, દાદર અને માહિમના વિસ્તારોમાં હોવા છતાં છે ત્યાં ગુંડાગીરીનાં કન્ય સૌથી વધુ પ્રમાણમાં આચરાયાં છે તે પછી પશ્ચિમ અને પૂર્વના દૂરનાં પરાંએમાં જ્યાં પોલીસની કંગાળ કહી શકાય તેવી હાજરી છે અને બંબાવાળા આવી શકતા નથી ત્યાં તે આગ અને ભાંગફોડની ઘટનાઓને રોકનાર કે ટોકનાર કોણ હોય? ક્યાંથી હોય?” આ વર્ણન પોલીસની કંગાળ કામગિરીને ખ્યાલ આપવા માટે પૂરતું છે.
જયારે કોઈ પણ સ્થળે આશાન્તિને ભંગ થાય ત્યારે તેને અટકાવવાનું અને લોકોને બચાવવાનું કામ પોલીસનું છે અને જરૂર પડે છે અને ત્યારે લશ્કરનું છે – આવી માન્યતા ઉપર આપણું શહેરી જીવન રચાયેલું છે અને તેથી જ્યારે જ્યાં પણ અત્યાચાર ચાલી રહ્યો હોય ત્યારે તે અસહાયતાપૂર્વક જોયા કર, પોલીસ આવી પહોંચે અને કંઈ કરે તે ઠીક છે, નહિ તે જે થાય તે નિહાળ્યા કરવું– આવી નિષ્ક્રિયતાના કારણે અને કોઈ પણ હિસાબે જાતને બચાવવી અને જાત જોખમાય એવા પ્રતિકારના વિચારથી દૂર રહેવું – અવ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન
“આજના રાજકીય પ્રવાહો”
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૨ મી | ફેબ્રુઆરી શનિવારે સાંજના છ વાગ્યે ધી ગ્રેન, રાઈસ ઍન્ડ ઑઈલ સીઝ મરચન્સ એસેસીએશનના સભાગારમાં – મજિદ બંદર રોડ, બેંક ઓફ બરોડા સામે – શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું “આજના રાજકીય પ્રવાહો' એ વિષય ઉપર જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું છે. આ વ્યાખ્યાનને લાભ લેવા સંઘના સભ્યોને વિનંતિ છે.
મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ !
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-ર-૧૯
સર્વવ્યાપી ભીરુતાને કારણે એટલા માટે પ્રમાણમાં કરવામાં આવેલી બરબાદી શકય બની છે. અને આ વૃત્તિ અને ભીરુતાથી શહેરીજને મુકત નહિ થાય અને જાતજોખમ ખેડીને પ્રતિકારપરાયણ નહિ બને
ત્યાં સુધી આવાં તેફાનેની શકયતા શહેરીજીવન ઉપર તેnયલી જ રહેવાની છે.
સાધારણ રીતે આવે ઉકળાટ અને તેમાંથી અશક્તિ અને સંઘર્ષ પ્રજાને માન્ય ન થાય એવા કોઈ કાયદાકનૂન અથવા કરવેરાના વિરોધમાં ઊભા થાય છે. પણ આ વખતે તે શિવસેનાએ કોઈ જુદા જ પ્રશ્ન ઉપર આ ફાને નાં મંડાણ માંડયાં છે. મહારાષ્ટ્ર અને માઈસેર વચ્ચેની સીમાને પ્રશ્ન ઘણા વખતથી ઊભે છે અને બન્નેને માન્ય થાય એવો ઉકેલ હજી સુધી આવી શકતો નથી. આ પ્રશ્નને તરત ઉકેલ લાવવા અંગે દબાણ પેદા કરવા માટે આ સંઘર્ષ પેદા કરવામાં આવ્યું છે એમ કહેવામાં આવ્યું છે. મુંબઈમાં આવાં તેને ઊભા કરવાથી પ્રસ્તુત સીમા પ્રશ્ન કેમ ઉકેલી શકાય તે સમજમાં આવતું નથી. જાણે કે તોફાનભૂખ્યું માનસ તેફાન કરવા માટે કોઈ પણ નિમિત્તને આગળ કરી રહેલ હોય–આવી મનેદશાનું આજની દુર્ઘટનામાં દર્શન થાય છે.
આ તફાને તા. ૮ મી શનિવારની રાતથી શરૂ થયાં; રવિ, સેમ, મંગળ એમ ત્રણ દિવસ સુધી પૂરજોશમાં ચાલ્યાં. ૧૧ મી મંગળવારે સૌ કોઈ એક જ ચિન્તામાં ગરકાવ હતા કે ક્યાં સુધી ચાલશે અને કયારે અટકશે? આવો ઉપદ્રવ એકાએક શમી જાય એવી કોઈને કલ્પના સરખી નહતી, એ શકય પણ નહેવું લાગતું. આમ છતાં ૧૧ મીની સાંજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વી. પી. નાયક જણાવે છે કે પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે અને આવતી કાલથી બસ સર્વિસ રાબેતા મુજબ શરૂ થશે. અને બન્યું પણ એવું કે ૧૩ મી બુધવારથી બધા વ્યવહાર શરૂ થઈ ગયું. તે ફડનીઓ કયાંના
ક્યાં અદશ્ય થઈ ગયા અને મુંબઈના પ્રજાજનોએ ઉડી રાહત | દમ ખેંચ્યો. આવી રાહત કેને ન ગમે?
પણ વીજળીનું બટન દબાવે અને અજવાળું થઈ જાય એ સ્થિતિ પલ્લે આમ એકાએક શકય કેમ બન્યા? આ પ્રશ્ન ઊંડી વિચારણા અને વ્યાપક તપાસ માગે છે. એવી કઈ એજન્સી છે કે જેની માફરત તે ફાન શરૂ કરવાનું કહેવામાં આવે તે ચેડતરફ આગ સળગી ઊઠે છે અને જેની મારફત જાણે કે હવે બંધ કરો એમ કહેવામાં આવે તે પાણી અને બંગાની મદદ સિવાય પણ સળગતી આગ એકાએક ઓલવાઈ જાય છે.
આના સંદર્ભમાં એ પણ પ્રશ્ન મનમાં સળવળે છે કે શ્રી ચવ્હાણના નિવેદનમાં શિવસેનાના વિરોધમાં એક નાસિરખે ઊડતે ઉલ્લેખ છે, પણ વી. પી. નાયકના એક પણ નિવેદનમાં શિવસેનાના આ જંગલીપણાને વખેડી નાંખતે એક પણ ઉલ્લેખ નથી. જેણે લાખે માણસના જીવ અદ્ધર કરી મૂકયાં અને કરોડોની મિલકતેનો નાશ કર્યો તે શિવસેના વિશે તેમને કશું જ કહેવાનું નથી. શિવસેના વિશે આવી Softness - આવું સુંવાળાપણું હોવાનું શું કારણ છે? હજુ પણ આવી સંસ્થાને ગેરકાયદે જાહેર કરવામાં આવી નથી એ પણ ઓછા આશ્ચર્યને વિષય નથી.
તત્કાળ મુંબઈમાં શક્તિ પથરાણી તેથી મુંબઈમાં રહેનારનાં મન હળવ:પણ અનુભવે એ સ્વાભાવિક છે. અામ છતાં પણ મુંબઈમાં આમ એકાએક સ્થાપાયેલી શાન્તિથી કે ઈએ પણ કશી રાહત અનુભવવાને કારણ નથી. શિવસેનાએ આ તે માત્ર પર બતાવ્યું છે અને એ પુરવાર કર્યું છે કે તે ધારે ત્યારે મુંબઈ આખાને અદ્ધર કરી શકે તેમ છે. તેની અંતિમ રેખાદરી (મહારાષ્ટ્રી અને બિન-મહારાષ્ટ્રની છે. આ રીતે શિવસેનાનું અસ્તિત્વ આખા મુંબઈને અસાધારણ ભયસ્થાનરૂપ છે એ આપણે સમજી લઈએ અને તેમાંથી
કેમ ઉગરવું તેને આપણે બધા વિચાર કરતા થઈએ. દુ:ખની વાત તે એ છે કે જેના ચિતન અને મનનમાં માત્ર મહારાષ્ટ્રને અગ
સ્થાન છે તે શિવસેનાને મહારાષ્ટ્ર નહિ એવા કેટલાક આગેવાન શહેરીઓને સારા પ્રમાણમાં ટેકે છે. “અલબત્ત, તેમનો પણ એક મુદ્દો છે અને તે વિચારવા જેવું છે અને તેમને પણ ફરિયાદનું સંગીન કારણ છે “જે કે અમે તેમની કાર્યપદ્ધતિ સાથે મળતા થતા નથી” આમ જણાવીને શિવસેનાને કેટલાક લોક સીધી કે આડકતરો ટેકો આપી રહ્યા છે. આ લે'કે ને નમેલ્લેખ કરવાની જરૂર નથી. પણ તેઓ
આ ટેકે કોના હિતમાં આપી રહ્યા છે તેને વિચાર કરે અને જ્યાં ઊભા છે ત્યાંથી જલિદ પાછા ફરે. કારણ કે શિવસેનાનું જે રાક્ષસી
સ્વરૂપે પ્રગટ થઈ રહ્યું છે તે જોતાં તેની પ્રવૃત્તિ મુંબઈના સમગ્ર શહેરીજીવન માટે એક અક્ષમ્ય દ્રોહરૂપ છે.
પરમાનંદ બી. પી. સી. સી.ના પ્રમુખ શ્રી એ. કે.
હાફિઝકાનું નિવેદન (તા. ૧૪-૨-૬૯ના મુંબઈ સમાચારમાંથી સાભાર ઉધૃત)
બી. પી. સી. સી. ના પ્રમુખ શ્રી એ. કે. હાફિઝકાએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજના રાજકારણની એ કમનસીબી છે કે લોકશાહીના હિમાયતી એવા લોકોને બચાવવા માટે આગળ આવે છે કે જે લોકશાહીમાં માનતા નથી અને દેશમાંના પ્રશ્નો હલ કરવા ફાસીવાદી નીતિ અખત્યાર કરે છે.
શ્રી હાફિઝકાએ જણાવ્યું છે કે કેટલીક હિત ધરાવતી વ્યકિતઓ અને પક્ષ તરફથી શિવસેના અને તેના નેતા શ્રી બાલ ઠાકરેના બચાવ માટે સંયુકતપણે પ્રયાસ કરવામાં આવે છે અને આ શહેર આગ અને લૂંટના ભયાનક ઓળામાંથી પસાર થયું તે માટેની તેમની જવાબદારીમાંથી તેમને મુકત કરવામાં આવે છે. શ્રી નાથપાઈએ કરેલું નિવેદન આનું એક ઉદાહરણ છે.
શ્રી ઠાકરે પોકારી પોકારીને કહે છે કે હું ફાતિવાદ અને ફસિવાદી પદ્ધતિમાં માનું છું.
તેમણે આ જાહેરમાં કહયું છે અને પોતાના મેગેઝીન “મમિક” માં લખ્યું પણ છે. તેમણે કહ્યું છે કે મારી માગણી નહીં સ્વીકારાય તે શહેરને રાબેતા મુજબ કામ કરવા દેવામાં નહીં આવે.
શ્રી હાફિઝકાએ વધુમાં જણાવ્યું હતું કે ગઈ તા. ૨ જી ફેબ્રા , આરીએ શ્રી બાલ ઠાકરેએ જાહેર કર્યું હતું કે સરહદને પ્રશ્ન શેરીએમાં પતાવવામાં આવશે અને એવી ચેતવણી આપી હતી કે જે આ સંદેલનને દબાવવામાં આવશે તે પોલીસ શહેરની પરિસ્થિતિ સંભાળી નહીં શકે અને લશ્કર બેલાવવાની ફરજ પડશે.
તોફાનીરનાએ વાહનવ્યવહારને મુખ્ય લક્ષ્ય બનાવીને શહેરને રાબેતા મુજબને વ્યવહાર ખોરવી નાખ્યું હતું. બસ, ટ્રેને, સ્ટેશને, બસસ્ટોપ વિગેરે બાળ્યા હતાં અને માર્ગો પર અવરોધે. મૂકયા હતા, લૂંટફાટ કરી હતી અને કાયદો અને વ્યવસ્થાને ભાંગી નાખી હતી. શ્રી ઠાકરેની ધરકપદ્ધ કરવામાં આવી તે પહેલાં ખાનગી મેટર પર પથ્થર અને એસિડના ગાળારને ફેંકીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને કેટલીક બસેરને બાળી નાખવામાં આવી હતી. આ બધું બતાવે છે કે બધી તૈયારી અગાઉથી કરવામાં આવી હતી. શ્રી ઠાકરે કહે છે કે જ્યારે મારી ધરપકડ કરવામાં આવી ત્યારે લોકો વધુ ગુસ્સે થયા હતા તે પણ એ વાતની સાબિતી પૂરે છે કે તે ને પોતે જ આ વ્યવસ્થિત હિંસાખેરી માટે જવાબદાર છે. સમાજવિરોધી અને સામ્યવાદી તત્ત્વો પર આ માટે દેષારોપણ કરવું એ બરાબર નથી.
શ્રી હાફિઝકાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા થોડા માસની શિવસેનાની પ્રવૃત્તિ નિ:શંકપણે બતાવી આપશે કે આ સમગ્ર તફામને મળ પ્રાંતીયવાદ, ઘણા અને હિંસા છે. ' કેટલાયે મહિનાઓથી જે શિખવવામાં આવ્યું હતું તે જોતાં મુંબઈમાં હમણાં જે બન્યું તેથી મને નવાઈ લાગી નથી. વધુ આઘાતજનક તે એ છે કે કશાહીમાં માનનારા શ્રી કાઠની તરફદારી કરવા લાગ્યા છે. દેશ જે કસેટીમાંથી પસાર થઈ રહ્યો છે તેથી રાપણે જાગૃત થઈએ. કોઈ સારા. ધ્યેય માટે પણ હિંસાને આકાય લઈ શકાય નહીં. આ વસ્તુ સમજવામાં નહીં આવે તે ધ્યેય સિદ્ધ તો નહીં થાય પણ આપણા લોકશાહી જીવનનું સત્યાનાશ નીકળી જશે.
Page #39
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૯
પ્રબુદ્ધ જીવન 5 પ્રજાસત્તાક દિન-પ્રીતિજન પ્રસંગે થયેલાં પ્રવચન કર્મ
જાન્યુઆરી ૨૦મી પ્રજાસત્તાકદિનના રોજ રાત્રીના આઠ યુગ કર્યો છે. તેઓ નાગપુર હતા તે દરમિયાન મીલીટરી ઈનીંગને વાગે શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી હિન્દુ જીમખાનાના શર્ટ ટર્મ કોર્સ તેમણે કર્યો હતો. શારીરિક વિકાસ અને લશ્કરી તાલીમ ચેગાનમાં સંઘના સભ્યો અને તેમનાં કુટુંબીજનોને અનુલક્ષીને પ્રત્યે તેઓ જીવનના પ્રારંભથી આકર્ષાયલી રહ્યા છે. ' એક પ્રીતિભેજન ગોઠવવામાં આવ્યું હતું. પ્રીતિભોજન બાદ સંઘના નાગપુરથી ૧૯૫૨માં શ્રી પકવાસાનાં હેદ્દાની મુદત પૂરી થતાં ઉપપ્રમુખ શ્રી પરમાનંદભાઈએ સૌ. પૂણિમાબહેન પકવાસાને પ્રસ્તુત
તેઓ પાછા મુંબઈ આવીને વસ્યા. મુંબઈ આવ્યા બાદ નાસિકમાં સમારંભના અતિથિવિશેષ તરીકે આવકાર આપતાં નીચે મુજબ જણાવ્યું: ભોંસલે મીલીટરી ટ્રેઈનીંગ કૅલેજ છે તેની સાથે અનુસંધાન કરીને
શ્રી પરમાનંદભાઈનું આવકારનિવેદન શરદઋતુમાં બહેનેની તાલીમ શિબિરની શરૂઆત કરી, જે આજે “આજે આ ભેજનસમારંભ નિમિત્તે એકત્ર થયેલાં ભાઈ પણ ચાલુ છે. ૧૯૫૬ માં, બહેને માં શકિતને વિકાસ અને વિશ્વાસ બહેનને આટલી મોટી સંખ્યામાં એકત્ર થયેલાં જોઈને હું અત્યંત પેદા કરવાના હેતુથી શકિતદળની તેમણે સ્થાપના કરી અને તે દ્વારા ઊંડી પ્રસન્નતા અનુભવું છું અને તેમને સૌને આવકાર આપું છું. મુંબઈ, માટુંગા, મહાબળેશ્વર, નાસિક વગેરે સ્થળોએ બહેનની સંઘ તરફથી આવું ભેજન આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં પ્રબુદ્ધ તાલીમ શિબિર યોજવાનું તેમણે શરૂ કર્યું. ગુજરાત રાજયમાં પણ પાંચ જીવનના રજત મહોત્સવ નિમિત્તે યોજવામાં આવ્યું હતું. આટલા વર્ષથી શકિતદળની સ્થાપના થઈ છે, અને શિબિરો યોજાય છે. લાંબા ગાળે આજે એ કારમાં આપ સર્વને પુન: મળવાનું બનતા. ૧૯૫૮ માં શકિતદળની માસિક પત્રિકા શરૂ કરવામાં આવી, જેનું હું ખૂબ જ આનંદ અનુભવું છું.
છેલ્લાં દોઢેક વર્ષથી એક સુન્દર સચિત્ર માસિકમાં રૂપાન્તર કરવામાં આજે અતિથિવિશેષ તરીકે અમે માન્યવર શ્રી ઉછરંગરાય આવ્યું છે. ઢેબરને નિમંત્રણ આપ્યું હતું અને તેમણે સહર્ષ સ્વીકાર્યું હતું, પણ પૂર્ણિમાબહેન ભારત સ્કાઉટ ગાઈડઝ એસેસીએશન, મહારાષ્ટ્ર તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમની ઉપસ્થિતિ શકય રાજ્યનાં સ્ટેટ કમિશનર હતા. વચમાં છ મહિના ચીફ કમિશનર પણ ન બનતાં અમે આપણાં સર્વને સુપરિચિત એવાં સૌ. પૂર્ણિમાબહેનને હતાં. હાલમાં આ સંસ્થાના તેઓ વાઈસ પ્રેસિડેન્ટ છે.. શ્રી ઢેબરભાઈનું સ્થાન સ્વીકારવા વિનંતિ કરી અને તેમણે અમારા સ્વ. અમૃતલાલ શેઠનાં કુટુંબીજન હેઈને આઠ વર્ષની ઉંમરથી આગ્રહને વશ થઈને અમારી વિનંતિ, અલબત્ત ઘણી સંકોચ- ગાંધીજી સાથેના તેમના પરિચયની શરૂઆત થઈ હતી. આ સંબંધ પૂર્વક, સ્વીકારી અને તે રીતે તેઓ આજે અહિં આપણી વચ્ચે અથવા તે સંપર્ક એક યા બીજા નિમિત્તે ગાંધીજીના દેહાન્ત સુધી ઉપસ્થિત થયાં છે. તેમને હું અમારા સંઘ તરફથી હાર્દિક આવકાર ટકી રહ્યો હતે. આપું છું.
તે માત્ર ભૌતિક શકિતના ઉપારક નથી. અધ્યાત્મ અને સૌ. પૂર્ણિમાબહેન મુંબઈના જાહેર જીવન સાથે ઠીક સમયથી
યેગસાધના તરફ પણ તેમાં કેટલાક સમયથી વળેલા છે. તેઓ જોડાયલા (ઈને અહિં પધારેલાં ભાઈ - બહેને માં ભાગ્યે જ કોઈ
ચિન્તક છે, વિચારક છે અને સાથે કર્મકુશળ છે. ભકિત, જ્ઞાન અને એવી વ્યકિત હશે કે જે તેમને ન જાણતી હેય. આમ છતાં આપણા કર્મ - ત્રણ પ્રકારના યોગની સાધના-ઉપાસના એ તેમના જીવનનું અતિથિવિશેષ તરીકે આપણે જ્યારે તેમને સન્માની રહ્યા છીએ લક્ષ્ય છે. આજે તેમની ઉમ્મર ૫૫ વર્ષની છે, એમ છતાં શરીરે ત્યારે તેમની આજ સુધીના જીવનની કારકિદની હું કાંઈક ઝાંખી કરાવું
તેઓ પૂરા તંદુરસ્ત છે. તા તે અસ્થાને નહિ ગણાય.
તેઓ સંગીતના વિષયમાં સારા નિષણાત છે; હિન્દી ભાષા ઉપર - તેઓ સૌરાષ્ટ્રની પ્રજાને દીર્ધકાલીન નિદ્રામાંથી જાગૃત કરનાર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવે છે; શકિતદલનું માસિક હિન્દીમાં અને રાજવીએ અને દેશી રજવાડાંઓ સામે જિંદગીભર ઝુઝમનાર જ પ્રગટ થાય છે. સ્વ. અમૃતલાલ દલપતભાઈ શેઠનાં ભત્રીજી થાય. તેમને જન્મ
કેટલાક સમયથી તેઓ શકિતશાળી બહેનનું નિર્માણ કરવા તેમ જ બાળપણ રાણપુરમાં પસાર થયું. શિક્ષણ ભાવનગરના મહિલા
માટે એક ભવ્ય પેજના વિચારી રહ્યા છે. જાણે કે તેમને ઉપરથી વિદ્યાલયમાં તેમણે પ્રાપ્ત કર્યું. ભણતર દરમિયાન ૧૯૩૦-૩૨ની
સાહન ન થયું હોય એવી ધૂનમાં એક મીશનરી માફક તેઓ સાલમાં ચાલતા સવિનય સત્યાગ્રહની લડતમાં તેઓ જોડાયેલાં અને
આ પેજનાને મૂર્તરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ છ મહિના જેલવાસ પણ તેમણે ભેગવેલ. ૧૯૩૫ ની સાલમાં
કારણે તેઓ અહીં તહીં ઘૂમી રહ્યા છે. આ પેજના તેમની તેઓ ક મેટ્રિકમાં પસાર થયા. ૧૯૩૮ માં સ્વ. મંગળદાસ
કલ્પનાનું મૂર્તરૂપ કયારે ધારણ કરશે તે કહી ન શકાય, કારણ કે પકવાસાના પુત્ર શ્રી અરવિદભાઈ સાથે તેમનું લગ્ન થયું અને
તે કોઈ એક વ્યકિતનું કાર્ય નથી. અનેકના અનેક પ્રકારના સહકાર પરિણામે મુંબઈ ખાતેનું તેમનું ગૃહજીવન શરૂ થયું. આઠ વર્ષના
ઉપર તેની સિદ્ધિ અવલંબે છે. એમ છતાં આ બાબતમાં તેમની જે ગાળામાં બે બાળકો થયાં અને પછી પાછાં ૧૯૪૫ની સાલમાં તેઓ
તમન્ના છે તે જોતાં તેમને આ કાર્યમાં સફળતા મળવી જ જોઈએ મુંબઈની એસ. એન. ડી. ટી. ની કૅલેમાં જોડાયાં અને ૧૯૪૭ માં
એવી હું શ્રદ્ધા અનુભવું છું. એવાં એક બહેન આપણને અતિથિગ્રેજ્યુએટ થયા.
વિશેષ તરીકે પ્રાપ્ત થાય એમાં આપણા સંઘની ધન્યતા અને ગૌરવ ૧૯૪૭માં સ્વ. મંગળદાસકાકા મધ્યપ્રદેશના રાજ્યપાલ થયા
રહેલાં છે. એમ મને લાગે છે. પૂર્ણિમાબહેનને પુન: આવકાર આપીને અને ૧૯૫૨ સુધી તે પદ ઉપર તેઓ કાયમ રહ્યા. આ કારણે
તેમને આજના પ્રસંગે તેમને અનુભવ, જ્ઞાન અને દર્શનની તારવણી પૂણમબહેન પણ નાગપુરવાસી બન્યા. નાગપુરના સાત વર્ષના
રૂપ સમચિત બે શબ્દો કહેવા હું વિનંતિ કરૂં છું.” નિવાસ દરમિયાન રાજ્યપાલના પુત્રવધુ તરીકે તેમને દેશના અનેક કોંગ્રેસી નેતાઓના નિકટ પરિચયમાં આવવાનું બન્યું અને એ કારણે અતિથિવિશેષ સૌ. પૂર્ણિમાબહેનનું પ્રેરક પ્રવચન વિશિષ્ટ પ્રકારનું ઘડતર તેમને પ્રાપ્ત થયું. પૂર્ણિમાબહેનની એ વિશેષતા ત્યાર બાદ સૌ. પૂર્ણિમાબહેને નીચે મુજબ પ્રવચન : રહી છે કે પિતાને જીવનમાં મળેલી કોઈ પણ તકને તેમણે વ્યર્થ ગણરાજ્યની ૨૧મી વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છીએ. આ જવા દીધી નથી. દરેક તકને તેમણે આત્મવિકાસ સાધવામાં ઉપs શુભ પ્રસંગ પર મને પ્રેમથી બોલાવી તે માટે હું અત્યંત અનુગ્રહિત
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૯
છું. હું મને “જૈન યુવક રાંધ’ પરિવારની એક સભ્ય જ માનું. એમના જીવનની સતત ઝંખના હતી. તેમણે પોતાના ક્રાંતિકારી છું, એટલે અતિથિવિશેષથી અધિક આ રાંબંધ જ ચાપણી વચ્ચે વિચારો અને પ્રયોગથી સમાજને ઉપરતળે કરી નાંખે. બહેનને રહે તેમ હું ઈચ્છું છું. . .
પરંપરાગત પારિવારિક રૂઢિધનમાંથી મુકત કરીને બહાર ખુલ્લી * ગણતંત્રના પ્રયોગે ભૂતકાળમાં આપણા દેશમાં થઈ ચૂકયા હવામાં લઈ આવ્યા. છે. તે પહેલા રાજાએ હતા, તેમાંના કેટલાકોએ નમૂનેદાર વહીવટ
પૂ. બાપુની, ભારતીય નારીને ધર બહાર લાવ્યા બાદ એ નેમ ચલાવ્યું. તે રાજાએ પ્રજાનાં હતા. પ્રજાની નાડી તેમાં ધબકતી
હતી કે તેઓ બહારની મુકત હવાને આસ્વાદ લે, અને એ ખુલેલી હતી. પ્રજાની આશા આકાંક્ષાઓને તેમનામાં પડઘા પડતે હતે.
દષ્ટિ સાથે પાછી ઘરમાં જાય, અને પોતાનું ઘર વધારે વ્યવસ્થિત, પછી તેમાં બગાડ થતાં તેઓ રથાનભ્રષ્ટ થયા એટલે બીજા ફેરફારો
સ્વસ્થ અને શિસ્તબદ્ધ બનાવે. અને એ રીતે ઘર અને બહાર આવ્યા અને આખરે પરદેશી શાસન આવ્યું. આમ અનેક પ્રકારના
બેઉ મરચાં પર સમતલા સાચવવાની તેમાં ક્ષમતા આવે. આ ઉત્થીન-પતનને ઈતિહાસ રચાયે, જે આપણને ઘણું ઘણું શીખવી
સાથે તેઓ પોતાનાં મનનું ઘર પણ તંદુરસ્ત બનાવે એટલે કે જાય છે..
પિતાનામાં રહેલી પરમશકિત, આત્મશકિતને ઓળખે અને તે પ્રતિ
જાગૃત થાય, અને તે જ તેમનામાં સાર તુલન આવી શકે. પણ પરદેશી શાસનની ધૂંસરીમાંથી મુકત થવા માટે પૂ. બાપુનાં
બાપૂનું એ સ્વપ્ન અધૂરું જ રહ્યું. નેતૃત્વતળે જે અભૂતપૂર્વ સ્વાતંત્ર્યસંગ્રામ ખેલા તેનાં તે આપણાંમાંનાં ઘણાં લોકો સાક્ષી છે, અને ઘણાંએાએ તે તેમાં ભાગ પણ
બધા વિચાર કરતાં કરતાં ભારતીય સ્ત્રીનું સ્વરૂપ કેવું હોવું
જોઈએ તેની કલ્પના મારા મનમાં રમ્યા કરે છે. આપણા દેશના લીધે હશે, જેને પ્રતાપે આજે આપણે આઝાદ ભારતનાં આઝાદ
એવા ઘણાં નારીપાત્ર આપણાં સ્મરણમાં છે કે જેમણે સ્વયં પેતાને નાગરિક હોવાનું ગૌરવ અનુભવી શકીએ છીએ.
તે ઉદ્ધાર કર્યો, પણ સાથે સાથે સમાજ અને દેશને પણ ઉદ્ધાર ગાંધીજી જે કહી ગયા, એમણે જે વાંચ્છયું, આખા દેશનાં લોકે
કર્યો છે. તેમના ગુણેની સુગંધ બધે જ ફેલાઈ અને તેને લીધે તત્કાલીન પાસેથી અને વિશેષરૂપે બહેને પાસેથી જે અપેક્ષા રાખી તેમાંનું
અને ભવિષ્યના લોકોને પણ પ્રેરણા મળી. કેટલુંક આપણે કરી શકયા, અને કેટલુંક ન કરી શકયા તેને
વાક્ એ આવું એક સ્ત્રીપાત્ર છે. તે આત્મલક્ષી સન્નારી ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તે સ્પષ્ટ જ છે કે આપણે ઘણું
હતાં. તાજેતરમાં રામકૃષ્ણ મિશનનાં પ્રમુખ સ્વામી હિરણ્યમયાનથી કરી શક્યા અને એ ન કર્યું અને તેને બદલે બીજે કંઈ થઈ
નંદજી સાથે મળવાનું થયું ત્યારે આ પાત્ર વિષે જાણવા મળ્યું. હું રહ્યું છે, તે પણ એટલું જ સ્પષ્ટ છે. કંઈપણ કર્યા વિના તે એક
તેમને કહી રહી હતી કે શકિતદલ સંસ્થા તરફથી ગાંધીશતાબ્દી ક્ષણ પણ આપણે રહી શકતી નથી. છતાં ગાંધીજીનાં નામને ઉપયોગ
નિમિત્તે જાનાર સેમિનાર સાથેનાં પ્રદર્શનમાં આપણાં દેશને ઉંચે આપણને કરવો ગમે છે, કારણ કે તે પ્રતિષ્ઠા આપે છે. પણ તે
ઉઠાવનાર સ્ત્રીપાત્રોનાં વર્ણન, તેઓનાં ચિત્ર અને ઈતિહાસને પ્રમાણે તેમના આદર્શને આજની રીતે આપણી જીવનવ્યવસ્થામાં
લગતા વિભાગની જવાબદારી રામકૃષ્ણ મિશન જ ઉઠાવી લે તો ગોઠવવાનું બનતું નથી. બુદ્ધ, મહાવીર કે ગાંધીજીને પૂજવાનું
બહુ સારૂં. તેમણે આનંદપૂર્વક હા કહી. આ વાતચીત દરમ્યાન ગમે છે, ફલ ચઢાવ્યા કરીએ છીએ, પણ વાત ત્યાં જ અટકી
વાક્ નામનાં સન્નારી વિશે જાણવા મળ્યું. આ એક એવી મહિલા છે. ફલ ચઢાવ્યા અને પૂજા કર્યા પછી તે બહુ મેટી જવાબદારી
હતી કે જેણે મેટા મેટા ઋષિઓને પણ પિતાના આત્મચેતનાલક્ષી છે. તે બાદ એ વિચાર પેદા થવો જોઈએ કે એમણે શું કર્યું કે જેથી
પ્રશ્નથી મુંઝવી નાંખ્યા હતા. આપણાં દેશમાં વીર અને વિદુષી આજે તેઓ ફ_લ ચઢાવવાયેગ્ય બન્યા? અને તેઓની આપણી
નારીપાત્રોની વાતે ઘણી જાણીતી છે, પરંતુ આત્મજ્ઞાનનાં ક્ષેત્રનાં પાસે, ભાવિ પેઢી પાસે શું અપેક્ષા હતી? આવા મહાન પુરુષે
ઉંડાણમાં પણ સ્ત્રીઓ આટલી આગળ વધી હતી કે જેના પ્રશ્નોથી માત્ર કોઈ ફલ ચઢાવે તેથી સંતોષ પામશે? ના, એનિ તી પતિ -વિઓ પણ વિચારમાં પડી જાય એ કેટલી ગૌરવની વાત છે? પ્રારંભેલું કાર્ય કોઈ સવાઈ રીતે સંપન્ન કરી શકે તે જ પ્રસન્નતા
આ એક એવી ભૂમિકા છે કે જ્યાં કોઈ નર નથી કે કોઈ થાય. આપણે- એ તરફ પુરુષાર્થ છે ખરા ? કે માત્ર વાતો જ છે, નારી નથી. આ તે આપણાં મન એ રીતે ટેવાયેલાં છે એટલે એમ તે વિચારવાનું છે. સ્ત્રીશકિત પ્રત્યે તેમને દઢ વિશ્વાસ હતું, તેઓ
કહેવું પડે કે એક જમાનામાં એક નારીપાત્ર આટલું વિકસિત હતું. કહેતા કે તે જ એક એવું માધ્યમ છે કે જે દ્વારા સંસ્કારી અને
ખરી રીતે જોઈએ તે બીજા પાત્રોની જેમ નારીપાત્ર કેમ વિકસિત બલિષ્ઠ પ્રજાનું નિર્માણ થઈ શકશે. તે તે માટે આપણે શું કર્યું?
ને બની શકે? બધામાં એકસરખી સંભાવનાઓ પડેલી છે. આજે દેશ બલિષ્ઠ- બન્યો? પ્રજા સંસ્કારી અને બલિષ્ઠ બની? જો
પણ છે. નથી બની તે કેમ નથી બની, કયાં અપૂર્ણતા રહી ગઈ છે તે તરફ આવા એક સ્ત્રીપાત્રની કલ્પના કરું છું કે જેનામાં ગાર્ગીવિચાર કરવો પડશે.
મૈત્રેયીની વિદ્વતા, વાકની આત્મલક્ષીતા, ઝાંસીની રાણીની વીરતા, ગાંધી - વિચારધારામાં જીવનને ૨૫ર્શતા લગભગ બધા જ દ્રૌપદીનું રવમાન, સીતાનું સતીત્વ, ભારવીની નિષ્ઠા અને જીજાપશ્નોના ઉકેલ હતાં. કેટલી જવલંત ચેતન હતી તેમનામાં તેમનું બાઈને વાત્સલ્ય હોય. આ બધા તત્વેની સંવાદિતા જેના જીવન ગાથી ભરપૂર હતું. “જો: કર્મસુ કૌશ” માં તે જ આદર્શ સ્ત્રી અને આદર્શ માતા બની શકશે, અને બલિષ્ઠ તેમની ચાપાર શ્રદ્ધા હતી. જીવનનાં દરેક પાસાઓમાં તેમણે ગ- પ્રજાનું નિર્માણ કરી શકશે, બીજી નહિ. આપણે આદર્શ દેશને બલિષ્ટ વિજ્ઞાનને વણી લીધું હતું, અને લોકોને પણ તેમ જ કરવા સલાહ બનાવવાનું હોય તે પ્રજાને તેવી ઘડવી પડશે, અને એ ઘડતર આપતા હતા. જયારે તેમની નિકટના સાથીઓએ આ સલાહને માટે તેવી માતાઓ અને શિક્ષિકાએ જોઈશે. તેમનામાં જવલંત અવગણી ત્યારે પણ તેમણે આ પ્રયોગ છેડે નહીં, સ્વાતંત્ર્ય- સેવાભાવના, ડાઈનેમિક શકિત અને મિશનરી ઉત્સાહ જોઈશે. ભાર પ્રાપ્તિ બાદ જ્યારે દિલ્હી આનંદઉલ્લાસમાં મગ્ન હતું ત્યારે તની મહિલાનું આવું ચિત્ર નજર સામે ઉપસે છે. આવાં પાત્ર પ્રયોગવીર બાપૂ નૌઆખલીની સળગતી શેરીઓમાં લોકોનાં આંસ નિર્માણ થવા શકય છે. એકવાર એક વાત કહ૫નામાં અને વિચારમાં લૂછતા હતા. માનવ માનવ અને દેશ દેશ વચ્ચે પ્રેમ અને શાંતિની આવી જાય, પછી તેને કેમ સિદ્ધ કરવી તેનું સાયન્સ ખોળવું પડશે, સ્થાપના થાય, એ વિચાર વિશ્વનાં માનવજીવનને ઉપર ઉઠાવે એ સંશોધન કરવું પડશે. તેને માટે વિચાર, તાલીમ, અને પ્રયોગો થવા
Page #41
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૯
પ્રબુદ્ધ જીવન
૧૯
યુદ
નાકરણીયં, નાચરણીય
જોઈશે. તેને માટે તેવી સંસ્થાઓનું નિર્માણ થવું જોઈશે. ભારતભૂમિ કદિ વિચાર, ચિંતકો અને પ્રયોગકારોથી વંચિત નથી બની તે આપણું સૌભાગ્ય છે. - એક યુગમાં જો અમુક ગુણવાળાં પાત્ર થઈ ગયાં, એક જમાનામાં અમુક રૂપમાં શકિત પ્રસ્ફરિત થઈ અને તેને વિકાસ થતાં સમાજ અને દેશને લાભ થયો, તે તેમ બનવું આજે પણ શકય છે. વખત વીતે છે તેમ જમાને આગળ વધે છે, અને આજના યુગ તે મનોવિજ્ઞાનને ક્ષેત્રે ખૂબ આગળ વધે છે. આજની મહિલા પછાત નથી, ઘણાં ક્ષેત્રમાં તે પદાર્પણ કરીને સિદ્ધિ મેળવી રહી છે પણ જે તેની અંદર રહેલી અસલી આત્મશકિતને ચેતાવવામાં આવે તે બધી સિદ્ધિઓના શિરમોર જેવી અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત થવી શકય છે. અને બહેનોમાં આ શકિત તે છે જ, પણ તે સુષુપ્ત અવસ્થામાં પડી છે. તેને જગાડવી શકય છે, સે ટા શકય છે. તેની પાછળ માત્ર સંકલ્પ અને પુરુષાર્થ જોઈએ. પહેલા આ વાત યથાર્થ રૂપમાં સમજવાની જરૂર છે, પછી જાગૃતિની. ત્યાર બાદ સંક૯પ અને પુરુષાર્થ એની મેળે આવવાનાં છે.
એક કાળમાં ભારતીય જાગૃતિ, નારીનું ગૌરવ હતું તે શકિતને અવતાર મનાતી હતી, તે આજે પણ આવી જાગૃતિ શકય છે. આજે આપણે આગળ જરૂર વધ્યા છીએ, પણ એક જ ભૌતિક બાજુ વિકાસ સધાય છે, બીજી આત્મવિકાસની બાજ તદ્દન અવિકસિત રહી ગઈ છે. આ વાત લક્ષમાં આવતાં કોઈ સ્ત્રી એવી નહીં હોય કે જે પિતાને વિકાસ કરવા ન ઈચ્છતી હોય. સ્ત્રી ઘરને સ્તંભ છે, એટલે તેનાં વિકાસથી તેનાં કુટુમ્બને અને સમાજને વિકાસ સંભવિત બને છે. માતા અને શિક્ષિકા તરીકે પ્રજાને યથાર્થ ક્રમમાં ઘડનારી સ્ત્રી આપણે જોઈએ છે. તેમાંથી જ દેશને સુયોગ્ય નેતાએ સેવકો અને શસિકો મળી શકે, દેશને વહીવટ ક્ષમતાવાન બની શકે.
આજે ગણતંત્રની ૨૧મી ઉજવણીના પ્રસંગે આપણે મળી રહ્યા છીએ. આપણે હવે પુખ્ત વયના થયા એટલે કે ૧૯૪૭ ની આઝાદી પછી જન્મ લેનારાઓ હવે મતદાર બન્યા છે. આ વેળા વિચારીએ કે આપણે અપેક્ષિત વિકાસ સાધ્યો કે નહીં ? આવું આંત્મદર્શન કરવું જરૂરી છે. પ્રમાણિકપણે વિચારીએ તે રામજાશે કે આપણે બીજી ઘણી સિદ્ધિ મેળવી શકયા છીએ, પણ નિતાંત મહત્વનું ઘણું નથી કરી શકયા તેને ખ્યાલ આવશે.
યુવાન જનતામાં, નવી પેઢીમાં આજે ભારે અવ્યવસ્થા, અંધાધૂધી, ગેરશિસ્ત અને હિંસા પ્રસરી ગઈ છે. આના કારણેનાં મૂળમાં જઈએ તે જણાશે કે આ લોકોને બાળપણથી પાયાનાં સંસ્કારો મળ્યાં નથી. જો માતાએ ખરા અર્થમાં જાગૃત હેત, અને પૂ. બાપુની અપેક્ષા મુજબ તેમણે ઘરને મેર સારી રીતે સંભાળી લીધા હોત તે, તેવી માતાના પુત્રે આજે આ જાતનું વર્તન ન દાખવતે. આજે આપણી સામે આ મોટો કોયડો થઈ પડયો છે. દેશની વ્યવરથી અને વહીવટ સામે મોટી ચુનૌતી છે. એક માતાને પુત્ર આ પાકે તે જોઈને આપણે સૌ માતાઓને વિચાર આવે કે આનાં શું કારણે? તેમનાં શિક્ષણમાં કયાં અપૂર્ણતા રહી ગઈ છે? ઘરમાં, બોલમંદિર શાળા અને કૅલેજોમાં અપાતું શિક્ષણ બરાબર છે કે? જો નથી તો તે માટે શું કરવું જોઈએ? દેશમાં સુધારણાને ક્ષેત્રે અનેક પ્રોગે લાખ કરોડનાં ખર્ચે થઈ રહ્યાં છે. તેમ ખેતીવાડીમાં અનાજ વધારે સરૂં પાકે, તેની ગુણવત્તા કેમ વધે, ફળફળાદિ વધારે સારા પકાવવા માટે, મરઘાકુકડીની જાતિ સુધારવા માટે, અરે ઢોરોની ઓલાદ પણ સુધારવા માટે અનેક જનાઓ દ્વારા ખૂબ ખર્ચ થઈ રહ્યો છે, પણ આ બધું જેનાં માટે છે તે માનવજાતિની ગુણ વત્તા વધારવા સુધારવા માટે કોઈ પ્રાગ મહત્વને મનાયો નથી તે કેટલું મોટું દુર્ભાગ્ય છે? - અપૂર્ણ
(આજથી ૫૦ વર્ષ પહેલાં યોજાયેલી વાદ-પ્રતિવાદ (debate) સભામાં કરવામાં આવેલું પ્રતિવાદ-પ્રવચન~ગતાંકથી ચાલુ)
હવે ભગવાન રામચંદ્રજીએ સીતાને ત્યાગ કીધે તે દષ્ટાંત ઉપર આવીએ. પ્રસ્તુત સૂત્રના ઉપદેશકે રામના આ કૃત્યને બહુ આશ્રય લે છે અને રામચંદ્રનું કૃત્ય પણ એવું છે કે તેમાંથી આ સૂચનાના પ્રતિપાદકોને ઘણું આશ્વાસન મળે છે. રામના આ કૃત્યનું વિવરણ ઘણા દષ્ટિબિન્દુથી થઈ શકે અને તેના ઔચિત્ય અનૌચિત્યને નિર્ણય કરવામાં ઘણી બાબતો લક્ષ્યમાં લેવી પડે. તે સર્વ અહિ કરવા જતાં બહુ લંબાઈ જાય, તેથી સંક્ષેપમાં બને તેટલું જણાવીશ. - જ્યારે રામચંદ્રજી સીતા લક્ષ્મણ સાથે પાછા ફર્યા અને અમેધ્યાનું રાજ્ય પોતે સ્વીકાર્યું ત્યારે પ્રજાગણમાં સીતાના પૂર્વચરિત્ર વિશે વાતે ચાલવા માંડી અને તે સાથે સીતાએ લંકામાં રાવણ પાસે કેવી રીતે જીવન ગાળ્યું હશે તે વિષે આશંકા તેઓ કરવા લાગ્યા. ઉત્તરરામચરિતની કથાને પ્રમાણ ગણીએ તે દુર્મુખ નામના જાસૂસે
જ્યારે આ વાતની રામચંદ્રને જાણ કરી ત્યારે પ્રજાને સીતા પિતાની પાસે હોય એ નથી ગમતું એમ વિચારી રામચંદ્ર સીતાને લક્ષમણ સાથે જંગલમાં એકલી દીધી. આ વૃત્તાન્ત ઉપરથી મુખ્ય પ્રશ્ન રાજ અને પ્રજાના ધમેને ઉપસ્થિત થાય છે. જે વર્તન પ્રજાને ન ગમતું હોય તેવું વર્તન રાજા કરી શકે કે નહિ? અથવા તે શું પ્રજામતને રાજા હંમેશાં અનુસરવા બંધાયેલ છે? અથવા તે પ્રજાને મતની યોગ્ય તુલના કરી પિતાને ગ્ય લાગે તેમ આચરવાનું રાજને
સ્વાતંત્ર્ય છે કે નહિ? | મારા વિચાર પ્રમાણે બીજું કંઈ પણ વિચાર્યા વિના પ્રજા કહે તેમ કરનાર રાજા કોઈ વખત રાજ્યચકને ઊંધું વાળી દે, કારણ કે પ્રજા જે ધારતી હોય તે હંમેશાં સાચું જ હોય એમ માનવાને કારણ નથી. પ્રજા ગાડરીએ પ્રવાહ છે અને તેની માન્યતાઓ સુવિચાર અને દીર્ધદષ્ટિને અવલંબીને ભાગ્યે જ ચાલતી હોય છે, પણ ઘણુંખરું સમયના બળે ઉદ્ભવેલ લોગણીઓનું તે પરિણામ હોય છે. અલબત્ત, પ્રજાહિતની સાધના અવશ્ય રાજાનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ, પ્રજામતની ગણના રાજ્યધર્મનું મુખ્ય અંગ છે, પણ
જ્યાં જ ઊંધે માર્ગે જતી જણાતી હોય ત્યાં તેને અટકાવવી અને સુપથગામિની કરવી તેમાં જ રાજાની ખરી મહત્તા રહેલી છે.
રામચન્દ્ર, આ બાબતમાં એકાન્તધર્મી હતી. પ્રજામત અમુક હોય તે પછી તેથી અન્યથી વિચાર કરવો તેને તે અધર્મ ગણતા. આ આશયને અવલંબીને રામચંદ્ર, એક સ્થળે કહે છે: : -
स्नेहं दयां तथा सौख्यं, यदि वा जानकीमपि ।
आराधनाय लोकस्य मुञ्चतो नास्ति में व्यथा ॥ ..., (લોકોના આરાધન અર્થે નેહ, દયા સૌખ્ય તથા જાનકીને પણ યોગ કરતાં મને જરા પણ વ્યથા નથી થવાની.) આ એકાન્તધર્મમાં તુલનાને જરા પણ અવકાશ નથી. આ જ ધર્મના વિચારે સીતાની વિશુદ્ધિને વિચાર કર્યા વિના “પ્રજા સીતાની વિરૂદ્ધ છે એટલે મારે સીતા ન જોઈએ.” એવા નિર્ણય ઉપર તેઓ આવ્યા અને સીતાને ત્યાગ કી.
રામચન્દ્રના ત્યાગની મહા તે લોકમતને અનુર્યા તે ઉપર નથી, પણ જે વાતને તેમણે ધર્મ તરીકે સ્વીકારી તેનું યથાયોગ્ય પાલન કરવામાં તેમણે બતાવેલી તત્પરતા, અડગતા, દઢતા ઉપર રહેલી છે. સ્વધર્મ ખાતર આટલી હદ સુધીને ભેગ આપનાર જગતમાં વિરલ હોય છે. આ કાર્યમાં રામચન્દ્ર દર્શાવેલ નિ:સ્વાર્થવૃત્તિ પણ એટલી જ સ્તુતિને પાત્ર છે. જે સીતા વિના પિતાને
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
૨૦
ઘડી પણ ગમે એવું નહતું તે સીતાની પ્રજાઆરાધનના યજ્ઞમાં આહુતિ આપવાનો સમય આવ્યો ત્યારે બેધડક પોતાની સુખસગવડવિચાર કર્યા વિના સીતાની આહુતિ આપી દીધી—આ કાંઈ નાનીસૂની વાત નથી.
બાકી રામચંદ્રજી જે નિર્ણય પર આવ્યા તે નિર્ણય સાચો હન કે ખાટો, અથવા તો રામચંદ્ર પ્રજાઆરાધનાને મુખ્ય લક્ષ્ય તરીકે સ્વીકાર્યું તે ઠીક કર્યું કે નહિ–આ વિવાદને પ્રશ્ન છે. વિચાર કરતાં રામચન્દ્રના ઉપરોકત નિર્ણય મને તે જરાપણ ન્યાયી - Jastificable લાગતો નથી. પ્રજાના સાધારણ ગણ રાજકુટુંબની અમુક વ્યકિતને માટૅ અપવાદ બોલે તે ઉપરથી તે વ્યકિતને સદતર ત્યાગ કરવા એ અત્યારે તે કોઈ પણ રીતે ગળે ઉતરે તેવું નથી. મેટા માણસા માટે સાચા ખોટા અપવાદો બેલવાની સાધારણ કોને બહુ ટેવ હોય છે તે આપણને કયાં અજાણ્યું છે? જે પ્રજાને સીતાના ચારિત્ર્ય વિષે શંકા હતી તે લંકામાં કરી હતી તેવી જ અગ્નિશુદ્ધિ પુન: અયોધ્યામાં તેમણે કરવી જોઈતી હતી, અથવા પ્રજાના સંશયનિવારણાર્થે એવા બીજો કોઈ ઉપાય યોજવા જોઈતો હતો, પરન્તુ રાજરાણી અને તે પણ સગર્ભા સ્ત્રીને જંગલમાં રખડતી નિરાધાર કરી મૂકવી અને તે પણ હલકા વર્ગમાં પ્રચલિત લોકવાયકા ઉપરથી - આ વાતમાં ઔચિત્યના અંશ સરખો પણ દેખાતો નથી. જે એક બાજુએ એમ કહેવામાં આવે કે મેટાનો દાખલો નાના લે અને રાવણના ઘેર લગભગ એક વર્ષ રહેલી, અને તેથી શંકિત ચારિત્ર્યવાળી થયેલી સીતાને રામચંદ્ર અંગત વ્યામહને લીધે ઘરમાં રાખી મૂકે તો પ્રજાનો સ્ત્રીવર્ગ ઉન્મત્ત, ઉચ્છ્વ ખલ બની જાય, પતિની પરવા ન કરે, અને જો પતિ તેનો વિરોધ કરે તો સ્ત્રીઓ સીતાનું દૃષ્ટાંત એંભળાવી પતિઓનાં મોઢાં સીવી લે (આમ વિચારવું કેટલું વ્યાજબી છે તે સામાન્ય બુદ્ધિએ તરત સમજાય એવું છે છતાં પણ આપણે કેટલાક સમજુ વર્ગ આવા મત ધરાવે છે) તો બીજી બાજુએ એમ કાં કહી ન શકાય કે મહાનનો જૈન જત: સ વત્ત્વા: એ નિયમાનુસાર રામચંદ્રનું આ દુષ્ટાન્ત લઈને પ્રાગણના પુરુષવર્ગ પેાતાની સ્ત્રીઓ પર આવેલ અત્યાચાર કરતાં શીખે, જરા પણ સ્ત્રીઓ ઉપર શંકા આવતાં અથવા તે લોકોમાં તેના વિષે ચર્ચા થતાં તેમને ઘરબહાર કાઢી મૂકવા માંડે અને આ રીતે સમગ્ર સમાજ વ્યવસ્થાને પામે?
ઉપરની ચર્ચાથી એટલું સ્પષ્ટ થયું હશે કે રામચંદ્રનું દૃષ્ટાન્ત પ્રસ્તુત સૂત્રનું સમર્થન કરવા માટે કોઈ પણ રીતે યોગ્ય નથી. જ્યાં રામચન્દ્રના કાર્યનું ન્યાય્યત્વે વિવાદાસ્પદ હોય ત્યાં તેના ઉપર પ્રસ્તુત સૂત્રનું મંડાણ માંડવું તે ડગમગતા પાયા ઉપર ઈમારત ચણવા જેવું છે.
હવે ધર્મસંકટના—Conflicting duties-Relative dutiesના પ્રશ્ન ઉપર આવી લેખકે બહુ લંબાણથી લખ્યું છે. ખરેખર આ પ્રશ્નની યોગ્ય આલેાચના કરવી તે અતિ કઠિન છે. આ પ્રશ્નને નીતિશાસ્ત્ર સાથે બહુ નિકટનો સંબંધ છે. જ્યારે એક ધર્મનું બીજા ધર્મ સાથે સંઘટ્ટન થતું હોય ત્યારે કયા ધર્મના ભાગે કયા ધર્મને સ્વીકારવા તેના નિર્ણય કરવા અતિ મુશ્કેલ છે. પરન્તુ આ મહાન પ્રશ્નને પ્રસ્તુત સૂત્ર સાથે બહુ સંબંધ નથી. જયારે એક બાજુએ અમુક કાર્ય શુદ્ધ હાય. અને બીજી બાજુએ લાકમતથી વિરૂદ્ધ હાય ત્યારે તે શુદ્ધના પક્ષમાં જ નિર્ણય થવા જોઈએ એ તો ઉપરની ચર્ચાથી સુસ્પષ્ટ થયું જ હશે. એટલે આપણા સૂત્રની ચર્ચામાં ધર્મસંકટના પ્રશ્નને હવે બહુ આવકાશ રહેતા નથી. જ્યારે નીતિના સર્વમાન્ય બે નિયમે સચવાઈ શકે તેમ ન હોય, જ્યારે એક ફરજ બજાવતાં બીજા ફ્રજની અવગણના કરવી પડતી હોય, જ્યારે અમુક વ્યકિત તરફના ધર્મ બજાવતાં બીજી વ્યકિત પ્રત્યેના ધર્મને બાધ આવત હોય ત્યારે, જે માનસિક કલહ ઊભા થાય છે તેનું નામ ધર્મસંક્ટ
તા. ૧૬-૨-૧૯
કહેવાય. સારાંશ કે કર્યું કાર્ય શુદ્ધ અથવા શુદ્ધતર છે તેના નિર્ણયમાં ધર્મસંકટના પ્રશ્નને સ્થાન છે. આ બાબત વિદ્રાન પક્ષકારે આપેલ મુનિ પાસે થઈને નાસી ગયેલા હરણ વિષે પત્તા લેવા આવનાર શિકારીના દૃષ્ટાન્ત ઉપરથી વધારે સ્પષ્ટ થશે. મુનિ અહિં શું કરે? સત્ય બોલે તો મુગની હિંસા થવા સંભવ છે; જૂઠું બોલે તો પણ સત્યવ્રતનું ઉલ્લંઘન થાય છે. મુનિને વિચાર કરતાં જેમ યોગ્ય લાગે તેમ વર્તવાના અધિકાર છે; પણ આ બાબતને લકસંમતિ કે લેકવિરૂદ્ધ સાથે કશી લેવાદેવા નથી તે દેખીતું છે. આવાં બીજાં પણ અનેક દૃષ્ટાંતો મળી શકે તેમ છે. જૂઠ્ઠું બેલતાં એક માણસ ફાંસીએ ચઢતા બચી જતા હોય તો કેમ કરવું? એક પક્ષે માબાપનું દિલ દુભાતું હોય, અન્ય પક્ષે સમાજહિતને હાનિ પહોંચતી હોય, તા કેમ કરવું? આવા અનેક પ્રશ્નોના ઉકેલથી આપણા સૂત્રનો પ્રશ્ન તદ્ન નિરાળા છે એ ભૂલી જવું ન જોઈએ.
વિદ્રાન પક્ષકારે પેાતાના પક્ષની સિદ્ધિના અર્થે ભગવાન ઋષભદેવના પુત્ર ભરતનું જે દાન આપ્યું છે તે તે બહુ જ આશ્ચર્ય પમાડે તેવું છે, કારણ કે મારા નમ્ર મંતવ્ય પ્રમાણે આ દૃષ્ટાન્ત તો પ્રસ્તુત સૂત્રનું ખંડન કરવાને બદલે ઉલટું ખંડન કરે છે. ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન થયાની તથા પેતાને ચક્રરત્ન પ્રાપ્ત થયાની એક સાથે ખબર મળતાં ભરત મહારાજ વિચાર વમળમાં ગુંચવાય છે કે પ્રથમ વંદન કોને કરવું? ચક્રરત્નને કે ઋષભદેવ ભગવાનને? સામાન્ય રૂઢિ અથવા લેકાચાર ચૂક્રરત્નને વંદન કરવાનો હતા, પણ પ્રસ્તુત સંયોગમાં ઋષભદેવ ભગવાનને વંદન કરવાના અસાધારણ ધર્મ ઊભા થયા છે એમ સમજી, લોકાચારની અવગણના કરી, ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનને નમસ્કાર કરવા ગયા, આ શું સિદ્ધ કરે છે તેને વિચાર કરવાના વાચકવર્ગને સોંપું છું. ભરતચક્રવર્તીનું દષ્ટાન્ત ભાંગી પડશે એવી આશંકા થઈ હોય તેવી રીતે આગળ જતાં વિદ્રાન પક્ષકાર લેકવિરૂદ્ધના નવીન જ અર્થ સૂચવે છે. તેઓ લેવિરૂદ્ધ એટલે ‘પરલાક વિરૂદ્ધ’ અથવા લોકોત્તર વિરૂદ્ધ’ એટલે “જે કરવાથી પરલાકમાં આપણને માઠાં ફળ ચાખવાનો પ્રસંગ આવે એવું” એવા અર્થ ક૨ે છે. આ અર્થ માત્ર ઉપજાવી કાઢેલા જ જણાય છે, કારણ કે આ લોકમાં પરલોકની કલ્પના કદિ પણ ઘટી શકે તેમ નથી. વળી તકરારની ખાતર માનીએ કે તેઓના અર્થ સાચા છે તે અહિં પ્રશ્ન એ ઊભા થશે કે જે શુદ્ધ હાય તે વળી પરલવિરૂદ્ધ હોઈ શકે ખરૂ? આ પ્રશ્નના ઉત્તર તેઓ આપશે ?
હવે વિદ્રાન પક્ષકારના લેખને અંગે એક બાબતનો ઉલ્લેખ કરવા બાકી રહ્યો છે. તેઓને માત્ર શુદ્ધને વળગી રહેનારા અને લેાકાને તે વાત ગમે છે કે નહિ તેનો વિચાર નહિ કરનારા એકાન્ત વાદી–કદાગ્રહી–દરેક વસ્તુને માત્ર એક જ દષ્ટિએ જોનારાલાગે છે, અને લેકાભિપ્રાયને આદર આપનારઅનેકાન્તવાદી એક વસ્તુને અનેક દષ્ટિબિન્દુથી જૉનારા લાગે છે. આના ઉત્તર આપતાં પ્રસ્તુત સૂત્ર ફરીથી વાંચવા—વિચારવા તેમને વિનંતિ કરૂં છું અને પૂછું છું કે આપણા સૂત્રમાં કયા વાદનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે? વિચાર કરતાં જણાશે કે એકાન્તવાદનું અણીશુદ્ધ પ્રતિ પાદન તો આ સૂત્રમાં જ કરવામાં આવ્યું છે. સૂત્ર એમ કહે છે કે “ગમે તેટલું શુદ્ધ હાય પણ લેાકવિરુદ્ધ હોય તો તમારે તે ન કરવું, ન આચરવું.” આ સૂત્રને માત્ર લોકસંમતિની જ અપેક્ષા છે, જે કાંઈ કરવા માંગે તે લોવિરૂદ્ધ છે કે લાસંમત છે તે જ દષ્ટિબિન્દુ રાખીને કરવું વા ન કરવું એ આ સૂત્રનો સાર છે. વળી શુદ્ધને વળગી રહેનારને એકાન્તવાદી કહેવા તે ‘શુદ્ધ’ શબ્દની યથાર્થ સમજણને! અભાવ સૂચવે છે. ‘શુદ્ધ’ એટલે બધા દૃષ્ટિબિન્દુથી જે કરવા લાયક લાગે, ચિત લાગે તે. 'શુદ્ધ' શબ્દના ગર્ભમાં સર્વ દષ્ટિબિન્દુના સમુચ્ચય રહેલા છે. સમગ્ર સૂત્ર તે એકાન્તવાદના પ્રતિષેધ કરે છે.
અહિં વિદ્રાન પક્ષકારે જે સૂત્રનું બહુ સમર્થ રીતે સમર્થન કર્યું છે તે સૂત્રના ખંડનના વિષય સમાપ્ત થાય છે. ઉપસંહારરૂપે મારે બહુ થોડું કહેવાનું છે.
भे यद्यपि शुद्धं लोकविरुद्धं नाकरणीय' नाचरणीयम् ।
Page #43
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬૨-૬૯
પ્રબુદ્ધ જીવન
ની વિરૂદ્ધ ગમે એટલું બેલીએ, પણ બાલ્યા પ્રમાણે વર્તનારા આપણામાં બહુ ઘેાડા હોય છે. આપણી જીવનની રહેણીકરણી તપાસતાં માલુમ પડશે કે આપણી જીવનગતિ અંધ માણસ જેવી – જાણીતા માર્ગે આડઅવળે જોયા વગર ચાલ્યા જવા જેવી – હોય છે. સૌ કરે છે માટે આપણે પણ એ પ્રમાણે કરવું જોઈએ એ વૃત્તિ આપણામાં પ્રધાનપદ ભાગવે છે. આપણે સૌ લેાકટીકાના ભીરૂ છીએ. આમ ન હોવું જોઈએ. આપણા જીવનના અંશે અંશમાં આપણી બુદ્ધિમાનો પ્રભાવ પ્રગટવા જોઈએ. સામાન્ય પ્રાણીઓથી આપણી ભિન્નતા દર્શાવનાર વિચારશીલતાને વિવેકશીલતાનો ગુણ આપણા
સમગ્ર વર્તનમાં પ્રત્યક્ષ થવા જેઈએ.
જેએ લેકમતને વલંબીને પેાતાનું જીવન રચે છે તેનામાં વ્યકિતત્વ પ્રગટ થતું નથી, જે પેાતાના વ્યકિતત્વની છાપ સમાજ ઉપર પાડતા નથી તે સમાજનું નિર્જીવ અંગ છે એમ સમજવું. પોતાના મતથી લોકમત જુદા પડે ત્યારે પેાતાના મતને છુપાવી લેકમતના ‘ગાણાં’ ગાવાં તે સમાજ સાથે છેતરપિડીની રમત રમવા જેવું છે.
આ વિચારક્રાન્તિના કાળમાં સામાજિક જીવનના દરેક વિભાગ ઉપર બહુ સ્વતંત્રપણે વિચાર કરવાની અને યોગ્ય લાગે તે સુધારા કરવાની—સૂચવવાની બહુ જરૂર છે. આપણી લેાકમતને આધીન થઈને ચાલવાની પૂરાણકાળથી ચાલી આવેલી રીતિએ આપણને ઘણું નુકસાન કર્યુ છે, વ્યકિતજીવન કે સમાજજીવનમાં યત્કિંચિત પણ વિકાસ થતા અટકાવ્યો છે. હવે તો નવજીવનના નવા ચમકાર સાથે સતેજ થઈને દરેકને પોતાપણું દાખવવાને સમય છે.
લેકકીતિના પૂજારી થવા કરતાં પોતાના વિચારો ઉપર મક્કમપણે ઊભા રહેવામાં જ ખરો પુરુષાર્થ છે. આવા માણસ નથી પોતાની જાતને છેતરતો કે નથી સમાજને છેતરતા. સમાજ તેના અમુક વિચારો અંગીકાર કરી શકે તેમ ન હોય તેના વાંધા નહિ, પરન્તુ સમાજ પ્રત્યે તેણે દાખવેલી પ્રમાણિકતા માટૅસચ્ચાઈ માટે તેને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.
લેકમતનું અંધ અનુકરણ લોકપ્રસાદની વાંછનાનું જ પરિણામ છે. લેકપ્રસાદ એ જ મળ્યા છે. આજે જેને સમાજ ધિક્કારતા હાય છે તેની કાલે સમાજ પૂજા કરે છે. લેકકીર્તિ વિષે કલાપિનું નીચેનું કથન બહુ મનનીય છે.
“કીર્તિને સુખ માનનાર સુખથી કીર્તિ ભલે મેળવો. ‘ કીતિમાં મુજને ન કાંઈ સુખ છે, ના લાભ કીતિ તણે, “પેલું છે જગ ને નકી જગતની પેલી જ કીતિ દિસે, “પેલું આ જગ શું થતાં જગતની કીતિ સહેજે મળે. “એ પેાલણ ત્યજી જનાર કદિએ કીતિ ન પામી શકે, “લોકોની અપકીતિમાં હૃદયની સાચી જ કીતિ વસે; “એવી કીતિ તણું મહત્વ કદિએ લેકો ન જોઈ શકે, “દેખે નેત્ર ભલે પરન્તુ ગ્રહણે ના સૂર્ય ઝાંખા પડે.”
જેવી રીતે માણસ માણસની ખુશામત કરે છે, તેવી રીતે માણસ સમાજની પણ ખુશામત કરે છે—આવી ખુશામતથી સમાજની પ્રગતિનો અંત આવે છે. અને આખરે પ્રગતિવિહીન સમાજને વિધ્વંશ થાય છે. સમાજના મોટો ભાગ અજ્ઞાન વર્ગ હેય છે, તેને સમજુ વર્ગ દોરે છે. જ્યારે સમજુ વર્ગ સમાજને દોરવાનું કમ મૂકી દઈ અજ્ઞાન વર્ગ કહે તેમ કરે અને નચાવે તેમ નાચે, ત્યારે મળેલી સમજણના અર્થ શું? આપણા વિદ્રાન વર્ગમાં નિડરતા અને સત્યપ્રિયત!ની જે ખામી છે તે દર થાય અને તેઓ લેાકીતિની ઉપાસના છેડી દઈ લોકહિતચિન્તનમાં મનને યાજે અને તે ચિન્તનના પરિણામે સત્ય લાગેલા સિદ્ધાન્તોને, સમાજના સ્વીકરણની પરવા કર્યા વગર, ગમે તેટલા આમભાગે આચરણમાં મૂકતા થાય એ શુભેચ્છા સાથે આ લેખની સમાપ્તિ કરવામાં આવે છે. પરમાનંદ
સમાપ્ત
૨૨૧
(૧
બાળ મનાવિકાસ
(આ પુસ્તકના લેખક છે મારા મિત્ર શ્રી રમણલાલ પઢેલ. તેઓ જાણીતા Psychoanalist–મનેવિશ્લેષક છે, પુસ્તકની કિંમત ગ઼. ૬-૫૦ છે અને મેસર્સ એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ. પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨, આ પુસ્તકનું પ્રાપ્તિસ્થાન છે. આ પુસ્તક મારી પાસે અવલે કન માટે ઘણા વખતથી પડયું હતું, પણ મને વિજ્ઞાન મારા અભ્યાસનો વિષય ન હોઈને મારી એમ ઈચ્છા હથી કે આ વિષયની જાણકાર વ્યકિત પાસે તેનું અવલેકન કરાવવું. સદ્ભાગ્યે કર્યું કાલેંજના આધ્યાપિકા બહેન સૌ. હર્ષિદાબહેન પંડિત જેઓ પ્રસ્તુત વિષયનું અધ્યયન કરાવે છે તેમણે આ જવાબદારી સ્વીકારી અને પરિણામે જે લખાણ મળ્યું તે નીચે પ્રગટ કરવામાં આવે છે. પરમાનંદ)
માબાપને માર્ગદર્શન આપવાના હેતુથી બાળકોને અર્પણ કરાયેલું આ પુસ્તક બાળકના મનૅવિકાસ માટે કઈ કઈ વિગતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની ઝીણવટભરી રજૂઆત કરે છે. પુસ્તક ચાર ભાગમાં વહેંચાયેલું છે, જેમાં બાળપણની અવસ્થા, બાળકના આવકાર, એની અવજ્ઞા કે સ્મૃતિપાલન, બાળકનું પરાવલંબન, ગર્ભમાંનું એનું જીવન, બાળકના જન્મ પછીની વિવિધ ભૂમિકાઓ, મનનું બંધારણ વગેરે ઉપયોગી પાસાંની છણાવટ કરવામાં આવી છે.
બાળકને માટે સામાન્ય રીતે આપણે ત્યાં એક વર્ગમાં એવી માન્યતા હજુ ય પ્રચલિત છે કે બાળકને જેમ વાળીએ તેમ વળે. આથી એને સંસ્કારી બનાવવું હોય તો એના પર ધાક રાખવી ને એના વર્તન ઉપર ‘આમ કરાય, આમ ન કરાય’ એવા નિષેધાત્મક નિયમો લાદવા જરૂરી છે. બીજો વર્ગ માને છે કે બાળકને ખૂબ લાડ લડાવીએ અને એની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરીએ તો જ એનું વ્યકિતત્વ ઈચ્છિત રીતે ઘડી શકાય. ત્રીજો વર્ગ એવું માને છે કે બાળકને જન્મ આપ્યો છે. ફરજ તરીકે માત્ર એનું પાલન કરવું ને એની શારીરિક જરૂરિયાતે સંતેષવી એટલી જ માબાપની ફરજ છે એનું વર્તન ઘડવાનું કાંઈ માબાપના હાથમાં નથી, આ પુસ્તક આ ત્રણે ય વર્ગનાં માબાપને બાળઉછેરની સમજ પૂરી પડે છે એમાં શંકા નથી. બાળકના વ્યકિતત્વ-ધડતરમાં માબાપને, કુટુંબને, સમાજનો કે રાષ્ટ્રના ફાળે શું છે તે પણ આ પુસ્તક સમજાવી જાય છે. એટલે અંશે શ્રી રમણલાલ પટેલનું “બાળ મને વિકાસ” ઉપયોગી નીવડે એવું જરૂર છે.
આમ છતાં આ પુસ્તકની કેટલીક ઊડીને આંખે વળગતી મર્યાદાઓ પ્રત્યે પણ ધ્યાન દોરવું જરૂરી છે. પુસ્તકની ગૂંથણી ઘણી શિથિલ છે. છેલ્લા બે વિભાગો પહેલા મૂકયા હોત તે આંશિક ફાયદો થાત. પાન પાંચ પર લેખક ‘બાળકની જીવનશકિતની પાંચ જુદી જુદી ભૂમિકાએ એવા શબ્દપ્રયોગ કરે છે, પણ એનો ઉલ્લેખ તે છેક સેળમા પ્રકરણમાં પાન ૧૧૭ થી શરૂ થાય છે. વળી લેખકનો વિચારતંતુ મને વિજ્ઞાનના ક્ષેત્રની એક જ વિચારધારાને પ્રતિબિંબિત કરે છે એ પણ સહેજ ખે એવું છે. શ્રી પટેલ વ્યવસાયે મનેવિશ્લેષક છે. એટલે એમના ચિન્તન પર ફ્ઈડની અસર હોય એ સ્વાભાવિક છે; પણ ડ્રોઈડના અવસાન પછી આ ક્ષેત્રે ઘણું પાણી વહી ગયું છે, એની નોંધ એમણે લીધી ન હોવાને કારણે નવા ચિંતનપ્રવાહોનું પ્રતિબિં આપણને તી પુસ્તકમાં કર્યાંય જોવા મળતું નથી.
લેખકના મનમાં ફ઼ાઈડ-ચિંતન વિષે ગૂંચવાડો નહીં જ હોય એવું માની લઈએ તે પણ આ અવલેકનકારને નથી સમજાતું કે ‘સુન્નત' શબ્દ ફ઼્રાઈડે વાપરેલા Castration ના પર્યાય તરીકે કેમ વાપર્યો હશે? સુન્નત એટલે તે “Circumcise.” એ શબ્દને બિનજરૂરી પ્રયોગ વાર વર થયો હોય એવું પણ લાગે છે. આખા પુસ્તકમાં આ શબ્દ અનેકવાર વપરાયું છે.
લેખકે કયા શબ્દના ગુજરાતી પર્યાય “અંતકરણ” (પા. ૧૬૫)
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પ્રભુ
જીવન
તા. ૧૬--૧૯
--
--
-
મે છે તે સ્પષ્ટ થતું નથી. Conscience હોવાની શકયતા છે, પણ એને માટે તો ગાંધીજીએ અંતરાત્મા’ શબ્દ જીને આપણી રિતા કે દ્વિધા કયારની ય ટળી છે. Psychosis એટલે ‘ગાંડપણ અને (Neurosis), એટલે માનસિક બીમારી’ એમ માત્ર કહેવાને બદલે થોડી વધુ સ્પષ્ટતા કરી હોત તો? આ પર્યાય વિશે પૂરતી સમજતી ન આપી હોવાથી અને બંને પ્રકારના માનસિક રોગોનાં લક્ષણ ને વર્ણવ્યાં હોવાથી સામાન્ય વાચકના મનમાં ગેરસમજૂતી થવાની પૂરે સંભવ છે.
, અતિ અહંનું કાર્ય અહં પાસે નૈતિક ગુણની માંગણી કરવાનું અને આદર્શનું ઘડતર કરવાનું છે” એમ (પા. ૧૭) કહ્યા પછી તુરત “અતિ અહિં અજ્ઞાતપણે એની સઘળી પ્રવૃત્તિ કરે છે અને અજ્ઞાત અસ્તિત્વ ધરાવતા ર. અતિઅહં પર બુદ્ધિચાતુર્યની, વાસ્તવિકતાની, સમજની કે આવેલી વિવેકશકિતની અસર થતી નથી.” (પા. ૧૯૪) એમ લેખકે શી રીતે કહ્યું હશે? અતિ અહમ Super ego
ઈડના મતાનુસાર પણ નીતિને ઠેકેદાર છે જ. કદાચ શરતચૂકથી તે આવું વિરોધાભાસી વિધાન નહીં થયું હોય ને? .
પુસ્તકનું સુંદર મુખપૃષ્ટ ને સાફ છપાઈ (જોડણીની અત્યંત ભૂલે કદાચ પહેલી નજરે ધ્યાન ન ખેંચે તે પણ) થી એકર્ષાઈને પુસ્તક વાંચવા બેસીએ ત્યારે એને પૂરું કરવા માટે ઈચ્છાબળને ઘણું મજબૂત કરવું પડે છે. લખાણનું સંકલન - જુદાં જુદાં પાસાંની ઘડી બરાબર ઉકલતી ન હોવાને લીધે - નબળું લાગે છે. વસ્તુની રજૂઆત સમજવા માટે પણ સઘન પ્રયત્ન જરૂરી બને છે. બીજી
આવૃત્તિ વેળાએ ભાષાસૌષ્ઠવ જાળવીને સંકલન સુગ્રથિત કરવામાં - આવશે અને પુનરાવર્તન ટાળવામાં આવશે એવી અપેક્ષા રાખવી ખેટી નથી.
એકપક્ષીય, એકમાર્ગીય ફૈઈડવાદી વિચારસરણીને સમજવા માટે પુસ્તક જરૂર ઉપયેગી છે, પરંતુ ફૈઈડ પછી છેલ્લાં ત્રીસેક વર્ષમાં મને વિશ્લેષણક્ષેત્રે જે અનેક અવનવા વાસ્તવવાદી પ્રવાહો વહ્યા છે એથી ઈડવાદને ન વળાંક મળે છે. આ પ્રવાહોને અભ્યાસ બાળ મને વિકાસનાં વિવિધ પાસાં સમજવા માટે ખૂબ જરૂરી છે. નવી આવૃત્તિમાં “છેલ્લાં ત્રણ દસકાની બાલ મને વિકાસની વિચારધારા ” એવું પણ એક પ્રકરણ ઉમેરાય તે પુસ્તકની ગુણવત્તા અને ઉપયોગિતામાં ઠીક ઠીક વૃદ્ધિ થાય.
અમે પરદેશ આવેલા વિદ્યાથીઓ
(અમેરિકા - શિકાગોમાં રહીને મારિસ્ટર ઑફ બીઝનેસ એ મિનિસ્ટ્રેશન’ એ ડિગ્રી મેળવવા માટે છેલ્લાં દોઢેક વર્ષથી જગદીશ માનન” એ ડિગ્રી મેળવવા માટે છેલ્લા દસ્તંક વધવા ° એન. શાહ અભ્યાસ કરે છે અને સાથે ઠીક ઠીક દ્રવ્યપાર્જન કરે છે. તેમના તરફથી મળેલો પત્ર પરદેશમાં સ્થિરવાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓના પ્રશ્ન ઉપર વિશેષ પ્રકાશ પાડતા હેઈને નીચે પ્રગટ કરતાં હું આનંદ અનુભવું છું. પરમાનંદ) પૂજ્ય પરમાનંદભાઈ,
૧૫ મી જાન્યુઆરી '૬૯નો “પ્રબુદ્ધ જીવનને અંક શ્રી ચીમનભાઈ શાહ દ્વારા મળ્યો “પરદેશમાં સ્થિરવાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ અંગે” ના બે લેખ વાંચ્યા. બંને લેખો જે અનુસંધાનમાં લખાયા છે તે પ્રાધ્યાપક દલસુખભાઈ માલવણિયાનો લેખ મેં વાંચ્યું નથી, પરંતુ આ બે લેખે માંથી એને સારાંશ તે મળી જ રહે છે.
પ્રથમ દષ્ટિએ આપ લખે છો એમ ડે. કાન્તિલાલ શાહનું લખાણ વધારે પડતું ભાવનાલક્ષી લાગે છે, જ્યારે શ્રી ચીમનલાલ ચ. શાહનું લખાણ એક વ્યવહારિક વિચારણા રજૂ કરીને વાસ્તવિકતાને સામને કરવાનું કહે છે પરંતુ, આ બંને લેખ વાંચીને હું થોડું લખવા પ્રેરાઉં છું. આમાં થોડા મારા અંગત વિચારો છે, થડા મારા મિત્રોના છે – જેમાં કોઈ કોઈ સાથે હું સહમત નથી પણ થતું. પણ આ બધા જ વિચાર ભારતીના છે અને હું અહીં બધે ખૂબ ફર્યો એટલે જાણવા મળ્યા છે.
દરેક સિક્કાની બે બાજ હોય છે. શ્રી દલસુખભાઈને જે અનુભવ થયે તે દુ:ખદ છે. એક પણ વિદ્યાર્થી તેમને એવો ન મળ્યો કે જે ભારત પાછા જવા તૈયાર હોય તે નવાઈજનક પણ છે. હું તે શીકાગોમાં ઘણાં ભારતીય ભાઈને મળ્યો છું અને મળતો રહું છું. બીજા ૨૦ થી ૨૨ રાજ્ય-Statesમાં ફરીને ત્યાં પણ આપણા દેશવાસીઓને મળે છું. ઘણી યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થી મિત્રોને ય મળે છે. આ બધાની સાથે વિચારોની આપલે કરતાં મેં જોયું કે તેમાંના ૮૦ ટકાને ભારત પાછા જવું છે, ત્યાં જ સ્થાયી થવું છે. હા, ૨૦ ટકા એવા પણ મળ્યા કે જેઓને અહીં જ રહેવું છે અને પાછા જવું નથી. આ ૨૦ટકામાં ચાર પાંચ ટકા પિતાને ભારતીય કહેતા શરમાય છે. ( હું પણ તેમને ભારતીય કહેતાં શરમાઉં છું.) પરંતુ ઘણાખરાને દેશમાં પાછા જવું છે. હા, અહીં ખૂબ જ મહેનત અને ખર્ચો કરીને વર્ષો સુધી અભ્યાસ કર્યો હોય (દરેક વિદ્યાર્થીને અભ્યાસ કરતી વખતે પ્રતિ વર્ષ ૩૦૦૦ ડૅલર ખર્ચ આવે છે) એટલે પાછા જતી વખતે ઘડી મૂડી લઈ જવાને વિચાર થાય એ સ્વાભાવિક છે. દરેકના મનમાં આવે જ ખ્યાલ હોય છે કે પાંચથી સાત વર્ષ સુધી અહીં રહીએ અને થોડા પૈસા સાથે લઈ જઈએ તો પછી દેશમાં વાંધો નહિ.
મારા થડા અંગત મિત્રો – એક તે મારા રૂમ પાર્ટનર જ – ત્રણથી ચાર મહિના પછી ભારત આવવા નીકળે છે. આમ, બધાને ત્યાં જ સ્થાયી થવું છે અને અહિંથી ભારતમાં સારી સારી કંપનીઓ સાથે પત્રવ્યવહાર કરતાં બધાને ખૂબ જ નિરાશાજનક જવાબે આવ્યા છે, છતાં તેઓ નીકળે છે. બધા પાસે M.S.ની ડિગ્રી છે. ખૂબ જ હોંશિયાર એજીનિયર્સ છે. શિકાગોમાં તેઓ હજાર ડોલરથા પણ વધુ કમાય છે. બધાંનું ખૂબ માન છે. હવે, દેશમાં જ્યારે આવે ત્યારે તેમની ઈચ્છા અને અપેક્ષા મહિને રૂા. ૧૦૦૦ મળે તેવી હોય
તે તદ્દન સ્વાભાવિક છે. અહીં, સામેથી એવી દલીલ થશે કે અમેરિકામાં જીવનધોરણ ઊચું છે, પણ આ દલીલમાં બિલકુલ વજુદ નથી. અહિં સાત ઑલર કમાતા માણસને ૧૧૦ કે ૧૩૦ ઑલરમાં અઘતન ફરનીચરની સુશોભિત ચાર રૂમને એપાર્ટમેન્ટ મળે છે,
હર્ષિદા પંડિત
ટકા પિતાને ભારતીય
સાભાર સ્વીકાર જ્ઞાતિદર્શન: (શ્રી કચ્છી વીશા એસવાળ જૈન જ્ઞાતિનું) પ્રકાશક : શ્રી કચ્છી વીશા ઓસવાળ ચહેરાવાસી જૈન મહાજનમુંબઈ, તથા કચછી વીશા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજન મુંબઈ. કિંમત રૂ. ૬-OO.
લેયકોશ: સંપાદક : શ્રી મોહનલાલ બાંઠિયા તથા શ્રીઅંદચિડિયા; પ્રકાશક : શ્રી મેહનલાલ બાંઠિયા, ૧૬, સી, ડોવર લેન, કલકત્તા - ૨૯, કિંમત રૂ. ૧૦-૦૦.
' ગાંધીજી અને નવી પેઢી:લેખક: રેવન્ડ ફાધર વાલેસ, પ્રકાશક: ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, મહાત્મા ગાંધી રોડ, અમદાવાદ - ૧ કિંમત રૂ. ૨-૦૦
- સંસાર સાધના : લેખક : રેવન્ડ ફાધર વાલેસ, પ્રકાશક ઉપર મુજબ, કિંમત રૂ. ૧-૭૫.
મુદ્રણશુદ્ધિ પ્રબુદ્ધ જીવનના આગલા અંકમાં પાનું ૨૦૬, કલમ ૧, ત્રીજા પારગ્રાફમાં નૃસિંહપ્રસાદ છપાયું છે તેના સ્થાને નરસિંહદાસ વાંચવું.
પાનું ૨૦૯, કોલમ ૧ બીજા પારગ્રાફમાં હર્ષદભાઈ દિવેટિયા છપાવ્યું છે તેના સ્થાને હરસિદ્ધભાઈ દિવેટિયા વાંચવું.
તંત્રી: પ્રબુદ્ધ જીવન
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧૬-૨-૧૯
જ્યારે આપણાં દેશમાં રૂા. ૫૦,૦૦૦ પાઘડી ચા ઓનરશીપનાં આપવા પડશે અને ભાડાના રૂા. ૨૦૦ અલગ. અહિં જમવા તથા ટ્રાન્સપેટે “શનનાં ૬૦ ડાલરથી વધારે નહિ...આમ છતાં ય, ઘણા ય ભારતીઓ ભારત આવીને જ સ્થાયી થવા માંગે છે–અલબત્ત દરેકે પેતે પેાતાની સમયમર્યાદા બાંધી છે અને પ્લાનીંગ મુજબ આગળ વધે છે.
વળી ત્યાં એમ કહેવામાં આવે છે કે પરદેશ જઈને વિદ્યાર્થી પેાતાના દેશને ભૂલી જાય છે. આ પણ બરોબર નથી, થાડા જ વખત પહેલાં તાપી-નર્મદાના પૂરના સમાચાર શિકાગોમાં બધાને મળેલા, ઈન્ડિયા એસોસીએશનની એક જ અપીલમાં ૨૦૦૦ ડૉલર ભેગા થઈ ગયા.
અત્રે ઈન્ડિયા એસસીએશન તરફ્થી દસ પંદર દિવસે ભારતીય ચલચિત્રાના કાર્યક્રમ હાય છે, ત્યારે આ કાર્યક્રમમાં અન્ય રોકાણાને જતાં કરીને દરેક ભારતીય હાજર રહેવાના જ. શિકાગોમાં તો ઘણી વખત ખૂબ ઠંડી હોય છે ટેમ્પરેચર ૦° થી પણ નીચે હાય તો પણ હજારથી બારસે ભારતીય આવવાના જ અને તે પણ ૪૦૫૦ માઈલ દૂરથી નહિ પણ સા સ માઈલ દૂરથી પણ આવવાના. આમાં ચલચિત્રા કરતાં બધા દેશી ભાઈઓને મળાશે અને પ્રેમથી વાર્તા થશે એ જ ભાવના હોય છે.
‘પ્રબુદ્ધ- જીવન’ના બંને લેખો મેં અહીં મારા ઘણા મિત્રને વંચાવ્યા છે, અભિપ્રાયો પણ મેળવ્યા છે. ઘણાને ડા. કાન્તિલાલ શાહના લેખનાં ઘણાં અવતરણ સહેજ વાંધાજનક – વધારે પડતાંપણ લાગ્યાં છે. ઘણાં વિધાન મને પણ એવાં લાગ્યાં છે, પણ હુ જરા બીજી રીતે જોઉં છું. આ લખાણ પાછળ ડૅા. કાન્તિલાલ શાહની ભાવના ઉચ્ચ છે. ભાવનાના આવેશમાં વધુપડતું લખાઈ જવાય એ જુદી વાત છે. પણ દરેકને પોતાના સ્વતંત્ર અભિપ્રાય હોય છે. શ્રી ચીમનલાલ ચ. શાહના લેખ બધાને ગમ્યો છે, તેમાંથી ઘણું જાણવાનું મળ્યું છે. પરિસ્થિતિનો સામનો કરવા જ રહ્યો. શરૂઆતમાં ત્યાં આવીને ઘેટું દુ:ખ પણ સહન કરવું જ રહ્યું “આ એમની વાત સાચી છે.
અહિં સ્થિર થવા ઈચ્છતા ભારતીય ભાઈઓની એક બે દલીલ
આ છે આપણા દેશનું ચિત્ર સમગ્ર રીતે જોતા ખૂબ જ નિરાશામય લાગે છે. અન્નક્ષેત્રે-રાજકીય ક્ષેત્રે - આર્થિક ક્ષેત્રે–એટલે દેશમાં જઈને દેશનાં પ્રશ્નમાં વધારો કરવા કરતાં અહિં રહીએ એમાં જ દેશની સેવા છે. બીજું આપણા બધાના વડીલા ગામડામાંથી વધુ કમાવા શહેરોમાં આવ્યા – તે, હવે તે કેમ પાછા ગામડામાં, કમાઈ લીધું છે ત્યારે, પાછા જતા નથી? મેં દલીલ કરી કે એ તે આપણા જ દેશ છે —શું શહેર, શું ગામડું– ત્યારે જવાબ મળ્યો, એવી સંકુચિતતા શું કામ ~ મારો દેશ શા માટે? મારું જ વિશ્વ એમ કહાને !
ડૉ. કાન્તિલાલ શાહની સૂચના – કાયદાદ્રારા પરદેશ જનાર ઉપર પ્રતિબંધની – મહદ્અંશે ગેરવ્યાજબી લાગે છે. કારણ આ બધા દેશા પાસેથી વિજ્ઞાન, ઔદ્યોગિક અને દરેક ક્ષેત્રે આપણે ઘણુ શીખવાનું છે. આ આપણા દેશમાં શકય નથી જ. અહિં દરેક વિદ્યાર્થીને શીખવાનું મળે છે અનુભવ મળે છે. અહિં આવી દરેક જણ પહેલું લેસન જાત મહેનતનું લ્યે છે. શારીરિક શ્રામની સુગ અહિં ઘટાડવી પડે છે. મારા જ દાખલા આપું. ભારતમાં હું તદૃન પરાવલંબી હતા, ઘરે કોઈ બનાવી આપે ત્યારે જ ચા પીવાની કે જમવાનું. ઘરે બધું કામ ઘાટી કરી જાય – ઈસી પણ બહાર કરાવતો. ત્યારે અહિં તો નાનાથી માંડી દરેક મેટું કામ હાથે જ કરવાનું. સવારે ઊઠીને કામે જ લાગવાનું. રોઈ કરવાની, કપડાં ધોવાનાં, ઘર સાફ કરવાનું, વારાણો ધાવાનાં. કયાંય કોઈ માણસની મદદ ન જ મળે, હા, કપડા વિગેરે ધાવામાં ઓટોમેશનની મદદ મળે. ઑફિસમાં
૨૨૩
પણ ખુન નહિ, આખા અમેરિકામાં ડ્રાઈવરો આંગળીને વેઢે ગણાય એટલા. અહિં ડ્રાઈવર પોષાય જ નહિં. ૫૦૦૦ ડૅલર પગાર કમાતા માણસ પણ તરસ લાગે તો ઊભા થઈને પાણી પી આવે. કોઈ પાસે માંગવાનું શાનું? અમેરિકા દરેક ક્ષેત્રમાં ભારત કરતાં આગળ છે. એટલે અહિં વિદ્યાર્થીઓનો અનુભવ આધુનિક સાધનાના હોય છે, જ્યારે ત્યાંના વિદ્યાર્થીઓ આ વૈજ્ઞાનિક શાધાનાં ઉપયોગથી અજાણ હોય છે.
બાકી આપણે ત્યાં દેશમાં વિદ્યાર્થીને કઈ રીતે ભણવું, કેવી રીતે ભણવું, કઈ ભાષામાં ભણવું તે જો સરકાર અને યુનિવર્સિટીવિદ્યાર્થીની ઈચ્છા વગર પણ તેને માટે નક્કી કરતા હાય તે તે જ સરકાર અને યુનિવર્સિટીની ફરજ છે કે તૈયાર થયેલ દરેક વિદ્યાર્થીને તેનાં ક્ષેત્રમાં યોગ્ય કાર્ય મળી રહે તે અંગે ઘટતા પગલા લેવા ...
શ્રી ચીમનલાલ ચ. શાહનાં ઘણા સૂચન બહુ જ યોગ્ય છે. જે કારણે વિદ્યાર્થીઓને ત્યાં આવતા, આવીને ત્યાં રહેતા અટકાવે છે તે દૂર કરવાને પ્રયત્ન કરવા જ જોઈએ. જેમ કોઈ માબાપ પૈસા ખાતર પોતાના પુત્રને ગુમાવવા તૈયાર ન હોય તેમ અહિં આવેલા વિદ્યાર્થીઓ પણ પોતાના સ્વજનોને ગુમાવવા તૈયાર ન જ હાય. પણ ત્યાં આવીને સંપૂર્ણ યોગ્ય નહિં તો કંઈ નહિં પરંતુ સારા સ્થાનની તે આશા હોય જ. આપણે આશા રાખીએ કે નજીકના ઘેાડાં વર્ષોમાં આપણે બધા અહિના વિદ્યાર્થીઓ અને ત્યાંના બધા વડીલા આવું યોગ્ય વાતાવરણ તૈયાર કરી શકીશું ?
અહિં એક વાત હું ખાસ જણાવવા માંગું છું કે પરદેશમાં રહેતા ભારતીયો – ખાસ તો વિદ્યાર્થીઓ – બધી પરિસ્થિતિને જાણે છે. પેતે શું કરવું – કયારે પાછા ફરવું તે અંગે તેઓ સજાગ પણ છે, તે લોકો જે રીતે કૌટુંબિક અને સામાજિક જીવન ગુમાવી રહ્યા છે તેનો ખ્યાલ કરીને, મને તે। ખાતરી છે કે, બધા પોતપોતાની સમયમર્યાદામાં પાછા ફરશે. પાછા નહિ આવવાના વિચાર કરીને બેઠેલા પણ વહેલા મેડા સમજશે જ. શ્રી ચીમનભાઈનાં શબ્દોમાં કહુ તો – જે લોકો નહિ સમજે, કેટલાક ખોટા રૂપિયા નીકળશે તે તેમના નસીબ.
શ્રી ચીમનભાઈનાં એક વિધાન સાથે હું સર્વાંશે સંમત થાઉં છું કે બધા વિદેશેાના બીજા દેશને મદદ કરવાના પ્રયાસ પાછળના હેતુ તે દેશમાં પોતાતરફી એક વર્ગ ઊભા કરવાના હોય છે. U,SLA. માં આવેલ કોઈ પણ વિદ્યાર્થી કોમ્યુનીઝમને સખ્ત વિરોધી થઈ જવાના. તેનાથી ઉલટું રશિયા જનાર કરશે.
અંતમાં ‘પ્રબુદ્ધ જીવન'ના ' પ્રસ્તુત અંક વાંચીને ખૂબ જ આનંદ થયા. આ અંક મેલવા બદલ મારે તમારા યુવક સંઘનાં મંત્રી અને મારા બનેવી શ્રી ચીમનલાલ જે. શાહનો આભાર માનવા જોઈએ અને હું અંત:કરણથી માનું છું. ભવિષ્યમાં પણ આવા જાણવા જેવા સમાચારો મને મળતા રહેશે એવી આશા અસ્થાને નહિ જ ગણાય. આપની કુશળતા ચાહું છું.
જગદીશ શાહનાં વંદન
વિષયસૂચિ
પ્રકીર્ણ નોંધ : ગાંધી વિચારધારાના શ્રદ્ધાવાન પુરસ્કર્તા સ્વર્ગસ્થ શ્રી મગનભાઈ દેસાઈ, જૈન ધર્મ વિશ્વ ધર્મ ? એક ચિન્તન, ભારત જૈન મહા મંડળનો પરિપત્ર મુંબઈમાં અરાજકતાનાં ચાર દિવસ બી. પી. સી. સી. ના પ્રમુખ શી એ. કે. હાફીઝકાનું નિવેદન પ્રજાસત્તાક દિન – પ્રીતિ ભોજન પ્રસંગે થયેલાં પ્રવચનો. શ્રી પરમાનંદભાઈનું આવકાર નિવેદન અતિથિ વિશેષ સૌ. પૂર્ણિમાબહેનનું પ્રેરક પ્રવચન.
યદ્યપિ શુદ્ધ, લોક વિરુદ્ધ, નાકરણીયં, પરમાનંદ ના ચરણીયમ
બાળક મને વિકારા (અવલોકન) અમે પરદેશ આવેલા વિદ્યાર્થીઓ નવી દુનિયામાં—૧૨
પરમાનંદ
પરમાનંદ પરમાનંદ
હર્ષિદા હિત જગદીશ શાહ દલસુખ માલવણિયા
પૃષ્ઠ
૨૧૩
૨૧૪
૨૧૫
૨૧૬
૨૧૭
૨૧૯
૨૨૧
૨૨૨
૨૨૪
(4
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૬૯
--
-
--
-
-
-
-
-
-
દુનિયામાં -૧૨
- ' .
S '
R
' :
g"બા" .: માણસજાતિનું આયુ કુદરતની તુલનામાં ઘણું જ ઓછું છે, ગાર કે સુશોભનમાં કુદરત શું કરી શકે છે તેનું તાદશ્ય ચિત્ર ખરી રીતે કાંઈ જ નથી એમ કહીએ તે પણ ચાલે. માણસે સૃષ્ટિમાં આ ગુફાઓ પૂરું પાડે છે. પ્રવેશદ્વારથી ઊંડાને ઊંડા જઈએ અને જે પ્રદાન કર્યું છે તે તેની પિતાની આવશ્યકતામાંથી નિમિત આગળ ને આગળ વધીએ તેમ તેમ નવાં દશ્ય ઉપસ્થિત થાય. છે. પણ કુદરતે અનાદિ કાળથી જે નવનિર્માણ કર્યા છે તેને તાગ આ બધું પાણીના પ્રવાહે જ બનાવ્યું છે. અત્યારે પણ નાનાં ઝરણાં લે અસંભવ છે. એક જીવસૃષ્ટિને જ વિચાર કરીએ તે પણ તેમાં વહે છે. તેમાં માછલીઓ પણ છે. ૮૪ લાખ જીવનિ કહીને શાસ્ત્રકાર તેથી આગળ ગયા નથી. પણ વહેમ અને અંધભકિત કાંઈ આપણા ભારતીઓને જ ઈજારો જેમ માણસ પિતાની આવશ્યકતા સમજીને સર્જન કરે છે તેમ કુદરત- નથી. ગંગાજી ઉપરથી ગાડી પસાર થતી હોય ત્યારે યાત્રીઓ માં પણ એવી કોઈ આવશ્યકતા ઊભી ન જ થઈ હોય એમ તે
ગંગાજીમાં નાણું નાંખે છે. અહીં પણ ગુફાના દર્શને આવેલ કેમ કહી શકાય? બધું જ જળબંબાકાર હતું એમ શાસ્ત્રોમાં વાંચ્યું માનવસમૂહ- નાના દેશને - નાની જાતિનો-એવું જ કરતા નજરે છે. વેદમાં તે વળી એ વિશે અનેક તરંગો જોવા મળે છે. બ્રાહ્મણ
પડે છે. ગુફામાં પાણીનાં ઝરણાં જોયાં એટલે ધડાધડ નાણું તેમાં
પડવા લાગ્યું, પુણ્ય કમાવાની દષ્ટિએ જ તે. આમાંથી ગત વર્ષોમાં ગ્રન્થોમાં તો વળી જલપ્રલયની જે ચર્ચા છે તેમાં એક માછલી
૪૩૫૪૨ ઑલર કેન્સર જેવા રોગની સારવાર માટે વપરાયા છે. માનવકુળના આદિપુરુષ મનુને જળપ્રલયની ચેતવણી આપે છે અને
જૈન શાસ્ત્ર જણાવે છે કે પૃથ્વીમાં જીવ છે. વૈજ્ઞાનિકો આમાંની મનુને તેમાંથી બચી જવાની તરકીબ પણ બતાવે છે. તેને અનુસરીને Skyline ગુફામાં સંશોધન કરી રહ્યાં છે. તેમાં બેત્રણ સ્થળોએ તે બચી જાય છે. સર્વને નાશ થયે પણ એક માત્ર મનુ બચી ગયો. સફેદ પદાર્થ (Anthodites) છે, જે ૭000 વર્ષમાં એક ઇંચ વધે પરિણામે આપણે અસ્તિત્વમાં છીએ. આવા પ્રલયે કેટલીવાર
છે તેમ વૈજ્ઞાનિકોનું માનવું છે. તેથી તે સ્થાને સુરક્ષિત રાખવામાં
આવ્યા છે અને તે લટકતા પદાર્થોને કોઈ અડે નહીં તેવો પ્રબંધ થયા હશે તે કોણ જાણી શકે છે? છતાં પણ જીવસૃષ્ટિ કર્યો છે. મેંદાથી પણ વધારે ઉજવળ, પદાર્થની બનેલી શેવ લટકતી વિદ્યમાન છે એ હકીકત છે. જળપ્રલય ઓસરે એટલે હોય તેવું દશ્ય છે. નદીનાળાં, પૃથ્વી, તેના ઉપરના પર્વત એ બધું દશ્ય બને. આ બધું વિવિધરંગી પત્થરે જેવાં મળે છે તે તો ખરું, પણ હજારોકોણે કર્યું? શાથી થયું? એટલું તે નક્કી જ છે કે, આ બધી જળની
લાખે વર્ષના પાણીના પ્રવાહના મારથી તે એટલાં બધા લીસા.
બની ગયા છે કે આપણને તે ઘસીને તૈયાર કર્યા હોય તેવા જ કરામત છે. આ બધી જળની કરામતો નજરે દેખાય છે. આજના
જણાય છે. નિર્મલ જલપ્રવાહમાં ગુફામાં ઉપર લટકતાં શિખરનું વૈજ્ઞાનિકો સમુદ્રમાં જે પહાડો છે તેની ભાળ પણ આપે છે. સમુદ્ર જ્યારે પ્રતિબિંબ જોઈએ છીએ ત્યારે એ ભાન નથી થતું કે આ માં પણ શિખરબંધી પહાડે અને અનેક જલચરે છે. તેનાં ચિત્રો પ્રતિબિંબ છે પણ તાદૃશ શિખરોની હારમાળા જ દેખાય છે, એક - વૈજ્ઞાનિકો દેખાડે છે, તે પણ જોયા હતા. સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસે
ઊંડી ખીણ જોઈ રહ્યા હોઈએ તેવું ભાન થાય છે. ' જમીનની અંદર એક ઝરણું વહે છે અને તેમાં તેને કારણે માણસ
- દેલવાડામાં છત પર લટકતા કમળની આકૃતિ કાઢવામાં આવી ચાલી શકે એવો રહે તે ઝરણાથી જમીનમાં બની ગયું છે તેમ
છે અને તેને વિવિધ સુશોભનેથી અલંકૃત કરવામાં આવી છે. પણ સાંભળ્યું હતું. અંદર પાણીએ શી કરામત કરી હશે તે જોવાને
આ ગુફાઓની છતમાં તે આકૃતિએને પાર જ નથી. માણસ નીચે અવસર તો મળ્યો નથી.
ઊભે હોય અને ઉપર સે ફૂટ અગર ૧૫૦ ફૂટ જેટલે ઊંચી આ દુનિયાની માનવસર્જિત તાજમહાલ જેવી અદ્ભુત વસ્તુઓ છતમાંથી આ વિવિધ આકૃતિએ લટકતી નજરે પડે છે. ગુફાની તે માત્ર આંગળીને વેઢે ગણાય તેટલી જ છે, પણ કુદરતે સર્જેલ અંદર અનેક સ્તરે ક્રમે નિર્મિત થયા છે અને બધાં સ્તરોમાં અદભુત વસ્તુઓને કાંઈ તાગ લઈ શકાય તેમ છે? બાલ્ટીમેરમાં લટકણી તે છે જ. જયારે આપણે આગળ વધવાના માર્ગમાં હતા ત્યારે શ્રી દિલીપભાઈએ આવી અદ્ભુત કળા જેવાને અવસર ચાલતા હોઈએ ત્યારે આપણી ચારે બાજુ આ વિવિધ સ્તરવાળી આ વૉશિંગ્ટનથી ૭૦ માઈલના અંતરે માનવસર્જિત નહીં લટકણિયાથી અલંકૃત ગુફા વીંટાઈ ગયેલી જણાય છે. કેટલીક પણ કુદરત સજિત બે મેટી ગુફાઓ છે. એક છે. Skyline વાર તે ભયંકર પણ દેખાય છે. આમાં એકલદોકલ માનવી Caverns અને બીજી Caverns of Luray છે. દેલવાડાની ફરતો હોય તો તે મૂંઝાઈ જ જાય તેવી તેની આંટીઘૂંટી છે. કળાકારીગરીમાં માનવકારીગરી શું કરી શકે છે તેનાં દર્શન
ગુફામાં એક મોટા હોલ જેવી જગ્યાને દેવળ કહેવામાં આવે સહેજે થાય છે, પણ અહીં તે માણસથી પણ વિશેષ શકિત
છે. અને એક ઠેકાણે તે ગુફાના પત્થરની વચ્ચેથી સંગીતના વિવિધ સંપન્ન કુદરતની કળાનાં દર્શન થાય છે. પૃથ્વીના પહાડો તે જોયા
સૂરો રમતા મૂકવામાં આવ્યા છે. એથી વાતાવરણ આનંદમય બને છે. છે, તેમાં શિખરો ક્રમે સ્કૂલથી સૂક્ષ્મ થાય છે. પણ અહીં તે ઊંધા
એક ઠેકાણે વળી પ્રકાશની યેજના એવી છે કે સવારના ઉષાકાળથી લટકતા શિખરે; જાણે કે પૃથ્વીને જ ઊંધી પાડી દીધી હોય.
માંડીને રાતના ચંદ્રના અજવાળાના પ્રકાશની ઝાંખી ક્રમે ક્રમે કરાવવામાં આકૃતિઓ દેલવાડામાં તે છેવટે પરિમિત છે, પણ કુદરતે
આવે છે. એક ઝરણામાં વળી પ્રકાશ ફેંકીને મેઘધનુષ્યની રચના એનું જે નિર્માણ અહીં કર્યું છે તે તો ગણના બહાર છે. ગુફામાં
કરવામાં આવી છે. નાના નાના ચોક અને છત ઉપર લટકતા ઝૂમ, જાણે કે કોઈ કુદરતી રાજમહેલમાં ફરતા હોઈએ એવું દશ્ય ઉપસ્થિત | ગુફાથી થોડે જ દૂર પહાડી પ્રદેશમાંથી માત્ર સફરનો આનંદ થાય છે. લાખ વર્ષો પહેલા જલપ્રવાહના મારથી આ કુદ- લેવાની દષ્ટિએ લગભગ ૪૦ માઈલ લાંબે પહાડી રસ્તે બનાવવામાં રતી ગુફાઓનું નિર્માણ થયેલ છે પણ તેમાંની Skyline
આવ્યું છે, જ્યાં અનેક સ્થળોએ પિકનિક કરવાની સગવડે રાખ૧૯૩૭માં જડી આવી અને Luray ૧૮૭૮માં મળી હતી. ત્યાર પછી તેની સફાઈ કરી આજે લાખ ડોલરની કમાણી એ
વામાં આવી છે. રસ્તા બનાવવામાં અને તેના સુરક્ષણમાં અમેરિકન ગુફાઓને દેખાડીને કરવામાં આવે છે. અંદર વીજળી મૂકવામાં સરકાર ઘણી જ ધ્યાન આપતી હોય તેમ જણાય છે. બાલ્ટીમેરમાં આવી છે અને તે પણ વિવિધરંગી, એટલું જ નહિ પણ, કોઈ
દરિયામાં જ એક ટનેલ બનાવી માર્ગને ટૂંકો બનાવવામાં આવ્યો કળાકારની સલાહથી જ પ્રકાશની ગોઠવણી કરવામાં આવી છે. આથી છે. એ જ પ્રકાર મેં ડેટ્રેાઈટમાં પણ જોયો, ત્યાં પણ ટનેલ, અને ગકાનું ખરું સત્વ પ્રકટ થાય છે. પ્રકાશ સિવાય બીજી કોઈ વન બ્રીજ બનેની વ્યવસ્થા છે. ગુફામાં ૫૪ ડીગ્રી જેટલું તાપમાન હતું. આ ગુફાઓમાં નથી. માત્ર કુદરત નિમિતે જે છે તે જ છે. પણ શણ- ' ૨૩-૧૧-૬૮ .
---
: " દલસુખ માલવણિયા માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ—૩.
સૂદ્રસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-1,
Page #47
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H, 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
જપ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૨૧
છે.
મુંબઈ, માર્ચ ૧, ૧૯૬૯, શનિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
3 મૂળ અધિકાર (તા. ૧-૨-'૧૯ના અંકથી અનુસંધાન)
છે. બીજા પ્રકારને કાયદો તે બંધારણમાં જ ફેરફાર કરતે કાયદોહવે આ પ્રશ્નને ગુણદોષ ઉપર વિચાર કરીએ. તેમાં બે મુખ્ય Constitutional Amendment, આવા પ્રકારને કાયદા પાર્લમેન્ટ મુદા સમાયેલ છે.
કરે ત્યારે માત્ર legislative process નથી, પણ Constituent (૧) બંધારણ મુજબ, મૂળ અધિકારોમાં કોઈ અધિકાર, રદ , Power–બંધારણ ઘડવાની અને તેમાં ફેરફાર કરવાની સત્તાને અમલ કરવાની અથવા ન્યૂન કરવાની સત્તા પામેંટને છે કે નહિ?
કરે છે. જે જજોએ પાર્લમેન્ટને મૂળ અધિકારમાં ફેરફાર કરવાની (૨) આવી સત્તા પાર્લમેન્ટને હોવી જરૂરની અથવા ઈષ્ટ સત્તા છે એમ ઠરાવ્યું તેમણે કલમ ૧૩ ને એ અર્થ કર્યો કે તેમાં છે કે નહિ?
જે કાયદાને ઉલ્લેખ છે તે સામાન્ય કાયદો, બંધારણમાં ફેરફાર કરતે સુપ્રીમ કોર્ટ સમક્ષ પહેલો પ્રશ્ન જ હતો. કોર્ટે કાયદાને કાયદો નહિ. ગેલિકનાથના કેસમાં જે છ જજોએ પામેન્ટને આવી અર્થ કરવાને છે. તેની યોગ્યતા અથવા અગ્યતા, જરૂરિયાત અથવા સત્તા નથી એમ ઠરાવ્યું તેમણે એ અભિપ્રાય આપ્યો કે કલમ ૧૩માં બિનજરૂરિયાત, આ પ્રશ્ન રાજકીય નીતિના છે જે પ્રજાના ચૂંટાયેલ
જણાવેલ કાયદામાં બંધારણમાં ફેરફાર કરતા કાયદાને પણ સમાવેશ
થાય છે. માટે પાર્લામેન્ટ એવે કઈ કાયદો કરી શકતી નથી. પ્રતિનિધિઓ–જેને કાયદા ઘડવાની સત્તા છે–તેણે નક્કી કરવાના છે.
શંકર પ્રસાદના કેસમાં ૧૯૫૧માં આ પ્રશ્નને પ્રથમ ચુકાદો · Parliament represents the will of the people. સુપ્રીમ કોર્ટે આપ્યો તેમાંના બે ફકરાથી સ્પષ્ટ થશે:
જો આટલી જ વાત છે તે આ બાબત આટલે બધે મતભેદ કેમ "The State" includes parliament (article 12) and થશે? આ પ્રશ્નનો નિર્ણય બંધારણની બે ક્લમે ઉપર આધાર રાખે "law" must include a constitional amendment. છે. કલમ ૩૬૮માં બંધારણમાં ફેરફાર કેવી રીતે થઈ શકે તેની પ્રક્રિયા Although "law" must ordinarily include (Procedure) બતાવી છે. સામાન્ય કાયદો સામાન્ય બહુમતીથી
Constitutional law, there is a clear demarcation between થઈ શકે. બંધારણમાં ફેરફાર કરતા કાયદા માટે તેની અગત્ય જોતાં,
ordinary law which is made in the exercise of legislative
power, and Constitutional law which is made in exerવિશિષ્ટ બહુમતીની જરૂર રહે છે. વળી બંધારણના કેટલાક ભાગો
cise of constituent power.” એવા છે જે રાજ્યો અને કેન્દ્ર વચ્ચેના સંબંધોને લગતા છે. આમ
"We have here two Articles, each of which is widely તો તેમાં કાંઈ ફેરફાર કરવો હોય તે રાજ્યોની સંમતિ મેળવવાની phrased but, conflicts in its operation with the other. ' રહે છે. કલમ ૩૬૮ મુજબ બંધારણના કેઈ પણ ભાગમાં – પછી
Harmonious Construction requires that one should be તે મૂળ અધિકારોને લગતે હોય તે પણ – તેની પ્રક્રિયા મુજબ
read as controlled and qualified by the other. પાર્લમેન્ટ ફેરફાર કરી શકે છે. કલમ ૩૬૮ માં એ કોઈ ઉલ્લેખ
શંકર પ્રસાદના કેસમાં પાંચ જજોએ સર્વાનુમતે આ પ્રમાણે
અર્થ કર્યો. નથી કે બંધારણના કોઈ ભાગમાં પામેન્ટ ફેરફાર કરી ન શકે.
ગલકનાથના કેસના છ જજે જેમણે વિરુદ્ધ અભિપ્રાય આપ્યો તે પછી મુશ્કેલી કયાં ઊભી થઈ?
તેમાંના નીચેના ફકરાઓથી મતભેદ સ્પષ્ટ થશે. મૂળ અધિકારોને લગતો જે ભાગ છે તેની કલમ ૧૪ થી ૩૪
"An amendment of the constitution is made છે. તે ભાગની શરૂઆતમાં કલમ ૧૩ મી છે, જેમાં એમ જણાવ્યું
only by legislative process with ordinary majority છે કે આ ભાગમાં (મૂળ અધિકારોને લગતા ભાગમાં) જે અધિ- or special majority as the case may be. Therefore, કારનો ઉલ્લેખ છે તેમાંથી કોઈ અધિકાર છીનવી લેત અથવા જૂન
amendments under Article 368 or under other Articles
are made only by Parliament by following the legiકરતો (take away or abridge) કાયદે રાજ્ય (State)
slative process adopted by it in making other law. જેમાં પાર્લમેન્ટને પણ સમાવેશ થાય છે, કરી શકશે નહિ. અને
In the premises, an amendment of the Constitution can એ કોઈ કાયદો કરશે તે જેટલે દરજજે ઉલ્લંઘન કરતે હોય be nothing but “law'. તેટલે દરજજે તે કાયદો રદ ગણાશે.
“Our Constitution adopted a novel method in the તો ટૂંકો મુદ્દો એટલો જ છે કે જે કાયદાનો આ કલમ ૧૩ માં
sense that Parliament makes the amendment by legisl
lative process subject to certain restrictions and that the ઉલ્લેખ છે તે ક કાયદો? કાયદા બે પ્રકારના છે: એક સામાન્ય
Amendment so made being "law" is subject to Article કાયદે, સામાન્ય બહુમતીથી થાય તે-By legislative process. 13(2)' . આ કાયદો બંધારણની રૂએ, બંધારણ મુજબ-under the Constitu- જે પાંચ જજોએ શંકર પ્રસાદના કેસનું સમર્થન કર્યું તેમની tion or in accordance with the Constitution the flyet
વતી જસ્ટીસ વાંછુએ કહ્યું:
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પ્રબુદ્ધ જીવન
' , ,
તા. ૧-૩-૧૯
પ્રકીર્ણ નેધ
If we look at the quality and nature of what is પણ જ્યાં એકથી વિશેષ અર્થ થઈ શકે અથવા કરી શકાય, ત્યાં done under Art. 368, we find that it is the exercise of
અજાણપણે, પણ પિતાને અભિપ્રાય જજના નિર્ણયમાં અગત્યનો ભાગ Constituent power.... and is very different from the exercise of ordinary legislative power.... What
ભજવે તેવું બને છે. આવી સત્તા હોવી ન જોઈએ, માટે નથી એવા emerges after the procedure under Article 368 is gone
નિર્ણય ઉપર આવી જવાય. આમ કરવા જતાં, જો કાયદાના અર્થ through is not ordinary legislation but an amendment કરે છે એટલું જ નહિ પણ નવો કાયદો કરે છે જે તેમને અધિof the Constitution which becomes a part of the funda
કારમાં નથી. ગોલકનાથના કેસની સમીક્ષા કરતાં, મહારાષ્ટ્ર રાજ્યના mental law itself."
એડવોકેટ જનરલ સીરવાઈએ કટાક્ષમાં કહ્યું છે: ગલકનાથના કેસમાં આપણાં આખા બંધારણની ખૂબ ઝીણવટ
"But apparently, modern theories of Judicial પૂર્વક અને વિસ્તારથી છણાવટ થઈ છે. બીજા દેશના બંધારણોના
function in a dynamic society conser; on the highest ઉલ્લેખે થયા છે અને વિદ્વત્તાપૂર્ણ અને સબળ દલીલ સહિતના court of the country and on that court alone, a power ચુકાદાએ બન્ને પક્ષે અપાયા છે.
to make laws for the country, including an amendસામાન્ય જનને આશ્ચર્ય થાય કે કાયદાના અર્થ કરવામાં
ment of its constitution, a power denied to Parlia
ment ..... It is submitted that such claim made for વળી આટલે બધા તીવ્ર મતભેદ શું?
the Judicial function have no place in our Constitution. હકીકતમાં, કાયદાના અર્થ કરવામાં અનેક મુશ્કેલીઓ ઊભી ' એક અમેરિકન જજે કહયું છે તેમ : થાય છે. તેની ભાષા બરાબર ન હોય, એ ભાષામાં ભાવ બરાબર It is an exercise of the powers of a super legislature, આવ્યો ન હોય, એકથી વિશેષ અ સંભવિતું હોય. આ તે સામાન્ય
not the performance of the Constitutional function of મુશ્કેલી થઈ. વિશેષમાં, બધી બાબતોને પ્રબંધ કાયદામાં થઈ શકતો નથી.
judicial review. - પલટાતા સંજોગે પ્રમાણે તેને અર્થ કરવો પડે છે. ખાસ
ગોલકનાથના કેસમાં જસ્ટીસ બચાવતે કહ્યું: કરી, બંધારણીય પ્રશ્ન છે ત્યાં આવી મુશ્કેલીઓ વિશેષ રહે છે.
"Such a naked power of amendmert of the Con
stitution is not given to the Judges." દાખલા તરીકે, બંધારણની કલમ ૧૯ મુજબ દરેક નાગરિકને વ્યાપાર
તે હવે ઉપર જણાવેલ બીજો પ્રશ્ન – પાર્લમેન્ટને આવી અથવા ધંધો કરવાનો મૂળ અધિકાર છે. પણ એ જ કલમમાં આ મૂળ અધિકાર ઉપર, સમાજહિતમાં, વ્યાજબી અંકુશ મૂકવાની
સા હોવી જરૂરની અથવા ઈષ્ટ છે કે નહિ તેની ચર્ચા હવે પછી કરીશ. રાજ્યને સત્તા છે. કંપની માં આવા અંકુશે છે. દાણચેરી ખૂબ
અપૂર્ણ
- ચીમનલાલ ચ. શાહ થતી હોય તે વ્યાપાર ઉપર અંકુશ મૂકાય. એવી જ રીતે બીજા –વાણીસ્વાતંત્ર્ય, સભાઓ ભરવી વિગેરે અધિકાર વિશે પણ. હવે વ્યાજબી અંકશા કોને કહેવા? પાર્લમેંટને વ્યાજબી લાગે, કોર્ટને
દિવ્ય દાંપત્યને આદર્શ શું હોઈ શકે? વ્યાજબી ન લાગે ? leagal અને judiciary વચ્ચે સંઘર્ષનું.
- તા. ૧-૧૨-'૧૮ના પ્રબુદ્ધ જીવનમાં “દિવ્ય દાંપત્ય’ એ મથાળા મૂળ માં રહ્યું છે. કાયદાના અઈ કરવામાં માત્ર શબ્દનો અર્થ નીચે દેવહુતિ અને કર્દમની કથા આપવામાં આવી છે અને તેમાં થતી નથી. જજ પણ છેવટે એક ચોક્કસ અભિપ્રાય ધરાવતી વ્યકિત સ્વીકૃત લગ્નજીવનના પરિણામ એક પુત્ર પ્રાપ્ત થતા છે. અલબત્ત, પિતાના અભિપ્રાયને કાયદાના અર્થ કરતી વખતે પત્નીને માતા સમાન ગણવી જોઈએ અને બન્નેએ આજીવનવચ્ચે લાવવા ન જોઈએ. આ કહેવું સહેલું છે. સુપ્રીમ કોટેજ એક બ્રહ્મચર્યનું પાલન કરવું ઘટે એવા આદર્શનું નિરૂપણ છે. તે આદર્શની કેસમાં કહ્યું છે:
આલોચના કરતાં મેં એમ જણાવ્યું હતું કે, “પત્ની એકવાર પુત્રવાન "In evaluating such elusive factors (like reasonable થવા સાથે માતા સમાન ગણાય એ વિચાર અથવા તે કલ્પના restriction) and forming their own conclusion of what વધારે પડતી અને કુદરતના સંકેતની વિરોધી લાગે છે. પરિપકવ is reasonable, in all the circumstances of a given case,
લગ્નજીવનના પરિણામે એકથી વિશેષ બાળકની માતા થયેલી પત્ની it is inevitable that the social philosophy and the scale of values of the judges participating in the decision sho
પ્રત્યે માતૃભાવથી જોવું–જે ભાવ ગાંધીજીનો કસ્તુરબા પ્રત્યે હતોuld play an important part and the limit to their inter- એ જુદી જ બાબત છે. ference with legislative Judgement in such cases can
આ આલોચનાને ધ્યાનમાં લઈને મારા મિત્ર શ્રી અમ્પાસાહેબ only be dictated by their sense of responsibility, and
પટવર્ધન તેમના મારી ઉપરના એક પત્રમાં લખે છે કે તા. ૧-૧૨-૬૮ self-restraint and the sobering reflection that the constitution is meant, not only for people of their way of
ના અંકમાં “દિવ્ય દાંપત્ય” એ મથાળા નીચે તમે એક બહુ જ thinking but for all and that the majority of the elected ઉદાત્તા વિચાર વાચકો સમક્ષ મૂક્યું છે, પણ આખરે તેને વધારે representatives of the people in authorising the im
પડ અને કુદરતના સંકેતને વિરોધી’ બતાવે છે. પણ તેમાં કુદરત position of the restrictions, considered them to be
એટલે ‘પશુજીવન’ એવું સમીકરણ તમને અભિપ્રેત હોય એમ લાગે reasonable.' જે છ જજોએ પાર્લમેન્ટને આવી સત્તા નથી એવું ઠરાવ્યું
છે. ને કટીથી “પ્રબુદ્ધ જીવન’ એ અકુદરતી જીવન જ ગણાય. તેમણે મૂળ અધિકાર શું છે, તેનું સ્વરૂપ, તેમાં ફેરફાર કેમ ન થઈ
વસતુસ્થિતિ એ છે કે માનવવંશનું આ દુનિયામાં પહેલું વહેલું શકે, તેમ કરવા દેવાય તો કેવું અનિષ્ટ થાય વિગેરે પ્રશ્નની લંબાણથી | સર્જન થયું ત્યાં સુધી પશુજીવન એ જ કુદરત હતી. પણ ચર્ચા કરી છે. જે પચ જજોએ પાર્લમેન્ટને આવી સત્તા છે એમ
માનવ અવતર્યો ત્યારથી પ્રબુદ્ધ જીવનનું નવું વલણ કુદરતે લઈ ઠરાવ્યું તેમણે આ બધાને સબળ જવાબ આપ્યું છે. ખરી રીતે આવી
લીધું. કુદરતને નવો સંકેત બન્યો છે—ન કે માનવકુળને વિસ્તાર, ચર્ચા અસ્થાને ગણાય. શંકર પ્રસાદના કેસમાં આવી ચર્ચા થઈ નથી. પણ તેની મુકિત. એક અપત્ય જન્મથી બ્રહ્મચર્ય પાછું શરૂ થાય તો એ કેસની જજોએ leagal interpretation મુખ્ય ધ્યેય રાખ્યું. ધીમે ધીમે માનવ કુળ નષ્ટ નહિ પણ મુકત થશે. તે કદરતનું મેં ઉપર જણાવ્યું તેમ બીજો પ્રશ્ન પાર્લમેંટને સત્તા હોવી જોઈએ સાફલ્ય હશે. કે નહિ તે રાજનીતિના છે, પામેન્ટને અધિકાર છે, કોર્ટને નહિ. માનવીના પ્રબુદ્ધ જીવનના સંદર્ભમાં કદરતના આ નવા સંકેતને
T
Page #49
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૨૯
૨૭
છે. જે
કરી છે અને
રાત 5
મને ખ્યાલ જ નહોતું. આમ મને એક નવી દષ્ટિ આપવા માટે ' જીવનમાં પણ આગળ પડને ભાગ લે છે તથા કોંગ્રેસી કાર્યકર્તાઓના મારે અપ્પાસાહેબ આભાર માનવા ઘટેઆમ છતાં આ સૂચિત તેમ જ રાષ્ટ્રવ્યાપી રચનાત્મક કાર્યમાં નિમગ્ન એવા અનેક આદર્શ સાથે આજની વાસ્તવિકતાને વિચાર કરતાં એમ જણાવવાનું પ્રજાસેવકોના નિકટ સંબંધમાં છે. તેમનાં પત્ની સૌ. શારદાબહેન પણ પ્રાપ્ત થાય છે કે પ્રસ્તુત આદર્શની બે અપેક્ષા છે : ૧. એક ત્યાંના ગુજરાતી વિભાગના આગળ પડતા એક સામાજિક કાર્યકર અપત્યથી સંતોષ માનવો; ૨. ત્યાર બાદ પતિપત્નીએ આજીવન છે. પશ્ચિમ બંગાળની સરકારે શારદાબહેનની તાજેતરમાં જે. પી. બ્રહ્મચર્ય પાળવું. સંભવ છે કે આજે બે કે ત્રણ બાળકથી તરીકે વરણી કરી છે અને આ રીતે તેમની આજ સુધીની સેવાઓની સંતેષ માનવાનું કહેવામાં આવે છે તેની જગ્યાએ અપ્યાસાહેબની કદર કરી છે. પૂર્વ ભારતમાં વસતા ગુજરાતીઓમાં જે. પી. તરીકે તેઓ સૂચના અનુસાર આજનો યુવાન એક અપત્યની પ્રાપ્તિથી સંતોષ પ્રથમ જ ગુજરાતી મહિલા હોઈને આપણ સર્વ ગુજરાતીઓનાં માનવાનું કદાચ સ્વીકારશે, પણ આજના કૃત્રિમ ઉપાય દ્વારા કરવામાં હાર્દિક અભિનંદનનાં તેઓ અધીકારી બને છે. ' ' આવતા સંતતિનિયમનને વાતાવરણમાં અને એ જ કારણે બ્રહ્મચર્યની શેઠ માણેકલાલ પ્રેમચંદ રાયચંદને શેકજનક દેહવિલય ' ભાવના દિન પ્રતિ દિન ઓસરતી જતી હોવાના કારણે, તે યુવાન
તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ મુંબઈના પ્રતિષ્ઠિત વ્યાપારી અને અવશેષ લગ્નજીવન માટે સંપૂર્ણ બ્રહ્માચીને કદાચ સ્વીકાર નહિ
જૈન સમાજના આગેવાન ગૃહસ્થ શેઠ માણેક્લાલ પ્રેમચંદનું લાંબી કરે. પરિણામે લગ્નજીવન સાથે એ પ્રકારના બ્રહ્મચર્ય પાલનને હેતુ
માંદગી બાદ ૮૦ વર્ષની ઉમ્મરે અવસાન થયું છે. તેમના પત્ની શ્રી કદાચ વણપૂર્યો રહી જશે.
તારાબહેન માણેકલાલ પ્રેમચંદ આપણા સમાજના જાણીતા સામાજિક યઘપિ શુદ્ધ, લોકવિરૂદ્ધ’,’ નાકરણીયં, નાચરણીયમ અંગે એક ખુલાસો
કાર્યકર છે અને મુંબઈ જૈન મહિલા સમાજના વર્ષોજૂના પ્રમુખ છે. - આ લખાણ અંગે સ્વજનેમાં એક ગેરસમજૂતી ઊભી થવા
શ્રી તારાબહેને માણેકલાલભાઈની લાંબી માંદગી દરમિયાન અથાક સેવા પામી છે એમ માલુમ પડતાં ખુલાસે કરવાની જરૂર લાગે છે કે
કરી છે. તેમના ઉપર આવી પડેલી આ આફત અંગે તેમના પ્રત્યે આગળના બે અંકોમાં પ્રગટ થયેલ મારૂં લખાણ, તે પહેલાં પ્રગટ
તેમ જ તેમનાં કુટુંબીજનો પ્રત્યે જૈન સમાજના તેમ જ તે સમાજ થયેલ મુરબ્બી સ્વ. મોતીચંદ ગીરધરલાલ કાપડિયાના લખાણની ટીકા કે
બહારના અનેક ભાઈબહેને ઊંડી સહાનુભૂતિ અનુભવે છે. સદગતને આચના કરવાના હેતુથી તાજેતરમાં લખાયેલો કોઈ લેખ નથી, પણ
શાશ્વત શક્તિ પ્રાપ્ત થાઓ એવી પ્રાર્થના છે. આજથી ૫૦ વર્ષ પહેલાં યોજાયેલી એક ચર્ચા દરમિયાન પ્રસ્તુત
આચાર્ય રજનીશજી વિષે વિનોબાજી સૂત્રનું શ્રી મેતીચંદભાઈએ સમર્થન કરવાનું અને મેં ઉત્તરપક્ષ સ્વીકારીને તેમના સમર્થનનું ખંડન કરવાનું માથે લીધેલું અને તે રીતે એક તા. ૨૬-૧-'દુલ્લા ‘ભૂમિપુત્રમાં વિનેબાજીના સાનિધ્યમાં ચર્ચા ચાલી હતી તે ચર્ચાને આજે પુન:પ્રસિદ્ધિ અપવામાં આવી છે.
એ મથાળા નીચે શ્રી અરુણ ભટ્ટ પિતાની સ્મરણ નોંધમાં જણાવે આવી ચર્ચામાં જેણે જે સૂત્રનું મંડન કર્યું હોય અથવા તે ખંડન
છે કે “શ્રી રજનીશનાં કેટલાંક વિધાને અંગે હમણાં ચર્ચા ચાલી રહી કર્યું હોય તેના પોતાના વિચારો એ જે પ્રકારના હતા એમ માની
છે, તેની વાત નીકળી. શ્રી રજનીશે જૂનાગઢ શિબિરમાં ભૂદાન લેવાની જરૂર નથી. તેમ જ આ ચર્ચા અહિં પ્રગટ કરવા પાછળ પ્રવૃત્તિ વિશે કરેલ ટીકોને મેં ઉલ્લેખ કર્યો: “હું નથી માનતે કે મોતીચંદભાઈના વિચારોને ઉતારી પાડવાનું કે મારા વિચારોને જમીનના ટુકડાઓ માગવાથી કોઈ ક્રાંતિ થાય. કાંતિ તો વિચારથી વધારે પડતા આગળ ધરવાને આશય લેવાની પણ કોઈએ કલ્પના થાય છે. આ ભૂદાન આંદોલન તે એક ખતમ થઈ ગયેલી બંબિત છે. કરવાની જરૂર છે જ નહિ. આવી ચર્ચામાં એમ પણ બનવાનું જેમ કોઈ નવી ફેશન આવે છે, થોડે વખત ચાલે છે, અને પછી ગાયબ એટલું જ સંભવિત હોય છે કે અમુક વિવાદાસ્પદ વિચારનું ખંડન થઈ જાય છે, તેમ વિનાના આંદોલનનું પણ થયું છે.' કરનાર વ્યકિતના ભાગે તે જ વિચારનું ખંડન કરવાનું આવે અને “વિનોબાજીએ અન્ય-વિધાનની વાત કરવાને બદલે આનાથી જ મંડન કરનારને ભાગે ખંડન કરવાનું આવે. ૫૦ વર્ષ પહેલાં
શરૂ કર્યું : “આ જે ફેશનવાળી વાત છે, તેને મનેય ડર છે. હવે કોયેજમાં અને અન્ય સભા-સંમેલનમાં આવી ચર્ચા–પ્રતિચર્ચા–Debate ગોઠવવામાં આવતી હતી. આજે આનું સ્થાન સેમીનારે લીધું છે.
બહુ થોડો વખત છે તમારી પાસે. ૧૯૭૨ની આવતી ચૂંટણી સુધીમાં આ ચર્ચાના અનુસંધાનમાં એ પણ ફરીથી જણાવવાનું પ્રાપ્ત
જો તમે કાંઈ ન કરી બતાવો તે તમારી વાત ફેશનમાં ગણાશે. થાય છે કે મારા નિરૂપણને એ જ ચર્ચા દરમિયાન શ્રી મેતીચંદ
આપણું આંદોલન ૧૮ વરસથી ચાલે છે. હજી બીજાં ત્રણ-ચાર ભાઈએ લાંબો Rejoinder-પ્રત્યુત્તર આપ્યો હતો અને એ
વરસ તમને મળશે. સમાજ એક માણસને ૨૦-૨૨ વરસથી વધારે મુદ્દા ઉપર મારા સ્વર્ગસ્થ મિત્ર શ્રી શિવલાલ પાનાચંદ શાહે
કેટલો સમય આપે ? લોક જોશે કે આનાથી આપણું કામ થઈ રહ્યું અંગ્રેજીમાં એક વિદ્વતાપૂર્ણ નોંધ લખી આપી હતી અને સ્વામી
છે તે તમને કામ કરવા માટે અવકાશ રહેશે. નહીં તો પછી તમારે આનંદે પણ ગુજરાતીમાં એક મિતભાષી ટીપ્પણી લખી આપી હતી સાર્વજનિક કામ છાડી વ્યકિતગત કામધંધે લાગી જવું પડશે.' અને આ બધાં લખાણ સ્વ, વાડીલાલ મોતીલાલ તરફથી સંપાદિત “ફેશન શબ્દનેય ટાળવા પ્રયત્ન ન કર્યો. ઊલટાને તે જ થતા-૧૯૧૪ની સાલના-જૈન હિતેચ્છમાં એક સાથે પ્રગટ થયાં હતાં આગળ ધરીને સહુને ચેતવ્યા કે ભાઈ, સાવધાન થઈ જાઓ. સમય અને એ આખી ચર્ચાની શ્રી વી. મો. શાહે એક લાંબી સમાલોચના તમારી નબળાઈઓ, દ્વિધાઓ અને આળસને ધ્યાનમાં રાખીને કરી હતી અને આ ચર્ચા-આલોચનાએ એ સમયના વિચારક વર્ગમાં રોકાવાને નથી. લાગે કામે. નહીં તે પછી લમણે હાથ દઈને સારૂં. આકર્ષણ અને ઉહાપોહ પેદા કર્યો હતો. પણ એ બધું પ્રગટ બેસવાને વારો આવશે. અને પછી શ્રી રજનીશજીનાં કરવા જતાં પ્રબુદ્ધ જીવનની ઘણી જગ્યા રોકાય અને આજના
અન્ય વિધાને વિશે સંયુકત ટૂંકો જવાબ આપતાં વિનેબાજીએ વાંચકો તેથી કંટાળે-આમ વિચારીને આખી ચર્ચા પ્રબુદ્ધ જીવનમાં ઉમેર્યું : 'બાકીની બીજી બધી વાત છે તેવી વિચિત્ર વાતે હું પણ પ્રગટ કરવાને લાર્ભ રોકવો પડયો છે. ' . ..
કરવા લાગું–જે હું એવા વિષયે પર બલવાનું શરૂ કરી દઉં કે કલકત્તાવાળા સ. શારદાબહેનને અભિનંદન
, . " જે વિશે મારે કઈ ખાસ અભ્યાસ ન હોય. પરંતુ મને અક્ક છે. : મારા મિત્ર શ્રી બિહારીલાલ શાહ કલકત્તામાં વર્ષોથી વસેલા જે વિષયને મને અભ્યાસ નથી, તે વિશે હું મારા વિચારે વ્યકત છે અને ઝવેરાતને. વ્યવસાય કરે છે. આ ઉપરાંત ત્યાંના જાહેર કરતો નથી.”
* * * * * * પરમાનંદ
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-૯
ન્ય
મહાસતી કેરેઢા કિંગ
(યુ
.
(ગયા જાન્યુઆરી માસના પશ્ચાદ્ધ માં અમેરિકન હબસી નેતા સ્વ. માર્ટિન લ્યુથર કિંગનાં પત્ની શ્રીમતી કોટ્ટા કિંગ તેમના પતિને મળેલું પંડિત જવાહરલાલજીની સ્મૃતિમાં અપાયેલું પારિતોષિક. લેવા માટે ભારત આવેલાં અને તે જ મહિનાની ૨૭મી તારીખે મુંબઈ એક દિવસ રોકાઈને અમેરિકા તરફ વિદાય થયેલાં તે પ્રસંગના સંદર્ભમાં લખાયલા અને પહેલી ફેબ્રુઆરીના ઈન્ડિયન એકસપ્રેસ માં પ્રગટ થયેલા શ્રી ગગનવિહારી મહેતાના અંગ્રેજી લેખને અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી)
આધુનિક રામય દરમિયાન મિસિસ કોરેઢા કિંગને જે સ્વાભાવિક ઉમળકાથી આપણા દેશમાં આવકારવામાં આવેલ છે અને તેની જે બળવાન અસર પડી છે તેવું ભાગ્યે જ બીજી અન્ય વ્યકિતઓ વિષે બનવા પામ્યું છે. ઘણા મેટા સત્તાધીશે આપણા દેશમાં વર્ષ દરમિયાન આવતા રહ્યા છે કે જેમનું કૃત્રિમ ઉત્સાહપૂર્વકનું કરવામાં આવતું સરકારી સન્માન ઔપચારિક અને યાંત્રિક જેવું લાગે છે. જુદા જુદા રાજ્ય અથવા તે રાષ્ટ્રોના આ બધા મુખ્ય પુરુષ સાથે, તેમની ગમે તે રાજનીતિ હોય તે પણ, પુરાણી મૈત્રીએ
ancient ties” અથવા તે સમાન આદશે”. અથવા તે lidlat 245Q1:4d="indetiiy of interests"-151915] slivet શેાધી કાઢતા હોઈએ છીએ. ' '
પણ અહિ એવી વ્યકિત ઉપસ્થિત થઈ કે જેની પાસે કોઈ રાજકીય કે ધાર્મિક દબદબે નહોતે, જેની આગળપાછળ કોઈ ઠાઠ કે ઠઠેર નહોતે. અને એમ છતાં પણ કોટ્ટા કિંગ - એક સામાન્ય જેવી લાગતી સ્ત્રી - સંપૂર્ણ અર્થમાં અસામાન્ય - અસાધારણછે. તેમની રીતભાતે અને તેમના સ્વાભાવિક લાવણ્ય લોકોના દિલજીતી લીધાં છે. તેમની વિચારપૂર્ણ, ધીમી, હાર્દિક વાણી કોઈને પણ પ્રભાવિત કરે અને અન્તસ્તત્વને હલાવે તેવી છે. તેમનામાં કોઈ કૃત્રિમતા નથી; દિલમાં ન હોય એવો એક શબ્દ તેઓ બેલતાં નથી; તેઓ વાચાળ નથી, વાણચતુર છે, તેમનામાં ઉપર કોઈ ચમકાર નથી; એક જીવન્ત જાગૃત પારદર્શક વ્યકિતત્વ છે. શ્રીમતી કોટ્ટા સંગીત તરફ વળ્યાં હતાં અને તેને પોતાને જીવનવ્યવસાય તેઓ બનાવી શકયાં હોત, પણ પછી તે તેઓ માર્ટીન લ્યુથર કિંગને મળ્યાં, તેમની સાથે લગ્ન કરતાં પહેલાં તેઓ જરા અચકાયાં, ખચકાય, પણ એક વખત જોડાયાં એટલે તેઓ તેમના જીવનસાથી બની ગયાં. જાતિગત સમાનતા પ્રાપ્ત કરવાની શાન્તિપૂર્ણ જેહાદમાં તેઓ તેમનાં જીવનસંગિની બની ગયાં. તેમની બધી કાટીએ અને આફતનાં તેઓ ભાગીદાર બન્યાં અને તેમને ચાર બાળકો ઉછેરવાના હોવા છતાં, તેમની સાથે તેમણે યાતનાઓ સહન કરી અને પોતાની જાતને ભેગ આપ્યું. મુંબઈના તેમના એક વાર્તાલાપ દરમિયાન, તેમના સૌથી મેટા બાળકે પુત્રીએ - સાત વર્ષની - ઉમરે—મારા પિતા આટલી બધી વાર અને આટલે લાંબે વખત કયાં ફર્યા કરે છે એવા કરેલા પ્રશ્નને લગતી એક હૃદયસ્પર્શી ઘટનાનું તેમણે વર્ણન કર્યું હતું.
તેની માતાએ જવાબ આપ્યો કે “એમ બની રહ્યું છે, કારણ કે ઈશ્વરને તેની જરૂર છે.” કોટ્ટાએ કહ્યું કે, “ઈશ્વરને તારા પિતા જેવા હાથ નથી કે પગ નથી અને તેમનું કામ કરવા માટે ઈશ્વરને તારા પિતા જેવા માણસની જરૂર પડે છે.” અને પછી તે નાની છોકરી બેલી કે “હું પણ જ્યારે મેટી થઈશ ત્યારે મારા પિતાની માફક ઈશ્વરનું કાર્ય કરવાની આશા સેવું છુ.” આ કિંગ પતિ-પત્ની Gડી ધાર્મિક શ્રદ્ધાથી પ્રભાવિત બન્યા હતા, અને તે કારણે તે બંનેને આચરણમાં નમ્રતા, સંઘર્ષમાં બળ, દુ:ખમાં ધીરજ અને ભવિષ્ય અંગે આશા પ્રાપ્ત થઈ હતી
૧૯૫૭ ના સપ્ટેમ્બર માસની ત્રીજી તારીખે કિંગ અને કોટ્ટા અને મિત્રો અને પ્રશંસકોની એક મંડળી–આ બધાં મોન્ટમેરીના રેકર્ડરની અદાલતની બહાર ઊભાં હતાં, જ્યારે એક અમલદારે ત્યાંથી તેમને ચાલી જવા કહ્યું. એ અમલદારના કહેવા મુજબ, કિંગે ત્યાંથી ખસવાની ના કહી અને એક વકીલને પોતે મળવા માગે છે એમ જણાવ્યું. આમ બનતાં, કિંગનું અપમાન કરવામાં આવ્યું. તેમને માર મારવામાં આવ્યું, હાથકડી પહેરાવવામાં આવી અને જેલમાં પૂરવામાં આવ્યા. કોટ્ટા અંસુભરી આંખે એ સરઘસમાં સાથે ચાલ્યાં,
જ્યારે “તમારે પણ જેલમાં જવું છે, જવાબ આપે.” એમ જણાવીને તે અમલદારે કોરેઢાને ત્યાંથી ચાલી જવા કહ્યું. કિંગે કશો પણ જવાબ ન આપવા કોરેટ્ટાને સૂચવ્યું. જેલમાં કિંગની તપાસ કરવામાં આવી, તેમના ઉપર ધક્કામુકી કરવામાં આવી અને તેમને એકાન્ત કોટડીમાં પૂરવામાં આવ્યા. એક અમલદારનું અપમાન કરવાને તેમના ઉપર આરોપ મૂકવામાં આવ્યા અને જામીન ઉપર તેમને છોડવામાં આવ્યા.
આ ઘટનાના પરિણામે કિંગે ગાંધીજીના પગલે ચાલવાનું શરૂ કર્યું. એ દિવસે પિતાને ઘેર પહેચ્યા બાદ તેમણે એકઠા થયેલા મિત્રો અને કાર્યકરોને જણાવ્યું કે “આ બાબતને હવે પૂરતે અનુભવ થઈ ચૂક્યો છે.” પ્રાર્થનાપૂર્વકના ચિન્તનમાં આખો દિવસ ગાળીને અને કોટ્ટા સાથે લંબી ચર્ચાવિચારણા કરીને પછી દંડ આપવાને બદલે જેલમાં જવાને તેમણે નિર્ણય કર્યો. આ નિર્ણયનું બીજ કિંગના દિલમાં લાંબા વખતથી સળવળ્યા કરતું હતું. વિશેષ અધ્યયન અને ધ્યાનના પરિણામે ગાંધીવિચારની આવી પરિસ્થિતિમાં શી અપેક્ષાઓ હોઈ શકે તે અંગે તેમને વધારે ઊંડી સમજણ પ્રાપ્ત થઈ.
આ બનાવની બે અઠવાડિયા પહેલાં હિંદીઓની અમુક મંડળીએ આ દંપતી સાથે ત્રણ દિવસને માટે ભાગ ગાળ્યું હતું. આ મુલાકાત પછી, કોટ્ટાએ આગળ ઉપર જણાવેલું કે “અમે ત્યારથી અહિંસાના સમગ્ર તત્ત્વજ્ઞાન અંગે વધારે ઊંડાણથી વિચારવાનું શરૂ કર્યું. આ અંગેનું અમારૂં જ્ઞાન કેટલું છીછરું અને અધક્યરૂં હતું તે વિશે પણ અમે વાત કરેલી.” અહિંસક પ્રતિકાર અને તે દ્વારા મેળવવા ધારેલી મુકિતના ધ્યેયને સમપિત થતાં જે બનાવે બનવાની સંભાવના ઊભી થાય તેની લાંબી સાંકળમાં પ્રસ્તુત ધરપકડ કોટ્ટા અને કિંગ માટે એક કડીરૂપ બની ગયેલ હોય એમ લાગે છે. ' '
. ' * માર્ટીન લ્યુથર કિંગ અને કોટ્ટા બને જોખમભર્યું જીવન જીવવા લાગ્યા. જે જોખમેને તેઓ સામનો કરી રહ્યા હતા અને જે સત્તાને તેમની જેહાદ પડકારી રહી હતી તે બન્ને વિષે તેઓ પૂરા સભાન હતા. તેમના માટે પોતાના ધર્મનું અંદરથી આબોહન થયેલું હેઈને, પછી કોઈ પાછા ફરવાપણું હતું જ નહિ. જેહાદ વધારે ને વધારે જોર પકડતી ગઈ અને યાતના અને આત્મભાગ અનિવાર્ય બની ગયાં. જાતિગત તિરસ્કાર અને કોમી ઝનુન વચ્ચે ઝુમી રહેલા તેઓ ગેરાએના સર્વશ્રેષ્ઠતાવાદને પૂરે સામને કરવા લાગ્યા અને એમ છતાં તેમના દિલમાં કોઈના વિશે કશે હુંખ અને વૈમનસ્ય કદિ પણ જોવામાં ન આવ્યાં. આ બાબતમાં તેમણે ખૂદ મૃત્યુને પડકાર્યું હતું. . . .
. | કિંગનું ખૂન થયું તેના થેડા દિવસ પહેલાં એક હૃદયસ્પર્શી મુલાકાત દરમિયાન કોટ્ટા કિંગે જણાવ્યું હતું કે “મારા પતિનું બલિદાન લેવાય એવી પણ ઈશ્વરની ઈચ્છા હોઈ શકે છે. આમ જે કાંઈ બને તે માટે તૈયાર રહેવાને હું પ્રયત્ન કરી રહી છું.” પછી તેમણે દર્દપૂર્વક જણાવેલું કે “કારણ કે જીવનની સિદ્ધિ, તે
Page #51
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૧૯
દ્વારા તમે શું મેળવા છે તેમાં નહિ પણ તે દ્રારા તમે શું આપે છે તેમાં રહેલી છે.” આવા એક વિરલ યુગલને મૃત્યુની કોઈ ભીતિ નહોતી, કબર સામે કોઈ ખ કે અણગમા નહાતા. ગાંધીશતાબ્દિના આ વર્ષમાં જ્યારે આપણે બધા સામાજિક ન્યાય અને કોમી એખલાસ અને સહિષ્ણુતા સૂચવતા ગંધીજીના સંદેશને વિસરી રહ્યા છીએ ત્યારે ડૅા. કિંગે અને તેમના સહકાર્યકર્તાઓએ યુનાઈટેડ સ્ટેટટ્સમાં ગધીજીની મશાલને સળગતી રાખી છે. ગૂંધીજીએ એક વાર કહેલું કે “અહિંસાના વિશુદ્ધ સંદેશા આ દુનિયાને પહેંચાડવાનું કામ કદાચ હબસીઓના હાથે બને.”
પ્રબુદ્ધ જીવન
ડૉ. કિંગના ખૂનની દુર્ઘટના બની ત્યારે કોરેટ્ટા કિંગે જે અસાધારણ ધૃત્તિનું જગતને દર્શન કરાવ્યું હતું અને ત્યાર બાદ જે શાન્તિપૂર્ણ પ્રતિભા તેમનામાં અભિવ્યકત થઈ રહી છે તેનું વર્ણન કરવા માટે શબ્દો પાતળા અને અસમર્થ માલુમ પડે છે. તેમનાથી ઉતરતી કોટિના માનવીઓએ, અજ્ઞાત રીતે એમ છતાં જરા પણ અયોગ્ય રીતે નહિ, પેાતાના દિલમાં વેર અથવા તો તિરસ્કારની લાગણી સંઘરી હાત, બીજા માનવીઓ આવા યોગામાં સાવ ભાંગી પડયા હોત અથવા તો સુલેહશાન્તિપૂર્વકના ઉકેલ અંગે બધી આશાએ ગુમાવી બેઠા હોત.
પણ કોરેટ્ટા કિંગની બાબતમાં એવું કશું જ બનવા પામ્યું નથી. તેમણે પોતાની ઊંડી વેદનાનું સમર્પણના ભાવમાં રૂપાન્તર કર્યું છે; પેાતાની અગાધ વ્યથાને કરુણાવૃત્તિમાં રૂપાન્તર કરી છે. તેઓ બહાદુરીપૂર્વક અને જરા પણ કંટાળ્યા કે થાકયા સિવાય, માર્ટિન લ્યુથર કિંગના કાર્યને આગળ વધારવાના પ્રયત્ન કરી રહેલ છે અને કોમી એકતા અને વિશ્વબંધુત્વને લગતા તેમના આ આદર્શોને નક્કર આકાર આપવાનો પુરુષાર્થ દાખવી રહ્યાં છે. જ્યારે લોકો ગાંધીજીનાં સ્મારકો ઊભાં કરી રહ્યા છે, ખૂબ ધન ખરચીને તેમની પ્રતિમએ સ્થાપિત કરી રહ્યા છે અથવા તો રાજકારણી હેતુએ સિદ્ધ કરવા માટે તેમના નામને વટાવી રહ્યા છે, ત્યારે કોરેટ્ટા તેમના પતિની માફક પૂતાના સમગ્ર સત્વમાં ગધીજીના આત્માને મૂર્તિમન્ત કરી રહેલ છે. જ્યાં સુધી આવા આત્માઓનું આ દુનિયામાં અસ્તિત્વ છે ત્યાં સુધી આપણને માનવજાત વિષે નિરાશ બનવાનું કોઈ કારણ છે જ નહિ.
અનુવાદક:
પરમાનંદ
મૂળ અંગ્રેજી: શ્રી ગગનવિહારી મહેતા
૨૨૯
પડે છે, પોતાની શૂળી પોતાના ખભા પર લઈ જવી પડે, કાંટાળા તાજ અને લોઢાના ખીલાના શણગાર સજવા પડે! ભારત, અમેરિકા, આફ્રિકા,ઝેકોસ્લેવેકિયા - ગમે ત્યાં અ માર્ગ એવા જ છે! યુગોથી માનવને એની ખબર છે. છતાં એ ચમત્કાર થાય છે.
અંતરમાં માનવતાની જ્યોત કોઈ ફિસ્તો પ્રકટાવી જાય છેઅને કોઈ દૈવીશકિતનો સંચાર થયો હોય એમ લાખા માનવીઓ આ રસ્તે મહાયાત્રાનું પ્રસ્થાન મૂકે છે. એવી જ એક મહાયાત્રા એક હુતાત્માસ્મારક પાસે આવી પહેંચી - અબ્રાહમ લિંકનની ભવ્ય શિલ્પાકૃતિ આ પ્રસ્થાન જોઈ રહી હતી. ત્યાં એ યાત્રિકોના અગ્રદૂત ઉંમરે નાને...મનના મોટા ... બહુ મોટા ... કહી રહ્યો હતો ...“ હું એક સ્વપ્ન સેવી રહ્યા છું! માનવમાત્રનાં બાળક સ્નેહથી હાથ મિલાવી આગળ જઈ રહ્યાં છે... હું જોઈ શકું છું... માનવને માનવીથી દૂર રાખતી જંજીરો તૂટી રહી છે. એક નવા સૂર એક નવા શબ્દ, એક નવું ગીત ઊમટી રહ્યુંછે.” આ અપૂર્વ સ્વપ્ન લાખો અખા સમક્ષ એણે પ્રત્યક્ષ ખડું કર્યું – નવા સૂર પકડી—નવો શબ્દ વાતાવરણમાં ગૂંજી ઊઠયો.
આવા પોતાના પતિને સ્વ. માર્ટિન લ્યૂથર કિંગને - મળેલું જવાહરલાલજીની સ્મૃતિમાં અપાયેલું પારિતોષિક લેવા એમનાં પત્ની શ્રીમતી કોરેંટા મારત આવી રહ્યાં હતાં. કોઈ સમ્રાટની સામ્રાજ્ઞી પણ ભાગ્યે જ મેળવી શકે એવા પ્રેમ, એવા ઉમળકો ભારતીઓએ શ્રીમતી કિંગ માટે બતાવ્યો. અત્યંત સુજનતાથી અને કૃતજ્ઞતાથી એમણે એ સ્વીકાર્યો. મળેલા પારિતોષિકનો અરધો ભાગ અહીંના દલિત વર્ગ માટે આપ્યું - અર્ધ ત્યાં લઈ ગયાં.
અમેરિકામાં - જ્યાં ડગલે ને પગલે સાક્ષાત મૃત્યુને સામનો કરવા તૈયાર રહેવા જેવી દશા છે ત્યાં અડગ શ્રદ્ધાથી અને અપૂર્વ નિર્ભયતાથી આ નમણી નારીએ પોતાના પતિનું અધૂરું કામ પોતે ઉપાડી લીધું છે. “તમે ભારતની નારીઓ ભાગ્યવતી છે.” એમણે અહીં કહ્યું હતું. “તમે ગાંધીજીને પ્રત્યક્ષ જોયા છે. એમના શબ્દ તમે સાંભળ્યા છે. સમજીને ઝીલ્યા છે! એમની આગેવાની નીચે સ્વાતંત્ર્ય સંગ્રામમાં તમે ભાગ લઇ શકયા! તમે ઘણું ઘણું સહન કર્યું છે. દુનિયાભરની સ્ત્રીઓ તમારી સામે માનથી અને આશાથી જોઈ રહી છે. ’
પૂરક પરિચય
સદીઓથી જેમને લલાટે ગુલામી, વૈતરાં, અપમાન અને ઉપેક્ષા એ સિવાય કશું લખાયું જ ના હોય એની શામળી પ્રજા એ પ્રજા વચ્ચે શ્રાદ્ધાને દીપ પ્રકટાવી, પ્રયત્નપૂર્વક, ધીરજથી પોતાનું અજ્ઞાન અને ત્રુટિઓ સાથે સામનો કરી - કોઈના પણ દ્વેષ કર્યા વગર પોતાનું સ્થાન મેળવવા માટે એક તેજસ્વી યુવાન, હજારો યોજના દૂર એવા ભારતમાં રહેતા ગ'ધીજીના તત્ત્વજ્ઞાનમાંથી માર્ગદર્શન મેળવી રહ્યા હતા. મહાત્માનું તત્ત્વજ્ઞાન એ યુવાનને વ્યવહારુ લાગ્યું. સત્યના એ એક માત્ર માર્ગ છે એવી નિષ્ઠાથી એ એ માર્ગ પર ચાલ્યો. અનંત યોજના દૂર રહી સૂરજ પાસેથી પૃથ્વી તેજ મેળવે, પ્રાણ મેળવે, એવી રીતે આ શિખામણ આપ્યા વગર લેવાઈ ગઈ! સત્યાગ્રહનો એક મહાન પ્રયોગ, ભૌતિક સમૃદ્ધિને ટોચે બેઠેલ અમેરિકાની ભૂમિ પર, શ્યામલ વર્ણના, સરળ મનના અને બળશાહી હાથ જેમણે ભગવાને આપ્યા છે એવા લાખો લોકોએ આદર્યો. ઘણા ગારા માણસો પણ એ પ્રયોગમાં સહભાગી થયા.
આ માર્ગ સત્યના છે. અંતિમ યશ નિશ્ચિત છે. છતાં અત્યંત યાતનાએથી એ છવાયેલા છે. લાહીથી ખરડાયેલા છે. ચિરવિરહની ખીણા ત્યાં ઠેર ઠેર ઊભી છે. આ માર્ગના પથિકાને ઝેરના પ્યાલા પીવા
સ્પષ્ટ અને મીઠા અવાજમાં ઊંડી વેદના સાથે એમણે કહ્યું હતું ... “હું મારા મનની વાત કહી નાંખું તો ... મને રજા આપશે સાચું કહેવાની? મારા પતિની બાબતમાં મેં જોયું હતું ... એમની પાસે રહેનારા ભાગ્યે જ એમને ઓળખી શકતા! તમે ગાંધીજીની પાસે હતાં, તમે એમના પર પ્રેમ કર્યો... પણ આજે... તેમની જન્મશતાબ્દી વખતે આપણે એમના માર્ગ પર જ જઈ રહ્યા છીએ ? કે પછી આત્મબળ ઓછું પડે છે? શસ્રબળનું અવલંબન આપણે શોધી રહ્યા છીએ ?' કેવા મર્મઘાતી પ્રશ્ન!!
શ્રીમતી કો૨ેટાનું વ્યકિતત્વ વિલક્ષણ છે. અડગ અને નિગ્રહી વૃત્તિ એમના શબ્દે શબ્દમાંથી, ટટ્ટાર ઊભી રહેતી આકૃતિમાંથી વ્યકત થાય છે. ખડી સાકર જેવા મીઠો મધુરો અવાજ, માહક હાસ્ય, સ્વપ્નિલ આખામાં ચમકતો. સ્નેહભાવ, સાદા સરળ ભાષણોમાં રહેલું સંસ્કાર અને વિચારોનું ઊંડાણ, અપાર શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ... વિનમ્ર વિવેક અને આ બધાં સાથે સતત રહેલી અનાસકત અલિપ્ત વૃત્તિ ... જજરની વેલ પર ફૂલ ખીલે એવું મનોહર વ્યકિતત્વ f
“તમારાં સ્નેહથી તમે મને જીતી લીધી છે. હું પાછી આવીશ. મારા બચ્ચાંઓને લઈને આવીશ. ગાંધીજીના ભારત એમને બતાવવા હું લઈ આવીશ !” વિદાય લેતાં એમણે કહ્યું. માર્ટિન લ્યૂથર કિંગ અને કોરેટા કિંગના વારસદારોને આપણે ગાંધીજીનું ભારત બતાવી શકીશું ને? ‘જન્મભૂમિ – પ્રવાસીમાંથી સાભાર ઉષ્કૃત
મૃણાલિની દેસાઈ
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૩૦.
* પ્રભુ જીવન
| (ગતાંકથી ચાલુ) આ બાબત વિષે હમણાં જ મારે કેન્દ્રિય શિક્ષણપ્રધાન
7 પ્રજાસત્તાક દિન-પ્રીતિ ડો. ત્રિગુણસેન જોડે ચર્ચા થઈ હતી. તેમણે જણાવ્યું કે શિક્ષણમાં સેવાભાવના તે આપણા લોહીમાં પાયાના ફેરફાર કરવાનું તે અમને પણ જરૂરી લાગે છે, પણ કયા વણાએલાં છે. તે કદી નામશેષ ફેરફાર કરવા તેનું સ્પષ્ટ દર્શન હજી મળતું નથી. મેં કહ્યું કે પહેલા થઈ ન શકે. પણ આઝાદી પછી તમે ફેરફાર કરવાનું નક્કી રાખે, પછી દેશમાં તે ક્ષેત્રનાં નિષ્ણાતેની પ્રમાદ અને મેજમજાની વૃત્તિ ખેટ નથી, તેમને તે કામ સોંપી દે. તેમના વિચારોને ઉપગ વધી છે. જો કે તેમાં કશું ખેટું થવાને હોય તે તેઓ જરૂર મદદ કરશે. મારી પાસે પણ એક પણ નથી. પણ તે જ એકમાત્ર નમ પેજના હતી તે તેમણે મંગાવી લીધી અને તેના પર વિચાર ધ્યેય ન બની શકે તેટલી જાગૃતિ ચાલી રહ્યો છે. '
રાખવાની છે. આવી જાગૃતિ તરફ આ પેજના! જેને મેં ‘મેજર પ્રોજેકટ’ વીઝન કહ્યું છે તે
ચાપણું ધ્યાન ખેંચવામાં આવે છે યોજનામાં આપણાં દેશની મહિલાઓને મિશનરી ઢબે તૈયાર કરવાની
તે પાછા જાગી જઈએ તેમ છીએ નેમ છે. તમે જુએ તે ખરા કે આપણાં દેશમાં હજારો માઈલ
ચાને કામે લાગી શકીએ તેમ છીએ. દૂરથી મિશનરી ભાઈ-બહેને આવે છે. અહીં કામે લાગતા પહેલાં સાત
આપણે આવી સેવાભાવનાવાળી આઠ વર્ષની કડક તાલીમ લે છે. ત્યારબાદ તેને જ્યાં મેકલવામાં
બહેનેનાં જ તૈયાર કરવા છે. તે આવે ત્યાં તેઓ જાય છે અને સેવાનાં કાર્યો ઉપાડી લે છે. પછી
વખતે દેશને બંધનમુકત કરવાને ભલે તે સ્થાન ગાઢ જંગલમાં આવેલું હોય, આદિવાસીઓમાં હેય
આદર્શ આપણી સામે હતું, તે કે પછી વેરાન વગડો હોય, તેઓ હસતે મુખે જઈને ભૂખ્યાને
માટે આપણે શુક્રયા અને સે ટકા ખાવાનું આપશે, માંદાને દવા અને સારવાર આપશે અને અભણને
સિદ્ધિ હાંસલ કરી, તે આજે
' પ્રીતિભેળ ભણાવશે. તેમની આવી સેવાભાવના ખૂબ વખાણવાયોગ્ય છે,
આપણી સામે તેટલું જ મહત્વને બીજો પ્રશ્ન છે, તે દેશને નીચે થઇ આ દર ભાવનાને પાયે ધર્મપલટો કરાવવાની વૃત્તિમાં છે, પતે બચાવીને ઉપર ઉઠાવી લેવાના. આ કામ–આ મોટી જવાબ એટલે આપણને તે તરફ નફરત ઉપજે છે, જ્યારે આપણી યોજનામાં દારી દેશની મહિલાઓ સિવાય બીજા કોઈથી સિદ્ધ થઈ શકે તેમ નથી. નિ:સ્વાર્થ સેવાભાવના, મિશનરી ઉત્સાહ અને ક્રાંતિકારી સ્પીરીટ- આ સિદ્ધ કરવા માટે સૌ પ્રથમ અબળાને ભાવ–એ લઘુતાવાળી સેવિકા • શિક્ષિકા બહેનને તૈયાર કરવાનો વિચાર છે. અને
ગ્રંથિ–ને મનમાંથી જડમૂળમાંથી ખોદી કાઢવી પડશે. બહેનેએ આ કામ અઘરું નથી. આપણે ત્યાં આવી ત્યાગ અને સેવાભાવના
શરીથી સબળ અને મનથી નિર્ભય બનવું પડશે. આત્મશકિતની વાળી બહેનેની ખોટ નથી એ મને વિશ્વાસ છે. '
ઓળખ, જાગૃતિ, અને શ્રદ્ધા પ્રગટાવવા પડશે. આપણી જનામાં આઝાદી સંગ્રામનાં એ દિવસે મને હજુ બરાબર યાદ છે.
શરીર અને મનની તાલીમ સાથે સાથે અધ્યાત્મ, વિજ્ઞાન, ગ બાપૂની એક હાકલે બહેને ઘરબાર, માલમિલ્કત, આદિ તેમની
વિજ્ઞાન ઉપર પૂરેપૂરો ભાર મૂકવામાં આવ્યો છે. આ માટેનાં કેટલાક છ વન છે રીતે હસતે મુખે જેલવાસ સ્વીકારતી હતી. તે વખતે એવા પ્રમેગેનું સંશોધન કરવામાં આવ્યું છે કે એ પ્રયોગો જેનાં તેમની દ્રષ્ટિમાં દેશને આઝદ બનાવવાનું એકમાત્ર ધ્યેય હતું અને પર કરવામાં આવે તે પાત્રમાં આત્મચેતનાને વિકાસ થાય જ. તેને માટે તેઓ કંઈ પણ કરી છૂટવા, અરે મરી ફિરવા પણ તૈયાર આવા પ્રયોગ કરવા માટે અને બહેનોને રીતસરની તાલીમ હતા, સેવા, સાદાઈ અને ત્યાગ એ તેમનાં આભૂષા હતા. આપવા માટે એક ત્રણ વર્ષને અભ્યાસક્રમ ગોઠવ્યો છે. આ નિર્ભયતાપૂર્વક અનેક વિપરિત પરિસ્થિતિઓની વચ્ચે ફરીને તેઓએ માટે મહારાષ્ટ્ર સરકાર અને ગુજરાત સરકાર પાસે સંસ્થાએ મટી કામ કર્યું હતું. તે આજે શું એ ગુણે, એ ભાવનાઓ તદૃન નામશેષ જમીનની માગણી કરી છે. મને જણાવતાં આનંદ થાય છે કે ગુજથઈ ગઈ હશે? ના, મને શ્રદ્ધા છે કે એ ત્યાગ, એ સાદગી, એ * રાત સરકારે જમીન આપવાની સંમતિ આપી છે. કોઈ શાંત, સુરમ્ય અને
મ
R,
શ્રી પરમાનંદભાઈ આવકારનિવેદન કરે છે.
સૈફ પર્ણિમાબહે
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રસગે થયેલાં પ્રવચન
ક દૃશ્ય
પ્રભુ જીવન
ચન કરે છે.
✩
એકાંત સ્થાનમાં આ સંસ્થાનું નિર્માણ થશે. આપણી પ્રાચીન યુનિવર્સિટીઓ—નાલંદા અને તાશિલા—નું આજે આપણને સ્મરણ થાય છે. જમીનના વિસ્તૃત પટ ઉપર એક સંસ્થાઓમાં જીવનવિજ્ઞાનનાં પ્રયોગા નિષ્ણાત ગુરુઓ દ્વારા થતા હતા અને એ જમાનામાં જ્યારે વાહનની સગવડોના અભાવ હતા ત્યારે પણ દેશવિદેશથી હજારો વિદ્યાર્થીઓ ત્યાં આવીને અધ્યયન સંશાધન કરતા હતા, અને પછી પેાતાનાં દેશમાં તે વિદ્યાનો લાભ બીજાઓને આપતા હતા. આજે પણ દેશનાં ગૌરવરૂપ નાલંદા યુનિ,’ સંસ્થાનાં અવશેષો આપણને જોવા મળે છે.
આપણાં જૈન દર્શનમાં કેટલું સુંદર રીતે સમજાવ્યું છે કે ‘પઢમં નાણું તઓ દયા” પહેલાં જ્ઞાન અને પછી દયા, અર્થાત પહેલા જ્ઞાનની પ્રાપ્તિ હોય તો જ એ પાત્રમાં અન્ય ગુણ્ણાના અને લસ્વરૂપ દયા અને સેવાભાવનાનો આપોઆપ વિકાસ થઈશકે છે. જ્ઞાનનાં પ્રકાશના ઉદ્ભવ માટે મન પર, મનની ચેતના પર પ્રયોગ કરવા પડે છે, એક મહાન સંત અને આપણી વચ્ચે ફ્રેક કર્યાં પડે છે? આપણાં શરીરો સરખાં હોય છે, એક જ જાતનાં તત્વાનાં બનેલાં હોય છે, તો ફરક માત્ર મનની ચેતનામાં જ પડેલા હોય છે. આ ચેતનાનાં અણુઓ ઉપર પ્રયોગો થાય તો ચેતના બદલાઈ જાય છે. કુદરતી ક્રમમાં ધીરે ધીરે એનો વિકાસ થતા હોય છે, જ્યારે ચાક્કસ પ્રયાગા દ્વારા એના ઝડપી વિકાસ શકય છે, અને આ જ જન્મમાં તે જ્ઞાન કેવલ્ય સુધી પહોંચવાની સંભવના ઊભી થાય છે. આપણું આ શરીર કીંમતી નથી, પણ તેમાં રહેલું ચૈતન્ય કીંમતી છે અને ચૈતન્ય પર પ્રયોગ કરનારા અને પ્રયોગમાં બેસનારા કીંમતી છે. આ પ્રયોગમાં શરીરને હોમવાનું છે. આમ પણ આપણુ જીવન બીજા ક્ષુલ્લક કાર્યોમાં હોમાઈ તો રહ્યું છે, તો જીવનવિકાસ
અને સમૃદ્ધિનાં આવા સુંદર યજ્ઞમાં જ કાં ન હેામીએ ? પરમાત્મ— ચેતનાનો સાચો અહંકાર પ્રગટશે ત્યારે બધા ક્ષુલ્લક નકામાં અહંકાને આપોઆપ ગળી જશે. આવા પ્રયોગો વિષે વિચાર અને સંશેાધનનું ક્ષેત્ર આપણે ત્યાં ખૂબ ખેડાયું છે, અને આવા જીવન વૈજ્ઞાનિકો આજે પણ આપણી વચ્ચે વિચરી રહ્યાં છે. છતાં પ્રસિદ્ધ ગીતા-વાક્ય પ્રમાણે
अवजानन्ति मां मूढा मानुषी तनूमाश्रितम् । परं भावमजानन्तो मम भूतमहेश्वरम् ।
અધ્યાય ૯મા, શ્લોક ૧૧મો. ઈશ્વરનાં પરમ ભાવને ધારણ કરીને વિચરતામને
સંપૂર્ણ ભૂતના આધારરૂપ મહાન ન જાણનારા ગૂઢ લોકો, મનુષ્યશરીર પરમાત્માને તુચ્છ સમજતા હોય છે.
જેવું જ્ઞાન તેવું જ કામ થાય છે. એટલે પ્રથમ જ્ઞાન હોવાના કેટલી બધી કીંમત છે, કેટલી જરૂર છે તે સમજાય છે. જ્ઞાનં વિના કામ નહીં તેવી આપણી પ્રતિજ્ઞા હોવી જોઈએ. જ્ઞાન વિના કામ શી રીતે થાય? અને કહીએ તે તેમાં સફળતા પણ શી રીતે મળે? અધૂરા જ્ઞાનથી કરેલું કાર્ય હંમેશા અધૂરું જ હોવાનું અને અધૂરામાં હંમેશ સંઘર્ષ જ હોય. કોઈ પણ કાર્ય કરવાનું હોય તે તેમાં પ્રથમ જ્ઞાન જ કામ આવે છે. જ્ઞાનપૂર્વક પહેલા સમજીને કાર્યને ગાવવામાં આવે તો તેમાં ‘રીધમ' સંવાદિતા પેદા થાય છે. જ્ઞાન મેળવીને કામમાં લાગીએ તા. આધ્યાત્મિક વિભાગ સાથે સાથે ભૌતિકવિભાગ પણ સમૃદ્ધ થાય છે. જ્ઞાન વિના સર્જનાત્મક વિચારધારા શક્ય નથી. તે વિના માત્ર અનુકરણ જ શકય બનશે, અને અજ્ઞાન જ પેદા થયા કરશે. આપણાં નવકારમંત્રનાં પાંચમા ચરણને સાધુ તે માત્ર સંન્યાસી કે તપસ્યા કરતા એકલવિહારી નહીં પણ મોટા વૈજ્ઞાનિક અને સંશોધક હોવા જોઈએ એમ લાગે છે. એક સાચા સાધુ, સાચો યોગી આવે છે ત્યારે ધરતી અને સમાજમાં ખળભળાટ મચી જાય છે, મૂલ્યાંકન બદલાઈ જાય છે. તો એવા વધારે સાધુએ પાકે તો શું ન થાય? આપણી સંસ્થામાં આવાં નમ્ર પ્રયોગો કરવાનું વિચાર્યું છે. બાળક સાળ વર્ષનું થાય ત્યાં સુધીમાં તેને આત્મજ્ઞાન સિદ્ધ થયુ હેવું જોઈએ, તેની દષ્ટિ ખુલી ગઈ હોવી જેઈએ, શિક્ષણક્રમમાં આ વિજ્ઞાનને પ્રથમ સ્થાન આપવામાં આવે તા તે બાળકની બેઉ બાજુએ દઢ અને સમૃદ્ધ બની શકે છે અને તે જ્ઞાની અને જાગૃત બાળક પછી કોઈ વિપરીત, વિનાશક, અને સમાજ કે દેશને માટે હાનિકારક કાર્યમાં કેમ જ જોડાઈ શકે? બાળકોને ભણાવવા માટે મેટા પ્રમાણમાં શિક્ષિકાઓની જરૂર પડવાની છે. એટલે આ દેશને
શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ પ્રવચન કરે છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
: - ૨૩૨
પ્રભુ
જીવન
તા. ૧-૩-૧૯ .
સૌથી વધારે જરૂર આવી વિકસિત આત્મજાગૃતિવાળી માતાઓની પ્રત્યેક પ્રજાને ગાંધી, સરદાર, નેહરુ જેવા નેતાઓ હંમેશ મળ્યા * અને શિક્ષિકાઓની છે તેવું મનમાં વસે છે. આ તદૃન પાયાની વાત કરે એ સંભવિત નથી, - છે તેવું મનમાં દઢપણે લાગે છે. આપણે સૌ સ્વતંત્ર અને તટસ્થરીતે આ વાત પર વિચારતા થઈએ તે સંભવ છે કે તેમાંથી ઘણાં
આજે આપણે શું જોઈ રહ્યા છીએ? વિધાનસભામાં નેતાએ આ સુંદર પરિણામ આવી શકે.
કેમ વર્તે છે? વારંવાર પાટલીએ બદલે છે. ઘણું અનિષ્ટ ચાલી આવા જાગૃત અને વિકસિત પાત્રમાં સિંહણ ચેતનાને પ્રાદુ
રહ્યું છે. પણ આમ કેમ બને છે? એમની તરફ આપણને ધૃણા ર્ભાવ થાય, જેને આપણે “લાયનિંગ એનર્જી” કહીશું. આવી વીજ- કેમ નથી થતી? આવા માણસને આપણે મુખ્યપ્રધાન તરીકે ચલાવી . ળીક શકિત દેશ પર અને વિશ્વ પર આધ્યાત્મિક આક્રમણ લઈ
લઈએ છીએ, તેઓ સદાબાજી કરે છે, એ બધું આપણે સહન જઈ શકે છે. અનેક દેશે અનેક જાતનાં આક્રમણ કર્યા છે, પણ - આપણાં દેશમાંથી આવી જાતનું વિધાયક આક્રમણ મહિલા સેનાનીઓ
કરી શકીએ છીચો! આવું ઘણું તત્ત્વ આપણામાં પડયું છે. - દ્વારા થાય તે વિચાર કેવો આકર્ષક છે? આ ‘આક્રમણ’ શબ્દની આજેટુડન્ટ અનરેસ્ટ (વિદ્યાર્થી અસંતોષ) ઘણા છે. પણ ટુડન્ટ પાછળ અર્થ અને ચેતના એ છે કે ભારતીય નારી વિશ્વ પર
અનરેસ્ટ કરતાં બે મેન્સ અનરેસ્ટ (માનવીને અસંતોષ) કેટલે બધે . જ્ઞાન, પ્રેમ, શાંતિ અને સંવાદિતાની વર્ષા કરનારી બને. આમ ન બને તે પછી અશાંતિ, એજ્ઞાન, અપ્રેમ, અનૈકય કે હિંસા શી રીતે
છે? ટુડન્ટ અનરેસ્ટ તો મેન્સ અનરેસ્ટનું એક સીમ્પટન (પ્રતિબિંબ) ટકી શકે?
છે. એમનામાં શકિત વધારે છે એટલે તે ઍવરફલે (ઉછળી ઊઠે પ્રમુખસ્થાનેથી શ્રી ચીમનભાઈનું વેધક પ્રવચન છે) થાય છે. ટૂંકામાં આપણે કોઈ સ્વસ્થ નથી, કોઈને શાંતિ નથી.
- એટલે અનરેસ્ટ - સંતોષ ન થાય તો શું થાય? ત્યાર બાદ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે નીચે મુજબ પ્રવચન કર્યું:
.. આ અનિષ્ટ આપણા દેશની જેમ બધે જ છે. કારણ જીવઆજે ગણતંત્રદિવસે આપણે એકઠા મળ્યા છીએ. હું ઈચ્છું નની કેપ્લેસીટી (જટિલતા) વધી ગઈ છે. આજે માનવી જાણતો - છું કે હવે પછીનાં વર્ષો આપણા સૌ માટે સુખ-શાંતિમાં જાય.
નથી કે હેર હી સ્ટેન્ડસ. (તેની સાચી સ્થિતિ શી છે?) તે પ્રશ્નોનો ' 'આપણા પ્રશ્ન, રામયાએ, નિરાશા, આશકા અને કુશંકાઓનું સામનો કરી શકતો નથી, કારણ કે તે તેમને સમજાતું નથી. આજની
દેશનું વાતાવરણ જોતાં આવું કહેવું તે અતિશકિત જ લાગશે. દુનિયાના પ્રશ્નો અને પરિબળો વ્યકિતની શકિતની બહારના છે. - આજકાલ એવું કહેવાની ટેવ પડી ગઈ છે કે, આઝાદી આવ્યાને
પછી ભલે તે અમેરિકાને પ્રમુખ નિક્ષન હેય કે રશિયાને ૨૦–૨૦ વર્ષ થયાં છતાં યે સુખ ન જોયું - કંઈ ફળ ન મળ્યું.
વડા પ્રધાન કેસીજીન હોય. તેમને કોઈને આર્થિક પરિબળે, ' ચાવી ટીકાઓ કરવી-દેષ જોવે એ સામાન્ય થઈ ગયું છે.
રાજકીય પ્રવાહો પર કન્ટ્રોલ (અંકુશ) નથી. દરેક દેશ પિતાની : , આજે એ વિચારીએ કે આ વિકટ પરિસ્થિતિ શા માટે છે? નિકાસ વધારવા માંગે છે, તે પછી આયાત કોણ કરશે? પરિસ્થિતિ
આજના પ્રશ્ન કેમ નથી ઉકલતા? ' આમાં ઉપરછલ્લો વિચાર આવી હોય તેમાં ઈન્દિરા ગાંધી કે શું કરે? પાકિસ્તાન કે ચીન નહિ ચાલે. આપણી નેશનલ કેરેક્ટર–પ્રજાજીવનનું કલેવર-જોવું ગાંડું થઈને હુમલો કરે તે દેશનું સંરક્ષણખર્ચ વધે જ. પડશે. આપણા ઘડતરમાં એવું શું છે કે આવું બને છે? એનાં કારણો શોધીએ. રોકતાની ભાવના શા કારણે નથી જામતી?
અમેરિકન પ્રમુખ કેટલાય બીલિયનનું બજેટ બનાવે છે. એમને , ભાષાના નામે પ્રાદેશિક હિત માટે વિઘાતક બળ કેમ ર એમાપ સત્તા છે. કેટલી સત્તા છે તેનું તેમને પોતાને ય માપ નહિ
કરે છે? એકતાનાં બળ કેમ જોર નથી કરતાં? એને માટે આપણાં હોય. તે તેમાં જ તણાય છે. અંતરમાં ઊંડા ઉતરવું પડશે.
બીજું આજની જીવનદષ્ટિ પણ પલટાઈ છે. હાઈ સ્ટાન્ડર્ડ હિન્દુસ્તાનને આઝાદી મળી ત્યારે દેશનું વિભાજન થયું, ઓફ લાઈફને નામે ભેગ-વિલાસની લાલસા વધી છે. પછી શાંતિ આવે છતાં ય પાંચ હજાર વર્ષના ઈતિહાસમાં રાજકીય એકતા નહોતી
ક્યાંથી? અને ઈફ્લેશન (ફ ગા) વધતા જતા હોય તે નેકરોને તેવી એકતા રાજે છે. આટલું મોટું એકત્રિત ભારત રાજકીય રીતે.' 'કયારેય નહોતું, કે જ્યારે એક રાજ્યતંત્ર હેઠળ,
પણ સંતોષ કેમ રહે. તમને બે હજારના ખર્ચથી ય પૂરું ન થતું હોય એક છત્ર હેઠળ, એક બંધારણ હેઠળ ભારતને આટલા માટે તે નેકરને ૨૦૦ રૂપિયામાં કેમ પૂરું થતું હશે? પ્રદેશ છે. આપણા દેશમાં ધાર્મિક ને સાંસ્કૃતિક એકતા હતી, વિદ્યાર્થીઓને પ્રશ્ન, ભાષાને પ્રશ્ન બધાંની પાછળ આ બધાં થઇ રાજકીય રોકતાં ચાવી કયારેય નહતી. રાજકીય દષ્ટિએ ચીક છે. આપણે જાણે કે માનસિક સ્વસ્થતા ગુમાવી બેઠા છીએ. પ્રજા છીએ એવી ભાવના આપણામાં ન હતી. એટલે એ કેળવવાની રહે છે. બીજી વાત એ છે કે આપણી પ્રકતિમાં કાંઈક એવી છે કે , એથી એક વર્ગ એમ માને છે કે આપણો દેશ ખાડામાં જઈ ' આપણને એકનાં બે ને બેનાં ચાર કરતાં આવડે છે. પણ બેનું એક રહ્યો છે. કેંગ્રેસ બરબાદીને રસ્તે લઈ જઈ રહી છે. પરંતુ માનવ કરતાં નથી આવડતું. આપણા, લેહીમાં એ છે કે આપણે ભાગલા સ્વભાવ પરની શ્રદ્ધા ગુમાવવી એથી મોટો ગુન્હો કઈ નથી. સીનીપાણી શકીએ છીએ. એક નથી કરી શકતા, હા, આપણે આધ્યાત્મિક
સીઝમ એ સૌથી મે ગુન્હો છે.
... ) 19ી એ છે: :- * સ્તર પર અ૮ તની વાત સ્વીકારીએ છીએ, પણ સામાજિક જીવનમાં છે. જ્ઞાતિ, જાડા, અછૂતપણું એથી રંગાયેલા છીએ.
- માનવીમાં ગુડવીલ (શુભેરછા) પડેલી છે. સારા કામમાં મદદ ભાષાવાર રાજની રચનાથી આપણે એકતા સાધી શકીશ ' મળે જ છે. પણ અંતરની શ્રદ્ધા ન હોય તે કેવી રીતે સકળ થવાય. એમ માન્યું, પણ એક ભાષાથી પ્રેમ નથી જામતે એની જુદું તેલંગણે
' એ શ્રદ્ધા ફરી જાગવી જોઈએ. એક વ્યકિતમાં આ શ્રદ્ધા જાગે, - લોકોએ માંગ્યું ત્યારે આપણને ખબર પડી. હવે બીજા પણ માગશે.
એથી જ આ દેશ ને બીજો દેશ ઊંચે આવશે જ. ઈતિહાસના પરિ વળી જો ભાષાથી જ એકતા થતી હોત તે ઉત્તર પ્રદેશ,
વર્તનમાં ઊંચાણ ને નીચાણ આવે જ છે. નીચાણમાંથી ઊંચે જવા રાજસ્થાન, બિહાર વિગેરેનું એક જ રાજય હત. .
માટે હરક્યુલીયન એફર્ટ (ભગીરથ પ્રયત્ન) ની જરૂર છે. એાછામાં બીજું તત્વ આપણી કહેવાતી આધ્યાત્મિકતા છે. રવીન્દ્રનાથ
ઓછી મહેનત કરી વધુમાં વધુ મેળવવાની વૃત્તિ ટાળવી જોઈએ. ટાગોરે કયાંક પૂછયું છે કે આપણે આટલા આધ્યાત્મિક (Spiritual)
" આ મૂળ પ્રશ્ન-બેઝીક પ્રોબ્લેમ –ને સામને ન કરીએ છતાં આપણું એટલું અધ:પતન કેમ થયું? કારણ કે, આ આધ્યાને ત્યાં સુધી સુખી ન થવાની ફરિયાદ કર્યા કરવાને કંઈ અર્થ નથી.” ત્મિકતાથી આપણે અધર વર્લ્ડલીનેસ” (પરલોકલક્ષી ભાવના) કેળવી. . . ત્યાર બાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે આભારઆ સંસારને અસાર સમજી તેના તરફ દુર્લક્ષ કર્યું. સમાજસેવાને ભલી ગયા. સામાજિક જવાબદારીનું ભાન, નાગરિકતાનું ભાન
નિવેદન કર્યું અને અતિથિવિશેષ સી. પૂર્ણિમાબહેનનું પુષ્પહાર વડે જ આપણામાં ઓછું છે. અગાઉ સમાજવ્યવસ્થા બ્રાહ્મણોએ રચી હતી,
સન્માન કરવામાં આવ્યું અને સૌ ભાઈ બહેન ઊંડી પ્રસન્નતા છે પણ આપણી વ્યવસ્થામાં તે ટકી શકી નહીં. .. . અનુભવતા રાત્રીના ૧૦ વાગે લગભગ વિખરાયાં.
Page #55
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૧૯
પ્રબુદ્ધ જીવન
૨૩૨
=> પંડિતજી સાથેના કેટલાક પાવક પ્રસંગે - (શકિત દલ' ના નવેમ્બર ૧૯૬૭ ના અંકમાંથી સાભાર ઉધૃત વશ થઈ તાર તેડી આગળ ધસી આવ્યા. હું તે પિલીસ ફિતથા અનુવાદિત).
સરની મદદથી માંડ બહાર નીકળી શકી, પરંતુ જોઉં તે સેનલ ન ' પંડિતજીના સાનિધ્યમાં રહી કામ કરવાને સૌથી પ્રથમ મળે! આરતીએ તો મારે હાથ જોરથી પકડી રાખેલે, પણ તેનલ અવસર મને હરિપુરા કોંગ્રેસમાં મળ્યું. એ વખતે શ્રી મૃદુલાબહેન કયારે છૂટી પડી ગઈ એ ખબર જ ન રહી. અમારી ચિન્તાને પાર સારાભાઈના નેતૃત્વ નીચે હું સ્વયંસેવિકા દળમાં દાખલ થઈ હતી. ન રહ્યો. આ દરમ્યાન પંડિતજી તે તેમને માટે તૈયાર રાખેલી મોટવિષયવિચારિણીના મંડપના પ્રવેશદ્વાર પર રહી નેતાઓની સગવડ, રમાં મારા સસરા શ્રી મંગળદાસ પકવાસા સાથે વધુ જવા રવાના વ્યવસ્થા વગેરે જોવાનું કામ મારે બજાંવવાનું હતું. એક વાર કોઈ થઈ ગયા હતા. સોનલને શોધવા પોલીસ તથા રાજભવનના કર્મનેતાનું લાંબુ ભાષણ ચાલી રહ્યું હતું એ દરમ્યાન પંડિતજી ધીમેથી ચારીઓએ મહેનત ઘણી કરી, પણ તેને કયાંય પ-લે મળ્યું નહીં. મંચના પાછલા દરવાજેથી બહાર નીકળી જઈ જ્યાં તેમના આરામ છેવટે વાયરલેસ વાન મોકલવામાં આવી. હું તે ફિકરમાં બેઠી હતી. માટે ટેબલ, ખુરશી, કોચ ઈત્યાદિ સાધનાની વ્યવસ્થા કરવામાં ત્યાં તે દૂરથી મેટરસાયકલ પર એક પોલીસ ઓફિસર આવી હતી ત્યાં પહોંચી જલદી કાંઈક લખવા લાગી ગયા. એમને આવતા દેખાયા. નજીક આવી તેણે સમાચાર આપ્યા કે પંડિચા આપી હું એક બાજુ બેઠી કે તરત મને ખ્યાલ આવ્યો કે મારી તજીની ગાડી ઘોડી વાર પહેલાં જ પેલી બાજુથી પસાર થયેલી, ગાડી, બે ત્રણ સખીઓએ મને તેમની હસ્તાક્ષર ડાયરી, જો કોઈ મોકો થંભાવી આપના માટે તેમણે સંદેશે મેક છે, “Tell her મળી જાય તે પંડિતજીના હસ્તાક્ષર મેળવી લઉં એ હેતુથી, આપી mother that I have kidnapped her.” કે કાવ્યમય સંદેશ! હતી. એટલે કયારે પંડિતજી લખવાનું બંધ કરે અને ત્યાં પહોંચી જાઉં
સાંજના સૌ પાછા ફર્યા ત્યારે ખબર પડી કે સખત ભીડમાં એની હું અધિરાઈથી રાહ જોઈ રહી હતી; પરનું પંડિતજીનું લેખન
સનલ વિખૂટી પડી પંડિતજી બાજુ પહોંચી ગઈ હતી. મેટરમાં બેસવા એવી ત્વરાથી ચાલી રહ્યું હતું કે પૂર્ણાહૂતિની કોઈ જ નિશાની દેખાતી
જતા હતા ત્યાં તેમની નજર સેનલ પર ગઈ કે તરત જ તેને નહોતી. આ બાજુ મારી ચિંતા વધી રહી હતી કે મંચ પરના નેતાનું
ઊંચકી પિતાના ખોળામાં બેસાડી દીધેલી ! આ બાજ અમે જ્યારે વકતવ્ય પૂરું થતાં જ પંડિતજી ત્યાં પહોંચી જશે અને હસ્તાક્ષર
તેની શોધાશોધ કરતાં હતાં ત્યારે તે તે લહેરથી પંડિતજીના ખોળામાં મેળવવાની હાથમાં આવેલી તક સરી જશે. થોડી કાણે તે આમ
બેસી તેમણે ખૂદ છોલી આપેલાં ફળો તેમના હાથે આરોગી રહી દ્વિધામાં બેસી રહી, પણ પછી બધી હિંમત એકઠી કરી પંડિતજી
હતી! આખા રસ્તે તે ખળામાં જ બેસી રહેલી ને થોડી નિદ્રા પણ પાસે પહોંચી જઈ હસ્તાક્ષર માટે વિનંતિ કરી. લેખનકાર્યમાં આમ
તેણે માણી લીધેલી ! ' ' ' ' . . ખલેલ પડવાથી તેમના ચહેરા પર રોષ પ્રગટ ને ગરમ થઈ બોલ્યા,
રાતના જમતી વખતે પંડિતજીએ કહ્યું, “તારી છોકરી ઉપાડી હું કેટલીક અગત્યની બાબતે લખી રહ્યો હતો તેમાં વળી નું કયાંથી
ગયેલ તેથી નારાજ તે નથી થઈને ! છોકરી છે; બાકી હરણ કરવા આવી પડી ?” ' '
જેવી જ!” ' ' , ' " ' . “માફ કરે!' છોભીલી પડી જઈ હું તરત મારી જગ્યાએ
બીજો એક પ્રસંગ-જ્યારે તેઓનાગપુર વિદ્યાપીઠના પદવીદાન પાછી ફરી ગઈ. ત્યાં તે તેમણે બૂમ પાડી કહ્યું, “અહીં આવ!
સમારંભ નિમિરો નાગપુર આવેલા ત્યારે જમતી વખતે તેમનું ધ્યાન બેલ! તારે શું કામ છે?” મે હળવેથી બધી ડાયરીએ ધરી દીધી.”
તલના નાના નાના લાડુ પર ગયું. એક લાડુ ઉપાડીને ખાવાની “હમણાં લખી આપું છું” કહી તેમણે દરેક ડાયરીમાં એક એક
કોશિશ કરી, પણ લાડુ જરા કડક થઈ ગયેલા, તેથી ઘણી તાકાત સુવાકય લખી આપી નીચે પોતાની સહી કરી અને પછી હસીને
વાપરવા છતાં લાડુ ભંગાય નહીં. “ રહેવા દો! નાના નાના ટુકડા બલ્યા, “કેમ! હવે તે ખુશ ને?” કોઈ પણ ખુશ ખુશ થઈ જાય
કરાવી આપું છું!” મે કહતું, પણ તેમણે એકદમ ઈન્કાર કરી કહ્યું. એવું એ મેહક વ્યકિતત્વ હતું !
“શું હું કાંઈ બુટ્ટો થઈ ગયો છું?” વળી ફરી પ્રયત્ન શરૂ કર્યો, એ તે પાછા તરત ગંભીર થઈ પિતાના લેખનકાર્યમાં લાગી
કણી કણી કાતરીને છેવટે આખો લાડુ ખાઈ ગયા! મુખ પર વિજયનું ગયા. આ પ્રસંગની મારા હૃદય પર ઊંડી અસર થઈ..
સ્મિત ફરકાવી મારી તરફ જોયું, બીજો લાડુ ઉપાડો ને એ પણ નાગપુર, મુંબઈ અને બેંગલોરમાં જયારે મારા પૂજ્ય સસરો ખાઈ ગયા !
" રાજયપાલ હતા ત્યારે પંડિતજીની મહેમાનગતી કરવાનું સૌભાગ્ય - તેમના નાગપુર વસવાટ દરમ્યાન એક વાર તે કોઈ સમાઅનેક વાર મને સાંપડ્યું હતું, પરંતુ નાગપુરમાં સૌથી વધુ રહેવાનું રંભમાં હાજરી આપવા ગયેલા, ત્યારે તેમના રૂમની સફાઈ વ્યવસ્થા બન્યું એ કારણે ત્યાં તે લગભગ દર વરસે તેમના સાન્નિધ્યને વગેરે ઠીક છે કે કેમ તે જોવા હું તેમના રૂમ ભણી વળી જોઉં તે લાભ મળતું હતું. ભૂતકાળનાં એ બધાં સંસ્મરણો જાગે છે ત્યારે પંડિતજીના બે ત્રણ કોટ લઈને બેઠેલે તેમને વફાદાર નેકર હરિ હૃદય ગદ્ગદ્ ચંઈ જાય છે !
- કોઈ કોટને સાંધી રહ્યો હતો તે કોઈને વળી થીંગડું લગાવી રહ્યો . એક વાર વર્ધામાં મોટો સમારંભ હતે. પંડિતજી દિલ્હીથી હતો! હું તે છેક જ થઈ ગઈ ! “આપને આ બધું જોઈ નવાઈ નાગપુર આવી સીધા જ વર્ષા જવાના હતા. મારી બે પુત્રીઓ લાગતી હશે, પરંતુ પંડિતજી બહુ ઓછા કપડાં રાખે છે. જેનાં કપડાં આરતી તથા પાંચ વર્ષની સેનલને લઈ અમે નાગપુર વિમાન- સાવ ન પહેરવા જેવા થઈ જાય ત્યારે જ તેઓ એ કાઢી નાંખે છે. મથકે તેમનું સ્વાગત કરવા ગયા. પંડિતજી વિમાનમાંથી ઉતર્યા કે એમની રજા સિવાય એક પણ જનું કપડું અમારાથી કઢાય નહીં ! મેં ગુલાબ આપી તેમનું અભિવાદન કર્યું. ગુલાબ તેમણે કોટ પર એટલે તે એમની સાથે જ્યાં જોઉં ત્યાં સેય દેરા સાથે જ લઈ લગાડી દીધું. સૌના અભિનંદન ઝીલ્યા, પુષ્પહાર સ્વીકાર્યા. એમને લઉં છું.” હરિએ સ્પષ્ટતા કરી. જાદુ એ હતી કે તે ક્યાં જાય ત્યાં કે તેમને વીંટળાઈ જવા- એક વાર શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિતને પણ આને કારણે મથામણ કરતા. કેટલીક વાર આથી અવ્યવસ્થા અને શેરબકોર પંડિતજીને ઠપકે સાંભળવું પડે. શ્રીમતી પંડિત જ્યારે લંડનમાં મચી જતા. એક વાર એવું બન્યું કે તારની વાડ પાછળ ઊભેલા ભારતના હાઈકમિશનર તરીકે હોદ્દો સંભાળતાં હતાં એ દરમ્યાન, અસંખ્ય લોકો તરફ તેમણે પ્રેમથી હાથ હલાવ્યું કે લોકો લાગણી પંડિતજી પ્રધાનમંત્રીઓની પરિષદમાં ભાગ લેવા લંડન ગયેલા.
Page #56
--------------------------------------------------------------------------
________________
. . મૂળ હિંદી. *
" .
સૌ. શારદાબહેન શાહ
૨૩૪ પ્રવન
તા ૧-૩-૯ કપડાં બાબતની તેમની ઉદાસીનતા તથા કેટલીક અંગત આદતેથી. : "તરવરતા ઉત્સાહ અને કાર્યક્ષમતા પર જરા પણ અસર નહોતી કરી. પરિચિત વિજ્યાલક્ષમીએ તેમની ગેરહાજરીમાં તેમની બેગ ખેલી " * ગમે તેવા કોલાહલ કે ભીડમાં તે શિસત સ્થાપિત્ત કરવા કદી પડતા, જોયું તેમાં માત્ર ત્રણ જ કોટ અને તે પણ કેટલીયે જગ્યાએ ઘોડેસ્વારી કરતા, એક સાથે બબ્બે પગથિયાં ચડી જતા. અંતિમ ફાટેલાં કે રફ કરેલાં ! તરત જ સેક્રેટરીને બોલાવી એક કટને નમૂને દિવસેમાં મહાસમિતિની બેઠકમાં વૃદ્ધાવસ્થાની છાયા દેખાતી, પરંતુ આપી તે મુજબના ત્રણ નવા કોટ રસીવડાવી મંગાવવાને આદેશ ' એ' સ્વમાની પુરુષ તે વૃદ્ધાવસ્થાને પણ સંગઠે બતાવી તેનાથી આપે. પંડિતજીને જરા પણ ખબર ન પડે એ રીતે જુના કોટ વેગળા થઈ જાય તેવા અડગ હતા. મહાસમિતિની બેઠક મળી ત્યારે . કાઢી લીધા અને તેના સ્થાને નવાગેઠવી દીધા. પરંતુ પરિષદ બીજે કઈ તેમનો હાથ પકડે કે દોરે તે તેમને પસંદ નહોતું. પિતાની જાત જ દિવસે હોવાથી કપડાં કાઢવા જેવી તેમણે બેગ ખેલી તે. જૂના સામે એ બરાબર ટક્કર ઝીલવા તત્પર રહેતા. પત્રકાર સાથેના વાર્તાકોટ ગાયબ! બધા જ નવા નકોર! અને તેમને રેપ બરાબર પ્રગટયે, લાપમાં પણ તેમણે કહેલું, ‘તે. હજી ઘણું જીવવાને છું - “ના કહેવાથી મારા કેટ બદલાયા છે?” નોકર તે થરથર ધ્રૂજવા પરંતુ અંદરથી તે એ જાણી ગયા હતા કે જે દેહ પર એકવાર લાગે! બોલાવી લાવ્ય શ્રીમતી પંડિતને!.. !! .. ' તેમનું આધિપત્ય હતું. એ દેહ પર વૃદ્ધાવસ્થા કબજો જમાવી
“તારે ભાઈ ગરીબ છે. તને એ ગરીબી તથા ફાટેલાં કપડાંને રહી હતી. . . . . . . . . . શરમ આવતી હોય તે હું કયાંય બીજે રહેવા ચાલ્યા જાઉં!” વિજ્યા- તેમની ફર્નિ, તરવરાટ, ઉત્સાહ, કાર્યનિષ્ઠા જોઈ ઘણા લોકોને લક્ષમી તે બિચારાં ચૂપ થઈ ગયાં! ' , , , , , ,
અચંબ થતું. પરંતુ એ બધું તેમનું નિયમિત જીવન, વેગાસન વગેરેને
આભારી હતું. ' . એક વાર નાગપુરના રાજભવનમાં તેમના સન્માનમાં એક
તા. ' , ગાર્ડન પાર્ટી જવામાં આવી હતી. પંડિતજી ચારે બાજુ ફરી . એ કઈ યોગભ્રષ્ટ પુરુષ હતા, દેહરૂપે આજે આપણી વચ્ચે ફરી અતિથિઓને મળી વાત કરતા હતા, ત્યાં તેમનું ધ્યાન કોઈકે
નથી, પણ કરોડો માનવીઓના હૃદયમાં તેમણે અમર સ્થાન મેળવ્યું
છે. જવાહરયુગની જે જોત પ્રગટાવી તેની શિખાએ સદા આ બેદરકારીથી ફેંકેલી કેળાની છાલ તરફ ગયું. ખલીસ ! બધાને સાથ છોડી એ તે ગયા એ ઢગલા ભણી ને છાલે ભેગી કરી કરી દેશને પ્રકાશ આપતી રહેશે, જો આપણે એ જ્યોતને બરાબર જલતી એક ટેપલામાં નાંખવા લાગી ગયા. જેણે છાલ ફેંકી હતી એને રાખી શકીએ તે ! . . ત્યાં ભારે થઈ પડી ! બધાં , છાલ, ઊઠાવવાના કામમાં લાગી
સૌ. શારદાબહેન શાહ, ગયા!. . . . . . . . .
શ્રી પૂર્ણિમાબહેન પકવાસા t", કોઈ કામ નિમિત્તે દિલ્હી જવાનું જ્યારે મારે બનતું ત્યારે આ નવી દુનિયામાં–૧૩: ' ' પંડિતજીને અચૂક મળતી. કેટલીક વાર અમારી વચ્ચે શકિતદલની
અમેરિકાના પ્રમુખની ચૂંટણી રસાકસીભરી થઈ અને શ્રી પ્રવૃત્તિ વિષે વાત ચાલતી.. તેમને આ પ્રવૃત્તિમાં રસ
નિકસન ચૂંટાઈ આવ્યા અને હવે તે પ્રમુખને હોદ્દો સ્વીકારી પણ હતે એટલે.. સાથે પત્રિકા, સ્મૃતિગ્રંથ કશું, પણ
લીધું. લગભગ ત્રણ માસ સુધી ચૂંટણીને જે પ્રચાર થયો તે ટૅલિસાહિત્ય લઈ જાઉં તે એ બધું રસપૂર્વક વાંચવાને તેઓ
વિઝનમાં જો. પ્રમુખની ચૂંટણીમાં લાખો ડ્રૉલરથી પણ વધારે ઉત્સાહ બતાવતા. શકિતદળને દેશવ્યાપી સંસ્થા બનાવવાની મારી
ખર્ચ કરવો પડે છે અને તેથી સામાન્ય જન ચૂંટાઈ આવે એ જમા મેં. એકવાર તેમની પાસે મૂકી ત્યારે જવાબમાં તેમણે કહેલું,
સંભવ ઓછો દેખાય. વળી આ ચૂંટણી તે મત ધરાવનાર સમગ્ર “ભારતની બહેનોમાં ડાયનેમીક જાગૃતિ લાવવા આવી પ્રવૃત્તિ આવ
પ્રજા કરે છે એટલે ચૂંટણીમાં ઊભા રહેનાર વ્યકિતએ આખા દેશશ્યક છે; પરંતુ તેને પ્રચાર બરાબર થવો જોઈએ.”
;
માં ફરવું પડે છે. દેશમાં કાળા - ગેરા વચ્ચે હિંસાનું જે તાંડવ , ' ' “ અમે તે કામ કરી જાણીએ. પ્રચાર પાછળ જો પડીએ તે
થઈ રહ્યું છે, અને અમેરિકા વિયેટનામની લડાઈમાં ફસાયું છે પછી કામ કોણ કરે ?” . , ' '
તેમાંથી બહાર કેવી રીતે નીકળવું - આ બે મુખ્ય સમસ્યા હતી. તેનો '' હું જોઈ રહ્યો છું કે આજકાલ કામ નાનું હોય પણ તેને
સમાધાનમાં તે શું કરશે તે સમગ્ર પ્રજાને સમજાવવાનું અને પેટની માટે પ્રચાર બહુ મોટું રૂપ લે છે. તમારું કામ તે ઉપગી છે
ભીખ માગવી એટલું જ નહિ પણ ચૂંટણીના ખર્ચને પહોંચી વળવા અને એ ભારતની બહેનના કાન સુધી બરાબર પહોંચે એ માટે
માટેના ફંડમાં નાણાં ભરવાની વિનંતી પણ પ્રજાને કરવી પડે છે. સારો એવો પ્રચાર થવો જ જોઈએ.”
ઉપરાંત પ્રમુખપદ માટેના અન્ય ઉમેદવારના મતનું ખંડન અને અને ત્યારપછી ખૂબ જ આત્મીયતાથી તેમણે કહ્યું;”. “મારી
પિતાના મતનું સમર્થન કરવું પડે છે. યુનિવર્સિટીઓમાં જઈને, તમને એક રસલાહ છે કે તમારી પ્રવૃત્તિ કદી પણ સરકારના હાથમાં મેળાઓમાં જઈને, બીચ ઉપર જ્યાં લોકોના ટોળાં ભેગાં થતાં હોય ન પશે. કોઈ પણ કામ સરકાર દ્વારા થાય છે ત્યારે જાણે તેને છે ત્યાં પોંચી જઈને એમ - નાની મોટી અનેક સભાઓ ભરવી અસલી રંગ જ ચાલ્યા જાય છે, એટલું જ નહીં પણ, કામ પ્રત્યેની પડે છે. અને સમગ્ર પ્રજામાં ચૂંટણી પ્રચાર ઘરે ઘરે પહોંચાડે નિષ્ઠા વફાદારી બધું જ ખોવાઈ જાય છે. આ હું મારા અનુભવથી જ પડે છે. સભામાં અનેક પ્રશ્ન થાય તેના ઉત્તર આપવા પડે છે. તમને કહી રહ્યો છું. હું જ્યારે તમારા જેવા કાર્યકર હતો ત્યારે કોઈ ટેલિવિઝનમાં પ્રેસ રિપેર્ટરના પ્રશ્નોના ખુલાસા કરવા પડે છેકામ પાછળ ચારઆના જેટલું ટાંગાભાડું પણ ખર્ચવા દિલ નહેતું સમગ્ર પ્રજા ઉપરાંત પ્રાંતની સરકારમાં ચૂંટાયેલા સભ્યોના પણ થતું. ઠંડી, ગરમી વરસાદ કે કાદવકીચડ ગમે તે હોય, પગે ચાલીને મતની ગણતરી લેખીમાં લેવામાં આવે છે. એટલે પ્રજા ઉપરાંત જ જવાનું ! પણ આજે તે કોઈને મેટર કે જીપ વગર ચાલતું જ પ્રાતીય સભાસદોમાંથી પણ બહુમતી મેળવવી પડે છે, ટેલિવિઝનમાં નથી. સરકારનું કામ એટલે સરકારનું પેટ્રોલ, ટી. એ. (Travelling પ્રત્યેક ક્ષણે કોણે કેટલા મત મેળવ્યા તેની ગણતરી આવ્યા જ કરે allowance) ડી. એ. (Daily allowance) નું ભૂત બધાં છે અને તે સાથે જે ઉમેદવારોના મતો કઈ તરફ જઈ રહ્યા છે પર સવાર છે. કામ નજીવું ને જાહેરાત માટી-આવું બને ત્યાં કામની અને તેની શી અસર તેમના ઉપર થઈ રહી છે તેનું પ્રદર્શન થતું ખરી મહત્તા ઘટી જઈ તે ગૌણ બની જાય છે... ' , , રહે છે. લગભગ આખી રાત ટેલિવિઝન ચાલુ રહ્યું અને રીપોર્ટર . . રવીન્દ્રનાથ ટાગોરે પંડિતજી માટે યથાર્થ કહે છે, “પંડિતજી મતે વિશેની ચર્ચા કરતા રહ્યા. ઘડીકમાં એમ લાગે કે હમ્ફી આવશે ચતુરાજ વસંતના જીવંત પ્રતીક છે.” વધતી જતી ઉંમરે તેમને અને ઘડીકમાં એમ લાગે કે નિકસન પ્રમુખ થશે. પણ છેલ્લા કલા
Page #57
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૩-૧૯
પ્રબુદ્ધ જીવન
૨૩૫
કોમાં નક્કી થઈ ગયું કે નિકસન જ આવશે. નિકસનના વિરોધી હઠ્ઠીએ સર્વ પ્રથમ નિકસનને અભિનંદન આપ્યા અને બીજા ઉમેદવારો તથા જોન્સને પણ અભિનંદન આપ્યા. જે કોઈ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે છે તે સમગ્ર પ્રજાને લાડીલે નેતા છે અને તે સૌના પ્રીતિ અને આદરને પાત્ર છે. - આવી ભાવના અમેરિકન પ્રજામાં છે, પછી ભલેને તે કોઈ એક પાર્ટીમાં હોય - કારણ તે સમગ્ર પ્રજાએ ચૂંટેલે ગણાય છે. અને જોયું કે જ્યારે પ્રમુખપદની વિધિ થઈ ત્યારે પ્રજાની આ ભાવના પૂરી રીતે વ્યકત થઈ રહી હતી. એ વિધિ ખુલ્લા મેદાનમાં દેશની પ્રજાની સમક્ષ થઈ.
ભારત ધર્મપ્રધાન દેશ ગણાય છે અને આપણે આધ્યાત્મિક તામાં અન્ય કરતા ચડિયાતા છીએ એવી સાચી - ખાટી ભાવના ભારતીમાં ઘર કરી ગઈ છે. પરંતુ રાજ્ય તરીકે ભારત ધર્મનિરપેક્ષ છે અને તેને અર્થ રાજ્ય કરનારા ધર્મની ઉપેક્ષા એ જ સમજે છે અને તે પ્રમાણે જ આચરણ કરતા હોય છે. અને અમારૂ રાજય તે સેકયૂલર છે એ સાચે ખાટો પ્રચાર કરવામાં મેટાઈ માનતા જણાય છે. આ અમેરિકન પ્રજામાં ધર્મને કેવું મહત્ત્વ છે તે પ્રમુખપદની વિધિ વખતે સમજાયું. પ્રમુખપદની વિધિમેં ચાર વાર તે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી અને ઈશ્વરના આશીર્વાદ મંગવામાં આવ્યા. જે ભાષણે થયા તે આ ચાર વાર પાદરીઓએ જ કર્યા અને છેલ્લે પ્રમુખે કર્યું. એ બધાં ભાષણમાં ઈશ્વર ઉપરની અટલ શ્રદ્ધાના દર્શન થના. અને મારે કહેવું જોઈએ કે આ પ્રસંગનું ટેલિવિઝન જોઈને મારું હૃદય પણ ગદ્ગદ્ થઈ ગયું. કયે આપણી ધર્મની ભાવનાનું પતન અને જેને આપણે ધર્મહીન કહીએ જાણીએ છીએ તેમની ધર્મ વિશેની શ્રદ્ધા? પાદરીરને સૂર હ. કે “હે પ્રભુ અમે તમારી આજ્ઞા પ્રમાણે વર્તતા નથી, તમને બળ આપે કે આપની આજ્ઞા અને આદેશનું યથાર્થ પાલન કરી શકીએ, દુનિયામ શાંતિ અને સુખનું રાજ્ય સ્થાયી કરી શકીએ. અહીં પણ અનેક ધર્મો છે, ખ્રીસ્તી ધર્મના પણ અનેક સંપ્રદાયે છે, છતાં રાજ્યકાર્યમ ધર્મને વચ્ચે લાવવામાં અમેરિકન પ્રજાને કશું અજુગનું લાગતું નથી. પણ આપણે ત્યાં ધર્મની આભડછેટ સરકારને લાગી છે. કોઈ પણ કાર્યમાં ધર્મ ભૂલેચૂકે પણ વચ્ચે ન આવી જાય તેવી તકેદારી સેવવામાં રાજયકર્તાને ગૌરવ અનુભવે છે--આ છે કેવળ દંભ. જે કાંઈ કરવું હોય તે સંસ્કૃતિ-Culture-ને નામે કરવું પણ ભૂલેચૂકે ધર્મને નામે નહિ. આ દંભ સરકારમાં ઘૂસી ગયા છે અને છતાં ભારતી ને ધર્મપ્રધાન છે–એવું ગૌરવ લેવામાં આપણે રાચીએ છીએ. અહીં એ કહેવાનું તાત્પર્ય તે નથી જ કે અમેરિકન પ્રજામાં સાચે જ ધર્મનું સામ્રાજ્ય છે. પરંતુ જ્યાં ધર્મ છે ત્યાં છે જ. તેને આપણી જેમ સંસ્કૃતિનું નામ આપવાને દંભ કરવો પડતો નથી-એટલું જ કહેવાનું જરૂરી છે. પ્રમુખપદની વિધિમાં કોઈ અન્ય ભાષા નહિ પરંતુ માત્ર ઈશ્વરની જ યાદી–આ વસ્તુ જ મને બહુ ગમી ગઈ. તે પ્રત્યે ધ્યાન દોરવું જરૂરી લાગ્યું છે તેથી આ વિવરણ કર્યું છે, જેથી આપણામાંથી દંભ ઓછા થાય અને ધર્મને માટે જે કરવું હોય તે ધર્મને નામે જ કરીએ એવી હીંમત આપણમાં આવે.
પ્રચારમાં સર્વત્ર એક વાત નજરે ચડતી કે પિતાને અને પિતાના કુટુંબીજનોને પ્રજાને પરિચય પ્રથમ આપવામાં આવતા. પ્રમુખપદ સંભાળતી વખતે પણ બાયબલ પતિ-પત્ની બન્નેએ પકડયું હતું. પ્રમુખપદની વિધિ વખતે પ્રમુખ કયા પ્રકારની ટેપી રગાઢશે તે પ્રશ્ન છાપાવાળા વારંવાર કરતા અને કયા પ્રમુખે કેવી ટોપી પહેરી હતી તેને ઈતિહાસ પણ આપ્યું હતું. પરંતુ શ્રી નિકસને તે સૌના આશ્ચર્ય વચ્ચે માથું ખુલ્લુ જ રાખ્યું. પ્રમુખપદ સંભાળીને પ્રથમ તેમણે પિતાની કેબિનેટ ઘૂંટી અને તેમના સૌને
પરિચય આપ્યો. તેમાં એક બાબત ઉપર ભાર આપ્યો તે નોંધવા જેવો છે. મારા મનમાં હાજી હા કરનારા મેં ચૂંટયા નથી પરંતુ તે તે ખાતાના નિપૂણેને મેં ચૂંટાયા છે. મારો મત બરાબર ન હોય તો તે સુધારી શકે એવા સભ્ય મેં આ કેબિનેટમાં લીધા છે. આ બાબત સાચી હોય કે બેટી તે તે ભવિષ્ય જ નક્કી કરશે પણ સિદ્ધાન્ત રૂપે તે ઉત્તમ છે. અને જે ખરેખર એ જ દષ્ટિ નિકસનની હોય તે તે સફળ પ્રમુખ થશે એમાં શક નથી. .
કેબિનેટના સભ્યની પત્નીને પણ પરિચય કરાવવામાં આવ્યો. અને તેમને સમજાવી દેવામાં આવ્યું કે તમારા પતિદેવને સમય રાજકાજમાં ઘણો જશે અને તેથી તમારી અને ઘરનાં બાળકો પ્રત્યે પૂરું ધ્યાન દઈ શકાશે નહિ તે માઠું લગાડશે નહિ. તેમના કાર્યમાં રસ લઈને તેમને મદદ કરો. પછી નાચ-ગાનની પાટિએ થઈ તેમાં હાસ્યરસની રેલમછેલ હતી.
વિશ્વમાં અત્યારે બે રાજ્યો બળવાન ગણાય છે–અમેરિકા અને રશિયાં. તેમાં અમેરિકાના પ્રમુખ થવું એટલે વિશ્વની મહાન
કિતમાં ખપવું. એ હૈદાને ન્યાય આપી શકે તેવી વ્યકિત ન હોય તે વિશ્વમાં તેની અસર માઠી પડયા વિના રહે નહિ, ૨ રીતે મારી જવાબદારી અમેરિકન પ્રમુખની છે. અને નિકસન જ્યારથી પ્રમુખ થયા છે ત્યારથી તેમની હરેક પળ દેશકાર્યમાં જ વીતવાની છે. એ નક્કી છે. સૌથી મોટી સમસ્યાના સમાધાનમાં તે શું કરી શકે છે તે જોવાનું છે. રશિયા અને અમેરિકા લડી ન પડે તે જોવાનું તેને શિરે છે. લડી પડે તેવી ભૂમિકા તૈયાર છે જ, ઈઝરાયલ અને આરબ દેશો વચ્ચે સમાધાન ન થાય તે એમને લડવું પડશે જ એ નક્કી છે. અને દેશમાં આંતરિક શાંતિને આધારે વિયેતનામની લડાઈમાંથી બહાર નીકળવા ઉપર અને કાળી પ્રજાના તેષ ઉપર છે. આ રામસ્યાના સમાધાનમાં તે લાગી ગયા છે અને યથાશીધ્ર સમાધાન થાય તે માટે તત્પર હોય એવા લક્ષણ દેખાય છે. તેમાં તે કેટલી પ્રમાણમાં સફળ થશે તે તે ભવિષ્ય દેખાડશે. પણ નિષ્ઠાપૂર્વક તેમાં નિકસન લાગી ગયા છે તે તે રોજના સમાચારો ઉપરથી જણાઈ આવે છે. આપણે પણ પ્રાર્થો કે તેમાં તે સફળ થાય. કારાણ, તેમની રાફળતામાં વિશ્વનું કલ્યાણ છે અને તે જે નિષ્ફળ જાય તો વિશ્વ માટે વિનાશ સિવાય બીજું કંઈ નથી. ટેરેન્ટો, ૫-૨-૬૯.
દલસુખ માલવણિયા
પાનીમેં મીન પિયાસી :
પાનીમે મીન પિયાસી : કબીરજીના આ ભજનને આધ્યાત્મિક વ્યંગ્યાર્થ ગમે તે હોય, અમને તે આ ભજન આજે કેવળ ભૌતિક- વ્યાવહારિક કારણોસર યાદ આવ્યું છે. દેશમાં અનેક ઠેકાણે પાક ઘણે સારો શો છે. હરિયાણા ઘઉંથી છલકાય છે, તો કેરળમાં કદી નથી થયા એટલે ચેખાને પાક થયે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન વગેરે સ્થળોએ પણ જુવાર, બાજરી, કઠોળ સારા પ્રમાણમાં પાકય છે; પણ આ કમનસીબ દેશની તાસીર જ એવી છે કે કોઈ પણ સારી વસ્તુ હોય એને એ બગાડીને જ જંપે છે. વહીવટી જડતા, આજનમાં દૂરંદેશીને અભાવ, ખોરાકને રાજકારણમાં ઉપયોગ એ બધા તત્ત્વને કારણે આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આટલો બધે પાક થયો હોવા છતાં એ ભૂખ્યાં જના માં સુધી પહોંચશે કે કેમ એવી શંકા કોઈને થાય છે તે અસ્થાને નહિ ગણાય. પાણીમાં રહેલી માછલી તૃષાતુર જ રહે એવી કબીરજીની અધ્યાત્મવાણી, આપણી અને પરિસ્થિતિના સંદર્ભમાં સાચી પડશે કે શું એવું કોઈને થાય છે તે આશ્ચર્ય શા માટે નહિ ગણાય એ નીચે આપેલા કિસ્સાઓ ઉપરથી સ્પષ્ટ થાય છે.
હરિયાણાને જ દાખલો લઈએ. હરિયાણામાં રૂા. ૧૬ કરોડને ખર્ચે વિઘ ત સિંચાઈ અને ડિઝલ સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવી છે, અને હરિયાણાના અડીખમ કિસાને આ વ્યવસ્થાને લાભ લઈને ત્યાં મબલખ પાક પકવ્યો છે. સમગ્ર દેશના ઘઉંના પાકને અંદાજ લઈએ તે પહેલાં જેટલો વધારેમાં વધારે ઘઉંને પાક પાક હતો તેના કરતાં ૧૯૬૮માં ૩૫ ટકા વધારે એટલે કે
Page #58
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-
૯
૪૩ લાખ ટન વધારે ઘઉંને પાક આ દેશમાં પાક છે; પરંતું. આ
‘મહાત્મા’ ચિત્રપટ દર્શન દેશની કમનસીબી છે કે, સૂત્રસંચાલકોને આ પાકનું શું કરવું તેની
ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ તરફથી તૈયાર કરવામાં આવેલા “મહાત્મા સૂઝ પડતી નથી! ખેડૂત પાસે આ પાક ભરી રાખવા માટેના ભંડાર ચિત્રપટ ફેબ્રુઆરીની ૧૪મી તારીખથી ૨૦મી તારીખ સુધી મુંબઈના નથી એટલે એ પાક ખુલ્લામાં પડી રહ્યો હોવાને ઉહાપોહ થોડા “લીબટ” સીનેમામાં દેખાડવામાં આવ્યું હતું. તે દરમિયાન, ૨૦મી સમય પહેલાં ઉત્તર ભારતનાં અખબારમાં થયું હતું. મુંબઈમાં આ
તારીખના બીજા શેમાં તે ચિત્રપટ જોવાની શ્રી મુંબઈ જેને યુવક સંઘના
સભ્યો માટે રૂ. ૩ની ૩૫૦ ટિકિટો રીઝર્વ કરાવીને ખાસ સગવડ વધારાને પાક ભરવા માટેના ભંડાર પ્રાપ્ય છે (હજાર ટન ઘઉં સમાવી
કરવામાં આવી હતી અને સભ્ય દીઠ વધારેમાં વધારે ત્રણ ટિકિટ શકે એવા ભંડારે ખાલી પડયા છે એવા સમાચાર હમણાં જ પ્રગટ આપવાને પ્રબંધ કરવામાં આવ્યા હતા. જણાવતા આનંદ થાય છે કે થયા હતા અને એનો કોઈ રદિયે સત્તાધારીઓ પાસેથી મળ્યું નથી) આ બધી ટિકિટ ખપી ગઈ હતી અને એમ છતાં ટિકિટની પરંતુ થાય શું? ઝેનબંધી, ફૂડ કોર્પોરેશન, ભાવ સપાટી જાળવવાની
માંગ ચાલુ રહી હતી. સાંજના ૬-૩૦ થી રાત્રીના ૧૨-૩૦ સુધી
એમ લગભગ છ કલાક આ ચિત્રપટ ચાલ્યું હતું અને સંઘના સભ્યોએ જરૂરત વગેરેની આળપંપાળોની વાડ આ વધારાના અનાજની સામે
અને તેમના કુટુંબીજનેએ આ ભવ્ય ચિત્રપટ ઊંડા સંવેદનપૂર્વક એવી બંધાયેલી છે કે એ વધારાના અનાજનું શું થશે તે અત્યારે કહી નિહાળ્યું હતું અને એ દ્વારા જન્મથી માંડીને અવસાન સુધી ગાંધીજીની શકાય એમ નથી અને દરમિયાનમાં ઘઉંના સારા જેવા ભાવવધારાની પ્રેરક તેમ જ રોમાંચક જીવનWા પ્રત્યક્ષ કરીને જીવનની ધન્યતા જાહેરાત તો થઈ ચૂકી છે. લાગે છે તે એવું કે અનાજનું તંત્ર જો સર- અનુભવી હતી. જણાવતા સવિશેષ આનંદ થાય છે કે આ ચિત્રપટના કાર દ્વારા આ પ્રમાણે જ ચલાવાતું રહેવાનું હશે તે અનાજને મેરચે નિર્માતા શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરીની આવી મહાન સિદ્ધિ બદલ ચાલુ આપણે વારો કદી નહિ આવે–ભલેને આપણા કિસાને ગમે માર માસ દરમિયાન તેમનું આદર - સન્માન કરવાના શ્રી મુંબઈ તેટલી જહેમત ઉઠાવ્યા કરે !
જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તરફથી નિર્ણય કરવામાં આવ્યું ઘઉં, આમ વહીવટી અણઆવડતમાં અટવાયા છે, તે ચેખા, છે. તેને લગતી જાહેરાત હવે પછી કરવામાં આવશે. કેટલેક સ્થળે, રાજકારણના દાવમાં અટવાયા છે. મદ્રાસ અને
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ કેરળને ચેખા ઓછા મળે છે એવું ડીંડવાણું ઊભું કરીને, એ બને
વસન્ત વ્યાખ્યાનમાળા પ્રદેશની કોંગ્રેસ વિરોધી સરકાર કેન્દ્રની સામે ભારે ઉહાપેહ કર્યો હતે. હવે જ્યારે મદ્રાસ (તામિલનાડુ) અને કેરળ બને ઠેકાણે
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી એપ્રિલ માસની તા. ચેખાને પાક સારો પાક છે ત્યારે, કેન્દ્ર સરકારને ઠપકારવા માટેનું ૮, ૯, ૧૦ તથા ૧૧ના રોજ (મંગળ, બુધ, ગુરુ, શુક્ર) સાંજના એક સારું શસ્ત્ર, પિતાના હાથમાંથી સરી જતું આ લેકોને ૮.૧૫ વાગ્યે કલેરા કાઉટન નજીક આવેલા તાંતો ઍડિટોરિયમમાં લાગે છે અને પરિણામે ચોખાને પાક એાછો પાક હોવાનું બતાવવાની પેરવી આ પ્રદેશમાં થઈ રહી
વસન્ત વ્યાખ્યાનમાળા જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાંનાં
છે. કેરળમાં - વરસે ભૂતકાળમાં કદી નથી થશે એટલે, એટલે કે ૧૬ લાખ ટન
બે વ્યાખ્યાને ગાંધીજી ઉપર અને બે વ્યાખ્યાને રાષ્ટ્રીય એકીકરણ ચાખાને પાક થવાની વકી છે. આ પાકના પીઠબળ વડે અંકુશ ઉપર હશે. આ વ્યાખ્યાન માટે દેશની વિશિષ્ટ વ્યકિતને અને માપથી કાઢી નાખી શકાય એમ છે એવું નિષ્ણાતોનું મંતવ્ય આમંત્રણ આપવામાં આવશે. આને લગતી વિગતવાર જાહેરાત છે. પરંતુ જે માકર્સવાદીઓનું આજકાલ કેરળમાં શાસન છે તેઓ અંકુશે અને માપધીના ભકત છે અને તેમને તે અત્યારની
હવે પછી કરવામાં આવશે. પરિસ્થિતિ ચાલુ જ રાખવી છે. વળી વિવિધતો વચ્ચેની ખેંચતાણને
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ કારણે પણ પાકની લણણીમાં અવરોધો ઊભા થાય છે અને તે પણ પરિસ્થિતિની વિષમતા વધારી મૂકે છે. છતાં કોઈને કાન પકડીને
રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ (સેન્ટ્રલ) કહેનારું તે કોઈ છે જ નહિ એટલે લાગે છે તે એવું કે કેરળમાં
રૂલ્સ ૧૯૫૬ના અન્વયે પણ ચેખા હોવા છતાં, ચોખા માટે બૂમ ઊઠયા જ કરશે. તા. ૬-૨-'૬૯ના “જન્મભૂમિ” માં સત્તાવાળાઓ વચ્ચેની
પ્રબુદ્ધ જીવન’ સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ખેંચતાણને કારણે સડતી રૂા. બે કરોડની જુવારને દાખલો અમે આપ્યા
ફર્મ નં. ૪ છે. આવા દાખલા તે અનેક આપી શકાય એમ છે. એવા દાખલાએ ૧. પ્રસિદ્ધિ સ્થળ . : ૦૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩ જોઈને એમ થાય છે કે આ અનનતંત્રને સુધારનારું કોઈ છે જ નહિ? આ તંત્રમાં ધરમૂળથી ફેરફાર આણી દે એવો કોઈ નવો કિડવાઈ
૨. પ્રસિદ્ધિ ક્રમ એ : દરેક મહિનાની પહેલી અને સોળમી
તારીખ આપણે ત્યાં પાકશે જ નહિ? દેશના અન્ય ભાગોમાં સારો પાક પાક હોય છતાં, મુંબઈ જેવા સ્થળોના રહેવાસીઓએ તે મેં ૩, મુદ્રકનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, વકાસીને જ બેસી રહેવાનું અને જે સારુંનરસું અનાજ મળે તે મેળવીને
કયા દેશના
ભારતીય સંતોષ માનવાનો? આવું કયાં સુધી ચાલશે?
ઠેકાણું ... ... : ૪૫૪૭, ધનજી ટ્રીટ, મુંબઈ -૩. મુંબઈમાં મળતા ઘઉં સારા કરતાં નરસા વધારે પ્રમાણમાં ૪. પ્રકાશકનું નામ . : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, હોય છે એ વાતની તે મુંબઈની લગભગ દરેક ગૃહિણી સાક્ષી પૂરશે. કયા દેશના ... : ભારતીય મુંબઈમાં રેશનિંગમાં થોડા પ્રમાણમાં અપાતા પંજાબી ઘઉં, કેટલીયે દકેનામાં, કેટલાંયે અઠવાડિયાં સુધી મળતા નથી અને પરિણામે સાફ
ઠેકાણું - - ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩. કરતાં થાકી જવાય એવા ઘઉથી ચલાવી લેવું પડે છે એ વાત ૫. મંત્રીનું નામ છે : શ્રી પરમાનંદ કંવરજી કાપડિયા પણ ઘણી ગૃહિણીઓ સાક્ષી પૂરશે. અમે પૂછીએ છીએ કે પંજાબમાં
કયા દેશના
ભારતીય આટલા બધા ઘઉં પાક્યા છે તેનું કરે છે શું? ઈંગ્લેન્ડ-અમેરિકાનાં મોટાં ઠેકાણું ... » : ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩. મેટાં અખબારેમાં, ભારતની “હરિયાળી ક્રાન્તિ”ની જે વાત આવે છે
૬. સામયિકના : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, તે “હરિયાળી ક્રાન્તિ”ને લાભ પ્રજાને મળે એવું તમે શા માટે નથી કરતા? આજે ખેાળકનું તંત્રસંચાલન, ક૯૫નાશીલતા માગે છે
માલિકનું નામ .: ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩. અને અમને પારાવાર ખેદ છે કે આવી કલ્પનાશીલતાને સદંતર
હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરું છું કે ઉપર અભાવ કેન્દ્રીય અન્નમંત્ર્યાલયમાં અમને જણાય છે.
આપેલી વિગતે મારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે. ‘જન્મભૂમિ'માંથી સાભાર ઉધૂત -
તા. ૧-૩-૬૯
પરમાનંદ કુંવરજી કાપડિયા-તંત્રી માલિક : શ્રી મુંબઈ રન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ૪૫-૪૭, ધનછ ટુટિ, મુબ-.
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબ,
---
Page #59
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H, 117.
વાર્ષિક લવાજમ રૂ. ૭
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ
વર્ષ ૩૯ : અંક ૨૨
ર
*
*
સTT
* *
*
1
મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૬૯, રવિવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નોંધ જમણવારમાં એંઠી મૂકાતી ચીજોના સદુપયોગ માટે
- રાજના મોટા શહેરના વિવિધ પ્રકારના ભેગેપભેગથી ભરેલા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાના સંદર્ભમાં
જીવનમાં નાનાં મોટા ભેજનસમારંભે ચાલ્યા કરતા હોય છે. અને
એમ છે તે બગાડ પણ અમુક અંશે અનિવાર્ય છે. આ બગાડ બે એ તે આપણે મેટાં શહેરોમાં વસનારાં જાણીએ છીએ કે રીતે થાય છે: એક તે જે સંખ્યામાં નેતરાં અપાયાં હોય છે તે સંખ્યામાં આપણે ત્યાં જવામાં આવતા જમણવારમાં ખાદ્ય પદાર્થો ખૂબ જમનારાંઓ ઉપસ્થિત થતાં નથી. તેથી મોટા ભાગે અમુક ટથી પીરસવામાં આવે છે અને તેથી એઠું પણ સારા પ્રમાણમાં
- સેઈ વધે જ છે. બીજું પીરસનારા મેકળા હાથે
પીરસતા હોય છે. પરિણામે ન ભાવતી ચીજો ભાણામાં પડી મૂકાતું હોય છે, જે મેટા ભાગે ફેંકી દેવામાં આવે છે અને એ રીતે ખૂબ જ બગાડ થતો હોય છે. આજની આ વસ્તુસ્થિતિ પ્રત્યે મુંબ
રહે છે અને ભાવતી ચીજો પણ ઘણુંખરું ખતાં વધે જ છે. વધેલી
રસેઈ અને વધેલું મિષ્ટાન્ન જેમ તેમ એને તેને વહેંચી આપવામાં ઈમાં વસતા એક દંપતી-શી હાસ્યચંદ્ર મહેતા અને શ્રીમતી સુહાબહેન મહેતાનું ધ્યાન ખેંચાતાં તેમને સૂઝયું કે જ્યાં
આવે છે તેના બદલે જેને ખરેખર જરૂર છે તેના માં સુધી વ્યવજ્યાં મટી જમણવાર થવાની હોય ત્યાં પહોંચી જવાની ગેઠવણ
સ્થિત રીતે આ બધું પહોંચાડવામાં આવે તે સર્વથા યોગ્ય જ છે. આમ કરવામાં આવે અને ખાતાં વધેલું એકઠું કરવામાં આવે અને ભૂખ્યા
છતાં આપણી એંઠી મૂકેલી ચીજો-ખાનપાનની વસ્તુએ–શુધ:પીડિકેને ૨કઠા કરીને વહેંચી :૫વામાં આવે તે એઠી મુકાયલી
તોને આપવામાં કેટલાકને મન કાઈક સુરુચિને ભંગ થતું લાગે છે.
કેટલાકને આ પ્રક્રિયા ગરીબોને-સુધા પીડિતોને-humiliate ચીજોને સદુપયેગ થાય અને ભૂખ્યા લોકોને અન્નભેગાં કરી શકાય. આ વિચારથી પ્રેરાઈને તેમણે મુંબઈમાં કેટલાક સમયથી ઉપર જણા
કરવા બરોબર - અપમાન કરવા બરોબર લાગે છે. આ બધું છતાં વ્યા મુજબની પ્રવૃત્તિ શરૂ કરી છે. તેઓ જ્યારે કોઈ પણ ઠેકાણે મોટી
એ બધું ફેંકાઈ જાય તે કરતાં પ્રસ્તુત દંપતી જેવા પરગજુ લેક, પાર્ટી અથવા તે જમણવાર થવાની હોય છે ત્યારે એ પાર્ટી યા જમણ
જેને આત્યંતિક જરૂર છે અને જેમના માટે સ્વતંત્ર દ્રવ્યોપાર્જન વારની વ્યવસ્થા કરનારાઓ સાથે સંપર્ક સાધે છે અને તેમની
લગભગ અશકય જેવું હોય છે તેવાઓના ભૂખ્યા પેટ સુધી, પિતાના મંજૂરી મેળવીને એઠવાડ એકઠો કરીને લઈ જવા અંગે નીચે મુજબની
માન~મરતબને ખ્યાલ છોડીને ખાવાનું પહોંચાડે તેમાં મને કશું અજુગોઠવણ કરે છે:
ગતું લાગતું નથી. આમ છતાં જે એંઠાને આ રીતે સદુપયોગ જમણ શરૂ થાય તે પહેલાં દરેક જમનાર સમક્ષ નીચે મુજ
કરવાની ભાવના ધરાવે છે તેઓ પિતાની આ પ્રવૃત્તિ સાથે એઠું બની છાપેલી નાની સરખી પત્રિકા મૂકવામાં આવે છે:
નહિ મૂકવાની ઝુંબેશ પણ ચલાવતા રહે તે ખાસ જરૂરી છે. જ્યાં નમ્ર વિનંતિ
જ્યાં તેઓ એ હું એકઠું કરવા જાય ત્યાં ત્યાં “કૃપા કરીને એઠું (૧) જમ્યા પછી હાથ થાળીમાં ધશે નહિ.
મૂકશે નહિ; જોઈએ તેથી વધારે લેશે નહિ”. એવા બેર્ડ–એવા (૨) અન્ય સગવડ ન હોય તે કૃપા કરીને વાટકીમાં હાથ ધશે. લખાણવાળાં પાટિયાં-જમવાની જગ્યાએ ગાળે ગાળે ગેટવે અને " (૩) જમતાં થાળીમાં વધેલી વાનગીઓ અશકત, અનાથ,
એ રીતે જમનારારોને સાવધાન બનાવે એ જરૂરી છે. આ ઉપરાંત સુધા પીડિતોને પહોંચાડવા માટે પ્રબંધ કરવામાં આવેલ છે. પીરસનારા જે તે ચીજોને થાળીમાં ઢગલે કરતા હોય છે તેના
આપને હાસ્યરચંદ મહેતા, પાંચમે માળ, ફલેટ નં. ૫૩, બદલે તે ચીને થોડા પ્રમાણમાં પીરસે અને વારંવાર પીરસે તો એઠું ૬૨, પેડર રેડ, નાલંદા, બી. બ્લોક, મુંબઈ - ૨૬,
પડી રહેવાને સંભવ ઘટે છે. ત્રીજું જમી રહ્યા બાદ હાથ જોવા - ત્યાર બાદ બધાં જમી રહે એટલે આ પરગજુ દંપતી પોતાના માટે અન્યત્ર વ્યવસ્થા કરવામાં આવે તે વધારે આવકારપાત્ર છે. સ્વયંસેવકોની મદદથી થાળીએ થાળીએ ફરી વળે છે, ખાતાં વધેલી આમ ન બને ત્યાં થાળીમાં તો હાથ ન જ દેવાય એવી પ્રથાને સર્વત્ર ચીજો એકઠી કરવા માંડે છે, વાનગીવાર તે ચીજોને ૨લગ અલગ
સ્વીકાર થ ધટે છે. આ આખી ચર્ચાને સાર એ છે કે જમણવારમાં તારવે છે, પેતાના વાહનમાં મોટા ઠામ વાસણમાં ભરે છે અને એઠી પડી રહેલી વાનગીઓ વ્યવસ્થિત રીતે કરી કરી લુલાં જુદા જુદા મથકે એકઠા થયેલા સુધાપીડિતોને રાત્રે અથવા તે બીજે
લંગડાં, અપંગ, આંધળાં સુધા પીડિતોને પહોંચતી કરવામાં આવે દિવસે સવારે ખાવાનું વહેંચી આપે છે. ગટરમાંથી એંઠું જુઠું શોધીને ખાનારા માટે તે આ પ્રવૃત્તિ એક મોટા આશીર્વાદરૂપ બની જાય
તેવી વ્યવસ્થા જેટલી આવકારપાત્ર છે તેટલી જ આવશ્યકતા એ છે. આ દંપતીને પ્રસ્તુત કાર્ય માટે જ્યાં લાવવામાં આવે ત્યાં તેઓ
મૂકવા સામે ઉગ્રાન્દોલન હાથ ધરવડની છે. અને અડાન્દોલનનું સમય પહોંચી જાય છે. આવી નિ:સ્વાર્થ અને કેવળ પરોપકારપ્રેરિત પ્રવૃત્તિ- જતાં એવું પરિણામ આવવું જોઈએ કે જમનાર એવી રીતે ચીજો લે. ને હાથ ધરવા માટે આ પરગજ દંપતીને આપણે જેટલા ધન્યવાદ અને જમે કે એવું પડી રહે જ નહિ. પછી તે જમાડતાં વધેલી આપીએ તેટલા ઓછા છે.
ચેખી રાઈ તેમ જ મિષ્ટાન માત્ર જ અન્યત્ર પહોંચાડવાનાં રહે.'
Page #60
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૯
સેવામૂર્તિ ડે. બેજીંઝનું દુઃખદ અવસાન
મુંબઈના તાતા મેમોરિયલ હોસ્પિટલના ચીફ સર્જન અને સુપ્રીન્ટેન્ડન્ટ ડo બેર્જીસનું ૧૯ વર્ષની ઉમ્મરે કેન્સરના વ્યાધિના પરિસામે માર્ચ માસની ત્રીજી તારીખે અકાળ મૃત્યુ થતાં માત્ર મુંબઈને જ નહિ પણ સમગ્ર ભારતને એક એવા કુશળ અને દયાનિધિ સર્જનની ખોટ પડી છે કે જેની જોડ મળવી મુશ્કેલ છે. તેમનું આખું નામ હતું ડo અર્નેસ્ટ જાકીમ જોસફ બેર્જીઝ. તેઓ ધર્મો ખ્રિસતી હતા. ૧૯૦૯ના સપ્ટેમ્બર માસની ૭મી તારીખે મુંબઈમાં જ તેમને જન્મ થયો હતો. તેમણે મુંબઈમાં જ અભ્યાસ કર્યો હતો. ગ્રાન્ટમેડિકલ કોલેજના વિદ્યાર્થી હતા. ૧૯૩૯માં તેમણે એમ. એસ.ની પરીક્ષા પર કરી હતી અને વિશેષ અભ્યાસ માટે તેઓ ઈલાંડ- લાંડન–ગયા હતા અને રોયલ કોલેજ ઓફ સર્જન્સની ફેલોશીપ તેમણે પ્રાપ્ત કરી હતી. શરૂઆતમાં તેમની સિવિલ સર્જન તરીકે નિમણુક થઈ હતી. ૧૯૪૧માં તેઓ મુંબઈના તાતા મેમોરિયલ હોસ્પિટલમાં જોડાયા હતા અને તેમાં ૨૫ વર્ષની તેમની કામગીરીની કદર રૂપે ૧૯૯૬માં એ જ હોસ્પિટલના ચીફ સર્જન અને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તેમની નિમણુક કરવામાં આવી હતી.
દુનિયાના દરેક વિભાગમાંથી આ ખ્યાતનામ કેન્સર સ્પેશિયાલીસ્ટ પાસે અનેક દર્દીઓ ઉપચાર માટે આવતા હતા અને અમીર કે અદને માનવી–ધનિક કે ગરીબ-સૌ કોઈની સાથે તેમને વર્તાવ કશા પણ ભેદભાવ વિનાને-એન્યા માયાળુ અને ઊંડી સહાનુભૂતિભર્યો રહેતા. તેઓ શરીરે પ્રમાણમાં કૃશ દેખાતા હતા, પણ તેમાં અસાધારણ કાર્યક્ષમતા ભરેલી હતી. હમેશાં સવારથી મેડી રાત સુધી, વર્ષો પર્યન્ત સતત એકસરખી પિતાના દર્દીઓની તેમણે સેવા કરી હતી. ગયા મે માસમાં તેમના ઉપર કેન્સરનું આક્રમણ થયું. અને તેના ઉપચારના કારણે તેમને પેતાના ધર્મકાર્યથી છેડો વખત અલગ રહેવું પણું, પણ તેઓ તેમાંથી સાજા થયા કે તરત જ એ જ મીશનરીની તમનાંથી પોતાના કામ ઉપર લાગી ગયા હતા. આખરે જે વ્યાધિમાંથી તેમણે હજારો લોકોને સાજા કર્યા છે એ જ ત્યાધિએ તેમને ભાગ લીધો અને આપણી વચ્ચેથી આ માનવતાની મીશનરીએ માર્ચ માસની ત્રીજી તારીખે સદાને માટે વિદાય લીધી.
અન્યને સંસ્કારી એવી આ માનવવિભૂતિનું વાંચન ખૂબ વિશાળ હતું. ઉત્તમ કોટિના તેઓ વકતા હતા અને રાંગીતની ઉપાસના પણ તેમને વરેલી હતી. માનવતા-પ્રચૂર તેમના ગુણો અને તેમની એક સરખી વિનમ્રતાના કારણે અનેક કેમને અને અનેક વ્યવસાયને વરેલા લોકોના તેઓ અત્યન્ત પ્રીતિપાત્ર બન્યા હતા. દર્દીઓ સાથેના વર્તાવમાં પોતાને શું મળે છે તેની તેમણે કદિ પણ પરવા કરી નહોતી અને એવા અનેક દાખલાઓ જાણવા મળે છે કે જેમાં તેમણે પેતાની ચાલુ વ્યવસાયને લગતી ફીને જતી કરી હતી. વૈદ્યકીય ઉપચારના કારણે તેમના સમાગમમાં આવેલા અનેક સંધીઓને તેમની જે ગુકતકો પ્રશંસા કરતાં મેં સાંભળ્યા છે તેવી પ્રશંસા જવલ્લે જ એમની કોટિના બીજા કોઈ પૅકટર કે સર્જનની મેં સાંભળી છે. કેન્સરના ઉપચાર માટે તાતા મેમેરિયલ હોસ્પિટલમાં જતાં કોઈ પણ દર્દી કે તેના સગાવહાલાંઓ ડેo બેર્જીસની સેવા મેળવવા માટે સૌથી વધારે આતુર રહેતા. આવે તેમના વિશે લોકોને વિશ્વાસ હતું અને આવી તેમની નિસ્પૃહતા અને દર્દી વિષેની નિષ્ઠા વિશે તેમની શ્રદ્ધા હતી.
તેમણે મુંબઈમાં રહીને વિશ્વવ્યાપી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી; તેમને માનસન્માન સૂચક અનેક પદવીઓ અને ઉપાધિઓ એનાયત કરવામાં આવી હતી; ભારત સરકારે પણ તેમને પદ્મશ્રી બનાવ્યા હતા. તેઓ પૂરા અર્થમાં સાચા ખ્રિસ્તી હતા. ડેકટર અને સર્જને આવશે. અને જશે. ડૅ. બેર્જી ઝનું નામ સંર્જનેની નામાવલીમાં સદાને માટે સુવર્ણાક્ષરે અંકિત રહેશે.
એક તેજસ્વી આશાસ્પદ સન્નારીનું અકાળ અવસાન
મુંબઈ ખાતે તા. ૯-૩”૬૯ના રોજ મહારાષ્ટ્ર રાજ્યની વિધાન પરિષદના સભ્ય શ્રીમતી ભદ્રા દેસાઈનું બહુ ટૂંકી માંદગીના પરિણામે એકાએક અવસાન થયું છે. ૪૬ વર્ષની તેમની ઉંમર હતી. જાણીતા ડે. વસંત કલ્યાણદાસ દેસાઈનાં તેઓ પત્ની હતાં. કોંગ્રેસ મહાસમિતિના સભ્ય હોવા ઉપરાંત બીજી અનેક સામાજિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં હતાં. તેઓ સારા લેખક તથા ઉચ્ચ કોટિના વકતા હતા. અંગ્રેજી ભાષા ઉપર તેઓ સારૂં પ્રભુત્વ ધરાવતા હતા. ખીલતા જતા ગુલાબ માફક તેમની કારકીર્દિ વિકસી રહી હતી. એવામાં કાળની ઝપટ આવી અને એ આશાસ્પદ કારકીર્દિને એકાએક અંત આવ્યો અને મુંબઈને એક તેજસ્વી કાર્યકરની જલ્દી ન પુરાય એવી ખોટ પડી. આ રીતે આ ઘટના અત્યંત દુ:ખદ છે. મુનિશ્રી નગરાજજીને હાર્દિક અભિનંદન એ જણાવતાં ખૂબ આનંદ થાય છે કે કાનપુર વિશ્વવિદ્યાલયે ફેબ્રુઆરી માસની ૨૩મી તારીખે પેતાના દિક્ષાન્ત સમારોહ (કૅન્વકેશન) પ્રસંગે અણુવ્રત પરામર્શક મુનિશ્રી નગરાજજીને ડી. લિ. (ડૉકટર ઑફ લિટરેચર) ની ઉપાધિ વડે સન્માનિત કર્યા છે. મુનિશ્રી નગરાજજીનું આ સન્માન તેમની સાહિત્યસેવા તથા અણુવ્રત આંદોલનના માધ્યમ દ્વારા ચાલી રહેલી સમાજસેવાના આધાર ઉપર કરવામાં આવ્યું છે. મુનિશ્રી આજ સુધીમાં ૩૬ મહત્ત્વપૂર્ણ પુસ્તકો લખી ચૂકયા છે. આ પુસ્તકમાં આગમ ઔર ત્રિપિટક, એક અનુશીલન, હિંસા વિવેક, જૈન દર્શન ઐર આધુનિક વિજ્ઞાન, અણુવ્રત જીવનદર્શન, નૈતિક વિજ્ઞાન, આચાર્ય ભિમુ ઔર મહાત્મા ગાંધી, મહાવીર ઔર બુદ્ધ કી સમસામયિકતા, અહિંસા પથેંક્ષણ વગેરે ઉલ્લેખનીય છે.
" મુનિશ્રી નગરાજજી આણુવ્રત આન્દોલન પ્રવર્તક આચાર્યશ્રી તુલસીના પ્રભાવશાળી શિષ્ય છે. અણુવ્રત કાર્યક્રમની દૃષ્ટિથી દિલ્હી તેમનું પ્રમુખ કાર્યક્ષેત્ર રહ્યું છે. ગત વર્ષ દરમિયાન તેઓ શ્રીના પરામર્શથી રાજસ્થાન વિદ્યાનસભાએ અણુવ્રત આન્દોલનના સમર્થનમાં એક પ્રસ્તાવ પસાર કર્યો છે. હાલ તેઓ મુંબઈ વસે છે અને આગામી ચાતુર્માસ તેઓ મુંબઈમાં કરવાના છે.
તેમને જન્મ સરદારશહર (રાજસ્થાન) માં ૧૯૧૭ની સપ્ટેમ્બર માસની ૨૯મી તારીખે થયો હતો. ૧૮ વર્ષની ઉમ્મરે તેમણે તેરાપંથ સાધુ સંઘમાં દીક્ષા ગ્રહણ કરી હતી. આજે તેમની ઉંમર ૫૧ વર્ષની છે. કઈ પણ યુનિવર્સિટી એક જૈન મુનિને ડેકટર ઑફ લિટરેચરની પદવી અર્પણ કરે–એ આ સૌથી પહેલા બનાવ છે અને તેથી સમસ્ત જૈન સમાજ માટે આ શુભ ઘટના અતિ ગૌરવપ્રદ છે. આ પ્રસંગે મુનિશ્રી નગરાજજીને આપણા સર્વના હાર્દિક ધન્યવાદ અને અભિનન્દન હે ! અને તેમને દીર્ધ આયુષ્ય અને સુદઢ આરોગ્ય પ્રાપ્ત થાઓ કે જે વડે તેઓ સમાજ અને દેશની અનેક પ્રકારે સેવા કરી શકે એવી આપણ સર્વની પ્રાર્થના છે શ્રીમતી ઈન્દુમતીબહેન ચીમનલાલને હાર્દિક અભિનન્દન
શ્રી ઈન્દુમતીબહેન ચીમનલાલ મુંબઈ રાજ્યના એક વખતના શિક્ષણમંત્રી અને ત્યાર બાદ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી તરીકે એટલું જ નહિ પણ ગુજરાતમાં અજોડ એવા અમદાવાદના શ્રી ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના મુખ્ય સંચાલિકા તરીકે આપણ સર્વને ખૂબ જાણીતા છે. તેમની તાજેતરમાં ભારત સરકારે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના એક સભ્ય તરીકે નિમણૂક કરી છે. આ નિમ
શુકના સમાચાર ઈન્દુમતીબહેન માટે ઊંડે આદર ધરાવનાર અનેક મિત્રો માટે ખૂબ જ આનંદપ્રદ છે, ઈન્દુમતીબહેનની શિક્ષણના ક્ષેત્રે આજ સુધીની અનેકવિધ સેવાઓ અને વિપુલ અનુભવની ભારત સરકારે આ રીતે કદર કરી છે તે માટે ભારત સરકારને પણ ધન્યવાદ ઘટે છે. આ નવા સ્થાનને ઈન્દુમતીબહેન પોતાની સર્વ શકિતએને વેગ આપીને ખૂબ શોભાવું એવી આપણી પ્રાર્થના હો અને ઈન્દુમતીબહેનને આ પદપ્રાપ્તિ માટે આપણાં હાર્દિક અભિનન્દન હે !
પરમાનંદ
Page #61
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૬૯
પ્રબુદ્ધ જીવન
૨૩૯
મૂળ અધિકાર-૩ બંધારણ મુજબ મૂળ અધિકારોમાંથી કોઈ રદ અથવા જૂન Principles of State policy are the obligations and કરવાની પાર્લામેન્ટને સત્તા છે કે નહિ તે આપણે વિચાર્યું. હવે the duties of the Government as a good and પાર્લામેન્ટને આવી સત્તા હોવી જરૂરની અથવા ઈષ્ટ છે કે નહિ social Government. રાયે શું ન કરવું તે માટે કોર્ટ તે વિચારીએ. આ પ્રકન સમજવા મૂળ અધિકારોનું સ્વરૂપ સમજવું હુકમ કરી અમલ કરાવી શકે છે, પણ શું કરવું તે કેર્ટે નક્કી પણ પડશે. આ અધિકાર નિમ્ન પ્રકારના છે' (૧) સમાનતા-Right ન કરી શકે અને અમલ પણ કરાવી ન શકે. છતાં રાજય માટે તે to equality () 791124-Right to Freedom (3) UUEL- રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંત એટલા જ, કદાચ વિશેપ અગવિરોધી અધિકાર–Right against Exploitation (8) ધર્મસ્વાતંત્ર- ત્યના છે. બે વચ્ચે વિરોધ થાય તે શું કરવું ? દાઇ ત૦ મૂળRight to Freedom of Religion (૫) સાંસ્કૃતિક અને શૈક્ષણિક ભૂત હકમાં મિલ્કતને હક છે. એટલે કે દરેક નાગરિકને મિલકત અધિકારો-Cultural and Educational Rights (૬) મિલકતના મેળવવાને અને ધરાવવાનો અધિકાર છે અને વળતર આપ્યા વિના હેક-Right to Property (૭) અદાલતી સંરક્ષણ અધિકાર- રાજ્ય કેઈની મિલ્કત લઈ શકતું નથી. પણ સંપત્તિની માલકી અને Right to Constitutional Remedies આમાંના કેટલાક હકો અંકુશ સાર્વજનિક હીત માટે થાય અને ઈજારાશાહી ન થાય એ માનવીના મૂળભૂત અધિકાર છે Human Rights-કોઈ પણ લેકશાહી રાજ્યનીતિને સિદ્ધાંત છે. કોર્ટે મૂળભૂત હક્કને અમલ કરે, રાજ્યને રાજ્યતંત્રમાં દરેક માનવીને લેવા જોઈએ. વ્યકિતના આ અધિકારીને સામાજિક હિતના સિદ્ધાંતને અમલ કરવે છે અને મૂળભૂત હકને સમાજહીંતમાં ઘણી મર્યાદાઓ છે. પણ એવી મર્યાદાએ મૂકવાની કોર્ટે કરેલ અર્થ મુજબ, સિદ્ધાંતને અમલ ન થાય તે મૂળભૂત રાજ્યની સત્તાને પણ મર્યાદા છે. આમાંના કેટલાક હકો ભારતની હકમાં ફેરફાર કરવો જ રહ્યો. કોર્ટે એમ કહ્યું છે કે બનતાં સુધી પરિસ્થિતિને અંગેના ખાસ છે. દા. ત. અસ્પૃશ્યતા નાબૂદી સમાન- Harmonious interpretation કરવું પણ એમ બન્યું નથી અને તાના હકનું અંગ છે. આપણે દેશ બહાતીય, ધર્મ છે. Multi- તેથી મૂળભૂત હકોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. તે હવે પછી lingual, multi-racial, multi-religious. qui neil valda
જરા વિગતથી આપીશ. છે. આવી લધુમતિઓના સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ધાર્મિક હકોના
મૂળભૂત હકો ન્યૂન કરવાને પાર્લામેંટને અધિકાર નથી રક્ષણ માટે અને તેમનું શેષણ ન થાય તે માટે કેટલાક અધિકારોને
એવું જે જજોએ કહ્યું છેતેમણે મૂળભૂત હકે.ને ભાવનાત્મક સ્વરૂપ મૂળભૂત ગણ્યા છે.
આપવા કેટલાક વિશેષણે લગાડયા. Transcendental, Natural, આપણા બંધારણની એક વિશેષતા છે. તેમાં મૂળભૂત અધિ
Immutable, Sacro-sanct, inalienable and inviolable. જાણે કારે આપ્યા છે. એટલું જ નહિ પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતે આ કેઈ ઈશ્વરદત્ત અધિકારો હોય જેમાં માનવીએ માથું મારવું એ પણ આપ્યા છે. Directive Principles of State policy રાજયની
ગુન્હ છે. અલબત્ત, કેટલાક અધિકારો એવા છે કે જે દરેક માનવીને
હેવી જ જોઈએ અને રાજ્ય તે છીનવી ન શકે. દા. ત. વાણીસ્વાફરો–રાજ્યે શું કરવાનું છે. બંધારણના ઉદ્દેશ મુજબ દેશના બધા નાગરિકો
તંત્રય, સમાનતા, ધર્મસ્વાતંત્રય વિગેરે, પણ ૨. હકો કોણ છીનવી માટે સામાજિક આર્થિક અને રાજ નૈતિક ન્યાય, સ્વતંત્રતા, સમાનતા
લેવાનું છે? કઈ પણ પાર્લામેંટ એ કરવાનો પ્રયત્ન કરશે તે ઉખડી અને બંધુત્વ, Justice, Liberty, Equality and Fraternity, જશે. ૨૦ વર્ષમાં એવું કાંઈ થયું છે? પણ આ વિશે હવે પછી. સિદ્ધ કરવાના છે. આ સિદ્ધિ માટે રાજ્ય ઘણું કરવાનું રહે છે. જરા વિગતથી આપીશ. સ્થાપિત હીતે, આ આદર્શની સિદ્ધિમાં અવરોધી હોય તે તેને
- પાર્લામે ટને મૂળભૂત હકો ન્યૂન કરવાને અધિકાર નથી એવું નાબૂદ કરવો પડે. બંધારણના ચેથા ભાગમાં રાજ્યની આ ફરજોને
જે જજોએ કહ્યું તેમની સમક્ષ બે મોટી મુશ્કેલીઓ આવીને ઉભી
રહી. એક, બે કે ૧૯૫૧ થી મૂળભૂત હકોમાં કેટલાક મહત્ત્વના ઉલ્લેખ છે. બંધારણની કલમ ૩૭ માં કહ્યું છે કે આ સિદ્ધાંતે પણ
ફેરફાર થયા છે, ખાસ કરી મિલકતના હકમાં જેને રાધારે દેશમાં, are fundamental in the governance of the country ચીફે જસ્ટીસ સુબારાવના શબ્દોમાં મોટો Agrarian and it shall be the duty of the State to apply these Revolution થઈ ગયો. જમીનદારીઓ નાબૂદ થઈ ૨હને લાખે principles in making . laws. આ સિદ્ધાંત મુજબ
એકર જમીનની હેરફેર થઈ. જો આ ફેરફાર કરવાને પાર્લામેંટને
હક ન હ તે ૧૯૫૧થી કરેલ ફેરફારો બધા ગેરબંધારણીય ગણવા દાખલા તરીકે, રાજ્ય પિતાની નીતિ એવી રાખવી
જોઈએ અને તેને આધારે જમીનદારી નાબૂદ થઈ છે તે પાછી લાવવી કે સમાજની ભૌતિક સાધનસંપત્તિની માલિકી અને અંકુશ જોઈએ. આ નિર્ણય કોર્ટ માટે પણ અશકય હતે. એવું કાંઈ કરસાર્વજનિક હીત માટે હોય અને ઈજારાશાહી પેદા ન થાય; આર્થિક વાને પ્રયત્ન કરે તે માટો બળવે થાય. એટલે બહુમતિ ચુકાદો આપ્યો જરૂરિયાતના કારણે પેતાની ઉંમર કે શકિતને અયોગ્ય કામે નાગરિકે
તે છ જજો એ એક નવો માર્ગ શોધ્યો. કરવા ન પડે અને તેમની તાકાત અને તંદુરરતીને ભાગ ન લેવાય.
આ નવો માર્ગ Prospective overruling એટલે કે આજ કામ કરવાન, શિક્ષણ પ્રાપ્ત કરવાની, બેકારી, વૃદ્ધાવસ્થા કે અશકિત
સુધી પાલમંટે જે કર્યું તે ગેરબંધારણીય હતું છતાં બંધારણીય ગણવું જેવા સંકટ કાળે સરકારી મદદ મેળવવાના હક નાગરિકને રહે.
અને હવે પછી પાર્લામેંટ ને તેમ કરવાનો અધિકાર નથી એમ ચૌદ વર્ષની વય સુધીના બાળક માટે ફરજિયાત અને મફત શિક્ષણની
જાહેર કરવું. આ અમેરિકન Doctrine છે. આપણા બંધારણને જોગવાઈ કરવી; દલિત વર્ગોની રક્ષા કરવી, ખેતીવાડી, પશુપાલન
અનુકુળ નથી. છતાં તેને લગાડી દીધું. ચીફ જસ્ટીસે સુબારાવે ગુહઉદ્યોગને અદ્યતન ઢબે વિકસાવવા. આવી ઘણી ફરજો રાજ્ય ઉપર
$&i; As this Court for the first time has been called બંધારણમાં નાખવામાં આવી છે. કલ્યાણ રાજ્યને આદર્શ હોય તે
upon to apply the doctrine evolved in a different રાજયની આ ફરજો મૂળભૂત અને પાયાની અને સર્વોપરી છે.
country under different circumstances, we would like
to more warily. આ નવા સિદ્ધાંત વિષે જસ્ટીસ વાંછુએ કહ્યું : પણ મૂળભૂત હકો અને રાજય્ નીતિના નિદેશક સિદ્ધાંમાં
“We must say we are not prepared to accept the એક મેટો ફરક છે, મૂળભૂત હકોનો અમલ કોર્ટ મારફત કરાવી શકાય. નિર્દેશક સિદ્ધાંતને અમલ કોર્ટ મારફત ન થઈ શકે. કારણ સ્પષ્ટ છે.
doctrine of prospective overruling.” મૂળભૂત હકોમાં રાજ્ય શું ન કરવું તેને પ્રબંધ છે. નિર્દેશક જસ્ટીસ બચાવતે કહ્યું: સિદ્ધાંતેમાં રાજ્ય શું કરવું અને પ્રબંધ છે. Fundamental "If they (amendments of fundamental rights by rights represent the limits of State action; Directive Parliament) are void, they do not legally exist from
તન ત વન
મુળભૂત
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૯
their very inception They cannot be valid from 1951 to 1967 and invalid thereafter.".
પણ ચીફ જસ્ટીસં સુધારાવના અભિપ્રાય મુજબ તે આ સુધારાએ ૧૯૬૭ પછી પણ ગેરકાયદેસર નથી. તેને તે કાયમ માટે કાયદેસર ઠરાવ્યા, જે સત્તરમા સુધારાને તેમણે ગેરકાયદેસર ગણે. અને જેને માટે ગોલકનાથે અરજી કરી હતી તે સુધારો કરવાને પાલમેંટને રધિકાર નથી એમ કહી, તે સુધારે કાયમ માટે સ્વીકાર્યો અને ગોલકનાથની અરજી કાઢી નાખી. છ જજોને ચૂકાદે કાયદામાં જેને Obiter કહે છે, બિનજરૂરી અભિપ્રાય – તે રહો.
આ નવા અમેરિકન Doctrineને બદલે આપણે ત્યાં બીજે સિદ્ધાંત છે. Stare Decisis એક રાકાદ લાંબે વખત સ્વીકારાયે હોય અને તેને પરિણામે બીજા ઘણાં કાયદાઓ અને આર્થિક વ્યવહાર થયા હોય તે, લાંબા સમય પછી તે ચુકાદો બરાબર ન હતો એમ લાગે તો પણ, તેને રદ કરવાથી અનેક અનર્થો પેદા થાય. તો તેને કાયમ રાખવો. let the decision stand. આ સંબંધે જસ્ટીસ વાંછુએ કહ્યું.
“The is the fittest possible case in which the principle of Stare Decisis, should be applied.”
"We would be very reluctant to over-rule the unanimous decision in Sankari Prasad's case or any other unanimous decision by the slender majority of one in a larger Bench Constituted for the purpose."
છ જજો સમક્ષ બીજી પણ મોટી મુશ્કેલી હતી. મૂળભૂત અધિકાર immutable છે એમ ઠરાવવું અઘરું હતું. ચીફ જસ્ટીસ સુબારાવે જ જણાવ્યું.
"An unamendable constitution is the worst tyranny of time, or rather the very tyranny of time."
“.... it is impossible to conceive of an unamandable Constitution as anything but a contradiction in terms.
જસ્ટીસ હીંદાયુનુલ્લાએ કહ્યું કે રાજ્યને (the State જેમાં પાર્લામેટ આવી જાય) હંમેશા બંધારણમાં ફેરફાર કરવાને અધિકાર છે જ. તો પછી અહીં કેમ નથી? કારણ કે તેમના કહેવા મુજબ, બંધારણ ઘડતી વખતે રાજ્ય સ્વેચછાએ આ અધિકાર જાતે કર્યો છે. તે હવે શું કરો ? તેમની સૂચના મુજબ બીજી Constituent assembly બેલાવવી જોઈએ. કોણ બેલાવે? પાલમેંટ જ,
The State must reproduce the power which it has chosen to put under restraint, Parliament must amend Article 368 to convoke another constituent assembly; that assembly may be able to abridge or take away fundamental Rights, if desired."
આ દલીલને જવાબ આપતા એડવેકેટ જનરલ સીરવાઈ કહે છે :
On principle, it is difficult to understand how if a freely elected Parliament cannot be trusted to amend Part III as provided by Article 368, another body, set up by the same parliament, can aquire higher Authority. Therefore, a Constituent Assembly is either legally impossible or wholly unnecessary.” .
છ જજોએ આ ચુકાદો કેમ આપ્યું?
એક તે એમ કહેવાય કે તેમણે બંધારણને સાચો અર્થ કર્યો છે. પણ ૧૩ જજોએ બીજો અભિપ્રાય આપ્યા છે અને માત્ર બંધારણને અર્થ જ કર હતા તે. બીજી બધી ચર્ચા અસ્થાને હતી. પણ એમને એમ પણ હતું કે આવી સત્તા પાર્લામેંટને હોય તે ગ્ય નથી. કેમ? ચીફ જસ્ટીસ મુબારાવે કહ્યું છે:
"Such a restrictive power gives stability to the Country and prevents it from passing under a totaliterian or dictatorial regime"
“Should we hold that.... Parliament had power to take away fundamental rights, a time might come
when we would gradually and imperceptibly pass under a totalitarian rule."
જસ્ટીસ હીદાયતુલ્લાએ કહ્યું છે:
"the apprehnsion is that democracy may be lost if there is no liberty based on law and law based on equality. The protection of the Fundamental Rights is necessary so that we may not walk in fear of democracy itself."
એટલે, લોકશાહીના રક્ષણ માટે પાર્લામેટને આવી સત્તા હોવી ન જોઈએ એમ તેમણે માન્યું.
પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અણ વિશ્વાસ કરવો એ જો લોકશાહી હોય તે કયાં સુધી એવી લેકશાહી ટક્વાની? છેવટ મૂળભૂત અધિકારે બંધારણમાં કોણે મકયા છે? પ્રજના ચુંટાયેલ પ્રતિનિધિઓએ કે કેટે? અને જે પાર્લામેંટ ઉપર આવા અંકુશ મૂકવામાં આવે અને પાર્લામેંટને જરૂર લાગે તેવા ફેરફાર કરી ન શકે તે તેને શું વિકલ્પ રહ્યો? બળવો કરો અથવા બંધારણને ફગાવી દેવું. આવા સંજોગો ઉત્પન્ન કરવાથી લોકશાહી ટકશે? જસ્ટીસ વાંછએ આ દલીલને “Argument of fear” કહ્યો. તેમણે કહ્યું છે :
"making our constitution rigid will not stop the frightfulness which is conjured up before us.... an interpretation which makes our constitution rigid.. will make a violent revolution followed by frightfulness .... a nearer possibility than an interpretation which which will make it flexible".
"The power of amendment.... is a safety valva which to a large extent provides for stable growth and makes violent revolution more or less unnecessary."
"Eeven if it (Parliament) abuses the power of દOIDાય contitutional amendment, the check.... is not in ' courts, but in the people who elect members of Parliament."
છ જજોએ જે ભય બતાવ્યો એ ભય રાખવાનું કોઈ કારણ છે? મૂળભૂત અધિકારોમાં ફેરફાર કરતાં જે સુધારા ૧૬ વર્ષના ગાળામાં પાર્લામેંટે કર્યા છે – પહેલો, એથે, સેળ અને સત્તારમાં સુધારે- તેમાં મિલ્કતના હકને લગતી ૩૧ મી કલમના ફેરફાર બાદ કરીએ તે, મૂળભૂત હક્કના બાકીના બધા સુધારા જસ્ટીસ હીદાયતુલ્લાના મત મુજબ પણ બંધારણ મુજબ કાયદેસર છે. એટલે, કોઈ મૂળભૂત હક – મિલ્કતને લગતા હક સિવાય – પાલમેંટે એ છે કર્યો નથી કે રદ કર્યો નથી. આ બધા સુધારા ખૂબ વિગતથી તપાસ્યા પછી જસ્ટીસ હીંદાય નુલ્લાએ કહ્યું:
"In the result, none of the amendments in the Articles in parts other than that dealing with Right to properly is outside the amending process because Article 13(2) is in no manner breached."
તે પ્રજાના જે પ્રતિનિધિઓએ મૂળભૂત હકો બંધારણમાં મૂક્યા, જેમણે ૧૬ વર્ષમાં મિલ્કતના હક સિવાય, બીજા કોઈ હકને આંચ આવે એવો ફેરફાર કર્યો નથી, તેમનો અણવિશ્વાસ કરી, આવી સત્તા પાર્લામેંટને હશે તે લોકશાહી ખતરામાં છે એમ કહેવું વ્યાજબી છે?
હવે મિલ્કતને લગતા હકમાં પાર્લામેંટે શા માટે ફેરફાર કરવા પડયા? પહેલા તે મિલ્કતને લગતે મૂળભૂત હક હોઈ શકે? જસ્ટીસ , હદાયતુલાએ કહ્યું છે:
"Our constitution accepted the theory that Right of Property is a fundamental right, In my opinion, it
Page #63
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬૩-૬૯
પ્રબુદ્ધ જીવન
૨૪૧
was an error to place it in that category....of all the અર્થ થયે, તે કારણે પરસ્પર વિરોધી એવું જજમેંટ લખાયું અને fundamental rights it is the weakest."
એક નાજુક પરિસ્થિતિ ઊભી થઈ. એડવેકેટ જનરલ સીરવાઈએ મિલ્કતને હક કેઈ કદરતી હક નથી. It is not a સાચું કહ્યું છે: natural right. બલ્ક, સાચે સિદ્ધાંત, સબ ભૂમિ ગેપાલ કી,
"It is submitted that the majority Judgement is
clearly wrong, is productive of the greatest public છે. બંધારણ ઘડાતું હતું ત્યારે હું વિધાનસભાને સભ્ય હતું. આ
mischief and should be over-ruled at the earliest વિષય ઉપર ખૂબ ચર્ચા થયેલ. છેવટ એક Compromise opportunity." formula. તરીકે ક્લમ ૩૧મી ક્લમ મૂકાણી. જવાહરલાલ નહેરને ભય નાથપાઈનું બીલ કાંઈ નવુ કરતું નથી. માત્ર પૂર્વવત સ્થિતિનું હતે જ કે આ કલમ કેંગ્રેસને તેની નીતિને પૂરો અમલ કરતા
સ્પષ્ટીકરણ કરે છે અને પાર્લામેંટની સત્ત'નું પુનરૂરચારણ કરે છે.
નાથપાઈના બીલમાં ઈન્ટ સિલેકટ કમિટીએ ફેરફાર કર્યા છે તે કદાચ અવરોધક થાય. પણ એમ વિશ્વાસ હતું કે કોર્ટ આ ક્લમને
પણ જરૂર નથી. તે બીલ પાસ થવાથી બધા મૂળભૂત એ અર્થ નહિ કરે કે જમીન- દારી નાબૂદી વિગેરે કાર્યક્રમને ખલેલ
અધિકાર રદ થઈ જવાના છે એ કઈ ભય નથી. નાથપાઈનું પહોંચે. પણ દુર્ભાગ્યે એમ જ બન્યું. જસ્ટીસ હીદાયતુલ્લાએ કહ્યું છે: બીલ જે રીતે પૂર્વવત સ્થિતિ કાયમ કરવાનો પ્રયત્ન કરે છે તે માર્ગ "All would have been w 11 if the Courts had પણ બંધ કરવાને જસ્ટીસ હીદાયતુલ્લાએ નિર્દેશ કર્યો છે. તેમણે
કહ્યું છે : construed Article 31 differently."
"It may be said that this is not necessary (to call જમીનદારી નાબૂદીના કાયદાને પડકારતી અરજી કોર્ટમાં
a constituent Assembly) because Article 368 can be થઈ ત્યારે કોર્ટે એવો અર્થ કર્યો કે કલમ ૩૧ માં મિલ્કતના હકને જે amended by Parliament to confer constinent powers રાણ આપ્યું છે તે જોતાં આ કાયદાઓ ગેરબંધારણીય છે. એટલે
over the fundamental Rights. This would be wrong
and against Art.. 132) Parliament cannot increase its કલમ ૩૧ માં ફેરફાર કરી એ હક ન્યૂન કરવા સિવાય પાર્લામેંટને
powers in this way and do inlirectly which it is કોઈ માર્ગ ન હત–સિવાય કે જમીનદારી નાબૂદીને બધો કાર્યક્રમ જલે intended not to do directly." કરે. તેથી પ્રથમ સુધારો First Amendment થયે. આ સુધારે
આ અભિપ્રાય કેટલે દરજજે સાચે છે તે તે નાથપાઈનું કરવાની પાર્લામેંટને સત્તા નથી તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ અને
બીલ પસાર થાય અને તેને પડકાર અપાય ત્યારે સુપ્રિમ કોર્ટ શું
વલણ છે તે ઉપર આધાર રાખે છે. આપણે આશા રાખીએ કે સદભાગ્યે શંકરી પ્રસાદના કેસમાં પાંચ જજોએ સર્વાનુમતે કઈ સંઘર્ષ નહિ થાય. ગેઇકલનાથના બહમતી ચુકાદાથી ઉત્પન્ન ઠરાવ્યું કે આવી સત્તા છે. છ જજોએ, ત્યારે જે અર્થ કર્યો છે તે થયેલ પરિસ્થિતિ સર્વથા અસ્વીકાર્ય છે અને સ્ફોટક સંજોગે જાગે તે ત્યારે કરવામાં આવ્યો છે તે શું થાત તે ક૯૫વું મુશ્કેલ છે. ત્યાર પહેલા જ સુધારી લેવી યોગ્ય અને જરૂરનું છે. પછી જમીનદારી અને જમીન વિતરણ અંગે Land legislationના.
મેં આ વિષયે ઠીક લંબાણથી લખ્યું છે. વિષયને વિસ્તાર ઘણાં કાયદાઓ દરેક રાજ્ય કર્યા. તેને પડકારતી અરજીઓ થઈ. ફરીથી
અને અગત્ય જોતાં, કાટલું લાંબાણ અનિવાર્ય હતું. બને તેટલું ટૂંકામાં કલમ ૩૧ માં સુધારે કર્યો અને સદ્ભાગ્યે સજજનસિંહના કેસમાં અને મુદ્દાસર રજૂરડાત કરવા પ્રયત્ન કર્યો છે. અંગ્રેજી અવતરણ ફરીથી સુપ્રીમ કોર્ટે રાજા સુધારાઓ મંજૂર રાખ્યા. પહેલે અને
વિશેષ કાપ્યા છે જેથી રજૂરાતમાં કોઈ ભૂલ કે ગેરસમજૂતી ને ચે સુધારો થયો ત્યારે પણ હું લેક સભાના સભ્ય હો અને ખૂબ
થાય. વિષય કાંઈક ગહન છે અને પાર્લામેંટના સભ્યોમાં પણ કેટલાને ચંચ પછી એ સુધારા થયા હતા. હવે આપણને કહેવામાં આવે છે કે
પૂરી સમજણ હશે તે કહેવું મુશ્કેલ છે. શ્રીનાથપાઈના બીલને સરકારને આ બધા સુધારા, ૧૯૫૧ થી થયા તે ગેરકાયદેસર હતા. પણ
ટેકે છે એમ બે વખત જાહેર થયા પછી પણ, કૉંગ્રેસના સભ્યોમાં તે કાયદાઓ રદ કરવાની તે સુપ્રીમ કોર્ટની પણ હિંમત નથી.
મતભેદ હેવાને કારણે, તેની વિશેષ ચર્ચા મુલતવી રહી છે. લોકોમાં પણ હવે પછી કાયમને માટે એવી સત્તા નથી એવું જાહેર કર્યું.
પણ એપછી સમજણ હોય તે સ્વભાવિક છે. આ વિષયને અભ્યાસ આ બધી ભાંજગડ મિલ્કતને લગતા મૂળભૂત હકમાં કરેલ
કરેલ કર્યા પછી મારા મનને કોઈ સંદેહ નથી કે ગેલકનાથના કેસનું બહુસુધારા અંગે જ છે અને જે હક વિષે જસ્ટીસ હીદાયતુલ્લા એમ
મતી જજમેંટ પ્રજાહિતને ભારે નકારી છે અને પરિસ્થિતિ કહે છે કે બંધારણમાં એને સ્થાન જ મળવું નહોતું જોઈતું તેના જ
જેટલી વહેલી સુધારી લેવાય તેમાં દેશનું અને પ્રજાનું ક૯યાણ છે. રક્ષણ માટે જાણે આ બધે વિવાદ છે વાણી સ્વાતંત્ર્ય, ધર્મ સ્વા
તા૦ ૯-૩-૧૯૬૯, (સમાપ્ત) ચીમનલાલ ચકુભાઈ શાહ તંત્રય, સમાનતા, અસ્પૃશ્યતા નાબૂદી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક
અધિકાર, આ બધા કોણ છીનવી લેવાનું છે? ૨૦ વર્ષમાં આટલી ગુજરાત, દેશ અને વિદેશની રાજકીય, આર્થિક મેટી બહુમતિ હતી તે પણ ન કર્યું તે કોઈ પક્ષ હવે કરી શકવાને છે? અને સાંસ્કૃતિક ક્ષેત્રે બનતી ઘટનાઓનું નિર્ભય,
મૂળભૂત અધિકાર ન્યૂને કરવાની સત્તા પાર્લામેંટને શા માટે નિષ્પક્ષ, નિરૂપણ અને નિરીક્ષણ કરતું હોવી જોઈએ તેને બીજો દાખલો આપું. ધાર્મિક માન્યતાઓને
ગુજરાતનું સાપ્તાહિક વિચારપત્ર મૂળભૂત હક તરીકે રક્ષણ આપ્યું છે. મુંબઈ રાજ્યમાં એક કાયદો થયો હતે કે કેઈને જ્ઞાતિબહાર મૂકાય નહિ. વડા મુલ્લાંજી સાહેબે
નિરીક્ષક કહ્યું કે જ્ઞાતિબહાર મૂકવાને તેમને અધિકાર ધાર્મિક હક છે તેથી
- તંત્રીઃ પ્રબોધ ચોકસી આ કાયદો તેમને બંધનકર્તા નથી. સુપ્રીમ કોર્ટે વડા મુલ્લાંજીની
પરામર્શ સમિતિ: ઉમાશંકર જોશી, યશવંત શુકલ, તરફેણમાં ચુકાદો આપ્યું છે. અત્યારે તે આ પડ્યું છે પણ ધાર્મિક
ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગણેશ માવલંકર માન્યતાઓના હકના રક્ષણને ૨ જ અર્થ કરવામાં આવે તે તે હકને લગતી કલમમાં ફેરફાર કરવા પણ પડે. સુપ્રિમ કોર્ટે કરેલ
વાર્ષિક લવાજમ પંદર રૂપિયા: વિદેશમાં રૂપિયા અઠ્ઠાવીસ અર્થ હંમેશ ચા જ હેમ, છે એમ નથી અથવા તો કાયદાની ભાષા
વિશેષ સુવિધા: રૂા. ૧૦માં ૩૨ અંક, રૂા. ૫માં ૧૫ ક અધુરી કે ચાપણ હોય, તે શું ફેરફાર ન કરવું?
' નિરીક્ષક કાર્યાલય પાર્લામેંટને આવી સત્તા હશે તે ભારે અનર્થ-થશે એમ માની 1582 મૈત્રીસદન, શીરઝાપુર રોડ, અમદાવાદ-૧ લઈ ગેલનાથના કેસમાં બહુમતિ જજમેંટમાં બંધારણને ખોટો
Page #64
--------------------------------------------------------------------------
________________
૨૪૨
પ્રબુદ્ધ જીવન
✩
શિવરાત્રીના આ મેળા
✩
[ભરૂચ જિલ્લામાં આવેલા સાગબારા તાલુકામાં આશરે ૨૦૦૦ ફીટની ઊંચાઈએ દેવમોગરાના નામને! ડુંગર છે, જ્યાં શિવરાત્રીના રોજ દશ હજાર માણસનો મેળા જામે છે, જ્યાં ધારિયાના એક એક ઝાટકે ૨૦૦૦ જેટલાં બકરાં કપાય છે, ૩૦૦૦ જેટલાં મરઘાં વધેરાય છે, જ્યાં સ્થાનિક રાજવી પૂજા કરે છે અને પછી આ બિલ હેામાય છે, પાંડરા માતાનું આ સ્થાનક છે, નાળિયેરની જગ્યાએ માતાને હજારોની સંખ્યામાં બકરાં-મરઘાનાં માથાં ચઢાવાય છે. ટોપલાના ટૉપલ!-ગણી ન શકાય તેટલાં-માથાં મંદિરની છાજલીમાં ઠલવાય છે, પૂજારી સગાંવહાલાં ઓળખીતાને પ્રસાદરૂપે એની લહાણી કરે છે, વધેલાની મેટી મિજબાની કરાય છે અને સેમરસ ઉડે છે.
અંધશ્રાદ્ધાને ન કોઈ દોષ દો ! અંધને શ્રાદ્ધા ન હોય તો હોય શું?
મધ્યાહનના સૂર્ય પરસેવે રેબઝેબ થતો ચાકળાતા આકાશના ચેકમાં ઊભા હતા. રાત આખી કાળજું ઠારી ન!ખે તેવી ટાઢનો અનુભવ કરી ચૂકેલા દેવમેગરાના ડુંગર પણ વાતાવરણની આ વિચિત્રતાઓ વિમાસણમાં મૂકાઈ ગયો હતો. રાત જેટલી ટાઢી હતી એટલી બોર તીખી હતી. બપારના કરડકણા તડકામાં આદિવાસીઓની અજ્ઞાનતાનું વિષ જાણે કે ભળી ગયું હતું.
રસ્તા પર એક દહેશતનું સામ્રાજ્ય જાણે કે વ્યાપી ગયું હતું. ટોળામાં ભટકતો ભટકતો હું ચેાકમાં ઊભેલા ‘પાંડરા માતાના મંદિર' સામે આવીને ઊભા રહ્યો. આખાય વિસ્તારમાં જોવાયેલા વાંસની
ઉપરના મથાળા અને પૂર્વભૂમિકા સાથે ધર્મના નામે ચાલી રહેલાં મુંગા પશુઓના આ હત્યાકાંડની વિગતો તા૦ ૧૮-૨-૬૯ના ‘સંદેશ’માં છબીઓ સાથે પ્રગટ થઈ છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. ગુજરાત કે જે ભારતમાં જીવદયા અને અહિંસાધર્મનું સર્વશ્રેષ્ઠ કેન્દ્ર લેખાય છે ત્યાં આટલા મોટા પાયા ઉપરનું હિંસાતાંડવ ચાલી રહ્યું છે તે જાણીને આપણું દિલ આસાધારણ આશ્ચર્ય, આઘાત અને શરમ અનુભવે છે. સદ્ભાગ્યે ગુજરાત સરકાર ધર્મના નામે રાજ્યમાં ચાલતી આવી હિંસાની કાનૂની અટકાયત કરતું બીલ વિધાનસભામાં રજૂ કરનાર છે. આશા રાખીએ કે એ બીલ સત્વર રજૂ થાય, પસાર થાય અને ગુજરાતને શરમરૂપ આવી હત્યાઓની સદાને માટે કાનૂની અટકાયત થાય. પરમાનંદ ]
ખપાટોમાંથી તૈયાર કરાયેલા મકાન જેવું જ વાંસ માટીનું એ પણ એક ખારડું હતું ... જેવું માનું મંદિર તેવી જ સાગબારા સ્ટેટના ઠાકોર સાહેબની ડેલી પણ !
એમનું મકાન પણ એવું જ વાંસ માટીમાંથી તૈયાર કરાયેલું
હતું.
આદિવાસીઓના ઠાકોર !
અને એમની કુળ દેવી ! મા પાંડા!
બેર પૂજનીય !
એક પૂજા માટેનું કેન્દ્ર !
બીજા પૂજા માટેનું દ્વાર !
ઠાકોરસાહેબ કે એમના કુટુંબની કોઈ સન્માનીય વ્યકિત જ્યાં સુધી દેવમેગરાની પાંડરા માતાની પૂજાવિધિ કરી બિલ ન આપે ત્યાં સુધી બીજા કોઈની બાધા છૂટી ન શકે તેના વરસે શિરતો આજે પણ એ જ રીતે ચાલુ રહ્યો છે.
r[
પાંડરા માતાનું મંદિર
મંદિરમાં હું ત્રણ ચાર વખત જઈ આવ્યા હતા. માટીના એક મેટા ખાડામાં તુલસી કયારા જેવી ગાળ માટીના કુંડામાં પાંડરા માની પીત્તળની મૂર્તિ કંકુથી રંગાયેલા હાથમાં નાનકડી પીનળની લેાટી સાથે ઊભી હતી. દર્શનાર્થીએ હાકતાર માવતા હતા ને બે પૈસા...પાંચ પૈસા .. દસ પૈસા ગજા પ્રમાણે લેટીમાં નાંખતા, માને નમીને બહાર સરી જતા હતા. બાજુમાં ઊભેલા બે કગ વારે ઘડીએ પૈસાથી છલકાઈ જતી લાટીને રૂમાલમાં ઠાલવી લેતા હતા. સૌની શ્રાદ્ધા અને ભકિતભાવ આંધળા હતા.
બકરાં – મરઘાં સાથે સરઘસો
હાથમાં જીવતાં મરઘાં ને બકરાં સાથે બળદગાડીની વહેલેની લાંબી હલગારામાં ડુંગરાં ચઢી આવેલા આઠથી દસ હજાર નરનારીએમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઊંડાણના ભાગમાંથી સરી આવેલા
©
તા. ૧૬-૩-૬૯
આદીવાસીઓને પણ સમાવેશ થતો હતે. ત્રણ ત્રણ ચાર ચાર દિવસની સમૂહગાડાયાત્રામાં - ચરઘાં-બકરાં ( બલિ માટે ) અને નાજ પાણી સાથે સપરિવાર સૌ દેવમેગરાના ડુંગર ચઢી આવ્યા
હતા.
દેવમોગરાના મેદાનમાં પડાવ
જેમની પાસે વાહન ન હતાં તે પગે ચાલતાં આવ્યાં હતાં. અને એક વખતના હેડંબા વનને નામે જાણીતા આ દેવમેગરાના વનમાં જ્યાં સ્થાન મળ્યું ત્યાં પથરાઈને બલિના સમયની વાટ જોતા પડયાં હતાં.
‘આમ ટોળે મળીને બધા નાચતા કૂદતા કેમ આવતાં હતાં? મે' પંથકના જાણીતા એક સાથીને પ્રશ્ન કર્યો.
‘ જેની બાધા ફળે તે સપરિવાર...ાગાવહાલાં કે આખા ગામને પ્રેમથી જાત્રાએ નિમંત્રે ને એમના બંધ જોડે...આગળ સોંગાડિયા ' નૃત્ય કરતા,
તાજે નાઉપે આલેમા યહા વા મુગી નામક ભકિતગીત ગાતા દોડતા ચાલે છે. વાજતે ગાજતે દેવમેગરાના ડુંગર ચઢી... બાધા ઉતારે... બકરો અટકે કપાય ને પછી નારિયેરની જેમ માને જીવતા બકરાનું મસ્તક અર્પણ થયા બાદ એના માંસની પ્રસાદ રૂપે ઉજાણી થાય. બધાંને લાવવા લઈ જવા સુધીની ખાણીપીણીની સઘળી જિમ્મેદારી બાધા ઉતારનારની ગણાય.’
થાય જ.
બે હજાર બકરાં – ત્રણ હજાર મરઘા ‘અહીં આશરે કેટલાં બકરાં વધેરાતાં હશે ? '
‘ઘણી મેટી સંખ્યામાં - દરેક ગાડામાં, દરેક પડાવમાં એક બે બકરાં કે મરઘાંનાં ટોળાં તમને જોવા મળશે... ’
‘તો તો બેએક હજાર બકરાં વધેરાઈ જતાં હશે?'
ઘણા રૂઢિચુસ્ત આંક મૂકીએ તો પણ એટલી સંખ્યા તા
‘ને મરઘાં ? ત્રણ ચાર હજાર કપાતાં હશે!' ‘ ત્રણેક હજાર કહી શકાય.
“આ બધા માંસનું શું કરે?”
“માથા પૂજારી લઈ લે ને એની મરજી મુજબ નિકાલ કરે. મા ભદ્રકાળીના મંદિરમાં આવતાં નારિયેળની જેમ...અહીં માથાંના ઢગલા થાય!
‘ઢગલા મોટો થતા હશે ?'
‘હા...મેટા જ. પૂજારી એ માથાંની લહાણી કરી, જેના પર એનું મન રીઝે તેને આપે. બાકીનાની ત્રીજા ચોથા દિવસે સેમરસ સાથે ઉજાણી થાય. '
Page #65
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
તા. ૧૬-૩-૬૯ પ્રબુદ્ધ જીવન
૨૪૩ શ્રદ્ધાનાં બે ડગ લીધાં
‘એ પણ એ જ તાલુકાના પબ્લિક હેલ્થ સેન્ટરના ડે કટર છે.” ‘પણ ત્યાં સુધી માંસ ગંધાઈ ન ઊઠે?”
એમની પાસેના મૂછે વાળા ભાઈ?' આ લેક એને ચમત્કાર માને છે. કહે છે કે અહીં એક પણ
વેકસીનેટર છે.’
‘એટલે સરકારી મંડળી છે એમને.” માખ નથી બેસતી...કાગડા ગીધ કે સમડી પણ નથી ફરકતા!”
હા...હું એમની પાસે સર. મંડળીએ પેલા આદિવાસીને ‘તમે નજરે જોયું છે?”
ઘેરી લીધું હતું. મામલતદાર સાહેબ ને એમના સાથીઓની ગીધ ના, પણ કાગડા કે ગીધ તે એ વિસ્તારમાં આમેય નથી નજર પેલાના મરઘા પર મંડાઈ હતી. ફરકતા અને એટલા ઊંચે જ્યાં વારે ઘડીએ વાંસના જંગલમાં દવ
એઈ.. અને હું અહીં હું કામ વધેરશ?' લાગતા હોય ત્યાં સાગર તળથી અઢી હજાર ફટ ઊંચે માખી સંભવી જ
‘બાધા સે બાપા!' કેવી રીતે શકે?
પછે એનું હું કરસ?’
‘પરસાદ ઘેર લઈ જઈશ !” ‘હું ! ઘેર યુ આર . એમની વાત મારે ગળે ઊતરી ગઈ. તે
સાહેબને ઓળખે છે? મામલતદાર સાહેબ છે?” કહેતાં આ કારણને એ લોકે દેવીના ચમત્કારમાં ખપાવી રહ્યા હતા.
સાહેબને હજુરિયા જેવા ર્ડોકટરે પેલાને સકંજામાં લેવા વ્યુહ ર. મેં ચેકમાં નજર કરી. મેદાન ખીચખીચ ભરાઈ ગયું હતું.
“પેલાને તે ડુબાડી દીધો એનું તે હજી પત્યું નથી એ ખબર હાથમાં મરઘાં - બકરાં સાથે ત્યાં માના દર્શન પછી બલિ વધેરવા છેને!' બીજી ધમકી દ્વારા એને બ્લેકમેલ કરવા પ્રયત્ન થયું. એમને અધીરા બની આદિવાસીઓ હારકતાર ઉભા હતા. મંદિરના પ્રવેશ- આશય હતો કે મારી માના નામ પર હેજ રમતો મુકી ને દ્વારમાં આડો દંડો મૂકી જમાદાર ઊભા હતા. અંદર પૂજા ચાલતી હતી.
સાહેબને સાથીઓએ એને પકડી લઈ પછી ઉજાણી ઉજવવી. ઠાકોરે પૂજા કરી અને–
એ શી અમલદાની હિન મનોવૃત્તિની દયા ખાવી કે નફરત
એ હું નક્કી ન કરી શકો છી ...! સાગબારા સ્ટેટના ઠાકોર શ્રી રામસિંહજી, દાદાના પ્રિન્સ ઠાકર
કહે હું ટોળામાં આગળ સરકી ગયો! પ્રતાપસિંહજી એમના કાકાઓ ગંભીરસિંહજી ઠાકર, ભરતસિંહજી
પૂજાવિધિ પતી ગઈ હતી અને જાહેરમાં બલિ આપવાની ઠાકોર અને બહાદુરસિંહજી ઠાકોર સાથે અંદર પૂજા ભણી રહ્યા
તૈયારી થઈ રહી હતી. હું ટેળામાં ખરે જવા દો ને મંદિરમાં હતા. પ્રિન્સ પ્રતાપસિંહજીએ પાંડરા માતાની ચુંદડી બદલાવીને અટવાયેલા ફોટોગ્રાફર મિત્રને તેડવા માણસ દોડાવ્યું. વિધિ મુજબની પૂજા ભણી. પૂજા પછી ડાંગર–જુવારને અનાજને " વચ્ચેના ખુલ્લા ચેકમાં ખભે ધારિયું મૂકી એક સબ્સ ઊભો નૈવેદ્ય લેવાય અને સ્ટેટ તરફથી નિયત પૂજા પછી મંદિરના હતે. એની પડખે જ દોરી બંધાયેલું બકરું ઊભું હતું. પેલાએ બકરાને ચોકમાં બલિ માટેના બકરાને ઊભે રખાય ને ધારિયાના એક જ બરાબર કેન્દ્રમાં લીધું .. એક પગ તળે એને બાંધેલી દેરીને દાબી... ઝાટકે એનું માથું વધેરી નંખાય પછી જ બીજાની બાધા ઊતરે. બકરાના કપાળે થોડુંક પાણી છાંટયું ને ધારિયું ઊંચકી બકરાના ગળાનું સાગબારાના કામરાજ મળ્યા
. નિશાન લીધું ... અને હું ટેળામાં આગળ સર્યો. એ વિસ્તારના એક આદિવાસી સામા
ઘચ્ચ. ' જિક કાર્યકર મળતાં એક સાથીએ મને એમને પરિચય કરાવ્યો.
લાકડાના ઢિમકા પર ધારિયું ઝિકાતું હોય એમ ધારિયું કિાયું.
આહુ... મારી પડખે ઊભેલા સાગબારા હાઈસ્કૂલનાં શિક્ષિકા ‘અમે એમને અમારા કામરાજજી કહીએ છીએ, કારણ કે પેતાની
બહેન ચીસ પાડીને નાઠાં .. આદિવાસી જબાન વગર બીજા કશામાં વાત કરવાનું પસંદ કરતા જ નથી.'
મેં બકરાને સ્થાને નજર કરી. મેં એમને વંદન કર્યા ને પ્રશ્ન મૂકો.
ધા કિકાતાં જ એનું માથું ધડથી અલગ થઈ ધૂળમાં ગાયેલું
ખાઈ એના મૃત્યુને જાણે કે ચોંટી રહ્યું હતું ને એનું ધડ?' ‘દાદા, બકરાંને અહીં જ વધ કરાશે ?'
અરેરાટીવાળું દશ્ય “ના. પણે!' કહેતાં એમણે બીજે ચોક ચી.
ગળાના કપાયેલા બૂચા ભાગમાંથી ઉના ઉના લેહીને ફ વારે માથાંની મહેફિલ
ઊડી રહ્યો હતો ને બકરું ધારિયાના ઘાના સપાટે આગલા બે પગે ‘બકરાંના બધાં માથા મંદિરના છાપરે નંખાશે એ વાત સાચી? ઊભડક બેસી પડયું હતું. જલ્લાદે ધારિયાને ગોદો મારી એને પાડી
ના...એ માથાં મંદિરની અંદરની છાજલીમાં એકઠાં કરાશે.” નાખ્યું ને એના તરફડતા શરીર પર ધારિયું ફેરવી લહી લૂછી એમણે આદિવાસી જબાનમાં માહિતી આપી.
નાખ્યું, બકરું હજી તરફડતું હતું, ત્યાં જ બીજું બકરું મેદાનમાં ત્યાં તે સામેના ચોકમાં ધસારો વધી પડતાં હું ઉતાવળે એ
ઉતારાયું.
એક પછી એક સેંકડો કપાયા તરફ ભાગ્યો.
ધર ! મોટી મેદનીની વચ્ચે પૂજા પૂરી થવાની વાટ જોતાં શિસ્તબદ્ધ
બકરું બેં.કરવાને પણ સમય ન મળતાં મૃત્યુની ઊભેલા આદિવાસી નર-નારીઓ તરફ મેં નજર કરી. એક આદિ- કાતિલ વેદનામાં તરફડી રહ્યું. ઘા ફિક્કો વાગ્યો હતો, ધડથી માથું વાસી એક કેડમાં છેકરું ને બીજી બગલમાં બકરું દાબીને ઊભે જદું થવાને બદલે લટકી ગયું હતું. પેલાને માથું પકડી ઊંચું કરી હતા.
બીજે ઘા ઝીંકી એને અલગ કર્યું ને દૂર ફેંકી દીધું. એક હાથમાં એનું લેહીનું સંતાન હતું,
એના કપાયલા ગળાના બિભત્સ લાગતા ભાગમાંથી લેહીને જ્યારે, બીજાનું લેાહી માને અર્પણ થવાનું હતું.
ફ વારે ઊડી રહ્યો.. ઉજળા લોકો શું કરે?
સામેની પાંગતમાં પચાસેક મરઘાં મૂકાયાં ને ઘચ . ઘચ.. લાલ રંગના એક મેટા કલગીવાળા મરઘાને બગલમાં દાબી
ઘચ.... કંણાં લસણના ડિવાં ઉતારતાં હોય એમ થોડી સેકંડમાં તો
સૌનાં માથાં અલગ કરી દેવાયાં. એક વૃદ્ધ આદિવાસી ટેળામાં સરકત જણાય. સામે જ એક સાહેબ
સાંજ સુધી હજારથી દોઢ હજાર બકરાં ઝાટકાની પ્રસાદી પામી શાહી યુવાન પાસે ઉભેલા બીજા ચશમાંધારીએ એને હાથને ઈશારા વધેરાઈ ગયાં. કરી પાસે બેલા.
બે હજારથી વધુ મરઘાં પણ! , મેં એક સાથીને પ્રશ્ન કર્યો. ‘એ કોણ છે?'
- સાંજના ડુંગરા પરથી નીચે ઊતરતાં મારી આંખ સામે એ દક ‘બીજા એક તાલુકાના મામલતદાર છે?’
રહી રહીને ઝબકી જતું હતું. વચ્ચેના ચોકમાં પાંચેક બકરાના શબ ‘ચશ્માવાળે જવાન?”
તરફડતા હત ત્યાં જ ૬ ઠ્ઠો બકરો ઝાટકો ખાવા અંદર ધકેલાય.
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૪૪
લાલચુની ચાલબાજી
ચોકમાં બકરાંઓનાં શબ પાસે ખાખી ડ્રેસધારી એક ભાઈ ઊભા હતા. એમના ખભા પરની પટ્ટી પર ગ્રામરક્ષક દળ’ અક્ષરો લખેલા હતા. એ અહીં શું કરતા હશે એને વિચાર કરું ત્યાં જ બ્રાનું માથું ઘચ્ચ કરતુંક જુદું કરી દેવાયું . અને પેલા ગ્રામરક્ષક દળવાળા ભાઈએ માથું ઊંચકી ચાલવા માંડયું.
બકરું વધેરનારૂં દોડીને એના હાથમાંના માથા પર આવું નાખ્યું...
પ્રભુ જીવન
‘લા, કાં લઈ જાય!'
અને પછી બન્ને વચ્ચેની ખે’ચાખેંચનું ભૂડું દશ્ય સર્જાયું. અંતે વધેરનારે ગ્રામરક્ષક દળવાળા સખ્ત પાસેથી માથું પડાવી લીધું... ને પેલા ભાઈ ઠાલે હાથે...વીલે મોંએ બહાર સરી ગયા. સમજૂતી હાજરીમાં
મને થયું ... મૃતદેહના માંસના લોચા માટે લડતાં ગીધડાં અને આ માનવીઓ વચ્ચે શે! ફક હતા?
એક ગ્રામરક્ષક દળના સભ્ય.
એક મામલતદાર !
એક ડૉક્ટર ! ...
સેંકડો દુકાને માંડનારા ...
બાધા કરનાર જંગલી હતા, પણ આ બધા તા શિક્ષિત હતા, એમાં ય એક તે તાલુકાના હાકેમ હતો.'
બકરાનાં માથાં.
જીવતાં મરહ્યાં !
આદીવાસી માનવી પશુ બન્યો હતો અને સુધરેલા કહેવાતા માનવીઓ ગીધડાં, બાજ કે શ્વાનના અભિનય કરતાં ઘૂમી રહ્યાં
હતાં.
શનિવારની રાતનું એક દશ્ય મારી આંખ સામે ઝબકી ગયું. દવની જવાળાઓ દેખાઈ
પાછલી રાતની કાતિલ ઠંડીથી બચવા અમારી મંડળી લાકડાં બાળી આંખો આંખોમાં જાગતી રાત કાપતી બેઠી હતી. ત્યાં જ સામેના ઊંચા ડુંગરા પર આગના ભડકા ઊઠતા જણાયા. હું ચમકયો.
‘ આગ ? ડુંગરિયે દવ ?'
‘હા... ડુંગરદેવ નાહી રહ્યા છે, અમને નવડાવાઈ રહ્યા છે. ’ એક સાથીએ જવાબ આપ્યો.
‘એટલે ?'
‘કોક બાધાવાળાએ વાંસના જંગલમાં આગ મૂકી છે. દેવને આગમાં સ્નાન કરાવાય છે.'
ડુંગરાની વ્યાકુળતા ‘ના એમ નથી!... મારૂ મન જાણે મને કહી રહ્યું. તા?' બીજાએ મને પ્રશ્ન કર્યાં.
દોર !
બાલ જાનવરોને રહે’સી નાખવાની માનવીની આ પિશાચ લીલાની કલ્પના માત્રથી ડુંગરદેવ જાણે વ્યાકુળ બની આત્મવિલેપન કરી રહ્યા છે. કાલનું અરેરાટીભર્યું દશ્ય જોતાં પહેલાં જ એ પૂણ ગભરાઈને અંગે આગ ધરી બેઠા છે. '
છી. !
-.....
નિરી પશુતાના છૂટો દોર !
આ દશ્ય આફ્રિકાના કોઈ જંગલનું નથી, પણ ... ગુજ રાતના, ભરૂચ જિલ્લાના સાગબારા તાલુકાના દેવમાગરા ડુંગર પર આ રવિવા૨ે જ ભજવાયેલું ખૂની નાટક છે!
અંધશ્રાદ્ધા !
એ અંધશ્રદ્ધા હતી કે માનવીની પશુત્વની લાગણીને મુકત
મારા મનમાં પ્રશ્નઘૂમરાતા હતા અને ત્યારે મેળામાં આપાયેલા બલિના, માંસની મિજબાનીઓની ચાલતી તૈયારીની પૂર્વભૂમિકારૂપે ધૂમાડો ડુંગરિયા વાતાવરણમાં ઊંચે ચઢી રહ્યો હતો.
સામે જ સમી સાંજનો સૂરજ માનવીના આ હીણાં વર્તનથી ત્રસ્ત બની લાહી ઝરતી લાલ લાલ આંખે ડુંગર પરથી કૂદકો મારવાની તૈયારી કરતા હતા ને સંધ્યા?
વધેરાયેલાં બકરાં – મરઘાંના રકતમાં ચૂંદડી ઝબોળી ડૂસકુંડ્રુસકે રોઈ રહી હતી.
તા. ૧૬-૩-૧૯
પ્રબુદ્ધે જીવનની પત્રચર્ચા અમદાવાદથી ડૉ. કાન્તિલાલ શાહ તરફથી મળેલા પત્ર.
અમદાવાદ, ૯. તા. ૫-૨-૬૯
મુ. પરમાનંદભાઈ,
‘પ્રબુદ્ધજીવન’ના તા. ૧-૨-૬૯ના એક સંબંધી આ લખું છું (૧) શ્રી નરસિંહદાસ ગાદિયાએ આપને ઠપકારૂપે જે પત્ર લખ્યો છે તે મને નિષ્કારણ અને નબળા લાગે છે. આચાર્ય રજનીશના આત્મદર્શન અથવા આત્મઅનુભૂતિ સંબંધેના વિચારો આજે પણ સર્વમાન્ય અને આવકારપાત્ર છે. એમના ગ્રંથામાંથી અનેક રત્નકણિકાઓ આજે પણ મળી શકે છે. એમના રતિસુખ અંગેના કે રાજકારણ અંગેના વિચારો સાથે આપણે સમંત ન થઈએ તેથી શું? મેં પણ એમના આ વિચારોનો વિરોધ કરતા બહુ કડક લેખ અન્યત્ર લખ્યો છે. તથાપિ એક મનુષ્યને અનેક પાસાં હોય છે. આચાર્ય રજનીશ અને આપણે કોઈ નહિ હોઈએ ત્યારે પણ “ક્રુતિબીજ” જેવાં એમનાં પુસ્તકો વંચાશે અને અનેકને પ્રેરણા આપશે. આજે ખાદી ફેશનેબલ શેઠાણી બની ગઈ છે અને ગ્રામેદ્યોગ ધનિકોન દીવાનખાનાં સજાવતે હજુરિયા બની ગયેલ છે,તેથી કંઈ આપણે ખાદી છાડી દેતા નથી—હાલન આલીશાન ખાદીભવન પ્રત્યે નફરત પેદા થવા છતાં, તેમ પ્રબુદ્ધ જીવન”માં છપાઈ ગયેલાં આચાર્ય રજનીશજીનાં અગાઉનાં વ્યાખ્યાના માટે એના તંત્રીના દોષ કાઢવે! એ વાજબી નથી, એટલું જ નહિ, પેલું ‘વિવાદાસ્પદ’ વ્યાખ્યાન છાપી મારા જેવા અનેકની (જેમણે રજનીશજીનાં વ્યાખ્યાનો ન સ ંભળ્યાં હોય) આંખો ઉઘાડી છે, અને સમાજની સેવા જ કરી છે.
(૨) મુનિ સંતબાલે જૈન ધર્મ વિષે જે લખ્યું છે તેની ચર્ચા નહીં કરું, કારણ મારો એવા અભ્યાસ નથી. તથાપિ એમના વાક્યમાં બે ઠેકાણે “જ” અવ્યય વપરાયું છે—“ જૈન ધર્મ ખરેખર જ આ જાતના વિશ્વધર્મ છે જ” તેના પર થોડા વધારે પ્રકાશ પડે તે સારું. મારે તો એમના પત્રના આગલા અને પાછલા ભાગમાં જે વિરોધાભાસ છે તે જ બતાવવા છે. શરૂઆતમાં તેઓ જણાવે છે કે સમાજને એટલે ગૃહસ્થાશ્રમીઓને સાચું માર્ગદર્શન સાધુએ જ—એટલે જેઓ ગૃહસ્થાશ્રામ છેાડી ગયા છે તે જ—આપી શકે. પાછળના ભાગમાં તેઓ એવી અપેક્ષા દર્શાવે છેકે પોતે સંપ્રદાયમાં રહીને સાંપ્રદાયિકતા કાઢી શકશે !
(૩) કૃષ્ણાના કિસ્સા આપે લખ્યો તેવું મારે પણ વારંવાર બને છે. બારણે કે રસ્તામાં કોઈ માંગનાર મળે તે પહેલી “ના” જ મુખમાંથી નીકળે ને પછી મનમાં વિચાર આવે છે કે સામી વ્યકિત ખરેખર સુપાત્ર હોય તો બિચારાને કેવું દુ:ખ થાય! આપણે જ એની જગાએ હોઈએ તો? અને પછી વિનોબાજીની માતાની શિખામણ યાદ આવે છે કે બારણે આવનાર ભગવાન છે એમ જ માનવું. આપે યોગ્ય જ લખ્યું છેકે “તુચ્છકાર એ માનવીમાં વસેલા પરમાત્માનું અપમાન છે.” માનવીમાં પરમાત્મા વસે છે. (ગામ જ નહિ) એવું જૈન ધર્મ માને છે ? જિજ્ઞાસુભાવે પૂછું છું. લિ. કાન્તિલાલના નમસ્કાર. તંત્રીનોંધ: આ પત્રના ત્રીજા મુદ્દામાં પૂછાયલા પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે મારું ચિન્તન જૈન વિચારસરણીના ચાકઠામાં સીમિત રહીને ચાલતું નથી, અને તેથી તેમના પ્રશ્નની તાત્વિક ચર્ચામાં ઉતરવાની મને જરૂર લાગતી નથી. પરમાનંદ. કાઢિચ’ડી યજ્ઞ વિષેની નોંધ અંગે મળેલાં બે પત્રો
તા. ૧-૨-૬૯ ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલ નોંધ અંગે મારા મિત્ર શ્રી રવિશંકર મહાશંકર રાવળ તથા શ્રી. અંબાલાલ લલ્લુભાઈ પરીખ તરફથી નીચે મુજબ પત્રો મળ્યા છે.
'
અમદાવાદ, તા. ૫-૨-૬૯
અંક મળ્યો, તમે જે તે અનન્ય લાગે છે.
પ્રિય ભાઈશ્રી પરમાનંદ,
‘પ્રબુદ્ધ જીવન’ફેબ્રુઆરી ૧, ૬૯ના વિલક્ષણ નજરે સમાજ પર ચેકી રાખે છે
8
Page #67
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩૬૯
પૃષ્ઠ ૨૦૮ પર ‘‘કોટિચંડી યજ્ઞ એ માનવતાના દ્રોહ છે” એ નોંધ વાંચી હું ખૂબ હ્રદયથી તમારા અભયત્વને માટે ધન્યવાદ આપું છું. તમારી તે બાબતની ટીકા સાથે હું પૂર્ણ સંમત છું. આપણા સુશિક્ષિત સજજન, પ્રોફેસરો અને યુવક વિદ્યાર્થીએ રાજપ્રકરણમાં અને પોતાના ક્ષેત્રમાં હડતાળા અને અસહકારનાં ધાંધલા મચાવે છે તેમને આ રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ વિષે જાણે કોઈ જ ચિન્તા ન હોય એવી ઉપેક્ષાથી તેઓ મૌન સેવે છે. (યજ્ઞનાવાતે સ્વર્ગો । અને शुकुं डुकुं रटणे नहि नहि मुक्तिर्भवति जन्मशतेन । ) એવાં વાક્યો ઉચ્ચારનાર આદ્ય શંકરાચાર્ય આજે પણ હોત તો આ ધેર અપવ્યય રોકવા સાથ આપત. શાહબુદિન ધેરી, મહમદ ગઝની અને અલાઉદ્દીનનાં આક્રમણા વખતે આ મંત્રબળાવાળા કર્યાં હતા? દેવળ મુનિ ગ્રીકો, હુણો અને શકોને રાજપુત જાતિમાં લઈ શક્યા અને આ આચાર્યપદે ધારતા જને કાશ્મીરના મુસલમાન ભાઈઓને કે દક્ષિણના ક્રિશ્ચિયનોને અપનાવી કે પાવન કરી ન શકયા, હરિજનોને ન્યાય આપી શકયા નથી અને બ્રિટિશ રાજ્યમાં માથું ઊંચકી શકયા નહાતા તે હવે ગાંધીજીએ સ્વતંત્રતા અપાવી પછી જેર બતાવે છે. કંઈક હિંદુઓ ખાજા, મેમણ, વેરા, ક્રિશ્ચિયન થઈ ગયા તે આજના નવેણ (એટલે કે નાહી ધોઈ અસ્પૃશ્યતા પાળવાવાળા- અશા નહિ કહેવાવાળા) સંસ્કૃતિવાળા જડ વેદમાર્ગીઓથી. તમારો, રવિભાઈ
પ્રમુદ્ધ જીવન
ર
મુંબઈ, તા. ૮-૨-૬૯
શ્રી મંત્રી, પ્રબુદ્ધ જીવન,
તા. ૧-૨-૬૯નું ‘પ્રબુદ્ધ જીવન’ ખૂબ આકર્ષક છે. છતાં કેટલાક ખોટા ખ્યાલમાં સુધારો કરવા જેવા છે.
(૧) ‘ધાર્મિક અનુષ્ઠાનોમાં લાખો રૂપિયાનું પાણી થઈ રહ્યું છે.” રૂપિયાનું પાણી થતું જ નથી. રૂપિઆ ફરતા રહે છે. એ તે હંમેશાં તે જ રૂપમાં કાયમ રહે છે. ફકત ધણી બદલાય છે. ધાર્મિક અનુષ્ઠાન તે પ્રીતિભાજન જેવું છે, તમા શકિત હોય, તો ૨૦૦૦ માણસને ભાજન આપેા તેમાં રૂપિયાનું પાણી નથી, પણ તમારા પૈસાના ત્યાગ છે, અને બીજાને લાભ છે. તેવું જ ધાર્મિક અનુષ્ઠાનમાં. (યશમાં વસ્તુના નાશ છે તેટલા પૂરતું જ ખરાબ છે.)
(૨) “ધાળા રૂપિયા અને કાળા રૂપિયા.” રૂપિયા એક જ જાતના છે, તે જુદા નથી અને સમાજમાં તેના ઉપયોગ થાય છે, જેની પાસે નથી તે જ આવા આક્ષેપ મૂકે છે. કાળા રૂપિયા તે બનાવટી રૂપિયા નથી. એજ લિ અંબાલાલ પરીખ.
તંત્રીનોંધ: બીજા પત્રના પત્રલેખકના પહેલા મુદ્દાના જવાબમાં જણાવવાનું કે “ધાર્મિક અનુષ્ટાનામાં લાખા રૂપિયાનું પાણી થઈ રહ્યું છે.”
આ વિધાનમાં ‘પાણી થઈ રહ્યું છે' એ શબ્દોને અક્ષરશ: સમજવાના નથી, પણ તે પાછળ રહેલા ભાવાર્થને ગ્રહણ કરવાના છે. આ જગતમાં દ્રવ્યના રૂપાન્તરની સતત પ્રક્રિયા ચાલ્યા કરતી હેાય છે. કોઈ પણ દ્રવ્યના સંપૂર્ણત: ના સંભવતા નથી. જેમ કે જ્યારે કોઈ એક મકાનને આગ લાગે છે. ત્યારે જે દ્રવ્યોનું એ મકાન બનેલું હોય છે તે દ્રવ્યોનું ભિન્ન ભિન્ન પ્રકારના વાયુએમાં મેટા ભાગે રૂપાન્તર થાય છે અને મકાનનું ખાનું અવશેષમાં રહે છે. આમ છતાં એ મકાનના મકાન તરીકેના ઉપયોગ સમાપ્ત થતાં એ મકાનનો નાશ થયો એમ આપણે કહીએ છીએ. આવી જ રીતે અમુક ધાર્મિક અનુષ્ઠાને પાછળ સમાજની બીજી અનેક તાકીદની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અઢળક દ્રવ્યના જયારે વ્યય કરવામાં આવે છે અને વિવેકશૂન્યતાનું પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે વસ્તુત: તા દ્રવ્યના તો હાથબદલા જ થયા હાય છે, એમ છતાં જ્યારે સમાજહિતના વિશાળ દષ્ટિકોણથી વિચારતાં પ્રસ્તુત દ્રવ્યરાશિનું પાણી થઈ ગયું છે એમ આપણે કહીએ છીએ ત્યારે તે દ્રવ્યરાશિનો અવિવેક પૂર્વકના અપવ્યય થયો છે એવા અભિપ્રાય વિવક્ષિત છે.
૨૪૫
બીજા મુદ્દાના જવાબમાં જણાવવાનું કે ધેાળા રૂપિયા અને કાળા રૂપિયા - એ પ્રકારની ઉકિતમાં ધોળા અને કાળા શબ્દથી કોઈ એક યા અન્ય રંગ વિવક્ષિત નથી, પણ કઈ રીતે એ રૂપિયાનું ઉપાર્જન કરવામાં આવ્યું છે - એ રૂપિયા ન્યાયસંપન્ન છે કે અન્યાય સંપન્ન છે - એવા ભેદ સૂચવવા માટે ધોળા અને કાળા એ વિશેષણાને ઉપયોગ કરવામાં આવે છે. કાળા રૂપિયા અવશ્ય કોઈ બનાવટી રૂપિયા નથી, પણ રાજ્યના કોઈ પણ કાયદાકાનૂનનો દ્રોહ કરીને, ઉપાર્જિત કરેલા રૂપિયા જેનું ચેપડે કોઈ નામું નથી હોતું – તેવા રૂપિયા વિવક્ષિત છે અને આજનાં અતિ ખર્ચાળ ધાર્મિક અનુષ્ઠાનમાં મેટા ભાગે આવા કાળા રૂપિયાને ઉપયોગ કરવામાં આવે છેઅને અધર્મપ્રાપ્ત દ્રવ્યનો ધાર્મિક અનુષ્ટાના પાછળ વ્યય કરીને પુણ્યાપાર્જનના સંતોષ અને ધર્મસમાજમાં ધાર્મિકતાની પ્રતિષ્ઠા મેળવવાના આશય હાય છે. પત્રલેખકે તે વ્યાપારવ્યયસાયમાં આખું જીવન વ્યતીત કરેલું હોવા છતાં આવે મુદ્દો ઊભા કરે છે તે ભારે અશ્ચર્ય પમાડે તેવું છે, જાણે કે, ધાળા અને કાળા રૂપિયાન ભેદ તેઓ સમજતા જ ન હોય.
પરમાનંદ
પંડિત બેચરદાસના પત્ર
(તા. ૧-૨–૬૯ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલ મુનિ સતબાલજીના પત્રને અનુલક્ષીને પં. બેચરદાસ તરફથી મળેલા પત્ર). સ્નેહી શ્રી પરમાણંદભાઈ
અમદાવાદ તા. ૨૨-૨-૬૯
ગયા પ્રબુદ્ધજીવનમાં થી સંતબાલજીનું લખાણ વાંચી મારો વિચાર તે બાબત લખવાના હતા, પણ વિશેષ બીમારીને કારણે લખી ન શકયો. શ્રી રાંતબાલજીના લખાણમાં મને યાદ છે કે પ્રમાણે એમ લખેલું હતું કે પૂ. ગાંધીજીના માતાજી પુતળીબાઈ વૈષ્ણવાચાર્યને બદલે ગાંધીજીને જૈન મુનિ બેચરજી સ્વામી (સ્થાનકવાસી મુનિ) પાસે લઈ ગયાં. તેમનું આ લખાણ “બીજા ધર્મ કરતાં જૈન ધર્મમાં કાંઈ વિશેષ છે” એના સંદર્ભમાં મને લાગ્યું. ખરી રીતે કોઈ પણ ધર્મના સાધુ હોય પણ જો ગુણવંત હોય અને સાધુતાને શાભે તેવી પવિત્ર પ્રવૃત્તિ કરતા હોય તો તે ખરેખર સાધુ જ છે. માત્ર જૈન વેશ હોવાથી સાધુતામાં વૃદ્ધિ થતી નથી. આ માન્યતા જૈનપ્રવચનની જ છે અને આ દષ્ટિને ધ્યાનમાં રાખીને અને ગુણાને પ્રધાનતા આપીને નમો હોત્ સવ્વસમૂળ એ પદ કહેવામાં આવેલ છે. શ્રી પુતળીમાને જૈનધર્મના સાધુઓ સાથે વિશેષ સંબંધ હોય વા તેમનામાં કોઈ રીતે જૈન સંસ્કારની અસર હાય તેથી તેઓ ગાંધીજીને જૈન સાધુ પાસે લઈ ગયા એ હકીકત બીજા કરતાં જૈન ધર્મમાં કાંઈ વિશેષતા છે એ સંદર્ભનાં બંધબેસતી મને તે લાગતી નથી. જેમને તેઓ ધર્મપ્રાણ વિશેષણ લગાડે છે તે શ્રી લેાકશાહે તા મુહપત્તી બાંધી ન હતી, છતાં તે પરંપરા કેવી રીતે શરૂ થઈ એ ખરેખર શેાધનને પાત્ર છે. વળી મૂર્તિના આલંબનનો વિરોધ કરનાર વેશનું આલંબન તે સ્વીકારે છે અને વેશ એ મૂર્તિ નથી ત્યારે બીજું શું છે? કોઈપણ ગુણવંત મુનિ પાતાના વેશ ઉતારી નાખે તે સમાજમાં તેની શી પરિસ્થિતિ થાય છે? એટલું બધું વેશનું મહાત્મ્ય છે, છતાં મૂર્તિનું આલંબન ટાળીને વેશના આલંબનને લોકોને પકડાવવું એમાં કોઈ વિશેષ લાભ મને તો દેખાતો નથી. મારી તે! એવી સમજ છે કે શ્રી લાંકાશાહે યતિઓને મૂર્તિપૂજા કરતાં તથા મંદિરોની વ્યવસ્થા કરતા જોયા, તેથી તેમણે એમ જણાવેલું કે મૂર્તિપૂજા યો મંદિરોની વ્યવસ્થા એ યતિઓનો ધર્મ નથી, પણ ગૃહસ્થાનો ધર્મ છે. આ વિચારમાંથી સાર્વત્રિક આલંબનના નિષેધ કેવી રીતે થઈ ગયો એ,વિશેષ વિચારણીય છે અને શેાધનીય પણ છે. ખરી રીતે શ્રી લાંકાશાહના ઈતિહાસ જ કોઈ શોધતું નથી. આ અંગે શ્રી દલસુખભાઈએ એક સરસ લેખ લખેલ છે, જે એક મુનિના સ્મારક અંકમાં છપાયેલ છે. ખરી રીતે આ બાબત વિશેષ શેાધનને પાત્ર છે. પણ આપણે ત્યાં સંશાધનનો રસ ઘણા જ ઓછા છે. પ્રબુદ્ધજીવનમાં મુહપત્તી અંગે થોડી સાધારણ ચર્ચા આવ્યા પછી તે અંગે કોઈએ વિશેષ ઊહાપોહ જ ન કર્યા એવી આપણા લોકોની પ્રવાહપતિતતા અથવા ગતાનુગતિકતા છે. તમે નોંધ લખી એ ઉત્તમ કર્યું છે.
તમારા, બેચરદાસ
Page #68
--------------------------------------------------------------------------
________________
-
૨૪૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૬૯
Aa છે? પતી મન શેનાથી. પરંતુ શરતે
મને એવું મળી વાદાની એપ*રકા,
ગધીજીની ને
ક કર્મશુન્ય અને કર્મપરાયણ વક્તાઓ વચ્ચેનો તફાવત પર મનુષ્ય શેનાથી શોભે છે? પિતાના ઓજારથી. જેના વડે તે જાય છે. ત્યાં જનમાનસ જે નફત સેવનું થઈ જાય છે તેના પ્રકટ કંઈક સર્જી શકે છે તેનાથી. પરંતુ શરતચૂકથી જીભને એવું એક ઓજાર પ્રતિનિધિ આવા વકતાઓ થઈ બેસે છે. માનવામાં આવ્યું છે કે એ વડે સર્જાતા શબ્દોની અપાર શોભાથી ગાંધીજીની કે ગાંધીવાદની પ્રશંસા કરનાર પોતાની જાતને. શ્રોતાસમૂહ અંજાઈ જાય છે. ધર્મ, સાહિત્ય, શિક્ષણ, રાજકાજ, ઢાંકે છે. ગાંધીજીની ને ગાંધીવાદની ટીકા કરનાર પોતાની જાતને તત્ત્વજ્ઞાન વગેરે ક્ષેત્રના અગ્રગણ્ય વકતાઓ શહેરમાં અવારનવાર ખુલ્લી કરે છે. બેઉ એક જ જાતના, બંને નિષ્ક્રિયતાના પ્રતિનિધિ છે. આવતા હોય છે અને તેમને સાંભળવા તે તે ક્ષેત્રના રસ અને શ્રદ્ધા પ્રશંસા કરનાર નિર્દેશેલ કાર્યક્રમથી વેગળા રહે છે; ટીકા કરનાર પ્રમાણેને શ્રેતા સમૂહ તેમને મળી રહે તે હેય છે. તેમના વકતૃત્વ- પાસે એની તોલે આવી શકે એવો કોઈ કાર્યક્રમ જ હોતું નથી. માંથી કર્ણમાધુર્ય અને વિચારમાધુર્ય ઝીલવાને તે તે સમૂહ સમર્થ : અડવા દાખલાઓ પરથી સમજાય છે કે જેઓ પાસે નક્કર હોય છે.
કાર્યક્રમ છે, ચક્કસ દિશામાં લઈ જતું કર્મઠ આયોજન કે આંદોલન આમ બોલવું અને સાંભળવું એ આપણા સમાજમાં એક પ્રથા છે, જેઓ જાતે મતા પ્રગવીર કે જીવનવીર છે તેમનું ઉદ્પડી ગયેલી છે. બંને ક્રિયામાં કંઈક ગર્વ અને શુભ મનાય છે. બેધન એ જ ખરુ ઉબેધન છે. બાકી શાબ્દિક સૌંદર્યને અને બંને ક્રિયા આપણી વધતી ઓછી નિષ્ક્રિયતાની (નવરાશની) પ્રતીતિ શાબ્દિક આભા રોતાજનેને આંજી દેતી હોય છે. તેમાં શું નવાઈ ? કરાવે છે એ વાત વિસરાઈ જવાય છે.
શું વશેકાઈ? શ્રેતા સમૂહને વિચાર ઘણે વિસ્તાર માગી લે છે. અહીં વકતા વકતાએ જે ખરેખર ધ્યેય બનવું હશે તે માત્ર શાબ્દિક વર્ગને વિચાર કરીએ. વકતાનું ઘડતર સક્રિયતા વચ્ચે થયું હશે તે ઉડ્ડયન નહિ પણ વકતવ્ય વિષયનું તલસ્પર્શી અવગાહન અને સક્રિય તેનાં ઉદ્ગારે અને ઉલ્બધ રણકદાર હશે અને નિશ્યિતા વચ્ચે પરિશીલન તેની પાસે મૂડીરૂપે હોવું જોઈશે. બકી તે પ્રભાતનાં પુપે થયું હશે તો તેમાં મેહક અને શૂન્યતામય આકર્ષણ હશે. પોતાના
સૂર્યોદય થતાં સુધી પિતાને સૂર્ય મની પેતાની ખુશી બહલાવે છે આત્માને તાવે, પેતાની આત્મશકિતને ખીલવે એવા જીવનસંગ્રામમાં
અને સૂર્યોદય બાદ ચીમળાઈ જાય છે તેના જેવું થશે. . એક સૈનિકની અદાથી જે ઝઝુમ્યા હશે તેને અન્યને તે માટે
રાતભરનું અંધારુ પી પી ને એ પુષ્પ પહેલ ફાટતાં જ ધરતી પ્રેરવાના હેતુથી બલવાનું ફલિત થતું હોય છે. બલવું તેમને
માંથી ફૂટી નીકળે છે અને ફરવા નીકળનારના મનને આહલાદ માટે આપદધર્મ થઈ પડે છે.
આપે છે, પણ સૂર્યોદય બાદ તેની હયાતિ રહેતી નથી. કદાચ તેને જ્યારે કેટલાક વકતાઓએ સલામતીભરી જિંદગી વચ્ચે શબ્દ
ધર્મ સૂર્યના આગમનની છડી પોકારવાને જ હશે. તે આપણે નસીબે શેખ ખીલ હોય છે અને એવી અજબ શબદ[વણી તેઓ કરી.
પુપની છડી સાંભળી સૂર્યના આગમનની રાહ જોવાની જ રહે. શકતા હોય છે કે એ વડે તેઓ શ્રોતા સમૂહની માત્ર વાહવાહ જ
આમ વકતા બે વર્ગના હોય છે. એક આ પુષ્પવર્ગના અને બીજા નહિ પણ શ્રદ્ધાને પણ ઝડપી લેતા હોય છે. તેઓ શ્રોતા કઈ નાડ
સૂર્યવર્ગના.
લલિત શાહ પકડવાથી ખુશી થશે તેની પરખ કરી શકતા હોય છે અને એ રીતે શ્રોતા સમૂહની પ્રછન્ન વિચારધારાના પ્રકટ પ્રતિનિધિ બનતા હોય છે. આગામી વસન્ત વ્યાખ્યાનમાળા, * આ સામાન્ય વાત પરથી આપણે એક દાખલા પર જઈએ.
- શ્રી મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે, આગામી એપ્રિલ આપણી પ્રકટ વિચારધારા સંયમની કે કામવિજયની હોય તે
માસની તા. ૮-૯-૧૦ તથા ૧૧ ના રોજ (મંગળ, બુધ, ગુરુ, શુક્ર) પણ કામુકતા આપણને પ્રચ્છન્નપણે આકર્ષતી હોય છે. આવી
સાંજના ૬-૧૫ વાગ્યે, ફલેરા ફાઉન્ટન નજીક બ્રુસ સ્ટ્રીટમાં આવેલા કામુકતાને બિરદાવી બ્રહ્માનંદ સાથે સરખાવી વધુ જનસંખ્યા પેતાની
તાતા ઍડિટેરિયમમાં (જૅમ્બે હાઉસના ભંયતળિયે), વસંત કરી શકવાનું જે વકતા ચૂકે નહિ તે વકતા હિંમતબાજ તે કહેવાય,
વ્યાખ્યાનમાળા જવામાં આવી છે. આ આખી વ્યાખ્યાનમાળાનું કામગ માનવશરીરની હાજત હોવા ઉપરાંત માનવતંતુને
પ્રમુખસ્થાન સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શેભાવશે. અમર રાખનાર આવશ્યકતા હોય તેથી તેનો તેલ બ્રહ્માનંદ
પહેલા દિવસે ગુજરાતના રાજયપાલ શ્રીમન નારાયણ, બીજે દિવસે સાથે કરીએ તો કામવાસનાથી નિર્લેપ બનવાના આનંદને તેલ
શ્રી નાથ પે અને છેલ્લા દિવસે શ્રી જયપ્રકાશ નારાયણ વ્યાખ્યાન શેની સાથે કરીશું?
આપશે. બાકીના વ્યાખ્યાતાનું નામ તથા પ્રત્યેકના વ્યાખ્યાન વિષય આ દાખલા પરથી કહેવાનું એ જ ફલિત થાય છે કે વકતાએ
હવે પછીના અંકમાં જાહેર ક્રવામાં આવશે.. તાસમૂહની લાગણી જીતવાને બદલે તેની તર્કશકિતમાં વિવારા રાખી પોતાને વિચાર રજૂ કરવો જોઈએ.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન બીજી વાત લઈએ. ગાંધીજીએ પ્રબોધેલા રચનાત્મક કાર્યક્રમે,
આજના રાજકીય પ્રવાહ” બુનિયાદી કેળવણી અને સ્વરાજ્યનું આયોજન શિથિલ અને સદોષ રહ્યા હોઈ જનસમૂહની લાગણી ગાંધીવાદ પ્રત્યે નફરતભરી રહી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે માર્ચ માસની ૨૨મી છે. ગાંધીજીની કલ્પના પ્રમાણેને વ્યવહાર, શું રાજકાજ કે શું
તારીખે સાંજે ૬-૧૫ વાગ્યે મજીદબંદર ઉપર, બેંક ઓફ બરોડાની રચનાત્મક કાર્યક્રમ, કયાંય જોવા મળતો નથી. એટલે કે ગાંધી
સામે આવેલા ધી ગ્રેન, રાઈસ ઍન્ડ ઑઈલ સીડઝ મરચા નામને પૂજતા હોવા છતાં તેમને સાચે ગાંધીવાદ તે શું ને કદી એસિયેશનના હૅલમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, “આજના જોવા મળ્યું જ નથી.
રાજકીય પ્રવાહ” ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. સંઘના સભ્યોને - ગાંધીજીનું ખૂન ગેડસેએ કહ્યું, માત્ર શરીરનું. તેમના સિદ્ધાંતોનું વખતસર ઉપસ્થિત થવા અનુરોધ કરવામાં આવે છે. અને આદેશનું ખૂન કરનારની સંખ્યા આપણા અગ્રેસરમાં વધતી
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ, માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક અને પ્રકારાક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ૫-૭, ધનજી સ્ટ્રીટ, મુંબ—.
મુદ્રસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુખ—
Page #69
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H, Il7
વાર્ષિક લવાજમ રૂા. ૭
“પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૨૩
મુંબઈ, એપ્રિલ ૧, ૧૯૬૯, મંગળવાર
પરદેશ માટે શિલિંગ ૧૫ .
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
‘મહાત્મા’ પાછળની સાધના લગભગ સાડા પાંચ કલાક ચાલતું ‘મહાત્મા’ ચિત્રપટ મુંબઈ મહાત્મા ગાંધી હિન્દુસ્તાનમાં જન્મ્યા અને જીવ્યા એ આ શહેરમાં જાહેર રીતે દેખાડવાનું કેટલાક સમયથી શરૂ થયું છે. આપણા દેશનું પરમ સૌભાગ્ય છે. જેઓ ગાંધી - યુગમાં જન્મ્યા અને જીવ્યા માંના ઘણાં યે એ ચિત્રપટ જોયું હશે અને તે દ્વારા ગાંધીજીની સળંગ એમનું જીવન પણ'વોઓછે અંશે સાર્થક થયું, કારણ ગાંધીજી જેવી જીવનકથા નજરે નિહાળવાની તક પ્રાપ્ત કરી હશે અને આપણી મહાન વિભૂતિને સદેહે સંચરતી જેવી એના જેવું જીવનનું સાર્થક્ય વચ્ચે શું ખરેખર આટલા મેટો મહા પુરુષ આવ્યા હતા તેવું આશ્ચર્ય બીજું શું હોઈ શકે? આઈન્સ્ટાઈને કહ્યું છે એમ ભવિષ્યની પેઢીએ અનુભવ્યું હશે. મારી જેવા આજે પણ અનેક છે જેમણે ગાંધીજી તે કદાચ આ વાત માનવાને પણ તૈયાર ન થાય. આમ ન બને અને ભારતમાં આવ્યા અને આ દુનિયામાંથી વિદાય થયા ત્યાં સુધીની મહાત્માજીનાં વ્યકિતત્વ અને જીવન સાથે સંકળાયેલી સૌ બાબતે તેમની કારકીર્દીને પ્રત્યક્ષ તેમ જ પક્ષ રીતે જોઈ છે, જાણી છે અને અને પ્રસંગેને સારો અને સચોટ ઇતિહાસ દેશના અને દુનિયાના સમગ્ર ગાંધીયુગના જેઓ સાક્ષી બન્યા છે. તેવાઓને એ ચિત્રપટ લોકોને જોવા મળે એ માટેની વ્યવસ્થા ખૂબ જરૂરી હતી. જોતાં વિગત વર્ષોનાં અનેક સ્મરણે તાજું થયાને—જાણે કે એ વર્ષો
આ વિચારથી પ્રેરાઈ ગાંધી સ્મારક નિધિએ મહાત્મા ગાંધીના પુનઃ જીવી રહ્યા હે ઈએ એવ-રોમાંચપ્રેરક અનુભવ થાય છે. જીવન અને કાર્યોને આવરી લેતું એક સંપૂર્ણ દસ્તાવેજી ચિત્ર બનાનવી પેઢીના યુવાનને ગાંધીજી કોણ હતા અને કેવા હતા અને તેઓ વવાનો નિર્ણય લીધે. લાંબી વિચારણાને અંતે શ્રી આર. આર. દિવાકેવું ભવ્ય જીવન જીવી ગયા અને દેશની કેવી કાયાપલટ કરી ગયા- કરના પ્રમુખપણા નીચે કામ કરતી ગાંધી-ફિલ્મ-સમિતિએ આ કામ તેનું આ ચિત્રપટ દ્વારા પ્રેરક અને પાવક દર્શન થાય છે. આ ચિત્ર- માટે શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરીની વરણી કરી. પટ ભારત બહાર દુનિયાના અન્ય દેશોમાં દેખાડવામાં આવશે અને
શ્રી વિઠ્ઠલભાઈએ નાનપણથી જ દેશના સ્વાતંત્ર્યસંગ્રામમાં દુનિયાના લોકોને આ લોકોત્તર માનવીને પ્રત્યક્ષ પરિચય થશે અને ઝૂકાવ્યું હતું, ગાંધી - ઈંધ્યા - પંથે ચાલવાને યથાશકિત પ્રયત્ન કર્યો પારવિનાનું વિસ્મય અને હેતભાવ અનુભવશે.
હતા. એમણે શ્રી ડી. જી. ટેન્ડલકરની આઠ ગ્રંથમાં લખાયેલી ગાંધીઆમ આ ચિત્રપટનું નિર્માણ કંઈ કાળ સુધી અનેક લોકોને જીની જીવનકથાની સજાવટ કરી હતી અને મુંબઈની મણિ - ભવનની માટે પ્રેરક અને ઉપકારક બનશે. આવી ભવ્ય સાધના માટે ગાંધીસ્મા- તેમ જ ભાવનગરની ગાંધી - સ્મૃતિની ચિત્રાવલિઓનું સંકલન પણ રક નિધિ અને પ્રરતુત ચિત્રપટના નિર્માતા શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરી કર્યું હતું. એમને ચિત્રપટ બનાવવાનો અનુભવ નહોતે, પણ એમણે અનેક ધન્યવાદને પાત્ર બને છે. તેમણે આ કાર્ય પાર પાડીને આજની જ એક ભકતની ભાવનાથી આ કામ માથે લીધું અને પ્રથમ ‘અમર માત્ર નહિ પણ આગામી અનેક પેઢીઓ ઉપર અનહદ ઉપકાર કર્યો છે.
સ્મૃતિ’ અને ‘અંતિમ યાત્રા” નામનાં ગાંધીજી અંગેનાં બે નાનાં આટલું લાંબું ચિત્રપટ ભારતમાં અને કદાચ આજની સિનેમા બાલપટે: તૈયાર કર્યો. એની સફળતાથી પ્રેરાઈ ૧૯૬૧-૬૨માં એમણે દુનિયામાં સૌ પ્રથમ જ છે. આટલી લાંબી લંબાઈ હોવા છતાં અમુક પ્રસંગે આ ચિત્રપટમાં ઉતારવા રહી ગયા છે એમ કેટલાકને લાગશે,
રાંપૂર્ણ ચિત્ર માટેનાં કામને શુભારંભ કર્યો. કોઈ અઘતન કે સાધનતે બીજી બાજુએ આ ચિત્રપટમાંથી તેમની નજરે અમુક અલ્પ
સામગ્રીસંપન્ન ટુડિયોમાં નહિ પણ જેના ખંડ ખંડમાં બાપુની મહત્ત્વના પ્રસંગો કાઢી નાંખીને તેને થોડું ટૂંકું કર્યું હોત તે સારું પુણ્યરકૃતિ અંકિત છે એવા મણિભુવનના એક નાનાશા કક્ષમાં. થાત એમ પણ કેટલાકને લાગશે. આવા મતભેદો અને ટીકા ટીપ્પણી
સર્વપ્રથમ તો એમણે બાપુના દેશપરદેશમાં લેવાયેલાં ચિત્ર તો ચાલ્યા જ કરવાની. આ બધું હોવા છતાં, જે નક્કર પરિણામ
અને ચલચિત્રોનાં વિપુલ સંગ્રહમાંથી એકઠાં કરી ચિત્રો જોયાં, વીણાં. પ્રસ્તુત ચિત્રપટ દ્વારા આપણી સમક્ષ ખડું થાય છે તે સર્વ પ્રકારે આવકાર યોગ્ય અને અભિનન્દનને પાત્ર છે. ચિપત્રટ જરૂર લાંબા એને સમયક્રમમાં ગોઠવ્યાં. જે જીવનકાળનાં ચિત્રો અલભ્ય હતાં છે, પણ તે વિના ગાંધીજીના જીવનનું આખું ચિત્ર પ્રેક્ષકે સમક્ષ એને માટે નવી તસવીરો તૈયાર કરી, જૂનાં સ્થિરચિત્રોને સજીવન ઊઠી શકત જ નહિ, આ ચિત્રપટ સીધા નિહાળીને ઘેર પાછા ફરીએ
કર્યો; પોરબંદર, કોચરબ, સાબરમતી, પૂના, યરવડા, દિલ્હી, વર્ધા છીએ ત્યારે જાણે કે એક પુણ્યયાત્રા કરીને જાણે કે કોઈ દિવ્ય જીવનદર્શનને ચિત્તમાં સુપ્રતિષ્ઠિત કરીને પાછા ફરતા હોઈએ એવો
વગેરે ગાંધીધામની યાત્રા કરી. આફ્રિકા, ઈંગ્લાંડ, ફ્રાન્સ, ઈટલી, એન: સંતોષ આપણે અનુભવીએ છીએ. આ સર્વસાધારણ અનુ
ઈજીપ્ત આદિ દેશેને સંપર્ક સાધી બધેથી શકય એટલી સામગ્રી ભૂતિ એ જ આ મહાન પુરુષાર્થ અને પરિશ્રમનું સારું વળતર છે. જેમાં તસવીર, પુસ્તકો, જાતજાતનાં નકશાઓ, પત્ર આદિને
આ ‘મહાત્મા’ચિત્રપટની કેવી રીતે સાધના થઈ તેને ખ્યાલ સમાવેશ થાય છે એ બધી સામગ્રી ભેગી કરી. આવા ભગીરથ આપતી એક અંગ્રેજી નોંધ મને મળેલી. તે નોંધનું સંક્ષિપ્ત ગુજરાતી . પ્રયત્ન છતાં કેટલાંક પ્રસંગો અને સિદ્ધાન્તોને ચિત્રદ્વારા પ્રદર્શિત સંકલન અન્ય મિત્રે કરી આપ્યું છે, જે “પ્રબુદ્ધ જીવન’ના વાચકો માટે કરવાનું કામ અતિ કપરૂં હતું. દા. ત. ગાંધીજીએ “આવજીન છે નીચે પ્રગટ કરતાં મને બહુ આનંદ થાય છે. પરમાનંદ ચર્યનું વ્રત લીધું” અથવા અસ્પૃશ્યતા અંગે સાબરમતી એ
Page #70
--------------------------------------------------------------------------
________________
૨૪૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૯
મચેલું તોફાન શમી ગયું એ ચિત્રોમાં કેમ અંકિત કરવું? આ માટે આમ સૌ મુસીબતેને સફળ સામનો કરી એમણે સાત વર્ષમાં વિઠ્ઠલભાઈ બિડાઈ જતાં કમળ’ અને ‘કુવામાં સહેલાઈથી ભરાતા | ‘મહાત્મા’ ચિત્રપટ તૈયાર કર્યું, જેને ગાંધી શતાબ્દી માટે ગાંધી : ઘડા' જેવા સૂચક ચિત્રો (Symbolic shots) જેવી આકર્ષક નિધિએ દેશને આપેલી એક સુંદર ભેટ લેખી શકાય. રીતિ (technique) નો ઉપયોગ કર્યો.
આ ચિત્ર અત્યાર સુધી તૈયાર થયેલાં દસ્તાવેજી ચિત્રમાં - ચિત્રસંચય કે નવી તસવીર તૈયાર કરવાની સાથે સાથે
કદાચ સૌથી વધુ લાંબું હશે. કેટલાક અને ચિત્રને દોષ માને વિઠ્ઠલભાઈએ ચિત્ર માટે વૃત્તાંત અને પટકથા લખવાનું કામ પણ
છે, પણ એ એને દોષ નહિ પણ સિદ્ધિ છે. કારણ ચિત્ર આટલું
લાંબું હોવા છતાં સૌ પ્રક્ષકો એક અવાજે કહે છે કે એ જોતાં ક્ષણભર. શરૂ કર્યું. આ માટે મણિ-ભવનના પુસ્તકાલય ઉપરાંત એમનાં પણ કંટાળે નથી આવતે, એટલું જ નહિ પણ, થાય છે કે “જાણે પિતાનાં ગાંધી - સંગ્રહ, વિશ્વવિદ્યાલયનું પુસ્તકાલય, સરકારનાં જેયાં જ કરીએ, જોયાં જ કરીએ, ચિત્ર હજી એ આગળ ચાલ્યાં જ Records વિભાગ વગેરે અનેક સ્થળોએ બેસી સંશોધન કર્યું.
કરે.” ચિત્ર સફળ હવાને આથી વધુ સારો બીજો પુરાવો છેઈ
શકે? બહુલક્ષી ગાંધીજી અને એમની અનેકવિધ પ્રવૃત્તિઓને એક બાજુ પટકથા લખાતી જાય; બીજી બાજુ એ ચિત્રિત થતી જાય,
અહેવાલ આપતું ચિત્ર લાંબું હોય એ સ્વાભાવિક છે. કારણ અને ચિત્ર અને કથાને સમન્વય સધાતે જાય.
ગાંધીજીનું જીવન એટલે સત્યાગ્રહને અને હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય વિઠ્ઠલભાઈને સતત એક જ ધૂન હતી, બાપુ અને એમના સંગ્રામને ઈતિહાસ. આવા આદર્શ જીવન અને જવલંત ઈતિહાસના અમર સંદેશને સારામાં સારી રીતે એટલે કે એમાં નાટકીય કે કૃત્રિમ
સુભગ સમન્વયને વૃત્તાંત ફકત ૨૦,૦૦૦ શબ્દોમાં આપવામાં
આવ્યા છે. સંપૂર્ણ ચિત્રમાંથી ગાંધીજીના જીવનનાં જુદાં જુદાં કોઈ પણ તાવ લાવ્યા વિના દુનિયાના ખૂણે ખૂણામાં પહોંચાડવાની.
પાસાંઓને આવરી લેતાં ચૌદ નાનાં ચલચિત્રો અને મૂળ અંગ્રેજીનાં , વર્ષોનાં વિચારમંથન બાદ એમણે નક્કી કર્યું કે ચિત્રની કથા બને હિંદુસ્તાની, બંગાળી, તામીલ, તેલુગુ રૂપાંતરા પણ તૈયાર થયાં છે,
ત્યાં સુધી ગાંધીજીના પિતાના શબ્દોમાં જ કહેવી, સારાયે ચા- પણ દુ:ખની વાત એ છે કે ‘મહાત્મા’નાં ચૌદ નાનાં ચિત્રે પણ ચિત્રનું વાતાવરણ ગાંધી-દર્શનને અનુરૂપ રાખવું. ચલચિત્રની રીતિ
ફટ અને ઇંચની માપદોરીથી મપાય છે અને ચૌદમાંના બે-ત્રણ
ની લંબાઈ સરકારી ધોરણે અનુસાર થોડાં ફટ વધારે હોવાને (technique) ને ઉોગ કરવા છતાં ગાંધીજીનું ગૌરવ કયાંયે
લીધે એ ચિત્રોમાં પ્રદર્શનના માર્ગમાં વિદને નાંખવામાં આવે છે. ખંડિત ન થાય એ માટેની પૂરેપૂરી તકેદારી રાખવી.
આમ ગાંધીજી જડ નિયમેની નાગચૂડમાં જકડાઈ ગયા છે અને ચિત્ર માટે ગીતોને તો કોઈ પ્રશ્ન જ નહોતે, કારણ એનો જનતા બિચારી મહાત્માનાં દર્શનથી વંચિત રહે છે. મુખ્ય ગીત (theme song) તો વૈષ્ણવ જન સિવાય બીજું - ૨ જી ઍકબર, ૧૯૬૮ એ ગાંધી–શતાબ્દીની શુભ શરૂઆત કોઈ હોઈ જ ન શકે અને બીજા ગીતમાં પણ ગાંધીજીને પ્રિય રાષ્ટ્રપ્રમુખ ડે. ઝાકિર હુસેને આ ચલચિત્રના પ્રદર્શન દ્વારા કરી. ભજનને જ ઉપયોગ કરવાનું હતું. સંગીત માટે પાશ્ચાત્ય દે પ્રેક્ષકોની ભાવનાને વ્યકત કરતાં પ્રમુખશ્રીએ સાચું જ કહ્યું કે અને ત્યાંના સંગીત સાથે પરિચિત છતાં એ ભારતીય સંગીતની પર- આપણા મહાન નેતાની રાહબરી નીચે છે અને સ્વાતંત્રયપરાને સાચવવાની નમવાળા પીઢ સંગીતકાર વિષ્ણુદાસ શીરાળીજીની સંગ્રામ ખેલાયો એ દિવસોને ઈતિહાસ જુવાને તેમ જ પ્રૌઢો પસંદગી કરવામાં આવી અને વૃત્તાંતના નિરૂપણ માટે ગાંધીયુગની બને માટે આ ચિત્ર સફળ રીતે રજુ કરે છે. એનાથી સ્વાતંત્રય સર્વ વિશિષ્ટતાએને છતી કરવાની શકિત ધરાવતા અવાજવાળા વીરે માટે એ સંગ્રામની સ્મૃતિએ તાજી થશે એટલું જ નહિ પણ શ્રી રમેશ થાપરની.
એ જાણે ફરીને એ સંગ્રામ ખેલતા હોય એવો અનુભવ કરશે, જિમ જેમ કામ આગળ વધતું ગયું તેમ તેમ તે અંગેની અડચણ
જયારે નવી પેઢી માટે એ સહસભર્યા સંકેત અને ગાંધીજીના પણ વધતી ગઈ. એક પછી એક રીલ તૈયાર થતાં જાય એમ એમનાં જવલંત વારસામાં સહભાગી બનવા માટેનાં આવ્હહાન સમું બની સંગ્રહને સવાલ ઉભા થાય, એને માટે યોગ્ય માણસેની જરૂર પડે, પ્રયોગશાળાની જરૂર પડે, અને વિઠ્ઠલભાઈએ પોતે આ કામ સેવા
ચિત્ર-જગતમાં અને એ ચીલે પાડતા આવા આ ચલચિત્ર કાર્ય તરીકે અપનાવ્યું હતું એટલે એમને માટે તે નહિ, પણ એમના
માટે ગાંધી સમારક નિધિ તેમ જ એના માનાર્હ દિગ્દર્શક શ્રી વિઠ્ઠલ" બીજા સાથીદારો તેમ જે સાધનસામગ્રી માટે સૌથી વધુ પૈસાની
ભાઈ ઝવેરી અનેક અભિનંદનને પાત્ર છે. સાત વર્ષની સતત જરૂર પડે. આ જવાબદારી ગાંધી નિધિએ માથે લીધો. રોજ સાધના પછી તયાર થયેલું આ ચિત્ર અને એની પાછળની અનેક રોજ બીજી પણ અનેક નાનીમોટી સમસ્યાઓ ઊભી થતી. એમાંની જ્ઞાત-અજ્ઞાત કાર્યકરોની મહેનત એળે ન જાય, “સંપૂર્ણ” તેમ જ, કેટલીક તે જડ નિયમોને આધારે કામ લેવાવાળી કરશાહીને લીધે ચૌદ નાનાં ચલચિત્ર પ્રદશિત થાય અને બાપુને અમર સંદેશ થતી. પરંતુ ‘જહાં ચાહ વહાં સહ’ એ હિંદી કહેવત અનુસર વિઠ્ઠલ
દેશના ખૂણેખૂણ'માં પહોંચે એ માટે સરકાર અને ગાંધી સ્મારક નિધિ ભઈ અને એમના સાથીઓએ દઢ સંક૯પ કર્યો હતો કે ગમે તેવી સર્વ પ્રયત્ન કરે એ જ અભ્યર્થના! મુશ્કેલીઓનો સામનો કરીને પણ આપણે ગાંધી ચિત્રપટ તૈયાર તા. ક. અહિં આટલું ઉમેરવું આવશ્યક છે કે પ્રસ્તુત ચિત્રપટની કરવું જ છે. એટલે એઓ કદિ કદિ હતાશ થતા પણ કદિયે હિંમન
અંગ્રેજી અલેચના શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરીની લખેલી છે અને ન હારતા.
હિંદી આલોચના–કોમેન્ટરી શ્રી ઉષાબહેન મહેતાની લખેલી છે. વસત વ્યાખ્યાનમાળા શ્રી મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે ગાંધીજીની જન્મશતાબ્દિના સવિશેષ ઉપલક્ષમાં એપ્રિલ માસની તા. ૮, ૯, ૧૦, ૧૧ ના રોજ ફલોરા ફાઉન્ટન પાસે બ્રસ સ્ટ્રીટમાં આવેલા તાતા એડિટેરિયમમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની અધ્યક્ષતામાં નીચે મુજબની વસન્ત વ્યાખ્યાનમાળા જવામાં આવી છે તારીખ વ્યાખ્યાતા
વિષય એપ્રિલ ૮, મંગળવાર શ્રીમન નારાયણ, ગુજરાતના રાજ્યપાલ. ગાંધીજી અને વર્તમાન રાષ્ટ્રીય સમસ્યાઓ એપ્રિલ ૯, બુધવાર શ્રી નાથ ૫, (એમ. પી.)
રાષ્ટ્રની ભાવાત્મક એકતા એપ્રિલ ૧૦, ગુરુવાર શ્રી સુધાંશુ દાસગુપ્તા
રાષ્ટ્રની ભાવાત્મક એકતા એપ્રિલ ૧૧, શુક્રવાર શ્રી જયપ્રકાશ નારાયણ
' ગાંધીજી અને સર્વોદય દરેક વ્યાખ્યાનસભા સાંજના ૬-૧૫ વાગ્યે શરૂ થશે. આ વ્યાખ્યાને લાભ લેવા રાષ્ટ્રપ્રેમી ભાઈબહેનને અમારું ભાવભર્યું નિમંત્રણ છે. ૪૫-૪૭, ધનજી ટિ,
ચીમનલાલ જે. શાહ મુ બઈ–૩.
સુબોધભાઈ એમ. શાહ
મંત્રીઓ
Page #71
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૬
✩
(ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૨૭-૮-૬૮ ના રોજ રેવ. ફાધર વાલેસે આપેલ વ્યાખ્યાનની નોંધ). પર્યુષણ આત્મશુદ્ધિનું પર્વ છે. વર્ષ દરમિયાન મેલ ભરાયો હાય, ધૂળ ચાંટી હેય તે સાફ કરવાનો સમય છે.
ભૂલો તો થાય જ, તેની ક્ષમા માગી લેવી. માટે જૈન ધર્મના પવિત્ર પરિશુદ્ધિના રિવાજ અપનાવવા જેવા છે.
અમદાવાદના મારા પહેલા વર્ષે સંવત્સરી વેળા મને એક કાર્ડ મળ્યું હતું. મારા કોઈ વિદ્યાર્થીએ મેકહ્યું હતું. તેમાં મારી ક્ષમા માંગી “મિચ્છામિ દુક્કમ ્ ” કહ્યું હતું. મને તે ખૂબ જ ગમ્યું. આ કેવું સુંદર! માફી માંગીએ અને મેળવીએ પણ,
આપણી ભાવના ગમે તેટલી શુદ્ધ હાય. પણ આપણે માનવીએ છીએ. નબળાઈમાં જાણેઅજાણે ભૂલે થાય જ છે.
એક સાધક સાથે ચર્ચા કરતા હતા તે વેળા તેણે કહ્યું કે ઘણાં વર્ષોથી હું કોઈ નિર્ણય કરતા નથી, ઠરાવ કરતો નથી કે પ્રતિજ્ઞા લેતા નથી. કારણ, અત્યાર સુધી એટલી બધી વાર નિર્ણય કરી તેના ભંગ કર્યો છે કે હવે તેવું નથી કરતો. ભૂલ થાય ત્યારે ભગવાન સે કૃપા માગું છું કે આવું ફરી ન થાય તેવું વરદાન આપે, સહાય માગું છું. આપણે શું કરીશું? ઠરાવેા કરીએ છીએ ને તેાડીએ છીએ.
શરીર પરને મેલ દૂર ન કરીએ તે બેચેની લાગે છે તેવું જ આત્મા માટે પણ છે.
પ્રભુધ્ધ જીવન
મિચ્છામિ દુક્કડમ્
એક વખત કાલેજમાં પરીક્ષામાં એક વિદ્યાર્થી સારું પરિણામ લાવ્યું. મેં તેને અભિનંદન આપ્યાં ત્યારે તેણે કહ્યું “ હું સારા નંબરે પરા થયા પણ તે ખેટી રીતે.’
‘“એ કેમ?'
‘મેં એક દાખલામાં ચારી કરી હતી. એથી મારા દિલમાં શાંતિ
નથી.’
આમ ખોટું કરીએ તેા દિલને ડંખ રહી જ જાય છે.
એક્વાર કલાસમાં ધર્મ ને નીતિની વાતો કરતા હતા. બીજે દિવસે એક વિદ્યાર્થી મને ચૂપચાપ એક પરબડીયું આપી ગયો. પરબીડિયું ખેલ્યું તે તેમાં રૂા. ૩૦ની નોટોને એક પત્ર હતો. તેમાં લખ્યું હતું કે “પાંચ વર્ષ અગાઉ હું લગ્ન પ્રસંગે એક જગાએ ગયો હતો. ત્યાં જાનમાં એક ભાઈ મારી સાથે હતા. તેમની પાસે સુંદર પાકીટ હતું. તેમની જાણ બહાર તે એકવાર પડી ગયું ને મે તે લઈ લીધું. જોયું તે તેમાં રૂા. ૩૦ હતા. પછી ઘણી શેાધખોળ થઈ. પણ પાકીટ પાછું આપવાની ને ચારી કબૂલવાની હિંમત ન ચાલી. પણ સાથે સાથે એ પૈસા વાપરવાની મેં હિંમત ન ચાલી. ત્યારથી એ પૈસા મેં જેમના તેમ સાચવી રાખ્યા છે. આ સાથે તેમનું શીરનામું છે તેમને તમે મોકલી આપશે તે મોટો ઉપકાર થશે. '
આ પ્રકારે કબૂલાત કર્યા પછી એ છેકરો આગળ વધ્યો. કારણ કે તેના મનનો ભાર ઊતરી ગયો. તે ભણવામાં ને રમતગમતમાં ય મેખરે રહેવા લાગ્યો. મનને ભાર ઊતરતાં જ તેની બધી શકિત, ખીલી ઊઠી.
ભૂલો તો કરીએ જ છીએ. પણ કબૂલાતથી શાંતિ મેળવીએ ત્યારે દિવ્ય અનુભવ થાય છે.
ક્ષમા માગવી એ સહેલું છે. પેાસ્ટકાર્ડ નાખવું એ એથીયે રસહેલું છે. પણ ઝઘડો થયા પછી દિલથી માફી માગવી એ સહેલું નથી. સાચાખોટાનો સંકોચ નડે છે. એથી મનનું સમાધાને થતું નથી. પણ ‘મારી યે ભૂલ તો છેજ' એમ માની ઉદારતાથી માફી માગે તો જ દિલને આનંદ થાય. ધન્યતા અનુભવાય. એકબીજા પાસે જઈએ. માફી મળે, આનંદ મળે.
M
૨૪૯
✩
...પણ મુશ્કેલી ત્યાં આવે છે કે જેની માફી માગવાની હૈય તે હયાત જ ન હોય. ત્યારે મનની વાત કરી શકાતી નથી.
એક માસિકમાં લેખકે પોતાના જીવનને એક પ્રસંગ એટલા માટે જણાવ્યા હતા કે તેમ કરવાથી તેને માનસિક શાંતિ મળે.
લેખકના પિતા બીમાર હતા. તેમની બાજુમાં બેસીને તે નવલકથા વાંચતો હતો. પિતાએ કંઈક વાત કરવા માંડી. પણ નવલકથામાં તે એટલે બધા મશગૂલ હતો કે થેડી વાર પછી’ એમ કહી વાત ટાળતો જ રહ્યો. પછી એના પિતા ગુજરી ગયા, તેના મનમાં એ પ્રસંગને અસેસ રહી ગયો, એની માફી માગવાની ય ઈચ્છા થઈ, પણ પિતાજી ગુજરી ગયા હતા, માફી મેં કીની મળે? એટલે તેને આ પ્રસંગ લખીને છપાવ્યા ને એ રીતે મનને ભાર હળવા કર્યો.
ઘણીવાર આવી નાની વાતમાં ખોટું લાગી જાય છે અને મામલા વધે છે. ઘણીવાર માફી માગ્યા પછી ય ાંતેષ રહે છે. ચે:રેલા પૈસા પાછા તો આપ્યા, પણ ગુન્હોતા કર્યો જશે. કે ઈની લાગણી દુ:ખાવીએ ત્યારે ભગવાનને પણ દુ:ખ પહોંચાડયું તેમ લાગે છે. એટલે એ વ્યકિતની માફી માગવા સાથે પ્રભુની માફી માગવી ય જરૂરી રહે છે. કારણ કે આપણે જનસેવા એ પ્રભુસેવા કહીએ છીએ. એટલે પડોશીની સેવા એ પ્રભુસેવા જ થઈ. ધર્મસેવાના આ ઉત્તમ પ્રકાર છે. પછી તો જનનિંદા એ પ્રભુનિંદા જ ગણાય ને. અને જનને દુ:ખ થતાં પ્રભુને ય દુ:ખ થાય. નિશાન નીચે તાક્યું ને તીર ઉપર વાગ્યું! એમના (પ્રભુના) હ્રદયને દુ:ખ થાય.
મહેમાનને ભગવાન માનવાનું અતિથિધર્મમાં છે. આ સુંદર અને સાચી ભાવના છે. એનો અર્થ એ થયો કે મહેમાનના તિરસ્કાર એ ભગવાનના તિરસ્કાર કરવા બરાબર છે.
જેમ મૂર્તિ તોડો તે અપમાન પૃથ્થરનું નહીં પણ ભગવાનનું થાય છે. એમ જ માણસનું અપમાન એ ભગવાનનું જ અપમાન છે. કારણ માણસ એ ભગવાનની જીવતી મૂર્તિ જ છે ને ! એટલે તેને કરેલા પ્રહારનું પરિણામ ઉપર સુધી પહોંચે છે. દુ:ખ ઠેઠ ત્યાં સુધી લાગે છે. તે પછી ક્ષમા કોની પાસેથી માગવી ? માણસ પાસેથી અને ભગવાન પાસેથી પણ. એ મળે તે જ શાંતિ થાય. નીચેનું તો અંદરમેળે પતાવ્યું, પણ ઉપરનું ત્યારે અપમાન કર્યું, તેની માફી માગી નથી.
પેલા સાક્ષરની પણ નાનપણની ભૂલ થઈ હતી. તેણે મેટપૂણમાં માફી માંગી. તેણે ગુન્હો કર્યો. તેના ભગવાન પિતા હતા. મારા પણ પિતા ભગવાન તે છેને. તમે જો ગુન્હો કર્યા પછી લાગ ણીથી માફી આપી શકો તો ભગવાન પણ આપે.
મારી પાસે એક વાર એક વિદ્યાર્થી આવ્યો. તે ખોટે માગે ચડી ગયા હતા. નિરાશાથી તે નિખાલસપણે ચારી આગળ બધી વાત કરતા હતા. હું તે સાંભળતા જતા હતે; અચાનક તે અટકી ગયા. મેં પૂછ્યું કેમ અટકી ગયો? તેણે કહ્યું, ફાધર આ સાંભળી તમને મારા તરફ તિરસ્કાર થતા હશે કેમ? મને એની નિખાલસતા જોઈ તેના તરફ વ્હાલ ઉપજ્યું.
મેં કહ્યું: “ભાઈ, ભૂલે તો જેમ તમારી છે તેમ મારી ય છે. માણસ માણસ વચ્ચે નિખાલસતાથી વાતો કરે છે. મને તારા ઉપર પહેલાં કરતાં મેં હવે વધુ પ્રેમ ઉપજે છે. ભાઈ, ગમે તેમ હાય પણ એક વિનંતિ કરું છું કે મારા પ્રેમ પર શંકા લાવીશ નહીં.
મારી વાત સાંભળી તેની આંખમાં આંસુ આવ્યાં. તેણે હાથ લીધા. જોરથી દબાવી તે ચાલી ગયા. પછી હું એ પ્રસંગ ભૂલી ગયો. બીજે દિવસે હું પ્રર્થના કરતા હતે, પણ પ્રાર્થનામાં દિલ ન ચોંટે. મારા મનનું ઠેકાણુ નહતું. એકાગ્રતા નહિ, ધ્યાન નહિ,
Page #72
--------------------------------------------------------------------------
________________
૨૫૦ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૯ ભકિત નહિં, મને દુ:ખ લાગ્યું. મનને નિગ્રહ કરી શકતા નથી. તે પછી “જેણે ન કર્યું પાપ એકે સંસારમાં પડું તો શું ખેરું? ભગવાન મને કેટલો તિરસ્કારતા હશે? તે પહેલે પથ્થર ફેંકે.” હું મૂઢ બની વિચારતે રહ્યો.
કોઈની હિંમત ચાલી નહીં. સૌ વિખેરાઈ ગયા. અચાનક મને યાદ આવ્યું. મારી પરિસ્થિતિ પણ ગઈ કાલે પેલી બાઈને થયું કે હવે ઈસુ મને વઢશે, ઠપકો આપશે. પેલા છોકરાની હતી તેવી જ છે. એટલે એ છોકરાએ જેમ દિલ ખેલીને
પણ ઈસુ તો કરુણાના અવતાર હતા. તેમણે કેવળ એટલું જ મને બધી વાત કરી હતી તેમ મેં ભગવાન સામે દિલ ખેલીને વાત કહ્યું: “હવે તારા ઉપર કોઈ આરોપ મૂકનાર નથી, તે તે હું કરી. મને થયું કે એ છોકરાની વાત સાંભળી મને થયું તેમ ભગ- પણ મૂકવાને નથી. શાંતિને પંથે જજે.” વાનને પણ મારા તરફ વ્હાલ નહીં થતું હોય? ભગવાને પણ જાણે ઈસુ પેલી બાઈને ઠપકો નથી આપતે પણ તેના દૂષણનું મને કહ્યું કે મારા પ્રેમ પર શંકા ન રાખીશ. ને મારા મનનું સમાધાન ભાન કરાવી જવા દે છે. ભગવાન પાસે એ જ રીત છે. થઈ ગયું. '
ઉપરથી ક્ષમા પામવી હોય તે બીજાને ક્ષમા આપો. દિલથી કરસનદાસ માણેકનું એક ભજન છે –
બીજાઓને માફી આપીએ તો ભગવાન પણ માફી આપશે. “હરિ મને એકાદિ એંધાણી,
પણ એની ખાત્રી દિલથી થવી જોઈએ, કેવળ શબ્દોથી નહિ. ઘોને મને એકાદિ એંધાણી.
તે જ ઉપરની ક્ષમાની પ્રતીતિ થશે. ભૂલે અપૂર્ણતાનું ભાન કરાવે છે. ધગધગતા સંશયના રણમાં,
ક્ષમાની શાંતિથી શાંત્વન મળે છે. પાપનું ભાન થતાં સમાં મળે છે. પાએ પાવળું પાણી.”
તેને સાક્ષાત્કાર પણ થાય છે. એવી કોઈ શકિત છે કે જે આપણે હાથ મને થયું કે ભગવાને મને પણ પાવળું પાણી પાયું. સંકેતમાં પકડી ઉપર લાવે છે. આગળ જવા માટે તેમાંથી વધુ શકિત મળે છે. તેમને પ્રેમ મળ્યું. આને માટે ચમત્કારની જરૂર નથી. ભગવાનની
જીવનમાં શુભ - અશુભ પાપ – ક્ષમા બન્ને સાથે રાખીએ. એ કળા છે કે તેની લાગણીની દિલને પ્રતીતિ થાય છે. આપણે ક્ષમાં આપવાની રીત ઉત્તમ રીત છે. વર્ષમાં એક વાર જ નહિ પણ નાનાં છોકરાં થઈ જઈએ તે તે ક્ષમા આપે જ છે. એથી દિલને જ્યારે જરૂર હોય ત્યારે ક્ષમા માગવી જોઈએ – મનુષ્ય પાસે અને શોતા થાય છે.
ભગવાન પાસે પણ “મિચ્છામિ દુક્કડમ” કરીને નવું જીવન શરૂ કરીએ. એકવાર કેટલાક ધર્મગુરુઓ અને ઢોંગી ધાર્મિક એક પતિતા
આ વર્ષે મિચ્છાનિ દુક્કડમ કરીએ છીએ. ફરી આવતા વર્ષે સ્ત્રીને ઈસુ સમક્ષ લઈ આવ્યા. ને કહ્યું કે આ સ્ત્રીએ પાપ કર્યું કરીશું. એમ એક દિવસ જ નહિ પણ વર્ષભર આ જ સંબંધ રાખીએ છે. ધર્મની આજ્ઞા અનુસાર અમે તેને પથ્થરથી મારી નાંખી સજા તો જ જીવન આગળ વધે. . કરીશું. તમે શું કહે છે !'
મારી વાત કહું. ભણાવવાનું, લખવાનું, માર્ગદર્શન આપવાનું - ઈસુએ તે દયાને સંદેશ આપ્યું હતું. તેની સામે આ લોકોએ મારું કામ છે. એમાં પક્ષ લેવજીને પ્રસંગ આવે ત્યારે કેટલાકને દુઃખ કટીની પરિસ્થિતિ ઊભી કરી હતી. જે તે આ બાઈને સજા થાય તે તેમની માફી માગી લઉં છું. જાણે અજાણે કોઈની લાગણી કરવાની સલાહ આપે તે દયા કયાં રહી? અને સજા નથી કરતે તે દુ:ભાઈ હોય તે માફી માંગી લઉં છું. ધર્મના નિયમભંગનું આળ તેના પર લગાવવા સૌ તૈયાર જ હતા. મારે માટે આ પદ્ધતિ મેં ઠરાવી છે. આપણને એક પણ ધાણી
ઈસુએ કહ્યું: “તમારામાંથી જેણે કદિયે પાપ ન કર્યું હોય તે આપી પ્રભુ પ્રતીતિ કરાવે છે. ધર્મ જેવી કોઈ ચીજ છે. ધર્મની આસ્થા આ બાઈને પહેલે પથ્થર મારે.”
સાચી છે. તે આપણને પાવળું પાણી પાઈ દે છે જેથી આપણે રણની - એક કવિએ આ પ્રસંગને બે પંકિતમાં સરસ રીતે મૂકયે છે: સફર કરી શકીએ છીએ.
ફાધર વાલેસ આચાર્ય રજનીશજીની અદ્યતન વિચારધારાનું તારણ (ફેબ્રુઆરીની આખર અને માર્ચ માસની શરૂઆતમાં અમદાવાદ ખાતે ત્રણ દિવસના ગોઠવાયેલા કાર્યક્રમ દ્વારા આચાર્ય રજનીશજીએ અનેક ચેકાવારા વિધાનનો વરસાદ વરસાવ્યો હતો અને સ્થાનિક છાપાવાળાઓએ પણ ઢગલાબંધ ચર્ચાપત્રાને એટલે જ મુશળધાર વરસાદ વરસાવ્યો હતે. આ ચર્ચાપત્રે કૈઈ કંઈ અનુકુળ પણ મોટા ભાગે ૨જનીશજીને વિચારોને પ્રતિકાર રૂપ હતી. તેમને તાજેતરમાં ૨જ થયેલા વિચારે, વિધાને, અભિપ્રાયનું તા. ૧૬-૩-૬૯ના રવિવારના સંદેશમાં પ્રગટ કરવામાં આવેલા એક લેખમાં વ્યવસ્થિત તારણ કાઢવામાં આવ્યું છે, જે તેમાંથી નીચે સોલાર ઉધૂત કરવામાં આવે છે. પરમાનંદ)
આચાર્ય રજનીશનું ખસી ગયું છે એમ કહેવું એ ભૂલ છે. કીબ મુજબ થયેલા વિધાન છે. એ વિધાને તથા એ વિધાને પાછળ એ માણસ સમજ્યા વિના દીધે રાખે છે એમ કહેવું એમાં બુદ્ધિને રહેલી વિચારશ્રેણી ચકાસવી એ પ્રજાનું કર્તવ્ય છે. અભાવ છે. એ માણસ પોતાની અંગત પ્રસિદ્ધિના શોખ ખાતર આચાર્ય રજનીશની વિચારોણી સમજવા માટે સામ્યવાદના આવા સનસનાટીભર્યા વિચાર કરે છે એમ કહેવું એ એક મૈાટી પ્રણેતા કાર્લ માર્કસ તથા તેના ઉગ્રવાદી ભાષ્યકાર માસે તુંગની ગેરસમજે છે.
વિચારશ્રેણી સમજવી જોઈએ. - આચાર્ય રજનીશ જે બોલે છે તે બરાબર સમજી વિચારીને - હેગલના દ્વન્દ્રાત્મક વિકાસના સિદ્ધાંત ઉપર આધારિત કાર્લબેલે છે, હેતુપૂર્વક બેલે છે; હેતુ સિદ્ધ કરવાના આશયથી બેલે માર્કસની વિચારસરણી પ્રમાણે સમાજમાં વર્ગસંઘર્ષ સતત ચાલુ છે. એ હેતુ શું છે અને એની પાકી સમજ છે. પ્રજા એ હેતુને હોય છે. ક્રાંતિની પ્રક્રિયા અહર્નિશ ચાલતી જ રહે છે. સતત ચાલતા સમજતી નથી. પ્રજાએ એ હેતુને સમજવાની જરૂર છે.
વર્ગ સંઘર્ષ તથા અહનિશ ચાલતી ક્રાંતિની પ્રક્રિયાને કારણે વર્ગો નાબૂદ
થવાની છે અને દુનિયામાં સામ્યવાદ આવવાને છે અને વર્ગવિહીન હેતુ સ્પષ્ટ છે. હેતુ છે સામ્યવાદની સ્થાપના માટેની પૂર્વ- સમાજરચના થવાની છે. તમે ઈચછા કે ન ઈચછા, તમે કંઈ કરો ભૂમિકા તૈયાર કરવી તે. એમનાં વિધાને તથા એમના વિધાન પાછળ કે ન કરે, પણ સામ્યવાદ આવવાને છે. સામ્યવાદ તમારા કલ્યાણ રહેલા ગણત્રીપૂર્વકના તર્ક અને ઉગ્રતા એમના હેતુને સ્પષ્ટ કરે છે. માટે છે. જે સામ્યવાદ તમારે વહેલ લાવવો હોય તે ક્રાંતિની પ્રક્રિએમના વિધાને જે તે ક્ષણે થયેલા આકસ્મિક વિધાને નથી, પણ થાને આંચકા અને ધક્કા મારી વેગવાન બનાવો. ચાલુ સમાજવ્યવસ્થા ઊંડે અભ્યાસ, પાકી રામજ, સતત પરિશ્રમ તથા પૂર્વયોજીત તર- તોડી નાંખે. તૂટેલી રામાજવ્યવસ્થાના ભંગારમાંથી નવી વ્યવસ્થા
૩
-
પ્રજનું કર્તવ્ય આપના માટેની પૂર્વ
સમાજના બાવાદ આવવાને છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૬૯
પ્રબુદ્ધ જીવન
૨૫૧
આપોઆપ થઈ જશે. નવી વ્યવસ્થા તમારે કરવાની નથી; એને બુદ્ધિપૂર્વક તર્કબદ્ધ દલીલથી સમજાવે. આ મૂલ્યોને કારણે જ માટે તમારે કંઈ કરવાનું નથી; એને માટે તમારે કોઈ વિચાર અંગર સમાજમાં ગરીબાઈ છે એવું સાબિત કરો. આજન કરવાનું નથી. નવી વ્યવસ્થા માટે ફકત તમારે એક જ
(૭) ચાલુ સમાજવ્યવસ્થા જુઠાં ધર્મ, જુઠાં મૂલ્યો અને જુઠાં
શાસ્ત્રો ઉપર રચાયેલી હોવાથી પ્રજા માટે દુ:ખદાયક છે એવું દેખાય કામ કરવાનું છે, અને તે ચાલુ સમાજવ્યવસ્થા તોડવાનું. બીજું
છે એવા પૃથક્કરણે કરે અને પ્રજામાં તીવ્ર અસંતોષ ઉત્પન્ન કરે. તમારે કંઈ કરવાનું નથી. બધું આપોઆપ થઈ જશે અને નૂતન
(૮) ઈશ્વર વિષે બહુ સંભાળીને બોલે અને કેઈની લાગણી સમાજની રચના થશે. ચાલુ વ્યવસ્થા જેટલી વહેલી તેડશે એટલે
દુ:ખાય નહીં એનું ધ્યાન રાખે. પ્રજાના હાથમાંથી ઈશ્વરનું રમકડું વહેલ સામ્યવાદ આવશે અને તમારું ભલું થઈ જશે.
એકદમ ખૂંચવી ન લે. આરતે આતે એ રમકડું ભૂલાવી દો. - સાંસ્કૃતિક કાંતિ
(૯) પ્રજાના માનસમાં પડેલી ધાર્મિક, સામાજિક, કૌટુંબિક માની ઉગ્ર વિચારોણી પ્રમાણે, રશિયામાં સામ્યવાદ નથી,
લાગણીઓને નાશ કરે. પ્રજાના માનસમાં સંપૂર્ણ અરાજકતા હશે. કારણ કે રશિયામાં સામ્યવાદી સંસ્કૃતિ નથી. સામ્યવાદી સંસ્કૃતિ
તે જ સમાજમાં અરાજકતા થશે. અરાજકતામાં જ કાંતિ પાંગરી શકે. વિના સામ્યવાદ સંભવી શકે નહીં. સામ્યવાદ એ માત્ર રાજકીય (૧૦) ક્રાંતિની અનિવાર્યતા સમજાવો અને ભૂતકાળમાં અને અગર આર્થિક ક્રાંતિ નથી, પણ સાંસ્કૃતિક ક્રાંતિ પણ છે. સામ્યવાદ શાસ્ત્રોમાં અશ્રદ્ધા કરશે તો જ કાંતિ થશે એવું ઠસાવે. એના ખરા અર્થમાં કેવળ સાંસ્કૃતિક કાંતિ જ છે. ઉત્પાદનના (૧૧) રાષ્ટ્રીયતા મનુષ્યોએ ઉત્પન્ન કરી છે અને તે ખોટી સાધને ખાનગી માણસેના હાથમાંથી બળજબરીથી છીનવી લઈને
વસ્તુ છે. રાષ્ટ્રીયતા ખતમ થશે તે જ સુખી સમાજ ઉપન થશે રાજ્યની માલિકીના કરવા માત્રથી સામ્યવાદની સ્થાપના થઈ જતી
એવું સમજાવો. નથી. સામ્યવાદની સ્થાપના સામ્યવાદી સંસ્કૃતિમાં જ થઈ શકે.
ઉપર જણાવેલી વિચારશ્રેણીના પ્રકાશમાં આપણે આચાર્ય આજની ચાલુ સંસ્કૃતિ સામ્યવાદની અવધક છે. આજની સંસ્કૃતિ
રજનીશના વિધાને તપાસીશું તે એમને હેતુ સ્પષ્ટ થઈ જશે. રાષ્ટ્રીય સંસ્કૃતિ છે. રાષ્ટ્રીય સંસ્કૃતિ સામ્યવાદી સંસ્કૃતિ બની શકે
ઉપર જે પેજના બતાવી છે તે યોજના મુજબની વાતો રજનીશજી નહીં. સામ્યવાદી સંસ્કૃતિને રાષ્ટ્રીયતાની મર્યાદા હોતી નથી. રાષ્ટ્રીય
તેમના પ્રવચનમાં કરે છે. તેઓ કહે છે: ધર્મ જુઠો છે, શાસ્ત્રો જુઠાં સંસ્કૃતિમાં સામ્યવાદની સ્થાપના થઈ શકે નહીં. સામ્યવાદની સ્થાપના માટે સામ્યવાદી સંસ્કૃતિ નિર્માણ કરવી જોઈએ. અને સામ્ય
છે, ધાર્મિક માણસે જુઠાં છે, રાષ્ટ્રીયતા જ ઠી છે, આ દેશના ઈતિવાદી સંસ્કૃતિના નિર્માણ માટે આજની તમામ સંસ્કૃતિએ ભૂંસી
હાસ, શસ્ત્ર, ફિલસૂફી, સાહિત્ય, પરંપરા, વ્યવહાર વગેરેમાં કંઈ પણ
સારું નથી. રજનીશજી લોકોના મનની સ્લેટ ઉપર આલેખાયેલા સંસ્કાનાંખવી જોઈએ. આજની સંસ્કૃતિને ખતમ કરી નાંખશે તે જ
રોને ભૂંસી નાંખીને સ્લેટને તદૃન કેરી કરવા માંગે છે, કે જેથી તેના સામ્યવાદી સંસ્કૃતિ ઉત્પન્ન થશે, અને સામ્યવાદની સ્થાપના થશે.. માત્ર રાજકીય ક્રાંતિથી કંઈ થઈ શકશે નહિ. સાંસ્કૃતિક ક્રાંતિ એ જ
ઉપર જેવા અક્ષરો પાડવો હોય તેવા પાડી શકાય. વૈચારિક ક્રાંતિના
ઠા હેઠળ તે વ્યકિતને વિચારશુન્ય કરવા માંગે છે. એને અર્થ મહત્ત્વની વસનું છે. સાંસ્કૃતિક કાંતિ વિના સામ્યવાદની સ્થાપના
એટલે જ કે તેઓ વ્યકિતને વિચાર કરતી બંધ કરવા માગે છે. શકય નથી. સંસ્કૃતિ કેવી રીતે ખતમ થઈ શકે? માઓની વિચારણી !
આ બધું તેડયા પછી શું? પ્રમાણે સંસ્કૃતિના જે અંગો હોય તેને ખતમ કરવાથી સંસ્કૃતિ ખતમ
અમદાવાદમાં તેમને પૂછવામાં આવ્યું કે બધું તેડી નાખ્યું, થઈ શકે. દેશનો ઈતિહાસ, સામાજિક પરંપરા, ધર્મ, ધર્મશાસ્ત્રો,
પછી શું? એના જવાબમાં તેમણે કહ્યું કે પછીની વાત છોડે. એક ધાર્મિક માન્યતાઓ, નીતિમત્તાના મૂલ્યો, સમાજની આદર્શ વ્યકિતઓ,
વખત બધું તેડી નાંખે, પછી બધું આપોઆપ થઈ જશે. પછીની સામાજિક સંબંધ, નૈતિક મર્યાદા, રીત રિવાજે, તત્ત્વજ્ઞાન, વગેરેને ચિંતા કરવાની જરૂર નથી. રૂઢ સામ્યવાદી વિચારોણી મુજબનો સમાવેશ થાય છે. માઓની વિચારશ્રેણી પ્રમાણે, આ વસ્તુઓને
આ જવાબ છે. ભૂંસી નાંખે તે સંસ્કૃતિ ભૂંસાઈ જશે.
તા. ૬-૧૧-૬૮ ના રોજ સુરત પાસે આવેલા નારગોળ જુની સંસ્કૃતિ કેવી રીતે ભૂંસાઈ શકે?
ગામમાં રજનીશજીએ નીચે મુજબ કહ્યું :
(૧) જે લોકશાહી દેશના વિકાસમાં આડે આવતી હોય તેને સંસ્કૃતિની આ વસતુઓને કેવી રીતે ભૂંસવી? મા કહે
ખતમ કરવાની જરૂર છે. આપણી લોકશાહી દેશના વિકાસને અટછે કે સંસ્કૃતિની આ વસ્તુઓ ભૂંસવા નીચે મુજબ કરો:
કાવે છે. (૧) ધર્મ જુઠો છે એવું ઉગ્રતાથી જાહેર કરો. ધર્મની વાતે
(૨) હું જરૂર કોઈ ઉદારમતવાદી સરમુખત્યારને પસંદ કરે છે. માંની વિસંગતીઓને મોટું રૂપ આપી ધર્મમાં અક્ષરદ્ધા ઉત્પન્ન કરો.
આ દેશને બેચાર દાયકા માટે લશ્કરી છાવણીમાં ફેરવી નાંખવો જોઈએ. , ધર્મને ઈતિહાસ એ ધાર્મિક લોકેના પાપને ઈતિહાસ છે એવું દાખલા ટાંકીને બતાવે. ધાર્મિક હોવું એટલે જુઠા હોવું એવું સિદ્ધ
(૩) અનિવાર્યપણે જે હિંસક ક્રાંતિ કરવી પડે તો તેની સામે, કરો.
મને વાંધો નથી.
(૪) મને કોઈ વાદ સામે વાંધો નથી, ચાહે તે સામ્યવાદ હો (૨) શાસ્ત્રો જ્ઞાન નથી, પણ અજ્ઞાન છે એવું સમજવે.. કે બીજો કોઈ વાદ છે. શાસ્ત્રો સાચાં કે હે ઈ શકે એવું તર્કબદ્ધ રીતે ચાલાકીપૂર્વક બતાવે. અને શાસ્ત્રો જુઠાં છે એવી ગર્જના કરો. આ માટે નવી નવી વાર્તાઓ
(૫) સમાજને હું જે જાતના ધર્મથી એતત કરવા માંગું અને દાખલાઓ જોડી કાઢે. ઈતિહારાની કઢંગી વાતને દાખલારૂપે છું તેમાં રાજકારણ આવી જાય છે. રજૂ કરશે. પંડિતે મૂર્ખ છે, કંઈ જાણતા નથી અને ખોટે રસ્તે લઈ
(૬) આગામી દસ વર્ષમાં દેશમાં આમૂલ સામાજિક પરિવર્તન જાય છે એ કહેવાનું ન મૂકો.
કરવા માગું છું, એને માટે ભૂમિકા રચાઈ જાય ત્યારે પરિવર્તનની (૩) ઈતિહાસના બનાવો દેશની સંસ્કૃતિ, લોકસ્વીકૃત મહી
પ્રક્રિયાને જરૂરી જોર મળી રહે તે માટે સૈન્યના ધોરણે હું યુવકદળ,
(યુથ ફેર્સ) ઊભું કરવા માગું છું. પુરુષે તથા ધર્મ પ્રત્યે ધૃણા ઉત્પન્ન થાય એ રીતે રજૂ કરે. પાછળને
અમદાવાદમાં એમણે કહ્યું: રાષ્ટ્રીયતા ખોટી વસ્તુ છે. મણઈતિહાસ જોવાની જરૂર નથી અને પાછળ જેનાર બુઢા હોય છે સના હાથમાં કપડાનો એક ટુકડો પડાવી રાષ્ટ્રીય ઝંડાને નામે તેને અને જલ્દી મરી જાય છે એવું સમજાવો.
ઝેર પીવડાવવામાં આવે છે વિશ્વની ભૂમિ અખંડ છે તેને રાજકાર(૪) ધર્મપરાયણ મનુષ્યો તથા ધર્મગુરુઓની મશ્કરી કરે
ણીઓએ ખંડિત કરી છે. લોકોને એનું ભાન થશે ત્યારે રાષ્ટ્રીય સીમાએ અને મેટા માણસેની નાની વાત કહી પ્રજાને તેમની તરફ
ભૂંસાઈ જશે.. આદર તડો. તેમના ઉપર જરૂર પડયે બેટા પ્રહારો કરીને સમાજ
આટલું જ બસ છે. ૨જનીશજી શું છે, એમની વિચારશ્રેણી
શું છે, અને શું કરવા માંગે છે એ વિશે વધુ કહેવાની જરૂર નથી. ઉપરની એમની અસર તેડે.
સામ્યવાદના નામે લોકો ભેગા થતા નથી અને તેથી તેઓ સામ્ય(૫) ધાર્મિક સ્થાને બિનજરૂરી છે અને સમાજની સંપત્તિને
વાદના નામને ઉપયોગ કરતા નથી, બલ્ક તેઓ રશિયન છાપ સામ્યદુર્ભાય છે એવું ખૂબીથી સમજાવે.
વાંદની શેરી ટીકા પણ કરે છે. પ્રજાએ ભ્રમમાં રહેવા જેવું નથી. (૬) નીતિના સનાતન મૂલ્ય ઉપર આકરા પ્રહારો કરો અને રજનીશજીને તેમના સાચા રંગમાં ઓળખી લેવાની જરૂર છે. આ મુલ્યને કારણે જ સમાજ પ્રગતિ કરી શકતા નથી એવું પ્રજાને
સુરેશ વકીલ
Page #74
--------------------------------------------------------------------------
________________
પર
પ્રબુદ્ધ જીવન
*
દુનિયા ગઇકાલની
✩
[આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા યહૂદી લેખક સ્ટિફન વાઈગે પેાતાની આત્મકથા લખી છે–‘The World of yesterday-તેની છ પાનાંની પ્રસ્તાવનાના આ અનુવાદ છે. તેના ઉપરથી એની આત્મકથાના અંદાજ સચોટ રીતે મળી રહે છે. બીજા વિશ્વયુદ્ધમાં યુરોપના દેશદેશમાં ભટકવું પડયું. તેમનું સર્વસ્વ યુદ્ધમાં હેમાઈ ગયું. તેમનું ઘર, તેમનાં પુસ્તકો, નોંધા અને પત્રા અને તેની સાથે આખા ભૂતકાળ ગમાં બળીને ખાખ થઈ ગયો. છેવટે બ્રાઝીલમાં તેમને આશરો મળ્યો. પરંતુ તેમના અતિ કમળ અને સંવેદનશિલ હૃદયે યુદ્ધની ભીષણતા, દૂર બેઠાં પણ જીરવી નહિ, અને મનની શાંતિ તેમને કયાંય મળી જ નહિ. ૪૨ની ૨૨ મી ફેબ્રુઆરીના રોજ દુનિયાને એક વિદાયસંદેશ આપી વાઈગદંપતીએ આત્મહત્યા કરી જીવનની કટુતામાંથી છૂટકારો મેળવ્યો. જો આ ભદ્ર પુરુષ યુદ્ધ પૂરું થયું ત્યાં સુધી જીવ્યા હત તો નાગાસાકી – હિરોશીમાની ઘટનાએ એના પ્રાણ અચૂક હરી લીધા હાત. આ લેખ ‘સમર્પણ’માંથી ઉષ્કૃત કરવામાં આવ્યો છે.]
મેં મારી જાતને એટલી અગત્ય કયારેય આપી નથી કે મારી કથની બીજાઓ સમક્ષ કહેવા હું લલચાઉં. જે પુસ્તકમાં હું કેન્દ્રવર્તી પાત્ર હાઉ તે લખવાની હિંમત મારામાં આવી તે પહેલાં તે એક પેઢીની તવારીખ માટે અતિશય કહેવાય તેટલા બનાવે, વીતકા અને સંઘર્ષ મારે નજરે નિહાળવાનાં હતાં. એક ચિત્રકથાને શબ્દ આપતા સૌંવાદદાતાના પાઠમાં મારી જાતને મૂકવા સિવાય વિશેષ મનીષા મેં રાખી નથી. સમય - મહાકાલ આ ચિત્રને આલેખે છે; તેમની પિછાન માટેના શબ્દો હું બાણું છું. ખરી રીતે આ કહાણી મારી હૈ!તાની કિસ્મતની જેટલી નથી એટલી એક આખી પેઢીનીઅમારા સમયની પેઢીની છે, જે ઈતિહાસમાં બીજી કેઈ પણ પેઢી કરતાં દુ વના ભારથી વિશેષ ત્રાસી હતી. અમારામાં દરેક જણ નાનામાં નાના તેમ જ અદના આદમી યુરોપની ભૂમિ ઉપર સતત ભભૂકી રહેલા જ્વાળામુખીના ઊભરાથી, પોતાના અસ્તિત્વમાં અમૂલાર્ગ હચમચી ગયો હતો. મારે કે ઈ ખ્યાતિની એષણા રહી હોય તે, આટલી જ કે એક ઑસ્ટ્રિયનને નાતે, યહૂદી તરીકે, સાહિત્યકાર લેખે અથવા માનવતાવાદીની રૂએ આ બધા ધરતીકંપાના આંચકા મે' તેના તીવ્રતમ બિંદુએ રહીને ઝીલ્યા છે. ત્રણ ત્રણ વાર હું મારા ઘરમાંથી અને સમગ્ર અસ્તિત્વમાંથી ભૂતકાળ સાથેના સંબંધા તેડીફોડી, અજ્ઞાત શૂન્યતામાં ફેંકાઈ ગય! છું. ઘરબાર વગરના રખડુ એક અર્થમાં સ્વતંત્ર બને છે ખરો. એવા સ્વતંત્ર જેણે દુન્યવી સંબંધાથી સંન્યાસ લીધા હેાય. અને તેથી જ મને લાગે છે કે મારા જમાનાનું ચિત્ર રજૂ કરવા માટે યોગ્યતા ધરાવવાની શરતાને હું સંતોષી શકીશ—પ્રામાણિકતા અને તાટસ્થ્ય. કેમકે જે ભૂમિમાં હું ઊછર્યો છું અને જે ભૂમિએ મને પોષ્યો છે તેનાથી તે હું જડમૂળથી અલિપ્ત બની ગયો છું.
હેમ્બર્ગ રાજવંશના મહાબલિષ્ઠ સામ્રાજ્યમાં ૧૮૮૧માં મારો જન્મ. આજે નકશામાં તે શેાધ્યુંય ન જડે તેવી રીતે નષ્ટપ્રાય: થઈ ચૂકયું છે. બે હજાર વર્ષ પૂર્વે ની પચરંગી વિયેના નગરીમાં હું મારા થયો. અને જર્મનીએ તેને પાતાના તાબાની બનાવી ત્યારે મે તેને ત્યજી, મારી બધી જ સાહિત્યકૃતિઓ-જે ભાષામાં મે' તેને ખેડી, અને જેના દ્વારા મને અગણિત પ્રશંસકો, મિત્ર અને ચાહકો મળ્યા હતા—તે બધી બળીને ખાખ થઈ ગઈ. આજે હું કર્યાંયને રહ્યો નથી. જ્યાં જઉં છું ત્યાં નવા આગંતુક તરીકે બહુ તે મહેમાન તરીકે. હૃદયે જેને વતન માન્યું તે યુરોપનાં દ્વાર તે મારા માટે બીડાઈ ગયાં. કેમકે ભાઈની સામે ભાઈની લડાઈમાં બીજીવાર પેાતાને હેમીને યુરોપે આત્મઘાત કર્યો છે. ઈચ્છા વિરુદ્ધ મારી આંખોએ યુરોપના ઈતિહાસમાં તર્કબુદ્ધિનો નલેશીભર્યા પરાજ્ય અને જંગલિયતના જવલંત વિજય નિહાળ્યો છે. ગૌરવથી તે નહિ પણ શરમથી ઝૂકીને કહેવું પડે છે કે આધ્યાત્મિકતાના શિખરે પહોંચ્યા પછી માનવજાતનું અમારી પેઢીએ જોયેલું નૈતિક અધ:પતન માનવીની બીજી કોઈએ લાદે જોયું નથી. મને મૂછનો દોરો ફછૂટયો ત્યારથી મારી દાઢીના વાળ શ્વેત બન્યા ત્યાં સુધીના અર્ધ સૈકામાં જે ક્રાંતિકારી પરિવર્તના થયાં છે, તે અગાઉની દસ પેઢી જેટલા કાળમાં દષ્ટિગ્રેચર પણ નહિ થયાં હેય.
તા. ૧-૪-૬૯
મારી જ અને ગઈકાલ, મારી ચડતી અને પડતી એક્બીજાંથી એટલાં ભિન્ન છે કે મને હમેશાં લાગ્યું છે કે હું એક નહિ પણ અનેક વિરોધાભાસી જીવતર જીવી રહ્યો છું. મારા જીવન વિષે વિચાર કરતાં હંમેશાં એ સવાલ ઊભા થયા છે કે મારી કઈ જિંદગીની આ કથની છે? પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંની-પહેલા અને બીજા વચ્ચેની–કે બીજા વિશ્વયુદ્ધ પછીની? અથવા મારું ઘર એમ બેલું છું ત્યારે કર્યું ઘર સમજવું? બાથ ખાતેનું—સાલ્ઝબર્ગનું કે વિષૅનાનું? અથવા ‘અમારા લોકો વચ્ચે ' એમ બોલું છું ત્યારે મને તીવ્ર ભાન થાય છે કે જેટલા ધરાબા મે' અંગ્રેજો કે અમેરિકના સાથે કેળવ્યો એથી વિશેષ મારા પેતાના જ વતનીઓ સાથે રાખ્યો નથી અથવા રહ્યો નથી. પ્રથમકથ્થા સાથે હું સંબંધો દઢ કરી શક્યો નથી અને મારાં કહેવાય તેવાંઓની સાથે સંબંધ જાળવી શક્યા નથી. મારો ઉછેર થયો એ દુનિયા જુદી હતી; આજની તે ન્યારી છે; અને આ બે વચ્ચે વળી એક ત્રીજી દુનિયા પણ ખરી. મારા જુવાન મિત્ર સાથે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંની કેઈ ઘટના વિષે વાત કરું છું ત્યારે તેમની કતૂહલજનક પૃચ્છામાંથી એ ખ્યાલ મળી રહે છે કે મને જે હકીકત લાગે છે તે તેમને માટે ઈતિહાસની અગ્રાહ્ય બીના છે અને વાત પણ સાચી છે. આપણી આજ અને કાલને જોડતી સાંકળના વચ્ચેના મણકા દશ્ય થયા છે.
મને આશ્ચર્ય તે! ત્યારે થાય છે કે મારા બાપદાદા જે જીવન જીવી ગયા તેની સાથે સરખાવતાં આજની એક જ પેઢીના અશાંત અને ભયપ્રેરિત અસ્તિત્વમાં કેટલાં વૈવિધ્ય અને બહુલતા દાખલ થઈ ગયાં છે? મારા બાપ અને એના બાપ–એમણે જીવનમાં શું શું જોયું! એ બધા જ એકધારુ જીવન જીવી ગય! ~ શરૂથી અંત સુધી એકધારું; તેમાં નહીં ચઢાવ કે નહીં ઢોળાવ; નહીં કેઈ ઝંઝાવાત કે આપત્તિ. તેમણે બહુ બહુ તે અનુભવ્યા સામાન્ય ઉંધામા, ક્ષુલ્લક પરિવર્તનો—જે આજે ધ્યાનમાં પણ ન આવે. સમયના પ્રવાહમાં એકધારા લયથી મંદ મંદ અને શાંત રીતે, પારણમાંથી કબ્રસ્તાન સુધીની તેમના જીવનચક્રની ગતિ રહી. તેમનું જીવન એક જ દેશમાં એક જ ગામમાં અને એક જ ઘરમાં બહુધા વ્યતીત થયું. દુનિયામાં જે કાંઈ બનતું તે છાપાંઓનાં મથાળામાં ચમકનું—તેમના ઘર સુધી જીવન સુધી કોઈ બનાવની અસર પહોંચતી નહિં. કદાચ કોઈ યુદ્ધ તેમના જમાનામાં કર્યાંય ખેલાયું હશે જે આજના ધારણે તે એક છમકલું કહેવાય અને વતનની સરહદેથી તો કેટલેય દૂર; તેપના અવાજો તેમણે સ્વપ્નમાં પણ નહિ સાંભળ્યા હોય. આવું યુદ્ધ ચાનક જૅમ શરૂ થતું તેમ બંધ પડી ઇતિહાસના પાનામાં ખોવાઈ જતું.
પણ અમારા જમાનાના સંઘર્ષમાં પુનરાવર્તનને સ્થાન રહ્યું નહિ. ભૂતકાળ હંમેશને માટે ભૂંસાઈ ગયા – તેમાંથી કાંઈ જ બચ્યું નહિ. ઇતિહાસે ભૂતકાળમાં કોઈ દેશને અથવા કોઈ એક સદીને છૂટક છૂટક બનાવાની લ્હાણ કરી પણ અમારું નસીબે, એક જ સામટું અનુભવવાનું આવી પડયું. ભૂતકાળમાં કોઈ પેઢીએ ક્રાંતિ જોઈ હશે; કોઈને લડાઈ જોવી પડી હશે; કેઈને કારમા દુષ્કાળના અનુભવ થયો હશે; કોઈ દેશે પોતાનું પતન પણ જોયું હશે.
Page #75
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૧૯
પ્રબુદ્ધ જીવન
૨૫૩
અનુભૂતિ સવિશેષ કરી છે. ફરી એકવાર આપણે એક યાદગાર બિંદુ ઉપર આવી ઊભા છીએ.
અને તેથી જ હું મારા જીવનનું જે સિંહાવકન કરી રહ્યો છું તેમાં હેતુસર તવારીખને નિર્દેશ કરું છું. કેમકે ૧૯૩૯ ના રાખેં
મ્બરને તે દિવસ, અમે જેઓ સાઠીમાં છીએ તેમને સર્જનાર અને કેળવનાર યુગને આખરી દિવસ હતે. યુગના ભાંગી રહેલા આવશેમાંથી ભવિષ્યની પ્રજાને સત્યની એક કણી પણ લાધશે તે મારી મહેનત એળે નહિ જાય.
જે પ્રતિકૂળ સંજોગેમાં હું સંસ્મરણે હંફાળવા બેઠો છું તેનું મને ભાન છે. પરદેશમાં બેસીને, ચાલુ યુદ્ધ અને યાદદાસ્તને મદદરૂપ કઈ સાધનસામગ્રી વિના હું લખી રહ્યો છું. મારાં પુસ્તકો, મારી નોંધ, મિત્રએ લખેલા પત્રો: આમાંનું કાંઈ મારી હૈ..લના ઓરડામાં હયાત નથી. કયાંયથી માહિતી પણ મળે તેમ નથી. દેશદેશ વચ્ચેના પત્રવ્યવહારને સેન્સરશીપે ગળેચીપ દીધી છે. આજે એકબીજાથી કપાઈ ગયા છીએ-સે દોઢ વર્ષ પહેલાં જ્યારે આગબેટ, રેલ્વે, ઍરપ્લેન અને ટપાલની શોધ થઈ ન હતી તે યુગમાં મૂકાઈ ગયા છીએ. મારા મનમાં સંઘરી શકો છું તેથી વિશેષ ભૂતકાળ મારી પાસે નથી. પણ જે ગુમાવ્યું તેને : ફેસ કરવાનું અમારી પેઢીએ છોડી દીધું છે. અને તેથી મારા આગામી પુસ્તક માટે આ આશીર્વાદસમું નીવડે. કેમકે યાદદાસ્તમાં તે છેવટે તે સચવાઈ રહે છે. જે સત્વશીલ અને બીજાઓને આપવા જેવું હોય છે બાકીનું
ઘણા બડભાગી દેશે અથવા નસીબદાર પેઢીએ એ આમાંનું કાંઈ જોયું પણ નહિ હેય. પણ અમે અડાજના સાઠ વર્ષના બુઢા-અમે શું નથી જોયું? શું સહન નથી કર્યું? અને કઈ તાવણીમાંથી અમે પસાર નથી થયા? શકય અને ચિંત્ય એવી બધી જ આફત વેઠીને અમે જીવનનૈયા ચલાવી છે અને છતાં હજુ અમારી જીવનકિતાબનું છેલ્લું પાનું લખાવું બાકી છે. માનવજાતે જોયેલાં એ વિશ્વયુદ્ધોને હું સાક્ષી અને કેવ સાક્ષી? બન્ને વખતે જુદે જુદે મેરથી લડાઈ જોઈ છે: પહેલી વખતે જર્મનીમાંથી ! બીજી વખતે જર્મની વિરોધી છાવણીમાંથી. લડાઈ પહેલાં મેં સ્વતંત્રતાને તેના ઉચતમ સ્વરૂપમાં મનભર માણી છે. અને છેવટમાં, એ જ સ્વતંત્રતાની એક સદીમાં પણ જોવા ન મળે તેવી હીણામાં હીણી કક્ષા પણ મરે જોવી પડી છે. વ્યકિતપૂજા અને ધિક્કાર, મુકિત અને ગુલામી, સંપત્તિ અને ગરીબીબધું જ મેં અનુભવ્યું છે. ક્રાંતિ, દુકાળ, ફુગાવે, ત્રાસવાદ, રોગચાળે, હિજરતામાં કોઈ અનુભવ મારા માટે બાકી રહ્યો નથી. મારી પોતાની નજર સમક્ષ મહાન વિચારધારાને જન્મ લેતી અને સમષ્ટિમાં ફેલાતી મેં જોઈ છે. ઈટાલીમાં ફાસીઝમ, જર્મનીમાં રાષ્ટ્રીય સમાજવાદ, રશિયામાં બેલ્શવિઝમ અને જર્મનીમાં ફરીથી નાઝીવાદ. જેના વિશે આપણે સ્મૃતિભ્રંશ હતો એવી જંગલી પશુતામાં, માનવતાને રૂપાંતર થતી જેવાને અસહાય બચાવવિહે છે રાક્ષી રહેવા મને ફરજ પડી છે. સૈકાઓ બાદ, છેલ્લી પચાસ પેઢીને જે અજાણ્યું હતું, તેવી જાહેર કર્યા વિનાની લડાઈએ, સામૂહિક કતલ અને લૂંટ, અસહાય શહેરો પર ઍમ્બમારી, કોન્સેન્ટેશન કેમ્પ, હીન કોટિનું દંભી રાજકારણ–ડવી વકરેલી પશુતોના આવિષ્કારો નિહાળવાનું કપાળે માંડયું જ હશે ને! ભગવાન કરે, ભવિષ્યની પેઢી આવું જોવામાંથી બચે.
અને કેવો વિરોધાભાસ ! જે યુગમાં માનવજાત નૈતિક દષ્ટિએ એક હજાર વર્ષ પાછી ગઈ ત્યારે એ જ માનવીએ બૌદ્ધિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે જાણે એક લાખ વર્ષ અગે હરણફાળ ભરી હોય એટલી સિદ્ધિઓ પણ મેળવી જાણી. હવામાં ઊડવાની, દુનિયા ફરતે ગમે ત્યાં સંદેશ તત્કાલ પહોંચડવાની, અવકાશનાં રહા પામવાની, અણનું વિભાજન કરવાની, અસાધ્ય રોગોને જેર કરવાની–એવી અનેક. જે જમાનાની માનવજાતે પશુતાભર્યું આચરણ કર્યું તો બીજી તરફ દૈવી કહી શકાય તેવી સિદ્ધિઓ હાંસલ કરી. જિંદગીના આ નાટયતત્ત્વના સાક્ષી તરીકે મેં જે કાંઈ જોયું તેનું બગાન આપવાની ફરજ લાગે છે. હું એકલો જ નહિ-મરો સમકાલિન દરેક આવા વિરોધી ચમત્કારને સાક્ષી હત–કેમકે પ્રેક્ષક તરીકે એક બાજુ ઊભા રહીને જોવાને યુગ તે ચાલ્યો ગયો હતે.
આજે તે આપણે એવા યુગમાં છીએ કે સમયની સાથે જ કૂચ કરી શકીએ છીએ. શાંગહાઈમાં બૉમ્બમારો થાય તેની ખબર, ત્યાંથી ઘવાયેલાઓને ખસેડાય તે પહેલાં યુરોપ-અમેરિકામાં પડી જાય. હજારો માઈલ દૂર દરિયાપાર બનતા બનાવ ઢલિવિઝન પર આંખ સમક્ષ રજૂ થાય છે. પણ જો ગઈકાલની આ વાત છે ત્યારે કેઈ રહાણ ન હતું કે બનાવમાં હેમ’ઈ જવા સામે પાળ બાંધવાને અવકાશ ન હતું. એ કોઈ દેશ ન હતું જ્યાં ભાગીને કઈ જઈ શકે; એવી શાંતિ ન હતી જે કે ઈ મેળવી શકે, જ્યાં જઈએ ત્યાં નસીબ બે ડગલાં અડાગળ રહેતું અને દૈવની રમતનાં પ્યાદાં બનાવવા તત્પર રહેતું રાજ્યની ઇચ્છા પ્રમાણે નાગરિકોને અધીન થવાનું હતું; મૂર્ખાઈભર્યા રાજકારણના શિકાર બનવાનું હતું; અ:તિ વિચિત્ર પરિવર્તનને તાબે થવાનું હતું. વ્યકિતની સ્વતંત્રતા સમીટની સામાન્યતામાં રૂપાંતરિત હતી; વ્યકિતને ગમે તેટલો વિરોધ હોય તે પણ યુગના પ્રવાહમાં તેને ઘસડાવાનું જ હતું. અને જે કોઈ આ પ્રવાહમાં
ત્યારે, અરે, અરે એ મીઠાં સંભારણાએ, તમે આવે અને મારા જીવન વિશે મારે જે કહેવાનું છે તેને અંધકારમાં વિલીન થાય તે પહેલાં તમે જે વાચા આપે. અનુવાદક:
મૂળ અંગ્રેજી: શ્રી શિવપ્રસાદ જોષી
શ્રી સ્ટીફવાઈગ જીવન જીવવાનું વ્યાકરણ એવું કેવું હતું હિન્દુસ્તાનમાં, જે એ વખતે ગાંધીજીની બહાર આવી શકયું? એ વખતના તરંગમાં અમે સહુ ઊંચકાયા હતા. એ અમારી નહીં, યુગની ઊંચાઈ હતી. એ અનુભૂતિને રોમાંચ હજી આજેય અનુભવાય છે. | બાપુના હિંદુસ્તાનમાંના કાર્યના ત્રણ કે ચાર મુખ્ય તબક્કો ગણાવી શકાય. ૧૯૨૦, ૧૯૩૦ અને ૧૯૪૨. ૧૯૨૦ને તબક્કો નવો હતે. જુવાળ આવ્યું હતું. હજી નીતર્યાં પાણી જેવી સ્થિતિ ન પણ હોય, ૧૯૩૦માં નીતર્યા હતાં. એમની તપસ્યા પ્રજા સુધી પહોંચી હતી. એ ગાળામાં લેખકે, કલાકારો, સાંસ્કૃતિક કાર્યકરો એમના પ્રત્યે ખેંચાઈ ગયા. ૧૯૪૨ ને તબક્કો જુદી જ જાતનો હતા. અને પછી છેલ્લે તબક્કો વિભાજન, હત્યાકાંડે, સ્વાતંત્રની અરુણિમાને. હું ૧૯૩૦માં દાખલ થયો છું. જો કે ૧૯૨૦નાં ભણકારા યે અનુભવ્યા છે.
બાપુ અહીં ૧૯૧૫માં આવ્યા. ત્યારથી આખર સુધી એમની નિરંતર કર્મધારા ચાલી. આખાયે રાષ્ટ્રીય જીવન ઉપર તેને ઘેરો પ્રભાવ પડયો. આજના તરુણ મિત્રોને ગાંધીજી કદાચ દૂર લાગતા હશે. પણ આવી વ્યકિત દૂર થતી નથી. ૯૯ વર્ષ પહેલાં આ દેશમાં એમને જન્મ થયો, ત્યારે કેવી સ્થિતિ હશે? તે વખતે ભારત અને દુનિયા માટે દીવો પ્રગટ. ભારતમાતાની કૂખ સબળી છે. રામમેહન રાયથી માંડીને અનેક મહાનુભાવ વ્યકિતઓ અહીં પાકી. જાણે એક નવી નક્ષત્રમાળા પ્રગટી. એને માટે તે નવું આકાશ જોઈએ. ભારત જ્યારે દબાયું હતું, એના ઉપર ભીંસ હતી, એના શીલની કસોટી હતી, ત્યારે કેવી કેવી વ્યકિતએ બહાર આવી છે! 'હા," પણ એ બધામાં ગાંધીજી જુદા તરી આવે છે. એક એક ગુણ લઈ ગતવા જઈએ તે તમને એ ગુણ બીજાઓમાં વધારે ખીલેલા જોવા મળશે. વિદ્રતા, બુદ્ધિશકિત, વાગ્મિતા, પ્રભાવ, મુરાદ્દીગીરી,
Page #76
--------------------------------------------------------------------------
________________
૨૫૪
* પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૧૯
-
-
-
-
-
-
-
-
-
-
- -
વધુ માત્રામાં જોવા મળશે. પણ આ બધા જ ગુણ એકમાં ભેગાં એમને ભાન હતો. ચાંપારણમાં હતા ત્યારે એક જગ્યાએ ૧૧ વાગે થઈ જે સકળ પુરુષ થાય છે, તે દુનિયામાં વારંવાર જોવા મળતા નથી. પહોંચવાનું હતું, તે માટે સાડાદસે ઘોડાગાડી મંગાવી. કેઈએ કહ્યું,
આવે મેરે પુરુષ, પણ એમની સાથે ચમકારે જોડાયેલા આટલી વહેલી શું કામ મંગાવે છે ? ઘેડાગાડીમાં તે ત્યાં પાંચ નથી. બાપુએ કઈ ચમત્કાર પિતાના જીવન સાથે જોડાવા જ દીધે મિનિટની અંદર પહોંચી જવાશે. પણ બાપુ કહે, ઘોડાગાડી ન આવી નથી. કોઈએ કહ્યું, ‘ગાંધી-સાહેબ, તમારા જેવા તે કેમ થવાય ?' તાપે ચાલતા જઈને પણ સમયસર પહોંચી જવાય ને! આમ તેઓ તે તુરત જ તેને રોકયો કે “તમારી વાત બરાબર નથી. અરે, મારા આપણી અવ્યવસ્થા માટે મારજીન રાખતા જ. કરતાં આગળે ય જઈ શકાય. ફેર એટલો કે મને કોઈ વસ્તુ સમજાય પેલે કહે, જવાબ આવી જ જશે. ઉપવાસ શરૂ થઈ જાય તે છે તે તેને હું તરત અમલ કરું છું.'
હું વાંકમાં આવી જઈશ. બાપુ કહે, સારું, એક ટંક મેડા ઉપવાસ આપણી એક યુકિત છે કે કોઈ પણ મહાપુરુષને ચમત્કારમાં
શરૂ કરીશ. અને એમણે ખાવાનું મંગાવ્યું. માંમાં કોળિયે મૂકો. વીંટાળીને અભરાઈએ ચઢાવી દે, જેથી આપણને આપણી પામર
પણ મોઢામાં અમી છું નહીં. વિચાર કરો, એ માણસનું બળ કેવું તામાં પડયા પાથર્યા રહેવાનું સહેલું પડે. પણ બાપુએ બહુ જ સભા- હશે, એની તપસ્યાની કેડટિ કેવી હશે ! આપણને તે ખાવાનું જોયું નતાપૂર્વક આવું ન થાય તે માટે કાળજી લીધી હતી. આશ્રમમાં સાપ
કે મેઢામાં પાણી છૂટયું જ છે! પણ આપણે તે એક ટંક મેડા ઉપનીકળે. મહાદેવભાઈએ પાછળથી બાપુની મહત્તા બતાવતાં કહ્યું કે
વાસ શરૂ કરવાનું માન્યું, તે યે એના શરીરને સહકાર મળતું નથી ! સાપ પાસેથી પસાર થયો ત્યારે બાપુ જરીક હલ્યા પણ નહીં ! કે
એવી જ રીતે દક્ષિણ આફ્રિકામાં કહી દીધું કે કાંડું પડશે, પણ અભય ! પરંતુ ગાંધીજીએ આખી વાતને તુરત ભૌતિક સ્તર ઉપર
સિગરામને સળિયે હાથમાંથી નહીં છું. એ પહેલે સત્યાગ્રહ હતો. લાવી દીધી. એમણે કહ્યું, ‘મારે જીવવું હોય, તે હલ્યા વિના
આ જે મને બળ છે, તે કંઈક અંશે તો એમને વારસામાં મળેલું છે, રહેવું જ પડે.'
અને ઘણું પતે ખીલવેલું છે. ' જમ્યા ત્યારે તે બીજા બધા બાળક જેવા જ સામાન્ય બાળક હતા. તેમાંથી આ વિભૂતિ થઈ કેવી રીતે? એમણે પોતાની જાતને
એવી જ રીતે શરીરશકિત પણ કંઈક એમને મળેલી, પણ કેવી રીતે ઘડી ? મેટામાં મેણે ચમત્કાર કોઈ હોય, તે આ છે. ઘણી પતે ખીલવેલી છે. એતા ગાંધી તે બંદરમાં ઘણું કામ કરતા. આ ધડતર દ્વારા બાપુએ મનુષ્યજાત આગળ જીવન જીવવાનું
કબા ગાંધી જરા સુંવાળા હતા, પણ ગાંધીજીની શરીરશ્રમની શકિત વ્યાકરણ રમતું મૂક્યું છે. તેમાં એકડો છે, સત્ય. પછી બીજું બધું
અપાર હતી. ટૅર્સ્ટોય ફોર્મમાં ખૂબ મહેનત કરતા. બેઅર લડાઈ તેમાં ઉમેરાય છે. પેતે ભૂલ કરતા, પણ તે સ્વીકારવાની શકિત એમની. અજબ હતી. દેશભરમાં મેટું આંદોલન ચાલતું હોય, તેની વચ્ચે
વખતે ઘવાયેલા સૈનિકોને પચીસ-પચીસ માઈલ સુધી ખભે ઉપાડીને * હિમાલય જેવી ભૂલને એકરાર કરી દેતાં તેઓ અચકાય નહીં. ગાંધી- લઈ જવા એ એમને માટે રમત વાત હતી.
ઈરવીન કરાર થયા. તેના અર્થઘટન અંગે કંઈક ભાંજગડ ઊભી આ બધી પ્રવૃત્તિ વચ્ચે એમના હૃદયને તાર સંધાયેલ છે થઈ. ત્યારે વાઈસયે કહ્યું કે ગાંધીને પૂછો. સામા માણસને કેટલી
બીજે કયાંક પરમેશ્વરની સાથે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે દિવસે હૈયાધારણ હશે ? કેટલો વિશ્વાસ હશે કે આખા દેશનું સ્વરાજ્ય મળતું હોય તે આ માણસ કદી ખૂટું નહીં બોલે! આપણી તે
આપણે એક હાથે પરમેશ્વરના પગ પકડી રાખવા અને બીજે હાથે જૂઠું જીરવવાની શકિત સારી એવી છે. પણ આનાથી સહેજેય કામ કરતા રહેવું. જ્યારે રાતે બેઉ હાથે પરમેશ્વરના પગ પકડી લેવા. જીરવાય નહીં.
- બાપુના એકેએક આવિષ્કાર સાથે કેટલી સુંદરતા જોવા મળતી ! ચેરી કરી. કડું કાપ્યું. પણ એ જીરવાય કેમ? છેવટે ચિઠ્ઠી
એ અલૌકિક આભા આવતી કયાંથી? વિશ્વના શકિતકેન્દ્ર સાથે લખીને પિતાને આપી. કોઈ પણ શિક્ષા માટે તૈયાર રહ્યા. પિતા નિરંતર સંબંધ હોય, તે જ એ શકય બને. મુખ્ય પાવરહાઉસ કાંઈ ન બોલ્યા. એમની આંખમાંથી મેતી ઝ. કેવો અદ્ભુત સાથે તાર સંધાયેલું હોય, તે જ દીવે અજવાળું પાથરી શકે. પ્રસંગ છે! એ જ નિશાળને પ્રસંગ. માસ્તરને કહ્યું કે હું કરારત
અને આ સંસ્કાર પણ નાનપણથી મળેલા છે. ચંદ્રદર્શન પછી માટે આવ્યા હતા, પણ મોડું થયું એટલે બધા વિખેરાઈ ગયેલા. જ ખાવાનું પોતાનું વ્રત. ચોમાસામાં કયારેક ચંદ્ર દેખાય. દીકરો હું પિતાની સારવારમાં હતું. બહાર વાદળાં હતાં. ઘડિયાળ નહતી. દેડતા દોડતા માને કહેવા જાય. પણ માને હાથ પકડીને બહાર લઈ એટલે વખતને ખ્યાલ રહ્યો નહીં. પણ મેટા તે હમેશાં આને
આવે, ત્યાં તે ફરી વાદળાં ચંદ્રને ગળી ગયાં હોય! બહાનું માનવાના. આમાંથી મેહને સાર એ કાઢયો કે સાચવાળા
ઘરની આયા પ્રત્યેને અહેસાન પણ ગાંધીજીએ વ્યકત કર્યો માણસને ગાફેલ રહેવું પોષાય નહીં.
છે. એણે નાના મેહનને શીખવાડયું કે બીક લાગી હોય, તે રામનું આ બાળક પોતાને આમ જુદી રીતને ઘાટ કયા બળથી પ્રેરાઈને આપી શકે છે? કંઈક આનુવંશિક સંસ્કાર પણ ખરા.
નામ લેવું. સંસ્કાર મળ્યા છે. અન્યશ્મા સિમેત માણસ બીજાથી એમના કટંબમાં દઢ મનોબળ જોવાં મળે છે. મેં શ્રી નાનાભાઈ ડરે છે, પણ આજે તે ધીરે ધીરે બીજો કોઈ રહ્યાં જ નહીં. પછી ભટ્ટને મેઢે સાંભળ્યું છે કે બાપુ કહેતા કે દઢ” ની જોડણી ‘દ’ ડર કોને? કરવી જોઈએ. જુઓ, એપતા ગાંધી ડાબા હાથે સલામ કરે છે, (ભૂમિપુત્રમાંથી સાભાર ઉધૂત).
ઉમાશંકર જોશી કારણ કે જમણા તો પરબંદરને આપે છે. આ જે વ્યકિતત્વને વળ છે, તે આનુવંશિક સંસ્કાર લાગે છે. કબા ગાંધી પણ એક વાર વિષય સૂચિ રજવાડા તરફથી થયેલ કંઈક અન્યાયના વિરોધમાં થેલી મૂકીને ચાલ્યા ‘મહાત્મા’ પાછળની સાધના
૨૪૭ જાય છે. આ જે એંટ છે, વળ છે, તે મને બળની શકિત છે. વસન્ત વ્યાખ્યાનમાળા
૨૪૮ એક પ્રસંગ મહાદેવભાઈ મારફત સાંભળવા મળે છે. જેલ- મિચ્છામિ દુક્કડમ ફાધર વાલેસ
૨૪૯ માંના અમુક કારણે માટે બાપુએ છેવટે ઉપવાસ કરવાનું નક્કી કરેલું, આચાર્ય રજનીશજીની સુરેશ વકીલ
૨૫૦ ઈલાકાની જેના ઉપરી મળવા આવ્યા. બાપુને કહ્યું કે મેં બધે જ અઘતન વિચારધારાનું તારણ પત્રવ્યવહાર ઉપરવાળાએને પહોંચાડે છે, પણ ત્યાંથી જવાબ દુનિયા ગઈ કાલની સ્ટીફન ઝુવાઈગર ૨૫૨ નથી આવ્યો. બાપુ કહે, મેં વચે એટલે ગાળે પહેલેથી રાખેલે કે જીવન જીવવા. વ્યાકરણ ઉમાશંકર જોષી
૨૧૧૩ જે ગાળામાં જવાબ જરૂર આવી જ જોઈએ. બાપુ હંમેશાં માર- વર્તમાન રાજકીય પ્રવાહ ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૫૫ જીન રાખતા. આપણી બધી વ્યવસ્થા બરાબર પાકી નથી હોતી એનું “બાળ મનોવિકાસ’ રમણલાલ પટેલ
૨૫૮
પૃષ્ઠ
Page #77
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૬૯
પ્રબુદ્ધ જીવન
૨૫૫
વર્તમાન રાજકીય પ્રવાહ
-
છે.
(તા. ૨૪-૩-૧૯૬૯ને દીને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આપેલ વ્યાખ્યાનની નોંધ) છેલ્લા ત્રણચાર મહિનામાં રાજકીય ક્ષેત્રે ઘણા બનાવો બની ચૂંટણીમાં એકંદર મતો કેંગ્રેસને વધુ મળ્યા છે. પણ તેની વહેંચણી ગયા. તે હું ટૂંકામાં તમારી સામે રજૂ કરીશ. ૧૯૬૭ની સામાન્ય કેમ થઈ એ જાણવા જેવી વાત છે. યુનાઈટેડ ફ્રન્ટના પક્ષે આ ૨ચૂંટણી પછી રાજકીય પરિસ્થિતિમાં પલટો આવ્યું. આપણા દેશનાં વેળા એકત્રિત રૂપે ચૂંટણી લડયા. એથી સંયુકત માસિસ્ટ પક્ષે ૧૬માંથી ૯ રાજ્યોમાં બિન-કોંગ્રેસી તંત્રો રચાયાં. કેન્દ્રમાં કોંગ્રે- ૧૦૦ ઉમેદવારોમાંથી ૮૮ ને જીત અપાવી. જ્યાં જ્યાં જે પક્ષને સની ઠીક ઠીક કહી શકાય તેવી બહુમતી ટકી રહી. અન્ય કેટલાક સંપર્ક હતો ત્યાંની બેઠકે તેમણે વહેંચી. તે તે પક્ષના ઉમેદવારે રાજ્યમાં જ્યાં કોંગ્રેસી તંત્રો રચાયાં ત્યાં પણ મોટા પાયા ઉપરના ઊભા રાખી બાકીનાઓએ તેને ટેકો આપે. આમ તેઓ સહકારથી પક્ષપલટાને કારણે સ્થિતિ પલટાઈ. બિનકોંગ્રેસી રાજ્યમાં પણ ચૂંટણી લડયા ને જીત્યા. આવું બન્યું.
કેંગ્રેસને લોકસંપર્ક નહિવત હોવા ઉપરાંત, તેના ઉમેદવારોની મદ્રાસ અને એરિસ્સા સિવાય બિન - કેંગ્રેસી રાજ્ય - તંત્રમાં પસંદગી પણ આવકારપાત્ર નહોતી. એમાં એવી વ્યકિતએ હતી કે કોઈ પણ એક પક્ષની બહુમતી નહોતી. નવાં રાજ્યોની સરકારો - જેમને આપણા પ્રતિનિધિ તરીકે આપણે ન જ મેલી શકીએ. કેવળ વિવિધ પક્ષોના શંભૂમેળા જેવી હતી. કયાંક બે- ત્રણ તે કયાંક કેંગ્રેસે નવા માણસોને કે યુવાન પેઢીને તક ન આપી. ૧૨-૧૪ પક્ષોની સરકાર રચાઈ હતી --આવાં સંયુકત દળમાં એક જ વળી રાજ્યપાલ ડે. ધર્મવીરે જે રીતે અજય મુરજીની સામાન્ય તત્વ હતું તે “ઊંગ્રેસને વિરોધ'. બીજું કોઈ તત્વ તેમને સરકારને બરતરફ કરી તેની પણ ઊંડી અને કેંગ્રેસ વિરોધી અસર કાયમને માટે સાંકળી રાખે તેવું નહોતું. એટલે બિન- કેંગ્રેસી રાજ્ય- થઈ. બંધારણીય દષ્ટિએ તેઓ ભલે બરાબર હતા, પણ વિધાનસભા તંત્ર ટકવા વિશે શંકા હતી. પક્ષાંતરો થયાં એટલું જ નહીં પણ બોલાવવાની તેમના હુકમ અને અન્ય મુકરજીએ નક્કી કરેલ ધાર્યું ન હોય તેટલા વેગથી થયાં. અનૈતિકતાની હદ ન રહી. કેઈ તારીખ વચ્ચે માત્ર થોડા દિવસો જ ફરક હતું છતાં રાજ્યપાલ પક્ષ આવા કાવાદાવાથી બાકી ન રહ્યો. કઈ પણ ભેગે સત્તા મેળવવી શા માટે એમ કહ્યું? લોકોમાં એવી છાપ પડી કે કેન્દ્રના કહેવાથી અથવા ટકાવી રાખવી એ એક જ લક્ષ્ય રહ્યું. પરિણામે પાંચ રાજ્યોમાં કેંગ્રેસના લાભ ખાતર રાજ્યપાલે સરકારને બરતરફ કરી. તેથી વચગાળાની ચૂંટણી આવી પડી. કેંગ્રેસની સ્થિતિ ૧૯૬૭માં પ્રજાએ બતાવી આપ્યું કે અમારે આવું પગલું સહન નથી કરવું. હતી તે કરતાં પછી કાંઈ સુધરી નહિ. આ ચૂંટણી પછી કોઈ પણ રાજકીય પક્ષને ટકવું હોય તો સ્થાપિત હિતોના કદાચ વિશેષ ખરાબ થઈ. હરિયાણામાં કોંગ્રેસી રાજતંત્ર રચાયું. ટેકાથી જ નભી નહિ શકે. આમ જનતાના હિતમાં વેગપૂર્વક પહેલાં તો એમ લાગતું હતું કે તે ટકશે નહીં. કારણ એ પક્ષ પરિવર્તન કરવા આતુર છે એવું દેખાઈ આવવું જોઈએ. કે ત્યાંના કેંગ્રેસના મજબૂત ગણાતા નેતા ભગવદયાળ હવે તે લેફ્ટીસ્ટ (ડાબેરી) પક્ષ તરફ જ પ્રજાનું વલણ રહેશે. માટે શર્માને કેંગ્રેસ સાથે મતભેદ થશે. તેમને ચૂંટણીમાં ઊભા દરેક પક્ષે એ ધ્યાનમાં રાબખવાનું છે તે સ્થાપિત હિતેના ટેકેદાર રહેવા દીધા નહિ, નવા મુખ્ય પ્રધાન બંસીલાલને પોતાના પ્રતિનિધિ પક્ષ છે એવી છાપ લોકમાં ઊભી ન થાય. માની ગાદીએ બેસાડયા. તેમણે બંસીલાલ પાસે વફાદારી અથવા હવે તો આર્થિક અને સામાજિક અસમાનતાઓ ઝડપભેર તાબેદારીની આશા રાખી હશે, પણ એક મહિનામાં જ બંસીલાલે દૂર ન કરી શકે તેવા પક્ષને લોકે સત્તાસ્થાને નહીં લાવે. બતાવી દીધું કે તેઓ કોઈના નેમિની - પ્રતિનિધિ - નથી. આથી પ. બંગાળ એ પ્રોબ્લેમ ટ’ (અનેક પ્રશ્નોવાળું રાજ્ય) છે. શર્માએ પલટો લીધે. અનેક ખટપટે થઈ. બંસીલાલ સરકાર રેફયુજીએને (નિર્વાસિતોને) પ્રશ્ન વિકટ છે. ક્લકત્તા શહેરનો પડી ભાંગે એવી સ્થિતિ ઊભી થઈ. પણ આપણે જોયું કે ખટપટમાં પ્રશ્ન તેથી વિકટ છે. આગેવાન વિદેશી વર્તમાપનપત્રના એક બંસીલાલ પણ તેમનાથી ઊતરે એવા ન નીકળ્યા. શર્મા જેમને પ્રતિનિધિએ હમણાં જ લખ્યું હતું કે, Can India survive ખેંચી લઈ ગયેલા તેવા ઘણાઓને તેઓ પાછા ખેંચી લાવ્યા અને Calcutta? તેના કહેવાનો ભાવાર્થ એ હતો કે કલકત્તાની અત્યારે હવે ટકી રહ્યા છે.
પરિસ્થિતિ નહીં સુધરે તે સમસ્ત દેશને અસર પહોંચશે. કલકત્તા બીજાં ચાર રાજ્યોમાં ૫, બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, અને
જવાળામુખી જેવું શહેર છે. ભડકે કયારે ફાટી નીકળશે એ કહેપંજાબમાં - વચગાળાની ચૂંટણીઓ થઈ. ૫. બંગાળ માટે એવી
વાય નહીં. કલકત્તાને Biggest slum (ટે દળદરવાળા) સામાન્ય માન્યતા હતી કે ત્યાંના સંયુકત મરચાથી લોકો
કહી શકાય. ત્યાં લૉ ઍન્ડ ઑર્ડર (કાયદો ને વ્યવસ્થા) જેવું ખૂબ કંટાળી ગયા છે, અવ્યવસ્થા દૂર કરવાની માની શકિત
નથી. સેનીટેશન (સુધરાઈની આરોગ્ય સેવાઓ) તૂટી પડી છે. લોકોની નથી, તેથી કેંગ્રેસની સ્થિતિ સુધરી છે અને કેંગ્રેસને સફળતા
બેહાલિયત જોતાં એમ લાગે છે કે તેઓ જીવતાં કેમ હશે? મળશે. પણ જે પરિણામ આવ્યું તે દેશ અને કોંગ્રેસને માટે આઘાત- જલપાઈગીરીમાં ને મદનાપુરમાં રેલો આવી. કોઈ પક્ષે કશું ય જનક નિવડયું. પ. બંગાળમાં એવી દઢ માન્યતા હતી કે સંયુકત
ન કર્યું. આથી કેટલાક લોકો ત્યાં એવા છે કે જેમને યુનાઈટેડ દળે જે ગેરવર્તન કર્યું હતું તેથી તેને ફરી લોકો ચૂંટશે નહીં. અને ફ્રન્ટને સત્તા પર લાવવામાં કશું ય ગુમાવવાનું તે નહોતું પણ કોંગ્રેસના મોવડીઓને પૂરો વિશ્વાસ હતો કે કેંગ્રેસ સારી એવી
કેંગ્રેસને હરાવવાને આત્મસંતોષ મેળવવાને હતે વળી એવી આશાબહુમતીથી સત્તા પર આવશે. પરંતુ આશ્ચર્યકારક પરિણામો
થે ખરી કે આ લોકો તે કંઈક કરશે જ. તેઓ કહે છે કે બંગડશે. આવ્યાં. સંયુકત મરચાને મોટી બહુમતી મળી અને કેંગ્રેસને માત્ર
તો અમારું શું બગડવાનું છે? બગડશે ધનિકનું. તેમને ખાતરી થઈ ચૂકી ૫૭ - ૫૮ બેઠકો જ મળી.
છે કે આજની હાલતમાં કેંગ્રેસ ક્રાન્તિકારક પરિવર્તન નહીં લાવી આવું પરિણામ કેમ આવ્યું? સી કેઈ તેનાં કારણે શોધી રહ્યા છે.
શકે. આર્થિક અને સામાજિક ક્રાંતિ લાવવાની કેંગ્રેસની શકિત એક વાત છે કે, કેંગ્રેસને આમ જનતા સાથે સંપર્ક નહિ- કે દાનત નથી. વત હતે. યુનાઈટેડ ફ્રન્ટને આવો સંપર્ક રહ્યો હતે. કંગ્રેસને છેલી ચૂંટણીનાં પરિણામે પછી અતુલા ઘેલે રાજીનામું આપ્યું, સંપર્ક ઉપલા વર્ગો - પૈસાવાળા - ઉદ્યોગપતિઓ સાથે જ હતું. એ સારું કર્યું. કેંગ્રેસના એક જવાબદાર નેતા તરીકે તેમણે રાજીનામું
Page #78
--------------------------------------------------------------------------
________________
૨૫૬ પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૬૯ આપવું જ જોઈએ. તેમની સામે પ. બંગાળની કેંગ્રેસમાં પણ વિરોધ છે. ત્યાં ચરણસિહ બળવાન વ્યકિત છે. ભારતીય ક્રાંતિદળે સંયુકત છે, બેદિલી છે. પણ તેમણે રાજીનામું પાછું શા માટે ખેંચ્યું? વકીંગ પ્રાન્તમાં સારો દેખાવ કર્યો. લગભગ ૯૦ સભ્ય આ પક્ષના ટાયા કમિટીએ રાજીનામું પાછું ખેંચવા તેમને આગ્રહ શા માટે કર્યો? છે. એટલે કેંગ્રેસને નિરાંતે રાજ કરવા નહીં દે. ઉત્તર પ્રદેશની
પશ્ચિમ બંગાળમાં જે બન્યું છે તેની ઊંડી અસર દેશ ઉપર આશ્ચર્યકારક ઘટના જનસંઘની હારની છે. ત્યાં જનસંધની જગાએ પડશે. દેશમાં, પહેલી વખત સામ્યવાદી એક રાજ્યમાં મોટી ભારતીય કાંતિદળે જેર કર્યું છે. ભારતીય કાંતિદળ એક રાજકીય બહુમતીથી સત્તાસ્થાને આવ્યા છે. એટલે હવે તોફાન કે કોઈ પક્ષ છે. પછી ભલે તેની નીતિ ગમે તેવી રહે. ગુપ્તજી પણ કુશળ ચમત્કારીક દેખાવો કર્યા વિના તે સામ્યવાદી કાર્યક્રમ અમલમાં છે. તેઓ પટાબાજી ખેલી શકે છે. તેઓ ચરણસિંહને મચક નહીં લાવવા પૂરો પ્રયત્ન કરશે.
પે. સંભવ છે કે, ત્યાં કેંગ્રેસ લાંબા સમય, કદાચ બીજી ચૂંટણી પ્રધાનમંડળની રચનામાં અગત્યના અને લોકસંપર્કવાળા સુધી સરકાર નિભાવી શકે. પરંતુ તે કેવી નીતિ અપનાવે છે તેને ખાતાંએ, જેવાં કે ગૃહ, મજર, કેળવણી વિગેરે સામ્યવાદીઓએ પર આધાર છે. રાખ્યા છે. તેઓ આ ખાતાઓ દ્વારા પોતાના પક્ષની સત્તા અને પંજાબમાં કાલીએની જીત થઈ. ભાગલા પછી કેમી વલણ લાગવગ તથા તેને કાર્યક્રમ અમલમાં લાવવા દરેક પ્રયત્ન કરશે. વધ્યાની એ નિશાની છે? ત્યાંની કેંગ્રેસના મતભેદેને લઈને તેની ૫. બંગાળમાં સામ્યવાદી કાર્યક્રમ દેખીતી રીતે લોકશાહી ધોરણે નિર્બળતા ઉઘાડી પડી. કેંગ્રેસે ત્યાં પહેલાં જ ભૂલ કરી હતી. અમલમાં મૂકવા તૈયાર થશે.
લધુમતીવાળી ગીલ સરકારને ઊભી કરી, ગાદીએ બેસાડી. હવે અકાલી આ ચૂંટણીનું બીજું પરિણામ રાજ્યો અને કેન્દ્ર વયેના સંબંધ - જનસંઘનું જૉડણ થયું છે. મુખ્યપ્રધાન ગુમાનસિંહ એક ધીર નંગ થશે. અને સંઘર્ષ પેદા થશે. આ સંબંધમાં પરિવર્તન આવશે. ૫. વ્યકત છે. એટલે ત્યાંનું તંત્ર ઠીક ચાલશે એવું લાગે છે. બંગાળને પગલે બીજા બિન - કેંગ્રેસી રાજ પણ વિશેષ સત્તા મદ્રાસમાં અન્નાદુરાઈનું અવસાન થયું. તેને પડઘા પક્ષમાં માગશે.
ઊંડો પડશે. અન્નાના અવસાન વેળા લે કેની તેમના પ્રત્યેની ઊંડી - બિહારમાં કેંગ્રેસને વચગાળાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ન લાગણી જોવા મળી. તેમના જવા પછી દ્રામુક (ડી. એમ. કે.) નિર્બળ મળી, ૧૧૬ બેઠક મળી. બિહારમાં કેંગ્રેસે સત્તા મેળવવાની ઊતા- થશે. કરુણાનિધિ આમ તે કુશળ છે, પણ તેમણે હજી સજજનતાની વળ કરી એ સારું નથી કર્યું. પહેલાં વિરોધ પક્ષ તરીકે રહી હોત, છાપ પાડવાની છે. પટનાયક જેવા ખેલાડી માણસ છે. નાગરબધા પક્ષને થાકવા દઈને પછી કેંગ્રેસે સરકાર રચવી જોઈતી હતી. કઈલમાં કામરાજની જીત થઈ તેથી કેંગ્રેસને બળ મળ્યું. કામરાજ પણ સત્તાનું જબરું આકર્ષણ છે. કેંગ્રેસે ઉતાવળ કરી સરકાર રચી. ફરી કેંગ્રેસને સત્તાસ્થાને લાવવા મેદાને પડયા છે. એટલે તેઓ કેંગ્રેસને એવા પશે સાથે જોડાણ કરવું પડયું જેમની સાથે તે કદિયે ભાષાના પ્રશ્ન અંગે નમતું વલણ રાખવા કેન્દ્રને સમજાવી રહ્યા છે. કેન્દ્ર મેળ ન કરી શકે. તેમાં લાઈક–માઈડેડ (સરખા થેયવાળી) પાર્ટી રાજય સંબંધમાં પણ વધારે ઉદાર વલણ રાખવા તેમને આગ્રહ નથી. કેંગ્રેસે રામગઢના રાજાને સાથ લીધા. હરિહરસિંહ કેંગ્રેસ છે. વડા પ્રધાને આ પ્રશ્નની સમગ્ર વિચારણા માટે તૈયારી બતાવી છે. પક્ષના નેતા ચૂંટાયા. હરિહરસિહે પતે જ પક્ષાન્તર કર્યું છે. પ્રજામાં - મધ્યપ્રદેશમાં સંયુકતદળ સરકાર અંતે પડી ભાંગી. આ વિશ્વાસ કે પ્રતિભા પાડી શકે તેવું તેમનું વ્યકિતત્વ નથી. રામગઢના સરકારને ટકાવી રાખવા રાજમાતાએ તથા ગેવિંદનારાયણ સિહે, ઘણાં રાજા સંબંધે નિર્ણય લેવામાં કૉંગ્રેસના મોવડીઓ વચ્ચેની ફાટફ,ટ ફાંફાં માર્યા. રાજમાતાએ એમ જણાવ્યું કહેવાય છે કે “ડાક લાખ ઉઘાડી પડી. રામગઢના રાજાને પ્રધાન તરીકે લેવાની મંજૂરી તેણે રૂપિયા ખર્ચી હજી આ સરકારને ટકાવી શકતે, પણ હવે તે રમત આપી. કેંગ્રેસ પ્રમુખે આપી? તેઓ કહે છે કે તેમણે દિલ્હીમાં રમવા જેવી રહી નથી.”કેટલે ઊંડે સડો હશે? કેટલી ખટપટ હશે? હાજર હતા તેવા આગેવાનોને પૂછી લીધું હતું. તેમાંના કેટલાકે રસારણગઢના રાજા આવ્યા ને ગયા. ગેવિદનારાયણસિંહ કેંગ્રેસમાં પિતાના પરથી જવાબદારી કાઢી નાખવા પ્રયત્ન કર્યા. ખુદ વડા પાછા આવ્યા. ' સારણગઢના રાજાને પણ કેંગ્રસમાં પ્રધાન પણ આ બાબત મૌન રહ્યાં અને એવી છાપ ઊભી કરી
જોડાવાની તૈયારી બતાવી - જે મુખ્યપ્રધાન બનાવાય તે. નૈતિકકે એમને પૂછવામાં આવ્યું ન હતું અથવા તેમની સંમતિ ન હતી.
તાની હદ જ રહી નહીં. કોઈ પણ ભેગે સત્તા પર ટકી રહેવાના રામગઢના રાજા સામે સમસ્ત બિહારમાં વિરોધ છે. તેની સામે
પ્રયાસે થયાં. કમનસીબે હાઈકોર્ટનું જજમેન્ટ ટાણા સર જ મિજીને સુપ્રિમ કોર્ટે કડક ટીકા કરી છે. તેની આર્થિક અને સામાજિક
નડયું. પણ મિશ્રાજી તે ખેલાડી છે. તેમણે અગાઉ પણ રાજકીય નીતિએ કેંગ્રેસથી ઊલટી છે. તેણે સેંકડો કેસે કરી હજી જમીન- કારાવાસ ભેગવેલો છે. ફરી મોખરે આવવા દરેક પ્રયત્ન કરશે. નવા દારીને કબજો છોડયે નથી. એવા રામગઢના રાજાને પ્રધાનમંડળમાં
નેતાની ચૂંટણી પછી મધ્યપ્રદેશની સરકાર કેટલો વખત ટકશે એ કેમ લેવાયા? એમ કહેવાય છે કે રાજાની વાત કેંગ્રેસ કેન્દ્રીય પાર્લા
કહેવું મુશ્કેલ છે. કારણ કે મિશ્રાજી તેને કેટલે વખત ટકવા દે મેન્ટરી બોર્ડમાં આવી જ નહોતી. મતભેદ એટલે તીવ્ર થયો કે,
છે તે જ જોવાનું છે. જો સુપ્રીમ કોર્ટને ચૂકાદ તેમની તરફેણમાં એક તબકકે કેંગ્રેસ અધ્યક્ષે રાજીનામું આપવાની ધમકી આપી.
આવશે તે તેઓ ફરી મુખ્યપ્રધાનપદ માટે પણ પ્રયત્ન કરશે. બધાએ તેમને મનાવ્યા. શ્રી સુબ્રમણ્યમે રાજીનામું આપ્યું અને પાછું
જાણે કે તેઓ વંશવારસને હક્ક લઈને આવ્યા ન હોય! ઉત્તર પ્રદેશમાં ખેચ્યું. બૉર્ડે રામગઢના રાજાને પડતા મૂકવા હરિહરસિંહને આજ્ઞા
રાંદ્રભાણ ગુપ્ત જ મુખ્યપ્રધાન હય, મધ્યપ્રદેશમાં દ્વારકાપ્રસાદ આપી. સમાધાન કેવું કર્યું? રાજાને પડતા મૂકી તેના દીકરાને પ્રધાન
મિકા જ મુખ્ય પ્રધાન થઈ શકે-એવું કયાં સુધી ચાલશે? બનાવે તો વાંધો નથી. તેમ પણ હજી નથી બન્યું. હરિહરસિહ હજી મેં
- દિલહીના ચંદ્રશેખર પ્રકરણે કેંગ્રેસ પક્ષને પાયામાંથી હચમચાવી, રાજાને સમજાવવા સમય માગે છે. જે કાંઈ બન્યું તેથી કેંગ્રેસની
વરિષ્ઠ નેતાગણના પરસ્પરના વિશ્વાસ ઉઘડા પાડયા. મોરારજીભાઈ ' પ્રતિષ્ઠા ઘટી છે. બિહારમાં કેંગ્રેસ તંત્ર કેટલું ટકશે તે કહેવું મુશ્કેલ છે. તરફ કાદવ ઉડાવવામાં ઈન્દિરાજીના ટેકેદારોએ ભાગ લીધે,
ઉત્તર પ્રદેશમાં કેંગ્રેસને લગભગ બહુમતી મળી. ત્યાંના એવો આક્ષેપ થશે. તેની સામે શિસ્તભંગનું પગલું લેવા આગ્રહ કેંગ્રેસી નેતાઓએ હોલ તે પેતાના મતભેદે દૂર કર્યા હોય તેમ થશે. પક્ષની કારેબારી અને વર્કિંગ કમિટીમાં ઉગ્ર ચર્ચા થઈ. આ લાગે છે. ચંદ્રભાણ ગુપ્ત અને કમલાપતિ ત્રિપાઠી મુખ્યપ્રધાન અને વાત ઊભી તો કરી, પણ હવે સાપે છછુંદર ગળ્યા જેવું ઉપ - મુખ્ય પ્રધાન બન્યા. પણ આ મેળ કયાં સુધી ટકશે એ જોવાનું થયું છે. ચાંદ્રશેખરને પક્ષ કે દેશની કેટલી પડી છે તે જોવાનું દે.
Page #79
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૪-૬૯
પ્રબુદ્ધ જી.
૨૫૭.
તેમણે ઈરાદાપૂર્વક આક્ષેપ કર્યા છે. મેરારજીભાઈની ચેલેજનું બાણ પ્રમાણમાં છે. કેન્દ્ર ઉપર રાજ્યને આધાર રહે એવી ગોઠવણ છે. વરચે જ ઊભું છે. કેંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષની બેઠકમાં પ્રશ્ન
નાણાંપંચે નિમાય છે. તે ઉદારતાપૂર્વક ફાળવણી કરે છે. પણ રાજ્યો લઈ જવાશે કે પછી ભીનું સંકેલાશે એ જોવાનું છે. અંતે તો કઠી
કેન્દ્રની નબળાઈ જાણે છે. જેટલું વધુ મુંઝવે તેટલું વધુ મળે -ધોઈને કાદવ જ નીકળવાનું છે. વડાપ્રધાન એકઝીકયુટીવમાંથી તેમ તેઓ માનતા થયા છે. કારોબારીમાંથી–જનરલ બેડીમાં (સામાન્ય સભામાં) આ પ્રશ્ન
- આપણું બંધારણ “ફેડરલ કોન્સ્ટીટયુશન - સમવાયી બંધારણ” લઈ જવા માગે છે. ત્યાં કદાચ ચંદ્રશેખરની સામે જરૂરી બહુમતી ગણાય છે. આવા તંત્રમાં કેન્દ્રમાં ઓછી ને રાજ્યમાં વધારે સત્તાન મળે.
ઓ હોય છે. પણ આપણે ત્યાં કેન્દ્રને વધુ સત્તા આપી છે. બંધાઈડિયન એક્ષપ્રેસ માં પરમ દિવસે અગ્રલેખમાં જાણીતા રણ ઘડાતું હતું ત્યારે એકવાર કેવળ વિદેશ ખાતું, લશ્કર અને પત્રકાર ફેંક મેરાઈઝે લખ્યું છે કે, “વડાપ્રધાને પોતાના સાથી- માર્ગવહેવારનું તંત્ર કેન્દ્ર હસ્તક રહે અને બીજી બધી સત્તા રાજ્યોને દારોને બચાવ કરવો જ જોઈએ. ક્લેકટીવ રીસ્પોન્સીબિલિટી–સો રહે એવી દરખાસ્ત હતી. પણ બંધારણ ઘડતરના ત્રણ વર્ષ દરમિયાન દાયિક જવાબદારી–માંથી તેઓ છટકી ન જઈ શકે” આજે તેમણે આ વિચારો બદલાયા અને મજબૂત કેન્દ્રની જોગવાઈ બંધારણમાં
ફરી અગ્રલેખમાં લખ્યું છે કે “ઈન્દિરાને નેતાપદેથી દૂર કરવાને થઈ છે. મજબૂત કેન્દ્ર વિના દેશની એકતા અને સુરક્ષા ભયમાં મૂકાય. કઈ પ્રયત્ન વ્યર્થ છે. એટલે કે તેમના લખ્યા પછી કદાચ દિલ્હીમાં સ્વતંત્રતા પછીનાં ૨૦ વર્ષોમાં બંધારણને કારણે જેટલી એકતા એવી હિલચાલ ઊભી થઈ પણ હોય કે આવા નબળા વડા- જળવાઈ તેટલી જ, કદાચ તેથી વિશેપ, કેંગ્રેસને કારણે જળવાઈ. પ્રધાનને બદલવા જોઈએ. એટલે તેમને ખુલાસો કરવો પડશે, કેન્દ્ર અને બધાં રાજ્યમાં કોંગ્રેસની સત્તા હતી. તેથી એકસૂત્રી ‘આજે નેતાગીરી બદલી કાંગ્રેસ કશું મેળવી શકશે નહીં.” પહેલાં રાજનીતિ જળવાઈ રહી. તેમણે લખ્યું હતું કે “બન્ને સાથે મળીને કામ કરે.”
હવે કેંગ્રસની એકતાનું બળ રહ્યું નથી. કેંગ્રસ વરિષ્ઠઆર્થિક દષ્ટિએ પ્રમાણમાં સ્થિતિ સારી થતી જાય છે. મંડળ અગાઉ ૧૬ રાજ્યોના મુખ્ય પ્રધાને આદેશ આપી શકતું, ખેતી ને વ્યાપારઉદ્યોગ બન્નેમાં ઉપરનો જુવાળ છે; સુધરતી સ્થિતિ હવે તે કેંગ્રેસી મુખ્ય પ્રધાને પણ માને છે કે “નબળી ગાયને
વધુ સારું છે, પણ તેના પૂરી લાભ લેવાયા નથી. અનાજની લડત મારવામાં વાંધો નથી. ઝોનબંધી હજી યે રાખી બેઠા છે. મારી સમજમાં નથી આવતું કે ઝોન- ૧૯૭૨ ની ચૂંટણીમાં કેન્દ્રમાં કંસ ન રહે તે શું થાય એ બધી શા માટે રાખી છે? શેરબજાર, ટેક્ષટાઈલ, એન્જિનિયરીંગમાં ભારે ચિતાને વિષય છે. વરિષ્ઠ નેતાઓના મતભેદ પણ ચિતાને સુધરતી સ્થિતિ છે. પણ રાજ્યકીય સ્થિરતા ન હોય ત્યારે આર્થિક પ્રશ્ન છે. ફ્રાન્સમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. કોઈ પણ પ્રગતિ રૂંધાયું છે. રાજકીય સ્થિરતા માટે વિશ્વાસ ન હોય તે એક પક્ષ દેશને સ્થિર સરકાર આપી શકે તેમ ન હતું. ત્યારે દગેલે આર્થિક ક્ષેત્રે કોઈ જોખમ ખેડવા તૈયાર ન થાય. આજે રાજકીય સ્થિરતા દેશના તારણહારનું કામ કર્યું. પણ ત્યાં તે વર્ષોથી એક રાજ્ય, એક જોખમાતી જાય છે. ચોથી પેજના આર્થિક વિકાસને મેજર પ્લાન પ્રજાની ભાવના લોકેમાં વખણાયેલી છે. આપણે ત્યાં એવી એકાછે. તે ચોથી પેજના જ છેવટની નક્કી થતી નથી. તે ધકેલાયે જ સ્મતા કેળવવાની જરૂર છે. કાં તો કેંગ્રેસી નેતાએ તેમના મતભેદો જાય છે. તેનું કારણ શું? એથી યેજના પાર પાડવા નાણાં સાધન ભૂલી એક થાય. તેમ ન થાય તે ગ્રસનાં વિવિધ બળે કેન્દ્ર કે રાજાએ ઊભાં નથી ક્ય. કેન્દ્ર ૧૦૦ કરોડ આ બજેટમાં છૂટાં થઈ ‘લાયક માઈન્ડેડ” (સરખા મતવાળા) પાર્ટી સાથે જોડાઈ ઊભા કર્યા છે. કૃષિ ક્ષેત્રને હજી તે માત્ર આંગળી અડાવવાની હિંમત જાય અને નવા રાજકીય પક્ષે રચાય. ૧૯૭૨ પહેલા કોંગ્રેસે કરી, એમાં તે હે હા થઈ ગઈ. બંધારણીય મુદ્દો ઊભો થયો કે ગંભીરપણે આ વાતને વિચાર કરવાનું રહે છે. આ તો રાજ્યનો વિષય છે. રાજ્યના નાણાં–સાધન પર તરાપ ચંદ્રશેખર પ્રકરણે તે આ પરિસ્થિતિનું માત્ર એક ચિન્હ મારવામાં આવી રહી છે. પણ તેમાં તથ્ય નથી. તથ્ય એ વાતમાં છે કે ' જ હતું. આ રોગનાં મૂળ ઊંડાં છે. કોંગ્રેસ અને કોંગ્રેસી ઉમેદવારો સુખી ખેડૂતોને નારાજ કરવા
ચીમનલાલ ચકુભાઈ શાહ તૈયાર નથી. ઉદ્યોગો અને શહેરે પર કરબોજ વધારાય છે, પણ
શ્રી ભારત જૈન મહામંડળની અપીલને ખેતીવિકાસ પાછળ કરોડ રૂપિયાનો ખર્ચ થયે, છતાં ય તેને દેશને લાભ મળતો નથી. અને ખેતી પરને મિલ્કતવેરે કોના ઉપર પડ
મળેલો સંતોષકારક આવકાર નાર છે? માલદાર અને ધનિક ખેતીવાળાઓ ઉપર. ગામડામાં ગરીબી તા. ૧૬-૨-૬૯ ના “પ્રબુદ્ધ જીવનમાં જાહેર કરવામાં આવી છે, પણ ખેડૂતોની સ્થિતિ એકંદરે ઘણી સુધરી છે. શહેરના નીચલા હતી એ મુજબ માર્ચ માસની ૧૧ મી તારીખે, ભારત જૈન મહામધ્યમ વર્ગની હાલત બૂરી છે. તેના કરતાં ખેડૂતોની હાલત સારી મંડળના લાભાર્થે “બાંધવ માડીજાયા”નામનું એક નાટક રાખવામાં છે. એગ્રીકલ્ચરલ ઈન્કમટેક્ષ ( ખેતી પરનો આવક વેરો) કેવળ આવ્યું હતું. પ્રસ્તુત આયોજનને લગતા પ્રચાર અને પરિશ્રમના મહારાષ્ટ્રમાં છે. અને તેની લીમીટ રૂા. ૩૬ હજારની છે. એથી કેટ- પરિણામે ભારત જૈન મહામંડળના ફંડમાં આશરે કુલ લાય કેળવાયેલા અને ધંધાદારી લોકો તથા નિવૃત્ત અમલદારો રૂા.૧,૧૫000ની રકમ ભરાઈ છે. આ ઉપરાંત કોટમાં આવેલા હોનહવે ખેતીના ધામાં પડયા છે. કાળા નાણાંને ધોળા કરવાને પણ મેન સર્કલની એક બાજુના મકાનમાં ત્રીજે માળે સાહુ શ્રેયાંસપ્રસાદ તે એક રસ્તો છે.
જૈનની ઑફિસ હતી, તે ઑફિસ તેઓ અન્યત્ર લઈ ગયા છે અને બધાં રાજ્યોએ ખાધવાળાં બજેટ રજૂ કર્યા, છતાં કર નાંખ્યા તે ઑફિસને અમુક ભાગ સાહુજીએ કશું પણ વળતર લીધા નથી. રાજયે યોજનાઓ માટે નાણાં ઊભાં ન કરે તે પૈસા કયાંથી સિવાય શ્રી ભારત જૈન મહામંડળને ત્રણ વર્ષ સુધી વાપરવા આપઆવે? આર્થિક વિકાસ કેમ થાય? અસંતોષ કેમ દૂર થાય? આ બઈ ક્યાં અટકશે? કેટલાંક રાજ્યોએ ઈરાદાપૂર્વક મેટી ખાધ
વાની કૃપા કરી છે. આવી ઉદારતા માટે સાહુજીને અનેક ધન્યવાદ બતાવી છે • કેન્દ્રને મુંઝવવા માટે. મોરારજીભાઈએ કેટલીક સાફ
ઘટે છે. અને આ બધી અનુકૂળતાઓને પરિણામે ભારત જૈન મહાવાતો કરી છે, પણ તેમનું કેટલું ચાલશે?
મંડળને મુંબઈના કેન્દ્રસ્થાને પિતાનું સ્વતંત્ર કાર્યાલય શરૂ કરવાની પ. બંગાળ કહેશે કે યોજના માટે નાણાં નહીં આપે તે લોકોને સગવડ મળી છે અને ઉપર જણાવેલ ભંડોળની પ્રાપ્તિના પરિણામે ઉશ્કેરશું. અત્યારના બંધારણમાં કેન્દ્રના હાથમાં આર્થિક સત્તા સારા- ચાલુ કાર્યવાહીને લગતી આર્થિક ચિન્તા પણ સરળ બની ગઈ છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
૨૫૮
પ્રબુદ્ધ જીવન
'
તા. ૧-૪-૬૯
“બાળ મનોવિકાસ” મારા મિત્ર ભાઈશ્રી રમણલાલ પટેલે લખેલા બાળ મનોવિકાસ’ કરવાનું ચાને આદર્શનું ઘડતર કરવાનું છે.” એમ (૫. ૧૯૩) કહ્યા નામના પુસ્તકનું કર્વે કૅલેજના મનોવિજ્ઞાનના અધ્યાપિકા બહેન પછી તુરત “ અતિઅહં અજ્ઞાતપણે એની સઘળી પ્રવૃત્તિ કરે છે શ્રી હર્ષિદા પંડિતે કરેલું અવલોકન ૧૬મી ફેબ્રુઆરીના પ્રબુદ્ધ જીવ
અને અજ્ઞાત અસ્તિત્વ ધરાવતા આ અતિમહં પર બુદ્ધિચાતુર્યની,
વાસ્તવિકતાની, સમજની કે આવેલી વિવેકશકિતની અસર થતી નમાં પ્રગટ કરવામાં આવ્યું છે. આ અવલોકનમાં ઉદ્ધત કરવામાં
નથી. (૫. ૧૯૪) એમ લેખકે શી રીતે લખ્યું હશે ? અતિઅહમ આવેલાં અમુક અવતરણો અધુરાં છે અને તેમાં રજૂ કરવામાં આવેલા કોઈકના મતાનુસાર પણ નીતિને ઠેકેદાર છે જ. કદાચ શરતચૂકથી અભિપ્રાય પિતાને અન્યાય કરનારાં છે એમ શ્રી રમણાલ પટેલે તે આવું વિરોધાભાસી વિધાન નહીં થયું હોય ને? મને જણાવ્યું “કઈ પણ પુસ્તકનું અવલોકન કરનારને તે પુસ્તકમાંનાં
આ આખા પરામાં અવલોકનકાર શું કહેવા માગે છે તે મને વિધાને અંગે અનુકુળ યા પ્રતિકૂળ અભિપ્રા દર્શાવવાને હક્ક છે,
તો સમજાતું નથી. જે હોય તે. આપણે આ પુસ્તકમાં શું લખ્યું
છે તે જોઈએ – અને તે સંબંધેની ચર્ચામાં ઉતારવામાં આવે તો આવી ચર્ચા - પ્રતિ
અહંનું મુળ કાર્ય બહારની દુનિયા સાથે વાસ્તવિકતપણે ચર્ચાને અંત ન આવે, તેથી તેવી ચર્ચાને પ્રબુદ્ધ જીવનમાં હું અવકાશ
સંબંધ રાખવાનું છે. પરંતુ તેનું આ કાર્ય પાર પાડવામાં અંદરથી ઉઠતી આપી ન શકું, પણ પ્રસ્તુત અવલોકનમાં ઉદ્ધત કરવામાં આવેલાં વૃત્તિઓ અને અતિમહેની માગણીઓ મુશ્કેલીઓ ઊભી કરે છે. અવતરણો અંગે તેમને જે કહેવાનું હોય તે જ તેઓ લખી મેકલે
ત્તિઓને જે બહાર આવવા દે તે જીવન મુશ્કેલ બની જાય; તે તે પ્રબુદ્ધ જીવનમાં હું જરૂર પ્રગટ કરીશ” એમ ભાઈશ્રી રમણલાલને
- અતિઅહંની માગણીઓ પ્રમાણે વર્તે તે વૈજ્ઞાનિક સમજથી થયેલાં મેં જણાવેલું. તેના અનુસંધાનમાં તેમણે મારી ઉપર મોકલેલું લખાણ
વર્તને થઈ શકે જ નહિ. આથી બહારની વાસતવિકતા, અંદરની અને તે સંબંધમાં હર્ષિદાબહેનને ટુંકો જવાબ. નીચે પ્રગટ કરું છું
પ્રકૃતિ અને અતિઅહં આ ત્રણે વચ્ચે મેળ સાચવવાનું કાર્ય અહંને
કરવાનું હોય છે. આ કારણે માબાપે બાળક સાથે એવી રીતે વર્તવાનું અને આ રીતે એ ચર્ચા હવે બંધ કરવામાં આવે છે. પરમાનંદ હોય છે કે જેથી બાળકનું હું મજબુત બને, તેનામાં અંદરની શ્રી રમણ પટેલને હકીકતલક્ષી ખુલાસો
અને બહારની મુશ્કેલીને સામને કરવાની તાકાત આવે. “બાલ મનેવિકાસ” દરેક માબાપને ઉપયોગમાં આવે તે - “અતિ અહં બર્ય અહિં પાસે નૈતિકગુણની માગણી કરવાનું હેતુથી લખાયેલું પુસ્તક છે. તેમાં બાળકને માનસિક વિકાસ કેવી રીતે
અને આદર્શનું ઘડતર કરવાનું છે. જેમાં નીતિ-નીતિને સવાલ ગુંચથાય છે તેનું સરળ વર્ણન કરવામાં આવ્યું છે.
વાયેલો છે, જેમાં સામાજિક સલામતીને ભય સમાયેલું છે તેવાં વર્તન - આ પુસ્તકનું અવલોકન કરવામાં શ્રીમતી હર્ષિદા પંડિતે જેને કરવા માટે તે ૨.હંની ટીકા કરે છે, નિંદા કરે છે, અને તેને શિક્ષા પણ ક્ષતિ તરીકે ગણ્યા છે તેવા કેટલાક મુદ્દાઓની સાચી રજુઆત કરવા, કરે છે. અહં સાથેનું તેનું વર્તન કઠોર હોય છે. અતિઅહંની સખતાઈ પુસ્તકમાંથી જ સીધા ઉતારા આપું છું.
વધતી જાય તે માણસ દુષ્કૃત્યના ડંખને કારણે થઈ આવતું આંત- (૧) શ્રીમતિ પંડિત લખે છે, “પાંચ પાન પર,
રિક દુ:ખ વધુ ને વધુ ભેગવે છે. લેખક “બાળકની જીવનશકિતની પાંચ જુદી જુદી ભૂમિકાએ” “અતિએહું અજ્ઞાતપણે એની સઘળી પ્રવૃત્તિઓ કરે એ શબ્દપ્રયોગ કરે છે, પરંતુ એને ઉલ્લેખ છેક સેળમાં પ્રક- છે. બલ્યકાળથી થતી એની વૃદ્ધિ વિશે બાળક તદૃન અશાંત રણમાં પાન ૧૧૭ થી શરૂ થાય છે”
હોય છે. માબાપને પ્રેમ ગુમાવી બેસવાનો ભય કે સુન્નત કરી પુસ્તકમાં પાન પાંચ પર નીચે પ્રમાણે લખેલું છે.
નાંખવામાં આવશે તેવા બાહ્ન ભયનું સ્થાન અતિમહં લે છે. “બાળકની જીવનશકિત, પહેલાં પાંચ વર્ષમાં જુદી જુદી ભૂમિ
અજ્ઞાત અસ્તિત્વ ધરાવતા આ અતિ હં પર બુદ્ધિચાતુર્યની, કાઓમાંથી પસાર થઈ ઉત્તરોત્તર વિકાસ પામે છે. બાળક જ્યારે
વાસ્તવિકતાની સમાજની કે આવેલી વિવેકશકિતની અસર થતી છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેની શકિત તેની છેલ્લી અવસ્થામાંથી
નથી. તેથી એને રાજી રાખવા, ચિત્તા, ભય, શિક્ષાથી મુકત રહેવા પસાર થાય છે. જન્મથી આવેલી આ શકિત બાળક જન્મે છે કે તરત
અતિઅહં માંગે છે તેવાં વર્તન અનિચ્છાએ પણ માણસને કરવો પડે વહેવા લાગે છે.”
છે. (પાન ૧૯૩, ૧૯૪).
રમણલાલ પટેલ (૨) અવલોકનકાર લખે છે
હર્ષિદાબહેનને પ્રત્યુત્તર “Psychcsis એટલે ગાંડપણ અને neurosis એટલે
લેખક ઉભા કરેલા પ્રથમ મુદ્દા અંગે લખવાનું કે સામાન્ય કક્ષાનાં માનસિક બિમારી એમ માત્ર કહેવાને બદલે થોડી વધુ સ્પષ્ટતા કરી
માબાપને બાળકની જીવનશકિતની પાંચ જુદી જુદી ભૂમિકાઓ વિશે હોત તો ? આ પર્યા વિશે પુરતી સમજૂતી ન આપી હોવાથી
શરૂઆતમાં જ સમજાવવું જોઈતું હતું. લેખકના મનમાં જીવનશકિતને અને બન્ને પ્રકારના માનસિક રોગનાં લક્ષણ ને વર્ણવ્યાં હોવાથી
ખાસ અર્થ અભિપ્રેત છે, એટલે “પહેલાં પાંચ વર્ષમાં જુદી જુદી સામાન્ય વાચકના મનમાં ગેરસમજૂતી થવાને પૂરો સંભવ છે.”
ભૂમિકાઓમાંથી પસાર થઈ ઉત્તરોત્તર વિકાસ પામે છે” એટલું હવે વાંચો પુસ્તકમાં શું લખેલું છે
કહેવું પૂરતું નથી, એની વિસ્તૃત સમજૂતી પણ શરૂઆતમાં જ આપવી માનસિક બિમારી એટલે ગાંડપણ નહિ. ગાંડપણ (Psychosis)
જોઈતી હતી એવું હું નમ્રપણે માનું છું. અને માનસિક બિમારી (neurosis) આ બંને વચ્ચે બહુ મારી સમજ પ્રમાણે બીજા મુદ્દા વિશે ગાંડપણે એટલે દર્દી જે માટે ફરક છે. ગાંડપણ જેને આવે છે તે વાસ્તવિકતાની માત્ર વાસ્તવિકતાની સમજ કે વિવેકશકિત ગુમાવી બેસે, એટલું જ સમજ, વિવેકશકિત ગુમાવી બેસે છે, જ્યારે માનસિક બિમારી ભાગ- નહીં પણ, એના સમગ્ર વ્યકિતત્વને હાસ થાય, એ અસંબદ્ધ વતા માણસમાં વાસ્તવિકતાની સમજ હોય છે. પેતાની બિમારી વર્તન વર્સો, વગેરે લક્ષણે પણ લેખકે ઉમેરીને (Neurosis) માનસિક વિષેની એને સમજ હોવા છતાં એ પોતાના પ્રયત્ન એનાથી મુકત બિમારી તથા ગાંડપણ (Psychosis) વચ્ચેનો તફાવત સમજાવવા જોઈને થઈ શકતું નથી. દરેક માણસમાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ, ભય, શેક, હતું. આ પુસ્તક સામાન્ય વાચક માટે લખાયું છે માટે તે ખાસ, ચિત્તા, વગેરે હોય છે પરંતુ આમાંના કોઈ એકનું પણ પ્રમાણ વધી
આ ફકરામાં અવલોકનકાર ફકત એટલું જ કહેવા માંગે છે કે પડે છે ત્યારે તે માનસિક બિમારીને ભેગી થઈ પડે છે તેમ
અતિઅહમ અજ્ઞાત અસ્તિત્વ ધરાવતું નથી. લેખક અતિઅહમ ના કહેવાય.”(પાન ૧૬૬).
કાર્યનું વર્ણન પાન ૧૯૩ પર બરાબર રીતે કરે છે અને પાછું પાન (૩) અવલોકનકાર લખે છે:
૧૪ પર એને અજ્ઞાત અસ્તિત્વ ધરાવતું વર્ણવે છે એ સહેજ નવાઈ : “અતિ અહંનું કાર્ય અહિં પાસે નૈતિક ગુણની માગણી પમાડે છે.
હર્ષિદા પંડિત માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ-..
મુદ્રણસ્થાન: ધી એસ પીપલ પ્રેસ, કેટ, મુંબ–૧.
Page #81
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
પદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૨૪
-
-
મુંબઈ, એપ્રિલ ૧૧, ૧૯૬૯, બુધવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે શ્રી બચુભાઈ રાવતને વાર્તાલાપ
તા. ૨૮-૨-૬૯ શુક્રવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંધના સતત નવા નવા કલા–અંશેની પૂરવણી કરવા પાછળ બચુભાઈ ઉપક્રમે ધી ગ્રેન, રાઈસ ઍન્ડ ઑઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશન- પિતાની કાયાને જે રીતે ઘસી રહ્યા છે અને પોતાની બુદ્ધિશકિતને જે ના હૈલમાં “કુમાર”ના તંત્રી શ્રી બચુભાઈ રાવતને, તેઓ સાડા- રીતે કસી રહ્યા છે તેને હું વર્ષોજૂને સાક્ષી છું અને એટલે કુમાર ત્રણ મહિનાને યુરોપ-અમેરિકાને પ્રવાસ કરીને ડીસેમ્બરની અને બચુભાઈ પર્યાયવાચી શબ્દો બની શકયા છે. આવા બચુભાઈને મધ્યમાં અમદાવાદ ખાતે પાછા ફરેલા તે પ્રવાસના સંદર્ભમાં, સાંજના હું ફરીથી આવકારું છું અને આમ તે આજને વાર્તાલાપ તેમના વખતે એક વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો હતો. શ્રી બચુભાઈ તાજેતરના પ્રવાસને અનુલક્ષીને ગોઠવવામાં આવ્યું છે એમ રાવતને સંઘ તરફથી આવકાર આપતાં સંઘના ઉપપ્રમુખ શ્રી પરમા- છતાં પ્રવાસની વાતની સાથે સાથે કુમારનો સંપાદક તરીકેના નંદભાઈએ જણાવ્યું કે “કુમારના તંત્રી શ્રી બચુભાઈ રાવતને બહોળા અનુભવમાંથી તેમને જે કંઈ કહેવા–રજૂ કરવાનું મન થાય આપમાંથી કોઈ પણ ઓળખતા ન હો એમ બને જ નહિ, તેથી તે મુકત મને કહેવા માગું તેમને નિમંત્રણ છે. તેઓ કહેતાં થાકશે, તેમને ખાસ પરિચય આપવાની હું જરૂર જોતો નથી. તેમને આપણા અમે સાંભળતાં નહિ થાકીએ તેની હું તેમને ખાત્રી આપું છું.” સંઘના સભ્યો સમક્ષ રજૂ કરવા કેટલાય સમયથી ઈચ્છી રહ્યો હતો, ત્યારબાદ શ્રી બચુભાઈએ એમની વિદેશયાત્રાને કેન્દ્રમાં પણ એવો સરખે યોગ આજ સુધી ઉપસ્થિત થયે નહોતે. ગયા રાખીને નીચે મુજબ વિવેચન કર્યું – ઑગસ્ટ માસમાં તેઓ અહિથી પરદેશ જવા વિદાય થયા, ત્યારે જીવનભર મેં લખવાનું કાર્ય કર્યું છે, બલવાનું કર્યું નથી. એટલે સંધ તરફથી વિદાયસભા ગોઠવવા હું બહુ આતુર હતું, પણ તે તમારી જિજ્ઞાસા કેટલી સંતોષી શકાય એ એક પ્રશ્ન છે. એટલું વખતે પણ તેમના મુંબઈના ટૂંકા નિવાસ દરમિયાન કહી દઉં કે વિદેશ જવાનું સદ્ભાગ્ય જે રીતે બીજાને સાંપડે સભ્યને ખબર આપીને સભા ગોઠવવાનું શકય નહોતું. આ છે એટલે કે, કાં તે ભારત સરકારનાં કોઈ પ્રતિનિધિમંડળમાં જવાનું વખતે તેમનું ગાંધી શતાબ્દી નિમિત્તે મુંબઈ આવવાનું થયું અને હોય-કાં તે ત્યાંની સરકારનાં નિમંત્રણથી જવાનું હોય– તેઓ લગભગ અઠવાડિયું રોકાવાના છે એમ જાણ થતાં, આ સભા આવું સદ્ભાગ્ય મને સાંપડયું ન હતું. એક વ્યાપારી કે એક ગોઠવવા માટે સર્વ પ્રબંધ કર્યો અને પરિણામે આજે આપણે આપણી વિદ્યાર્થી તરીકે જવાનું સદ્ભાગ્ય મારું ન હતું. બાળપણમાં અમારી વચ્ચે બચુભાઈને અહિં લાવી શક્યા છીએ. આ કારણે હું અંગત રીતે પડોશમાં ચાર અંગ્રેજો રહેતા, પિતા એ અંગ્રેજોને ત્યાંથી ખૂબ આનંદ અનુભવું છું અને મારી તેમ જ આપ સર્વની વતી તેમને તેમ જ ઠાકોરસાહેબને ત્યાંથી અંગ્રેજી છાપાં લઈ આવતા એ હું હું હાર્દિક આવકાર આપું છું. મારા મિત્ર રવિભાઈ ‘કુમાર'નું સંપાદન વાંચતા. ત્યારથી, કુમાર અવસ્થાથી જ સાહિત્યને નાદ લાગે. વળી કરતા હતા તેની શરૂઆતથી જ-કુમાર કાર્યાલયમાં બચુભાઈ જોડાયા સ્વામી સત્યદેવને અમેરિકાને પ્રવાસ પણ સેળ સત્તર વરસની ઉમરે ત્યારથી–હું તેમને ઓળખું છું અને ત્યારથી અમારો પરસ્પર સંબંધ વાંચેલે ત્યારથી જ એક આકાંક્ષા પરદેશ જવાની હતી પણ સંજોગે વધારે ગાઢ થતો ગયો છે અને અમે એકમેક વિષે આત્મીયતા અનુ- અનુકૂળ ન હોઈ પરદેશ જવાનું પાર પડે એમ હતું નહિ. કેટલાક ભવતા થયા છીએ.
મિત્રએ એલચી ખાતાંઓમાં મારું નામ પણ સૂચવ્યું હતું પણ “કુમાર ગુજરાતી ભાષાનું તો સર્વોત્કૃષ્ટ માસિક છે, પણ ભારત- ઉમરને બાધ નડતો હતો. આમ એ મનીષા મેં છોડી જ દીધી ભરનાં સચિત્ર માસિકોમાં પણ ‘કુમાર” માસિક અનોખું સ્થાન હતી. એવામાં જન્મભૂમિના ખબરપત્રી શ્રી રમણીકલાલ સેલંકી, ધરાવે છે. આપણે મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોના નાતે એક- જે મારા મિત્ર છે એમને ઈંગ્લેન્ડથી પત્ર આવ્યો–પાસપોર્ટ મેકને યુવક તરીકે ઓળખાવીએ છીએ, એમ છતાં આપણામાંના તૈયાર રાખે-આમ સંજોગો સાનુકૂળ થતા ગયા. ઘણા યુવકભાવથી જેમ આગળ ગયા છે તેવી રીતે કુમાર માસિક મારી આ વિદેશયાત્રામાં ‘કુમાર 'ના ચાહકોના સર્ભાવ મૂળ તો ૧૫-૨૦ વર્ષના કુમારે માટે શરૂ કરવામાં આવેલું, એ ઉપરાંત બધો આર્થિક બોજે ઈંગ્લાન્ડ-અમેરિકાનાં મિત્રોએ જ ઉપાડી કુમાર એ અર્થમાં આજે કુમાર રહ્યું નથી અર્થાત, કુમાર પ્રૌઢનું લીધે હતો. એમના આ ઋણને મારે સ્વીકાર કરવો જોઈએ. માસિક બની બેઠું છે એમ કહું તે ખોટું નથી. આમ છતાં પણ શ્રી રમણીકલાલ સોલંકી એક ગરવી ગુજરાત' નામનું પખ‘કુમાર જે રસસામગ્રી પીરસે છે તેવી રસસામગ્રીને વાડિક પત્ર કાઢે છે, એમણે ઈગ્લાન્ડનાં મારા પ્રવાસની બધી આસ્વાદ અન્ય કોઈ માસિકમાં ભાગ્યે જ માણવા મળે છે, અને સગવડ કરી હતી અને ઈગ્લાન્ડ ગયા પછી અમેરિકાથી મારા એક આ પણ પિતાની આગવી પ્રતિભા અને સુરુચિનું રણ મિત્રે મારો અમેરિકાને પ્રવાસ ગોઠવ્યો હતો. જળવીને. આવા “કુમાર” નું સંવર્ધન કરવા પાછળ અને તેમાં ' વિદેશ જઈ આવ્યા પછી મને બધા બે જ પ્રશ્નો વિશેષ પૂછે
.
Page #82
--------------------------------------------------------------------------
________________
- ૨૬૦ '
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૪-૬૯ છે; મારા પિશાક અને મારા ખોરાક વિશે. તો, પિશાક તે મેં આ જ- સેઈલમાં ચારધો કલાક કયૂમાં ઊભા રહી ૧૯ પીન્ડની ઓછી કિંમતે રાષ્ટ્રીય પિશાક-
રાખ્યો હતો અને ખેરાકની મુશ્કેલી–ઈગ્લાન્ડમાં તે (કરકસર ખાતર) ખરીદ્યો હતે. એમણે કહ્યું કે, “હા, એ વાત સાચી અઢી માસ ગુજરાતીઓ સાથે જ રહ્યો હતો તેથી તેમ જ ત્યાં હજારોની છે.' એક હજામના છોકરામાંથી આ પદે પહોંચનાર એ સ્વાશ્રયી સંખ્યામાં ગુજરાતીએ-હિંદી વરાતા હોવાથી બિલકુલ પડતી જ માણસની ઘડતરકથા ‘કુમાર'માં આપવા માટે જરૂરી સામગ્રી મેં નહતી. અમેરિકામાં પણ સારાં ફળ અને શાકભાજી મળે જ છે માગી ત્યારે તેમણે તાજી બહાર પડેલી પોતાની જીવનકથી મને ભેટ એટલે, પિશાક અને ખેરાકની કોઈ તકલીફ પડી નથી.
- આપી. એમને મળીને બાજુમાં ઈલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝની કચેરીમાં . વળી, મારા જે યજમાન હતા તે સામાન્ય સ્થિતિવાળા હતા અમે ગયા. એ સચિત્ર સાપ્તાહિકનું મુદ્રણકામ તે ત્યાંથી એટલે, ત્યાંની મધ્યમ વર્ગની પ્રજા વચ્ચે રહેવાની તક મળીતેથી ૪૦ માઈલ દૂર આવેલા પ્રેસમાં થાય છે, પણ તેની લેખસામગ્રી એ પ્રજાની આંતરિક સ્થિતિ જોવાનું મને સદ્ભાગ્ય મળ્યું. આધુનિક યંત્રની મદદથી તતક્ષણ મોકલવામાં આવે છે એ વીજળીક ઈલાન્ડમાં બધું મે – પણ ખેરાક પ્રમાણમાં મેઘ નથી, આ
તરકીબે મુગ્ધકર હતી. બીજી ખાસ નોંધપાત્ર બીના એ હતી કે સિવાય, જે કંઈ મળે એ શુદ્ધ અને ભેળસેળ વિનાનું.
એ પત્રના તંત્રી તથા લગભગ બધા વિભાગીય તંત્રીઓ તદ્દન વિદેશની યાત્રામાં મારા રસના વિષયો બે હતા; પત્રકારિત્વ
યુવાન વયના હતા. અમે મળ્યા તે મદદનીશ તંત્રીની ઉંમર વીસેક અને કલાનું દર્શન. વળી હું કોમનવેલથ પ્રેસ યુનિયનને સભ્ય વર્ષની હતી. એમની નીતિ વિકાસનુખી હતી – આવતી. પેઢીને શું હોવાથી તેમ જ મારા મિત્ર શ્રી સોલંકી ત્યાંના પત્રકાર જગતમાં
આપવું જોઈએ તેની ખેવના એ પ્રજા બહુ રાખે છે. વળી, અંગ્રેસાથે સંપર્ક ધરાવતા હોવાથી એ ક્ષેત્રમાં હું ઠીક ઠીક ઈ – જાણી જોમાં એક ખાસિયત છે કે મુકત અભિપ્રાયોને તે આદર કરે છે. શકશે. મારી વિશેષ જિજ્ઞાસા પ્રાંતીય પત્રકારત્વ વિશે જાણવાની હતી- તમારો મત દબાવીને એમની હા એ હા તમે કરતા હો તે સંભવ જે આપણે ત્યાં ખીલ્યું નથી. છેલ્લા થર સુધી પ્રજાને કેળવવા માટે છે કે તમે એમના પર સારી છાપ ન પડી શકો. તે અગત્યનું સાધન છે. ત્યાં તમે કોઈ પણ નાના ગામમાં જાવ ત્યાં
લડન ટાઈમ્સ' જેમ પીઢ વિચારણાનું પાત્ર છે, તેમ ડેઈલી એ ગામ કે પરગણા પૂરતું એક પત્ર તો નીકળતું જ હોય – આ
મિરર' એ બીજા છેડાનું જનસામાન્યનું સૌથી બહોળો ફેલાવો પત્રમાં સ્થાનિક સમાચાર ને સ્થાનિક પ્રશ્ન જ અગત્યનું સ્થાન
ધરાવતું માનીતું પત્ર છે. ૨૭૦ ફૂટ ઊંચા અને જમીન ભીતરમાં ધરાવતા હોય છે. પ્રત્યેક ગામ -પરગણાને પોતાની આગવી સાંસ્કૃતિક
ચાર બેઈઝમેન્ટ સાથે ૧૬ માળના તેના વિશાળ ને અદ્યતન મકાપરંપરા પણ હોય છે. તેને પણ આ પત્ર પોષતું-વિકસાવતું રહે છે.
નમાં એનાં સાંચાસ્ટરથી માંડીને પુસ્તકપ્રકાશન સુધીને સમામારા પ્રવાસમાં ગામડાંઓમાં જવાની ઠીક ઠીક તક મને સાંપડી.
વેશ છે. જાણે એક નાનું સરખું ઉદ્યોગનગર! લંડન ટાઈમ્સ' ' લંડનમાંથી નીકળતું લંડનનું ‘ટાઈમ્સ’ એને ફેલાવો એ
દુનિયાભરમાં તેની બિટ (બિટ્યુઆરી - સઘસંપૂર્ણ અવસાન- પણ અભિપ્રાયનું વજન ઘણું. રાજદ્વારી આગેવાનો ‘ટાઈમ્સ’
નોંધ)ની વિશિષ્ટતા માટે વખણાય છે એમ એના નિદર્શકે મને કહ્યું. ને અભિપ્રાય પહેલા વાંચે. તો બીજા છેડાનું - અત્યંત લોકપ્રિય
જગતના કોઈ પણ દેશની કોઈ પણ ક્ષેત્રની વ્યકિતવિશેષની અવપત્ર ‘ડેઈલી મિરર’ એ જનતાનું દૈનિક ગણી શકાય. એની રોજિંદી
સાન નોંધ માટે જરૂરી સામગ્રી તે માટેના તેના વિશાળ આગારમાંથી આવૃત્તિ બાવન લાખની અને રવિવારની આવૃત્તિ ૬૦ લાખની!
ઘડીના છઠ્ઠા ભાગમાં મળી રહે. એમ ‘ડેઈલી મિરર’ ની વિશિષ્ટતા એ બન્ને પત્રોની કચેરીએ જોવાની તક મને મળી. આ ઉપરાંત
તેની છબિ – વિપુલતા અને ટૂંક લખાણ માટે છે. તેના નિદર્શકે સામયિક પત્રોના પ્રકાશનમાં “ધ ન્યુ સાયન્ટિસ્ટ, ધ ન્યુ સેનાએટી
અમને કહ્યું છે કે લાંબાલચ લખાણ વાંચવાનો વખત કે વૃત્તિ જેને અને ધ ગ્રાફિકલ મેગેઝીનની નાની સરખી પ્રકાશનસંસ્થા
નથી એ અમારે વાચકવર્ગ મુખ્ય સમાચારની છબિ નીચે હું જોઈ શકશે. છેક કુમાર વયથી હું જેને ચાહક છું તે
મુદાસર ને પરિમિત લખાણ પસંદ કરે છે. લેખનલાઇવ-(થડી જ ઈંગ્લંડના પ્રથમ અને અગ્રિમ ચિત્રમય સાપ્તાહિક ધી ઈલસ્ટ્રેટેડ
લીટીએમાં બધાં મુદા–માહિતી સમાવી લેવાની કળા) એ અમારા લંડન જ્યુસની કારવાઈ જોવાની તક મળી તેથી મને અત્યંત પરિતોષ
સંપાદનની વિશિષ્ટતા છે. થ. “લiડન ટાઈમ્સ’ સાથે આ પત્રના પણ માલિક લોર્ડ
મને એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ઈંગલાંડ અને અમેટૅમસન આજે પત્રકારિત્વની દુનિયાને બેતાજ બાદશાહ ગણાય
રિકાના લોકો વચ્ચે તમને શું તફાવત લાગે? બન્ને પ્રજા પોતાની છે. છેલ્લાં પાંચેક વર્ષથી હું તેને વિશે ખૂબ વાંચતો આવ્યો છું.
રીતે નિરાળી છે. ઈગલાન્ડ પાસે ઈતિહાસ અને સંસ્કારની એક એના જેવા સાથે મારી દસ મિનિટની મુલાકાત ગોઠવાઈ હતી.
મેટી પરંપરા છે; એટલે એ રીતે ઈંગલાન્ડની પ્રજમાં તમને જે જણાશે એમને હું તથા ભાઈ સોલંકી મળવા ગયા. અમે પાંચેક પ્રશ્ન તૈયાર
તે અમેરિકાની પ્રજામાં નહિ જોઈ શકો–અમેરિકાનો ઈતિહાસ માત્ર રાખ્યા હતા, જેમાં એક પ્રશ્ન, એમને આટલી ઉંમરે પણ આટલું
સાડાત્રણસો વર્ષને, અને યુરેપની જુદી જુદી પ્રજા આવીને ત્યાં સખત કામ તેઓ કરે છે એના રહસ્ય વિશે પૂછશે. ત્યારે એમનો
વસી એટલે ત્યાં નાનાવિધ પ્રજાના સંસ્કારને–સંસ્કૃતિને સમન્વય જવાબ હતો: મારા કામમાં ઉત્કટ રસ અને નિયમિત અને મિતાહારી છે. ઈગ્લાન્ડની પ્રજામાં જે ખમીર જશે એવું અમેરિકાની પ્રજામાં જીવન. બીજો એક પ્રશ્ન મારો હતો, - તમારી જ માલિકીનાં બે નહિ જુઓ. ઈલાન્ડની પ્રજા ઠાવકી અને અતડી – રીઝર્વ લાગે, પત્રની રાજકીય માન્યતાઓમાં ફેર હોય છે એ વાત સાચી? જ્યારે અમેરિકને નિખાલસ ને બેલકણા લાગે. અંગ્રેજો તેના ઓછાત્યારે તેમણે કહ્યું, “હા, હું સંપાદકીય – તંત્રીગત અભિપ્રાયોની બાલાપણા માટે - અન્ડરસ્ટેઈટમેન્ટ માટે જાણીતા છે, અમેરિકન બાબતમાં મારાં જુદાં જુદાં પત્રાના મંત્રીઓને સંપૂર્ણ મુકત રાખું બહુબાલા – કંઈક તડાકાબાજ લાગે. છું – એમની વચ્ચે હું આવતું નથી. હું તે ફકત જોઉં છું વર્ષના મારા ક્લારસની તૃપ્તિ માટે મેં ત્યાં શક્ય તેટલાં મ્યુઝિયમ અંતેનું બેલેન્સ શીટ.'“દુનિયાભરમાં તમારી માલિકીનાં પડ્યો છે, તો અને પીકચર-ગેલેરી જોયાં. એનાં પ્રમાણમાં આપણે તો ઘણા તમે ભારતમાંથી પણ પત્ર ચલાવવાનું વિચારો છો ખરા? આ પ્રશ્નના પાછળ છીએ એમ લાગે. બ્રિટિશ મ્યુઝીયમ મેં છૂટક છૂટક જવાબમાં તેઓએ કહ્યું, ‘તમારી સરકાર મને રજા ન આપે, અને ત્રણ દિવસ સુધી જોયું તે ય માત્ર ઉપર ઉપરથી જ જોઈ શકાયું. ખાસ તે “ભારત'માં હું કોઈ ‘બિઝનેસ’ જેતે નથી. છેલ્લા પ્રશ્ન ત્યાં પ્રદર્શિત વસ્તુઓ તથા ચિત્રોની માહિતી અને રસાસ્વાદ આપતી મેં એમના “ઓવરકોટ'ની વાત વિષે પૂછયે, જે તેમણે એક સ્ટેરના ટેઈપવાળા ખિસ્સાયંત્રે થોડા શિલિંગના ભાડાથી મળે છે, જે
Page #83
--------------------------------------------------------------------------
________________
(૬)
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
તા. ૧૬-૪-૧૯
પ્રબુદ્ધ જીવન ગજવામાં રાખી, તેને શ્રવણ છે. કાનમાં ભરાવી સ્વિચ દાબો એટલે લોકસેવા ટ્રસ્ટ અને તેના સંસ્થાપક . ટેઈપ બોલવા માંડે. અહીં બાળકોના પણ કાર્યક્રમે સતત ચાલતા જ
શ્રી કાન્તિલાલ હરિલાલ ગાંધી હોય છે. ભાવિ પેઢીને તૈયાર કરવાની કાળજી એ લોકોમાં મેં ઘણી જોઈ. નાના વિદ્યાર્થીઓનાં ટોળાં ને ટોળાં તેમના શિક્ષકની રાહબરી આપણામાંના ઘણાને હજુ અપરિચિત એવા સામાજિક કાર્યકર નીચે કલાસંગ્રહસ્થાન અને મ્યુઝિયમમાં આવતાં મેં જોયા, ડે. કાન્તિલાલ હરિલાલ ગાંધી અને તેમની પ્રેરણાથી સંચાલિત . જેને ત્યાંના નિદર્શને જુદા જુદા વિભાગોમાં પોતાની આસપાસ થયેલ “કસેવા ટ્રસ્ટને પરિચય આપવો એ આ લેખને. એકઠાં કરીને સરળ ને રસભરી વાણીમાં ચિત્ર કે ઈતિહાસ, વિજ્ઞાન, આશય છે. પુરાતત્ત્વ આદિના નમૂનાઓ સમજાવતા હોય. નેચરલ હિસ્ટરી મ્યુ- ડે. કાન્તિલાલ ગાંધી એ ગાંધીજીના જયેષ્ઠ પુત્ર શ્રી હરિલાલ ઝિયમમાં તે એક ઓરડામાં ખાસ બાળ-કેન્દ્ર (ચિલ્ડ્રન્સ સેન્ટર) ગાંધીના પુત્ર થાય. તેમને જન્મ ૧૯૧૧ માં થયેલ. છ વર્ષની ચાલતું જોયું. બાળકો તેના સભ્ય થઈને (વડીલોની મદદ વિના જ) ઉમ્મરથી આશરે છવ્વીશ વર્ષ સુધી ગાંધીજીની છત્રછાયા નીચે સ્વતંત્રપણે ભાગ લે અને ચિત્રો આદિની તેની હરીફાઈઓ વગેરેમાં સાબરમતી આશ્રમમાં તેઓ ઉછરેલા અને બાપુજીની તીવ્ર શિસ્તપિતાને મનફાવે તે પ્રકૃતિવિષયનાં ચિત્રો, વર્ણન આદિ ફાળો માંથી પસાર થયેલા. આશ્રમમાં રહ્યા તે દરમિયાન તેમણે સુતારીકામ, પિતાની સ્વરછા અને સૂઝ પ્રમાણે આપે.
વણાટ અને ડેરીના કામમાં કુશળતા મેળવેલી. અને ખેતીના વિષ- આજે જ્યાં નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ છે એ મકાન મૂળ તે યમાં પણ તેઓ ઠીક ઠીક તાલીમ પામેલા. તદુપરાંત કાકાસાહેબ ઔદ્યોગિક પ્રદર્શન માટે ગઈ સદીના અંતમાં બાંધેલું. પણ એ બાંધતી કાલેલકર અને શ્રી મગનભાઈ દેસાઈ નીચે સંસ્કૃત, સંગીત, ઈતિહાસ વખતે જ વિચાર કરેલો કે એ પ્રદર્શન તો થોડા મારા પછી પૂરું મૂગળ અને ગણિત, આટલાં વિષયમાં તેમણે નિપુણતા સંપાદન થઈ જશે. આથી ત્યાર બાદ આ મકાનમાં બ્રિટિશ મ્યુઝિયમના નેચ- કરેલી. સમયના વહેવા સાથે ૧૯૩૦ - ૩૩ ની સવિનય સત્યારલ હિસ્ટરી વિભાગને સ્વતંત્ર મ્યુઝિયમ રૂપે વિક્સાવીને તેમાં ગ્રહની લડત આવી, એ દરમ્યાન તેઓ ગાંધીજીએ ઉપાડેલી દાંડીસ્થાન આપવું એવું આયોજન મકાન બાંધતી વખતે જ કરી રાખેલું કુચમાં જોડાયેલા. તેમને ચાર વાર જેલની શિક્ષા થયેલી અને અને તદનુસાર મકાનના થાંભલા, કમાને, છત આદિ દેશ દેશનાં સાબરમતી, યરવડા, વીસાપુર, નાસિક અને કલકત્તાની પ્રેસીડેન્સી પશુ – પ્રાણી - વનસ્પતિનાં શિલ્પ તથા ચિત્રોથી એ જ વખતે મંડિત જેલ–એમ જુદી જુદી જેમાં તેમણે કુલ બે વર્ષ પસાર કરેલાં. કરી રાખેલાં.
આ લડત પૂરી થયા બાદ ગાંધીજીને હરિજન પ્રવાસ શરૂ ઈ-ગ્લાન્ડમાં હું અઢી મહિના રહ્યો; અમેરિકામાં ત્રણ અઠ- થશે. ઓરિસ્સામાં હતા તે દરમિયાન ભાઈ કાન્તિલાલ ગાંધીજી વાડિયાં રહ્યો. બન્ને સ્થળે મને ઠીક ગામડાં જોવા મળ્યાં. દેશ નાનકડો સાથે થોડો સમય જોડાયા હતા. ત્યાર બાદ આગળ ઉપર ગાંધીજીના છતાં ઈગ્લાન્ડની કન્ટ્રી સાઈડ- ગ્રામપ્રદેશ - તે જગવિખ્યાત છે. અંગત મંત્રી તરીકેનું કામ તેઓ સંભાળી શકે તે હેતુથી અંગ્રેજી સૌન્દર્ય અને રમણીયતાની દૃષ્ટિએ ઈંન્ગલીન્ડ અગ્રસ્થાને છે. સાગરનાં શોર્ટહેન્ડ અને ટાઈપરાઈટીંગ શીખવા માટે ભાઈ કાન્તિલાલને મેજ જેવી લહેરાતી ઊંચી નીચી. ધરતી, તે પર બારે માસ ઝર- દેવદાસ ગાંધી પાસે મેકલવામાં આવ્યા. ત્યાં તે સમય મરતા વરસાદની કૃપાથી લીલુંછમ અને પુષ્પડિત પ્રદેશ અને
રહ્યા. તે બાદ ઉપરના વિષય શિખવામાં વધારે સગવડ મળશે એમ તેને સ્વચ્છ ને સહમણો રાખવાની એ પ્રજાની ચિન્તા-બધું અજોડ વિચારીને રાજજીના કહેવાથી ત્રાવણકોર ખાતે હરિજન સેવક સંઘના છે. ત્યાંની પ્રજામાં તેમની ધરતી માટે- ધરતીનાં ઢેફે ઢેફાં માટે અને મમંત્રી તરીકે કામ કરતા શ્રી. જી. રામચંદ્રન પાસે કાન્તિલાલ જઈને કણ કણ માટે જે પ્રેમ મેં જોયું અને ત્યાંની જે સ્વરછતા ને રહ્યા. વ્યવસ્થા જોઈ એ ખરેખર જે અનન્ય લાગ્યાં. આપણે ત્યાં ધરતીનું
. અહીં શ્રી. રામચંદ્રનની ભાણેજ સાથે ભાઈ કાન્તિલાલને પ્રેમસૌન્દર્ય છે એ કોઈથી જરાય ઉતરે એમ નથી, પણ આપણે ત્યાં
સંબંધ બંધાયે. આ બાબતની ગાંધીજીને ખબર આપવામાં એમના જેવો કણકણ માટે પ્રેમ નથી. કાળજી લેવાતી નથી. ત્યાં આવી. ગાંધીજીએ આ સંબંધમાં જરૂરી તપાસ કરીને પ્રસ્તુત નવા ઔચિત્યબુદ્ધિ છે– મહેનત છે– નિષ્ઠા છે–દેશપ્રેમ છે. બુદ્ધિશકિતમાં પ્રેમ-સંબંધને આવકાર્યો. આમ છતાં ગાંધીજીએ કાન્તિલાલને પણ ભારતવાસી કોઈથી ઉતરતો નથી. આપણે ત્યાં દેવત છે; પણ તત્કાળ પિતાની પાસે વધુ બોલાવી લીધા. અહીં મગનવાડીમાં દાનત નથી. રાષ્ટ્રીય ચારિત્ર્યની આપણી શિથિલતા દુ:ખદ છે. અલ- ઑલ ઈન્ડિયા વિલેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનનું મુખ્ય કાર્યાલય બત્ત, ગામ હોય ત્યાં ઉકરડો તે હોય જ ત્યાં પણ ઊકરડા નથી
શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં તેમને મગનવાડીના આકામના હિસાબએવું નથી. પણ ત્યાં ગામ મોટું છે, ઊકરડો નાને છે; જ્યારે આપણે ત્યાં ગામ નાનું અને ઊકરડો મટે છે, એ આપણી ચિત્તાને સતત
કિતાબની દેખરેખનું કામ અને બાપુજીના મંત્રીઓને મદદ કરવાનું વિષય હોવો જોઈએ. મને તમે શાંતિથી સાંભળે એ માટે તમારા કામ સોંપવામાં આવ્યું. અહીં આ કામ સાથે ભાઈ કાન્તિલાલ અને સૌને આભાર માનું છું.
કનુ ગાંધી કુમારપ્પાની પ્રવૃત્તિમાં પણ મદદ કરતા હતા ત્યારબાદ સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે બન્યુ- ૧૯૩૬ની સાલમાં કાન્તિલાલે ડાકટર થવાની ઈચ્છા બાપુજી ભાઈનાં વાર્તાલાપને રસપ્રદ, આનંદપ્રદ અને જ્ઞાનપ્રદ તરીકે ઓળખાવ્યો અને તેમણે લંડનમાં લૉર્ડ ટૅમ્સનને જે પ્રશ્ન પૂછયે
સમક્ષ રજુ કરી. બાપુજી તે તેને પોતાની સાથે જ રાખવા માંગતા એ જ પ્રશ્ન બચુભાઈને પૂછતાં કહ્યું; આપ પણ આજે બોંતેર વર્ષે હતા. તેથી આ બાબત જાણીને તેમને બહુ દુ:ખ થયું. પણ કાન્તિલાલને આટલું બધું કામ કરે છે એનું રહસ્ય અમને “કુમાર” દ્વારા જાણવા આ બાબત અંગેને આગ્રહ કાયમ રહ્યો. ડોકટર થવા માટે સૌથી મળશે તે અમને ઘણી પ્રેરણા મળશે. આપ વયોવૃદ્ધ, વૃદ્ધ કે કુમાર
પહેલાં તે તેમણે મેટ્રિકની (આજે જેને એસ. એસ. સી. ના નામે નથી પણ બ- ભાઈ છે એટલે આપનામાં અમે એક બાળકની નૈસગિકનિર્દોષતા –નિખાલસતા જોઈએ છીએ. તે આપના પ્રવાસનું
ઓળખવામાં આવે છે તેની) પરીક્ષામાં પસાર થવાનું આવશ્યક વર્ણન પણ અમે “કુમાર”માં “નવા ગગનની નીચે’ એ રીતે ‘નવી હતું. કાન્તિલાલની અગ્રહને વશ બાપુજી થયા, અને વિલે-પારમાં ધરતીની ઉપર’ જેવું શીર્ષક લઈને આવે એવું હું ઈચ્છું છું. હું
એ દિવસોમાં શિક્ષણપ્રદાન કરતી ન્યુ યુપીલ્સ ઑન સ્કૂલમાં આપને, શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ શ્રી પરમાનંદભાઈએ બચુભાઈને પુષ્પમાળા
તેમના અભ્યાસની સગવડ બાપુજીએ કરી આપી. આ માટે તેઓ - પહેરાવી અને સભા પ્રસને વાતાવરણમાં પૂરી થઈ.
૧૯૩૬ના સપ્ટેમ્બરમાં વિલે-પારલે ગયા. ત્યાંની સત્યાગ્રહની છાવસંકલન : શ્રી ચીમનલાલ જે. શાહ ણીના મકાનમાં રહ્યા, અને ૧૯૩૭ ની સાલમાં સારા માર્ક મેળવી
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
મ
૨૬ વર્ષની ઉંમરે તેઓ મેટ્રિકની પરીક્ષામાં પસાર થયા. ત્યાર બાદ તેમણે ડૅાકટરી અભ્યાસમાં જોડાવા માટે ઈન્ટરમીડીએટ સાયન્સની પરીક્ષા પસાર કરવાની હતી. તે માટે બાપુ જીએ બે ગ્લારમાં વ્યવસ્થા કરી અને ૧૯૩૯માં કાન્તિલાલે ઈન્ટરની પરીક્ષા પસાર કરી. આ બધાયે અભ્યાસ બાપુજી અથવા મહાદેવભાઈ દ્વારા મળતી એક યા અન્યની આર્થિક સહાય દ્વારા થઈ શકયા હતા. બે’ગલારમાં હતા તે દરમિયાન કાન્તિલાલ વાઈ. એમ. સી. એ. માં રહેતા હતા. અને હરિજન વિદ્યાર્થીઓને પ્રાર્થના અને કાંતણુ શિખવવા માટે હંમેશા હરિજન હેસ્ટેલમાં જતા હતા. બાપુજી સાથેતેમના સંપર્ક પત્ર- વ્યવહાર દ્વારા સતત ચાલુ હતા.
૧૯૩૯ માં તેમનાં શ્રી. જી. રામચંદ્રનની ભાણેજ સાથે લગ્ન થયાં. અને ડૉકટરી અભ્યાસ માટે તેઓ માઈસારની મેડિકલ કાલેજમાં દાખલ થયા. ૧૯૪૨ ની ‘કવીટ ઈન્ડિયા’ની લડત શરૂ થતાં કાન્તિલાલે પણ મેડિકલ કોલેજ છેાડી અને ‘કવીટ ઈન્ડિઆ’ની ભાંગફોડની લડતમાં જોડાયા.
આગાખાન મહેલમાં કરવામાં આવેલા બાપુના ઉપવાસ બાદ કાન્તિલાલ પાછા માઈસેારની મેડિકલ કોલેજમાં જોડાયા. માઈસેરમાં હતા તે દરમિયાન કાન્તિલાલે ગાંધી સેવા સંઘ અને ગાંધી વિદ્યાર્થી મંડળ- આવી સંસ્થાઓ ઊભી કરેલી અને માઈસારમાં જુદા જુદા સ્થળાઓ એમ કુલ ૧૪ કાંતણ–કેન્દ્રો શરૂ કરેલાં. અહિં રહીને તેમણે ગાંધીજીના રચનાત્મક કાર્યને ખૂબ વેગ આપ્યા હતા અને બાપુજી તેથી ખૂબ રાજી થતા હતા.
ભાઈ કાન્તિલાલ, ડૉકટરની આખરી પરીક્ષામાં ૩૭ વર્ષની ઉંમરે પસાર થયા, તેના થાડા મહિના પહેલાં બાપુજીએ આ દુનિયામાંથી ૧૯૪૮ ના જાન્યુઆરી માસમાં વિદાય લીધી. આ કારણે ભાઈ કાન્તિલાલના જીવન ઉપર ભારે મોટો ફટકો પડયો. જે બાપુજીની હૂંફના આધારે કાન્તીલાલ આજસુધી આગળ વધી રહ્યા હતા તે હુંફ તેમણે સદાને માટે ગુમાવી દીધી.
ડૉકટરી પરીક્ષામાં પસાર થયા બાદ કાન્તિલાલ રાજકોટ ગયા એ આશાએ કે ત્યાંની હારપીટલમાં તેમને કાંઈક કામ મળશે અને તેમનાં માંદા માસીની તેઓ સંભાળ લઈ શકશે અને ગૃહસ્થ જીવનમાં પણ સ્થિર થઈ શકશે. પણ આ આશામાં તેમને કશી સફળતા ન મળી. તેથી તેઓ મુંબઈ પાછા આવ્યા અને કમાવા માટૅ તેમને ફાંફા મારવા પડયા. તે દિવસેામાં મેટી મુશ્કેલી રહેઠાણ માટે જગ્યા મેળવવાની હતી. પાઘડી વિના જગા મળે તેમ નહોતું અને બાપુ તેમના માટે કશું મૂકી ગયા નહાતા.
આમ ઠેકાણે પડવામાં પાંચ છ વર્ષ નીકળી ગયા. એ દરમિયાન રહેવાને માટે તેમને બ્લોક મળ્યો અને મુ. મેરારજીભાઈની ભલામણથી સેન્ચુરી મિલના મેડિકલ ઓફિસર તરીકે તેમની નિમણુક થઈ અને પ્રેકટીશ કરવા માટે પણ તેમને જગ્યા મળી ગઈ.
આમ જીવનમાં સ્થિર અને સ્વસ્થ થયા બાદ ગાંધી - વિચાર પ્રચારને લક્ષમાં રાખીને તેમણે કેટલાક મિત્રાના સાથ અને સહકાર વડે લાકસેવા ટ્રસ્ટની ૧૯૫૭ની સાલમાં સ્થાપના કરી.
આ લોકસેવા ટ્રસ્ટના નીચે મુજબ ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો છે:
"To provide as cheaply as possible triple health; physical, mental and moral to people." લોકોને શારીરિક, માનસિક અને નૈતિક આરોગ્ય બને તેટલું સાંધી રીતે પૂરું પાડવું.”
આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ બે ક્ષેત્રમાં વહેચાયેલી રહેશે, એમ તેના બંધારણમાં જણાવવામાં આવ્યું છે, શૈક્ષણિક ક્ષેત્રે સામાન્ય
તા. ૧૬-૪-૯
લોકોને બાલમંદિર, સિવણવર્ગ અને બાલસંસ્કાર વર્ગો દ્વારા શિક્ષણ આપવું.
આરોગ્ય ક્ષેત્રે, ડૅાકટરી કલીનીકો ખોલવા, અમુક લત્તાની ડૉકટરી સર્વ કરવી, વગેરે.
* આજે આ લોકસેવા ટ્રસ્ટ તરફથી ત્રણ ગાંધી તત્ત્વ પ્રચાર મંડળે! મુંબઈમાં જુદા જુદા સ્થળેાએ ચલાવવામાં આવે છે, એક આદિવાસી સ્કૂલ ચલાવવામાં આવે છે, અને એક વસ્ત્ર સ્વાવલંબન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. અને દર મહિને ૧૦૦૦ થી ૧૫૦૦ સુધીની રકમ કામ બદલ ચૂકવવામાં આવે છે.
ઉપર જણાવેલ પ્રત્યેક ગાંધી તત્વ પ્રચારક મંડળમાં બાલમંદિર,મહિલા વિભાગ, (સિવણ વર્ગ) તથા બાલ–સંસ્કાર વર્ગ ચલાવવામાં આવે છે. દરેક વર્ગમાં એક મુખ્ય શિક્ષક અને એક સહાયક શિક્ષક હોય છે. આ શિક્ષકોના વેતન માટે વિદ્યાર્થીઓ પાસેથી ઘેાડી ફી લેવામાં આવે છે. આ રીતે સર્વ પ્રવૃત્તિઓ લગભગ સ્વાવલંબી હોય છે. આ બધી પ્રવૃત્તિઓના આરંભ અને અંત હંમેશા પ્રાર્થનાથી આવે છે. દરેક કેન્દ્રમાં એક વાચનાલય અને પુસ્તકાલય હોય છે. દરેક કેન્દ્રમાં કાંતણ શિક્ષણની પણ વ્યવસ્થા હોય છે. આ વ્યવસ્થા દ્વારા વસ્ત્રસ્વાવલંબી એવાં ૬૦થી ૭૦ ભાઈબહેનના એક પરિવાર ઊભા થઈ રહ્યો છે.
આ સંસ્થાના સભ્ય બનનારે ગાંધી જયન્તીના દિવસે ઓછામાં ઓછા ૩૬૫ પૈસાનું લવાજમ ભરવું પડે છે. આ માટે ચોક્કસ પ્રવેશપત્ર છે, તે જે ભરે અને જેનું પ્રવેશપત્ર વ્યવસ્થાપક સમિતિ મંજૂર કરે તે વ્યકિત આ ટ્રસ્ટમાં સભ્ય તરીકે જોડાઈ શકે છે. આવા સભ્યોની સામાન્ય સમિતિ બને છે અને દર વર્ષે તે સામાન્ય સમિતિ વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી કરે છે, અને તે વ્યવસ્થાપક સમિતિ પ્રમુખ, મેનેજીંગ ટ્રસ્ટી અને હિસાબનીશની નિમણુંક કરે છે. ચાલુ સાલ દરિમયાન શ્રી કાન્તીલાલ નથ્થુભાઈ પારેખ પ્રમુખ છે, અને શ્રીમતી જરાવતી શાહ હિસાબનીશ છે, ડૉ. કાન્તિલાલ હરિલાલ ગાંધી મેનેજીંગ ટ્રસ્ટી છે. તાજેતરમાં અહમદનગર બાજુએ ઘેડ નદી પાસે આજુબાજુની ગ્રામ્યજનતામાં આરોગ્યની પ્રવૃત્તિ કરવા માટે આ લોકસેવા ટ્રસ્ટને પૂરતી જર્મીન મળી છે, અને ત્યાં ગાંધી જન્મશતાબ્દી મેરિયલ હૅપિટલ કોલોની ઊભી કરવાના લાસેવા ટૂ નિર્ણય કર્યો છે. કોઈ એક દાતાએ પેાતાની સ્વર્ગસ્થ પત્નીની યાદમાં લગભગ ૨૫થી ૩ લાખના ખર્ચે ૪૦ બિછાનાનું ટી. બી. નર્સિંગ હામ બાંધી આપવાનું શરૂ કર્યું છે. આ પ્રકારના ક્ષયરોગના નર્સિંગ હામના નિભાવખર્ચને પહોંચીવળવા માટે મે માસની ૪ તારીખે સાંજના છ વાગ્યે માટુંગા બાજુએ આવેલા સન્મુખાનંદ હૉલમાં ભારતના ઉપપ્રધાન મંત્રી અને અર્થસચિવ માન્યવર મારારજી દેસાઈના અધ્યક્ષસ્થાને એક મનોરંજન કાર્યક્રમ યોજવાનું વિચારાયું છે. આ હૅોસ્પિટલને મૂર્ત આકાર મળે તો જેમને લક્ષમાં રાખીને આ આખી નોંધ લખવામાં આવી છે તે ડૉ. કાન્તિલાલ હરિલાલ ગાંધીએ પેાતે જાતે ત્યાં જઈને વસવાનો નિર્ણય જાહેર કર્યાં છે. આ કાર્યમાં બને તેટલા મદદરૂપ થવા પરોપકારલક્ષી ભાઈબહેનને પ્રાર્થના છે.
પ્રસ્તુત ગાંધી જન્મશતાબ્દી સેમેરિયલ હૅાસ્પિટલના આય઼ૉજનમાં અનુદાન, પ્રવેશપાસ અથવા તો તેને લગતા સાવેનીયરમાં જાહેરખબર દ્વારા મદદરૂપ થવા ઈચ્છતા ભાઈ - બહેનોને ડા. કાન્તિલાલ હરિલાલ ગાંધી, લોકસેવા ટ્રસ્ટ, સંચાલક, સેન્ચુરી કામગાર નિવાસ ગૃહ, ગ્લોબ મિલ પેસેન્જ, વરલી) મુંબઈ - ૧૩, સાથે પત્રવ્યવહાર કરવા અનુરોધ કરવામાં આવે છે.
પરમાનંદ
Page #85
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૯
પ્રબુદ્ધ જીવન
✩
First Person Singular: પહેલા પુરુષ એકવચન
(ટાઈમ્સ એફ ઈન્ડિયાના દર રવિવારના અંકમાં ‘ First Person Singular' એ મથાળા નીચે એક યા અન્ય વ્યકિતવિશેષનું એક પ્રકારનું આત્મકથન અવારનવાર પ્રગટ કરવામાં આવે છે. ગત ફેબ્રુઆરી માસની બીજી તારીખના અંકમાં શ્રી ગગનવિહારી મહેતાનું આવું એક આત્મકથન પ્રગટ થયું છે. આ કથન એક પ્રકારની—બાળપણથી માંડીને આજ સુધીની-સ્મરણનોંધ જેવું હોય છે. પ્રસ્તુત આત્મકથનના પદ્મદ્ અર્થના અનુવાદ નીચે આપવામાં આવે છે. આત્મકથનના આ વિભાગ અંગે જણાવવાનું કે ગગનભાઈ અને હું અમે બન્ને ૭૦ વર્ષ વટાવીને આગળ ચાલી રહ્યા છીએ. તેમના લખાણના આ વિભાગમાં આ ઉમ્મર સાથે સંબંધ ધરાવતા સંવેદન રજુ કરવામાં આવ્યા છે. આ નિવેદન જાણે કે મારા સંવેદનાને આબેહુબ પ્રતિબિંબિત—પ્રતિધ્વનિત કરતું હોય એવા આનંદ અને આત્મીયતા તેમનું આ લખાણ વાંચતાં મેં અનુભવ્યાં છે અને તેથી મારી ઉમ્મરના અન્ય મિત્રે પણ આ સંવેદનના ભાગીદાર બને એ હેતુથી તે વિભાગના અનુવાદ અહિં પ્રસિદ્ધ કરવા હુ આકર્ષાયો છું. પરમાનંદ)
ધી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં મેં એક વર્ષ સુધી અભ્યાસ કરેલા. આ સંસ્થા સાથેને આ પ્રકારના સંબંધ મારા બૌદ્ધિક વિકાસ અંગે એક બળવાન નિમિત્તામાં પરિણમ્યો હત, મારા સમગ્ર જીવન દરમિયાન, હેરોલ્ડ લાડી જે કહેતા રહ્યા હતા કે કેળવણીની પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે કે જેને અન્ય માનવીના જીવનના અન્ત સાથે જ આવવો જોઈએ.—આ તેમનું કથન હું હંમેશાં યાદ કર રહ્યો છું. જ્યારે આ પ્રક્રિયા અટકે છે ત્યારે, આપણે ગમે તેટલા મોટા સ્થાન ઉપર પ્રતિષ્ઠિત હોઈએ અથવા તો આપણે ત્યાં ગમે તેટલું ધનસંચય થયા કરતે હૈ:ય તો પણ, આપણા વિકાસ અટકી જ જાય છે. મારા અનુભવના પરિણામે હું એ પણ મનવા લાગ્યો છું કે માનવી માનસની ગુણવત્તાનું શિદ્ધાન્ત કરતાં વધારે મહત્વ છે. અને મહાન વિચારો ભલેને મગજમાંથી પેદા થતા હોય તો પણ, તે વિચારોનું હૃદય સાથે અનુસંધાન હાવું જોઈએ, બુદ્ધિના સમર્થન વિનાની ભાવુકતા લાગણીવેડામાં, વેવલાપણામાં પરિણમે એ સંભવિત છે, આમ છતાં પણ, અન્ત:સંવેદન વિનાના તર્ક વધ્યું નીવડવાનો એટલા જ સંભવ છે. અત:સંવેદન વિના કોઈ પણ બાબત અંગેની સમજણ આપણા દિલમાં પુરેપુરી ઊતરી છે એમ કહી શકાય નહિ. જો આપણે કાંઈ પણ ઉપયોગી કાર્ય સાધવા ઈચ્છતા હોઈએ અથવા તો ઉપયોગી જીવન હાંાલ કરવા માગતા હાઈએ નો તે માટે આન્તરિક સંવાદિતાની જરૂર છે, જે આપણે અન્ત:સંવેદન વિના પ્રાપ્ત કરી શકીએ જ નહિ.
આપણે ઉમ્મરમાં આગળ વધતા જતા હોઈએ એ દરમિયાન, શારીરિક સ્વાસ્થ્ય અને સંયોગા અનુકૂળ હોય તો મને લાગે છે કે, આણે કુતુહુલની લાગણી તેમ જ મગજનું સમધારણ ગુમાવવા ન જોઈએ. આત્મસંતાપ એ બૌદ્ધિક સ્થગિતતાનું માત્ર બીજું નામ છે. ઘણા લકો મને વારંવાર પ્રશ્ન પૂછે મારી આ ઉમરે હું કામ શી રીતે કરી શકું છું અથવા તો અનેક પ્રવૃત્તિઓમાં આટલા બધા રસ શી રીતે દાખવી શકું છું? બીજો પ્રશ્ન, ખરી રીતે પહેલા પ્રશ્નના ઉત્તર છે. તીવ્ર અને વ્યાપક રસો ટકાવી રાખવા અને હવે હું જુવાન રહ્યો નથી એ હકીકત વિષે સતત ચિંતા કર્યાં કરવાની જગ્યાએ જેમાં તે ઉપયોગી થઈ શકે તેમ હેય એવી પ્રવૃત્ત્તિઓ સાથે સંલગ્ન રહેવું એ જ માત્ર ઘડપણ અંગેની સભાનતા અટકાવવાના ઉપાય છે.
જેમ મૃત્યુ આપણા એક એવા દુશ્મન છે કે જેને આપણે હાર આપી શકીએ તેમ નથી તેવી જ રીતે વૃદ્ધત્વ એક એવી બીમારી છે કે જેને કોઈ માનવી ટાળી શકે તેમ નથી. પણ જેવી રીતે ભી? લોકો પ્રત્યક્ષ મૃત્યુના ભાગ બનવા પહેલાં મનથી અનેક વાર મરી જતા હાય છે તેવી રીતે Senility—વૃદ્ધત્વ – પરિણમી શિથિલ માનસ Self centerednessનું—કેવળ સ્વલક્ષી પણ!ઘણીવાર પરિણામ હાય છે. જો આપણે બીનઅંગત એવી સંસ્કારલક્ષી બાબતોમાં ઊંડો રસ કેળવી શકીએ અને ઉપયોગી પ્રવૃત્તિઓ સાથે આપણી જાતને ઓતપ્રોત બનાવી શકીએ, તો પછી આપણે કેટલાં વર્ષ જીવ્યા તેની કોઈ ગણતરી કરતા રહેવાની અથવા તે હવે કેટલાં આછાં વર્ષ આપણે જીવવાનું બાકી છે તેના ખ્યાલથી ભડકતા રહેવાની કોઈ જરૂર નથી. એ પહેલાના સરસ દિવસ માટે—good old days માટે—સતત નિસાસા નાખતા રહેવાની જરૂર નથી~એ દિવસે કે જ્યારે જેઓ એ વખતે ઘરડા હતા તેઓ પણ તેમના પોતાના એ પહેલાના
સરસ દિવસ અંગે નિસાસા નાખ્યા કરતા હતા, જે દિવસે કોઈ પણ સંયોગમાં પાછા આવવાના નથી એ દિવસેાનું રટણ કર્યાં કરવાની કોઈ જરૂર જ નથી. કારણ કે કાળની ગતિને કોઈ પાછા ફરવાપણુ હોતુ નથી. જ્યોર્જ સન્તયાનાઅે કહ્યું છે તેમ ઈશ્વર પણ ભૂતકાળને ભુંસી શકતા નથી.
તો પછી, પહેલા પુરુષ એકવચનને અસ્મિતાને ધીમે ધીમે ખતમ કરતા કાળના અનન્ત એવા પ્રવાહને સ્વીકારી લીધા સિવાય આપણા માટે બીજો કોઈ વિકલ્પ છે જ નહિ. આખરે આ પહેલા પુરુષમાં એવી કોઈ વિશેષતા નથી—After all, nothing is so singular about this first person, જો કે આપણા અહંભાવના પરિણામે આ દુનિયા આપણા માટે જ બનાવેલી છે એવું ઘમંડ આપણે સેવતા હોઈએ છીએ, એમ છતાં આ દુનિયા આપણા માટે ખાસ બનાવેલી નથી એ હકીકત છે. આપણે આ દુનિયામાં વિચરવાનું શરૂ કર્યું તે પહેલાં તે હતી અને જે આપણી પાછળ આંસુ સારતા હશે તેઓ પણ વિદાય થઈ ચુકયા હશે ત્યા બાદ પણ આ દુનિયા ચાલતી રહેવાની છે—આવી સભાનતા, જો કે તે પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ છે એમ છતાં પણ, માનવીસમાજ અને તેની આાળપંપાળ વિષે અને આપણી જાત વિષે જરા પણ નહિ પ્રમાણપુર:સર વિચારતાં શિખવી શકે તેમ છે, આવી પ્રમાણબુદ્ધિમાંથી સાચી વિનમ્રતા, બૌદ્ધિક પ્રમાણિકતા, અને sense of humour-પેાતાને પણ તટસ્થપણે જોઈ શકે અને હસી શકે એવી વિનેદવૃત્તિ પેદા થઈ શકે છે. આપણને જે રીતે બીજાઓ જુએ છે તે રીતે નિહાળી શકીએ તો પહેલા પુરુષની વિશેષતા એટલી બધી અભિનિવેશજનક અથવા મુકત ચિન્તનની અવરોધક નહિ બને, આત્મલક્ષી વિનોદ અથવા હાસ્ય અહંને ઓગાળી દે છે. મૂળ અંગ્રેજી:
શ્રી ગગનવિહારી લ. મહેતા
અનુવાદક: પરમાનંદ
પ્રાર્થના
દીન ભંગી તણી હીન કુટિયા મહીં નિવસતા નમ્રતાના નિધિ હે! જાહ્નવી બ્રહ્મપુત્રા તણાં જળ વહે,
સરિત જમુના તણાં પુણ્યગહરાં એહ સુંદર અહા દેશમાં શોધવા
૨૧૩
સૌ મથીએ તને, સ્પાય તું થા! દીન ૦ થાય મન મોકળાં, હ્રદય ખુલ્લાં રહે, હે હરિ, તાહરી નમ્રતા દે!
ભૂમિ ભારત તણાં લોકથી એકરસ
થઈ જવા શકિત મતિ ઝંખના દે! દીન હે પ્રભુ! હાય તું થાય છે માત્ર જ્યાં થઈ, રહે નર- નિરધાર છેક, મિત્ર ચાકર બની સેવીએ લોક જે
તેથી વિખૂટા ન પડીએ, તું દેખ, દીન આત્મ બલિદાનની મૂર્તિ થઈએ અમે દિવ્ય મૂર્તિમતી નમ્રતા - શા ૮૪ જેથી આ ભૂમિનું થાય દર્શન સુભગ
ને વહે એ પ્રતિ પ્રેમધારા, દીન
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૧૯
પંડિત સુખલાલજીની સંવેદનશીલતાનો એક પ્રેરક નમુને પંડિત સુખલાલજીના વતન લીમલી ગામની નિશાળમાં તા. એવી હતી, જે આજે ભૂંસાઈ ગયા જેવી છે અને તે શુભ ચિહન ૨૯-૩-૬૯ શનિવારના રોજ ગુજરાત રાજ્યના પંચાયત અને છે. બીજી કેટલીક એવી બાબતે હતી, જે માનવતાને દીપાવતી. સહકાર ખાતાના પ્રધાન શ્રી ઠાકોરભાઈ દેસાઈના હાથે પંડિતજીની ' એમાંથી કેટલીકનો આજે લેપ નહીં તેય હાર થયેલો દેખાય છે. છબીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીમલી આવ- જ્યારે બીજી કેટલીક સત્યવૃતિઓ વિક્સી પણ છે. આમ નવા વાને લીમલીના ભાઈઓએ પંડિતજીને ખૂબ આગ્રહ કર્યો હતો, યુગનું ચિત્ર એકંદર અને આકર્ષક લાગ્યું છે. એટલે આવું ચિત્ર પણ પોતાની બહુ નાજુક તબિયતને વિચાર કરીને પંડિતજી ત્યાં પ્રત્યક્ષ નિહાળવાનું મન મારા જેવા જિજ્ઞાસુને થાય જ. જઈ શકયા નહતા, પણ એ પ્રસંગને ધ્યાનમાં લઈને લીમલીનાં
જે વિશ્વત મિત્રો ઝાલાવાડમાંથી આવે છે. અને આજકાલ વતની શ્રી અનેપચંદ રાજ્યપાળ શાહ જેઓ પંડિતજીના સગપણ ત્યાં ચાલી રહેલા કામને અહેવાલ સંભળાવે છે તે જાણીને ઘણીસંબંધમાં છે અને સ્થાનિક રચનાત્મક કાર્યકર છે અને લોકસેવા વાર રોમાંચ અનુભવું છું. માત્ર લીમલીની જ ક્યાં કહું તો એક પાછળ તન, મન અને ધનને ખૂબ ભેગ આપી રહ્યા છે તેમને વાર ત્યાં કેવા કલેશ-કંકાસ, કોરટબાજી, ઊંચનીચના ભાવ ઈત્યાદિ સંબંધીને અને પિતાના ગામના લોકોને અનુલક્ષીને પંડિતજીએ હતું; અને ગામમાં જ્યાં દેખે ત્યાં ઉકરડા અને ગંદવાડ, વસવાયા એક પત્ર લખી મોકલ્યા હતા. આજે ૮૭ કે ૮૮ વર્ષની ઉમ્મરે તે શું, પણ કણબી, નાડોદા જેવી કોમેડમાં પણ કોઈ ભણનાર નહીં; પંડિતજી કેટલા જાગૃત અને સંવેદનશીલ છે. એને પ્રબુદ્ધ જીવ- થોડાક વાણિયા–બ્રાહ્માણ અને ગરાસિયા ભણે, પણ એમાંય કોઈ નના વાચકોને ખ્યાલ આવે એ હેતુથી તે પત્ર નીચે પ્રગટ પૂરું ભાગ્યે જ ભણે, અને કોઈ કન્યા તે નિશાળમાં હોય જ નહીં. કરવામાં આવે છે. પરમાનંદ..
આ માળખું અત્યારે સાવ બદલાઈ ગયું છે. સાંભળું છું તે પ્રમાણે સરિન્યુંજ, આશ્રમ રોડ, અમદાવાદ-૯
હવે ગામમાં પાકાં મકાન પણ છે. અને બીજા વર્ણની વાત તો - તા. ૨૨-૩-૬૯
ઠીક છે, પણ ઢેઢ, વાઘરી, ભંગી, ભરવાડ_રબારી આદિને પણ ભાઈશ્રી અનુપચંદ,
નિશાળમાં પૂરી છૂટ છે. ભણાવનાર બ્રાહ્મણને પણ એ કામ કરવામાં પ્રણામ, તમારા અને શ્રી ખેડાજી આદિને, એમ બધા પત્ર
સૂગ એરિારી ગઈ છે. કન્યાએ પણ ભણતી થઈ છે. આ ફેરફાર મળ્યા છે. તમારા પિતામહ અને પિતાનાં મધુર સ્મરણ તે છે જ,
જે તે નથી. અને આ ફેરફારમાં જમાનાનું પ્રતિબિંબ તે છે જ, વધારામાં તમારી બને ફુઈમારી ભાભીએ જે મારા જીવનમાં
પણ વધારે તે ગાંધીજીની કઠોર સાધના અને તપસ્યાનું પ્રતિબિંબ છે. મમતા સિંચી છે અને પરિચર્યા કરી છે, તેની સુવાસ સદાય આવ્યા
ગામમાં કોરટબાજી, કલેશ-કંકાસ ચાલતાં, પણ કોઇ ગામમાં : કરે છે. આ આપણા કૌટુંબિક સંબંધની વાત થઈ, પણ અહીં એ
માંદું પડયું કે મરી ગયું ત્યારે જાણે કુટુંબ હોય તેમ લગભગ બધાં પ્રસ્તુત નથી. પ્રસ્તુત તે બીજું જ છે. હવે તે અંગે.
મળી જતાં. પાઈ-પાઈ માટે ભાઈઓમાં પણ લડાઈ–ઝઘડા મેં સામાન્ય રીતે મૂર્તિ, ફેટ કે એવાં બીજાં અનાવરણ યા
જોયા છે, જેમાં મારું કુટુંબ અને વડીલે પણ બાકાત નથી. પરંતુ ઉદધાટનના પ્રસંગમાં હું અંત:કરણથી રસ લે તે નથી, પણ લોકોની
એક અદ્દભૂત રમરણ એ છે કે કોઈ ગામમાં કે ગામના પાદર સામાન્ય રુચિ, નવું જાણવાની વૃત્તિ અને વિશિષ્ટ પૂર્વ-પુરુષે
ભુખે ન રહે અને ન જાય એની સૌને કાળજી રહેતી. બારે તેમ જ વૃદ્ધજને પ્રત્યેની મમતા કે જિજ્ઞાસા, એની હું કદી ઉપેક્ષા
માસ કુતરાને રોટલા, પંખીઓને ચણ, વટેમાર્ગુઓને રસદાવ્રત કરતા પણ નથી. પૂજ્ય ગાંધીજી જેવા વિશિષ્ટ પુરૂની જીવનકથા
એવાં એવાં પારમાર્થિક કામે આખું ગામ મળીને હોંશથી કરતા વાંચે કે એમના પુરુષાર્થ વિશે જાણે, તેમ જ એમની પ્રત્યક્ષ પ્રાપ્ય
અને કૃતકૃત્યતા લેખતા. માંરા, દારૂ ઈત્યાદિને તો પ્રવેશ જ ન કૃતિને* નિહાળે, તો ઘણીવાર લોકોને એમાંથી નવો ઉલ્લાસ પ્રગટે હતો. વચ્ચે પીઠું સ્થપાયાની વાત જાણેલી, પણ હવે તે એ નહીં છે, અને કોઈ કોઈ વાર એનાંથી એકાદ જણમાં પણ સદ્ધર્મનું હોય. અને ઉપર જણાવેલ કેપકારી કામમાં પણ ઓટ નથી બીજ–રોવાનું બીજ રોપાઈ પણ જાય છે. આથી જ આપણે વિશિષ્ટ
આવી એમ સાંભળું છું, તેમ જ તમામ વર્ણ અને જ્ઞાતિના લોકો
એકંદર ઠીક ઠીક પગભર અને સુખી છે એમ પણ સાંભળું છું, પુરુષોને પૂજતા આવ્યા છીએ. પરંતુ હું મારી પોતાની મર્યાદા
ત્યારે આ નવા યુગના ચિત્ર પ્રત્યે સવિશેષ આદર ઊપજે છે. પણું છું. બહારના જાણે તે કરતાં મારી અંગત જાણવાની રીત
આ તે સામાન્ય વાત થઈ. તમારા બધાને મારા પ્રત્યે આટલે જુદી છે. તે દષ્ટિએ મને પોતાને મારા ફેટાનું પ્રદર્શન ક્યારેય બધે રાભાવ, એનું મૂલ્ય, જે હું સમજતો હોઉં તે, ઘણું છે. મહત્ત્વનું લાગ્યું જ નથી. આ મારા સંકોચની કથા થઈ.
જે નવી પેઢીએ મને જોયો જ નથી, અને જે પેઢીએને હું જાણતો પણ હું ત્યાં જન્મસ્થાનમાં આવી નથી શકતા એ તે પ્રકૃ
જ નથી, એના વચ્ચે આવું આકર્ષણ છે. એના મૂળમાં બીજું જે
કાંઈ હોય તે છે, પણ ભારતીય સંસ્કૃતિને આત્મા રહેલ છે, અને તિની પરાધીનતા અને વૃદ્ધત્વને કારણે. છતાં લગભગ પાંસઠ
એ આત્માનું તેજ આ યુગમાં જેટલું ગાંધીજીએ પ્રગટાવ્યું છે, વરસથી છૂટી ગયેલ જન્મભૂમિને પરિચય આજના નવા સંગમાં એટલું બીજા કોઈ એક કયારેય પ્રગટાવ્યું હોય, એમ હું નથી કરવાનું મન થાય એ સહ જ છે. માતા અને જન્મભૂમિનું સ્થાન જાણતા. તેથી આ પ્રસંગે તમે સહૃદય ભાઈએ ગાંધીજીની પુરસ્વર્ગથી પણ ચંડિયાનું મનાયું છે, એમાં વાસ્તવિકતા છે. આજના
પાર્થને ગામમાં સાકાર કરવાનો પ્રયત્ન કરો એમ હું ઈચ્છું છું. નવા સંગોમાં જે ગ્રામજીવન અને પ્રજાજીવનમાં નવતા આવી
ત્યાંની નિશાળના આચાર્ય અને સરપંચ, એ બન્નેને હું છે, તેને પ્રત્યક્ષા પરિચય સાધવાનું મન છે જ, પણ એ મનોરથ
જુદું નથી લખતો. તે ફળે ત્યારે ખરે.
- હવે તમને સંબંધી મારે એકાદ વાકયમાં કાંઈક કહેવાનું રહે છે મેં લીમલી અને એ વખતમાં સુપરિચિત ગામડાંઓ, કસબાએ,
તે. તમે અર્થાત તમારું કુટુંબ જુદી જુદી પરિસ્થિતિમાંથી પસાર થતાં
થતાં આજે જ્યાં, જેવી રીતે ઊભા છે, તેમાંથી તમને ઓછામાં અને શહેરોની જે બાહ્ય–આંતર સ્થિતિ જોયેલી, એમાં અનેક ચીજો
ઓછું એક ભાઈને-મળેલી આર્થિક સગવડ અને સી. એન.
વિદ્યાવિહાર જેવી સંસ્થામાંથી પ્રાપ્ત થયેલ સંસ્કાર, એ બધાંને * પ્રત્યક્ષ પ્રાપ્ય કૃતિથી ગાંધીજીના અપ્રકાશિત પત્ર, યરવડા ચક
લોકકલ્યાણકાર્યમાં યથાશકિત વાપરવાને વિચાર આવે છે, અને જેવી એમણે બનાવેલી વસ્તુઓ જે સંગ્રહસ્થાનમાં સંગ્રહાયેલી છે એ દિશામાં કામ કરે છે એ જાણું છું ત્યારથી મને એક જાતને તે અભિપ્રેત છે.
આનંદ થશે છે.
સુખલાલ
Page #87
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૧૯
૨૬૫
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નેધ
આ અંક સાથે “પ્રબુદ્ધ જીવન ૩૦ વર્ષ પૂરાં કરે છે
પ્રબુદ્ધ જીવન’ના વાચકો એ જાણીને આનંદ અનુભવશે કે પ્રસ્તુત અંક સાથે “પ્રબુદ્ધ જીવન’ ૩૦ વર્ષ પૂરાં કરે છે. કોઈ પણ સામયિક માટે ૩૦ વર્ષ જેટલી લાંબી કારકિર્દી ગૌરવપ્રદ ગણાય. પ્રબુદ્ધ જીવને આજ સુધીમાં નાની મોટી અનેક વ્યકિતઓની ચાહના મેળવી છે. તે ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે પ્રબુદ્ધ જીવન અંગે પોતાની શુભેચ્છાના ઉદ્ગારે લખી મેકલે અને તેના ભાવી વિકાસ અંગે સલાહ સૂચને પણ લખી જણાવે તેવી આ ચાહકોને વિનય પ્રાર્થના છે. Plain Living and High Thinking: સાદું જીવન અને ઉર્ધ્વ ચિંતન
સુરેન્દ્રનગરથી શ્રી લલિત શાહ પોતાના એક પત્રમાં શ્રી કે. એમ પનીકરે લખેલા “ધી સ્ટેટ એન્ડ ધી સિટિઝન' નામના પુસ્તકમાંથી નીચેને અંગ્રેજી ફકરો લખી મોકલે છે અને તેની વિશદ છણાવટ માંગે છે:
"No one is likely to deny the importance of physical welfare, improved conditions of living and the hundred other things resulting from material prosperity, in the make up of civilisation. Simple living and high thinking is nothing but the cscapist cry of a porertystricken people who like to delude themselves that though poor they are superior in mind."
અનુવાદ: “આજની સભ્યતાની સજાવટમાં, આર્થિક ઉત્કર્ષ દ્વારા પરિણમતી શારીરિક સુખાકારી, માનવી જીવનમાં વધી રહેલી સહુલિયત અને બીજી સેંકડો બાબતનું મહત્ત્વ આજે કોઈ પણ માનવી ઈનકારી શકે તેમ નથી. “સાદું જીવન અને ઉર્ધ્વ ચિત્તન’ એ એવા દારિદ્રયપીડિત લોકોનું વાસ્તવિકતાનો ઢાંકપીછોડો કરતું–સૂત્ર છે કે જે લોકો પોતા વિપે છલનાપૂર્વક એવી શેખી કરતા હોય છે કે જો કે પોતે બાહ્ય દષ્ટિએ ગરીબ છે એમ છતાં આંતરિક દષ્ટિએ અન્ય લોકો કરતાં ઘણા ચડિયાતા છે.”
પ્રસ્તુત સૂત્રને આગળ ધરીને અંગત જીવનમાં બીજી રીતે નાસીપાસ થયેલા અને એ કારણે દારિદ્રતાને વરેલા માનવીએ ઉપરના અવતરણમાં જણાવ્યું છે તેવી કદાચ શેખી કરતા હોય એમ બનવાજોગ છે, એમ છતાં પણ, પ્રસ્તુત સૂત્રનું હવે એટલું જ મૂલ્ય રહ્યું છે એમ કહેવું કે વિચારવું બરાબર નથી. વસ્તુત: આ સૂત્રનું મહત્વ કાળનિરપેક્ષા છે અને માનવી જીવનના અન્તસ્તત્વને , ઊંડાણથી સ્પર્શે છે.
Plain living and high thinking “સાદું જીવન : ઉર્ધ્વચિન્તન એ સૂત્ર તે આ બંનેને પરસ્પર અનિવાર્ય જેવો સંબંધ સૂચવવા માટે રચાયું છે. ભોગપભોગથી ભરેલું જીવન એ, સાદું જીવન ન કહેવાય અને એવા જીવન સાથે ઉદ્ઘ ચિત્તનને કોઈ મેળ નથી—આ એક માનવી જીવનનાં ચાલુ અનુભવ ઉપરથી તારવેલું તથ્ય છે. વિજ્ઞાનવિકાસના કારણે માનવીના જીવનમાં, સુખ-સગવડોને ખૂબ વધારો થઈ રહેલ છે અને પહેલાં સહજ પ્રાપ્ત નહોતી તેવી અનેક સુખ-સગવડો સામાન્ય માનવીને આજે સુલભ બની છે અને એ રીતે સાદા જીવનના સ્વરૂપમાં-સાદા જીવનની કલ્પનામાં–ફેરફાર થતો રહ્યો છે, ગઈ કાલે જે જીવનની અનિવાર્ય જરૂરિયાત ગણાતી નહોતી તે આજે જાણે કે જીવનની અનિવાર્ય જરૂરિયાતનું રૂપ ધારણ કરી રહેલ છે. આમ છતાં પણ જેમ ગરીબ અને ધનિકના ભેદ માનવ સમાજમાં થાયી છે તેમ સાદા જીવન અને વૈભવપૂર્ણ જીવનને ભેદ પણ
સ્થાયી રહેવાને છે. સાધનાની વિપુલતાના અભાવે અનિવાર્ય બનતું સાદું જીવન અહિં ખાસ પ્રસ્તુત નથી. પણ સાધનની વિપુલતા સહજપ્રાપ્ત હોય એમ છતાં પણ ઉર્ધ્વચિન્તનને લક્ષમાં રાખીને, જેમાં વિપુલ ભોગપભેગને અવકાશ ન હોય, એવું સાદું જીવન અહિં વિવાિત છે. આ હેતુથી જ ધન-સંપત્તિ હોવા છતાં વિવેકી મહાનુભાવો સાદા જીવનને સ્વીકાર કરતા જોવામાં આવે છે. ઉર્ધ્વ ચિન્તન માટે અન્તર્મુખતા અને higher values of life-જીવનના ઉચત્તર મૂલ્ય-નો સ્વીકાર અપેક્ષિત છે અને વૈભવલક્ષી માનવી માટે અન્તર્મુખતા ભાગ્યે જ શકય હોય છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે કોઈ પણ સામાજિક પરિસ્થિતિમાં ઉર્ધ્વ ચિતન માટે સાદું જીવન અપેક્ષિત છે, આવશ્યક છે.
સાથે સાથે આપણા એ અનુભવ તરફ પણ ધ્યાન ખેંચવાની જરૂર છે કે પરિસ્થિતિવશાત કોઈ માણસ ગરીબ હોય એમ છતાં ધર્મપરાયણ હોય છે, અંગત ચિત્તનમાં અને જીવનની ગુણવત્તામાં તે સામાન્ય લોકો કરતાં ઘણો ચડિયાત હોય છે. જૈન કથામાં પુણીયા શ્રાવકની કથા જાણીતી છે. આ શ્રાવક પતિ-પત્ની પુણીએ બનાવીને જીવન-નિર્વાહ કરતાં હતાં, એમ છતાં, અત્યન્ત ધર્મપરાયણ અને સ્વસંતુષ્ટ હતા, Plain Living and High thinking નમુનારૂપ હતા.
બીજું એ પણ આપણા અનુભવનો વિષય છે કે માત્ર ઉદ્ઘ ચિન્તન જ નહિ પણ ઉર્ધ્વ જીવન અખત્યાર કરવા માટે ધનદોલતને ત્યાગ કરીને માનવી સ્વેચ્છાએ ગરીબી સ્વીકારે છે, સંન્યાસ ધારણ કરે છે. સંન્યાસની–સંસારત્યાગની ભાવના પાછળ પણ આ જ તત્વ આ જ વિચાર-રહેલ છે. પુરીના શંકરાચાર્યું કરેલી અસ્પૃશ્યતા–સમર્થક ઘોષણા
૨૯મી માર્ચના રોજ પટણા ખાતે ભરાયેલા બીજા વિશ્વ હિન્દુ ધર્મ સંમેલનમાં ઉપસ્થિત થયેલા જગન્નાથ પુરીના શંકરાચાર્યે જણાવ્યું કે, “અસ્પૃશ્યતા એ હિન્દુ ધર્મને એક પાયાને સિદ્ધાન્ત છે અને રાજયને કઈ પણ કાયદો હિન્દુઓને અસપૃશ્યતાને વળગી રહેતા અને તદનુસાર વર્તતા અટકાવી શકે નહિ.”
શ્રીમદ્ શંકારાચાર્યનું આ ચોંકાવનારૂ વિધાન સાંભળીને કેટલીક યુવાને ચેંકી ઊઠયા હતા અને તેમણે તે સામે ઉગ્ર વિરોધ રજુ કર્યો હતો અને શંકરાચાર્યને ઘેરી વળ્યા હતા અને સંમેલનની વ્યવસ્થા લગભગ તૂટી પડી હતી.
આ ઘટનાએ દેશભરમાં ખાસ કરીને હિન્દુ સમાજમાં અત્યન્ત ઉગ્ર ખળભળાટ પેદા કર્યો છે. લોકસભામાંની તાજેતરની બેઠકમાં પણ શંકરાચાર્યના પ્રસતુત વિધાન અને વર્તન સામે ઉગ્ર રાપભરી ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચાને અનુલક્ષીને આગળના ગૃહખાતાના પ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાએ છાપોગા એક નિવેદનમાં જણાવ્યું છે કે, “કસભાની આ બાબતને લગતી ચર્ચા જયારે ચાલી રહી હતી અને લોકસભાના બધા પક્ષ તરફથી પુરીના શંકરાચાર્યના અમુક ઉદ્ગારો ઉપર રેપ અને પ્રકોપની ઝડી વરસી રહી હતી ત્યારે મેં જે તીવ્ર વ્યથા અને શરમ અનુભવી તે હું શબ્દોમાં વ્યકત કરી શકતો નથી. શંકરાચાર્ય હિન્દુ સમાજના એક વિભાગના પ્રતિનિધિમાં છે. આ રીતે લોકોના અપમાન અને ઉપહાસને પાત્ર બનીને તેમણે અનેક હિન્દુઓના સ્વમાન અને કોમળ લાગણીઓને ભારે હાનિ પહોંચાડી છે, ભારે ધકકો લગાડો. છે. ધર્મશાસ્ત્રના ઓઠા નીચે ધારણ કરાયેલું શંકરાચાર્યનું આ કટ્ટર વલણ દેશના કાયદાઓને નહિવત કરી શકે તેમ છે જ નહિ. ધર્મથે સંબંધમાં પણ જણાવવાનું કે તેના અનેક રીતે અર્થઘટન
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬
-૧૯
થઈ શકે છે અને ધર્મગથે પણ અનેક કોટિ અને કથાના છે.”
અસ્પૃશ્યતા હજુ આપણા દેશમાંથી તદ્દન નાબૂદ થઈ નથી. એમ છતાં ધીમે ધીમે ચારે બાજુએ અદશ્ય થઈ રહી છે અને અસ્પૃશ્ય ઊંચે આવી રહ્યા છે–આ હકીકત છે. આમ છતાં પણ આવા બુદ્ધિજડ અને ધર્મઝનૂની શંકરાચાર્યો હજુ આપણે ત્યાં વિદ્યમાન છે એ આપણી એક મોટી શરમ અને કમનસીબી છે. આ જાતના વલણે હજારો અસ્પૃશ્યોને હિન્દુધર્મ છોડાવીને બૌદ્ધધર્મ તરફ વાળ્યા છે અને શંકરાચાર્યે અસ્પૃશ્યતા–સમર્થક જે કટ્ટર વલણ રજુ કર્યું છે તે વલણ કાયમ રહેશે તે બાકી રહેલા અસ્પૃશ્ય પણ પિતાના અન્ય જાતિબંધુઓ માફક બૌદ્ધધર્મ તરફ ઢળતા જશે એમાં કોઈ શક નથી. તેઓ બૌદ્ધધર્મ અંગીકાર કરે તેને વાંધો નથી, પણ તેનું આડકતરૂં પરિણામ તેમને હિન્દુધર્મના કટ્ટર વિરોધી બનાવવામાં આવે છે, જે હિન્દુસમાજ માટે ભારે ખતરનાક છે. એમ ન સમજતા કે આવા શંકરાચાર્ય દેશમાં એક માત્ર છે. આવા પ્રચ્છનન શંકરાચાર્યો અને જુનવાણી મનેદશાને પિતા અને પંપાળતા ધર્માચાર્યો દેશમાં અનેક છે. આવા શંકરાચાર્યો અને ધર્માચાર્યો દેશને કેવું નુકસાન કરી રહેલ છે તેને આ ઉપરથી ખ્યાલ આવશે. આવા શંકરાચાર્યો અને ધર્માચાર્યોથી ભગવાન આપણને બચાવે ! રાષ્ટ્રગીત જન ગણ મનનું પુરીના શંકરાચાર્યું કરેલું અપમાન
ઉપરોકત સંમેલન પુરું થતાં જયારે ‘જનગણમન' થી શરૂ થતું રાષ્ટ્રગીત કન્યાઓએ ગાવાનું શરૂ કર્યું ત્યારે આ મહાનુભાવ શંકરાચાર્યું તે સામે વિરોધ ઉઠાવ્યો હતો અને માઈક્રોફોનને કબજો લઈ
આપણું ખરું રાષ્ટ્રગીત આ નથી, પણ વદેમાતરમ છે, જન ગણ મન' તે વર્ષો પહેલાં લકત્તા આવેલા પ્રિન્સ ઓફ વેલશને આવકાર' આપવાના હેતુથી રવીન્દ્રનાથનું રચેલું ગીત છે. આવું ગીત રાષ્ટ્રગીત હોઈ ન જ શકે.” એમ જણાવ્યું હતું અને “વન્દમાતમ’ ગાવાની તેમણે ચેષ્ટા કરી હતી. સર્વસ્વીકૃત રાષ્ટ્રગીતનું આ રીતે અપમાન થતું જોઈને શ્રોતાવર્ગ ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમની ઉપર ધસી ગયા હતા અને એ ધસારામાંથી તેમના ભકતજો તેમને છોડાવી ને માંડમાંડ બહાર લઈ જઈ શકયા હતા.
આ “જન ગણ મન' ની રચનાને અને પ્રિન્સ ઑફ વેલ્સના ક્લકત્તા ખાતે કહેવાતા આગમનને કોઈ સંબંધ છે કે કેમ તે વિષે સ્પષ્ટતા કરતે એક પત્ર તા. ૯-૪-૬૯ ના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રગટ કરવામાં આવ્યું છે. તેના ઉપયોગી ભાગને અનુવાદ નીચે મુજબ છે:
આ સંદર્ભમાં ભારત સરકારના પ્રકાશન ખાતા તરફથી પ્રગટ થયેલ Our National Songs—આપણાં રાષ્ટ્રીય ગીત-માંથી પ્રસ્તુત અને પૂરી સ્પષ્ટતા કરતે ફકરો હું ઉધૃત કરું છું.
“આ જન ગણ મન... ગીતને મહાત્મા ગાંધીએ માત્ર એક સાદા ગીત તરીકે નહિ પણ એક ભકિતપૂર્ણ ભજન તરીકે વર્ણવ્યું છે. આ ગીત ૧૯૧૧ ની ડિસેમ્બર માસની ૧૧ મી તારીખે કલકત્તા ખાતે ભરાયેલા કાગેસના અધિવેશનના બીજે દિવસે સૌથી પહેલાં ગવાયું હતું. પહેલા દિવસે, સામાન્ય પ્રાણાલી મુજબ “વન્દમાતરમ” ગવાયું હતું. “ભારત ભાગ્યવિધાતા,’ ‘જનગણમન અધિનાયક’ ‘ચિર સારથિ વગેરે વિશે પણ આ ગીતમાં કોને અનુલક્ષીને વપરાયાં છે એ વિશેને. શરૂ શરૂને વાદવિવાદ, જો કે કશા પરિણામ વિનાને એમ છતાં, ખરેખર કમનસીબ હતો.
એ વખતે એમ પણ પ્રતિપાદિત કરવામાં આવ્યું હતું કે “એ વખતે એટલે કે ૧૯૧૧ ની સાલમાં પાંચમા જે ભારતની મુલાકાતે આવેલા તેમને ઉદ્દેશીને આ બધાં વિશેષણો વાપરવામાં આવ્યાં હતાં. કવિવર ટાગોરને પિતાને આ પ્રકારના પીલા અર્થઘટન સામે
જાહેર જનતાને ચેતવવાની ફરજ પડી હતી. તેમણે આ બાબતને અનુલક્ષીને જણાવેલું કે, “માનવજાતના અનન્ય ઈતિહાસના અસંખ્ય યુગમાં પ્રવાસ કરી રહેલા યાત્રિકોને દોરનાર ચિરસારથિ તરીકે જર્જ ચેથા કે જે પાંચમાના ગુણગાન કરવા જેટલી ભયંકર બેવકુફી આચરવાની મારામાં શકયતા જેએ ક૫તા હોય તેમને જવાબ આપવાની દરકાર સરખી કરે છે તે મારું પિતાનું જ અપમાન કરવા બરાબર લેખાય.”
સુભાષચંદ્ર બોઝ ની આઝાદ ભારત સરકારે આ ગીતને હિન્દી અનુવાદ કર્યો હતો અને આ નવા રૂપાન્તરને રાષ્ટ્રીય ગીત - નેશનલ એન્થમ • તરીકે અપનાવ્યું હતું. તેમણે એવી નોંધ પણ કરી છે કે આ “જ્ય' ના લય વાળું ટાગેરનું ગીત આપણું નેશનલ એન્થમ બની ચૂકયું છે.”
અસ્પૃશ્યતા નિવારણ સામે જેહાદ સ્વરૂપને વિરોધ દાખવીને પૂરીના શંકરાચાર્યું જેમ ધાર્મિક જડતા અને સમયઅનભિજ્ઞતા 'દાખવી છે તેમ આ 'જન ગણ મન'ને વિરોધ કરીને તેમણે વસ્તુસ્થિતિનું અજ્ઞાન અને બૌદ્ધિક જડતા પ્રદર્શિત કરી છે. આ બન્ને ઘટના કમનસીબ અને ભેળા લોકોને ભરમાવનારી છે.
પૂરક નેધ: તા. ૯-૩-૬૯ ના જન્મભૂમિના પ્રતિનિધિ સમક્ષ દિલ્હી ખાતેથી પુરીના શંકરાચાર્યે એક લાંબે ખુલાસે કરતાં જણાવ્યું છે કે “હરિજન સંડાસમાં જ હોય તે સંડાસ સાફ કરવા માટે પણ મારી તૈયારી છે, પરંતુ એ સંડાસ સાફ કર્યા પછી હું જો સ્નાન કરવાનો નિર્ણય કર્યું તે કોઈએ તે સામે વાંધો ઉઠાવ જોઈએ નહિ.” અને આગળ બેલતાં તેમણે જણાવ્યું છે કે “હું તે પુરીમાં અને દિલ્હીમાં હરિજને માટે એક એક હૈસ્પિટલ બાંધવા ધારું છું. આ પેજના સંબંધમાં મને અનુમોદન આપનારા સાથે મેં ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે.” પણ આમ કહીને પછી તેઓ ઉમેરે છે કે, “આ બધું છતાં હું અસ્પૃશ્યતામાં ખસુસ માનું છું અને હિન્દુ શાસ્ત્રમાત્ર નિવિવાદ રીતે કોઈ ને કોઈ પ્રકારની અસ્પૃશ્યતાની હિમાયત કરે જ છે.”
શંકરાચાર્યના આ શબ્દોથી રખેને કોઈ ભરમાય. શંકરાચાર્ય ભલેને સંડાસ અને તે પણ હરિજનના, સાફ કરવાની વાત ભલે કરે, પણ એ વિચારને અમલ કરી બતાવે ત્યારે ખરા. શંકરાચાર્ય સંડાસ સાફ કરશે ત્યારે તે સૂર્ય પૂર્વ બદલે પશ્ચિમમાં ઉગ્ય હશે. અને શંકરાચાર્યના હાથે હરિજને માટે હોસ્પિટલે પણ બંધાય ત્યારે ખરા. પણ આ બધી વાત કરીને પૈતાના અસ્પૃશ્યતાને લગતે કકકો ખરા જ છે એમ તેઓ મક્કમપણે કહે છે અને એ રીતે તેઓ પોતાનું અસલી રૂપે પ્રગટ કરે છે અને તે સામે જ આપણે સખ્ત વિરોધ છે. '
જનગણમન” વિશે પણ એ જ નિવેદનમાં શંકરાચાર્યે કેટલુંક ફેરવી તોળ્યું હોય એમ લાગે છે. આમ છતાં તેમાં પણ “જનગણમન” સામેના પિતાના વિરોધને તેમણે એ ગીત પાંચમાં જ્યોર્જને (પટણાની સભામાં પ્રીન્સ ઑફ વેલ્સ ને તેમણે ઉલ્લેખ કર્યો હતો) આદર કરવા માટે કવિવર ટાગેરે રચેલું હતું એવા વિધાન ઉપર આધારિત છે. આ વિધાન રહો અસત્ય છે કે વો ઉપર આપેલા વિવેચન ઉપરથી વાચકોને પૂરેપૂરું સ્પષ્ટ થશે. મુંબઈમાં આ વખતે ઉજવાયલી બધા ફિરકાની મહાવીર જ્યન્તી
મુબઈ ખાતે જૈન સમાજના બધા ફિરકાના આગેવાને એકઠા મળીને મહાવીર જ્યની ઉજવે છે અને તેમાં બધા ફિરકાના સાધુ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકા ભાગ લે છે. આ વખતે ઉજવાયલી મહાવીર જ્યન્તીમાં શ્વે. મૂ. સમાજના સાધુઓ તથા સાધ્વીઓ ઉપસ્થિત થયાં નહોતાં. જૈન સમાજ એકતાની દિશાએ આગળ વધતું જાય છે, જયારે તેમની આ વખતની મહાવીર જ્યતીમાં ગેરહાજરી એકતાની દિશાએ પીછેહઠ
Page #89
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૬૯
' પ્રબુદ્ધ જીવન
૨૨૭
જેવું લાગ્યું. તેમને આમંત્રણ આપવામાં આવેલું એમ છતાં ગણાય અને તે પણ કશા વળતર વિના મળે તે તે કલ્પનાની, તે વર્ગના કોઈ સાધુ-સાધ્વીએ કેમ ભાગ ન લીધે એનું કારણ બહારની બાબત છે. આ માટે જૈન સમાજ શ્રેય સમજાયું નહિ.
હંમેશાની -પ્શી રહેશે. આ વખતની જયતીમાં કોઈ મહાનુભાવની પ્રમુખસ્થાને કલાગુરુ રવિશંકર મ. રાવળને હાર્દિક અભિનંદન નિમણુક કરવામાં આવી નહોતી. જયારે અતિથિવિશેષ તરીકે બે ૧૯૬૮-૬૯ વર્ષ દરમિયાન પ્રગટ થયેલ સાહિત્યમાંના મહાનુભાવોને નિમંત્રણ આપવામાં આવ્યા હતા. એક જૈન . 'જીવનચરિત્ર વિભાગમાં, ગુજરાતના કળાગુરુ શ્રી રવિશંકર મહાશંકર મું. સમાજના આગેવાન અને વિદ્વાન શેઠ શ્રી. અમૃતલાલ કાળી- રાવળનાં ‘કુમાર’માં કેટલાક સમયથી પ્રગટ થઈ રહેલાં ‘જીવનદાસ અને બીજા મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ ખાતાના પ્રધાન પટનાં સ્મૃતિચિત્રોમાંથી પ્રારંભના અમુક પ્રકરણે સંગ્રહિત શ્રી. બાળાસાહેબ દેસાઈ. આવા પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કે પ્રમુખ થઈને ‘આત્મકથાનક ખંડ-૧” ના નામથી પ્રસિદ્ધ થયેલ છે તેને તરીકે અમૃતલાલભાઈની ગ્યતા સંબંધે કોઈને કશું કહેવાનું હોય શ્રેષ્ઠ જીવનચરિત્ર તરીકે લેખીને તેમને રૂ. ૧૦૦૦ નું ગુજરાત નહિ, પણ શ્રી બાળાસાહેબ દેસાઈની પસંદગી કરતી વખતે તેમની સરકાર તરફથી પારિતોષિક આપવાની જાહેરાત કરવામાં આવી છે. મઘપ્રિયતા, શિવસેનાના ઉગમ સાથે તેમને કહેવાતો સંબંધ આ માટે શ્રી રવિભાઈને આપણા સર્વના હાર્દિક અભિનંદન ઘટે છે –આ બધું આપણે વિચારવાનું ખરું કે નહિ? અને આવી જયન્તી છે. આ લેખમાળાનાં આજ સુધીમાં ૪૩ પ્રકરણે પ્રગટ થયાં છે. - પ્રસંગે ગમે તેવો પણ કોઈ એક પ્રધાન તે હવે જ જોઈએ એ શું અને એમ છતાં ‘કુમાર’ના વાચકે આ જીવનકથા એક સરખા
આવશ્યક છે? બીજા પ્રસંગે ગમે તેને ગમે તે સ્થાન શોભાવવા રસથી વાંચી છે. આનું કારણ રવિભાઈનું નિર્મળ જીવન, તેમનું સરળ માટે લાવવામાં આવે તે ચાલે, પણ મહાવીર જયંતી જેવા પ્રસંગે અને વિનમ્ર નિરૂપણ અને જીવનના નાના પ્રસંગેને હૃદયંગમ
વ્યકિતની ધનિકતા અથવા તે સત્તા–પ્રતિષ્ટા નહિ પણ તેની બનાવવાની તેમને વરેલી કળા છે. આ કથામાં લેખકના ઉદાત્ત વિદ્વત્તાને, શીલસંપન્નતાને, જીવનની પવિત્રતાને જ સવિશેષ- વ્યકિતત્વનું આપણને અભિનવ દર્શન થાય છે અને કઠણ સંયોગને મહત્વ આપવું ઘટે. મહાવીર જયન્તીનું આયોજન વ્યાપારી ધોરણે પાર કરતી તેમની અપૂર્વ કલાસાધના આપણને પ્રત્યક્ષ થાય છે. નહિ પણ ગુણવત્તાના ધોરણે જ વિચારવું ઘટે.
સાધારણ ચિત્રકારોને સંબંધ પછી સાથે હોય છે; રવિભાઈને ભારત જૈન મહામંડળના કાર્યાલયનું ઉદ્ઘાટન
સંબંધ માત્ર પછી સાથે નહિ પણ લેખિની સાથે પણ છે. તેમનું પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં જણાવવામાં આવ્યું હતું તે જીવન એકાંગી ચિત્રકારનું નથી, પણ જીવનના અનેક પાસાઓને મુજબ કોટમાં હનમેન સર્કલની એક બાજુએ આવેલ સાહ સ્પર્શતા એક સહૃદય ચિતકનું છે. આપણે ઈચ્છીએ કે તેમની શ્રેયાંશપ્રસાદની જૂની ઓફિસના વિભાગમાં ભારત જૈન મહામંડળ, ભગ- આ લેખનક્ષમતા ટકી રહે અને આ તેમનું આલેખન–આ તેમની વાન મહાવીર કલ્યાણ કેન્દ્ર અને ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ સ્મરણયાત્રા–જીવનના કોઈ નજીકના તબકકે ન અટકતાં અદ્યતન શતાબ્દિ સમિતિની સંયુકત કાર્યાલયનું શેઠ કરતુરભાઈ લાલભાઈના તબક્કા સુધી લંબાતી રહે. શુભહસતે માર્ચ માસની નવમી તારીખે સવારના સાડા દશ વાગ્યે અતિથિ વિશેષ’ વિષે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં ઉપર જણાવેલ ત્રણે સંસ્થાઓ આજે જે તે સમારંભમાં કોઈ વ્યકિતવિશેષ પ્રમુખસ્થાન સાથે ગાઢપણે જોડાયેલા શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે ત્રણે શોભાવે છે તો અન્ય કોઈ વ્યકિતવિશેષનું અતિથિ વિશેષ તરીકે સંસ્થાના કાર્યક્ષેત્રની ટૂંકામાં સમજૂતી આપી અને શ્રેયાંસપ્રસાદની બહુમાન કરવામાં આવે છે. આવી અતિથિ વિશેષની સર્વમાન્ય બનેલી -ઉદારતાથી આવું સંયુકત કાર્યાલય નિર્માણ થઈ શકવા બદલ ઊડે આનંદ પ્રથાનું મૂળ શું તેને વિચાર કરતા એમ લાગે છે કે, જ્યારે કોઈ પ્રદર્શિત કર્યો અને શાતિપ્રસાદજીનો આભાર માન્યો. આ પ્રસંગે પણ જાહેર સંસ્થા તરફથી ભેજનસમારંભ યોજવામાં આવ્યું હોય આ ત્રણે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા કેટલાક આગેવાન ગૃહસ્થો અને આ પ્રસંગે અનેક અતિથિઓને નિમંત્રણ આપવામાં આવ્યાં ઉપસ્થિત થયા હતા. તેમાંના કેટલાકે શેઠ કરતુરભાઈના અનુરોધથી હોય ત્યારે કોઈ એક વ્યકિતવિશેષનું વિશિષ્ટ રીતે બહુમાન કરવા આ પ્રસંગે પોતાના વિચારો રજૂ ક્યાં હતા અને સૌ કોઈએ જૈનેને માટે તેને અતિથિ વિશેષ તરીકે નિમંત્રણ આપવાનું વિચારવામાં જુદા પાડતા કારણોને - ખાસ કરીને જૈન તીર્થોને લગતા આવ્યું હોય અને એ રીતે આ પરંપરાની શરૂઆત થઈ હોય અને ઝઘડાઓને–ઉલ્લેખ કર્યો હતો અને એને જેમ બને તેમ જલ્ટિ ભોજન સમારંભ અને અતિથિ વિશેષ એ પરસ્પર સંવાદી હોઈને ઉકેલ લાવવા સમીપસ્થ આગેવાનોને અનુરોધ કર્યો હતો. આવી પરંપરામાં સુસંગત લાગી હોય એમ બનવા જોગ છે. પણ * ત્યાર બાદ શ્રી શ્રેયાંશપ્રસાદ જૈને પ્રસંગોચિત વિવેચન કર્યું પછી તે જેમાં ભેજનસમારંભ જેવું કશું જ ન હોય તેવાં જાહેર હતું. આ શુભ અવસર ઉપર પ્રમુખસ્થાને બિરાજેલા શેઠ કસ્તુરભાઈ : સમારંભે અથવા પ્રસંગેમાં પણ જ્યારે એક સાથે બે વિશેષ ત્રણે સંસ્થાની કાર્યવાહી વિશે તેમ જ જૈન સમાજની એકતા વિષે વ્યકિતઓને આગળ ધરવી હોય ત્યારે એકને પ્રમુખ બનાવવાની માર્ગદર્શક એવાં પિતાનાં માળે રજૂ કરશે. એવી ઉપસ્થિત અને અન્યને અતિથિ વિશેપ બનાવવાની પ્રથા ચાલુ થઈ છે. સામાન્ય કાર્યકરોની અપેક્ષા હતી, પણ શેઠ કસ્તુરભાઈએ તે પ્રારંભથી માન-સન્માનના કે સંમેલન-ઉદ્ઘાટનના પ્રસંગેએ આ પ્રથા એવી મૌન ધારણ કરેલું તેને વળગી રહીને, એવું કશું વિવેચન ન કરતાં, બેહુદી લાગતી નથી, પણ કદિ કદિ એવાં પણ સંમેલનો હોય છે ભગવાન મહાવીરની છબી સમક્ષ મુકાયેલી દીવીની પાંચ શિખાઓ દા. ત. મહાવીર જયંતિની ઉજવણી-આવા પ્રસંગે કોઈ એક . પ્રગટાવીને પ્રસ્તુત કાર્યાલયનું ઉદ્ઘાટન થયાનું સૂચવ્યું હતું. વ્યકિતને પ્રમુખ બનાવવામાં આવે છે તે બરોબર છે, કારણ કે
ઉપર જણાવ્યું તે મુજબ ત્રણે સંસ્થાનું એકત્ર કાર્યાલય આ આવા સંમેલનના સંચાલન માટે કોઈ એક પ્રમુખની જરૂર હોય છે રીતે ઊભું થઈ શકયું તે જેમના દિલમાં જૈન સમાજની એકતાની છે, પણ આવા પ્રસંગે અન્ય કોઈ વ્યકિતને અતિથિ વિશેષ તરીકે પણ તમારના છે, દર્દ છે, તેવા મારી જેવા અનેક માટે અત્યંત બોલાવવામાં આવે છે, બેસાડવામાં આવે છે, તેને શું અર્થ કે આવકારયોગ્ય ઉત્સાહપ્રેરક ઘટના છે. એકતાની સાધનાની દિશાએ ઔચિત્ય છે તે મારા સમજવામાં આવતું નથી. આ એક અતિ મહત્વનું પ્રસ્થાન છે. આજના વખતમાં મુંબઈના આ તે આપણે થોડી તાત્વિક ચર્ચા કરી. અતિથિ વિશેપ વિશે વિશેષ આવા મધ્યવર્તી સ્થળે આવી જગ્યા મળવી તે લગભગ અશકય જે ચર્ચા આગળ ચલાવતાં જણાવવાનું પ્રાપ્ત થાય છે કે આજ કાલ
Page #90
--------------------------------------------------------------------------
________________
. પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૬૯" ૨૬૮ હવે એક જ અતિથિ વિશેષથી ચાલતું નથી. જરૂરિયાત પ્રમાણે એકથી ધારણા મુજબ સફળ બનેલી વસતત વ્યાખ્યાનમાળા વધારે વ્યકિતઓને અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં અને બેસાડવામાં આવે છે. અને તેમાં વળી અમુક એક વ્યકિતને મુખ્ય
- શ્રી મુંબઇ જૈન યુવક સંઘ દ્વારા એપ્રિલ માસની તા. ૮, મહેમાન બનાવવામાં આવે છે.
૯, ૧૦, ૧૧ ના રોજ એમ ચાર દિવસ માટે તાતા ઓડિટોરિયમમાં આથી આગળ વધીને, તાજેતરમાં ભરાયેલા એક ઉદ્ઘાટન
યોજાયેલી ‘વસ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ ધારણા મુજબ સફળ સમારંભમાં રાબેતા મુજબ પ્રમુખ તે સદ્ભાગ્યે એક જ હતા,
થયો હતો. મુંબઇના કોટ વિભાગમાં વર્ષના પ્રથમાર્ધ દરમિયાન આ. પણ સ્વાગત પ્રમુખ બે હતા, અતિથિ વિશેષ પાંચ હતા અને
પ્રકારની વ્યાખ્યાનમાળા જપાને અંકાઇ જૈન યુવક સાંધનો સૌ સંસ્થાના જુદા જુદા વિભાગના ઉદ્ઘાટકો છ હતી. આ બધું
પ્રથમ પ્રયોગ હતો. અઠવાડિયાના ચાલુ દિવરમાં સાંજના સમયે મંડળની પોતાના પ્રમુખ, ઉપ-પ્રમુખ અને બે મંત્રીએ ઉપરાંત.'
શ્રેતાઓ પૂરતી સંખ્યામાં આવશે કે કેમ તે વિષે મનમાં અનિશ્ચિતતા અને દરેક અતિથિ વિશેષ અને ઉદ્ઘાટકને બોલવાની તક તે
હતી. સદ્ભાગ્યે ચારે દિવસ શ્રેતાઓની હાજરીથી તાતા ઓડિટોઆપવી જ જોઈએ, એટલે બપોરના ૩-૩૦ વાગ્યે શરૂ થયેલ રિયમનું સભાગૃહ ભરાયલું રહ્યું હતું. દાખ્યાન પણ એક સરખા આ ઉદઘાટન સમારંભ સાંજના (અલબત્ત બીજા દિવસની
ઉચ્ચ કક્ષાનાં રજુ થયાં હતાં. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ સવારના નહિ) સાત વાગ્યે પૂરો થયો હતો. આ મેળાવડામાં
શાહે આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન મુખ્ય પ્રવકતાની આગળ શ્રોતાઓ યા પ્રેક્ષકો તે આવ્યા અને ગયા, ઉઘાટકો પણ
તેમ જ પાછળ પિતાના મિતાહારી છતાં સચોટ વકતવ્ય વડે શેભાવ્યું આવ્યા અને ગયા, અતિથિ વિશે ઠેઠ સુધી, બેઠા હતા કે નહિ હતું. પહેલા ત્રણ દિવસની સભાને સૌ. સુલોચનાબહેન ત્રિવેદીના તેની પાકી ખબર નથી, પણ પ્રમુખ મહાશયને મેળાવડાના અંત પ્રાર્થના ગીત વડે પ્રારંભ થયો હતો. ચોથા દિવસની સભામાં સી. સુધી બેસીને રાત્માનનું પૂરું વળતર ચુકવવું જ પડયું હતું. તેમનાં ગુણવત્તાબહેન પ્રરંભમાં ' રાત , શ્રી નારાયણત, પુરુરામ પ્રત્યે આપણા સર્વની હાર્દિક હમદર્દી હે!
ગુરુ તૂ' ગાયું હતું અને અત્તમાં ‘જન મન ગણ રાષ્ટ્રીય ગીત '' આ આલોચનાને આશય એ વસ્તુસ્થિતિ તરફ ધ્યાન ખેચવાનો
ગવરાવ્યું હતું. છે કે આપણા સામાજિક સમારંભના આ પ્રકારનાં અયોજનામાં
પહેલા દિવસના વ્યાખ્યાતા હતા ગુજરાતના રાજ્યપાલશ્રીમન ઔચિત્યનો અને પ્રમાણને ભારે ભંગ થઈ રહ્યો છે. દાન મેળ
નારાયાણ. તેઓ તેમનાં પત્ની સૌ. મદાલસાબહેન સાથે ઉપસ્થિત વવાની અધીરાઈમાં ગમે તેટલી વ્યકિતનું ગમે તે આકારમાં
થયાં હતાં. તેમણે ગાંધી વિચરતત્ત્વ બહુ સુન્દર અને વ્યવસ્થિત સન્માન કરવાને રવૈયો આપણા માટે જરા પણ શોભાપદ નથી.
રીતે હિન્દીમાં રજૂ કર્યું હતું. બીજા દિવસના વ્યાખ્યાતા પ્રજા સેશિયાઆ બાબતમાં વિશેષ વિચાર કરવાની અને વિવેક કેળવવાની ખૂબ જ
લિસ્ટ પાર્ટીના નેતા શ્રી નાથ હૈ હતી. તેમણે પોતાની જોરદાર વાણી જરૂર છે. ચાર ચંદ્રશેખરમાંથી મોરારજીભાઈ સાથે અથડામણમાં આવેલા
વડે શ્રોતા સમુદાયને મુગ્ધ કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય ભાવાત્મક , .
એકતાના સંદર્ભમાં ગાંધીજીનાં પ્રમુખ માગોને અંગ્રેજી ભાષામાં! રાંદ્રશેખર કોણ છે?
રજૂ કર્યા હતાં. ત્રીજા દિવસે પ્રસ્તુત વ્યાખ્યાનમાળા માટે કલકત્તાથી ભારતના નમંડળમાં ચમકતા ચંદ્રશેખર કુલ ૪ છે. તેમાંના
ખાસ આવેલા શ્રી સુધાંશુ દાસગુપ્તાનું વ્યાખ્યાન હનું રાષ્ટ્રીય ભાવીત્રણ દક્ષિણ ભારતના છે. એક ખગોળવેત્તા ચંદ્રશેખર, બીજા ત્મક એક્તા ઉપર. શ્રી સુધાંશુ દાસ ગુપ્તા કલકત્તાની લા કૅલેજની સંતતિનિયામક ચંદ્રશેખર જે આજના કેન્દ્રસ્થ પ્રધાનમંડળમાં છે પ્રાધ્યાપક અને ત્યાંના ઇષ્પ વમેન્ટ ટ્રસ્ટના ડેપ્યુટી સેક્રેટરી છે. અને ત્રીજા ઠેકઠેકાણે ફરીને આજે પોતે સ્થાપેલા અલગ સંયુકત
મુંબઇ બાજુએ આ રીતે તેમનું આવવાનું પહેલી વાર બન્યું છે. સમાજવાદી પક્ષમાં સ્થિર થયેલા કેરળના ચંદ્રશેખર, આ ત્રણે તેમણે રાજયબંધારણની ભૂમિકા ઉપર પિતાના વિષયની અંગ્રેજી ચાંદ્રશેખરને વટાવી જાય એવા આ ચેથા ચાંદ્રશેખર મૂળ ઉત્તર ભાષામાં પ્રાણવાન રજૂઆત કરી હતી. ચેથા દિવસે ગાંધીજી અને પ્રદેશના બલિયાના વતની છે. તેમની ઉમ્મર ૪૨ વર્ષની છે. સર્વોદય ઉપર શ્રી જયુપ્રકાશ નારાયણનું હિન્દીમાં વ્યાખ્યાન હતું. રાજકીય વિજ્ઞાન લઈને એમ. એ. થયેલા છે અને દ્વિતીયાદેવી, તેમણે પોતાની વ્યાખ્યાન દરમિયાન ગાંધીજીના ટ્રસ્ટીશીપના ખ્યાલ નામનાં સન્નારી સાથે તેમણે લગ્ન કરેલા છે. કેંગ્રેસમાં ‘યંગ ઉપર અને ગ્રામદાન ઓન્દોલનના ગર્ભમાં રહેલા દેશની આમૂલ ટકર્સ'ના નામથી ઓળખાતા તેફાની જુથમાં તેઓ અગ્રસ્થાને છે." ક્રાન્તિ ઉપર વિસ્તારથી વિવેચન કર્યું હતું. આવી રીતે સફળતાને ૧૯૬૨માં તે આ રાજ્યસભામાં ચૂંટાયા હતા અને ૧૯૬૭માં પામેલી આ વસન્ત વ્યાખ્યાનમાળાએ મુંબઈ જૈન યુવક સંઘની કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભામાં ચૂંટાઈ આવેલા કટ્ટર સમાજવાદી આજ સુધીની કારકિર્દીમાં એક નવું સીમાચિહ્ન નિર્માણ કર્યું હતું સભ્ય છે..
અને સંઘના ભાવિ વિકાસ અંગે નવી આશાઓ પેદા કરી હતી. પરમાનંદ
વસના વ્યાખ્યાનમાળાની પહેલી સભામાં પ્રવચન કરતા ગુજરાતના રાજ્યપાલ શ્રીમન નારાયણ અને તેમની ' ' બાજુએ અનુક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, રાજ્યપાલનાં પત્ની સૌ. મદાલસા બહેન અને શ્રી પરમાનંદ
કુંવરજી કાપડિયા. બ્લોક: ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સૌજન્યથી)
Page #91
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૬૯
પ્રબુદ્ધ જીવન
૨૬૯
દિવંગત આત્માઓને ભાવભરી અંજલી છે એક ચિરકાલીન મિત્રે લીધેલી આખરી વિદાય દેવચંદભાઈના પિતા અમરચંદભાઈ શાહ જેતપુરમાં
મારા સમકાલીન સહાધ્યાયી મિત્ર શ્રી. દેવચંદ અમરચંદ શાહે પોલિરા સુપરિન્ટેન્ડન્ટ હતી ત્યારથી મારે દેવચંદભાઈની ઓળખાણ ૭૭ વર્ષની ઉમરે અમદાવાદ ખાતે તા. ૨૮મી માર્ચના રોજ હંમે
થઈ હતી. ગાંધીજીનું ડંકે લખેલ ચરિત્ર એણે મને વાંચવા આપ્યું શને માટે વિદાય લીધી. ૧૬ મી ઑગસ્ટના પ્રબુદ્ધ જીવનમાં તેમને
હતું. તે પછી ગુજરાત કૅલેજના છાત્રાલયમાં અમારો સહવાસ
થયો હતો. આ જ સુધીની કારકિર્દીને ખ્યાલ આપવામાં આવ્યું છે તેમ જ
દેવરાંદભાઈને નાની ઉંમરે જ ક્ષય રોગ લાગુ પડે તેમના તરફથી પ્રગટ થયેલ “આ રીતે સાજા થાઓ અને સાજા રહા !”
હો.
ક્ષયના રોગી માટે ભાગે રોગ સામે ઝઝૂમતાં હારી જાય છે, જિજીવિષા એ પુસ્તકનું અવલોકન પ્રગટ કરવામાં આવ્યું છે, તેથી તે વિગતેની
ટકાવી શકતા નથી અને મૃત્યુ પામે છે. પણ દેવચંદભાઈ રોગગ્રસ્ત હું અહિં પુનરાવૃત્તિ કરવા ઈચ્છતા નથી. તેમાં પૂનાની ડેક્કન કૉલેજમાં બી. એ. થયા, ત્યાર બાદ એમ. એ તથા એલ એલ . બી.
હોવા છતાં સહકારી ખાતામાં ઉંચામાં ઉંચા પદ લગી પહોંચ્યા એ
એની જેવી તેવી સિદ્ધિ નહોતી. થયા અને સહકારી પદ્ધતિ (cooperative societies) ને
બેંતાલીસની લડત વખતે એ રાજીનામું આપ્યું આપું કરતા લગતે તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો અને સરકારના સહકારી
હતા, પણ મેં એમને રોક્યા હતા. ' ખાતામાં તેઓ જોડાયા અને તે ખાતાની ઉચ્ચતમ કક્ષા સુધી
કરી અનેક જણ સારી રીતે કરે છે એમ દેવચંદભાઈએ તેઓ પહોંચ્યા. આ સહકારી ખાતું પૂનામાં હોઈને તેમણે પૂનામાં જ
કરી, પણ નિવૃત્ત થયા પછી એમણે જે પરોપકારાર્થે કામગીરી વ્યવસાયી જીવનની શરૂઆત કરી અને ત્યાં જ તેની તેમણે પૂર્ણાહુતિ કરી.
કરી તે વિરલા જ કરવા પામે છે. તેમની સાથેની મારી મૈત્રીની શરૂઆત મારા સ્વર્ગસ્થ મિત્ર
પૂનામાં પ્રોફેસર જ્યશંકર પીતાંબર ત્રિવેદીના સ્મારકરૂપે જે શિવલાલ પાનાચંદ શાહ અને મારા કૅલેજના સહાધ્યાયી શ્રી વાલજી
ભવ્ય આરોગ્યભવન (સેનેટોરિયમ) બંધાયેલ છે તે દેવચંદભાઈ ન ગાવિંદજી દેસાઈ મારફત થયેલી અને એ રીતે શરૂ થયેલે અમારે
હત તે ન થાત એમ કહેવામાં લેશમાત્ર અતિશયોકિત નથી મૈત્રી સંબંધ આજ સુધી અતૂટ–અખંડિત રહ્યો હતો. પિતાના
દેવચંદભાઈના ભેગા ફાળો ઉઘરાવવા કરવામાં શ્રી. વિનાયકભાઈ વ્યવસાય દરમિયાન તેમણે એક શેખ–એક હોબી-તરીકે બાયોકેમીસ્ટ્રીને
કુંવરજી શાહ, શ્રી સંધવીજી વગેરેને સહકાર હતો, પણ મૂળ અભ્યાસ શરૂ કર્યો હતો અને સાથે સાથે જદા જુદા દર્દીથી પીડાતા
પ્રેરણા દેવચંદભાઈની હતી. નિવૃત્તિ પછી દેવચંદભાઈએ આ લોકોને કેવળ સેવાભાવથી ઉપચાર કરવાનું પણ શરૂ કર્યું હતું.
એક જ કામ કર્યું હોત તે ય તે અસાધારણ ગણાત. આ અભ્યાસ અને અનુભવના પરિણામે તેઓ કવોલીફાઈડ
પણ એટલી પ્રવૃત્તિથી એમને સંતોષ નહોતે. તે ઉપરાંત એ ડૉકટર થયો અને . દેવચંદ અમરચંદ શાહ તરીકે ઓળખાવા
જીવનરસાયણવૈદકના નિષ્ણાત બન્યા અને જીવ્યા ત્યાં લગી કેવળ લાગ્યા. નિવૃત્તિના પાછળનાં વર્ષો દરમિયાન દર્દીઓનો ઉપચાર
નિષ્કામભાવે અનેક દર્દીઓની સેવા કરી. અને મફત પધપ્રદાન એ જ તેમના જીવનની મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ હતી.
વળી સહકારના વિશારદ લેખે સહકારી સમિતિઓમાં, ખાદી એક કે બે વર્ષ પહેલાં તેમનાં માતુશ્રીનું પૂના ખાતે અવસાન
કમિશનમાં તથા બીજે પણ ઠેઠ લગી તેઓ સેવા કરતા રહ્યા હતા. થયું. ત્યાર બાદ પૂના છોડીને જયાં તેમના બીજા ભાઈઓ રહે છે શરીરે વ્યાધિગ્રસ્ત હોવા છતાં ઈચ્છાશકિતના આધારે ૭૭ વર્ષનું તે અમદાવાદમાં સ્થાયી વસવાટને તેમણે વિચાર કર્યો. છએક મહિના આયુષ ભેગવવું, એટલું જ નહિ પણ, ઠેઠ લગી જાતજાતની સેવા પહેલાં તેઓ અમદાવાદ આવીને વસ્યા. ગયા નવેમ્બરની આખરમાં કરતા રહેવું–આવું જે કરવા પામે તેનાં ધન્ય ભાગ્ય. હું અમદાવાદ હતા ત્યારે તેમને બે વખત મળવાનું બનેલું. તે વખતે
સં. ૧૯૨૫ના ચૈત્ર વ- .
દેસાઈ વાલજી ગોવિન્દજી તેમની તબિયત નરમ તે હતી જ. અમદાવાદ માફક ન લાગવાથી
સ્વર્ગસ્થ શ્રી જટુભાઈ મહેતા તેઓ પૂના પાછા જવાને વિચાર કરતા હતા. પણ તે વિચાર અમલી બને તે પહેલાં તેમની તબિયત ક્ષીણ બનતી ચાલી અને ૨૮મી માર્ચે
વર્ષોજૂના સાથી શ્રી જટુભાઈ મહેતાનું તા. ૬-૩-૬૯ના રોજ તેમને જીવનદીપ તેલ ખૂટતાં બૂઝાઈ ગયો.
દર વર્ષની ઉમ્મરે એકાએક અવસાન થતાં દિલ એક પ્રકારની ઊંડી તેમના જીવનને ઘણે ભાગ પૂનામાં જ વ્યતીત થશે.
વ્યથા અનુભવે છે. પૂનામાં વસતી ગુજરાતી પ્રજાની તેમણે અનેક સેવાઓ કરી. પણ
- ૧૯૩૬ ની સાલમાં અમદાવાદ ખાતે ભરાયેલી જૈન યુવક આપણી બાજુએ કે ગુજરાતમાં તેમને બહુ ઓછા લોકો જાણી
પરિષદના પ્રમુખસ્થાનેથી કરવામાં આવેલા વ્યાખ્યાન સામે જૈન શકયા. ૩૨ વર્ષની વયે વિધૂર થયા ત્યાર બાદ બીજા લગ્નને તેમણે
શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં મોટો ખળભળાટ પેદા થયેલે અને કદિ વિચાર સરખે ન કર્યો અને અનાસકિતને વરેલું એવું વિશુદ્ધ
અમદાવાદના જૈન શ્વે. મૂ. સંઘે એ કારણે મારો બહિષ્કાર જાહેર જીવન તેમણે ગાળ્યું.
કરેલો. આ બહિષ્કારના વિરોધમાં અમદાવાદના જૈન યુવકોએ આ દુનિયામાં અનેક વ્યકિતઓ આવશે અને જશે, પણ જ્ઞાન
મારા માટે એક સન્માન સમારંભ યોજેલો. એ સમારંભમાં જટુઅને કર્મને-સમ્યક ચિન્તન અને શીલનો–સમન્વય તેમનામાં મેં જે
ભાઈ ઉપસ્થિત થયેલા અને એ વખતે તેમને મને સૌથી પહેલે
પરિશ્ય થયેલે. જો તેવો સમન્વય ભાગ્યે જ અન્યમાં જોવા મળશે.
પરમાનંદ
આ પ્રસંગે, થોડા સમય બાદ રાજકોટ ખાતે ભરાનાર જૈન પરદુઃખભંજન ચગી દેવચંદભાઈ યુવક પરિષદના પ્રમુખ થવાનું તેમણે મને નિમંત્રણ આપેલું. એ મુજબ (શ્રી દેવચંદભાઈના નિકટના મિત્ર અને પૂનાના વર્ષોભરના રાકોટા મુકામે એક પરિષદ ભરાઈ ગઈ અને અમે બન્નેના સાથી શ્રી. વાલજી ગેવિંદજી દેસાઈ તરફથી મળેલ ભાવાંજલિ નીચે
સહસંપાદન નીચે “પરિવર્તન' નામનું એક માસિક રાજકોટથી શરૂ આપવામાં આવે છે.).
કરવામાં આવેલું, જે કેટલોક સમય ચાલ્યું હતું. સમય જતાં જટુ
Page #92
--------------------------------------------------------------------------
________________
(૧
૨૭૦
પ્રભુ જીવન
ભાઈ વ્યાપાર્જનાર્થે મુંબઈ આવીને વસ્યા અને મુંબઈ જૈન યુવક સંઘમાં જોડાયા. કેટલાંક વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી શરૂ કરવામાં આવનાર ‘યુગદર્શન' નામના માસિકની મે કામગીરી સ્વીકારેલી એ કારણે એ વખતના ‘પ્રબુદ્ધ જૈન'ના સંપાદનની જવાબદારી જટુભાઈએ એકાદ વર્ષ માટે સંભાળેલી. સમય જતાં અમુક મતભેદના કારણે તેઓ મુંબઈ જૈન યુવક સંઘમાંથી છૂટા થયા અને ભારત જૈન મહામંડળની મુંબઈ શાખાના તેઓ અગ્રગણ્ય કાર્યકર્તા બન્યા. એ દરમિયાન આચાર્ય રજનીશજીનાં વ્યાખ્યાનો શરૂઆતમાં ભારત જૈન મહામંડળ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અને થાડા સમય બાદ મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ગાઠવાવા લાગ્યા. સમય જતાં લોકપ્રિય બનતા જતા, આચાર્ય રજનીશજીના વિચારોનો પ્રચાર કરવાના આશયથી તેમના નિકટવર્તી પ્રશંસકો એ જીવન જાગૃતિ કેન્દ્ર નામની સંસ્થા મુંબઈ ખાતે ઊભી કરી અને તે તરી શરૂ કરવામાં આવેલ ત્રિમાસિક ‘જ્યોતિશિખા' તેમના તંત્રીપણા નીચે શરૂ કરવામાં આવ્યું, જે જવાબદારીથી તેઓ બહુ થોડા સમય પહેલાં છૂટા થયા હતા.
આ સિવાયની બીજી અનેક જાહેર પ્રવૃત્તિઓમાં તેઓ ભાગ લેતા હતા. તેઓ એક વાર કોંગ્રેસી હતા અને તે કારણે તેમણે જેલવાસ પણ ભાગવ્યો હતો. પછી સ્વતંત્ર પક્ષમાં તેઓ જોડાયા હતા. તાજેતરમાં રાજકારણના ક્ષેત્રે તેમનું શું વલણ હતું તેના મને સ્પષ્ટ ખ્યાલ નથી. આ ઉપરાંત જૈન સમાજની તેમ જ સ્થાનકવાસી સમાજની પ્રવૃત્તિઓમાં તેમ જ અન્ય અનેક સામાજિક પ્રવૃત્તિએમાં તે સારો ભાગ લેતા હતા. પ્રગતિશીલ તેમના વિચારોનું વલણ હતું અને નિડર તેમના વિચારોની અભિવ્યકિત હતી. પ્રેમાળ તેમનો સ્વભાવ હતો અને જે કોઈ પ્રવૃત્તિ તેઓ હાથ ધરતા તે પાછળ તેઓ અસાધારણ ઉત્સાહ દાખવતા,
મુંબઈમાં જાહેરખબરોને લગતા વ્યવસાય દ્વારા તેમણે આર્થિક પ્રગતિ ઠીક પ્રમાણમાં સાધી હતી. છેલ્લાં પાંચેક વર્ષથી તેમને હૃદયરોગની બીમારી લાગુ પડી હતી. તે કારણે તેમનું સ્વાસ્થ્ય અવિશ્વસનીય બન્યું હતું. એમ છતાં તેઓ સતત પ્રવૃત્ત રહેતા અને બાલવા ચાલવામાં પણ પ્રફ લ્લ દેખાતા હતા. આવા જટુભાઈ ચોથી એપ્રિલની રાત્રે જે સૂતા તે સૂતા જ રહ્યા અને સવારે ઉઠાડવા જતાં માલુમ પડયું કે રાત્રીની કોઈ ડિએ તેમનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. એક રીતે સુખપૂર્ણ લાગતું આવું મૃત્યુ સ્વજના માટે અત્યંત આઘાતજનક બને છે. હજુ થોડા દિવસ પહેલાં તેમના બીજા દીકરાના તેમણે લગ્ન કર્યા હતાં અને તે નવદપતી અમેરિકાના માર્ગે જઈ રહેલ હતાં એવામાં જટુભાઈના ઉપર જણાવ્યા મુજબ એકાએક દેહવિલય થયા. તેમની પુત્રી તેના પતિ સાથે કેટલાંક વર્ષથી અમેરિકામાં છે. અહિં તેમનાં પત્ની છે અને મેટો દીકરો તેમના વ્યવસાય સંભાળે છે. આ સર્વ કુટુંબીજનો પ્રત્યે આ દુ:ખદ ઘટના પ્રસંગે આપણુ' અન્તર ઊંડી સહાનુભૂતિ અનુભવે છે. તેમનાં બહેાળા મિત્રમંડળ અને સહકાર્યકર્તાઓને એક શકિતસંપન્ન અને ભાવનાશાળી સાથીની ખાટ પડી છે. પરમાનંદ
પ્રબુદ્ધ જીવનના વાચકાને વિન'તિ
પહેલી એપ્રિલના પ્રબુદ્ધ જીવનની નકલા હાથ ઉપર બહુ ઓછી રહી છે તો જેમને એ અંકની નકલના ૫ રહ્યો ન હોય એ પાતાની નકલ સંઘના કાર્યાલય ઉપર મેકલી આપવા કૃપા કરે. વ્યવસ્થાપક પ્રબુદ્ધ જીવન’
તા. ૧૬-૪
એંઠના સદુપયાગ સંબધી એક ચર્ચાપત્ર શ્રી મંત્રી, “ પ્રબુદ્ધ જીવન”,
તા. ૧૬-૩-૯૯ ના ‘પ્રબુદ્ધ જીવન’ માં “જમણવારોમાં એ મૂકાતી ચીજોના સદુપયોગ માટે ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા સંદર્ભમાં' લખાયલી આપની નોંધ વાંચી. પરગજુ મહે દંપતીને એમના કામ માટે નિ:સંકોચ ધન્યવાદ અભિનંદન આપ ઘટે છે, તથાપિ આપે કહ્યું છે. તેમ “આપણી અેઠી મૂકેલી ચી ખાનપાનની વસ્તુઓ! - ક્ષુધાપીડિતોને આપવામાં કેટલાકને મ કાંઈક સુરુચિનો ભંગ થતો લાગે છે. કેટલાકને આ પ્રક્રિયા ગરીબા ક્ષુધાપીડિતોને – humiliate કરવા બરાબર - અપમાન બરાબર લાગે છે. ”
કરવ.
મારો મત પણ આવે છે, મને લાગે છે કે આ પ્રથાને પાં ઉત્તેજન નહિ આપવું જોઈએ. મારી દલી નીચે મુજબ છે:
(૧) હું ધારું છું કે ગાંધીજી પણ અજીઠી વસ્તુઓ લોકો આપવાના વિરોધી હતા. ત્યારે મને એમના શબ્દો જડતા નથું પરંતુ આપણે વિદેશી કાપડની હાળી કરતા હતા ત્યારે ઘણા લે આવી જ દલીલ કરતા હતા કે,“કપડાં બાળે છે! શું કામ? તે નવર, છે. તેમને જ આને.” આપે પણ તે જમાનામાં આવી દલી કરી હોય તો તો કંઈ કહેવાનું નથી, પણ ગાંધીજીનું દષ્ટિબિંદુ આપ સ્વીકાર્યું હશે તો તો આપ સમજી શકશે કે વધેલું એઠવાડ આપણાં જ માનવબંધુઓને આપવામાં માનવતાનું અપમાન છે.
(૨) આપ સ્વાસ્થ્યની દષ્ટિએ વિચાર કરો. એક જ ગાળીમ એક જ પવાલું બાળીને ઘણાં માણસ પાણી પીએ તો પણ મને કે આપને ન ગમે; તો પછી અનેક માણસોએ પેાતાના માંમાં ઘાલેલાં આંગળાંથી ગૂંથેલાં દાળ, ભાત, શાક, શીખંડ, દૂધપાક, આદિ વાનીઓ બીજાને ખાવા આપવી અગર પીવા દેવી એ શું ઈષ્ટ છે?
(૩) આપ એમ દલીલ કરી શકો કે, “આ તો એક આપદ્ધર્મ છે. બગાડ થાય તેના કરતાં એ બગાડના સદુપયોગ થાય એ વધારે સારું; ઉત્તમ તે એ કે બગાડ જ ન થવા જોઈએ.” અને આપે યોગ્ય રીતે લખ્યું કે, “તેઓ (મહેતા દંપતી) પોતાની આ પ્રવૃત્તિ સાથે એઠું નહિ મૂકવાની ઝુંબેશ પણ ચલાવતા રહે તે ખાસ જરૂરી છે.” છતાં આપ જોઈ શકશો કે એમની “નમ્ર વિનંતિ” માં આનો ઉલ્લેખ જ નથી. વળી એમની પ્રવૃત્તિ જો લોકપ્રિય થાય તો તો લોકો - ખાસ કરીને જૈના (ખોટુ લાગે તેા માફ કરશેા) ઓછું છાંડવાને બદલે ક્ષુધાપીડિતોની મિથ્યા દયા ખાઈ વધારે છાંડશે.
(૪) આપ મને સામેા પ્રશ્ન પૂછી શકો કે, “ત્યારે શું એઠવાડ ફેંકી દેવા એ વ્યવહારુ છે?” યોગ્ય છે? મને લાગે છે કે આ બધા વધેલા બગાડ પાંજરાપાળમાં મેલી શકાય, અને ઢોરોના કામમાં આવે. જરૂર પડે તે પાંજરાપાળને જ વેચી શકાય અને એના નાણાંમાંથી ગરીબાને મફત અનાજ અપાય.” આ હું અચકાતાં ખચકાતાં લખું છું, કારણ મને જાતઅનુભવ નથી.
(૫) પ્રત્યેક પ્રસંગે અત્યારની ‘બુફે’પ્રથા અપનાવવી, અને પોતાને આ પદ્ધતિ ગમતી નથી, કારણ, શાંતિથી બેસવાનું ન હોય, કોઈ પ્રેમથી પીરસતું ન હોય તે એ જમણવાર નથી, પણ વેઠ છે એવું મને લાગે છે. મારો અંગત મત આવો હોવા છતાં એ કબૂ કરવું જોઈએ કે “બુફે” પ્રથામાં બિલકુલ બગાડ થતા નથી. કરીએ તા વધેલી બધી શુદ્ધ રસાઈ ગરીબાને પીરસી શકાય.
(૬) ‘બુફે’માં થોડો સુધારા કરીએ, બધા પાટલા પર શાંતિ બેસી જાય પછી પીરસનારા પ્રત્યેક વાનગી જમનાર સમક્ષ ધ અને જમનાર પેાતાને જે જોઈએ તે અને તેટલું જ લે તે મા વાંધાઓને છેદ ઊડી જાય છે.
અમદાવાદ, તા. ૨૧-૩-૬૯
લિ. ડૉ. કાન્તિલાલ શાહ
માલિક : શ્રી સુબઈ જૈન યુવા સ ંધ ઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાન કુંવરજી,કાપડિયા, પ્રકાશન સ્થળ ઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ–. મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ–૧૮
Page #93
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H, II7
વાર્ષિક લવાજમ રૂા. ૭
-
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ. વર્ષ ૩૧ : અંક ૧
-
-
-
મુંબઈ, મે ૧, ૧૯૬૯, ગુરૂવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પિસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ગાંધીજી અને ટોસ્ટય (તા. ૧૨મી માર્ચના રોજ ઓલ ઈન્ડિયા રેડિયે મુંબઈ ઉપરથી ત્યારે કરીશું શું? વગેરે પુસતકોએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી. પ્રસારિત પ્રવચન કેટલુંક વિસ્તારી નીચે આપવામાં આવે છે.)
વિશ્વપ્રેમ મનુષ્યને કયાં લગી લઇ જઇ શકે છે એ હું વધારે અને ગાંધીજી ઉપર ટૅર્સ્ટયની કેવી અને કેટલી અસર થઈ છે તે વધારે સમજવા લાગ્યો.”
ગાંધીજીના ભવિષ્યને વિષે ખ્રિસ્તી મિત્રોની ચિંતા વધતી જતી જાણવાનું સાધન છે મુખ્યત્વે ગાંધીજીએ તે વિષે જે છૂટું છવાયું
હતી, તેમને ખ્રિસ્તી બનાવવા તેમના પ્રયત્નો ચાલુ હતા, પણ લખ્યું છે તે અને ટૅ ય સાથે તેમને કેટલાક પત્રવ્યવહાર.
ગાંધીજીની મુશ્કેલીઓ ઉડી હતી. તેમણે કહ્યું છેઆ ઉપરાંત વિશેષ માહિતી મારી જાણમાં નથી.
ઈશુ ખ્રિસ્ત એ જ એક ઇશ્વરનો પુત્ર છે, તેને જે માને ગાંધીજી ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા દાદા અબદુલ્લાના કેસ
તે તરે એ વાત મને ગળે ન ઉતરે...ઇશુના મૃત્યુથી ને તેમના માટે ગયા ત્યાં, કેટલાક ખ્રિસ્તી મિત્રોએ, તેમની ધર્મજિજ્ઞાસા જોઈ,
લહીથી જગતના પાપ ધોવાય એ અક્ષરશ: અર્થમાં માનવા બુદ્ધિ ધાર્મિક પુસ્તકે તેમને વાંચવા આપ્યાં. તેમાં એક પુસ્તક Åèયનું
તૈયાર ન થાય...વળી ખ્રિસતી માન્યતા મુજબ, મનુષ્યને જ આત્મા Kingdom of God is Within You, હતું. આ પુસ્તક
છે, બીજા જીવોને નથી, અને દેહના નાશની સાથે તેમને સર્વથા વિષે લખતાં ગાંધીજી કહે છે
નાશ થઇ જાય છે, ત્યારે મારી માન્યતા આથી વિરૂદ્ધ હતી.” “2èયના “વૈકુંઠ તમારા હૃદયમાં છે' નામના પુસ્તકે
ઈશુના પ્રેમને સંદેશ, જે ગિરિપ્રવચનમાં આપાવે છે, તે મને ઘેર્યો. તેની છાપ મારા ઉપર બહુ ઊંડી પડી. આ પુસ્તકની
ગાંધીજીના હૃદયને સ્પર્શત. પણ ખ્રિસ્તી ધર્મની રૂઢ માન્યતાઓ સ્વતંત્ર વિચારશૈલી, તેની પ્રૌઢ નીતિ, તેમાં રહેલાં સત્ય આગળ ?
તેમને સ્વીકાર્ય ન હતી. પણ જેમ તેનો ખ્રિસ્તી ધર્મને સ્વીકાર ન મિ. કોટ્સે આપેલાં બધાં પુસ્તક શુષ્ક લાગ્યાં.”
કરી શક્યા, તેમાં હિંદુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સર્વોપરીઆ વખતે ગાંધીજીની ઉમર લગભગ ૨૪ વર્ષની હતી. તે
પણા વિષે પણ ત્યારે નિશ્ચય ન કરી શકયા. હિંદુ ધર્મની ત્રુટિઓ– - પૂર્વે, ૧૮૯૧માં બેરિસ્ટર થઈ વિલાયતથી તેઓ પાછા આવ્યા
અસ્પૃશ્યતા જેવી–તેમની નજર સમક્ષ તર્યા કરતી. ત્યારે શ્રીમદ્ રાજચંદ્રને તેમને પ્રથમ પરિચય થયો. આ વખતની આ સંજોગોમાં ગાંધીજીએ પોતાની મુસીબતે શ્રીમદ રાજચંદ્ર પિતાની સ્થિતિ વિષે લખતાં ગાંધીજી કહે છે
સમક્ષ મૂકી. તેમણે ધીરજ રાખવા અને હિંદુ ધર્મને ઊંડો અભ્યાસ “અમે પ્રથમ મળ્યા તે વેળાની મારી આધ્યાત્મિક સ્થિતિ કરવા ભલામણ કરી. તેમનાં એક વાકયની ભાવાર્થ એ હતું :
“હિંદુ ધર્મમાં જે સુક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ કેવળ જિજ્ઞાસુની હતી. ઘણા પ્રશ્નો વિશે મનમાં શંકા રહેતી. મેં
છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી નેવું નિષ્પાપણે વિચારતાં મારા પ્રયત્નથી ધર્મ વિશે બહુ જાણ્યું હોય એમ ન હતું. પણ મને
મને પ્રતીતિ થઇ છે.” ધર્મ વિશે જાણવાની ઉત્કંઠા રહેતી. તેથી રાયચંદભાઇને સમાગમ શ્રીમદ સાથે પત્રવ્યવહાર ચાલુ રહ્યો. ૧૮૯૬માં હિંદ આવ્યા મને ગમ્યો ને તેમનાં વચનોની અસર મારી ઉપર પડી. મને ત્યારે અંગત ચર્ચાઓ પણ કેટલાક સમય થઈ. સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં ફરી દક્ષિણ આફ્રિકા પાછા ગયા અને સત્યાગ્રહની લડતમાં રાયચંદભાઇની ધર્મવાર્તામાં મને રસ આવતો.”
પડયા. ૧૯૦૬માં એક દિવસ નાતાલ જવા ટ્રેઇનમાં ઊપડયા ત્યારે બે વર્ષ પછી તેઓ દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં, ગાંધીજીએ
મી. લાકે એક પુસ્તક રસ્કિનનું “અહુ ધીસ લાસ્ટ-Unto This
Las” રસ્તામાં વાંચવા આપ્યું. આ પુસ્તક વિશે ગાંધીજી લખે છે:* * રારી પેઠે ધાર્મિક મંથન અને ધર્મનિરીક્ષણ કર્યું. આત્મકથામાં પોતે
આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શકો. તેણે મને કહ્યું છે:–
પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો “હું તો મુસાફરી કરવા, કાઠિયાવાડની ખટપટમાંથી છૂટવા અને
હતે. ટ્રેઇન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી આજીવિકા શોધવા દક્ષિણ આફ્રિકા ગયો હતે. પણ પડી ગયો
રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલ વિચાર અમલમાં મૂકવાને ઈશ્વરની શોધમાં, આત્મદર્શનના પ્રયત્નમાં.”
ઇરાદો કર્યો...મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. પણ જે ડાં તેઓ ગયા હતા એક કેસ માટે જ, પણ ઓતપ્રોત થઈ ગયા કેમની
પુસ્તકો વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું. એવાં પુસ્તકોમાં હિંદીઓની–સેવામાં. આત્મદર્શનની અભિલાષાએ, ઇશ્વરની ઓળખ
જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્વને રચનાત્મક ફેરફાર કરાવ્યો સેવાથી જ થશે એમ ધારી તેમણે સેવાધર્મને સ્વીકાર કર્યો.
એવું તો આ જ પુસ્તક કહેવાય...” પરિણામ, ફિનિક્સ આશ્રમની ધાર્મિક સાહિત્યનું વાંચન ખૂબ વધ્યું. બધા ધર્મોનાં પુસ્તક સ્થાપના અને ત્યાર પછી ટૅક્સ્ટૉય ફાર્મ. વાંચ્યાં. “ëèયના પુસ્તકોનું વાંચન વધારી મૂકવું. તેનું “Gospels ટૅર્સ્ટોયનાં બીજાં કયાં પુસ્તકોનું ગાંધીજીએ વાંચન કર્યું in Brief–નવા કરારનો સાર, “what shall we do then?” ” છે તે કહેવું મુશ્કેલ છે. રૅસ્ટોયની વિખ્યાત નવલકથાઓમાં ગાંધી
Page #94
--------------------------------------------------------------------------
________________
-*--
રથિ
-
-
* - -
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૧૯ જીએ વાંચી જણાતી નથી. ટૅટૅયનું જીવનપરિવર્તન થયું ત્યાર - A Letter to a Hindu માંથી આ ભાગ કાઢી નાખવાની તેમણે પછી જે ધાર્મિક સાહિત્ય તેમણે લખ્યું તે ઠીક પ્રમાણમાં ગાંધીજીએ
| વિનંતી કરી છે. વાંચ્યું હશે એમ જણાય છે. દા. ત. ટેંસ્ટાયનું My Confessions
અંતમાં ગાંધીજી લખે છે:એમણે વાંચ્યું છે. તેમની કેટલીક ધાર્મિક સ્થાને અનુવાદ પણ
"I, however who is al utter stranger to you, have
taken this liberty of addressing this communication તેમણે કર્યો છે.
in the interest of truth, and in order to have your . આ ત્રણે મહાપુરુષો વિષે લખતાં ગાંધીજી કહે છે:
advice on problems, the solution of which you have “મારી ઉપર ત્રણ પુરને ઉંડી છાપ પાડી છે. ટૅટૅય, made your life work." રરિકન અને રાયચંદભાઇ. ટૅટૅયની તેમના એક પુસ્તક દ્વારા ટૅટૅયે આ પત્રને તુરત જવાબ આપ્યો છે. તેમાં સત્યાઅને તેમની સાથેનાથડા પત્રવ્યવહારથી. રસ્કિનની તેના એક જ ગ્રહીઓને આશીર્વાદ આપ્યા છે. પુનર્જન્મ સંબંધે ટૅલન્સ્ટયે લખ્યું પુસ્તક onto this last થી–જેનું ગુજરાતી નામ “સર્વોદય” છે કે “હું મારા પત્રને કોઇ ભાગ કાઢી નહીં નાખું, પણ તેના મેં રાખ્યું છે અને રાયચંદભાઇની તેમની સાથેના ગાઢ પરિચયથી.” ગુજરાતી અનુવાદમાં તે ઉલ્લેખ તમારી ઇચ્છા હોય તો તમે કાઢી અન્યત્ર ગાંધીજીએ કહ્યું છે:
નાખી શકો છે.” “મારા જીવન ઉપર છાપ પાડનાર આધુનિક મનુષ્ય ત્રણ છે.
ગાંધીજીએ બીજો પત્ર તા. ૧૦-૧૧-૧૯૦૯ના રોજ લખે. રાયચંદભાઇએ તેમના જીવંત સંસર્ગથી, ટાથે તેમના “વૈકુંઠ, તે સાથે રેવ. હૈકે લખેલે ગાંધીજીના જીવનચરિત્રની નકલ મેકલાવી. તારા હૃદયમાં છે.” પુસ્તથી અને રસિકને તેના “unto this last” પોતાની પ્રસિદ્ધિ માટે નહિ, પણ તે જે જે કાર્ય કરી રહ્યા છે ‘સર્વોદય’ નામના પુસ્તક્થી મને ચકિત કર્યો.
તેમાં à યની સહાનુભૂતિ અને સક્રિય સાથ મળે અને તેમની ' “મારા જીવનમાં શ્રીમદ રાજચંદ્રની છાપ મુખ્યપણે છે. પ્રવૃત્તિઓથી ટૅટૅય વાકેફ થાય તે માટે. ગાંધીજીએ લખ્યું કે મહાત્મા Êèય તથા રસ્કિન કરતાં પણ શ્રીમદે મારા ઉપર ઊંડી “ટ્રાન્સવાલમાં ચાલતી હિંદીઓની લડત વર્તમાન સમયની એક મહાન અસર કરી છે.” નામ છતાં, ગાંધીજીએ કેબને ગુરુ તરીકે સ્વીકાર્યા લડત છે, કારણ કે તેમાં સાધ્ય અને સાધનની શુદ્ધિ રહેલી છે. એ નથી. શ્રીમદને પણ નહિ. તેનું કારણ આપતાં તેમણે કહ્યું છે:
જો સફળ થાય તે અધર્મ, વેરઝેર અને અસત્ય ઉપર ધર્મ, પ્રેમ “હિંદુધર્મે ગુરૂપદને જે મહત્વ નાખ્યું છે તેને હું માનનાર
રનને સત્યનો વિજય થશે, એટલું જ નહિ પણ, હિંદના કરે છું. ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાકય ઘણે અંશે સાચું છે.
લોકોને અને દુનિયાના બીજા ભાગમાં પીડિત છે તેમને પણ દાખલો
મળશે અને હિંસામાં માનવાવાળાઓ ખાસ કરી હિંદમાં જે છે અક્ષરજ્ઞાન આપનાર પૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આત્મ
તેમનું જોર ઓછું થશે.” દર્શન કરાવનાર પૂર્ણ શિક્ષકથી ન જ ચલાવાય. ગુરુપદ તો
- તા. ૪-૪-૧૯૧૦ના પત્ર સાથે ગાંધીજીએ ટૅર્સ્ટોયને તેમના સંપૂર્ણ રાનીને જ અપાય.”
પુસ્તક ‘હિંદ સ્વરાજને પોતે કરેલે અંગ્રેજી અનુવાદ મેલ્ય. ગાંધીજીએ Öèયના પુસ્તકોનું વાંચન ૧૮૯૩થી શરૂ કર્યું.
બ્રિટિશ સરકારે આ પુસ્તક જપ્ત કર્યું હતું, એટલે ગાંધીજી ટૅલન્ટેપણ ટૅૌંય સાથે પત્રવ્યવહાર તે છેક ૧૯૦૯માં થયે, જ્યારે
ચનો અભિપ્રાય જાણવા ઇન્તજાર હતા. હિંદ સ્વરાજમાં ગાંધીટૅટૅયની અતિ વૃદ્ધ અવસ્થા હતી. આ સમય દરમિયાન ગાંધી
જીને પોતાના વિચાર અને જીવનદષ્ટિ પહેલીવાર સંકલિત રીતે જીના સત્યાગ્રહના પ્રયોગો અને જીવન-ઘડતર ઘણું આગળ વધ્યું
રજૂ કરેલ છે અને તેમના જીવનના એ પાયાના સિદ્ધાંત રહ્યા છે. હતું. પત્રવ્યવહાર મુખ્યત્વે ગાંધીજી સત્યાગ્રહની જે લડત દક્ષિણ
આ સમયે ટૅટૅયની તબિયત લથડતી હતી. એટલે તેમણે તા. આફ્રિકામાં ચલાવી રહ્યા હતા તેમાં ટૅટૅના અાશીર્વાદ મેળવવા
૮-૫-૧૯૧૦ના રોજ ટૂંકો પણ મામિક જવાબ લખે: અંગ્રેજીમાં માટે હતે. હવે આ પત્રવ્યવહાર સંક્ષેપમાં જોઇએ.
નવતરણ કરું છું. પ્રથમ પત્ર ગાંધીજીએ લંડનથી તા. ૧-૧૦-૧૯૦૯ના રેજિ .
"I have read your book with great interest, લખે. દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓની સ્થિતિનો ખ્યાલ આપે. because the question you have therein dealt with સત્યાગ્રહની લડત, જેને એ વખતે passive resistance એવું is important, not only for Indians but for the
whole of mankind." નામ આપ્યું હતું તેની વિગતે તેમાં આપી છે. ગાંધીજીએ આ પત્રમાં લખ્યું છે
રેવન્ડ ડોકે લખેલ ગાંધીજીના જીવનચરિત્ર સંબંધે લખ્યું. “અને મારા કેટલાક મિત્રો દઢપણે માનીએ છીએ કે અન્યા
"I happen to know you through that Biography
which gripped me and it gave me a chance to know 4ALL RULH-L Ciruel - Non-resistance to evil by force
and understand you better. થી-ન થાય. તમારા ખાણાને મેં અભ્યાસ કર્યો છે અને
- 2 ટૈયે તા. ૭-૯-૧૯૧૦ ને રોજ એક લાંબે પત્ર ગાંધીજીને તે મારા મન ઉપર તેની ઊંડી છાપ રહી છે. અમે સ્પષ્ટપણે માનીએ
લખે છે. તેમાં ગાંધીજીના 'Indian Opinion' નાં લખાછીએ કે હિંસક બળ નિષ્ફળ જાય ત્યાં સત્યાગ્રહ સફળ થશે.”
ણાની તારીફ કરી છે. અન્યાયના પ્રતિકારમાં હિંસાના ઉપયોગનું આ પત્રમાં ગાંધીજીએ એક બીજો પણ ઉલ્લેખ કર્યો છે.
સમર્થન કરવાવાળા ઈશુ ખ્રિસ્તના ઉપદેશને કેવી રીતે વિકૃત કરે 2 થે એક લાંબો પત્ર ખેલ. A Letter to a Hindu
છે તે બતાવ્યું છે. ટ્રાન્સવાલની ગાંધીજીની લડત વિશે લખ્યું છે: જેની નકલ ગાંધીજીને મળી હતી. તે પત્ર વિશે હવે પછી હું
"Your work in Transval which seems to be far કહું છું. પણ તે પત્રમાં ટૅટૈયે, ખ્રિસ્તી માન્યતા મુજબ, પુન- away from the centre of our World, is yet the most જેમને સ્વીકાર કર્યો છે. તે સંબંધે ગાંધીજીએ ટૅ યને fundamental and the most important to us
supplying the most weighty practical proof in which લખ્યું છે કે આ પ્રશ્નનો તમે અભ્યાસ કર્યો છે કે નહિ તેની
the World can now share and with which must partiમને જાણ નથી, પણ હું એટલું જ કહ્યું કે હિંદમાં કરોડો લોકોની
cipate, not only the Christans, but all the people ૨ના દઢ શ્રદ્ધા છે. આ માત્ર ચર્ચાને નહિ પણ અનુભવને વિધ્ય of the World." છે અને જીવનના ઘણાં ગૂઢ રહસ્યોને તેમાં ઉકેલ છે. ટ્રાન્સવાલના ટૅશટૅને ગાંધીજી ઉપરનો આ છેલ્લે પત્ર છે. રાત્યાગ્રહીઓ માટે પુનર્જન્મની શ્રદ્ધા મોટું. આશ્વાસન છે. છેવટ ૭, નવેમ્બર ૧૯૧૦ના રોજ તેમનું અવસાન થયું.
Page #95
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૬૯
પ્રબુદ્ધ જીવન
- હવે, ઉપર જણાવેલ A Letter to a Hindu સંબંધે બે શબ્દો કહું. ' બંગભંગ પછી હિન્દમાં Terrorist Party ખાસ કરી બંગાળમાં ખૂબ જોરમાં હતી, જેમાં શ્રી અરવિંદ ઘોષ, સી. આર. દાસ વિગેરે હતા. સી. આર. દાસ “Free Hindustan' નામે છૂપી પત્રિકા કાઢતા હતા. ટૅલ્સëયનાં લખાણો તેમણે વાંચ્યા હશે અને હિંસક પ્રતિકાર ન કરવો તે સિદ્ધાંત તેમને માન્ય ન હતે. તેથી તેમણે ટૅલ્સટૅયને પત્ર લખેલે જેના જવાબમાં ટૅલ્સટૅ A Letter to a Hindu લખ્યો, જેમાં હિન્દુધર્મ અને અન્ય ધર્મોની સમીક્ષા કરી, કોઈ ધર્મે હિંસાને અનુમતિ આપી નથી તે બતાવ્યું. સ્વાભાવિક રીતે, ગાંધીજીને આ પત્ર ગમે. તેમણે ટૅસ્ટાયની સંમતિથી તેને ગુજરાતીમાં અને કદાચ અન્ય ભાષાએમાં પણ, અનુવાદ કરી, પિતે પ્રસ્તાવના લખી, પ્રકટ કર્યો.
આ સમયે પણ સ્વતંત્રતાની લડત માટે હિંસક સાધન અથવા ત્રાસવાદી માર્ગો અંગે ગાંધીજી ચિંતિત હતા જ. હિન્દુસ્તાન ૧૯૧૫માં આવ્યા પછી આવી રીતે ખેટે માર્ગે જતા આ દેશભકતોને ગાંધીજીએ કેવી રીતે પાછા વળ્યા તેને ઈતિહાસ જાણીતું છે. ટૅલયના આ પત્રની પ્રસ્તાવનામાં ગાંધીજીએ કહ્યું છે:
"If we do not want the English in India, we must pay the price. Tolstoy indicates it. Do not resist evil', but also do not yourselves participate in evil."
ટૅëયની ગાંધીજી ઉપર શું અસર થઈ છે? રસ્કિનના પુસ્તક Unto This Last વિષે ગાંધીજીએ કહ્યું છે:
“મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું ને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું કે તેમના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યું. આપણામાં જે સારી ભાવનાઓ સુતેલી હોય તેને જાગૃત કરવાની શકિત જે ધરાવે છે તે કવિ છે. બધા કવિની બધા ઉપર સરખી અસર નથી થતી, કેમકે બધામાં સારી ભાવનાઓ, એકસરખા પ્રમાણમાં હોતી નથી.”
રસ્કિનના પુસ્તક વિશે ગાંધીજીએ કહ્યું તે જ ટૅટૅયના લખાણે વિષે કહી શકાય. A Letter to a Hindની પ્રસ્તાવનામાં ? ગાંધીજીએ લખ્યું છે:
"There is no doubt that there is nothing new in what Tolstoy preaches. But his presentation of the old Truth is refreshingly forceful. His logic is unassialable."
હકીકતમાં, આ સમય દરમ્યાન ગાંધીજી પાસે જે મૌલિકવિચારધન હતું તે સ્પષ્ટપણે રજૂ કરવા ભાપાવૈભવ હજી તેમણે મેળવ્યો ન હતો. હિન્દ સ્વરાજ્યની ભાષા જોતાં આ તુરત દેખાઈ આવે છે. એટલે રકિન અને ટૅટૅય જેવા જગવિખ્યાત સાહિત્યસ્વામીએના પુસ્તકોમાં સબળપણે પોતાના વિચારોની રજૂઆત અને સમર્થન તેમણે જોયાં ત્યારે એ ગ્રંથથી તેઓ પ્રભાવિત થયા. પણ આ બેમાંથી કોઈની અસર એવી ન હતી કે જેણે ગાંધીજીનું જીવનપરિવર્તન કર્યું કહેવાય. વિચારોનું સામ્ય હતું, પણ ગાંધીજી તે તેથી ઘણા આગળ હતા.
ગાંધીજી અને દૈલ્સય વચ્ચે વિચારોનું સામ્ય હવે સંક્ષેપમાં જણાવીશ. અને પછી તેમનાં જીવનઘડતર અને જીવનકાર્યમાં કેટલે મોટો ફેર છે તે ટૂંકમાં બતાવીશ.
ટૅલલટૅયના વિચારોનું મધ્યબિન્દુ છે હિંસાને સર્વપ્રકારે વિરોધ. Resist not evil by force. રાજ્ય હિંસા ઉપર નિર્ભર છે. યુદ્ધ, લશ્કર, પલિસ, કોર્ટ કચેરી, ધારા
સભાઓ, કરવેરા -બધું હિંસા – આધારિત છે. તેવી જ રીતે સર્વપ્રકારની મિલ્કતમાં હિંસા છે. પરિગ્રહ મેળવવામાં અને મેળવેલ પરિગ્રહ જાળવવામાં હિંસા છે. બીજાની મહેનતનું ફળ સત્તાધીશે અથવા મિલ્કત ધરાવનાર ભેગવે છે. વર્તમાન સમાજવ્યવસ્થાને પાયો હિંસા છે. તેથી પશ્ચિમની કહેવાતી સંસ્કૃતિ વેસ્ટર્ન સિવિલીઝેશન-Western Civilizationનો-ગેલ્સટોયે સખ્ત વિરોધ કર્યો હતો. સાદું, મજૂરીનું, ખેડૂતનું, અપરિગ્રહી જીવન નૈતિક અને આધ્યાત્મિક વિકાસને અનુકૂળ છે. સ્થાપિત ધર્મો– Established Churches હિસાનિર્ભર રાજ્ય અને સમાજવ્યવસ્થાને ટેકો આપે છે અને સાચા ધર્મથી વિમુખ છે. ટૅબ્સર્ટી મુખ્ય ત્રણ મુદ્દાઓ સમાજ આગળ રજૂ કર્યા છે. (૧) પ્રાણીમાત્રનું હિત ઈચ્છનાર અને પિતાનું અત્યંતિક શ્રેય કરવા ઈચ્છનાર ધાર્મિક પુરુષથી પરિગ્રહ રાખવો, વૈભવ ભગવો અને બીજાઓને પેતાના દાસત્વમાં રાખવા – એવું જીવન આચરી શકાય કે? (૨) યુદ્ધમાં થતી હિંસાને તેમ જ રાજદંડ દ્વારા કાયદા અને વ્યવસ્થાને નામે થતી શિક્ષાને કોઈ સારો ધર્મ વ્યાજબી ઠરાવી શકે છે? (૩) સમાજની વ્યવસ્થા રાજ્યની દંડશકિત વિના રહી ન જ શકે એમ જે પ્રજાને લાગતું હોય તે પ્રજામાં રહેનાર કોયાર્થી અને અહિંસાધર્મી પુરુષનું કર્તવ્ય શું? પહેલા બે પ્રશ્નનો જવાબ તો નકારમાં જ હોય. સાચી મુશ્કેલી ત્રીજા પ્રશ્નના જવાબમાં જ આવે છે. હિંસા ઉપર નિર્ભર રાજય અને સમાજ સાથે સહકાર કરવો કે અસહકાર કરવો ?
ગાંધીજીને આ વિચારો આવકારપાત્ર હતા. હિન્દ સ્વરાજ્યમાં લગભગ અડાવા વિચારો છે. પશ્ચિમના સુધારાની તેમાં સખત ઝાટકણી છે. વિચારોનું સામ્ય હોવા છતાં ગાંધીજી અને દૈëયની ભૂમિકા અને જીવન-ઘડતર ભિન્ન છે.
ટોયે ૩૪ વર્ષની ઉંમર સુધી તે સમયના અમીની પેઠે ખૂબ સ્વછંદી અને ભોગવિલાસ અને વૈભવનું જીવન ગાળ્યું. ૩૪ વર્ષની ઉંમરે લગ્ન થયું અને ત્યાર પછી ૧૬ વર્ષ શાંતિ અને સુખી ગૃહસ્થ જીવનનાં ગયાં; સાત બાળકો થયાં; અને સાહિત્યના ક્ષેત્રે તેની સર્જશકિત ટોચે પહોંચી. શ્રેષ્ઠ નવલકથાઓ “એના કેરીના અને “વાર ઍન્ડ પીસ' લખ્યા. બહારથી બધું ય શાંત, સુખમય હતું, ત્યારે ભેમાંથી ભાલા ઉઠે તેમ અંતરમાં ભૂકંપ થશે. આ બધું જીવન મિથ્થા લાગ્યું અને આત્મ-અસંતેષ જાગે. જીવનના પાયાના પ્રશ્નો નજર સમક્ષ આવી ઉભા રહ્યા. જીવનપરિવર્તન થયું અને ધાર્મિક દિશા લીધી. ટૅટૅયના ઉત્તર જીવનમાં અંતર અને બાહ્ય સંઘર્ષ તુમુલ હતું. તેમની પ્રકૃતિ, ઉછેર, શારીરિક શકિત વિગેરે જે નવું જીવન તેમણે સ્વીકાર્યું હતું તેથી પ્રતિકૂળ હતું. બ્રહમચર્યની આવશ્યકતા હૈèયને ઘણી પેટી ઉંમરે સમજાઈ. તેમના કુટુંબીજેને ખાસ કરી તેમની પત્નીને આ બધામાં સખ્ત વિરોધ હતો. Tolstoy was a tortured soul. But out of that torture came immortal literature. પિતાની ત્રુટીઓનું તેમને પૂરું ભાન હતું. પિતાની નિંદા તેમણે નિર્દયપણે કરી છે. આ અંતર - બાહ્ય સંઘર્ષ ટૅટૈયે પિતાના શ્રેષ્ઠ નાટક Light Shineth in Darkness માં રજૂ કર્યો છે. આ આત્મચરિત્રાત્મક નાટકના નાયક મારફત ટ્રાય પોતાના જીવનસિદ્ધાંતને અમલ કરવાની મુશ્કેલીઓને ચિતાર આપે છે અને નિષ્ફળ નાયક પોતે હોય તેમ બતાવે છે. હકીકતમાં ટૅન્શટૅયને ઉદ્દેશ આપણાં ચાલુ સમાજમાં સત્યને માર્ગે ચાલવામાં પત્ની, કુટુંબીઓ, મિત્રો, સગાંઓ અને સામાજિક વાતાવરણ કેવાં કઠણ વિદને ઉત્પન્ન કરે છે એ બતાવવાનો છે.
ગાંધીજીને આવા કોઈ સંઘર્ષ ન હતે. માતાપિતાએ ધાર્મિક સંસ્કારો આપ્યા હતા. ત્યાગ, તપશ્ચર્યા અને સંયમનો વારસે હતે. અડગ આત્મબળ હતું. જે સારું લાગે તેને તત્કાલિક અમલ
Page #96
--------------------------------------------------------------------------
________________
(4)
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૬૯
કરવાની શકિત હતી. પિતાની નજીકનાઓને - કસ્તુરબાથી માંડીનેપોતાના વિચારને તેઓ અનુકળ કરી શકતા; કારણ કે પોતાની જીવનમાં પોતે કહેતા તેને પૂર્ણ અમલ થતો અને તેથી અસર થતી. Gandhiji was an integrated personality તેમનું જીવન એકધારું, સળંગસૂત્રે ગૂંથાયેલ હતું. સત્ય અને અહિંસામાં ગાંધીજીની શ્રદ્ધા અખંડ અને અવિચળ હતી. ટ્રસ્ટે ય એ શ્રદ્ધા પ્રાપ્ત કરી શક્યા ન હતા. તેમને એ દિશામાં ભગીરથ પ્રયત્ન હતે.
ગાંધીજી અને ટૅટૅયના જીવન ઘડતરમાં ફેર હતો તેમ તેમના જીવનકાર્યમાં પણ ફેર હતા. પોતાના સિદ્ધાંતને અમલ ટૅસ્ટેય પોતાના જીવનમાં પૂર્ણપણે કરી ન શકયા, એટલું જ નહિ, મેં ઉપર જણાવ્યો તે ત્રીજા પ્રશ્નનો સ્પષ્ટ જવાબ પણ તેમની પાસે ન હતા. હિસાનિર્ભર રાજ્ય અને સમાજવ્યવસ્થા હોય ત્યાં આત્માર્થીએ શું કરવું? એવા રાજય અને સમાજને તજી દેવા અને આત્માનું જ સંભાળવું ?
ગાંધીજીએ પાયામાંથી સમૂળી ક્રાંતિ કરી, અહિંસક સમાજરચનાને માર્ગ બતાવ્યો. ખાદી, ગ્રામોદ્યોગ, અપરિગ્રહ, શ્રમજીવન સાદાઈ, પાયાની કેળવણી–જીવનનું કઈ ક્ષેત્ર એવું ન હતું કે જેમાં ગાંધીજીએ નવ ક્રાંતિકારી અહિંસા ઉપર રચાયેલ માર્ગ બતાવ્યો ન હતે. આલ્બર્ટ સ્વાઈર્ઝારે ગાંધીજી વિષે કહ્યું છે:
“Never before has any Indian taken so much interest in concrete reality as has Gandhi, Others were for the most part contented to demand a charitable attitude to the poor. But he wants to change the economic conditions that are at the root of poverty."
ટૅક્સ્ટયની વિચારધારા મુખ્યતયા નકારાત્મક રહી. વર્તમાન જીવનની અસમાનતા અને અનૈતિકતા તેમણે ઉઘાડી પાડી. ગાંધીજીએ નવા સમાજના સર્જનને માર્ગ બતાવ્યો. ટૅક્સ્ટૉય સાહિત્યસ્વામી હતા. ગાંધીજી કર્મયોગી હતા. અને મહાપુરુષનો સંદેશ હિસાથી ઉન્મત જગત માટે સંજીવની છે. તેની અવગણનાથી વિનાશ છે.
- ચીમનલાલ ચકુભાઈ શાહ
એ માર્ગમાં પૂર્ણ નિશ્ચલ શ્રદ્ધા હોવી જોઇએ, અને તેને અમલમાં મૂકવાને આગ્રહ હોવી જોઈએ.
હમણાં ભૂમિપુત્ર (તા. ૬-૨-૬૯નો અંક)માં વાંચ્યું કે ૧૯૬૬૬૭ માં જગતના દેશેાએ ભેગા મળીને શસ્ત્ર-સરંજામ બનાવવા પાછળ ૧૫૯ અબજ ડોલર ખરા. જે આ જ રકમ પૃથ્વીના ત્રણ અબજ મનુષ્યો વચ્ચે વહેંચી નાખીએ તો પ્રત્યેક વ્યકિતને ત્રેપન ડોલર અથવા ૩૭૧ રૂપિયા મળે. એક ભારતીય નાગરિકને આટલી રકમ મળે તે એની વાર્ષિક આવક લગભગ બેવડી થઇ જાય, અને એને ભૂખે મરવાનો પ્રસંગ જ ન આવે. જગતના રાષ્ટ્રો માત્ર એટલો જ સંકલ્પ કરે કે આવતી કાલથી અમે શસ્ત્રો બનાવવાનું બંધ કરીશું, તે જગતની સમૃદ્ધિમાં એકદમ કેટલું બધું વધારે થાય તેને વિચાર કરી, અને એટલી જ રકમ ઉત્પાદન વધારીને મેળવવી હોય તે જંગતને કેટલી વખત લાગે તથા કેટલી મૂડી રોકવી પડે તેનો વિચાર કરે, તે સમજાશે કે શસ્ત્રમાંન્યાસ અથવા અહિંસાનો માર્ગ એ જગતમાં શાંતિ સ્થાપવા માટે અને આઝાદી લાવવા માટે ટૂંકામાં ટૂકે છે. એ માટે જરૂર છે શ્રદ્ધાની, તીવ્ર સંવેદનની અને આગ્રહપૂર્વકના પ્રચારની.
રાજકારણમાં પડેલાને આ વાત હાસ્યાસ્પદ લાગશે. પણ વિચાર કરે કે જગતના સામાન્ય જનને તે યુદ્ધ નથી જોઇતું, શાન્તિ જ ખપતી હોય છે. ખુદ અમેરિકામાં હજારે પ્રજાજનેએ વિયેટનામના યુદ્ધ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો એ આ વિધાનની સાબિતી છે. ત્યારે યુદ્ધ કેને જોઈએ છે? કોઈને પણ જોઇતું હોય તે એમ કહી શકાય કે જેમના હાથમાં સત્તાના સત્રો છે એવા રાજપુને યુદ્ધ જોઇતું હોય છે. એમને પણ હૃદયના ઊંડાણમાં તો યુદ્ધ નહિ પણ શાંતિ જ જોઇતી હોય છે. સંભવ છે કે સત્તાના મેહમાં એમની શાંતિની આકાંક્ષા દબાઈ જતી હોય. છતાં એવા પુણેમાં પણ વિચારમંથન ચાલતું હોય છે. સાત વર્ષ સુધી અમેરિકાના સંરક્ષણ પ્રધાન રહેલા એવા શ્રી મકનાભારાએ “ધિ એસન્સ ઑવ સિકયુરીટી ” નામના પોતાના પુસ્તકમાં લખ્યું છે કે શાસ્ત્રાસ્ત્રોની હોડ આજે હવે મૂર્ખાઇ ભરી જ નહીં બલકે આત્મઘાતક બની ચૂકી છે (ભૂમિપુત્ર તા. ૧૬-૧૧-૬૮). વળી ધ્યાનમાં રહે કે યુને, યુનેસ્કો, એફ. એ.
ઓ. અને ડબલ્યુ. એ. એ.. જેવી અન્તરરાષ્ટ્રીય સંસ્થાઓ . અત્યારે સક્રિય છે. એ બતાવે છે કે સહકાર અને સંપનું વાતાવરણ તો છે જ. હવે જે જરૂર છે તે સચ્ચાઈપૂર્વક શાંતિ માટે પ્રયત્ન કરવાની અને પ્રતિજ્ઞા લેવાની કે કોઈ પણ સંજોગોમાં જગતમાં કોઈ પણ ઠેકાણે યુદ્ધ થવા નહિ દઇએ; અને એ સચ્ચાઇના પુરાવા રૂપે શસ્ત્રસંન્યાસની પ્રતિજ્ઞા લેવી જોઇએ. શાંતિચાહક ચિન્તકો વિજ્ઞાનીઓ, ધર્મગુરુઓ- બધાની ફરજ છે કે તીવ્રતાથી આગ્રહપૂર્વક આ એક જ વાતનો પ્રચાર કરે – શસ્ત્રસંન્યાસ કરે !
લાંબા છતાં ટૂંકામાં ટૂંકે
અહિંસા – પ્રેમ દ્વારા મનુષ્યના હૃદયપલટાને ગાંધી–વિનેબાને માર્ગ લોકોને બહુ લાંબા – લગભગ અશકય લાગે છે. પરંતુ વિચાર કરીએ તે એ માર્ગ લાંબે દેખાતો છતાં ટૂંકામાં ટૂંકો છે.
વિક ર
,
-
કિર
.
-
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત વસન્ત વ્યાખ્યાનમાળાની ચેથી વ્યાખ્યાનસભામાં શ્રી જયપ્રકાશ - નારાયણ પ્રવચન કરી રહ્યા છે. બાજુએ સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે બેઠા છે.
(બ્લોક માટે ફી પ્રેસ જર્નલના આભારી)
Page #97
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૬૯
પ્રબુદ્ધ જીવન રાજકારણના અભ્યાસીઓ કદાચ આપણને ડાગ હેમરશુલ્ડના ડૅ, કાંતિલાલ શાહના લેખની આલોચના ભેદી મૃત્યુની તથા ઉથાન્ટના નિષ્ફળ પ્રયાસેની યાદ આપશે. રાજ
આ લેખ “પ્રબુદ્ધ જીવનમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તે કારણ એ મારો વિષય નથી. મને પોતાને તે યુનેમાં જરા પણ શ્રદ્ધા એટલા માટે નહિ કે તેમાં દર્શાવેલા વિચારો સ્વીકાર્ય છે. તે નથી. એમ કહેવાનું મન થાય કે જગતની આંખમાં ધૂળ નાખવા
એટલા માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે કે તેમાં રજૂ કરવામાં મહા સત્તાઓએ ઊભું કરેલું આ એક તેસિંગ ધતિંગ છે. આમ કહેવામાં
આવેલી વિચારણા ઘણા લોકો ધરાવે છે, જેમને ખ્યાલ આવે કે તે
વિચારણા આજની વાસ્તવિકતા સાથે સુસંગત નથી, વ્યવહારુ નથી મારા અજ્ઞાનનું પ્રદર્શન થતું હોય એ પણ સંભવ છે. આમ છતાં
અને તેથી તે વિચારણા ઉપર ઊભી કરવામાં આવેલી કાલ્પનિક આ સંસ્થા છે જ, અને ઘણાં વર્ષોથી કામ કરે છે તે જગતના સામાન્ય ઇમારતને કોઈ અર્થ નથી. પ્રજજને પોતાના રાષ્ટ્રના પ્રતિનિધિને એ સંસ્થામાં મેકલતાં પહેલાં
સૌથી પહેલાં તે તેમનું વિધાન “જગતના સામાન્ય એની પાસે શપથ લેવડાવવા જોઇએ કે પોતે ત્યાં રહી શાન્તિને જ જનને તે યુદ્ધ જ નથી જોઈતુ” આ પાયાનું વિધાન જ પ્રચાર કરશે અને શસ્ત્રસંન્યાસ માટે ઝઝુમશે. દરેક પ્રતિનિધિ પિતાની બરોબર નથી. સામાન્ય જનને યુદ્ધ ત્યાં સુધી નથી જોઇતું કે જ્યાં રાષ્ટ્ર સરકારના આદેશ અનુસાર કામ કરવાનું છે, અને તેથી સુધી તે જન પતે જે રાષ્ટ્રને હોય તેની Sovereigntyનેઆ આદેશ શાંતિને જે હોય, શસ્ત્ર સંન્યાસને જ હોય સ્વાયત્તતાને અન્ય કોઇ રાષ્ટ્ર સીધું કે આડકતરું પડકારતું ન –એ જોવાનું કામ શાંતિચાહક સામાન્ય જનનું છે. આપણા હોય. પણ તેની સ્વાયત્તતાને જે પડકાર કરવામાં આવે દેશની વાત કરીએ તે આપણી લોકસભામના જે સભ્યો છે કે તરત જ તે રાષ્ટ્રને માનવી અત્મિરંક્ષણના નામે યુદ્ધ કરવા લડાયક વૃત્તિના હોય, જેમને હિંસામાં એટલે યુદ્ધમાં જ શ્રદ્ધા તૈયાર થઇ જાય છે. ભારત અને પાકિસ્તાનનો વિચાર કરે; હોય - જેમને પાકિસ્તાન અને ચીનનો ભય હોય - તેવાઓને જ વિશાળ સંદર્ભમાં અમેરિકા અને રશિયાને વિચાર કરો. એટલે તરત હદય પલટો કરાવવાની જરૂર છે. વિનોબા તે આ કહી જ રહ્યા માલુમ પડશે કે જગતના સામાન્ય માનવીને યુદ્ધ નથી ખપતું એમ છે, પણ દેશના સાધુ સંત, શંકરાચાર્યો, આચાર્યો, - બધાએ આ વાત કહેવામાં કેવળ અતિશયતા જ રહેલી છે. શાંત પળામાં માનવી માત્ર ઉપાડી લેવી જોઇએ. સંભવ છે કે આમાંના કેટલાક યુદ્ધને અનિવાર્ય જરૂર વિચારે છે, ઇરછે છે કે આ દુનિયામાં લડાઇ ન હોય તે માનતા હોય. એવાને અત્રે ગણતરીમાં લેવાનો નથી.
સારું, પણ એ જ માનવી અન્ય રાષ્ટ્રના આક્રમણ પ્રસંગે પોતાના | આપણા અર્થશાસ્ત્રીઓ કટોક્ષપૂર્વક હસીને પૂછશે, “શસ્ત્રોનાં દેશનો બચાવ કરવા માટે બંદૂક લઈને દોડે છે, એટલું જ નહિ કરીનાં બંધ કરશે તે પરિણામે લાખો લોકો બેકાર થશે, તેમને પણ અન્ય દેશ ઉપરની આક્રમણમાં પણ સામેલ થાય છે. આમ રોજી રોટી કયાંથી આપશે ?” અર્થશાસ્ત્ર મારો વિષય નથી, પરંતુ હોવાથી તેમનું પાયાનું વિધાન જ બરોબર નથી. જગતના ત્રણ અબજ માનવી ગયાં એમાં આ બધા આવી જ
બીજે તેઓ જણાવે છે કે “હમણાં ભૂમિપુત્ર (તા. ગયા. એટલે પ્રત્યેકને ભાગે ત્રેપન ર્ડોલર તે આવશે જ, પણ અર્થ- ૬-૨-૬૯ને અંકમાં) વાંચ્યું કે ૧૯૬૬-૬૭માં જગતના દેશોએ શાસ્ત્રી મિત્ર કહેશે, “ ભાઈ, ત્રેપન ગૅલર તમે માથા દીઠ ગણ્યા, પણ ભેગા મળીને શસ્ત્રસરંજામ પાછળ ૧૫૯ અબજ ડોલર ખરચ્યા. એમાં તે રશિયા અમેરિકાએ ખરચેલી રકમ પણ આવી ગઈ. એમના જો આ જે રકમ પૃથ્વીના ત્રણ અબજ મનુષ્યો વચ્ચે વહેં ચી ગશે કુંવાર નથી કે શસ્ત્ર સંન્યાસ દ્વારા બચેલી રકમ તેઓ આખી નાખીએ તે પ્રત્યેક વ્યકિતને ત્રેપન ડોલર અથવા ૩૭૧ રૂપિયા દુનિયામાં વહેંચે. તમે માત્ર ભારત માટે જ બેલી શકે. ભારત મળે. એક ભારતીય નાગરિકને આટલી રકમ મળે છે તે તેની શઅસંન્યાસ કરે તે માત્ર અગિયાર અબજ બચે, એટલે વ્યકિત- વાર્ષિક આવક લગભગ બેવડી થઈ જાય અને ભૂખે મરવાને દીઠ બહુ બહુ તો બાવીસ રૂપિયા બચે. અર્થાત પરાણે એક મહિ- પ્રસંગ જ ન આવે.” કેવું સુંદર અને મોહક ચિત્ર? અને આ નાની ખાધા - ખરચી મળે. બાકીના અગિયાર મહિના પેલા લોકો શું કયારે બને કે જયારે બધા દેશે શસ્ત્રસંન્યાસ કરે છે અને ત્યારે, કરે?” પ્રશ્ન પ્રસ્તુત છે. બેકાર થતા કોને અનાજના ઉત્પાદનમાં પણ ‘વે દિન કહાં કે મિયાં કે પાંઉમે જતિયાં!” આવો શસ્ત્રસંન્યાસ લગાડી શકાય. એમાંથી વધે તેને માટે ગાંધીજીને રેંટિયો છે જ, એકદમ નજીકના ભવિષ્યમાં શકય છે ખરે? જો શક્ય ન હોય તે અહીં જ રેટિયામાં રહેલી શકિતની પ્રતીતિ થાય છે. કેટલું સુલભ, તેની ઉપર આવા હવાઇ કિલ્લાએ ઊભા કરવાને અર્થ શું છે? સસ્તુ અને સહેલું યંત્ર અને છતાં મંત્રનું તેમાં કોઈ કુલક્ષણ નહિ! એમાં કોઇ શક નથી કે શસ્ત્રસંન્યાસ જો ખરેખર બધા રટ્ટો
આ લેખકને એવો દાવો નથી કે શસ્ત્ર સંન્યાસને પરિણામે સ્વીકારે તે જરૂર સર્વત્ર શાંતિ અને અભ્યદયનાં અભિનવ દર્શન ઊભા થતા દરેક પ્રશ્નનો ઉકેલ એના ખિસ્સામાં છે, પરન્તુ જે લેકે થાય. પણ જ્યાં સુધી પરસ્પરની સ્પર્ધા, મોટા પાયાના રાગદ્ર વિચારક છે તેમની સમક્ષ આ પ્રશ્ન રજૂ કરવાને મુદ્દો છે, જે અને નાની મોટી બાબત ઉપર ગંભીર અથડામણની શકયતા ઊભી અઢળક પૈસે જગત શસ્ત્રોની પાછળની આંધળી દોટને પરિણામે ખરચે હોય ત્યાં સુધી શસ્ત્રસંન્યાસની વાત કેવળ સ્વપ્નવત રહેવાની છે. છે, અને જેના વાદે આપણે પણ નિ:સહાય બની તણાયે જઈએ છીએ લેખક આગળ ચાલતાં જણાવે છે કે જે માત્ર ભારત તે તરફ આંગળી ચીંધવાને છે. વળી એ પણ જુએ કે આ વિનાશક શસ્ત્રસંન્યાસ સ્વીકારે તે માત્ર અગિયાર અબજ બચે. એટલે કે ઉડાઉગિરીથી કોઈનું પણ રુંવાડું ફરકતું નથી. પણ કોઈ બાવો વ્યકિત દીઠ બહુ બહુ તે બાવીશ રૂપિયા બચે. અર્થાત સામાન્ય યજ્ઞ કરવા જાય છે તે અમારા ચેખાવાળા સાહેબ, પરમાનંદભાઈ, નાગરિકને લગભગ એક મહિનાની ખાધાખરચી મળે. પણ ભારત વગેરે અનેક એના પર તૂટી પડે છે. અને વિચાર કરો કે યજ્ઞમાં જે માટે આ એકપક્ષી શસ્ત્રસંન્યાસ શકય છે ખરે? આજની કંઈ ધી, અનાજ, આદિ હોમાય છે, તે નાશ પામ્યાથી દેશને નુકસાન પરિસ્થિતિમાં જે શાસક વર્ગ ક્ષેત્ર સંન્યાસની વાત કરશે તે શસિક થાય છે એટલું જ; ત્યારે શસ્ત્રના ઉત્પાદનમાં દ્રવ્ય તે વેડફાય છે જ, વર્ગ રાજસત્તા ઉપર ટકી જ નહિ શકે એને લેખકને ખ્યાલ પરંતુ પ્રત્યેક શસ્ત્રમાં એક નહિ, બલ્ક અનેક માનવીઓને પ્રાણ
છે ખરો ? લેવાની શકિત રહેલી છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ - આ ચર્ચા દરમિયાન વ્યકિતગત શસ્ત્રસંન્યાસ એટલે કોઇ પણ તેમ આ વિનાશક શકિત જમા થયા કરે છે.
સંયોગોમાં સામને કરવાના હેતુથી પશુબળને જરાપણ ઉપયોગ યજ્ઞમાં વેડફાતા દ્રવ્યને કોઈ રીતે બચાવ કરવાને મારો ઈરાદે
ન કરવાની પ્રતિજ્ઞા. આ અને એ જ રાષ્ટ્રગત શસ્ત્રસંન્યાસ-એ બે નથી; માત્ર એટલું જ બતાવવું છે કે શJઉત્પાદન પાછળ અબજો
વચ્ચે મેટ ફરક રહે છે તે આપણે ધ્યાનમાં લેવા જોઈએ. રૂપિયા ખરચાય છે તેથી કોઈ અંગ્રેજી ભણેલાને આઘાત નથી,
કોઇ પણ વ્યકિત જ્યારે આવી પ્રતિજ્ઞા લે છે ત્યારે તે પ્રતિજ્ઞાની પણ ધર્મની કોઈ વિધિ યા શ્રદ્ધા નિમિત્ત ( ભલે એ શ્રદ્ધા અંધ હોય)
ખાતર પિતાની જાતની આહુતિ આપવાને તે તૈયાર હોય છે કંઈ દ્રવ્ય વપરાય છે, તો ચારે બાજુથી “પુણ્ય પ્રકોપ” ફાટી નીકળે
અને તે દ્વારા તે કૃતાર્થતા ચરિતાર્થતા અનુભવે છે, કારણ કે છે, ને પ્રહારો (અલબત્ત શાબ્દિક) ને વરસાદ વરસે છે. અને હું
અહિસાની દિશાએ તે વ્યકિતએ એ હદ સુધી વિકાસ સાધ્યું હોય વૈશ્ય પ્રકોપ” કહું છું. વાણિયાવાડમાં કોઈ ચેર પકડાય, તો પ
છે. આ કોઈ એક વ્યકિતની બાબતમાં આ શક્ય છે. પણ કોઈ એક ડિાયા પછી બધા વાણિ. એને મારવા તૂટી પડે છે. આપણને અહિં
રાષ્ટ્ર માટે પ્રસ્તુત શસ્ત્રસંન્યાસ ત્યારે જ શકય બની શકે કે, સામાં જીવંત અને સાચી શ્રદ્ધા હોય તે શસ્ત્રો પાછળ વેડફતા અબજો (૧) જ્યારે તેની આસપાસનાં પ્રતિદ્વન્દી રાષ્ટ્રો પણ એ રૂપિયાના ધણ સામે આપણામાં પુણ્ય પ્રકોપ ભભૂકી ઊઠ જોઈએ, પ્રકારને રાઅસંન્યાસ સ્વીકારવાને–અમલી બનાવવાને-તૈયાર શલા કારણ શસ્ત્રસંન્યાસ એ જગતમાં શાંતિ સ્થાપવાને ટૂંકામાં ટૂંકો હોય અથવા તો માર્ગ છે.
(૨) જયારે પ્રસ્તુત દેશ અહિંસાની ભાવના ઉપર છાવર તા. ૧૦-૪-૬૯.
કાન્તિલાલ. શવાને-ફના થવાને--અને એ રીતે એક આદર્શને મૂર્તરૂપ આપવાને
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૬૯
ખરેખર તૈયાર હોય. આ બીજા વિકલ્પ માટે ભારત કે અન્ય કોઇ
આ ઉપરાંત લેખક ડૉ૦ કાતિલ શાહ પોતાના લેખમાં દેશ આજે તૈયાર હોય અથવા તે તરતના ભવિષ્યમાં તૈયાર આક્ષેપ કરે છે કે, શ્રી પરમાનંદનભાઇનું કે ગુજરાત રાજયના શિક્ષણ થાય એ આપણી કલ્પનામાં આવતું નથી. પહેલે વિ૯૫ હજુ મંત્રી શ્રી ચોખાવાળાનું દીલ લક્ષચંડી યજ્ઞ પાછળ કરવામાં આવેલા આજે અસ્તિત્વમાં નથી. તેથી ભારત માટે એકપક્ષી શસ્ત્રસંન્યાસની દ્રવ્યવય જોઇને ખૂબ ઉકળી ઊઠે છે અને તે યજ્ઞ કરનાર ઉપર તૂટી પડે વાત કરવી એ આજની પરિસ્થિતિના સંદર્ભમાં વ્યર્થ વાણીવિલાસ છે. છે, જયારે શસ્ત્રસરજાંમ પાછળ કરવામાં આવતા અનર્ગળ દ્રવ્યય * અહિં થોડુંક તાત્ત્વિક નિરૂપણ કરે તે અહિસા ઉપદેશને વિષય અંગે તેમનું રૂવાડું પણ ફરકતું નથી. આ વિધાન પણ અમારા નથી. જીવનભરની ઉપાસનાનો વિષય છે. વ્યકિત માટે અહિંસાની વિશે તેમણે બાંધેલી અમુક ૫ના ઉપર આધારિત છે. શસ્ત્રસ્પર્ધા સાધના તલક્ષી સતત પુરુષાર્થદ્વારા શકય બને છે. આવી પાછળ થતા દ્રવ્યય અંગે આજ સુધીમાં પ્રબુદ્ધ જીવનમાં કાંઇક . સાધનાનાં દષ્ટાંતે માનવીના ઇતિહાસમાંથી અવારનવાર મળી લખવાનો સંયોગ ઊભો થયો ન હોય તે ઉપરથી તે અંગે અમારું દિલ પણ આવે છે. પણ કોઈ પણ રાષ્ટ્ર અહિંસાને વળગી રહીને જરા પણ ધબકતું નથી એમ માની લેવાને કશું જ કારણ નથી. પિતાની આહુતિ આપવાની તૈયારી દેખાડયાનું હજુ સુધી ' એવી ઘણી બાબત છે કે જે વિષ પ્રબુદ્ધ જીવનમાં ખાસ કશું લખવાનું જાણવામાં આવ્યું નથી. વ્યકિતગત અહિંસાને વિચાર ઠીક પાંગર્યો ન બન્યું હોય દા. ત. માંસાહાર નિમિત્તે થતી ઢગપાબંધ પશુઓની છે, પણ સમુદાયના વિચાર તેમ જ આચારમાં અહિંસાની જડ કતલ. એમ છતાં, આ બાબત વિષે અમારૂં ચિત્ત કશું સંવેદન અનુહજુ બેઠી નથી. એ દિશાએ સમુદા–રાષ્ટ્ર પણ-આગળ વધ્યે જ ભવનું નથી એમ સૂચવવું કે માની લેવું વધારે પડતું છે. છૂટકો છે. અહિંસાના સામુદાયિક સ્વીકાર સિવાય માનવજાત આંખ સામે જે ઘટના બની હોય અને દિલમાં ડંખ અને કદી પણ સ્થાયીપણે સુરક્ષિત બની શકવાની છે જ નહિ. દુ:ખ પેદા કરતી હોય અને એ જ ઘટનાનું પાછું વધારે મોટા પાયા હવે પાછા આપણે મૂળ ચર્ચા તરફ વળીએ. ડે. કાંતિલાલ
ઉપર પુનરાવર્તન થવાને સંભવ હોય ત્યારે પત્રકાર તરીકે તે ઘટના શાહ પોતાના લખાણને વચગાળે જણાવે છે કે “મને પિતાને
અં” લખવાનું–લોકોનું ધ્યાન ખેંચવાનું–રાહેજે પ્રાપ્ત થાય છે. તે યુનેમાં જરા પણ શ્રદ્ધા નથી. એમ કહેવાનું મન થાય કે
શસ્ત્રસ્પર્ધા પાછળ દુનિયાનાં રાષ્ટ્રો જે પાર વિનાને વય કરી રહેલ છે કે જગતની આંખમાં ધૂળ નાંખવા મહાસત્તાઓએ ઊભું કરેલું
તે અંગે દિલમાં પારાવાર દુ:ખ થાય છે. આમ છતાં, જયાં સુધી તેતીંગ ધતીંગ છે” આમ કહીને લેખક જણાવે છે કે “આમ
એક રાષ્ટ્રને અન્ય રાષ્ટ્રના આક્રમણને ભય છે, એટલું જ નહિ પણ, કહેવામાં મારા અજ્ઞાનનું પ્રદર્શન થતું હશે એ પણ સંભવ છે.”
એ પ્રકારની પૂરી સંભવિતતા છે, ત્યાં સુધી આત્મરક્ષણ અર્થે આ લેખકને જણાવવાનું મન થાય છે કે આમ કહીને ખરેખર
શસ્ત્રસ્પર્ધા અનિવાર્ય છે અને તે સામે અવાજ ઉઠાવવાને હાલ તેમણે નર્યા અજ્ઞાનનું પ્રદર્શન કર્યું છે.
કોઈ અર્થ નથી એમ સમજીને તે અંગે મૌન ધારણ કરવામાં આવે પહેલા વિશ્વયુદ્ધ પછી લીગ એફ નેશન્સ નામની સંસ્થા
છે. દુનિયામાં શાન્તિની સ્થાપના કરવા માટે શસ્ત્રસંન્યાસની નહિ, હતી. તે મોટા ભાગે નિષ્ફળ નીવડી અને બીજું વિશ્વયુદ્ધ આવ્યું.
પણ રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે ભાઇચાર પેદા થવાની જરૂર છે. એ ભાઇચારે તે પૂરું થયા બાદ આ મુને અસ્તિત્વમાં આવેલ છે. તેણે આજ
પેદા થશે કે આપે આપ શસ્ત્રસંન્યાસ થવાનું જ છે. માટે આજે સુધીમાં ઘણું કામ કર્યું છે. અને કેટલાંક યુદ્ધ શરૂ થતાં અટકાવ્યા
ભાર મૂકવાની જરૂર છે પરસ્પર ભાઇચારા ઉપર અને નહિ કે છે અથવા તે કેટલીક અથડામણ વાટાઘાટે દ્વારા શાંત પાડી છે.
શસ્ત્રસંન્યાસ ઉપર. એમ છતાં હજુ દુનિયામાં શાંતિનું વાતાવરણ સ્થિર થયું નથી.
આ લખાણ ઉપર આટલી લાંબી ચર્ચા કરવાનું પ્રયોજન કારણ કે ચીન જેવી સત્તા હજુ એના પરિઘની બહાર છે અને
એ છે કે શસ્રસંન્યાસના સંદર્ભમાં જે અનેક લોકો ડં. કાંતિલાલ અમેરિકા-રશિયા, પાકિરતાન-ભારત, ઇજિપ્ત-ઇઝરાઇલ વગેરે દેશનાં
શાહ જેવી ભ્રમણાઓ સેવતા હોય છે અને શસ્ત્રસંન્યાસની જાદુઈ દિલ સાફ નથી. આમ છતાં આજે પણ આ સંસ્થાની ઘણી ઉપયેગીતા
લોકડી ફેરવતાં દુનિયાના બધાં દુ:ખનું નિરાકરણ થઇ જશે અને છે તે જે કોઇ દિનપ્રતિદિન બનતી આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને
સુખશાંતિ અને આબાદીનું સામ્રાજ્ય સ્થપાશે એમ માનતા હોય છે. બદલાતી જતી પરિસ્થિતિને અભ્યાસ કરતા હોય છે તેણે કબુલ
તેમની ભ્રમણાઓનું પણ આ વિવેચનથી જરૂરી નિરસન થઈ જાય. કર્યા સિવાય છૂટકો નથી.
આ વિવેચનને સાર એ કે ડે. કાંતિલાલ શાહે દેખાડેલ લેખક આ જ વિષયની આચનાના સંદર્ભમાં એક એવી સર્વરવીકૃત શસ્ત્રસંન્યાસને માર્ગ હજુ ભાવિનું સ્વપ્ન છે, વર્તમાનની સૂચના કરે છે કે “આમ છતાં આ સંસ્થા છે જ અને ઘણાં વર્ષોથી
વાસ્તવિકતા નથી. ઘણા લાંબે છે, ટૂંકો નથી. ઘણા અઘરો છે, કામ કરે છે તે જગતના સામાન્ય પ્રજાજને પોતાના રાષ્ટ્રના
સહેલું નથી. પ્રતિનિધિને સંસ્થામાં મેલતાં પહેલાં એની પાસે શપથ લેવરાવવા
" સુધારે– જોઇએ કે પતે ત્યાં રહીને શાંતિને જ પ્રચાર કરશે અને શસ્ત્ર
વર્ષ ૩૦, અંક ૨૪ (૧૬-૪૬૯)માં ૨૬૯ મે પાને, બીજા સંન્યાસ માટે ઝઝુમશે.” આ સૂચના પાછળ પણ ઊંડી સમજણને
કોલમની ત્રીજી લીટીમાં ‘ક’ને બલે ‘ક’ અને આઠમા અભાવ દેખાય છે. યુનેમાં કોઈને પણ પ્રતિનિધિ તરીકે મેકલવાની
પેરેગ્રાફમાં ‘૭૭'ના બદલે ‘૭૬' વાંચવા વિનંતિ છે. જવાબદારી તે તે રાષ્ટ્રના શાસક વર્ગની હોય છે અને એ પ્રતિ
પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં “પહેલો પુરુષ એક વચન” એ નિધિએ પોતાના રાષ્ટ્રના શાસક વર્ગની નીતિનું તેમ જ હિતેનું
શિર્ષક લખાણની નેધમાં શ્રી ગગનવિહારી મહેતાએ મારી માફક સમર્થન કરવાનું હોય છે. જે પાકિસ્તાન અને ભારત વચ્ચે અથડામણ 6 વર્ષ વટાવ્યાને જણાવ્યું છે તેમાં સુધારવાનું કે તેમને હજ થઇ તે યુનેમાં બેઠેલા ભારત અથવા તે પાકિસ્તાનના પ્રતિનિધિઓ
થોડા દિવસ પહેલાં જ ૭૦ મું વર્ષ શરૂ થયું છે. પરમાનંદ પિતપેતાના રષ્ટ્રોની નીતિને આગળ ધરવી કે શાંતિ અને શાસંન્યાસ ની જ વાત કર્યા કરવી ? અને એ પણ સમજી લેવું ઘટે છે કે
ભગવાન બુદ્ધ આવી અથડામણ દરમિયાન તે તે રાષ્ટ્રને સામાન્ય નાગરિક પણ મે માસની બીજી તારીખે રાત્રે ૮-૪૫ વાગે મુંબઇના ઍલ મોટા ભાગે શાન્તિ અને સુલેહતરફી નહિ, પણ યુદ્ધતરફી બની ઇન્ડિયા રેડિયે ઉપરથી શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહને ‘ભગવાન ગયું હોય છે એ આપણે રોજ-બ-રેજને અનુભવ છે.
બુદ્ધ’ ઉપરનો વાર્તાલાપ પ્રસારિત કરવામાં આવશે.
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રીમતી ઊર્મિલાબહેન ગિરધરલાલની
માટી અને આભલાંની લાક-કળા
શ્રી
મતી ઊર્મિલાબહેન ગિરધરલાલે ‘માટી ને આભલાં’ના કરેલા અદ્યતન પ્રયોગોએ, ભારતની લેાક-કલા માટે નવી દિશા ઉઘાડી આપી છે. ગુજરાતના એક ગર્ભશ્રીમંત અને સુસંસ્કૃત કુટુંબનાં એ સુપુત્રીના જન્મ ૧૯૧૩માં ગુજરાતના આગેવાન ઉદ્યોગપતિ શેઠશ્રી મંગળદાસ ગિરધરદાસને ત્યાં થયા. તેમનાં લગ્ન કલારસજ્ઞ શ્રી ગિરધરલાલ દામોદરદાસ સાથે થયાં. માતુશ્રી કંચનગૌરીને ગુજરાતના લગભગ દરેક ધરમાં સ્થાન પામી ચૂકેલ ભરતકામ તેમજ મેતીનાં તારણ વગેરે ભરતાં જોઈ, ઊર્મિલાબહેનમાં આવી લોક-કલા પ્રત્યે અભિરુચિ જાગૃત થઇ. કલા પ્રત્યેના આ આદર અને રસ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ કલાકાર શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન નીચે સવિશેષ પાંગર્યા. કૌટુંબિક તેમ જ સામાજિક જવાબદારી અદા કરવાની સાથે ઊર્મિલાબહેન ગુજરાતની સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિએમાં પણ એતપ્રેત બની રહ્યાં છે. તેઓશ્રી ગુજરાતની પ્રથમ સ્ત્રીસંથા ‘ન્યાતિસંધ’નાં પ્રમુખ છે. નકામી કે ફેંકી દેવા જેવી ચીંજવસ્તુઓમાંથી તેઓ નયનરમ્ય સુશાભના, ફર્નિચર વગેરે બનાવતાં રહી પેાતાની કલાશક્તિને સ્રોત વહેતા રાખી રહેલાં છે. અમદાવાદમાંનું તેમનું ધર પરંપરાગત તેમ જ આધુનિક કલાશૈલીના સમન્વયના પર્યાય સમું બની
રહ્યું છે.
piphélg] ×Âbalp® l
આજે હવે એક સેાપાન આગળ વધીને એમની એ મૃદુ કલાભિમુખતા માટી, રંગ તે આભલાંના નવીન પ્રયોગામાં પ્રફુલવા લાગી છે. ભારતની લાક-કલા
ભારતની લાક-કલા છેલ્લાં ખે હજાર વર્ષથી પ્રાચીન પ્રણાલિ સાથે સુમેળ સાધીને કાળની સામે ઝઝૂમતી રહી છે, અને પાતાનામાં કલાના નવા પ્રકારા આમેજ કરતી રહી છે. આમાંના કેટલાક પ્રકાર ગ્રામીણ તત્ત્વાથી સભર છે; કેમકે એક બાજુ ગ્રામજનતાની અંતરતમ ઊર્મિ, આકાંક્ષાઓ અને અનુભવેાના આવિષ્કાર હતા, તા સાથેસાથે ખીજી તરફ અને ધરેલુ રીતરસમાં જોડે જોડતી કાઈ એક કડી હતી. એમાં ભલે સિદ્ધહસ્તપણાની ઊણપ દેખાય, પરંતુ પ્રાણી અને માનવ-આકારમાં જણાતી પ્રાણવાન સાદગી, આનંદેમિ અને જીવનના ધબકાર તે એમાં સજીવન બની રહે છે. આ સ્થાપિત થએલી શૈલી અનેક કલા-પદ્ધતિઓના પરિપાક છે.
મહદ અંશે ભારતીય સ્ત્રી ભૂમિ પર, ભીંત પર કે ભરતગૂંથણુ દ્વારા જે ઉચ્ચ કાર્ટિના આકારા—ભાત અને તેને અનુરૂપ નયનરમ્ય રંગા—માં કલાનું નિરૂપણ કરે છે તેમાં જે ભાવપ્રધાન પ્રતીકાના પ્રયોગ કરે છે, તે સર્વમાં ભારતીય લેાક-કલાની લાક્ષણિકતાઓના તાદશ ચિતાર અનુભવી શકાય છે.
સુંદર આકૃતિઓથી સભર ધૂલીયિત્ર (રંગાળી) પાડવાના રિવાજ તા ભારતમાં મહિલાઓના વિશિષ્ટાધિકાર સમા છે. આર્યાંના આગમન નીચે પહેલાં, પરંપરાથી તેઓ એ શીખ્યાં છે. ભારતના વિભિન્ન વિરતારામાં સ્ત્રીએ ભૂમિ કે ભીંતાને ચિત્તાકર્ષક આકારથી આલેખે છે. કંથા, રંગાળી, અલ્પના, આભલાં મઢેલું ભરતકામ અને આદિવાસી તેમ જ ગ્રામીણુ લેાકાની ભીંતા પરનાં આલેખનમાં વ્યક્ત થતાં પ્રતીકો એ જ શૈલીને પરિપાક છે. નવા આવિષ્કાર
સ્ત્રીઓ દ્વારા વિકસતી આ પરંપરાગત, ધાર્મિક અને વ્યવહારગત કલા જેવા એક વિશિષ્ટ પ્રકાર શ્રીમતી ઊમિલાબહેનમાં નવા આવિષ્કાર પામે છે. તેમની આ નવીન કૃતિએ પુરાણી શૈલીએ સાથે સુસંગત બની રહેલી છે. એમાં એમની આગવી કલાદષ્ટિ તેમજ એક શિલ્પીની સૂઝને સમન્વય સધાયા છે. સુરેખ આકારા સાથે તાલ લેવું સેાહામણું ભરતકામ, ભવ્ય સાદગી અને નયનરમ્યતા એમાં તાદશ્ય થાય છે. એમણે લાક
Page #100
--------------------------------------------------------------------------
________________
કલાનાં તમામ તત્ત્વને અપનાવીને નાવિન્યને સભર ખનાવ્યું છે. બધી જ વસ્તુઓ—ધડા, વાસણા, રમકડાં, ટ્રે, તેરણા --કલાકારના એક સ્પર્શમાત્રથી જીવંત કલાની ભાષા ખેાલતી થઈ જાય છે. એમની કૃતિઓ ખરેખર દૃષ્ટિની તૃપ્તિ છે.
આમ, તેઓશ્રી પાશ્ચાત્ય કલાની કેટલીક લાક્ષણિકતાએ સ્વીકારીને પરંપરાના આશ્રયે આદિવાસી તેમ જ ગ્રામકલા વચ્ચે સેતુ સમાન બની રહ્યાં છે. પરંપરાગત શૈલીઓને સમન્વય સાધી, ભવ્ય અને પ્રાણવાન આકારાની સાથેસાથે આધુનિક ઘરાની સમુચિત તેમ જ રૂઢિગત જરૂરિયાતા પોષી શકે તેવી કલાને સ્થૂલ અને યાંત્રિક ગણતરીવાળી આધુનિક કલાના સ્થાને એમણે સ્થાપિત કરી છે. આમાં હેતુનું સામ્ય તો છે જ; સજાવટ જોકે કેટલીક વાર વધારે સભર અને ભવ્ય બની રહે છે તે પણ વસ્તુઓનાં માપ સાથે આદિવાસી કલાનું પ્રમાણ સુમેળ સાધી રહે છે; પરિણામે ધારી અસર ઊભી થાય છે. આમ, કલા કલાકાર અને સમાજની વચ્ચે એક તાર સંધાય છે. આ રીતે શ્રીમતી ઊર્મિલાબહેન કલા અને કલાપિપાસુઓ વચ્ચે સેતુ સમાન ખની રહ્યાં છે.
રંગની રેખાઓ સાથે મેાતી અને આભલાં ચાઢીને સર્જેલી કૃતિ નીચે : ’દાણુલીલા' અને ‘ફૂલદાન’
ASTHETIC
હેલ
ବାବାଗସ୍ଥିତ
આભૂષણપેટી
દીપાળા
Page #101
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૯
પ્રભુ જીવન
પ્રકી નોંધ
✩
રવીન્દ સરોવર સ્ટેડિયમની પિશાચી લીલા અંગે શ્રી મુંબઈ જૈન યુવક સંઘનો ઠરાવ
તા. ૧૭-૪-૬૯ના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ નીચે મુજબ ઠરાવ કર્યો છે:
“એપ્રિલ માસની છઠ્ઠી તારીખે મેઢી સાંજના સમયે કલકત્તા ખાતે રવીન્દ્ર સરોવર ડૅડિયમમાં યોજવામાં આવેલા એક મનોરંજન કાર્યક્રમ દરમિયાન એકાએક ધ્વનિવર્ધક યંત્રા બંધ કરવામાં આવ્યા, ઈલેકટ્રીસીટીનો સંબંધ કાપી નાખવામાં આવ્યો, અને એ રીતે પેદા થયેલા અંધારાનો લાભ લઈને હેતુપુર:સર આવેલા કેટલાએક ગુંડાઓએ અંધાધૂંધી ફેલાવી અને ત્યાં એકઠા થયેલા નાગરિકો સાથે કેવળ હેવાનિયતભર્યું આચરણ કર્યું અને અનેક બહેનેની બેઈજજતી કરી અને તેમનાં કપડાં, દાગીનાંઓની લૂંટ ચલાવી આ બધા છાપાઓ દ્રારા બહાર આવેલા સમાચારો જાણીને શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ઊંડા રોપ અને શરમની લાગણી અનુભવે છે અને આપણી પ્રજા કેવા નૈતિક અધ:પતનના માર્ગ ઉતરી પડી છે તેના ખ્યાલપૂર્વક, ઉગ્ર પ્રકોપની લાગણી દાખવે છે. અહેવાલો ઉપરથી જણાય છે કે આ શરમજનક દુર્ઘટના એક વ્યવસ્થિત યોજનાનું પરિણામ હતું અને ઉચ્ચ સ્થાન ધરાવતી કેટલીક વ્યકિતઓ તે સાથે સંકળાયેલ હતી. પશ્ચિમ બંગાળની સરકારે આ અંગે તપાસ સિમિત તે નીમી છે, પણ એ માત્ર દેખાવ પૂરતી ન રહે, પણ ઊંડી તપાસ કરી આ હેવાનિયત સાથે સંકળાયલા ગુંડાઓને શોધી કાઢી તેમની સાથે પ્રસ્તુત સરકાર સખ્ત હાથે કામ લે એવી આ સાંઘ અપેક્ષા રાખે છે.' એક અસ્પૃષ્યાત છતાં અણમેાલ ગૃહસ્થના દેહવિલય
ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડતના એક વખતના સાથી શ્રી કલ્યાણદાસ ગોહનદાસ મહેતાનું ૮૬ વર્ષની ઉંમરે મુંબઈ ખાતે એપ્રિલ માસની ૧૧મી તારીખે અવસાન થયું.
શ્રી રામદાસ ગાંધી જેમનું તાજેતરમાં મુંબઈ ખાતે અવસાન થયું છે તેમણે લખેલા સાંસ્મરણામાં જણાવવામાં આવ્યું છે તે મુજબ “સ્વ. કલ્યાણદાસભાઈ બાપુજી સાથે દક્ષિણ આફ્રિકા ઠેઠ ૧૯૦૨ માં રઢારેક વર્ષની ઉંમરે ગયા હતા, અને બાપુજીની ઑફિસમાં કામ કરતા હતા. બાપુજી તેમને ‘કલ્યાણદાસ ’ કહીને સંબાધતા હતા, કલ્યાણદાસભાઈ બા બાપુ સાથે એક સન્નિષ્ટ પુત્રની જેમ વર્તા હતા. જોહાનિસબર્ગના રંગીન જાતિના મલનિવાસમાં પ્લૅગ ફાટી નીકળ્યા હતા. એ ભાગમાં હિંદી ભાઈઓ પણ રહેતા હતા. એ વખતે બાપુની પડખે રહીને ખેંગમાં સપડાયલા ૭૦ માણસાની તેમણે સેવા કરી હતી, અને એ સિત્તેરમાંથી માત્ર એક જ માણસ બચી શકેલા. એ બધાતા અન્તિમ સંસ્કાર પણ તેમણે જ કરેલા,
“ કલ્યાણદાસભાઈ બ્રેકોના ઉપયોગ માટે સ્વચ્છ પાણીના કૂવા ખાદવાનું કામ પણ કરતા, અને અમારી સાથે આત્મસાત થઈને રહેલા. અમારા સુખ દુ:ખમાં ભાગ લેવાનું કદી ચૂકતા નહિ, “ ૧૯૪૮ માં જ્યારે ગોડસેની ત્રણ ગોળીથી બાપુની દિલ્હીના બિરલા હાઉસની પ્રાર્થના ભૂમિ ઉપર ૩૦મી જાન્યુઆરીએ હત્યા થઇ તેના ૧૫ જ દિવસ પહેલાં કલ્યાણદાસભાઇ પેાતાના એક મિત્ર સાથે બાપુને મળવા ગયેલા. તે વખતે બાપુએ પેાતાની આસપાસની મંડળીને ઉદ્દેશીને કહ્યું હતું કે: “ કલ્યાણદાસે કદીયે મારી પાસે મદદ માગી નથી. મારી સાથેના સંબંધને તેમણે કદી પણ પોતાના ધંધા અર્થે વટાવ્યો નથી. ’
‘છેક યુવાવસ્થાથી માંડીને આજની ઘડી સુધી એમનું જીવન ‘નિર્માનહાજિતસંગદોષા' (ગીતા અધ્યાય ૧૫, શ્લોક ૫) એ વાકયને સાર્થક કરતું અનુભવ્યું છે, એટલે સહજ ભાવે તેમના પ્રતિ મસ્તક નમે છે.” બાપુજીએ પણ ૧૯૦૬ ની સાલમાં જોહાનિસબર્ગથી શ્રી લક્ષ્મીદાસ ગાંધી ઉપરના પત્રમાં તેમના વિષે લખ્યું હતું કે “ જેઓ દિલના સાચા હોય છે તેઓ મને ગમે છે. જગ
મોહનદાસના દીકરા કલ્યાણદાસનો આત્મા પ્રલ્હાદના જેવા છે. એટલા ખાતર તે તેમને, જે જન્મના કારણે મારો દીકરો છે તેના
કરતાં વધારે પ્રિય છે.”
આવી એક માનવવિભૂતિએ ઉપર જણાવ્યું તે મુજબ એપ્રિલ મારાની ૧૧ મી તારીખે આપણી વચ્ચેથી હંમેશને માટે વિદાય લીધી છે. તેઓ કોઇ રાજકારણમાં કે જાહેર જીવનની ધાંધલ ધમાલમાં પડયા નહાતા, અને આ દુનિયાના બહુ લાકોએ તેમને જાણ્યા નહોતા. આમ છતાં તેમને જેમણે જાણ્યા હશે તેઓ તેમને એક ઉત્કૃષ્ટ કોટિના શીલસંપન્ન સજજન તરીકે, સચ્ચાઇને વરેલા એક માનવી તરીકે, વિનમ્ર, નિર્દંભ, પ્રેમાળ સન્મિત્ર તરીકે કંઇ કાળ સુધી સંભારશે. ગાંધીજીએ જેમને આવું પ્રમાણપત્ર આપ્યું છે તેવા પુણ્યપુરુષને આ રીતે અંજલિ આપતાં હું એક પ્રકારની કૃતાર્થતા અનુભવું છું.
સ્વ. કલ્યાણદાસભાઈ પોતાની પાછળ વયેવૃદ્ધ પત્ની, બે પુત્રા અને બે પુત્રીએ મૂકી ગયા છે. બન્ને પુત્રા વ્યાપાર-વ્યવસાયમાં સારી રીતે ગેાઠવાયા છે. બે પુત્રીઓમાં મેટાં પુત્રી સાહિત્યકાર શ્રી હીરાબહેન પાઠક ક્વે કાલેજમાં આધ્યાપિકા છે; અને બહેન શકુન્તલા કર્યું. કૉલેજના અધ્યાપન વિભાગની પ્રિન્સીપાલ છે. આ કુટુંબ પરિવાર સાથે હું વર્ષોથી સુપરિચિત છું અને સ્વજન ભાવે સંકળાયેલા છું. તેમના પ્રત્યે આ દુ:ખદ પ્રસંગે હું ઊંડા દિલની સહાનુભૂતિ અનુભવું છું.
શ્રી એસ. કે. પાટિલને મત આપવા અનુરોધ
ચાલુ થયેલા મે માસની ચેાથી તારીખે લોકસભાની એક બેઠક માટે બનાસકાંઠા જિલ્લામાં થનાર ચૂંટણીઅંગેના જંગ ત્રણ મહારથીએ વચ્ચે ખેલાઇ રહ્યો છે. તેમાં એક છે કૉંગ્રેસ તરફથી શ્રી એસ. કે. પાટિલ, બીજા છે સ્વતંત્ર પક્ષ તરફથી શ્રી મનુભાઈ અમરશી અને ત્રીજા છે અપક્ષ ઉમેદવાર તરીકે શ્રી હિંમતસિંહજી. આ ત્રણ ઉમેદવારોમાંથી વર્ષો જુની જેની ઉજજવલ રાષ્ટ્રસેવાઓ છે એવા શ્રી એસ. કે. પાટિલને જોરદાર ટકા આપતું એક નિવેદન સ્વતંત્ર પક્ષના ઉપપ્રમુખ અને ગુજરાત ઉપર જેમનું અસાધારણ વર્ચસ ગણાય એવા ડૉ. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તા. ૨૩ મી એપ્રિલના રોજ એક છાપા ોનું નિવેદન બહાર પાડયું છે, જે નીચે મુજબ છે:
“એવા પ્રાંગા આવે છે જ્યારે વ્યકિતએ રાજકીય પક્ષપાતથી પર થવું જોઇએ. અને આખાય રાષ્ટ્રને ધ્યાનમાં રાખી પરિસ્થિતિના વિચાર કરવા જોઇએ. આવા એક પ્રસંગ હમણાં ઊભા થયા છે.
“છેલ્લાં થાડા વર્ષો દરમિયાન ભારત એક પછી એક ટોકટીમાંથી પસાર થતું આવ્યું છે. સાંકડાં ખંડનાત્મક પરિબળા વેગ પકડતાં જાય છે અને એના કારણે આપણી રાષ્ટ્રીય તાકાત શેષાઇ રહી છે. આ ખરેખર અકળાવનારી ઘટના છે.
“ જયારે રાષ્ટ્ર ઈતિહાસને ત્રિભેટે ઊભું છે એ પ્રસંગે પક્ષ કે રાજકારણના તફાવતને ધ્યાનમાં લીધા વિના જે લોકો દઢ રાષ્ટ્રવાદને વરેલા છે તેમના હાથ મજબૂત કરવાની સૌ કોઇ રાષ્ટ્રવાદીની ફરજ છે એમ મને લાગે છે.
“શ્રી એસ. કે. પાટિલ નિવડેલા કાર્યકર છે. તેમણે ચાર દાયકાથી અવિરતપણે રાષ્ટ્રની નિષ્ઠાપૂર્વક સેવા કરી છે. એ આઝાદીના વીર યોદ્ધા હતા. એમનામાં અપ્રતિમ વ્યવસ્થાશકિત છે અને તેઓ સબળ સંસદ–કાર્યપટ્ટુ છે. એમના રાજકીય ગુરુ સરદાર વલ્લભભાઈ પટેલની માફક શ્રી પાટિલ પણ રચનાત્મક દષ્ટિવાળા અને વ્યવહારૂ વળણવાળા રાજપુરુષ છે.
“ પહેલાં, પછી અને હંમેશાં ‘હિંદી’ એવા મંત્રને વરેલા શ્રી પાટિલ જ્ઞાતિ અને સંપ્રદાયથી પર, પ્રદેશવાદ અને સંકુચિતતાથી
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૬૯
પર, ઉદાર અને સહિષણ એવા ભારતીય રાષ્ટ્રવાદના સાચી અને અધિકૃત પ્રતીક છે.
શ્રી પાટિલ સરદાર પટેલના વહીવટી હાથ સમાન હતા; અને સરદારની માફક તે જે કંઈ કાર્ય હાથ ધરે છે તેને કુશળતા સાથે સંગીન એવી સ્થિરતા આપે છે.
શ્રી પાટિલનો અખિલ ભારતીય દરજજો, રાષ્ટ્રીય દષ્ટિબિન્દુ અને અનોખી શકિતને ધ્યાનમાં લેતાં રાજકીય પક્ષાપક્ષીથી પર એવી રીતે તેમને વિચાર કરવો જોઈએ. આથી જ હું અખિલ હિંદ સ્વતંત્ર પક્ષના ઉપ - પ્રમુખેમને એક છું તો પણ, પક્ષની ગણતરી નાથી પર થઈને શ્રી પાટિલે બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાંથી નોંધાવેલી ઉમેદવારીને મારા હાર્દિક ટેકો આપું છું.
હું ઈચ્છું છું કે રાષ્ટ્રીય હિતના દષ્ટિબિન્દુને સર્વોચ્ચ મહત્ત્વ આપી શ્રી પાટિલની કક્ષાના અને કૌશલના માણસને લોકસભામાં ચૂંટી કાઢવા માટે સ્વતંત્ર પક્ષમાંના મારા સાથીઓને પણ હું સમજાવી શકું.
હું બનાસકાંઠા મતદાર વિભાગના મતદારોને હૃદયપૂર્વક અનુરોધ કરું છું કે તમે સૌ દઢપણે શ્રી પાટિલને જ મત આપજો.
ગુજરાતના લોકો તેમનાં વિશાળ મન અને ઉદાર દષ્ટિ માટે જાણીતા છે અને તેઓ શ્રી પાટિલને ઝળકતી સફળતા અપાવીને મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આંકેલી મહાન પરંપરામાં એક ઉજજવળ પ્રકરણ ઉમેરશે એવી મને શ્રદ્ધા છે.”
પોતાના રાજકીય પક્ષથી પર બનીને આવું નિવેદન બહાર પાડવા માટે શ્રી મુનશીને અનેક ધન્યવાદ ઘટે છે. આ રીતે પક્ષની મર્યાદા કયાં સુધી અને કયારે તેથી મુકત બનીને વિચારી અને આચરી શકાય તેને તેમણે આપણને પદાર્થપાઠ શિખવ્યો છે. નહિ કે કોંગ્રેસ પ્રત્યેની કોઈ ખાસ નિષ્ઠા હોવાના કારણે, પણ દેશનું સમગ્ર હિત લક્ષમાં લઈને શ્રી પાટિલની ઉમેદવારીનું આપણે પણ સમર્થન કરીએ, સ્થાનિક મતદારોને પોતાના મત પાટિલને આપવા વિનવીએ અને પાટિલને આપણે સફળતા ઈચ્છીએ! એંઠના સદુપયોગ વિષે વિશેષ ચર્ચા
તા. ૧૬-૪-૬૯ ના પ્રબુદ્ધ જીવનમાં ડે. કાન્તિલાલ શાહનું ઉપરના વિષયને લગતું એક ચર્ચાપત્ર પ્રગટ કરવામાં આવ્યું છે. તેમાં ઊભા કરવામાં આવેલા મુદ્દાઓને એ અંકમાં જગ્યાના અભાવે જવાબ આપવાનું શકય બન્યું નહોતું. અજીઠ વસ્તુઓ સુધા–પીડિતોને આપવાના વિરોધમાં અસહકારના આંદોલન વખતે પરદેશી કાપડની ગાંધીજીની પ્રેરણા અને અનુમોદનથી જે હોળી કરવામાં આવી હતી તે ઘટનાને તેઓ આગળ ધરે છે. આમ કરતી વખતે તત્કાલીન પરિસ્થિતિ અને અઘતન પરિસ્થિતિ વચ્ચેના તફાવતને તે ભૂલી જાય છે. અસહકારના ઉગ્ર આંદોલનને એ એક તબક્કો હતો, જ્યારે અત્યારે અજીઠી વસ્તુના ઉપયોગના પ્રશ્નને એવા કોઈ આંદોલન સાથે સંબંધ જ નથી. એ વખતે પણ પરદેશી કાપડની આવી હોળી સામે કોઈ પ્રતિકૂળ મત નહોતે એમ નથી, આમ છતાં પણ, પરદેશી કાપડ બાળવા પાછળ પરદેશી હકુમત સામેની ઝુંબેશ અને સ્વદેશી ને પ્રજાજીવનમાં પુન: પ્રતિષ્ઠિત કરવાની તીવ્ર ભાવના હતી. અને તે ભાવનાથી પ્રેરાઈને મારી જેવા અનેકે તેવી હોળીનું સમર્થન કર્યું હતું. આજે એંઠાને સદુપયોગ કરવાનો વિચાર પણ ન જ થઈ શકે એવું કોઈ આંદોલન અસ્તિત્વમાં નથી.
અહીં એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે એક બાજુએ મોટા જમણવારામાં ગમે તેટલું કહેવાય યા સમજાવવામાં આવે તો પણ, એંઠું પડી રહે છે અને નકામું જાય છે એ હકીકત છે અને બીજી બાજુએ મુંબઈ જેવા શહેરમાં અનેક ભૂખ્યા લોકો ગટરમાં પડેલા અન્નના દાણા વીણી વીણીને ખાય છે, એઠાની બાલદીઓ ઠલવાય છે તેનાં ઉપર આવા લોકો તૂટી પડે છે, અને જે હાથમાં આવ્યું તે મેમાં નાંખે છે અને પેટ ભરે છે, જ્યાં ત્યાં પડેલી કેરીની છાલ અને ગેટલા ચૂસે છે, આમાં પણ આંધળા લુલી અપંગે ફાંફા મારે છે તો પણ તેમને પત્તા ખાતે નથી. આ પણ આજની હકીકત છે. એ હું કોઈને પણ આપવાનો વિચાર આપણને ગમે તેવો નથી એ મને બૂલ છે; પણ બીજી બાજુ ઉપર જણાવ્યું તેવું જ ભૂખે
ટળવળતા લોકો જે તે ખાય તે કરતાં ફેંકાઈ જવા સરજાયેલું એવા એંઠાનો સદુપયોગ થાય તે વધારે આવકારવા યોગ્ય લાગે છે. એક મોટા અનિષ્ટને ટાળવા માટે એક નાના અનિષ્ટને આપદ્ ધર્મ તરીકે સ્વીકારવા બરાબર આ બાબત છે અને એ રીતે મહેતા દંપતીએ મુંબઈમાં થોડા સમયથી શરૂ કરેલી પ્રવૃત્તિ આવકારપાત્ર છે સહકારપાત્ર છે એવો મારો અભિપ્રાય છે.
અલબત્ત, એંઠાને સદુપયોગ કરવાની પ્રવૃત્તિ સાથે એંઠું ન જ મૂકાય તેને લગતે પ્રચાર એથી પણ વધારે આવશ્યક છે અને જેમ ચુસ્ત જૈન ભાણામાં એંઠું તે ન જ મૂકાય એમ માને છે અને તે મુજબ મોટા ભાગે વર્તે છે - તે પાછળ એક પ્રકારની ધાર્મિક ભાવના રહેલી છે, તેવી જ રીતે સામાજિક સભ્યતાના આપણા જે ખ્યાલ છે તેમાં એંઠું ન જ મૂકાય એ ખ્યાલ ઉપર શકય તેટલો વધારે ભાર મૂકાવ ઘટે છે અને એવો ભાર મૂકાતાં અને પીરસનારાને એને લગતી તાલીમ અપાતાં અને જેમનારાઓના મનમાં આ બાબત વધારે દઢીભૂત થતાં, એક દિવસ એ જરૂર આવશે કે જયારે, આપણા જમણવારે એંઠવાડના કલંકથી મુકત થયા હશે, અને પછી તે માત્ર વધેલી રઈને જ ઠેકાણે પાડવાનો પ્રશ્ન ઊભું રહેશે.
ડૅ. કાન્તિલાલ શાહ એંઠું પાંજરાપોળને વેચવાનું સૂચવે છે. પાંજરાપેળવાળા એંઠું ખરીદે અને માનવીને ખાવાગ્યે દાળભાત શાક વગેરે ખોડા ઢેરને ખવરાવે– આ તેમની સૂચના સ્વત: અવ્યવહારૂ અને હાસ્યાસ્પદ લાગે છે. બુફે પદ્ધતિમાં સંભવ છે કે એઠું ઓછું પડી રહે, પણ પ્રસ્તુત મહેતા દંપતીને અનુભવ એવો છે કે આ પદ્ધતિમાં પણ એઠું ઠીક પ્રમાણમાં પડી રહે છે. તદુપરાંત બુફે પદ્ધતિ પરિચિત સંખ્યાના જમણવાર માટે બરોબર છે. મોટી સંખ્યામાં જમનારા હોય ત્યારે તે પદ્ધતિ એટલી યવહારૂ માલૂમ પડતી નથી. તેવા ઠેકાણે મોટા ભાગે પૂરતી વ્યવસ્થા હોતી નથી અને ધસારો બહુ થાય છે અને જમનાર જોઈએ તેથી મોટા ભાગે વધારે લે છે. વળી આ પદ્ધતિના અનુસંધાનમાં કરવામાં આવેલી સૂચના અનુસાર જે પાટલા ઉપર જમનારા બેસે અને પીરસનારા પીરસે તો પછી ‘બુફે’ પદ્ધતિ રહી જ નહિ. - આ ચર્ચાના અનુસંધાનમાં રહેતા દંપતી પોતાનું કાર્ય સરળ થાય તે માટે નીચેની સૂચનાઓને પ્રસિદ્ધિ આપવા વિનંતિ કરે છે:
(૧) લેકો અમને આગળથી ખબર આપવા મહેરબાની કરે, તેમાં સ્થળ, સમય અને જેમનારાની સંખ્યા જણાવે. ' (૨) પુષ્કળ જગ્યાએથી ખબર આવે છે ને આવશે તે બઈ તે પહોંચવું અશક્ય. એટલે અમે ત્યાં જે સવારથી ન પહોંચી શકીએ તે પાછળ વધેલી ચાખી રસોઈ એક બાજુ ખ્યાલ રાખી મુકે અને અમને ખબર આપે તો અમે તે લેવા જવા જરૂર પ્રયત્ન કરીએ.
(૩) તેમ છતાં જેને ત્યાં પ્રસંગ હોય તેને ત્યાં મોટે ભાગે સાધન સગવડ તે હોય જ. તે તેઓ જો નીચેના બે સરનામા પર પહોંચતું કરવા કૃપા કરે તે ઘણું સારૂં.
(૧) શ્રી ચંપકભાઈ એસ. મોદી– શ્રીમતી ઈલાબહેન મોદી, - ૭૩/૭૫, ગીતાંજલિ, ફલેટ નં. ૧૧. વાલકેશ્વર, મુંબઈ-૬.
2. . ૩૫૭૮૫૬
(૨) શ્રી એચ. સી. મહેતા, શ્રીમતી સુહાસ મહેતા, ૧૩, બી, “નાલંદા”, ૬૨, પેડર રેડ, મુંબઈ-૬૨. ટે. નં. ૩૫૯૫૩૨
આ ઉપરાંત તેમણે બાર સંસ્થાઓની લાંબી યાદી બીડી છે, જે સંસ્થાવાળા જમણવારમાં વધેલું જેનું ખાવાનું સ્વીકારવાની ઈચ્છા દર્શાવે છે અને તેમાંથી કોઈ પણ સંસ્થાને મહેતા દંપતી વધેલું ઍખું ખાવાનું પહોંચાડે છે અને મહેતા દંપતી મારફત આને લગતી માહિતી મેળવીને જમાડનાર પોતે પણ પિતાને વધેલું શેખું ખાવાનું પહોંચાડી શકે છે.
પરમાનંદ
Page #103
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૫-૧૯
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન” પ્રત્યે સદ્ભાવ દાખવતા થોડાક પત્રો (‘પ્રબુદ્ધ જીવન’ આજે ૩૦ વર્ષ પૂરાં કરીને ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે. તે વિશિષ્ટ અવસરના સંદર્ભમાં કેટલાક શુભેચ્છક મિત્રો તરફથી પત્રો મળ્યા છે જે નીચે રજૂ કરું છું. આવા પત્રોમાં સ્વાભાવિક રીતે મારા વખાણના બે શબ્દો હોય. તે કારણે આ પત્રો પ્રગટ કરતાં હું ખૂબ સંકોચ અનુભવું છું. તેમાં રહેલી સદ્ ભાવની લાગણી અને વિધાયક સૂચનાને હું અત્તરથી આવકારું છું. પરમાનંદ) સુરતથી શ્રી વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીને પત્ર ક્ષેત્ર છે. વિનોબા સમાજમાં સર્વોદય લાવવા કંઈ કંઈ નવા વિચારો સ્નેહી ભાઈશ્રી પરમાનંદભાઈ,
અને અદેલન ચલાવી રહ્યાં છે. તેને પણ તમે તમારી રીતે મૂલવતા ‘પ્રબુદ્ધ જીવન” વિચાર–સામગ્રીનું સામયિક છે તે હું જાણું રહે એ જરૂરનું લાગે છે. છું અને એ પણ જાણું છું કે આવા વિચારપત્રોને જેટલો કાદર
આવું કંઈક ને કંઈક પ્રબુદ્ધ જીવનમાં અવાર નવાર આવી જાય મળવો જોઇએ તેટલે મળતું નથી. 'પ્રબુદ્ધ જીવન’ વિલાઇ ગયું નથી
છે એ ખરું. એ ક્ષેત્ર વધારે વ્યાપક કરો એટલું જ મારૂં સૂચન છે. તેનું કારણ તેને મળે શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ટેકો છે,
તમારી નોંધમાં તમે વાચકોનાં સૂચન માગ્યાં છે, તેથી આ દરેક નાને મોટો ધર્મન્સમાજે સ્વ-અભિજ્ઞાન કરવામાં પડે છે. લખવાનું મન થયું. સ્વ. કિશોરલાલભાઇ “હરિજન” ચલાવતા તે તરફ
આંગળી ચીંધું તો મારે શું કહેવાનું છે તે વધારે વિસ્તાર વગર કહેવાઇ સ્વ-વિશેષના વર્ધનમાં મગ્ન છે, ત્યારે તમે સ્વચ્છ, ઉદાર અને પ્રગતિ
જાય છે. શીલ દષ્ટિ રાખી છે તે સંતેષ અને અભિનન્દનને વિષય છે.
તમે કોઈ કોઈ વાર મિત્ર મંડળના પ્રવાસે કાઢતા હે છે અને પારંપરિક બધાં જ જીવનમૂલ્યો એક કાળમાં એક સરખાં
તે વિશેનાં રસિક નિવેદને પ્રસિદ્ધ કરે છે. આ પણ તમારી વિશેષતા ઉપયોગી કે ઉરચ રહ્યા નથી; તેમાં ફેરફારને, તેને સંસ્કારવાને, તેને
છે. પ્રવાસનાં ક્ષેત્રમાં કોઈ કોઈ વાર અમારા જેવાં ગ્રામસેવાનાં યથાર્થ સમજવાને અવકાશ છે. આજે તે બધાં જ પારંપરિક મૂલ્યો જાણે
કેન્દ્રોને પણ સમાવી શકો એમ ઇચ્છું છું. કામમાં મચી રહેનારાએ. અવનતિ તરફ લઇ જતાં હોય એ વંટોળ જાગે છે અને મુખ્ય
બહુ બોલે અને લખે એમ બનતું નથી. ને બેલવામાં નવ ગુણ શ્રદ્ધા સાવ જવા બેઠી છે. (રજનીશને ઉપદેશ આ દશા સૂચવે છે.)
તેમને માટે તે સાચું જ વચન છે. પણ કોઇ તમારા જેવા નજરે આવા સાંસ્કૃતિક સંકટને પ્રસંગે જે વ્યકિત કે સમૂહ જ્ઞાન અને
જોઈને મૂલવે તે કીંમતી મદદ જેવું થાય. નવી આંખે નવાં દષ્ટિકરુણાના વિસ્તાર માટે પુરુષાર્થ કરે તે પુણ્યનું કાર્ય કરે છે. એ દષ્ટિએ
બિન્દુઓ પણ જોવામાં આવે અને કામ કરનારાઓને અને તેમના એ ‘પ્રબુદ્ધ જીવન”નું કાર્ય કલ્યાણલક્ષી અને સ્વાસ્થય પેપક હું
સમાજોને તેમાંથી કીંમતી માર્ગદર્શન મળી જાય. ગણું છું.
તમારી સૌની કુશળતા ઈચ્છું છું. આ ઉંમરે પણ આપનું સ્વાથ્ય સારું ગણાય. એ સ્વાથ્યને
| સ્નેહાધિન જુગતરામ દવેનાં જય જગત સદુપયોગ પણ આપ કરતા રહે છે. મારી તબિયત તો ઠીક ઠીક જ રહે છે કેટલાંય વરસથી, આપનું કુશળ ચાહું છું.
મુંબઈથી શ્રી વાડીલાલ ડગલીનો પત્ર વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીના સાદર નમસ્કાર. મુરબ્બી પરમાનંદભાઈ,
પ્રબુદ્ધ જીવન' એના વૈચારિક આયુષ્યનાં ત્રીસ વર્ષ પૂરાં વેડછીથી શ્રી જુગતરામભાઈને પત્ર
ક્યાં એ જાણી આનંદ થયો. પ્રિય ભાઈશ્રી પરમાનંદભાઈ,
‘પ્રબુદ્ધ જીવન’ એટલે પરમાનંદભાઇ. વિચારના સામયિકની પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં જોયું કે આ પત્રિકાએ ૩૦ વિશિષ્ટતા એ હોય છે કે એ હંમેશાં એકાદ નિર્ભય વિચારકનું માધ્યમ વર્ષ પૂરાં કર્યા છે. એમાં શંકા નથી કે તમે એક ભાત પાડી જનારી બનતું હોય છે. વિચારનું સામયિક આથી વ્યકિતનિષ્ઠ સામયિક જ પત્રિકા કાઢે છે, અને વાંચીએ નહિ ત્યાં સુધી સ્વસ્થતા ન લાગે
હોય છે, પ્રબુદ્ધ જીવન’ની ત્રીસ વરસની સેવા એ પરમાનંદભાઇને
વિચારયજ્ઞ છે. એવી તે છે. વચ્ચે મગનભાઇ દેસાઇના અવસાન બાદ સત્યાગ્રહ પત્રિકા
ત્રીસ વર્ષના ગાળે અંગ્રેજીમાં એક પેઢીને ગાળે કહેવાય છે
આ ગાળા દરમિયાન 'પ્રબુદ્ધ જીવન માં પ્રગટ થયેલાં ઉત્તમ બંધ થઇ તે વખતે પ્રબુદ્ધ જીવનની યાદ આપવામાં આવી હતી.
લખાણાનું એક પુસ્તક પ્રગટ થાય તે ‘પ્રબુદ્ધ જીવન’નો વિચાર - બને પત્ર સમાજના પ્રશ્ન ઉપર સ્વતંત્ર અને હિંમતભરી દોરવણી વારસે વ્યવસ્થિત રીતે સચવાય. ઈંગ્લેન્ડમાં આવાં સામયિકોનાં ઉત્તમ આપે છે, અને ટીકા કરવા જેવું હોય ત્યાં કોઈની પણ શેહ રાખતા લખાણોના ગ્રંથો નિયમિત બહાર પડતા હોય છે. કોઇ તટસ્થ, વિવેકનથી. છતાં ‘સત્યાગ્રહ’ તે ‘સત્યાગ્રહ છેઅને “પ્રબુદ્ધ જીવન’ તે
શીલ અને સુરુચિવાળા સંપાદક શેાધી આટલું કામ તરત કરવું જોઇએ.
આવા અને હું પ્રબુદ્ધ જીવન વાચનપોથી' કહું. ‘પ્રબુદ્ધ જીવન’ છે, કારણ મગનભાઇ દેસાઇ અને તમે બે જુદી જ
‘પ્રબુદ્ધ જીવન’ને ઉત્તરોત્તર વિકાસ થશે એમાં મને કઇ વ્યકિતએ છે. બન્નેનાં જીવન અને વિચારશૈલી જુદાં છે. બન્નેનાં
શંકા નથી કેમ કે તેની પાછળ અનાસકત વિચારબળ છે. વિચારકેન્દ્રો અને જીવનકેન્દ્રો પણ તેમનાં પોતાનાં છે. તમારી ભાષામાં
સ્નેહાધીન વાડીલાલ ડગલીના પ્રણામ અને ટીકાઓમાં વિવેક, સંસ્કારિતા, સ્વચ્છતા કેટલાં બધાં ઉચ્ચ કોટિનાં હોય છે, છતાં તમારે પણ વખતોવખત કોઇ કેઈને નારાજ
પૂનાથી શ્રી શામજી નેણશી ધરોડને પત્ર કરવાના પ્રસંગે આવે જ છે. આમ છતાં ડંખ ન મારવાનો તમારો -
માન્યવર શ્રી પરમાનંદભાઈ, પ્રયન સપષ્ટ જોઈ શકાય છે.
પ્રબુદ્ધ જીવન પોતાના જીવનના ૩૦ વર્ષ પૂરાં કરીને ૩૧ માં
વર્ષની મજલમાં આવે છે તે જાણી ખૂબ ખૂબ આનંદ થાય છે. પ્રબુદ્ધ દેશના અને જગતના આજના જીવનમાં કેટલાક વિષયો એવા
જીવનના એક ગ્રાહક અને ચાહક તરીકે હું આજે ભારે આનંદ અનુછે કે જેને તમારાં કેન્દ્રો તમે બનાવી શકો તે સારું લાગે. મગન- ભવું છું. આપે પ્રબુદ્ધ જીવન દ્વારા જૈન-જૈનેતર જગતની સેવા કરી ભાઇ ગયા તે સાથે અંગ્રેજી ભાષા-સામેને મેર ગ છે. તે પ્રશ્ન
છે. આપના લાંબા અજોડ જીવનની તપશ્ચર્યા દ્વારા તમે યુવાન પેઢીને ભલે તમારી રીતે તમે ઉપાડી લ્યો તે કેવું સારું ! હાલના શિક્ષણમાં
નવો રાહ અને નવી ક્રાંતિકારી વિચારસરણી પૂરી પાડી છે. પ્રબુદ્ધ
જીવન પાક્ષિક દ્વારા આપે જે જે પીરસ્યું છે તે અજોડ છે. આવતાં નો જીવ આવે એ માટે પણ તમારા વિચારો વધારે પ્રમાણમાં આપી
વર્ષો દરમિયાન પ્રબુદ્ધ જીવન વધુને વધુ ફાલે એ જ પ્રભુ પ્રાર્થના શકો. અત્યારનું રાજકારણ ડહોળાઈ રહ્યું છે. તેમાં પણ તમારે માટે
આપને શામજી નેણશી ધરોડ
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૬ ૯
અને પ્રબુદ્ધ જીવન’ ૩૧માં વર્ષમાં પ્રવેશ કરે છે , “પ્રબુદ્ધ જીવન’ આ અંકથી ૩૧ માં વર્ષમાં પ્રવેશ કરે છે. ઉપયોગી થયા છે. તેમને પણ અહીં મારે ઉલ્લેખ કરવો જ જોઇએ. તેઓ મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના ૧૯૨૯ની સાલમાં કરવામાં કર્વે યુનિવર્સિટીના એમ. એ. છે અને સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય આવી ત્યારથી આજ સુધી સંઘની કાર્યવાહી સાથે એક યા બીજા પ્રકા- શ્રી બાબુભાઇ ગુલાબચંદ શાહનાં પત્ની છે. સંગીતના તેઓ સારા રની સામયિક પ્રવૃત્તિ જોડાયલી રહી છે. ઘણું ખરું આર્થિક કારણોને જાણકાર છે અને માત્ર હિંદી જ નહિ પણ અંગ્રેજી લેખેના તેઓ પૂરા લીધે ૧૯૩૭માં આ પ્રવૃત્તિ બંધ કરવી પડેલી, પણ બે વર્ષ બાદ ભાવવાહી–અર્થવાહી–અનુવાદ કરી શકે છે. આ ઉપરાંત ગયા વર્ષ ૧૯૩૯ના મે માસથી ‘પ્રબુદ્ધ જૈન’ એ નામથી પાક્ષિક પત્રની દરમિયાન સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહનાં લખાણ શરૂઆત કરવામાં આવેલી; જે આજ સુધી અખંડિતપણે ચાલુ રહી “પ્રબુદ્ધ જીવનમાં ઠીક પ્રમાણમાં પ્રગટ થતા રહ્યા છે અને ‘પ્રબુદ્ધ જીવનનું છે. આ સામયિકના પ્રારંભથી આજ સુધીના ઈતિહાસની વિગત તે એક સવિશેષ આકર્ષક અંગ બન્યું છે. બીજી પણ અનેક વ્યકિતઓને ટૂંકમાં જણાવું તે “પ્રબુદ્ધ જૈન” શરૂ કર્યું ત્યારથી કેટલાંક વર્ષ સુધી પ્રબુદ્ધ જીવનને સમૃદ્ધ બનાવવામાં સારો સાથ મળ્યું છે, જેમને સંઘના મંત્રી સ્વ. મણિલાલ કલચંદ શાહ “પ્રબુદ્ધ જૈન’ના પણ વ્યકિતગત ઉલ્લેખ કરવાનું આ સ્થળે શક્ય નથી. આ સર્વને હું તંત્રી હતા. આમ છતાં, તેના સંપાદનકાર્યની જવાબદારી માટે અના:કરણથી આભાર માનું છું અને આ રીતે તેમના તરફથી સતત શિરે જ રહી હતી. વર્ષો વ્યતીત થતાં મણિભાઇની તબિયત લથડવા સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું. લાગી અને તા. ૧-૫-૫૧ થી ‘પ્રબુદ્ધ જૈન”ને હું અધિકૃત તંત્રી આજે જ્યારે ૩૦ વર્ષના લાંબા ફલક ઉપર હું નજર કરું છું, થયો. ‘પ્રબુદ્ધ જૈન’ની વ્યાપક વિચારસરણી ધ્યાનમાં લઇને તા. અને ખરી રીતે તે સંઘની ૧૯૨૯માં સ્થાપના થઇ ત્યારથી તેની ૧-૫-૫૩ થી પ્રબુદ્ધ જૈન’નું નામ બદલીને ‘પ્રબુદ્ધ જીવન’ કરવામાં કાર્યવાહી સાથે અને તેની સામયિક પ્રવૃત્તિ સાથે હું એક યા બીજી - આવ્યું, જે આજ સુધી કશે પણ ખાંચે પડયા સિવાય નિયમિત રીતે રીતે જોડાયેલ હોઈને, ૪૦ વર્ષના લાંબા ફલક ઉપર નજર ફેરવું છું પ્રગટ થતું રહ્યું છે. પત્ર માટે પ્રારંભમાં આઠ પાનાની મર્યાદા સ્વીકાર- ત્યારે સિનેમાના ચિત્રપટ માફક અનેક દષ્યોની હારમાળા નજર વામાં આવી હતી, પણ સમય જતાં તે મર્યાદાને વધારીને દશ સામે ખડી થાય છે. એ દરમિયાન સવિનય ભંગની લડત, બીજું પાનાની કરવામાં આવી છે. તેમાં પણ અવારનવાર બે પાનાં વિશ્વ યુદ્ધ, ‘કિવટ ઇન્ડિયાને જંગ, સ્વરાજ્ય પ્રાપ્તિ અને ત્યાર વધારવામાં આવે છે, ગયા વર્ષે કુલ ૨૫૮ પાનાનું વાંચન પૂરું પછીની અનેક ઘટનાઓ નજર સામે તરવા લાગે છે. પ્રબુદ્ધ પાડવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે કુલ ૨૭૦ પાનાનું વાંચન જેન’નું સંપાદન હાથ ઉપર લીધા બાદ દરેક વિશિષ્ટ ઘટનાને મે પૂરું પાડવામાં આવ્યું છે. આ પાક્ષિક પત્રના પ્રારંભથી ગાંધીજીના, એક પડકાર રૂપ લેખી છે અને “પ્રબુદ્ધ જૈન' યા 'પ્રબુદ્ધ જીવન” ખ્યાલને સ્વીકારીને જાહેર ખબરને સ્થાન આપવામાં આવ્યું નથી મારફત તેનું ઈન્ટર પેશન-અર્થઘટન કરવા મેં યથાશકિત પ્રયત્ન અને તે નીતિને આજ સુધી વળગી રહેવામાં આવ્યું છે. વધતી જતી કર્યો છે. સંભવ છે કે કોઈ ઘટનાને વધારે પડતું વજન આપવામાં આવ્યું મેઘવારી અને ઉત્તરોત્તર કરવામાં આવતા પગાર વધારાના કારણે હોય, જયારે અન્ય કોઈ ઘટનાની ઉપેક્ષા પણ કરવામાં આવી હોય. આમ આ પત્રની પ્રકાશન પ્રવૃત્તિ પાછળ બેટ વધતી જાય છે અને છતાં પણ, આ લાંબા ગાળા દરમિયાન હું સતત સજાગ રહ્યો છું, આજે તે ખેટને આંક લગભગરૂ. ૫૦૦૦ સુધી પહોંચ્યો છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અનેક આઘાત પ્રત્યાઘાતમાંથી પસાર થશે છું અને તેને આ સામતરફથી પાંચેક વર્ષથી દર વર્ષે રૂ. ૧૫૦૦ ની મદદ મળતી હતી, યિકમાં પ્રતિબિંબિત કરવા ચિહ્નિત રહ્યો છું. આજે ઉંમરની અસર : જેમાં ગયા. એપ્રિલ માસથી રૂ. ૧૦૦૦ને વધારે કરીને મારી કાર્યક્ષમતા ઉપર સ્વાભાવિક રીતે પડી રહી છે , એમ છતાં, કુલ રૂ. ૨૫૦૦ની વાર્ષિક મદદ મળે એવો નિર્ણય સૌરાષ્ટ્ર સંવેદનશીલતા હજુ ઠીક પ્રમાણમાં ટકી રહી લાગે છે. એ છે ત્યાં ટ્રસ્ટ તરફથી લેવામાં આવ્યા છે. આ માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટને
સુધી ‘પ્રબુદ્ધ જીવન’ ની સેવા અને ઉપાસના કરતા રહેવાની હું મુંબઇ જેન યુવક સંઘ ખૂબ ઋણી છે. આ ઉપરાંત પ્રબુદ્ધ જીવન’નું
આશા સેવું છું. વાર્ષિક લવાજમ પ્રારંભથી રૂા. ૪-૦૦ હતું તે લવાજમ બે વર્ષથી
‘પ્રબુદ્ધ જીવન’ પાછળ શકિતને સમગ્ર પગ લગાડવા છતાં
તેની ત્રુટિઓ વિશે હું પૂરે સભાન છું. મારી પોતાની મર્યાદાઓના રૂા. ૭-૦૦ કરવામાં આવ્યું છે. આ બધું છતાં, જયાં સુધી પ્રબુદ્ધ જીવનની ગ્રાહક સંખ્યા સારા પ્રમાણમાં વધે નહિ ત્યાં સુધી આ
કારણે દેશ અને દુનિયાને લગતી એવી અનેક મહત્ત્વની બાબતો
છે કે જે અંગે “પ્રબુદ્ધ જીવન’ દ્વારા કશું માર્ગદર્શન આપી શકાતું ખેટ ચાલુ રહેવાની જ છે. “પ્રબુદ્ધ જીવન” કોઇ પક્ષ કે પંથનું પ્રચારપત્ર નથી અને તેથી કોઇ અનુયાયી વર્ગના ટેકાને તેમાં અવકાશ જ
નથી. આ ઉણપે દૂર કરવામાં મદદરૂપ થવા “પ્રબુદ્ધ જીવન’ના ચાહક નથી. તેની ગ્રાહક સંખ્યા તે જ વધે કે જો સંઘના સભ્યો તેમ જ
મિત્રોને મારું ભાવભર્યું નિમંત્રણ છે. છેવટે તા. ૧-૫-૬૮ ના પ્રગટ
થયેલ આ જ વિષયને લગતી નોંધમાંની છેલ્લી પંકિતઓ અહિં પ્રબુદ્ધ જીવન પ્રત્યે ઊંડો સદ્ભાવ અનુભવતા ગ્રાહકો આ બાબતમાં
ઉધૂત કરીને આ નિવેદન પૂરું કરું છું. ઊંડો રસ દાખવે અને ગ્રાહકો બનાવવાની દિશામાં કાંઇક સક્રિય
આદર્શપરાયણ પત્રકારત્વ માટે જરૂરી છે વ્યાપક અને વિપુલ બને. તેમને આ પ્રકારની સક્રિયતા માટે સપ્રેમ અનુરોધ છે.
જાણકારી, સારાસાર વિવેક અને ઊંડી સંવેદનશીલતા. એટલી જ | ‘પ્રબુદ્ધ જીવનના સંપાદનકાર્યમાં, ગયા વર્ષના આ પ્રકારના જરૂરી છે નિર્ભયતા, સત્યાભિમુખતા અને સંયમપૂર્ણ અભિવ્યકિત. તંત્રી નિવેદનમાં (તા. ૧-૫-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં જેમને મારા પત્રકારત્વમાં એ તો જેટલા પ્રમાણમાં હું સાકાર કરી શકું ઉલ્લેખ કરવામાં આવ્યું હતું તે શી મેનાબહેન નરોત્તમદાસ, શ્રી તેટલી મારી સફળતા; બાકી બધે વાણીવિલાસ. આ તત્ત્વોની સુબોધભાઇ એમ શાહ તથા તેમનાં પત્ની સૌ. નીરૂબહેનને સહકાર, સિદ્ધિ માટે આવશ્યક તાકાત અને ચેતના-જાગૃતિ વિશ્વવ્યાપી મળતો રહ્યો છે. આ ઉપરાંત સૌ. શરિદાબહેન શાહ ગયા વર્ષ દર- એના ચૈતન્યના સ્રોતમાંથી મને મળતી રહે એ જ ઊંડા અન્તરની મિયાન અંગ્રેજી યા હિંદી લેખેના અનુવાદની બાબતમાં સવિશેષ પ્રાર્થના !”
, , પરમાનંદ માલિકઃ શ્રી મુંબઈ ન યુવક સંધ: મુલ્ક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ૫-૪૭, ધનઇ સ્ટ્રીટ, મુંબને.
સુદ્રગુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુખ–1.
Page #105
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H. 117 • વાર્ષિક લવાજમ રૂ. ૭
0પ્રબદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ - વર્ષ ૩૧ : અંક ૨
મુંબઈ, મે ૧૬, ૧૯૬૯, શુક્રવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ને ગાંધીજી અને આપણું આજના રાષ્ટ્રીય પ્રશનો ,
[કશી મુંબઇ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત વસંત વ્યાખ્યાન- તે પ્રશ્ન વધુ વિક્ટ ને જટિલ બનતો રહ્યો છે. આયોજન માળાનું ઉદઘાટન તા. ૮-૪-૬૯ ને દિને ગુજરાત રાજ્યના
પંચની છેલી ગણતરી મુજબ ચોથી પંચવર્ષીય યોજનાને અંતે રાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણે કર્યું હતું અને તે પ્રસંગે
બેકારોની સંખ્યા લગભગ ૧ કરોડની થવા જશે. ગ્રામ્ય વિસ્તારમાં
જે અર્ધબેકારીની પરિસ્થિતિ પ્રવર્તે છે ને કો પીડાય છે તે “ગાંધીજી અને આપણા આજના રાષ્ટ્રીય પ્રશ્ન” ઉપર તેમણે
ઉપરની સંખ્યા ઉપરાંતની ગણવી જોઈએ. આ બધી વ્યકિતઓને મુદ્દાસર, ધીરગંભીર અને ચિંતનશીલ પ્રવચન કર્યું હતું. શ્રી શ્રીમન્ન- ઉત્પાદક કાર્યોમાં જોતરવા અથાગ પ્રયાસ કરવા જોઇએ. છતાં રાયજી પૂ. બાપુના સાનિધ્યમાં વર્ષો સુધી રહ્યા છે. ગાંધીવાદી હકીકતે તે નાના ઉદ્યોગે, ગ્રાઘોગે ને ગૃહઉદ્યોગોને દેશભરમાં અર્થશાસ્ત્રી તરીકે પ્રખ્યાત છે ને આજન પંચના સભ્ય તરીકે પણ
વિકાસ કર્યા સિવાય આ બધાને કામ આપવાનું અશકય બની રહેશે. તેમને બહોળો અનુભવ પ્રાપ્ત છે. આપણે સંધ વસંત વ્યાખ્યાનમાળાનું
કેટલાક આગળ વધેલા દેશમાં બેકારોનું રજિસ્ટર રાખવામાં પ્રથમવાર આયોજન કરે ને તેમાં શ્રી શ્રીમન્નારાયણજી જેવા પીઢ
આવે છે ને તેમને નાણાકીય મદદ (Doles) સરકારે તરફથી અભ્યાસી “ગાંધીજી અને આજના રાષ્ટ્રીય પ્રશ્ન” ઉપર પ્રવચન
આપવામાં આવે છે. આપણા દેશમાં પણ આવું થવું જોઈએ એમ કરે એ બાબત આપણ સૌ માટે ગૌરવ ને આંનંદની લેખાવી જોઇએ.
કેટલાકનું માનવું છે. આ માન્યતા પંકળ છે ને ભ્રામક છે, કારણ પરમાનંદ
કે વિકસિત દેશમાં જે શકય હોય તે અવિકસિત દેશ માટે શકય મને હરહંમેશ એમ લાગ્યું છે કે મહાત્મા ગાંધી એક
નથી. તેમને તે કામ જ આપવું રહ્યાં. જરા વિચાર તો કરે કે ઉત્તમ પંકિતના વ્યવહારુ આદર્શવાદી હતા. દેશ સમક્ષના ઘણા
શેશી પંચવર્ષીય યોજનાને અંતે ૧ ૧/૨ કરોડ લોકો બેકાર રહેશે સામાજિક ને રાષ્ટ્રીય પ્રશ્ન વ્યવહારુ માર્ગો ઉકેલવા તે મથતા એમ મેં જે કહ્યું, તે દરેકને રોજને એક રૂપિયે પણ આપવાને ને જીવનના કાયમી મૂલ્યોને તે હંમેશાં દઢતાથી વળગી રહેતા. તેમના વિચારો ગગનવિહારી કે હવાઇ ને નર્યા આદર્શ ભર્યા નહોતા.
હોય તો દર વર્ષે આપણે રૂ. ૫૫૦ કરોડ ખર્ચવાના રહ્યા, તેમના વિચારો ધરતી સાથે જડાયેલા રહેતા. સત્ય–શોધનના સતત
આને અર્થ એ કે જેના પૂરતી રૂા. ૨૭૫૦ કરોડની જોગવાઈ પ્રયાસમાં ગાંધીજીએ ઘણા એ પ્રશ્ન હલ કર્યા ને તે પણ આપણે કરવાની રહી. આપણા દેશ માટે આવી પકળ જનાઓ વાસ્તવિકતાની ભૂમિ પર, મને લવલેશ શંકા નથી કે તેમના જીવન વિચારાશે તો દેશ આશિક નાદારી ને નાશને માર્ગે જ આગળ દરમિયાન તેમણે જે ઉપાય ને ઉકેલ સૂચવ્યા છે તે આજે પણ તેટલા જ ખરા છે, તેટલા જ
વધશે. એ દીવા જેવું સ્પષ્ટ છે કે “ડોલ' આપવા કરતાં ઉત્પાદક આવકાર્ય છે. જેઓ ગાંધીજીના વિચારોને જૂનવાણી લેખાવે છે કે ગઇ કાલની ગુજરી તરીકે
રોજી આપવી એ કઇ પણ કાળે બહેતર છે, અને આપણા ગામડાંઓમાં ઘટાવે છે તેમને, મારા મત પ્રમાણે આજની દેશની પરિસ્થિતિની ગ્રામોદ્યોગે ને ગૃહોઘોગે, જે વર્ષોથી ચાલે છે, તે જ આ પ્રશ્ન હલ નક્કર વાસ્તવિકતાનું ભાન નથી. ગાંધીજીએ આપણી સમક્ષ જે
કરવાને અસરકારક માર્ગ છે. અલબત્ત, એ જૂનીપુરાણી રીતે પાયાના આદર્શો રજૂ કર્યા છે તે જો આપણે ભૂલી જઈશું તો
ન ચાલવો જોઈએ. તેમાં આધુનિકતા લાવવી જોઇએ ને યાંત્રિક તેમાં દેશનું અકલ્યાણ જ થવાનું છે એમ મને લાગે છે. આપણા દેશ જેવા વિકાસ પામતા દેશમાં બેકારી, ને અર્ધબેકારી
ફેરફારો કરવા જોઇએ. મેં કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે બીજું જેવા પ્રશ્નો ઊભા થાય છે ને ગાંધીજી આ બાબતમાં સતત ચિંતા
કાંઈ ન બને તે જે કામ માગે છે તેમને બે ત્રાકને અંબર રાખતા. સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક વિકાસ માટે પણ
ચરખો આપવો જોઇએ. આની કિંમત લગભગ રૂ. ૧૫૦ છે. તે આજીવિકા મેળવવા માટે ઉત્પાદક કાર્ય કરવું જોઈએ એમ
મારફતે રૂા. ૧ાાની રોજની રોજી કોઈ પણ વ્યકિત કમાઈ ગાંધીજી મક્કમ રીતે માનતા. કામ વિનાને માણસ શારીરિક રીતે,
શકે છે. હા, એ ખરું કે આ બધું સૂતર કોઇ જાહેર સંસ્થાએ માનસિક રીતે અને નૈતિક રીતે પણ નીચે ઊતરતે જાય છે.
ખરીદવું જોઇએ, અને આ સૂતરમાંથી બનેલું કાપડ સરકારે ને લોકોએ
વાપરવું જોઇએ. તાકીદની પરિસ્થિતિ ગણી રાષ્ટ્રીય આંદોલન આથી, દરેક સશકત માણસને કામ મળી રહેવું જોઇએ-જો તે કામ કરવા માગતા હોય છે. માટે જ સશકત વ્યકિતને માટે
તરીકે બેકારીના પ્રશ્નને ઉપાડી લેવામાં આવે તે પ્રજા સાથ આપશે બધી જાતની ઉત્પાદક પ્રવૃત્તિઓ પૂરી પાડવી જોઇએ એ બાબત
જ એમ મારી ખાતરી છે. આવી પેજના પાછળનો હેતુ દેશના કમનસીબ ભારે મહત્ત્વની બની રહે છે. આ જ સિદ્ધાંત એક અગત્યના
દેશવાસીઓને મદદ કરવાનું છે તે લોકોને હૈયે વસવું જોઇએ. Directive Principle તરીકે આપણા રાજ્ય–બંધારણમાં
હમણાં જયારે મેં જાણ્યું કે કેન્દ્ર ને રાજ્યની સરકારોએ ખાદીપણ અંકિત થયો છે. ત્રણ ત્રણ પંચવર્ષીય જનાઓ છતાં
ખરીદી ઓછી કરી છે, ને તેથી ૪ લાખ જેટલા કાંતનારાઓ ને
વનની રજી ગઇ છે. ત્યારે મને ઊંડે આઘાત થયો. વિનાવિલંબે બેકારીને પ્રશ્ન સંતોષકારક નિરાકરણને તબકકે પહોંરયે નથી એ
આ પરિસ્થિતિ નિવારવી જોઇએ. જે આજિત આાધિક વિકાસના ભારે દુ:ખદ પરિસ્થિતિ છે. હકીકતે તો જના-દર–જનાએ બે દાયકા પછી પણ જેમને રોજી જોઈતી હોય તેમને તેવી તક
Page #106
--------------------------------------------------------------------------
________________
ર
પ્રબુદ્ધ જીવન
આપવામાં આપણે અસમર્થ નીવડીએ, તે પ્રજાના લેાકશાહીમાંથી ને સમાજવાદમાંથી વિશ્વાસ ડગમગી જશે.
man
આજના બીજો પ્રશ્ન છે : હિંસા, લૂંટ અને, તારાજીનું વાતાવરણ. ગાંધીજીએ ભારપૂર્વક શીખવ્યું હતું કે ઉચ્ચ આદર્શની સિદ્ધિ અર્થે શુદ્ધ સાધનોના આશ્રાય લેવાવા જોઇએ. મહાત્માજીએ કહ્યું હતું કે અશુદ્ધ સાધના વડે શુદ્ધ હેતુઓ સિદ્ધ થઈ શકતા નથી. આવા સાચા સાધનેથી આપણે પૂ. ગાંધીજીના નેતૃત્વ નીચે રાજકીય આઝાદી મેળવી. તે પછીના દેશના ભાગલાના ગેઝારા દિવસ દરમિયાન પણ પૂર્વ વિસ્તારોમાં ગાંધીજીએ એક્લે હાથે કોમી દ્વેષની આગ બુઝાવી, લૅર્ડ માઉન્ટબેટને પૂ. બાપુને જ્વલંત અંજલિ આપતાં તેમને “દેશના એક માત્ર શાંતિચાહક” – “one boundry peace foree – તરીકે વર્ણવ્યા હતા. દેશના પશ્ચિમ ભાગમાં ૫૦,૦૦૦ સૈન્ય જે કામ ન કરી શક્યું તે ગાંધીજી ને તેમના ગણ્યાંગાંઠયા સેવકોએ કરી બતાવ્યું. બાખુચીંધ્યા માર્ગ આપણે રખે ભૂલીએ – ‘શુદ્ધ સાધ્ય માટે શુદ્ધ સાધનો અનિવાર્ય છે.' રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કોઇપણ પ્રશ્ન લડાઈ કે હિંસાથી ઉક્લી શક્યા નથી. દેશની કટોકટીને હાલને તબકકે ગાંધીજીની સાનારી શિખામણ આપણે ભૂલીશું તો પસ્તાવાના વારો આવવાના જ છે. હિંસાત્મક આંદોલન વધુ ને વધુ હિંસાત્મક આગ ફેલાવશે અને દેશમાં અંધાધૂંધી ને વિનાશ સર્જાશે. આના અર્થ એ નથી કે વિવિધ ક્ષેત્રમાં આપણે અન્યાય સહી લેવા, સાચા અર્થમાં સત્યાગ્રહના આશ્રાય આપણા લેાકશાહી ને આઝાદ દેશનાં બંધારણ મુજબ ગમે ત્યારે લઇ શકાય. પણ આ અહિંસાના નાજુક શસ્ત્રને સસ્તું નેં હાસ્યાસ્પદ તા ન જ બનાવવું જોઇએ. ગાંધીજીના જીવનમાંથી દેશના યુવાનોએ ઘણું બધું શીખવાનું છે. નહીં તો તેમને કારણે દેશની મહામૂલી આઝાદી જોખમમાં મુકાશે.
આજના રાષ્ટ્રીય પ્રશ્નામાંના શિક્ષણ અંગે હું કાંઇક કહીશ. હાલની શિક્ષણપદ્ધતિ ઉગતી પેઢીની શકિતઓને રચનાત્મક માર્ગે વાળવામાં તદ્દન નિષ્ફળ નીવડી છે. ત્રણ દાયકા પહેલાં ગાંધીજીએ દેશ સમક્ષ પાયાના શિક્ષણની પદ્ધતિ રજૂ કરી હતી, જેમાં ગ્રામનું મહત્ત્વ મુખ્ય હતું. કમનસીબી તો એ છે કે સરકારે તથા શિક્ષણકારોએ તેના યોગ્ય રીતે પ્રયોગ પણ ક્યાં નથી. પરિણામ શું આવ્યું છે ? વિદ્યાર્થીઓ વિવિધ હિંસાત્મક આંદોલને થી જાનમાલ મિલકતનો નાશ કરવાની પ્રવૃત્તિમાં પડયા છે. આનું એક કારણ એ છે કે તેઓ નિરાશ થયા છે અને તેમની સમક્ષ બેકારીનો હાઉ ખડો છે. આપણી ઉગતી પેઢી માટે ઉચ્ચ ધેારણના શિક્ષણ સાથે ઉત્પાદક પ્રવૃત્તિના સમન્વય કરવાની જરૂર છે. પાયાના શિક્ષણ અંગેના ગાંધીજીના વિચારોને ભલે કેટલાક હસી કાઢે કે ‘ખ્યાલી’ ગણે, મારી દષ્ટિએ તે અપનાવવાની ખૂબ જરૂર ઊભી થઇ છે.
દેશમાં આજે વિશ્વાસની ટોટી—crisis of confidenceદેખાય છે. લાકોએ નેતાઓમાં તે વિશ્વાસ ગુમાવ્યો છે જ. તેમના પેાતાનામાંથી પણ વિશ્વાસ. ગુમાવ્યું છે. હરહંમેશ આપણે બીજાની ટીકા કરવામાં ઓતપ્રોત થઇએ છીએ અને હતાશાનું વાતાવરણ સર્જીએ છીએ. આવા અંધારામાં, આવી ઘેાર નિરાશામાં, ગાંધીજીએ આપણને કહ્યું હતું કે આપણે આત્મસંશાધનઆત્મપરીક્ષા કરવી જોઇએ. ૧૯૪૬માં જ્યારે ગાંધીજીને કેટલાક શિક્ષકો નૌઆખલીમાં મળ્યા ત્યારે તેમણે સૂચક રીતે જણાવ્યું હતું કે “જ્યારે તમને મનમાં એમ લાગે કે તમે જ સાચા છે અને બીજા બધાં ખાટા છે, ત્યારે તમારે એ નિર્ણય પર આવવું જોઇએ કે બીજા બધા સાચા છે ને તમે જ ખોટા છે.” આજે દેશ સમક્ષ અનેક મુશીબતો ખડી છે, અનેક પ્રશ્ના વણઉકેલ્યા પડયા છે, ત્યારે રાષ્ટ્રપિતાના આ સાનારી શબ્દો આપણે હ્રદયમાં અંકિત કરીએ. સન્માન નૅ શ્રાદ્ધાથી જો આપણે આપણા દીવા સળગાવવાના પ્રયાસ કરીશું તો છેવટે થોડુંક અજવાળું તે દેખાશે જ. થોડી વધુ મીણબત્તીઓ પ્રગટાવા ને વળી થોડો વધુ પ્રકાશ મળશે, ને આપણે જીવનપથ પર આગળ વર્ષી શકીશું.
અનુવાદક: શ્રી કાન્તિલાલ બરોડિય
મૂળ અંગ્રેજી: શ્રીમન નારાયણ
તા. ૧૬-૫-૧૯
રાષ્ટ્રપતિની ચિરવિદાય
[તા. ૭ મે શનિવાર સવારના ૧૧-૨૦ મિનિટેન્યુ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેનનું ૭૨ વર્ષ ઉમ્મરૢ એકાએક અવસાન થતાં આખા દેશે દુ:ખ અને વ્યથાને એક સખ્ત આંચકો અનુભવ્યો છે. શ્રી, ચક્રવર્તી રાજગાપાલાચાર્ય, ડૅા રાજેન્દ્રપ્રસાદ, ડૉ. રાધાકૃષ્ણન - એ મુજબ શરૂ થયેલી પરંપરાના એટલા જ ઉજજવલ અનુગામી ડૉ. ઝાકીર હુસેનને ગુમાવતાં દેશને એક ભવ્ય દેશભકત અને આદર્શ મુસ્લીમની ખોટ પડી છે. તેમના વિષે આજ સુધી ઘણું લખાયું છે તેમાં વિશેષ ઉમેરા ન કરતાં ડૉ. ઝાકિર હુસેનનું સમગ્ર વ્યકિતત્વ કેવા ઉચ્ચ આદર્શ ઉપર ઘડાયેલું હતું અને કેવી ઉત્તરોત્તર વિશિષ્ટ ઘટનાઓથી સભર હતું તેનો ખ્યાલ આવે તે હેતુથી તા. ૪-૫-૬૯ ના જન્મભૂમિ પ્રવાસીમાં પ્રગટ થયેલ તેમના જીવનની ઝરમર અહિં સાભાર ઉષ્કૃત કરવામાં આવે છે. પરમાનંદ
મે માસની ત્રીજી તારીખે રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસેનનું સાવ અણધાર્યું અવસાન નિપજતાં રાષ્ટ્રના રાજકીય તખતા ઉપરથી એક વિલક્ષણ રાજપુરુષની હસ્તી હંમેશને માટે લુપ્ત થઇ છે. રાષ્ટ્રપતિની ચિરવિદાયથી રાષ્ટ્ર એક સ્વાર્પણની ભાવનાવાળા અને ગાંધીભાવનાથી બાહ્યાન્વંતર રંગાયેલા શિક્ષણશાસ્ત્રી ખાયો છે અને એક માનવતાવાદી માનવી ખાયા છે. ડૉ. ઝાકીરહુસેન રાષ્ટ્રપતિપદે ડી. રાધાકૃષ્ણન જેવા જગવિખ્યાત, અત્યંત પ્રભાવશાળી પંડિત, વિચક્ષણ રાજપુરુષ મેધાવી વિચારક અને તત્ત્વચિંતક, તથા મુત્સદ્દી અને મહાન વકતાના અનુગામી તરીકે આરૂઢ થયા એ હકીકત સહેજે સર્વત્ર પુરોગામી અને અનુગામી વચ્ચે તુલનાભાવ પ્રેરે. અને એમ છતાં ડા. ઝાકીરહુસેન રાષ્ટ્રપતિ તરીકે કોઇની પણ દષ્ટિમાં જરાયે ઊણા નથી ઊતર્યા એટલું જ નહિ પણ સર્વજનપ્રિય અને લેાકાદરને પાત્ર નીવડયા છે.
વ્યકિતમાત્રના જીવનમાં નિદાન એક ક્ષણ એવી આવે જ છે, જ્યારે એણે ભાવિ કારકીર્દી જેવા મહત્ત્વના પ્રશ્ન પરત્વે આ પાર કે પેલે પાર એવા અંતિમ નિર્ણય લેવા પડે છે. ડૉ. ઝાકીરહુસેન આ બાબતમાં અપવાદરૂપ નહાતા.
૧૯૨૦ની એ સાલ
સન ૧૯૨૦ ની સાલ હતી. હાલ જે અલીગઢ યુનિવર્સિટી તરીકે જાણીતી છે તે, તે કાળે મહમેડન એંગ્લા ઓરિયેન્ટલ કાલેજ તરીકે ઓળખાતી. એનું સંચાલન બ્રિટિશ સામ્રાજ્યને વફાદાર અને રાષ્ટ્રના સ્વાતંત્ર્ય આન્દોલનના વિરોધી એવાં તત્ત્વા દ્રારા થતું. ૧૯૨૦માં ૧૨ મી ઑકટોબરે ગાંધીજીએ એ કોલેજની મુલાકાત લીધી. સાથે અલીબંધુઓ પણ હતા. સ્વાતંત્ર્ય જંગના ઘણા મુસ્લિમ નેતાઓમાં અલીભાઇએ ઘણા સમય પૂર્વેથી અગ્રેસર હતા. ગાંધીજીએ એ સંસ્થામાં જઇને ભાષણ કરતાં બ્રિટિશ સરકારના અંકુશ હેઠળની તમામ શિક્ષણસંસ્થાઓના બહિષ્કાર કરવાની હાકલ કરી. આ હાકલને ઝીલી લઇ તદનુસાર વર્તન કરનાર જે થેાડાક વિદ્યાર્થીઓ તે કાળે નીકળ્યા, તેમાંના એક ડૉ. ઝાકીરહુસેન હતા. થોડાક શિક્ષકોએ પણ એ સંસ્થાને તિલાંજલિ આપી દીધી. શિક્ષકોના સાથમાં ડૉ. ઝાકીરહુસેને ગાંધીજી પારો જઇ જામિયા મિલિયા ઇસ્લામિયા રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપના કરવાની વિજ્ઞપ્તિ કરી અને તે પ્રમાણે એ સંસ્થા હસ્તીમાં આવી. ડૉ. ઝાકીરની દેશભકિતનો આ પ્રથમ આવિષ્કાર હતા. અડ્વાન વંશજો
ડૉ.ઝાકીરના દેહમાં અફઘાન વંશજોનું રુધિર વહેતું હતું. પેાતાની આગલી સાત પેઢી સુધીના પૂર્વજોએ શસ્રો વાપરી જાણ્યાં હતાં, જો કે ડૉ. ઝાકીરના પિતા કાયદાનો અભ્યાસ કરી હૈદરાબાદ જઇ વસ્યા અને સફળ ધારાશાસ્ત્રી તરીકે નામ કાઢયું.
હૈદરાબાદમાં જન્મ
ડૉ. ઝાકીરહુસેનનો જન્મ હૈદરાબાદમાં ૧૮૯૭ના ફેબ્રુઆરીની તા. ૮ મીએ થયૉ હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ ઘેર એક જ અંગ્રેજ
Page #107
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૧૯
-
પ્રવ્યુ
જીવન
શિક્ષકની પાસે મેળવ્યું હતું. હજી પૂરાં નવ વર્ષ પણ થયા નહતાં તુલપણે અર્થઘટન કર્યું તે એવું સચોટ હતું કે બુનિયાદી શિક્ષણના ત્યાં પિતાનું અવસાન થયું. હુસેન પરિવારે તે પછી ૧૯૦૭ માં કટ્ટર વિરોધીઓ પણ ઢીલા પડી ગયા. સ્થળાંતર કરીને ઉત્તર પ્રદેશમાં ઇટાવા ખાતે કાયમી મુકામ કર્યો .... ૧૯૪૬ માં જામિયા મિલિયાની રજતસ્વંતી ઊજવાઈ. એ પ્રસંગ દસ વર્ષની વયે ઝાકિરહુસેન પોતાના ત્રણ ભાઇઓ સાથે ત્યાંની જેમ ડે. ઝાકીરહુસેન માટે ગૌરવભર્યો હતો તેમ વિષાદ જન્માવએક શાળામાં દાખલ થયા.
નારો પણ હતા, કારણ કે ત્યારે દેશમાં કોમી તંગદિલીથી હવા ભારે - Š. ઝાકીરહુસેનની વિદ્યાર્થી તરીકેની કારકીર્દી અત્યંત તેજસ્વી
બની ગઈ હતી. વાતાવરણમાં આગ હતી. સ્વાતંત્રય પ્રાપ્તિ પછી હતી. વિદ્યાભ્યાસ ઉપરાંત વાદસભાની તેમ જ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં
જામિયા મિલિયાના ઘણાખરા પ્રાધ્યાપક અને વિદ્યાર્થીઓ પાકિસ્તાન "ઉત્કૃટ રસ લેતા. . ઝાકીરહુસેન અલીગઢ વિદ્યાપીઠના સ્નાતક હતા. વધુ
ચાલી ગયા હતા. કેટલાકોએ તેમને જામિયામિલિયાનું વિસર્જન અભ્યાસ અર્થે તેઓ જર્મની ગયા હતા અને ત્યાં જઇ બલિને કરવાનું સૂચવ્યું. પરનું ૧૯૪૮ માં ડં. ઝાકીરહુસેને ફરી ઉપકુલવિદ્યાપીઠની પી. એચ. ડી. ની ઉપાધિ મેળવી હતી.
પતિપદ સંભાળી તેને નવેસરથી દોરવણી આપવાની જવાબદારી ઉઠાવી. - ગાંધીજીનો પ્રભાવ
૧૯૫૨ માં તેમને રાજ્યસભાની વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર ડે. ઝાકીર હુસેને ગાંધીજીથી પ્રભાવિત થઈને વીરતાપૂર્વક અને વ્યકિતએ માટેની અનામત બેઠક પર નિયુકત કરવામાં આવ્યા.. દઢતાપૂર્વક રાષ્ટ્રીય સ્વાતંત્રય અન્દોલનમાં ઝુકાવવાને સંકલ્પ કર્યો ૧૯૫૭માં તેમને બિહારના રાજ્યપાલપદે નિયુકત કરવામાં આવેલા. ત્યારે તેમના મિત્રોને વિસ્મય થયેલું. કારણ ડૅ. ઝાકીર ત્યારે પરિણીત
૧૯૬૨માં તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા. એ પદે તેમની હતા. ૧૮ વર્ષની વયે તેમણે લગ્ન કર્યું હતું.
વરણી પંડિત નહેરુએ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ હોવાને કારણે મે, ૧૯૬૭માં પોતે જયારે રાષ્ટ્રપતિપદે ચૂંટાયા ત્યારે ડે. ઝાકીર તેઓ રાજ્યસભાના અધ્યક્ષ હતા. ૧૯૬૬ ના મેમાં રાષ્ટ્રપતિની હુસેનને ઓકટોબર, ૧૯૨૦ ના દિવસે યાદ આવી ગયા. એમણે ચૂંટણી થઇ ત્યારે દેશની રાજકીય પરિસ્થિતિ અત્યંત વિચિત્ર ત્યારે કહ્યું હતું કે, ૪૭ વર્ષ પૂર્વે રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવાની
અને અભૂતપૂર્વ હતી. કેંગ્રેસને પ્રભાવ ઓસરવા માંડયો હતો અને
રાષ્ટ્રપતિની ચૂંટણી પણ ઘણી રસાકસીભરી પુરવાર થઇ. તેઓ રાષ્ટ્રપ્રતિજ્ઞા લીધી હતી એવા જ રાષ્ટ્ર પિતાને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢયા
'પતિપદે ચૂંટાઈ આવ્યા.
પતિ રાંડ છે એ વાતનું મને ગૌરવ છે. '
આ સર્વોચ્ચ હોદા પર રહીને એમણે જે કામગીરી બજાવી તે - યુરોપમાં વિદ્યાભ્યાસ ઉપરાંત અન્ય અનેક પ્રવૃત્તિઓમાં ખરેખર અત્યંત યશસ્વી હતી. તેઓ અન–સાધારણ નિષ્ઠાવાન તેઓ ઓતપ્રેત રહ્યા. સ્કેન્ડીનેવિયન દેશોનો પ્રવાસ કર્યો. પુરવાર થયા. તેઓ સમાધાનપ્રિય હતા, નેકદિલ હતા, પ્રામાણિક હતા. પિતાને ખર્ચ કાઢવા એમણે ગાંધીજી વિશે લેખ લખ્યા. પ્રવચને . - હવે એમણે ચિરવિદાય લીધી. એમના વ્યકિતત્વની અને એમનાં લખ્યાં. સુલિપિ (કલીગ્રાફી) વિષે પોતાનું જ્ઞાન વધાર્યું અને મિરઝાં
કાર્યોની સુવાસ ચિરકાળ સુધી રાષ્ટ્રવ્યાપી રહેશે અને સહુ કોઈને
પ્રેરણાદાયી નીવડશે. ઇશ્વર એમના આત્માને શાશ્વત શાંતિ બા ! ગાલિબની કવિતાના પ્રકાશનમાં તેનો ઉપયોગ પણ કર્યો. ચિત્રકલા
- સાભાર-સ્વીકાર અને સંગીતનું જ્ઞાન પણ સારું એવું વધાર્યું. ૧૯૨૪માં પિતે જર્મનીમાં હતા ત્યારે ડૉ. ઝાકીરહુસેનને
ગાંધી શતાબ્દી કે ઉપલક્ષ્ય મેં: આત: માર્ચ––મે તથા એપ્રિલને જામિયામિલિયા આર્થિક ભીંસને કારણે બંધ થશે એવી જાણ થઇ.
વિશેષ અંક સંપાદક શ્રી. રિષભદાસ રાંક; પ્રકાશક અ. ભા. અણુજાણ થતાં વેંત તારથી તેમણે જણાવ્યું કે જામિયામિલિયા બંધ ન
ડત સમિતિ, છત્તરપુર રોડ, મહારેલી, નવી દિલ્હી - ૩૦. કરશો. અમે જીવનભર એને માટે કાર્ય કરીશું. જામિલા મિલિયા
મને કે ઉસ પાર: પ્રવચન સંગ્રહ. લેખિકા: શ્રી વિમલાબહેન
હકાર, પ્રકાશક: ધી ન્યુ ઑર્ડર બુક કંપની, એલિસ બ્રિજ, અમદાવાદ. બંધ ન થયું. ગાંધીજીના કહેવાથી જામિયામિલિયા અલીગઢથી દિલ્હીમાં
જીવન સંગીત: લેખત: શ્રી. હરીશ વ્યાસ, ઠેકાણું: ૧૦૨/સી, લાવવામાં આવ્યું. ડૉ. ઝાકીર હુસેનને તેના ઉપકુલપતિ તરીકે નિયુકત
સ્વસ્તિક સંસાયટી, નવરંગપુરા, અમદાવાદ - ૯. કરવામાં આવ્યા. ત્યારે તેમની વય માત્ર ૨૭ વર્ષની હતી. તેમણે
ચૂંટણીને ચકરા: લેખક: સંપાદક શ્રી મોહનલાલ મહેતા એવો નિર્ણય કર્યો કે જ્યાં સુધી ભારત ઉપર અંગ્રેજોનું શાસન હેય (સાપાન) ઠે. સુકાની કાર્યાલય, ૯૪, ભગતસિંહ રોડ, (મિન્ટ રોડ), ત્યાં સુધી મહિને રૂા. ૧૦૦ થી વધુ વેતન ન લેવું. તેમણે એ નિર્ણયનું મુંબઈ-૧, કિંમત રૂા. ૧-૫૦. પાલન કર્યું. ઉપકુલપતિ ઉપરાંત પોતાના અંગત મંત્રી અને કષા
તેટલી પુત્ર : પ્રવચનકાર : શ્રી લીલાવંતીબાઈ મહાસતી. ધ્યક્ષની કામગીરી પણ પોતે જ સંભાળી લીધી. જામિયા મિલિયાને
પ્રાપ્તિસ્થાન: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, ૧૭૭, કાંદાં
વાડી, મુંબઈ -૪. કીંમત રૂ. ૩-૦૦. સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત કરવા ડો. ઝાકીરહુસેને કરેલે પુરુષાર્થ
રાતે વાત : લેખક શ્રી હીરાલાલ ફોફલિયા; પ્રકાશક: નવ ભારત અનન્ય અસાધારણ કહેવાય. બાગાયતને શેખ
સાહિત્ય મંદિર, ૧૬૨, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ - ૨. કિંમત રૂ.પ-૦૦.
જૈન જર્નલ : મહાવીર જયંતી 3. ઝાકીરહુસેનને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને બાગાયતને
સ્પેશિયલ ત્રિમાસિક એપ્રિલ
૧૯૬૯ને અંક; તંત્રી શ્રી ગણેશ લાલવાણી, પ્રકાશક : જૈન ભવન, શેખ હતું. પ્રાચીન કાળના પાષણે એકત્ર કરવાનો પણ તેમને
પી. ૨૫, કલાકાર સ્ટ્રીટ, કલકત્તા - ૭, શેખ હતે.
Britain 1969 : An Official Handbook ustel: * સહુથી વિશેષ શેખ તેમને વાંચવા અને લખવાને હતે. બ્રિટિશ ઈન્ફરમેશન સર્વિસિઝ, ઠે. મરકન્ટાઈલ બેંક, મહાત્મા ગાંધી લેખક તરીકે છે. ઝાકીરે બાળકો માટે અનેક પુસ્તકો લખ્યાં છે. રેડ, મુંબઈ -૧. પ્લેટેના “રિપબ્લિક” તથા “ઍજ્યુકેશનલ રિકન્સ્ટ્રકશન ઇન ઇન્ડિયા”
જ્ઞાતિદર્શન : શ્રી ક૨છી વીશા ઓસવાળ જ્ઞાતિનું પ્રકાશક: તથા “એસેસમેન્ટ એફ ઈકોનોમિકસ” એ પુસ્તકોને તેમણે ઉર્દમાં શ્રી કરછી વીશા ઓસવાળ જ્ઞાતિ ગણતરી સમિતિ; કિંમત રૂ. ૮-૦૦. ઉતાર્યા છે.'
હકીકત-શુદ્ધિ " બુનિયાદી શિક્ષણના સિદ્ધાંત
તા. ૧૬-૪-૬૯ ના પ્રબુદ્ધ જીવનમાં મેરિજીભાઈ – વિરોધી ૧૯૩૭ માં દેશને પ્રાંતીય સ્વરાજ્ય પ્રાપ્ત થયું ત્યારે ગાંધીજીએ ચંદ્રશેખર અંગે જે એમ જણાવવામાં આવ્યું છે કે તેઓ ૧૯૬૭માં નવી રારકારને બુનિયાદી શિક્ષણને સિદ્ધાન્ત અપનાવવાનો આગ્રહ કેંગ્રેસ પક્ષ તરફથી લોકસભા- સંસદમાં ચૂંટાઈ આવ્યા છે તે બરકર્યો હતો. ગાંધીજીએ બુનિયાદી શિક્ષણની રાષ્ટ્રીય સમિતિનું અધ્યક્ષ બર નથી. તેઓ સંસદના નહિ પણ કેંગ્રેસ પક્ષની ભલામણ ઉપર પદે ડૉ. ઝાકીર હુસેનને સોંપ્યું. એમણે બુનિયાદી શિક્ષણનું જે સમ- નિમાયેલા રાજ્ય સભાના સભ્ય છે. તંત્રી: પ્રબુદ્ધજીવન
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૨૬-૫-૬૯
ચા શાસ્ત્રોનો ચુનોતી રીનામતા હૈ?: શું શાસ્ત્રોને પડકાર આપી શકાય છે?
(શ્રી સન્મતિ, જ્ઞાન પીઠ, આગ્રા- તરફથી પ્રગટ થતા ‘અમર ભારતી’ના ફેબ્રુઆરી માસના અંકમાં, તત્વવેત્તા ઉપાધ્યાય શ્રી અમર મુનિએ આગ્રા ખાતેના તેમના નિવાસ દરમિયાન ચાલુ વર્ષના જાન્યુઆરી માસની પહેલી તારીખે આપેલ પ્રવચન ઉપરથી સંકલિત કરવામાં આવેલ લેખ ઉપર જણાવેલ મથાળા નીચે પ્રગટ કરવામાં આવ્યો છે. તે લેખ ઘણા લાંબા હાઇને તેમાંથી ઉપયોગી અને સિવશેષ પ્રસ્તુત ભાગ તારવીને તેને શ્રી મેનાબહેન નરોત્તમદાસે કરી આપેલ અનુવાદ નીચે પ્રગટ કરતાં બહુ આનંદ થાય છે.
જ્યારે આધુનિક વિજ્ઞાનદ્નારા થતી નવી શેાધા પરંપરાગત ધાર્મિક માન્યતાનો વિરોધ કરે ત્યારે કોનો સ્વીકાર કરવા અને કાના વિરોધ કરવા એ મુંઝવણ ધર્મશ્રાદ્ધા ધરાવતો કોઈ પણ સામાન્ય માનવી અનુભવે છે. આ બાબતમાં શ્રી અમર મુનિએ અસાધારણ નિડરતા દાખવીને નીચેના લેખમાં યોગ્ય માર્ગદર્શન કરાવ્યું છે અને એક ચોક્કસ વિવેકરેખાનું નિરુપણ કર્યુંછે. ધર્મ અને વિજ્ઞાનને લગતા પ્રશ્ન આજે ચેતરફ ખૂબ ચર્ચાય છે. આવી પરિસ્થિતિમાં શ્રી અમર મુનિનું પ્રસ્તુત વિવેચન આને લગતી ચર્ચા-વિચારણામાં જરૂર ઉપયોગી થશે એવી આશા રાખું છું. પરમાનંદ)
શું શાસ્ત્રોને પડકાર આપી શકાય છે?
આધ્યાત્મ અને વિજ્ઞાન એ બે માનવ જીવનના મેાટા પ્રશ્નો છે. જીવન સાથે બંનેના ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં બંનેની આજે જૂદી ભૂમિકા રચાઇ ગઇ છે. અધ્યાત્મને બાહ્ય ક્રિયાકાંડ અને રૂઢિગત માન્યતાઓ સાથે સાંકળી લેવામાં આવ્યું છે અને વિજ્ઞાનને કેવળ ભૌતિક જગત સાથે બાંધી લેવામાં આવ્યું છે. બંનેમાં એક પ્રકારની વૈચારિક પ્રતિબદ્ધતા આવી ગઇ છે, તેના કારણે એક વિરોધાભાસ ઊભા થયા છે, એટલે કે એકબીજાને પરસ્પરના વિરોધી માનવામાં આવે છે. ધાર્મિક જન વિજ્ઞાનને જૂઠું કહે છે અને વિજ્ઞાન કહેવાતી ધાર્મિકતાની હાંસી ઉડાવે છે.
ઍપાલા – ૮ ચંદ્રલેાકનું પરિભ્રમણ કરીને આવી ગયું છે. ત્યાં માત્ર પહાડ અને ઊંડી ખાડીઓથી પથરાયેલી વેરાન જમીન સિવાય બીજું કશું નથી એમ તે યાનના ત્રણે અમેરિકી પ્રવાસીઓએ જાહેર કર્યું છે અને એ વાતને રશિયા જેવા વિરોધી રાજ્યના વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી છે. જૈન શાસ્ત્રોમાં ચંદ્ર સ્ફટિક રત્નથી બનેલું એક દેવવિમાન છે, તે મેરૂપર્વતની આસપાસ પ્રદિક્ષણા ફરે છે અને તેમાં અનેક દેવદેવીઓ વસે છે. ત્યારે આમાં સાચું શું? શાસ્ત્રોનાં કથન કે આ વિજ્ઞાનીઓએ પ્રત્યક્ષ જોએલી હકીક્ત ? ધાર્મિક ગણાતી વ્યકિતને થાય છે કે શાસ્ત્રો જૂઠાં કેમ હાઇ શકે?એ તો ભગવાનની વાણી છે.
વિજ્ઞાન અને આધ્યાત્મનું ક્ષેત્ર
ધાર્મિક ગણાતી વ્યકિતના મનમાં આ અકળામણ થાય છે. કેમકે તેનામાં રૂઢિગત વિચારો દઢ થઇ ગયા છે. બધા જ પુસ્તકોને તેણે શાસ્ત્ર માન્યા હોય છે. તેમાંથી વિશ્લેષણ કરી તે સત્ય તારવી શકતો નથી અને સત્ય જણાય તો તેને ગળે ઉતરતું નથી. આજે ચુસ્ત માન્યતા તે જ તેની અકળામણનું કારણ છે.
એક વાત સમજી લઇએ કે શાસ્ત્ર અને વિજ્ઞાન પરસ્પર વિરોધી ની. બંને વિજ્ઞાન છે. એક આત્માનું વિજ્ઞાન તે બીજું પ્રકૃતિનું છે. અધ્યાત્મ વિજ્ઞાનમાં આત્માનું શુદ્ધાશુદ્ધ સ્વરૂપ, શુભાશુભ પરિણતિ વગેરેનું વિશ્લેષણ કરેલું હોય છે, જ્યારે પ્રકૃતિ વિજ્ઞાનમાં શરીર ઇન્દ્રિય અને કુદરતના અન્ય જડ પદાર્થોનું તલસ્પર્શી વિશ્લેષણ હોય છે.
આમ અધ્યાત્મ અને વિજ્ઞાન એકબીજાના પ્રતિસ્પર્ધી નથી, પણ એકબીજાના પૂરક છે. વિજ્ઞાન પ્રયોગ છે, આધ્યાત્મ યોગ છે.
વિજ્ઞાન પ્રકૃતિતત્વની ચમત્કારી શકિતઓનું ઉદ્ઘાટન કરે છે, અધ્યાત્મ એ શકિતઓના કલ્યાણકારી ઉપયોગ કરવાની દષ્ટિ આપે છે. તે પછી એ બે વચ્ચે વિરોધ કેવી રીતે સંભવી શકે?
માનવજીવન કેવલ આત્મમુખી કે કેવલ બાહ્યોન્મુખી નથી રહી શકતું. અંતરંગ જીવનને આહાર, નિહાર, શરીર વગેરે બાહ્ય પદાર્થોની અપેક્ષા રહે છે. આ દષ્ટિએ જોઇએ તો અધ્યાત્મ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન બન્ને જીવનના અંગભૂત છે.
શાસ્ત્ર વિરુદ્ધ ગ્રન્થ
ભૂગોલ ખગેાલ સંબંધી ધર્મગ્રંથોની કેટલીક માન્યતાઓ આજે અસત્ય સિદ્ધ થઇ રહી છે. આ ધર્મગ્ર થામાં અનેક વર્ષોથી ચાલી આવતી માન્યતાઓમાં જૅમને શ્રાદ્ધા છે તેઓ તેને અપ્રમાણિત માની શકતા નથી અને બીજી બાજુથી પ્રત્યક્ષ સિદ્ધ થયેલી હકીકતને અસત્ય કહી શકાતી નથી. ધર્મગ્રન્થામાં જેમને દઢ શ્રાદ્ધા છે. તેઓ વિજ્ઞાનને પ્રતિસ્પર્ધી માને છે અને નવી દિશાના વિચારકો ધર્મને એક માદક નશા ચઢાવનાર વસ્તુ તરીકે અથવા તો પાખંડ અને અસત્યના પ્રતિનિધિ તરીકે ગણે છે.
-
આમ, ધર્મગ્રન્થ અને વિજ્ઞાનમાં વિરોધ દેખાય છે. આ બાબતમાં બે વસ્તુ સમજવાની જરૂર છે, એક તે શાસ્ત્રની પરિભાષા કઇ છે, તેનું પ્રયોજન શું છે, અને તે શું પ્રતિપાદન કરવા માગે છે તે સમજવું અને બીજું શાસ્ત્રોના નામે ચાલ્યા આવતા બધા જ ગ્રન્થ, પુરાણ કે અન્ય પુસ્તકોને અક્ષરશ: સત્ય માનવા કે નહિ? ગ્રન્થ અને શાસ્ત્રમાં ભેદ છે
શાસ્ત્ર એ એક પવિત્ર અને વ્યાપક શબ્દ છે, ગ્રન્થનું એટલું મહત્વ નથી. જો કે શબ્દકોશમાં બંનેને પર્યાયવાચી શબ્દ કહ્યા છે પણ વ્યાકરણની દષ્ટિએ એમ માની નહિ શકાય.
શાસ્ત્રીના સંબંધ અંતર સાથે છે. તેમાં સત્યં શિવં સુંદરમ્ ની સાક્ષાત અનુભૂતિ છે. શાસ્ત્રો સત્યના સાક્ષાત દર્શન અને આચરણના ઉપદેષ્ટા છે. ગ્રંથ માટે એમ નહિ કહી શકાય. શાસ્ત્ર અને ગ્રંથ વચ્ચેના આ ભેદની જે વિવેકદષ્ટિ આવી જાય તો પછી અધ્યાત્મ અને વિજ્ઞાન, ધર્મ અને વિજ્ઞાન કે શાસ્ત્ર અને વિજ્ઞાન વચ્ચે કોઇ વિરોધ નહિ જણાય.
ધર્મગ્રંથો, પછી તે જૈન શાસ્ર હોય કે સ્મૃતિ પુરાણ હાય, પણ આજના બુદ્ધિશાળી તેના તરફ ઉપહાસની નજરે જુએ છે. આનું કારણ એ છે કે આપણે શાસ્રની મૂળ મર્યાદાઓને સમજયા નથી અને જે કોઈ સંસ્કૃત પ્રાચીન ગ્રંથ કહેવાયો. તે બધાંને શાસ્ત્ર—ભગવાનની વાણી—માની બેઠા છીએ.
કહેવાય છે કે સાઉદી અરેબિયામાં જ્યારે ટેલિફોનના તાર નંખાવા લાગ્યા ત્યારે “આ તો શેતાન છે” એમ કહી ધર્મગુરુઓએ તેના ઉગ્ર વિરોધ કર્યો. ત્યાંના બુદ્ધિમાન બાદશાહે ફેંસલો આપ્યો કે આ તાર ઉપર કુરાનની આયતે બોલવામાં આવે. જે આ શેતાનનું કામ હશે તો બીજી બાજુ તે સંભળાશે નહિ. અને પરિણામ જે આવવાનું હતું તે જ આવ્યું. આમ સત્યની સામે ખોટી માન્યતાઓ ટકી શકતી નથી.
ધર્મગ્રન્થા તરફ બંધાઈ ગયેલી આ વિવેકહીન દષ્ટિ ભારતમાં જ છે એમ નથી. સમગ્ર વિશ્વમાં છે, અને એના કારણે કંઈક વૈજ્ઞાનિકો મોતને ભેટી ચૂકયા છે.
ગ્રન્થ : સંકલના માત્ર
ગ્રંથ એટલે ગાંઠ—ગાંઠ જેમ જેડવાનું કામ કરે છે તેમ કોઈ વિચાર અહિંથી લીધા, કોઈ હિથી લીધા અને વિચારોની અને
+
Page #109
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૧૯
પ્રભુ જીવન માન્યતાઓની સંકલન કરી તે ગ્રન્થ. ગ્રન્થમાં મૌલિક ચિત્તનની છે કે શસ્ત્રસંન્યાસને પરિણામે ઊભા થતા દરેક પ્રશ્નનો ઉકેલ તેમના અપેક્ષા નથી રહેતી. શાસ્ત્રની બાબતમાં એમ નહિ કહી શકાય. ખિસ્સામાં નથી. પરંતુ જે લોકો વિચારક છે તેમની સમક્ષ આ પ્રશ્ન , ' શાસ્ત્ર: સત્યનું સાક્ષાત દર્શન
રજૂ કરવાનો મુદ્દો છે. શાસ્ત્ર સંબંધમાં મારી ધારણા એવી છે કે શાસ્ત્ર એ આર્ષવાણી- ર્ડો. કાતિલાલે કહ્યું તેવું ઘણા વિચારોએ અથવા આદર્શવાદીઋષિવાણી છે. યાસ્કે કહ્યું છે કે સત્યના સાક્ષાત દષ્ટા તે પિ. એએ કહયું છે. તેમાં કાંઈ નવું નથી. કોઈક દિવસ દુનિયા આ હરેક સાધક પિ નથી બની શકતે. જે પોતાની સૂક્ષ્મ પ્રજ્ઞા અને માર્ગે જશે એવાં સ્વપ્નો-ભ્રમણા?–ઘણા સેવે છે. દુનિયાને તર્કશુદ્ધ જ્ઞાન દ્રારા સત્યની સ્પષ્ટ અનુભૂતિ કરી શકે તે ઋષિ. એટલે તે માર્ગે લઈ જવા પ્રયત્ન પણ થાય છે. નિઃશસ્ત્રીકરણ પરિષદ કે સ્વાનુભવપૂર્વકનું શિવત્વ-પ્રતિપાદક જે મૌલિક જ્ઞાન તે આર્ષવાણી. પણ થાય છે. ગાંધીજીએ પણ આવું જ કહ્યું છે. છતાં, પરમાનંદભાઈને આર્ષવાણીનું મુખ્ય પ્રતિપાદન આત્મા ઉપર છવાઇ ગયેલી આવી હામણા ભાંગવા, ખાસ આ લેખ છાપી, તેની લાંબાણ મલીનતાના નિવારણ, અને આત્માના અનંત જ્ઞાન દર્શન રૂપ આલોચના કરવી પડી, તેથી કાંઈક આશ્ચર્ય થાય. તેનું કારણ એમ સ્વરૂપને વ્યકત કરવા સાથે સંબંધ ધરાવે છે.
લાગે છે કે ડો. કાન્તિલાલે તેમના લેખમાં એક ભૂલ કરી છે. - આચાર્ય શ્રી જિનભદ્રગણીને પૂછવામાં આવ્યું કે શાસ્ત્ર કોને તેમણે લખ્યું છે કે, “કોઈ બા યજ્ઞ કરવા જાય છે તો અમારા કહેવા? ત્યારે તેમણે કહ્યું “સ રિઝળે તે વા નેવાયા- 'ચિખાવાળા સાહેબ, પરમાનંદભાઈ–વગેરે અનેક એના પર તૂટી વતો સત્ય” જેના દ્વારા આત્માના સત્ય સ્વરૂપનું જ્ઞાન થાય પડે છે. યજ્ઞમાં વેડફાતા દ્રવ્યને કોઈ રીતે બચાવ કરવાને મારો અને જેનાથી આત્મા ઉપર અનુશાસન કરી શકાય તે શાસ્ત્ર. ભગ
ઈરાદો નથી; માત્ર એટલું જ બતાવવું છે કે, શસ્ત્ર ઉત્પાદન પાછળ વાન મહાવીરે ઉલ્લેષણા કરી છે કે જેના દ્વારા રમાત્મા જાગૃત થાય
અબજો રૂપિયા ખરચાય છે તેથી કોઈ અંગ્રેજી ભણેલાને આઘાત નથી.” તપ, ક્ષમા અને અહિંસાની સાધના કરવા પ્રવૃત્ત થાય તે શાસ્ત્ર.
ડૉ. કાન્તિલાલ પરમાનંદભાઈને આવું મહેણું માર્યું એ ભારે આ સંદર્ભમાં ક્ષમાને અર્થ પણ સમજી લેવો જોઈએ. માત્ર
ભૂલ કરી. એટલે તેમને જવાબ આપવો પડયો:ક્રોધને શાંત કરી તેનું નામ કમી નથી, પણ ક્રોધ, માન, માયા લેખક ડે. કાન્તિલાલ શાહ પિતાના લેખમાં આક્ષેપ કરે છે કે અને લોભ એ ચારે કપાયનું શમન કરવું તે ક્ષમા. ક્ષમાને મૂળ શ્રી પરમાનંદભાઈનું કે ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ચોખાઅર્થ સમર્થ પણ થાય છે. અર્થાત જે કષાયોનું શમન કરવા સમર્થ વાલીનું દીલ લક્ષચંડી યજ્ઞ પાછળ કરવામાં આવેલ દ્રવ્યય જોઇને છે તે ક્ષમાવાન છે.
ખૂબ ઉકળી ઊઠે છે અને તે યજ્ઞ કરનાર ઉપર તૂટી પડે છે, પરંતુ અપૂર્ણ
ઉપાધ્યાય શ્રી અમરમુનિ
શઅસરંજામ પાછળ કરવામાં આવતા અનર્ગળ દ્રવ્યવ્યય અંગે તેમનું આદર્શ અને વાસ્તવિકતા રંવાડું પણ ફરકતું નથી. આ વિધાન પણ રામારા વિષે તેમણે બાંધેલી
અમુક કક૫ના ઉપર આધારિત છે. શસ્ત્રસ્પર્ધા પાછળ થતા દ્રવ્યવ્યય (પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ડૉ. કાન્તિલાલ શાહને “લાંબો
અંગે આજ સુધીમાં પ્રબુદ્ધજીવનમાં કાંઈક લખવાને સંગ ઊભો છતાં ટૂંકામાં ટુંકો' એ મથાળાને લેખ અને તે ઉપરની માસી સમા
થયું ન હોય તે ઉપરથી તે અંગે અમારું દિલ જરાપણ ધબકનું લોચના પ્રગટ થયેલ છે, જયારે નીચે આપેલા લખાણમાં શ્રી ચીમનભાઈએ ડં. કાન્તિલાલ શાહના લેખના મુખ્ય મુદ્દાનું
નથી એમ માની લેવાનું કશું જ કારણ નથી.” સમર્થન કર્યું છે. વાદે વાદે જાયતે તત્ત્વબોધ:' આમ
પરમાનંદભાઈએ આટલું જ લખ્યું હોત તો મારે આ “આલોચના”
કરવાની ન રહેત. શસ્ત્રસરંજામ પાછળ થતાં અનર્ગળ દ્રવ્યવ્યયથી વિચારીને શ્રી ચીમનભાઈની આ આલેચનાને આવકારું છું
તેમનું દીલ ખૂબ ધબકે છે એ આશ્વાસનથી મને આનંદ થાત. અને બહુ આનંદ સાથે નીચે પ્રગટ કરું છું. તે આલોચનાનો જવાબ
આવી ખાત્રી આપવાની પણ જરૂર નથી. આપણે જાણીએ જ છીએ કે આપવાની કોઈ જરૂર નથી. બન્ને આચનામાં રહેલા તમાશ વાચક
પરમાનંદભાઈ ઘણા અન્યાય અને અત્યાચારો પ્રત્યે તીવ્ર સંવેદના સીરનીરવિવેક વાપરીને તારવી લેશે એવી આશા છે. પરમાનંદ)
અનુભવે છે અને નિડરપણે લખે છે. * પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ડે. કાતિલાલ શાહને એક લેખ“લાંબે છતાં ટુંકામાં ટૂંકો' એ શિર્ષકનો– છપાયો છે. પરમાનંદ
પણ પરમાનંદભાઈ . કાન્તિલાલના લેખની આલોચના ભાઈએ એ લેખની તે જ અંકમાં આલોચના કરી છે. આલોચના
કરવામાં કાંઈક આગળ ગયા છે. પોતે સંવેદન અનુભવે છે એટલેથી કરવા જ આ લેખ છાપ્યો છે– ડૉ. કાન્તિલાલ શાહ જેવી ભ્રમણાઓ
અટકયા નથી, પણ ડે. કાતિલાલની વિચારસરણી ભ્રમણા છે અને સેવતા હોય તેમની ભ્રમણાઓનું નિરસન કરવા. આલોચનામાં
તેનું નિરસન કરવાની તેમણે ફરજ માની છે તેથી આ લખવું 3. કાન્તિલાલ શાહના વિચારોની સખ્ત ઝાટકણી કાઢી છે. આ
મને પ્રાપ્ત થાય છે: વિચારણા કાલ્પનિક ઈમારત, કેવળ સ્વપ્નવત, વ્યર્થ વાણીવિલાસ,
શ્રી પરમાનંદભાઈ લખે છે કે:વિગેરે વિશેષ પામી છે.
એમાં કોઈ શક નથી કે શસ્ત્રસંન્યાસ જો ખરેખર બધાં રાષ્ટ્રી - Š. કાન્તિલાલના લેખને મદો એ છે કે, અહિંસા – પ્રેમ સ્વીકાર ની જરૂર સર્વત્ર શાંતિ અને સભ્યદયના અભિનવ દર્શન થાય.” દ્વારા મનુષ્યના હૃદયપલટાને ગાંધી–વિનેબાને માર્ગ, લોકોને બહુ
ધી વિમાન માર્ગ, લોકોને બહુ “સમુદાયના વિચાર તેમ જ આચારમાં અહિંસાની જડ હજુ લાંબે, લગભગ અશકય લાગે છે, પરંતુ વિચાર કરીએ તો તે માર્ગ બેઠી નથી.આ દિશાએ સમુદાયે - રાષ્ટ્ર પણ - આગળ વધ્યે જ છૂટકો ટૂંકામાં ટૂંકે છે– જે તેમાં નિશ્ચલ શ્રદ્ધા હોય અને તેને અમલમાં છે. અહિંસાના સામુદાયિક સ્વીકાર સિવાય માનવજાત કદી પણ મૂકવાને આગ્રહ હોય છે. આ મુદ્દાના સંદર્ભમાં, શસ્ત્રસરંજામ સ્થાયીપણે સુરક્ષિત બની શકવાની છે જ નહિ.” બનાવવા પાછળ દુનિયાના દેશો અબજ ડૅલર, અનર્ગળ ધન ખરચી જે આદર્શથી શાતિ અને સભ્યદયના અભિનવ દર્શન સર્વત્ર રહ્યા છે, તેને બદલે, શસ્ત્રસંન્યાસ અથવા અહિંસાને માર્ગ અપ- થાય અને જે માર્ગે આગળ વધે જ છૂટકો છે અને જેના નાવે અને તે ધનનો વ્યય લોકોની ગરીબાઈ ફીટાવવા કરે તે દુનિયામાં
વિના કદી પણ સ્થાયી સુરક્ષિતતા મળવાની નથી, એ માર્ગ કે
આદર્શ માત્ર ભ્રમણા છે, વ્યર્થ વાણીવિલાસ છે, કાલ્પનિક શાંતિ સ્થાપવાને આ ટુંકામાં ટુંકો માર્ગ છે તેમ છૅ.
ઈમારત છે. એમ કહેવું યોગ્ય ગણાય? પરમાનંદભાઈનો જવાબ કાન્તિલાલનું કહેવું છે. તેમણે વિશેષમાં કહ્યું છે કે રાજકારણમાં પડેલો એક જ છે કે આ આદર્શ વાસ્તવિક નથી. વાસ્તવિકતાને નામે એને અસંન્યાસની વાત હાસ્યાસ્પદ લાગશે. વિશેષમાં તેમણે કહ્યું આદર્શના અમલ પ્રત્યે કેટલી અને કયાં સુધી અશ્રાદ્ધા સેવવી
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧૬-૫-૧૯
અદ્યતન લોકશાહીનું વિશદવિશ્લેષણું
એ માનવજાતને સનાતન પ્રશ્ન છે. શ્રી. પરમાનંદભાઈની ટીકા ' કરવા મેં આ લખાણ નથી લખ્યું. એવું હું કરું જ નહિ. કેટલાંક રમુજમાં પણ લખ્યું છે પણ તેમની આચનામાં જે મહત્ત્વને
(ત્રીજી માર્ચના “પીનિયન’માં પ્રગટ કરવામાં આવેલ અંગ્રેજી પ્રશ્ન રહ્યા છે તે પ્રત્યે દયાન ખેંચવા મેં એ લખ્યું છે. આદર્શને
લેખમાં સૌ. સુજાતાબહેન મનેહરે તાજેતરમાં થયેલી વચગાળાની સાચો માનશે, તે જ માર્ગ અનિવાર્ય ગણવો અને છતાં વાસ્તવિક
ચૂંટણીને અનુલક્ષીને લોકશાહીની એક વિશદ આલોચના કરી છે. તેને નથી એમ કહી તેના વિષે મૌન સેવવું અથવા ઉપેક્ષા કરવી એ જ ગુજરાતી અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી) , આપણી માટી ઉણપ છે. જેણે આદર્શ સેવ્યા છે તે બધાને શરૂઆતમાં વચગાળાની ચૂંટણીઓ સમાપ્ત થઇ ગઇ છે. પરિણામે કેટલાક દુનિયાના ડાહ્યા માણસોએ પાગલ કહ્યા છે. માનવ સ્વભાવની જાણ
રાજકારણી પુ રાત્તાસ્થાન ઉપર આરૂઢ થ્યા છેકેટલાકે સત્તાકારે. આદર્શને અવાસ્તવિક કહે. પ્લેટો આદર્શનગર રયું Re
સ્થાને ગુમાવ્યાં છે. આવી આજની પરિસ્થિતિમાં એવો પ્રશ્ન public ત્યારે તેના શિષ્ય એરિસ્ટોટલે કહયું કે, માનવસ્વભાવથી
અસ્થાને નહિ લેખાય કે મત આપવાના હક્કને અમલ થવાના પરિઆ વિપરીત દો. ગાંધીએ અહિંસા સામુદાયિક ક્ષેત્રે આચરવા કહો
સામે શું સિદ્ધ થયું છે? આ હક્કને અમલ કરવા પાછળ થયેલા
અનર્ગળ ખર્ચથી શું લાભ થશે. છે? સત્તાને અમલ કરવા માટે ત્યારે પણ આ જ જવાબ મળે છે. માનવસ્વભાવ શું છે?
સૌથી વધારે યોગ્ય લેખાતા ઉમેદવારે શું ખરેખર ચૂંટાયા છે? શું માનવીમાં સ્વાર્થ છે, લોભ છે, અસત્ય છે, હિંસા છે, પણ તેનામાં જે
સારામાં સારા ઉમેદવારને મત આપવાની મતદારોને આ ચૂંટણીઓ પરમાર્થ છે, ત્યાગ છે, સત્ય છે, પ્રેમ-કરુણા છે. શું વધારે સાચું છે?
દ્વારા પૂરી તક મળી છે ખરી?. જે તેમને આવી તક મળી હતીતે દુનિયાના ડાહ્યા માણસે વાસ્તવિકતાને નામે કહેશે કે સ્વાર્થ, લાભ,
બહુમતીએ શું આ તકનો પૂરો ઉપગ કર્યો છે ખરો? .. હિંસા, સત્તાશોખ આ માનવજીવનને પાય છે, એને અવગણી
* આજે એ તે સ્વત: સિદ્ધ જેવું મનાય છે કે ડેમોક્રસી-લોકઆચરણ કરવાવાળા બધું ગુમાવશે અને મૂર્ખ ઠરશે. આ મૂર્ખાઈ
શાહી સૌથી સારામાં સારી રાજ્યપદ્ધતિ છે. જે. કોઇ આ સિદ્ધાંતને નોતરવી એમાં માનવજીવનની ધન્યતા છે કે વાસ્તવિક થઈ,
પ્રતિકાર કરે છે તે એક પ્રકારને નાસ્તિક લેખાય છે અને આજે જે જેવાની સાથે તેવા થવામાં ? ગાંધીજી અને લોકમાન્ય ટીળક વચ્ચે
શબ્દો વડે તેની સાધારણ રીતે નિંદા કરવામાં આવે છે તે. શબ્દો છે. આ પાયાને મતભેદ હતા. ગાંધીજી માનતા કે સાધનશુદ્ધિ
ફેસીસ્ટ' અથવા તો ‘કોમ્યુનીસ્ટ'. આમ છતાં પણ લોકશાહીના એ જ અભ્યદયને પાયો છે. લોકમાન્ય ગીતાનું પદ ટાંકતા કે
સર્વ કેઇ આગળ પડતાં પુરસ્કર્તાઓ આ સિદ્ધાંતને આટલું અસાર यो.यथा मां प्रपद्यन्ते, तान् तथैव भवाम्यहम् बामान्यतेने
ધારણ મહત્ત્વ આપતા નથી. કેટલાક શાણા અને સ્પષ્ટ વિચારણા Responsive Co-operation કહેતા. ગાંધીજી કહેતા હતા કે જે
ધરાવતા લોકોના અભિપ્રાય મુજબ, આ લોકશાસન પદ્ધતિ, આજના સાચું છે, હોય છે. તે કોઈ પણ ભેગે આચરવું. પરમાનંદભાઇએ
ઐતિહાસિક સંદર્ભમાં વિચારતાં, જુલમી લેખાતી રાજાશાહી અથવા કહ્યું છે અને આ સામાન્ય વિચારણા છે-કે બધા રાષ્ટ્રો શસ્ત્રસંન્યાસ
સરમુખત્યારશાહીની અપેક્ષાએ સૌથી ઓછી વાંધા પડતી એવી સ્વીકારે તો ભારતે પણ સ્વીકારો. સાચી વસ્તુના આચરણમાં
રાજ્યપદ્ધતિ છે. અમુક લોકોનું જૂથ અમુક મુદત સુધી રાજ્ય શરૂઆત કોણ કરશે તે પ્રશ્ન છે. સાચું છે તો પણ બીજા કરે તે
વહીવટનાં સૂત્રો સંભાળે અને એ જૂથ રાજ્યના નાગરિકોની હું કરું એમ કહેવું કે બીજા કરે કે ન કરે પણ જે સારાં છે તે જ હું તે
બહુમતીથી ચૂંટાયેલું હોય–આવી રાજ્ય રચનામાં લોકશાહીનું હાર્દ રહેલું આચરીશ? એમ કહેવાય છે કે વ્યકિત આ કરી શકે, સમુદાય કે રાષ્ટ્રથી
છે. જે રાષ્ટ્રો જુલ્મગારો અને સરમુખત્યારના ત્રાસના ભંગ ન થાય. ગાંધીજીને વ્યકિત અને સમુદાય માટે એક જ ધોરણ હતું.
બનેલા છે તેમને લોકશાહીના લાભે સ્પષ્ટ રૂપમાં દેખાય છે. બધા શઅસંન્યાસ વિષે જ આ પ્રશ્ન છે એમ નથી. ૧૯૪૨ માં જાપાનના
ચૂંટાયલા શાસકોને અમુક મુદત સુધી જ રાજ્ય કરવાનું છે – એ આક્રમણને ભય હતું ત્યારે આ પ્રશ્ન ખૂબ ચર્ચાયો હતો. કેંગ્રેસ
ભૂમિકા જ એવી છે કે આ શાસકોએ સંભાળ અને સમજપૂર્વક જ વર્કીંગ કમિટી ગાંધીજીને રાહ સ્વીકારી ન શકી. હું આ પ્રશ્ન વ્યાપક
વર્તવું પડે, ચૂંટણીની પ્રક્રિયામાંથી પણ એમ જ ફલિત થાય છે કે દષ્ટિએ મૂકું છું. પછી માંસાહાર વિશે હોય, મદ્યપાન વિષે હોય, કે
તે દ્વારા નાગરિકોની - પ્રજાજનોની - ઇચ્છાઓ અને આકાંક્ષાઓ કોઇ પણ અનિષ્ટ આચરણ વિષે હોય. વાસ્તવિકતાને નામે, આદર્શને અવ્યવહારુ કહી, અવગણના અથવા ઉપેક્ષા કરવી તે સાચે માર્ગ પ્રત્યે પૂરું ધ્યાન આપવામાં આવશે. લોકપ્રિયતાને અભાવ અને નથી. આદર્શને આગ્રહ અને તેની શ્રદ્ધા જીવંત રહે તેમાં જ શ્રેય છે. સત્તાનો અભાવ હમેશાં સહચારી અથવા તે એક બીજાને અનુ, અલબત્ત, આદર્શનું આચરણ અઘરું છે. તે ત્યાગ માગે છે. રારતા હોય છે. લોકપ્રિયતા ગુમાવે તે સત્તા લાંબો સમય ટકી ન જ બધાની એ શકિત નથી હોતી. સમજણો માણસ પોતાની નિર્બળતા શકે. આ બધું છતાં, વ્યવહારમાં આખરે, લોકશાહીના તત્ત્વપ્રણેતાઓની સ્વીકારે છે, જાણે છે, તેમાંથી છૂટવા પ્રયત્ન કરે છે અને આગળ
બધી આશાઓ અને અપેક્ષાઓ ફળીભૂત થતી જોવામાં આવતી વધે છે. પણ વાસ્તવિકતાને નામે આદર્શને ઉતારી પાડશું અને તેને અમલ શક્ય નથી એમ માની તેને ભૂલી જશું તે પતન છે. આદર્શના
નથી. સૌ પ્રથમ તે, લોકશાહીના અમલને આધાર એક ઉમેદવારની અમલમાં મુસીબતે ન હોત તો તે આદર્શ જ ન ગણાત. આદર્શની જગ્યાએ બીજા ઉમેદવારને પસંદ કરવાને હક્ક- આ પ્રકારની પસંપૂર્ણસિદ્ધિ શક્ય હોતી જ નથી. પણ જાગ્રત સમાજ અને વ્યકિત દગીને કેટલો અવકાશ છે તેના ઉપર રહેલો છે. પણ આ પ્રકારની તેની શકય તેટલી સિદ્ધિ મેળવવામાં સતત પ્રયત્નશીલ રહે છે. શસ્ત્ર
પસંદગી તો જ ખરા અર્થમાં સફળ બને કે જો પ્રસ્તુત ઉમેદવારોમાં સરંજામની બાબત. દા. ત. ભારતવર્ષે નિર્ણય કર્યો છે કે અણુબમ્બ નહિ બનાવીએ. જનસંઘ, સ્વતંત્ર પક્ષ અને બીજા વાસ્તવદર્શી
થડા ઉમેદવારો પણ ખરેખર પસંદ કરવા યોગ્ય છે. જે બધા ઉમેદલોકો ભારતે અણુબૉમ્બ બનાવવો એ આગ્રહ રાખે છે. કયાંક તે વારે નાલાયક જેવા જ હોય તો મતપ્રદાન કશા પણ મહત્ત્વવાળું અટકવું પડશે? હરિફાઈદોટમાં વિનાશ છે અને મોટા દેશો પણ
રહેતું નથી. એનું પરિણામ તે એ જ આવે કે લોકશાહી તેના હાર્દ થાકી જાય. એટલે જ અમેરિકા રશિયાએ Non-Proliferation
વિનાના–સત્ત્વ વિનાના – પ્રાણ વિનાના–માળખા જેવી બની જાય. Treaty $21. Anti-Ballastic-Missiles (ABM)-! 04યોગની મર્યાદા વિચારે છે. વાસ્તવિક દષ્ટિએ વિચારી એ તે પણ આ
રાજકારણી મિમાંસક એમ માનીને ચાલે છે કે સત્તાપ્રાપ્તિનું આકર્ષણ લાંબે દેખાતો માર્ગ ટુંકે છે. કઇ પણ અનિષ્ટને બને તેટલી મર્યાદા એવું છે કે દેશના શ્રેષ્ઠ કોટિના માનવીએ ઉમેદવાર તરીકે આગળ બાંધવી–પૂર્ણ મર્યાદા શકય નથી, માટે મૌન સેવવું એ માર્ગ નથી.. આવ્યા વિના ન જ રહે. વ્યવહારમાં આ માન્યતા કેવળ પાયા . स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् । .
વિનાની પુરવાર થઇ ચૂકી છે. ઉત્તર પ્રદેશના એક મતદારે જાહેર કરેલું કે ૧૦-૫-૬૯ :
ચીમનલાલ ચકુભાઈ શાહે “મારા મતને યોગ્ય એવી કોઇ વ્યકિત મારી નજરે પડતી નથી”
Page #111
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૬
પ્રભુ
આ રીતે વિચારનાર વ્યકિત કોઇ એકલદોકલ છે એમ નથી. આવું સંવેદન ધરાવનાર દેશમાં અનેક લોકો હતા અને છે. શું આ દુનિયામાં એવી પણ વ્યવહારુ અમલ કરતી લાકશાહી સરકાર છે કે જે પ્રમાણિકપણે કહી શકે કે જે પ્રતિનિધિએ તેના રાજ્ય વહીવટ સંભાળે છે તે સુલભ એવા લોકોમાંથી સારામાં સારા લોકો છે? આના એમ અર્થ સમજવાનો નથી કે આવી શૅકશાહી રાજ્યરચનામાં એક ખરેખર શકિતશાળી પુરુષ કદી પણ સંત્તાના સ્થાન ઉપર આરુઢ થતો જ નથી. પણ જયારે આમ બને છે ત્યારે સ્વાભાવિક રીતે આવા પુરુષને છાપરે ચડાવવામાં આવે છે. આવા પુરુષની વધારે પડતી પ્રશસ્તી કરવામાં આવે છે. આ હકીકત જ આવી ઘટના કેટલી વિરલ હોય છે તે પુરવાર કરવા માટે પૂરતી છે. એટલે પ્રસ્તુત પ્રશ્ન તો ઊભા જ રહે છે. આ લોકશાહીની પ્રક્રિયા તેના જે રીતે આજે અમલ થઇ રહ્યો છે તે જોતાં તે દ્રારા દેશના સૌથી વધારે તેજસ્વી માણસે સત્તા ઉપર આવશે એવા વિશ્વાસ શું રાખી શકાય ખરા? કમનસીબે આ પ્રશ્નના નકારમાં જ જવાબ આપવા પડે છે. સંભવિત છે કે શકિતશાળી માણસાને બહાર આવવામાં અનેક અવરોધાના સામના કરવાના હોય. એમ પણ બને કે સૌથી વધારે શકિત અને યોગ્યતા ધરાવતો માણસ સૌથી વધારે લોકપ્રિય ન હોય. અને સત્તાસ્થાન ઉપર આવવાનું સાધન મતો જ છે એટલે કે લોકપ્રિયતા જ છે. સાધારણ માણસ ઉમેદવારની આકૃતિ, જાહેર જનતા સમક્ષ તેની અવાર - નવાર થતી ઉપસ્થિતિ, કૌટુંબિક દરજ્જો, આવી બાબતોને અને નહિ કે તેની તાકાત, પ્રમાણિકતા કે કાર્યનિષ્ઠાને વધારે મહત્ત્વ આપતા હોય છે. અને વસ્તુત: એમ બનવાના વધારે સંભવ છે કે મતદાતાઓના માટા ભાગને ઉમેદવારની ઉપર જણાવેલી ગુણવત્તાની કશી ખબર જ ન હોય. વળી, ચૂંટણીમાં ઊભા રહેવું એ સૌ કોઇને માટે સહેલી બાબત હોતી નથી. માણસ શકિતશાળી હોય તો પણ ચૂંટણી લડવા માટે તેની પાસે પૂરતાં નાણાં જ ન હોય એમ બનવા જોગ છે. અને એ પણ સંભવિત છે કે પક્ષના મુખીઓનું તેના પ્રત્યે અનુકૂળ વલણ પણ ન હોય. તો પછી આ બાબતનો આપણે પૂરી ગંભીરતાથી વિચાર કરવાના રહે છે કે ચૂંટણીની આજની પ્રથામાં જ શું એવું કાંઇ નથી કે જે યોગ્યતા ધરાવતા માણસે માટે આગળ આવવાનું અને ચૂંટણીમાં ઊભા રહેવાનું અશકય બનાવે છે? શકિતશાળી માણસા રાજકારણમાં ભાગ લેતા નથી અથવા તેથી દૂરરહેવાનું પસંદ કરે છે... આ બાબતની બુમરાણ મચાવવાની આજ કાલ એક ફેશન થઇ પડી છે. જાહેર જીવનમાં વધારે સક્રિય ભાગ લેવાનું તેમને વારંવાર કહેવામાં આવે છે. પણ માત્ર ઉપદેશ અથવા તો ઉદ્બોધન વડે આ સુન્દર હેતુ સિદ્ધ થતા નથી. આને બદલે એમ વિચારવું ઘટે છે કે આજે જે લોકશાહીની પ્રક્રિયા ચાલી રહી છે તેવી પરિસ્થિતિમાં શકિતશાળી માણસા માટે જાહેર જીવનમાં ભાગ લેવાનું શકય છે ખરૂ? એક જી. એલ. મહેતા કરતાં એક બાલ ઠાકરે માટે ચૂંટણી જીતવી વધારે સહેલી છે.
લોકશાહીમાં બીજી મહત્ત્વની બાબત મતને લગતી છે. એમ માની લેવામાં આવે છે કે કેળવાયેલા મતદારોની બહુમતી જે નિર્ણય કરે તે સર્વોત્કૃષ્ટ નિર્ણય હોય છે. આપણા દેશમાં થતી ચૂંટણીનાં જે કમનસીબ પરિણામેા આવે છે તે બાબતના એમ જણાવીને ખુલારો કરવામાં આવે છે કે ઘણા ખરા મતદારો અભણ હાય છે અને તેથી પાતા માટે શું સારૂં છે તેના નિર્ણય કરવાને તેઓ અસમર્થ હોય છે. અતિ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પામેલા લોકોનાં નાનાં મંડળામાં થતી ચૂંટણીઓનાં પરિણામે મેં જાતે જોયેલાં હોઇને, હું એવા નિર્ણય ઉપર આવી છું કે લોકશાહીને લગતું ઉપર જણાવેલું સૂત્ર સ્વત: સિદ્ધ જેવું છે જ નહિ. લોકો જૂથમાં એવા નિર્ણયા ઉપર આવતા હોય છે કે વ્યકિતગત રીતે એ જ નિર્ણયોને તેઓ તદ્દન ગેરવ્યાજબી અથવા તો અસંતોષકર લેખતા હોય. · યોગ્ય · નિર્ણય ઉપર
શે
જીવન
આવવાની બાબતને કેળવાયલા ચૂંટણી – મંડળ સાથે કોઇ અનિવાયૅ સંબંધ છે જ નહિ.
૧૭
‘એક માણસે એક મત ’– આ પ્રકારનું – લે!કશાહીની કલ્પના સાથે સંકલિત એવું –સૂત્ર એ સિદ્ધાંત ઉપર આધારિત છે કે સૌ કોઇ માનવી સરખા છે. આ વિધાન અલબત્ત, શાબ્દિક અર્થમાં સાચું છે. બધા નિહ તે ઘણા ખરા માણસાને બે હાથ છે, બે પગ છે વગેરે. પણ એ ઉપરથી એમ કહી શકાશે ખરૂં કે બધા માણસે એક સરખા સ્વભાવ, શકિત અથવા તો ચારિત્ર્ય ધરાવે છે? આકાશમાં જેટલા તારા છે તેટલું વૈવિધ્ય માણસ – માણસ વચ્ચે રહેલું છે. માનવીની સમાનતાને લગતા સિદ્ધાંતની એટલે જ અર્થ છે કે સરખી તાકાત ધરાવતા માણસે ને – પછી વાસ્તવિક જીવનમાં તેઓ ગમે તે સામાજિક સ્તર ઉપરના હોય તો પણ – સરખી તકો હોવી ઘટે. પણ મતાધિકારના લોકશાહી સિંદ્ધાંતના પાયા તરીકે આ અર્થમાં આ સૂત્ર ઉપયોગી બની શકતું નથી. જો સૌ કોઇ માનવીએ એક સરખી તાકાત ધરાવતા નથી, તે પછી દરેક વ્યકિતને એક સરખી મતાધિકાર આપવા એ શું મૅગ્ય છે? તાત્ત્વિક રીતે વિચારતાં ગમાર અને વિક્લ માનવીએને કોઇ પણ મતાધિકાર હોવા ન ઘટે, જ્યારે ભદ્ર કોટિના સજાગ માણસને કદાચ એક હજાર મત આપવાનો અધિકાર હોવા ઘટે. પણ માણસ માણસ વચ્ચે રહેલી આવી અસંખ્ય કક્ષાઓનું અને તે પ્રમાણે નીચેની કક્ષાથી સર્વોત્કૃષ્ટ કક્ષા સુધીનું વર્ગીકરલ કોણ નક્કી કરી શકે તેમ છે? આમ હોવાથી મતપ્રદાનને લગતી યોજના તેમાં રહેલી સઘળી ત્રુટિઓ સાથે – જેવી છે તેવી જ ચાલુ રહેવી જોઇએ. એટલું જ કે તે સંબંધમાં કોઇએ કોઇ પણ પ્રકારની ખોટી ભ્રમણાઓમાં રહેવું ન ઘટે. આ પદ્ધતિ એવા માણસને સત્તાસ્થાન ઉપર મૂકશે કે જે માણસ લોકોને સંતોષ આપી શકે તેમ હશે, જે માણસ રાષ્ટ્રીય કરતાં વિભાગીય હિતને વધારે સંતોષી શકશે, જે માણસ અલ્પ માણસાની બુદ્ધિમત્તા કરતાં બહુમતિની લાગણીઓને વધારે ઉત્તેજિત કરી શકશે, વધારે અપીલ કરી શકશે.
અનુવાદક : પરમાનંદ
ચૂંટણી પદ્ધતિમાં રહેલાં સ્પષ્ટ ભયસ્થાના છતાં, દુનિયાની કોઇ પણ લાકશાહીની રચનામાં ઉંમરની મર્યાદા સિવાય બીજી કોઇ પણ યોગ્યતાની અપેક્ષા રાખવામાં આવી નથી. જ્યારે રાજ્ય મુખ્ય કર્તવ્ય કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતું સીમિત હતું તેવી જૂની ઢબની—અન્ય કોઇ નિયંત્રણા વિનાની સરકારના વહીવટમાં, ઉમેદવારની ગુણવત્તા સૂચક મર્યાદાઓનો અભાવ હોવા છતાં પણ, કોઇ પણ મુશ્કેલી ઊભી થવા પામી ન હોય, પણ આજનું રાજ્ય કે જેણે અનેક ભિન્ન-ભિન્ન પ્રકારની જવાબદારી સ્વીકારી છે તેના સરળ વહીવટમાં આ ઊણપ પાર વિનાની મુશ્કેલીઓ ઊભી કરે છે. એમ શા માટૅ નિયમ કરવામાં ન આવે કે અર્થમંત્રી અર્થશાસ્ત્રી તા હોવા જોઇએ અને આરોગ્ય મંત્રી ડોક્ટર તા હોવા જ જોઇએ અને એ રીતે જે તે ખાતાના મંત્રી તે તે ખાતાન નિષ્ણાત હોવા જ જોઇએ? ધારાકીય પ્રવૃત્તિ માત્ર એવી વ્યકિતએએ જ શા માટે હાથ ન ધરવી જોઇએ કે જે વ્યક્તિએ કાયદાકાનૂનને લગતા તે ત ક્ષેત્રના નિષ્ણાત હોય? આજે જ્યારે નિષ્ણાતાની જ લબાલા છે ત્યારે આપણા લાયકાત વિનાના પ્રધાનો ખરેખર બહુ કંગાળ દેખાવ રજૂ કરતા હોય છે. ઘેાડા સમય પહેલાં એક પ્રૌઢ રાજકારણવેત્તાએ જણાવ્યું હતું તે મુજબ, આપણી એ દયાજનક સ્થિતિ છે કે જે દેશમાં જ્ઞાનના પરંપરાથી આટલા બધા આદર કરવામાં આવ્યું છે તે દેશમાં રાજ્ય નિરક્ષરોનું ચાલે છે. જ્યારે ક્લાર્ક અને પટ્ટાવાળાઓ માટે પણ ગુણવત્તાનું અમુક ધારણ અપેક્ષિત છે ત્યારે ચૂંટણી દ્વારા પ્રાપ્ત થતાં સત્તાસ્થાને માટે યોગ્યતાનું કશું પણ ધારણ સ્વીકારાયલું જ ન હોય. આ કેવળ બેવકૂફી છે. માણસ જાતના ટકાવનો આધાર આજે ચૂંટણી દ્વારા સત્તા સ્થાન ઉપર આરૂઢ થતી વ્યકિતઓના હાથમાં છે. એટલા માટે એવા પ્રબંધ થવાની ખાસ જરૂર છે કે આવાં સત્તાસ્થાનો ઉપર સારામાં સારા માણસા નિયુક્ત થાય.
આજના જમાનાની ચેલેન્જના—અસાધારણ અપેક્ષાના લોકશાહી તો જ જવાબ આપી શકે, જો તેમાં પાયાના ફેરફાર કરવામાં આવે. એ દરમિયાન ચૂંટણીનાં પરિણામોથી નિરાશા અનુભવી એ
નિરર્થક છે.
મૂળ અંગ્રેજી: સૌ. સુજાતાબહેન મનહર
Page #112
--------------------------------------------------------------------------
________________
.૧૮
પ્રબુદ્ધ
ન
- તા. ૧૬-૫-૬૯
:
S
?
છે. કોંગ્રેસ અધિવેશન ફરીદાબાદમાં કેંગ્રેસનું અધિવેશન થઈ ગયું. આ અધિવેશનમાં આ ઉદ્યોગની ગેરવ્યવસ્થાની ટીકા સમજી શકાય, પણ કોઈ નવી ચેતના, અથવા સ્પષ્ટ માર્ગદર્શનની અભિલાષા રાખી હશે Industrial Policy નીતિની આવી ટીકા કેંગ્રેસ પ્રમુખ કરે તેથી તેવાઓ નિરાશ થયા. આ અધિવેશનની ફલશ્રુતિ શું? પ્રસ્તાવ આશ્ચર્ય થાય. Private Sector ને તેમણે સારા પ્રમાણમાં અભિથયા હોય તે શું નિર્ણય થયા તે કહી શકાય. પણ કેંગ્રેસના કેવડી- નંદન આપ્યા છે અને તેને ઉત્તેજન આપવાની હીમાયત કરી છે. એએ આ વખતે નવી રીતિ અપનાવી. ત્રણ સમિતિઓ શ્રીમતી ઈન્દિરા ગાંધીએ આડકતરી રીતે કોંગ્રેસ પ્રમુખને જવાબ (Panels) રચી, ત્રણ વિષયની ચર્ચા કરી. રાજકીય બાબતે, આપ્યો છે. કેંગ્રેસ પ્રમુખને પણ ખુલાસા કરવા પડયા. આ ભાષણ સામાજીક અને આર્થિક બાબતે અને સંસ્થાકીય સુધારાની બાબતે. ઉપર ચર્ચા કરવા માટે માગણી થઈ. અલબત્ત, તેને અસ્વીકાર થશે. પહેલી સમિતિના પ્રમુખ હતા શ્રી. ચવ્હાણ, બીજીને શ્રી. મેરારજી સામાજીક અને આર્થિક બાબતમાં ડાબેરી અને જમણેરી બળે દેસાઈ અને ત્રીજીના શ્રી. સાદીકઅલી. શ્રીમતી ઈન્દિરા ગાંધી કોઈ વચ્ચેનું અંતર વધતું જાય છે. તેના પુરાવાઓ મળતા જ રહે છે. સમિતિના પ્રમુખ ન થયા. પણ ત્રણે સમિતિઓની ચર્ચામાં ભાગ Polarisation નહિ, કેંગ્રેસ રાષ્ટ્રીય – National - સંસ્થા લીધો. ગણતરી એવી હતી કે ત્રણે સમિતિઓમાં ચર્ચા બાદ, દરેક છે અને એક રાજકીય પક્ષ જ નહિ, કોંગ્રેસમાં બધા પ્રકારના સમિતિ, ચર્ચાના પરિણામરૂપ, સર્વસંમત નિવેદન તૈયાર કરશે જે વિચાર ધરાવતી વ્યકિતઓને સ્થાન છે - આ વાત હવે નિરર્થક અધિવેશનમાં મંજુરી માટે રજુ થશે. પણ સામાજીક અને આર્થિક છે. હમણાં જ પાલણપુરમાં કોંગ્રેસ પ્રમુખે પોતે કહ્યું કે (Internal બાબતેની સમિતિ અને સંસ્થાકીય સુધારા બાબતેની સમિતિમાં Polarisation) અનિવાર્ય છે. અને કેંગ્રેસમાં ભાગલા પડે– મતભેદો એટલા તીવ્ર થયા કે કોઈ નિવેદન તૈયાર થઈ ન શકયું. જેમ ૧૯૦૭ માં પડ્યા હતા – તેવી શક્યતા છે. વળી તેમણે થોડું એટલે બને બાબતે, હવે પછીની ઑલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિની ફેરવી તોળ્યું છે કે મારા કથનને તેના સંદર્ભમાંથી તેડી છાપાઓમાં . બેઠક બેંગ્લોરમાં મળશે તે ઉપર, મુલતવી રાખી. મેવડીમંડળની રજુ કરવામાં આવ્યું છે. રાજકીય નેતાઓ માટે, મુંઝવણ ભરી પરિરાબેતા મુજબ, કેટલાક સભ્યો તરફથી ખૂબ આકરી ટીકા થઈ. પણ સ્થિતિમાંથી છટક્વાની આ જાણીતી રીત છે. ૧૯૭૨ સુધીમાં સંસ્થા ઉપર નેતાઓને કાબુ છે, એટલે આવી ટીકાને તેઓ અવગણી કોંગ્રેસ વધારે સંગઠ્ઠિત થશે કે છિન્નભિન્ન થશે તે જોવાનું છે. શકયા અને કોઈ નિર્ણય સિવાય અધિવેશનની પૂર્ણાહુતિ કરી. હકીકતમાં કેંગ્રેસના જમણેરી અને ડાબેરીઓમાંથી, કોણ કોને કેંગ્રેસ
રાજકીય બાબતોની સમિતિ તરફથી સર્વસંમત નિવેદન તૈયાર માંથી હાંકી કાઢે છે તે મુખ્ય પ્રશ્ન છે. હજી કેંગ્રેસના નામની પ્રતિષ્ઠા થયું, જેને સાર (૧) કેંગ્રેસે પોતાની ભાવિ માટે કોઈ નિરાશા સેવ- છે, દેશભરમાં તેનું વ્યવસ્થાતંત્ર છે, અને કોંગ્રેસ સંસ્થાને કબજે વાનું કારણ નથી. નિરાશાના સૂર કાઢવાવાળાઓની નેતાઓએ જે પક્ષ પાસે રહે તે સત્તાસ્થાને આવવાની આશા રાખી શકે, છેવટે તેમ જ કેંગ્રેસ પ્રમુખે પિતાના ભાષણમાં, ઠીક ઠીક ઝાટકણી કાઢી. બહુસંખ્યક રહે અને બીજા પક્ષ સાથે મળી સત્તા મેળવે. એટલે જ (૨) કેંગ્રેસમાં ડાબેરી અને જમણેરી બળો વચ્ચે ધ્રુવી- કોંગ્રેસ પ્રમુખે શ્રી ચન્દ્રશેખર અને શ્રી. મેહન ધારિયા જેવાને કરણ – Polarisation – માટે કોઈ અવકાશ નથી. કેંગ્રેસ ઉદ્દેશીને પિતાના ભાષણમાં કહ્યું છે: રાષ્ટ્રીય સંસ્થા છે અને તેણે સ્વીકારેલ મધ્યમ માર્ગ Middle "After independence .... a class of people of the Road ની નીતિ કેંગ્રેસ માટે શ્રેષ્ઠ છે. (૩) કેંગ્રેસે, without faith in its traitions and programmes have બીજા રાજકીય પક્ષ સાથે મળી, સરકાર રચવાની જરૂરિયાત
got into the Congress. They want to become heroes
by criticising the Congress and slandering its leaderનથી. (Coalition Government), ૧૯૭૨ની ચૂંટણીથી આવી ?
ship.", પરિસ્થિતિ ઊભી થશે એવી કોઈ ભીતિ નથી. કોંગ્રેસ મધ્યવર્તી
* “સ્વતંત્રતા પછી, કેંગ્રેસની પ્રણાલિકાઓ અને કાર્યક્રમમાં સરકારમાં તે બહુમતિમાં રહેશે જ. બીજાની સાથે મળી સરકાર
શ્રદ્ધા ન હોય એવો એક વર્ગ કેંગ્રેસમાં દાખલ થયો છે. કેંગ્રેસની રચી શકાય એવા like-minded રાજકીય પક્ષ કેંગ્રેસને દેખાતા
ટીકા કરી અને નેતાગીરીને ઉતારી પાડી, આ વર્ગ વીરપુરુષ નથી. ૧૯૭૨ માં જે થશે તે. અત્યારે તેની ચિન્તા કરવાની
દેખાવા માગે છે.” જરૂર નથી.
- કોંગ્રેસ પ્રમુખે તેમના ભાષણમાં બે ત્રણ વાત ઘણી વિચારવા પ્રજામાં પોતાની મૂર્તિ (Image) અખંડિત રાખવા આવે
જેવી કહી છે. ભાષાકીય ધોરણે રાજ્યરચનાના તેઓ પ્રખર હીમાયતી આત્મવિશ્વાસ જરૂર હશે, પણ સમજદાર વર્ગ સારી રીતે જાણે છે કે, આ ચિત્ર વાસ્તવિકતાથી ઘણું દૂર છે. કોંગ્રેસની છિન્નભિન્ન
હતા. હવે તેમણે કહ્યું છે કે ભાષાવાર રાજયરચનાથી દેશની એકતા અવસ્થા, આંતરિક મતભેદો, ગેરરીતિઓ અને અશિસ્ત, અંગત
જોખમાય છે અને તે રદ કરી, આર્થિક ધોરણે રાજ્યોની પુન:રચના હરીફાઈ અને ઈર્ષ્યા, એક બીજાને તોડી પાડવાની યુકિતઓ, ૧૯૬૭
કરવી જરૂરી છે. બનશે? અને ૧૯૬૯ ની ચૂંટણીનાં પરિણામે, શહીમૃગની વૃત્તિ ન
શિવસેના જેવા બળોની તેમણ સખ્ત ઝાટકણી કાઢી છે અને હોત તે, નેતાઓની આંખ ખેલવા અને કોઈક અંતર નિરીક્ષણ
એક સૂચના કરી છે કે મોટા શહેરોમાં લઘુમતિઓને વિશ્વાસ પેદા કરાવવા પૂરતા છે.
થાય તે માટે, આવા શહેરની પોલીસ સર્વ કોના પ્રતિનિધિત્વ કેંગ્રેસ પ્રમુખના ભાષણમાં આ બધું સારા પ્રમાણમાં તરી આવે વાળી હોવી જોઇએ. આ સૂચનાને અમલી બનાવવા કૉંગ્રેસ પ્રમુખ છે. નિખાલસતા કે હીંમત માટે શ્રી નિજલિંગપ્પાને અભિનંદન પગલાં લેશે? આપી શકાય. પણ તેમનું ભાષણ કેંગ્રેસની સ્વીકૃત નીતિનું ડૉ. ઝાકીરહુસેનના અણધાર્યા અવસાનથી એક નાજુક સમર્થન કરે છે એમ નહિ કહી શકાય. આખા ભાષણમાં socialism સ્થિતિ ઊભી થઈ છે. અત્યાર સુધી રાષ્ટ્રપતિની ચૂંટણી, સામાન્ય સમાજવાદ શબ્દ એક વખત ભૂલથી પણ વાપર્યો નથી. સ્વતંત્ર ચૂંટણી સમયે જ થઇ છે. એટલે સત્તાધારી પક્ષે-જે આજ સુધી પક્ષનું અધિવેશન હોત તે તેને પ્રમુખ પોતાના પક્ષની નીતિનું આથી કેંગ્રેસ રહી છે.--પિતાને અનુકૂળ વ્યકિતની રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી વધારે સમર્થન કરતું નિવેદન કરી ન શકત. જાહેર ક્ષેત્રના ઉદ્યો- કરી છે. હવે રાષ્ટ્રપતિની ચૂંટણી થશે તે વ્યકિત પાંચ વરસ સુધી પૂરા ની આવી સખ્ત ટીકા કેંગ્રેસ પ્રમુખ કરે એમ કલ્પી ન શકાય. તે પદે રહેશે. એટલે ૧૯૭૨ની સામાન્ય ચૂંટણી સમયે, રાજકીય
Page #113
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૧૯
* પ્રબુદ્ધ જીવન
૧૯
પ્રબુદ્ધ જીવનની પત્રચર્યા
માત્ર જનહૃદય પર જ નહિ પણ જનતાને દોરનાર વર્ગ પર તેનું
સાત્ત્વિક વર્ચસ હોવું જોઈએ. પ્રજાનું ખમીર કેમ વધુ ને વધુ પ્રગટે, પ્રબુદ્ધ જીવન ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે તે પ્રસંગને અનુ
તેની સત્ત્વશીલતાને ફાલ કેમ વધુ ને વધુ નીપજયા કરે તેની ચીવટ લક્ષીને નીચે મુજબના બે પત્રો મળ્યા છે:
આવા વિરપત્રો સેવ્યા કરે. વર્તમાનપત્ર રાજયને અને પ્રજાને કલીકટથી શ્રી છગનલાલ ગેકળદાસ શાહને પત્ર
એકબીજાના સંપર્કમાં રાખી શકે છે, પણ વિચારપત્ર તે એ બંનેનું ભાઈશ્રી પરમાનંદભાઈ,
ઘડતર કરે છે. ‘પ્રબુદ્ધ જીવન’ ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે તે સમયે તેનું
| ‘પ્રબુદ્ધ જીવન’ના ૩૧ મા વર્ષમાં પ્રવેશ થતી વખતે મને હાર્દિક સ્વાગત કરતાં ખૂબ આનંદ અનુભવું છું. આશિક પલોભને
જે વિચારો આવ્યા તે મેં અહીં નિર્દેશ્યા. એનું વર્તુળ વિસ્તરે એટલે જતાં કરી જે નિર્લેપ ભાવ, ચિત્તનશીલ, સંવેદનશીલ, અને પ્રજ્ઞાશીલ
- કે રાષ્ટ્રના જીવત આચાર્ય સમેવડું એ નિવડે એ જ ભાવના! લેખે, પ્રથમ કક્ષાની વિશિષ્ટતાઓ ધરાવતી વ્યકિતઓનાં સુંદર શૈલીવાળા વ્યાખ્યાને, પ્રવચને આદિ ઉત્કૃષ્ટ ધારણ જાળવી રહેલું
દ: લલિતની પ્રણામ. આ પત્ર પત્રકારિત્વ જગતમાં નિરનિરાળું છે. અને એ બધા
મુંબઈ–વલેપારલે ખાતે આવેલા શ્રી ચંદુલાલ નાણાવટી માટેને સવિશેષ યશ આપ મુરબ્બીને ઘટે છે એમ કહેવું તે
કન્યાવિદ્યામંદિરના આચાર્ય શ્રી વજુભાઈ પટેલને પત્ર અતિશયોકિતભર્યું નહિ જ ગણાય. અંતમાં મારી હૃદયપૂર્વકની મુરબ્બી શ્રી પરમાનંદભાઈ શુભેચ્છાઓ સાથે.- શુભકાંક્ષી છગનલાલ ગોકળ
સાદર નમસ્કાર, સુરેન્દ્રનગરથી શ્રી લલિત શાહને પત્ર
મે ૧ નું પ્રબુદ્ધ જીવન વાંચતાં આનંદ થશે. સાક્ષરવર્ય શ્રી પૂ. મુરબ્બીશ્રી
વિષપ્રસાદભાઇએ પ્રબુદ્ધ જીવન પ્રત્યે સભાવ દાખવતાં વર્ત‘પ્રબુદ્ધ જીવન’ ૩૦ વર્ષ પૂરા કરી ચોથા દશકામાં પ્રવેશે છે. માન જીવન પરિસ્થિતિ વિશે જે વિધાન કર્યું છે તેના અનુસંધાનમાં જીવનલક્ષી પ્રબુદ્ધતામાં એક માળીની અદાથી સિચન કર્યા કરવું આ પત્ર લખ્યું છે. એ આ પત્રનું કાર્ય છે. રામાજજીવનની સર્વ બાજુ વિશે તેના આજની જીવનપરિસ્થતિને સાંસ્કૃતિક સંકટ રૂપે ગણી તેઓ વાંચકની વૈજ્ઞાનિક દષ્ટિ એટલે કે નિર્ભેળ - નિર્ભીક દષ્ટિ ખીલે અને લખે છે: “આજે તે બધાં જ પારંપરિક મૂલ્યો જાણે અવનતિ તરફ તેના વિચાર-વિવેકમાં પ્રાણ પુરાય એ આ પત્રની પાયાની દષ્ટિ છે. લઇ જતાં હોય એવો વંટોળ જાગે છે અને સમ્યક શ્રદ્ધા સાવ કર્તવ્યનું મૂલ્ય ભાવના કરતાં ચઢિયાતું ગણાતું હોવા છતાં ભાવનાના જવા બેઠી છે.” સર્વગ્રાહી વાણીમાં આજની વિષમ પરિસ્થિતિનો ઘડતર વિના કર્તવ્યની શકયતા નથી. મનુષ્ય પશુ જીવનમાંથી મુકત કેવો વેધક ચિતાર તેમણે આપ્યો છે! બની માનવજીવનમાં પ્રવેશી શકયો તે આ વિચારશકિત અને વિવેક
આપણી મહારાષ્ટ્ર સરકારે દારૂનિધિની નીતિ હળવી કરી શકિતને કારણે. શિખર પછી શિખર ચઢતા રહીએ તે પણ નવા અને તે બાદ હમણાં લેટરી શરૂ કરી – બંને ગાંધી શતાબ્દિના વર્ષ પ્રાણવાયુની જરૂર કાયમ રહેવાની જ. “પ્રબુદ્ધ જીવન” જેવા પત્રો | દરમ્યાન જ! આ બાબત ચિતાપ્રેરક હોઈ થોડા વખત પહેલાં કેટલાક આ પ્રાણવાયુની ગરજ સારતા હોય છે.
મિત્રે ચર્ચા કરવા મળેલા ત્યારે એક મિત્રે ટકોર કરી કે દારૂ ગાળવાની ‘પ્રબુદ્ધ જીવન’ની મૂળભૂત નીતિ એ જ કાયમ રાખીને પ્રવૃત્તિ ખૂબ ફાલી,લી છે, માટે દારૂનિધની નીતિ હળવી તેનું સ્વરૂપ બદલાવી શકાય, તેનું વર્તુળ વિસ્તારી શકાય, પ્રજા જીવ- કરી એમ આપણી સરકાર દલીલ કરે છે અને મટકાંપ્રવૃત્તિ વધી નને સ્પર્શતા દરેક પગલાની આલોચના ચોમાં એવી થવી જોઈએ પડી તેથી લોટરી શરૂ કરી એમ આગળ વધીને સરકાર દલીલ કરે કે જેથી પગલું ભરનાર ‘પ્રબુદ્ધ જીવન’ શું કહેશે એને વિચાર કરે જ. છે, તે ચોરી અને હિંસા વધી રહ્યાં છે તેથી તેને માટે લાઇસેન્સની એક સારું પત્ર સારા ય રાષ્ટ્રના આચાર્યની ગરજ સારી શકે.
પ્રથા આપણી સરકાર શરૂ કરે તો નવાઈ નહિ!
આ આખી બાબત ઘણી વ્યગ્રતા પેદા કરે તેવી છે. સમાજના પરિસ્થિતિ પલટો લે તો પણ, અત્યારે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તે પદે
જાગૃત લોકોએ સવેળા સક્રિય બનવું પડશે; નહિતર પરિસ્થિતિ વધુ ત્યાર પછી બે વરસ રહેશે. અત્યારસુધી રાષ્ટ્રપતિ એક બંધારણીય
કથળશે એમ સર્વત્ર વિચાર કરનાર બધાને જણાય છે. ગરીબ અને વડા (Constitutional Head) તરીકે રહ્યા છે. સત્તા બધી
મધ્યમવર્ગ તેમ જ થોડે ઉપલો મધ્યમવર્ગ આ જાહેર જુગારની વડા પ્રધાનની રહી છે. ૧૯૭૨ માં કોઈ એક પક્ષ મધ્ય સરકારમાં
બદીમાં ફસાય છે. કારણ આપણી પ્રજાકીય લેકશાહી સરકાર આ સ્પષ્ટ બહુમતિમાં ન આવે ત્યારે, વડા પ્રધાનની પસંદગીમાં અને રાજ્ય
બધું કરી રહી છે. મારા વર્તુળમાં મેં તપાસ કરી તે જણાયું કે દર વહીવટમાં રાષ્ટ્રપતિની મહત્તા વધી પડશે અને આ સ્થાન ઉપર પ્રતિભા
પાંચ માણસે એક માણસ આ લોટરીની ટિકિટ લે છે. મુંબઈ જૈન શાળી વ્યકિત હોય તો દેશના રાજ્યતંત્રમાં અસરકારક ભાગ ભજવી
યુવક સંઘના સભ્યોમાંથી કેટલાયે ટિકિટ લીધી હશે તે તે તપાસ શકે. એટલે અત્યારે કેંગ્રેસ કોની પસંદગી કરે છે તે ઘણું અગત્યનું કરીએ ત્યારે ખબર પડે. પણ આ અને આવી બીજી ઘણી બાબતો થઇ પડશે. કેંગ્રેસમાં પણ તીવ્ર મતભેદ છે - એટલે કે પસંદ કરાયેલ
આપણા માટે અકળાવનારી છે તેમ મને લાગે છે. વ્યકિત કેવા વિચારે ખાસ કરીને આર્થિક ક્ષેત્રે ધરાવે છે, તે જોવાનું
વજુભાઈ પટેલના વંદન જરૂરનું છે. આ પસંદગીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી, ડો. ઝાકીરહુસેન : વખતે બન્યું હતું તેમ, મહત્ત્વનો ભાગ ભજવશે. સર્વસંમત પર પતિદેલસુખભાઇ માલવણિયા પાછા આવી રહ્યા છે. દગી કરવાની હોય તો પ્રશ્ન વધારે નાજુક બને છે. સ્વતંત્ર પક્ષ આજથી દોઢ વર્ષ પહેલાં ટૅરોન્ટ યુનિવર્સિટીમાં ભારતીય અથવા જનસંઘ, અને સામ્યવાદી કે સંયુકત સમાજવાદી પક્ષ, અને દર્શનનો અભ્યાસ કરાવવા માટે કેનેડા ગયેલા પંડિત દલસુખભાઈ કેંગ્રેસના જમણેરી-ડાબેરી બળે સર્વસંમત પસંદગી કરી શકે એવો માલવણિયા તા. ૩૦-૪-૬૯ ના રોજ કૈરાન્ટથી રવાના થઈ ગયા સંભવ ઓછો જણાય છે. આ પસંદગીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના છે અને વચમાં બાલ્ટીમોર, લંડન, પેરીસ, જર્મની, તથા વિયેનામાં સ્થાન અને સત્તાને કાંઇક પરિચય મળશે.
રોકાતાં રોકાતાં દિલહી થઈને તા. ૧૯-૫-૬૯ સેમવારના રોજ ૧૦-૫-૬૯.
ચીમનલાલ ચકુભાઈ શાહ અમદાવાદ આવી પહોંચશે.
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
૨૦
તા. ૧૬-૫-૬૯
સામાન્ય સખાવ
બિઇ જૈને અને
શ્રી ધ
પ્રકીર્ણ નેંધ એક સામાન્ય માણસે કરેલી અસામાન્ય સખાવત ' પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસે દરમિયાન આખું આઝાદ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મકાન ફંડને લગતી અપીલમાં મેદાન એક પ્રકારના ધાર્મિક ઉત્સવના વાતાવરણથી ધમધમી રહ્યું શ્રી બાબુભાઇ ગુલાબચંદ શાહ તરફથી સંઘના મકાનકુંડમાં મળેલી હતું. મુંબઈ જેવા સ્થળે પોતાના ગુરુવર્ય પધારે, વળી ૮૦ મી વર્ષરૂ. ૫૦૦૧ ની રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ પહેલાં જૈન ગાંઠ જેવો અસાધારણ પ્રસંગ હોય તે તેમના અનુયાયીઓ મહિલા સમાજના મકાનને રૂા. ૧૦,000, ઘેઘારી દવાખાનાને ૧૦,૦૦૦, ભકિતભાવથી પ્રેરાઇને આવું બધું કરે તેમાં વાંધો ઉઠાવી ન શકાય. પાલીતાણાના દવાખાનાને રૂ. ૧૨,૫૦૦-આવાં થોડાંક દાન તેમના આમ છતાં પણ ગુસ્વર્યની મુંબઇ ખાતેની ઉપસ્થિતિના સંદર્ભમાં નામે નોંધાઇ ચૂક્યા છે. આ જ બાબુભાઇએ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહને મુંબઇના દૈનિકમાં પાનાંનાં પાનાં રેકીને ઢગલાબંધ જાહેરખબર કશી પણ શરત સિવાય કેવળ દાન તરીકે રૂ. ૫૧,000ની રકમ ચેક દ્વારા આપવામાં આવેલી, હેલીકોપ્ટરમાંથી જયાં ત્યાં પુષ્પવૃષ્ટિ કરવામાં તાજેતરમાં અર્પણ કરી છે. આ માટે તેમને આપણે જેટલા ધન્યવાદ આવેલી, નાટકી ઢબના વરઘોડાઓ કાઢવામાં આવેલા અને મોટા આપીએ તેટલા ઓછા છે. આવી સખાવત કરનારને કઇ પચીસ મેટા જમણવાર પણ કરવામાં આવેલા અને આ બધા પાછળ દ્રવ્યને પચાસ લાખને આસામી માની લે એ સ્વાભાવિક છે, પણ બાબુભાઇની પારવિનાને વ્યય કરવામાં આવેલ. કહેવાય છે કે આ પંદર-વીશ બાબતમાં આવા કોઇ અનુમાનને સ્થાન નથી. તેમની આર્થિક પરિસ્થિતિ દિવસના કાર્યક્રમ અને સમારંભ પાછળ પંદરથી વીસ લાખને ખર્ચ મધ્યમ વર્ગના માનવીની આપણે કલ્પીએ તેથી જરા પણ વિશેષ નથી. કરવામાં આવ્યો હતો. ભકિતને આ બધા અતિરેક સમજદાર કોઇ વળી તેમના માથે ચાર પુત્રીઓને ભણાવવા-ગણાવવાની અને સમય પણ માનવીને ખૂબ ખૂંચે તે હતે. મુંબઇમાં અનેક ધર્માચાર્યો પાકતાં ઠેકાણે પાડવાની મોટી જવાબદારી છે. તેઓ ઈન્કમટેકસના આવ્યા છે અને ગયા છે, પણ શ્રી કાનજીસ્વામીના આ વખતની સલાહકાર છે, પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ નથી. સાધારણ સ્થિતિમાં આગમન પાછળ જે ધામધુમ અને દ્રવ્યને અનર્ગળ વ્યય કરવામાં તેમણે જીવનની શરૂઆત કરી છે અને આજે પણ તેમને ત્યાં દ્રવ્યને આવ્યો છે તેવી ધામધુમ અને દ્રવ્યવ્યય ભાગ્યે જ પહેલાં જાણવા કોઇ અણધાર્યો પ્રવાહ વહેવા લાગ્યું નથી. આવા પરિમિત સં- સાંભળવામાં આવેલ છે. આ બાબતમાં યોગ્ય વિવેક વાપરવામાં ગેામાં આવી ઉદારતા – આવાં અનુદાને શકય કેમ બને? આ આવ્યા હતા તે પ્રસ્તુત ગુરુ-ન્સન્માન સમારંભ તરફ જે ભારે પ્રશ્ન કોઈને પણ થયા વિના ન રહે. આપણે જાણીએ છીએ કે ટીકાને પાત્ર બન્યો છે તે બનવા ન પામત. વૈશ્યવૃત્તિના પાયામાં પારવિનાને દ્રવ્યલેભ રહેલ છે. તે ગમે જમણવારને અતિરેક તેટલું કમાય તે પણ ભાગ્યે જ તે તૃપ્તિ અનુભવે છે. Insecurity
“લગ્નની મોસમ અને જમણવાર’ એ મથાળા નીચે છઠ્ઠી - બીનસહીસલામતી - નો હાઉ તેને એટલો બધો પડે છે કે
મેના જન્મભૂમિમાં શ્રી ચીમનલાલ જે. શાહનું નીચે મુજબનું ચર્ચાતેની પાસે ગમે તેટલી મિલ્કત હોય તે પણ તે તેને ઓછી જ પડે છે,
પત્ર પ્રગટ થયું છે:અને તે ગમે તેટલે મોટા આસામી હોય તે પણ આવકનું પ્રમાણ
આજકાલ લગ્નની મોસમ પૂરબહારમાં ચાલે છે. લગ્નની કોઇ વર્ષ ઘટયું અને પોતાના ખર્ચને પહોંચી વળવા માટે મિલ્કતમાંથી
સાથે અનેક વ્યવહારો જોડાયા છે. આમાં ચાંદલા બક્ષીસના વ્યવહાર એકઠી થયેલી મૂડીમાંથી- જો પણ ઓછું કરવાનો વખત આવ્યા
ઓછા થતા જાય છે, જ્યારે જમણવારને વ્યવહાર વિકસતો ચાલ્યો તે તેની બેચેનીને કોઈ પાર રહેતો નથી. આવી આજની પરિસ્થિતિમાં
છે. આની પાછળ વાહવાહ બેલાવવા સિવાય બીજી કોઇ દષ્ટિ છે કે ઉપર જણાવી તેવી ઉદારતા શકય જ કેમ બને? બાબુભાઈ
કેમ એ પ્રશ્ન છે! પણ જમાડવાનું અને જમવાનું ચાલે છે. દેશ સાથેના અંગત પરિચયથી હું અહીં જણાવી શકું તેમ છું કે દ્રવ્ય
પણ. અન્નક્ષેત્રે સ્વાવલંબી થતે ચાલે છે. પછી આ મિજબાનીવિષયક સર્વસામાન્ય મૂર્છાથી તેમનું મન મહદ્ અંશે મુકિત અનુભવે
એમાં મર્યાદા શા માટે? વળી, મિજબાનીઓમાં વધેલું એઠું જૂઠું છે. તેમને ઉપરને જ પ્રશ્ન પૂછતાં તેમણે મને જવાબ આપે કે
ભૂખ્યાના ભેરુ શ્રી હાસ્યચંદ્રભાઈ અને એમના સાથીઓ ગરીબોને “મને પૂરતું મળી રહે છે; મારી પાસે પણ પૂરતું છે. મને
પહોંચાડે પણ છે એટલે આવા જમણવારમાં હજારો લોકોને નિમંમાટે ધનસંચય કરવાનો કોઈ મેહ નથી.” ધન તે ઘણા કમાશે;
ત્રવામાં પણ વાંધો શું? યેનકેન પ્રકારેણ કમાયેલા ધનમાંથી દાન દ્વારા તેઓ દાનેશ્વરી પણ
“વળી સમારંભો, પાર્ટીઓ અને મિજબાનીઓ એકધારી રીતે કહેવાશે, પણ જે વર્ગમાં આપણે વસીએ છીએ તે વર્ગમાં આવી
રોજ ને રોજ ચાલે જ છે. ત્યારે આપણા દેશ દુ:ખી–ગરીબ છે, મૂછમુકિત ભાગ્યે જ અન્યત્ર જોવા મળશે. આવી એક વ્યકિત
એ તો આજે કલ્પવું પણ મુશ્કેલ થઇ ગયું છે. આપણી વચ્ચે છે તે હકીકત આપણને પણ ગૌરવાન્વિત બનાવે છે. ભકિતને અતિરેક
આપણે ત્યાં લાખાને એક ટંક જમવા મળતું નથી એ માની - શ્રી કાનજીસ્વામી તેમની ૮૦ મી વર્ષગાંઠના અનુસંધાનમાં
શકાતું નથી–જ્યારે, આપણે લગ્ન પ્રસંગે અને ઘણી વાર ધાર્મિક મુંબઇ ખાતે એપ્રિલ માસની ૧૨મી તારીખે પધાર્યા અને એક મેટો
પ્રસંગે પણ લાખ રૂપિયાનાં આંધણ થતાં જોઈએ છીએ. ભરચક કાર્યક્રમ પતાવીને મે માસની પાંચમી તારીખે મુંબઇથી તેઓ
“મારા એક પરદેશી મિત્રે મને હમણાં જ પૂછયું:“કોણ કહે વિદાય થયા. તેમનાં પ્રવચને માટે મુંબઇના આઝાદ મેદાનમાં એક
છે તમારે દેશ ગરીબ છે? અમે તમને શું કામ મદદ કરીએ છીએ "ભવ્ય મંડપ બાંધવામાં આવ્યા હતા અને તેને અનેક રીતે સુશોભિત એ જ મને સમજાતું નથી. હું જ્યાં જ્યાં નજર નાખું છું ત્યાં ત્યાં કરવામાં આવ્યા હતા. આ રચનાને “મહાવીરનગર’ નામ આપવામાં લોકોને આનંદવિનોદ અને ગપ્પાં મારતાં જોઉં છું. શું તમારે ત્યાં આવ્યું હતું. આ “મહાવીરનગરમાં એક સામુદાયિક ભેજનાલયની કોઇ કહેવાવાળું જ નથી ?” ગોઠવણ કરવામાં આવી હતી, જે સગવડ દ્વારા ભકતજનો-મુમુક્ષુએ
મને મારા આ મિત્રની વાત સાંભળી પારાવાર દુ:ખ થયું. મહારાજશ્રીનાં વ્યાખ્યાને સાંભળી શકતા હતા અને ત્યાં જ રહીને આ દુ:ખ હજુ સમાવી શકું ત્યાં તો મારા એક સ્થાનિક મિત્રે મને આખે દિવસ ગાળી શકતા હતા. આ ભવ્ય આયોજન ઉપરાંત તાજેતરમાં કહ્યું: “ સી. સી. આઇ. ખાતે એક મોટો ભેજનસમાંમલાડ તથા ઘાટકોપરમાં મહારાજશ્રીના શુભહસ્તે નવાં મંદિરની રંભ તાજેતરમાં યોજાયો હતો. સાત હજાર ભાઈ - બહેનોને નિમં
Page #115
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૧૯
પ્રબુદ્ધ જીવન
ત્રવામાં આવ્યાં હતાં. પડાપડી અને ધક્કામુકક્કીમાં ઘણાને તે એમ જ ભૂખ્યા પાછા જવું પડયું હતું.”
લગ્નસમારંભના અનુસંધાનમાં આજે જમણવારોને જે રાફડો ફાટયો છે તે અત્યંત શોચનીય અને દુ:ખદ છે. એક બાજુએ દેશના એક યા બીજા વિભાગમાંથી અનાજ-પાણીની તંગીના સમાચારો આવે છે અને દુષ્કાળ અને ભુખમરાની ભીંસમાં પીસાતા જાનવરો અને લોકોની કારમી ચીસે સંભળાય છે, ત્યારે બીજી બાજુએ મુંબઈ જેવા મોટાં શહેરોમાં સંખ્યાની કોઇ મર્યાદા નહિ એવા બેફામ જમણવારે પાછળ અનર્ગળ દવ્યનું આંધણ મૂકાતું જોવામાં આવે છે. આવા જમણવારમાં અંગત સ્નેહસંબંધના દબાણ નીચે કદિ કદિ ભાગ લેવાનું બને છે-આવા નિમંત્રણાનો ઇનકાર અથવા અસ્વીકાર કરવાની નબળાઈને લીધે- પણ જમતાં જમતાં દિલ કોઇ આનંદને બદલે એક પ્રકારની વ્યથા–બેચેની અનુભવે છે અને મનમાં પ્રશ્ન ઊઠે છે કે આપણે આ શું કરી રહ્યા છીએ? ઉપરના ચર્ચાપત્રમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જમણવાર તે અતિરેકની પણ પરાકાષ્ટા સમાન હતો. ‘જનશકિત’ ના બીજી મેના અંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ એઠું એકઠું કરીને સુધાપિડિતોમાં વહેંચી આપનાર દંપતીએ આ જમણવારમાંથી ૮૦૦ થી ૧૦૦૦ કીલો રાંધેલું શાક, ૪૦ કિલો શીખંડ અને ૪૦ કીલે ગુલાબજાંબુ એકઠા કર્યા હતા. આ ઉપરથી પ્રસ્તુત જમણવારમાં કેટલો બધો બગાડ થયો હશે અને તે પાછળ કેટલો બધો દ્રવ્ય-વ્યય થયો હશે તેને ખ્યાલ આવશે. આ બધું એક કેળવાયેલ, સુશીક્ષિત જૈન આગેવાનના હાથે થાય તે પછી અન્ય કોઈને તો કહેવાપણું જ શું રહે? આવા અમર્યાદ જમણવારે અંગે સમજ અને વિવેકી લોકો માટે એક જ કર્તવ્ય પ્રાપ્ત થાય છે. કે આવા જમણવારોમાં ભાગ નહિ લેવાને તે નિર્ણય કરે અને તે સામે બળવાન લેકમત પેદા કરે. આપણે સમજી લઇએ કે આ પ્રકારના જમણવારો આજના વ્યાકુળતાભર્યું સમયમાં શ્રીમતાઇના આછકલા પ્રદર્શને છે, મુંબઈ જેવા મેટા શહેરોમાં જ્યાં ત્યાં નજરે પડતી દારૂણ દરિદ્રતાની મશ્કરી કરવા બરાબર છે. લગ્ન જેવા પ્રસંગે જમણવારને કોઇ સ્થાન જ નથી એમ કહેવું યોગ્ય નથી; પણ તે સંબંધમાં ઉચિત મર્યાદા અને વિવેકની જાળવણી અત્યત અપેક્ષિત છે. આ વિવેકને ભંગ થતાં ગ્ય પ્રવૃત્તિ અસામાજિક–અધર્મમય બની જાય છે અને દીનહીન લોકોના દિલમાં કટુતા પેદા કરે છે. “માટી અને આભલાની લેકકળા”ના સંદર્ભમાં
શ્રી ઊર્મિલાબહેન ગિરધરલાલની માટી અને આભલાંની લોકકળાને પરિચય આપતી જે પરિપૂતિ “પ્રબુદ્ધ જીવન’ના ગતાંક સાથે જોડવામાં આવી હતી તે પરિપૂર્તિના અનુસંધાનમાં જણાવવાનું કે એ લોકકળાના કેટલાક નમૂનાઓનું એક પ્રદર્શન એપ્રિલ માસની તા. ૧૧થી ૧૩ એમ ચાર દિવસ માટે મુંબઇની જાણીતી જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજવામાં આવ્યું હતું અને તેને અનેક કળારસિક ભાઇબહેનેએ ઘણી મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને તે અનેક કળાવિદોની પ્રશંસાને પાત્ર બન્યું હતું. તેમાંની વસ્તુઓનાં વેચાણ પણ સારા પ્રમાણમાં થયાં હતાં. માટી અને આભલાં જેવી સામાન્ય વસ્તુઓમાંથી આપણા દીવાનખાનાને અને જાહેર સંસ્થાનાં કાર્યાલયને શોભાવે એવી નાની મોટી સુંદર કલાકૃતિઓ આ રીતે નિર્માણ થઇ શકે છે, જેમાં વપરાયલી ચીજવસ્તુઓનું મૂલ્ય બહુ
છું, પણ જેમાં કળાપૂર્ણ આકાર ઊભો કરવાની કલ્પના અને સાથે તેને સાકાર બનાવવા પાછળની મહેનત મુખ્ય – આ સૌ કોઇના મહદ્ આશ્ચર્ય અને આનંદનો વિષય બન્યું હતું. આ કળાકૃતિઓ શ્રી ઉમિલાબહેને જાતે તેમ જ તેમના માર્ગદર્શન નીચે કામ કરતાં કારીગરોએ નિર્માણ કરી હતી. આવા અભિનવ સર્જન માટે સૌ. ઊમિલાબહેનને હાર્દિક અભિનન્દન ઘટે છે. આ પ્રકારની લોકકળાને એક પ્રકારના દ્રવ્યોપાર્જક વ્યવસાયમાં વિકસાવી શકાય તેમ છે અને તે દ્વારા અનેક લોકોને સારી રોજી આપી શકાય તેમ છે,
જે તરફ ધ્યાન આપવા ખાદી અને ગૃહઉધોગના સંચાલકોને મારો નમ્ર અનુરોધ છે. પાર્શ્વનાથ વિઘામ શોધ સંસ્થાનના લાભાર્થે જાયેલ સમારંભ
બનારસ હિન્દુ યુનિવર્સિટીના અનુસંધાનમાં વર્ષોથી સંશાધનકાર્ય કરતી અને અનેક સંશોધક વિદ્યાર્થીઓને તૈયાર કરતી આ સંસ્થાના લાભાર્થે આગામી જૂન માસની આઠમી તારીખ રવિવારે સવારના ભાગમાં બિરલા માતુશ્રી સભાગારમાં સંસ્થાના સંચાલકો તરફથી ‘ સંભવામિ યુગે યુગે' એ નામનું એક નાટક ગોઠવવામાં આવ્યું છે અને તેને લગતું એક સેવેનીર - મરિણકા – બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ સંસ્થા તરફથી આજ સુધીમાં ઉચ્ચ કક્ષાનાં અનેક પ્રકાશને કરવામાં આવ્યાં છે અને આ સંસ્થા દ્વારા અનેક વિદ્યાર્થીઓએ ડકટરેઇટની પદવી પ્રાપ્ત કરી છે, જેમાં 3. નાથમલ ટાંટીયા, ડી. ઇન્દ્રરાંદ્ર શાસ્ત્રી, ડે. મેહનલાલ મહેતા, ડે. ગુલાબચંદ ચૌધરી, ડ. ગોકુલચંદ જૈન, ડે. સુદર્શનલાલ જૈન, ડી. ક્મલiદ્ર જૈન, ડે. વસિષ્ઠ નારાયણ સિંહા, ડે. શ્રીમતી મધુ સેન, ડે. અજિત શુકદેવ શર્માનો સમાવેશ થાય છે. આ સંસ્થા શતાવધાની રત્નચંદ્ર વાચનાલય ધરાવે છે, જેમાં ૧૧૦૦ પુસ્તકને સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સંસ્થા દ્વારા ‘પુરાણકાળથી જૈન ધર્મને ઇતિહાસ આઠ ભાગમાં પ્રગટ કરવાની એક બહદ યોજના હાથ ધરવામાં આવી છે અને આજ સુધીમાં તેના ત્રણ ભાગ બહાર પડી ચૂક્યા છે. આમ સંશોધન, પુસ્તક પ્રકાશન અને ગ્ય પુરસ્કાર દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરવાની દિશાએ આ સંસ્થા વર્ષોથી અત્યંત ઉપયોગી સેવા બજાવી રહેલ છે.
વિદ્રવર્ય ર્ડો. મોહનલાલ મહેતા આ સંસ્થાના નિયામક છે, જેમણે આ સંસ્થા મારફત જ ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરી છે, અને જેઓ બનારસ યુનિવર્સિટીની “કૉલેજ ઑફ ઇન્ડોલોજી”ના માનદ અધ્યાપક છે. સંસ્થા મારફત છેલ્લાં ૨૦ વર્ષથી પ્રગટ થતા શ્રમણ માસિકના પણ તેઓ સંપાદક છે.
આ સંસ્થા માટે અનેક પ્રકારની સગવડતાઓ ધરાવતું મકાન ઊભું કરવા માટે અને તેને પૂરી પગભર બનાવવા માટે સંસ્થાના સંચાલકોએ દશ લાખની રક્ત એકઠી કરવાને સંÉ૫ કર્યો છે, અને તેના સંદર્ભમાં ઉપર જણાવેલ નાટક સમારંભ યોજવામાં આવ્યો છે. આ સંસ્થામાં કરવામાં આવતા દાનેને આવકવેરામાંથી મુકિત મળી છે.
જૈન સમાજના જાણીતા આગેવાન અમૃતસર નિવાસી વયોવૃદ્ધ લાલા હરજસરાયજી આ સંસ્થાના આત્મા રૂપ છે. મુંબઇ ખાતે વસતા જૈન આગેવાન લાલા શાદીલાલજી જૈન આ સંસ્થાના પ્રમુખ સંચાલક છે. તેમણે હાથ ધરેલ ઉપર જણાવેલ ફંડમાં જાહેર ખબર દ્વારા અથવા તે અનુદાન દ્વારા મદદરૂપ થવા વિદ્યાપ્રિય જૈન સમાજના મુસ્થિત વર્ગને આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે. આ કાર્યમાં મદદરૂપ થવા ઇચ્છતા ભાઇબહેનને શ્રી શાદીલાલજી જૈન (ઠે. આર. સી. એચ. બરાર ઍન્ડ કુ. બરાર હાઉસ, ૨૩૯, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, મુંબઈ - ૩. (ટે. નં. ૩૨૬૦૩૯) સાથે સંપર્ક સાધવા વિનંતિ છે.
-પરમાનંદ
,
પૃષ્ઠ
વિષય સૂચિ ગાંધીજી અને આપણા આજના રાષ્ટ્રીય પ્રશ્ન
શ્રીમન નારાયણ રાષ્ટ્રપતિની ચિરવિદાય શું શાસ્ત્રોને પડકાર આપી શકાય છે? શ્રી અમરમુનિ આદર્શ અને વાસ્તવિકતા ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૫ અઘતન લોકશાહીનું વિષદ વિશ્લેષણ સુજાતાબહેન મનહર કેંગ્રેસ અધિવેશન
ચીમનલાલ ચકુભાઇ શાહ ૧૮ પ્રબુદ્ધ જીવનની પત્રચર્યા પ્રકીર્ણ નોંધ : એક સામાન્ય માણસે પરમાનંદ કરેલી અસામાન્ય સખાવત, ભકિતને અતિરેક, જમણવારોને અતિરેક, ‘માટી અને આભલાંની લોકકળા’ન સંદર્ભમાં, પાર્શ્વનાથ વિદ્યાકામ શોધ સંસ્થાનના લાભાર્થે યોજાયેલ સમારંભ શ્રી મુંબઈ જૈન યુવક સંધ મકાન ફંડ: સભ્યોને તથા પ્રશંસકોને અનુરોધ મંત્રીઓ
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧૬-૫-૬૯
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મકાન ફંડ: સભ્યાને તથા પ્રશસ કેાને અનુરાધ
શ્રી મુંબઇ જૈન યુવક સંઘની ઇ. સ. ૧૯૨૮ ના નવેંબર માસમાં કાર્તિક શુદ ૫ ના રોજ) સ્થાપના કરવામાં આવી હતી અને તે દિવસે!માં ધનજી સ્ટ્રીટમાં આવેલા એક મકાનના નાના ઓરડામાં સંઘની પ્રવૃત્તિનું સંચાલન કરવામાં આવતું હતું. સંઘની પ્રવૃત્તિ એ કાળે શ્વે. મૂ. જૈન સમાજ પૂરતી મર્યાદિત હતી. સમય જતાં ઇ. સ. ૧૯૩૮ સંઘના બંધારણમાં પાયાના સુધારા કરીને બના ફિરકાના પ્રગતિશીલ યુવકો માટે સંઘનાં દ્રાર ખુલ્લું કરવામાં આવ્યા, અને ૧૯૩૯ ના મે માસમાં ‘પ્રબુદ્ધ જૈન'નું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું. ૧૯૪૦ ના માર્ચ માસમાં આજની જગ્યાએ સંઘનું કાર્યાલય ફેરવવામાં આવ્યું અને એ જ વર્ષના અઁગસ્ટ માસમાં શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય - પુસ્તકાલયની સ્વ. બાલાસાહેબના વરદ હસ્તે શરૂઆત કરવામાં આવી.
સંધની આ રીતે વિકસતી જતી પ્રવૃત્તિઓ ચલાવવા માટે હવે આજની જગ્યા બહુ સાંકડી પડે છે. વાચનાલય - પુસ્તકાલયના વિકાસને આજની જગ્યામાં હવે વિશેષ કોઇ અવકાશ રહ્યો નથી. નવું વાંચન સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થતું જાય છે. આમ છતાં નવાં પુસ્તકો મૂકવા વસાવવા માટે કોઇ જગ્યા નથી. નવી પ્રવૃત્તિઓ હાથ ધરવી હોય તો તેના સંચાલન માટે . હાલ કોઇ અવકાશ નથી. વળી ધનજી સ્ટ્રીટમાં દિન પ્રતિદિન માણસોની ભીડ વધતી જાળ છે. દિવસના કોઇ ભાગમાં અને તેમાં પણ સાંજના સમયે મોટરવાળાઓને પોતાની મેટર મૂકવા માટે ભાગ્યે જ જગ્યા મળે છે. ખૂબ વધી રહેલા ધંધા-વ્યવસાયના કારણે આખા લા લોકોના અવાજથી ખૂબ ધમધમતા હોય છે. આ ઉપરાંત જે મકાનમાં સંઘનું કાર્યાલય છે તે મકાન ઘણું જૂનું છે અને તેમાં રહેવા વસવાનું દિનપ્રતિદિન વધારે જોખમભર્યું બનતું જાય છે.
આવાં કેટલાંક કારણાસર સંઘનું કાર્યાલય વધારે વિશાળ અને પ્રમાણમાં શાન્ત એવા લત્તામાં લઇ જવાની જરૂર ઊભી થઈ છે. કેટલાક સમયથી સસંઘના કાર્યવાહકો આ બાબતનો વિચાર કરી રહ્યા હતા અને તે અંગે ચિન્તા સેવી રહ્યા હતા. પણ આજ સુધી તે દિશાએ કોઇ સક્રિય પગલું ભરવામાં આવ્યું નહોતું.
૧૨
માટે સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી. ધીરુભાઇ ફુલચંદ શાહે રાંઘના કાર્યવાહકો અને અન્ય નિકટવર્તી સભ્યાનું સાયન ખાતે આવેલા તેમના નિવાસસ્થાને એક સ્નેહસંમેલન યોજવા નિમંત્રણ આપ્યું અને તે મુજબ તા. ૩-૫-૬૯ શનિવારેચાયેલા સંમેલૂનમાં કેટલીક . ચર્ચાવિચારણા બાદ ઉપસ્થિત સભ્યો તરફથી નાની મોટી રકમો નોંધાતાં મકાનફંડ ખાતે કુલ રૂ. ૨૨૦૧૮ ની ૨કમ નોંધાણી, જેની યાદી નીચે મુજબ છે: ૫૦૦૧-૦૦ શ્રી બાબુભાઇ ગુલાબચંદ શાહ ૫૦૦૧-૦૦ બહેન રેખા, હસ્તે: શ્રી દામજી વેલજી શાહ ૨૫૦૧-૦૦ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૫૦૧-૦૦ શ્રી ખીમજીભાઇ મણ ભુજપુરીયા ૧૦૦૧-૦૦ શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ. ૧૦૦૧-૦૦ શ્રી ચીમનલાલ જે. શાહ ૧૦૦૧-૦૦ શ્રી સુબોધભાઇ એમ. શાહ. ૧૦૦૧-૦૦ શ્રી ટોકરશીભાઈ વીરા ૧૦૦૧-૦૦ શ્રી. નૌતમલાલ દીપચંદ શાહ ૧૦૦૧-૦૦ શ્રી અમૃતલાલ જે. શાહ ૫૦૧-૦૦ શ્રી મફતાલ ભીખાચંદ શાહ ૫૦૧-૦૦ શ્રી મદનલાલ ઠાકોરદાસ શાહ ૫૦૧-૦૦ શ્રી હીરાલાલ ઝવેરી
૧૦૧-૦૦ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ૧૦૧-૦૦ શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ ૧૦૧-૦૦ શ્રી અજિતભાઇ દેસાઇ ૧૦૧-૦૦ શ્રી ખેતશીભાઇ સાવલા ૧૦૧-૦૦ શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ
D
૨૨૦૧૮-૦૦
આજે જ્યાં રાંઘનું કાર્યાલય છે તેની નજીકમાં સંઘ માટે અપેક્ષિત એવી કોઇ ખાલી જગ્યા મળવાનો સંભવ નથી. આ માટે બહુ દૂર નહિ એવા લતામાં બંધાતા અથવા તૈયાર થયેલા મકાનમાં માલેકીના ધેારણે કોઇ જગ્યા પસંદ કરવામાં આવે તો જ આ પ્રશ્નના ઉકેલ આવી શકે. આવી જગ્યા માટે સંઘ પાસે ઓછામાં ઓછી એક લાખની રકમ હાવી જરૂરી છે. તા એક બાજુએ જગ્યા શોધવા માંડવી અને બીજી બાજુએ મકાન ભંડોળ ઊભું કરવું - એ બન્ને બાબતા એક સાથે હાથ ધરવાનું આવશ્યક બન્યું છે.
મકાનકુંડની આવી શુભ શરૂઆત જાહેર કરતાં અમે ઘણા આનંદ અનુભવીએ છીએ અને સંઘના સભ્યોને અને સંધ દ્વારા સંચાલિત થતા પ્રબુદ્ધજીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રશંસકોને અમે અનુરોધ કરીએ છીએ કે સંઘનું પોતાનું મકાન થતાં તેને વધારે સ્થાયી રૂપ મળશે અને તેમ થતાં તેની આજની પ્રવૃત્તિઓને વિકસાવવાની તેમ જ નવી પ્રવૃત્તિઓ નિર્માણ કરવાની શક્યતાઓ વધશે એમ વિચારીને અમેએ નક્કી કરેલા લક્ષ્યાંકને સત્વર પહોંચીવળવાની દિશાએ તે પેાતાના ઉદાર હાથ લંબાવે. સંઘના પોતાના માટે આવું ફંડ એકઠું કરવાના આ પહેલા જ પ્રસંગ છે. મુંબઇ શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ છે. તેમાં છેલ્લાં ૪૦ વર્ષથી કાર્ય કરતા આ શ્રી મુંબઇ જૈન યુવક સંઘની ભાત જુદી જ છે. તેનું નામ એક—સંપ્રદાય સૂચક હોવા છતાં તેની બધી પ્રવૃત્તિ કોઇ પણ પ્રકારના સાંપ્રદાયિક ભાવ કે અભિનિવેશથી હંમેશા મુકત રહી છે. પ્રબુદ્ધ જીવન હાય કે પર્યુષણ વ્યાખ્યાનમાળા હોય, લોકોને સમ્યક ચિન્તનલક્ષી બનાવવા અને સાચી સમજણ તરફ વાળવા – એ જ માત્ર તેનું ધ્યેય રહ્યું છે.
આ વિષય અંગે આમ ચર્ચાવિચારણા ચાલતી હતી એ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી, બાબુભાઇ ગુલાબચંદ શાહ, જે મુંબઈમાં કેટલાંક વર્ષોથી ઇન્કમટેકસના સલાહકાર તરીકેને વ્યવસાય કરે છે તેમના તરફથી, જે સંઘની કાર્યવાહક સમિતિ સંઘના મકાન માટે એક લાખની રકમ એકઠી કરવાના સંકલ્પ કરે તા,
અહીં એ જણાવવું અપ્રસ્તુત નહિ લેખાય કે આ મકાનફંડને ધ્યાનમાં લઇને શ્રી મુંબઇ જૈન યુવક સંઘને આવકવેરામાંથી મુકિત અપાવવાનો પ્રયત્ન તાજેતરમાં હાથ ધરવામાં આવ્યો છે અને તેમાં અમને સફળતા મળવાની પૂરી આશા છે.
આ કાર્ય માટે રૂ!. ૫૦૦૦ ની રકમ આપવાની ઇચ્છા દર્શાવતા પત્ર મળ્યો. આ પત્ર ઉપર વિચાર કરવા માટે તા. ૧૮-૪-૬૯ ના રોજ સંઘની કાર્યવાહક સમિતિની સભા બોલાવવામાં આવી. એ સભામાં પ્રસ્તુત વિચારને વધારે વેગ મળે એ હેતુથી શ્રી બાબુભાઇએ તેમના પત્રમાં જણાવેલી શરતને જતી કરીને તત્કાળ રૂા. ૫૦૦૦ આ સંયોગામાં સંઘના સભ્યોને અમારો વિશેષ અનુરોધ નો ચેક રજુ કર્યો અને તેના અનુમોદનમાં સંઘની કાર્યવાહક સમિ- છે કે તેઓ પાતા તરફથી આ ફંડમાં જરા ખેંચાઇને પણ સારી રકમ તિના બીજા એક સભ્ય શ્રી દામજી વેલજી શાહે પણ પોતાની પુત્રીનાં ભરે અને પ્રસ્તુત લક્ષ્યાંકને પહોંચી વળવામાં પોતાની લાગવગના નામથી રૂા. ૫૦૦૦ ની રકમ આપવાની ઇચ્છા દર્શાવી. આ બાબત પૂરો ઉપયોગ કરીને પેાતાના મિત્રા સ્વજનો પાસેથી સારી સારી રકમે ઉપર વધારે વિચારણા કરવા માટે અને મકાન ફંડને વધારે પુષ્ટિ આપવા મેળવી આપે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ માલિક : શ્રી સુખર્જી જૈન યુવા સંધઃ મુદ્રક અને પ્રકાયાક : શ્રી પરમાન કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ—૩.
મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ—૧.
Page #117
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H, 117
વાર્ષિક લવાજમ રૂ. ૭
પ્રબુદ્ધ જીવને
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૩
મુંબઈ, જુન ૧, ૧૯૬૯, રવીવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નક્લ ૪૦ પિસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
ભગવાન બુદ્ધ
તિ
(વૈશાખી પૂર્ણિમા–તા. ૨-૧-૬૯ના રોજ રાત્રિના ઑલ ઈન્ડિયા રેડિયો–મુંબઈથી પ્રસારિત વાર્તાલાપ –શેડો વિસ્તારીને–નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
આજે વૈશાખી પૂણિમા - બુદ્ધયંતી છે. ભારત વર્ષમાં અને સમસ્ત એશિયામાં કરોડો નરનારીઓ સરળ જઇછfજ, ધન સર જછમ, સંઘં સર નજીક એવું ત્રિવિધ શરણ સ્વીકારી, ધન્યતા અનુભવશે. કારણ, ભગવાન બુદ્ધનું શાસન, સર્વ પણ સરળ રા પાપનું નાશ કરવાવાળું, કુસરત સંઘના કલ્યાણનું કરવાવાળું છે.
કોઈ પણ વ્યકિતના નામથી પ્રવૃત્ત થયેલા ધર્મનું ખરૂં સ્વરૂપ સમજવા માટે તે વ્યકિતનું ચરિત્ર, તેણે કરેલ ધર્મ–સંસ્થાપનને પ્રયત્ન અને વ્યવસ્થા અને તેણે કરેલા ઉપદેશનું જ્ઞાન થવું જોઈએ. ભગવાન બુદ્ધને ઉપદેશ જેટલો ભવ્ય છે એટલી જ એમની જીવનકથા રોચક અને અદ્ભુત રસપૂર્ણ છે.
માયાદેવીની કૂખે, લુબિની ઉઘાનમાં સિદ્ધાર્થને જન્મ થયો ત્યારે જયોતિષીઓએ ભવિષ્ય ભાખ્યું કે શુદ્ધોદન રાજાનો આ પુત્ર ચક્રવતી થશે અથવા બુદ્ધ થશે. પિતાની તીવ્ર ઈચ્છા હતી કે પુત્ર
ગમાર્ગ છોડી દઈ ચક્રવર્તી રાજા થાય. ભવિષ્યવેત્તાએ કહ્યું, “સિદ્ધાર્થની સામે વૃદ્ધ, વ્યાધિગ્રસ્ત અને મૃત મનુષ્ય આવશે તે તેમનાં દર્શનથી તેને વૈરાગ્ય ઉપજશે અને તે ગૃહત્યાગ કરશે. માટે એવા માણસ એની નજરે કદી યે પડે નહિ એવો બંદોબસ્ત કરો.” પિતાએ પુત્રને પૂર્ણ રાખમાં રાખવા બધી વ્યવસ્થા કરી. તેના મનનું વાઘ અને નૃત્યથી રંજન કરવા સંખ્યાબંધ નૃત્યાંગનાઓ રાખવામાં આવી. યશોધરા જેવી રૂપવતી કન્યા સાથે લગ્ન કર્યું. ભારે આનંદથી
વનના દિવસે ગાળવા લાગ્યો. ૨૯ વર્ષ આવી રીતે ભોગવિલાસમાં વીતી ગયાં. એક દિવસ પિતાની રાજધાની જોવાનું અને રાતોઘાનમાં ફરી આવવાનું સિદ્ધાર્થને મન થયું. પિતાને ખબર પડી એટલે રસ્તા સાફસૂફ કરાવ્યા અને આંધળા, પાંગળા, ઘરડા, દુબળી લોકોએ તે દિવસે રસ્તા પર ફરકવું નહિ એવો હુકમ કર્યો. પણ જેને હાથે જગતનું કલ્યાણ થવાનું હતું તેવા મહાપુરુષને જગતની , 7'
વાસ્તવિકતાથી અંધારામાં કયાં સુધી રાખી શકાય ? ઘડપણથી વાંકા વળી ગયેલ એક માણસને તેણે જોયે. છન્ન સારથિને પૂછયું: “આ સામે જે પ્રાણી જાય છે તે મનુષ્ય છે કે કોણ છે? એના વાળ ધોળાં થઈ ગયા છે, દાંત બિલકુલ નથી, ડોળા ઊંડા ઊતરી ગયા છે, લાકડીથી કાંપતે ચાલે છે, પીઠ છેક જ વળી ગઈ છે.” સારથિએ કહ્યું : “આર્યપુત્ર, વૃદ્ધાવસ્થા કહે છે તે આ. એક વખતે તમારા જેટલો જ યૌવનમદ એના અંગમાં હતો. હે રાજપુત્ર, યૌવન ચંચળ છે. આપણી પણ આ દશા થયા વિના રહેવાની નથી.” સિદ્ધાર્થે રથને પાછા વાગ્યો. ઉદ્યાનમાં ક્રીડા કરવાની ઈચછા રહી નહિ. વળી એક દિવસ ફરવા નીકળે તે રોગી માણસ મો. વૃદ્ધ નહીં છતાં તેનાથી પણ અધિક અશકત. સારથિને પૂછયું તે કહે, “આર્યપુત્ર, આનું નામ વ્યાધિ, મનુષ્યપ્રાણીનું બળ અસ્થાયી છે. આરોગ્ય મદ મિથ્યા છે. વળી એક દિવસ ફરવા નીકળ્યો અને વાટમાં મૃતદેહનું દર્શન થયું. સારથિને પૂછયું કે તેણે કહ્યું, “આર્યપુત્ર, આ મનુષ્ય ગતપ્રાણ છે, તેના શબને બાળી કે દાટી દેશે. તમને તથા અમને કયારેક તે આ અવસ્થા પ્રાપ્ત થવાની જ છે.” સિદ્ધાર્થન મન ચકડોળે ચડયું. જરા, વ્યાધિ અને મરણનો વિચાર કરવાથી માણસના યૌવનમદ, બળમદ અને આયુષ્યમદ નષ્ટ થાય. છતાં માણસ, અશાનથી, સુકાયેલા ખાબોચિયામાંની માછલીની જેમ, સંસારના પ્રપંચમાં તૃષ્ણાથી તરફડે છે. ખરો સુખી કોણ? સાચું સુખ શેમાં? સિદ્ધાર્થની
આવી મનેદશા હતી ત્યારે તેને ત્યાં પુત્રને જન્મ થયો. વધામણી આપનારને કહ્યું, આ બંધન આવ્યું, રાહુ પેદા થયો. પુત્રનું નામ રાહુલ પાડયું. સિદ્ધાર્થનું મન બીજી જ દિશામાં વળેલું હતું. તેને જરા, વ્યાધિ, મરણ ઈત્યાદિ દુ:ખમાંથી મુકત થઈ, આત્યંતિક સુખને માર્ગ શોધવો હતો, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હતી. મધરાતે જાગ્યો. અવ્યવસ્થિતપણે સુતેલી નર્તકીએ ભણી નજર ફેંકી. જીવંત માણસના સ્મશાનમાં બેઠો હોય છે તેને ભાસ થશે. સૌંદર્યની ક્ષણભંગુરતા અનુભવી. ગૃહત્યાગને નિર્ણય કર્યો. છનને બોલાવી કંચક ઘોડે સજજ કર્યો. પ્રિય પત્ની અને તે જ દિવસે
કt $
(I),
'('.'
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
જન્મેલ પુત્ર યાદ આવ્યા. પત્નીને ઉઠાડી તેની આખરી વિદાય લેવી અને પુત્રમુખ નીરખવું એવે વિચાર આવ્યો. પણ તેમ કરતાં ગમનમાં અંતરાય પડશે એમ થયું. કેટલેક વખત અંતરમાં તુમુલ યુદ્ધ મચ્યું. છેવટ પત્ની અને પુત્રના માહની જાળમાં ન સપડાતાં, મેશ્વમાર્ગના અભિલાષી સિદ્ધાર્થે જગતકલ્યાણ માટે મહાભિનિષ્ક્રમણ કર્યું.
ગૃહત્યાગ કરી, સિદ્ધાર્થે કાલામ અને ઉદ્રક જેવા વિખ્યાત ઋષિના આશ્રમમાં રહી, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. યોગથી સમાધિની આઠ પાયરીએ વટાવી ગયો. પણ તત્ત્વજ્ઞાનની પોપટપંચીથી અથવા યોગની સિદ્ધિઓથી સિદ્ધાર્થના મનનું સમાધાન ન થયું. તેથી પ્રચલિત ધર્મપન્થોમાં પેસી વખત ન બગાડતાં, પોતે જ પ્રયત્ન કરી નિર્વાણનો માર્ગ શોધી કાઢવાનો નિર્ણય કર્યો.
હયોગની સાધના કરી, કઠોર તપશ્ચર્યા આદરી, હાથપગ સાંઠીકા જેવા થઇ ગયા. બરડાની કરોડ સાફ દેખાવા લાગી. ભાંગેલા ઘરના વાંસની પેઠે પાંસળીઓ હચમચી ગઇ. પાણીમાં પડેલ નક્ષત્રાનાં પ્રતિબિંબ જેમ ઊંડા ગયેલા દેખાય છે તેમ તેની આંખની કીકીઓ ઊંડી ઊતરી પડી. કડવું કોળું કાચું કાપીને તડકામાં નાખતાં જેમ કરમાઇ જાય છે તેમ તેની અગાઉની સુંદર અંગકાંતિ છેક કરમાઈ ગઇ અને તેનાં પેટ અને પીઠ ચોંટીને એક થઇ ગયા. ઉગ્ર તપશ્ચર્યાના વિકટ માર્ગથી પણ પરમ શાંતિ પ્રાપ્ત થઇ નહિ. તેથી સિદ્ધાર્થે ઉગ્ર તપશ્ચર્યા છોડી દીધી. તેના સાથીઓએ તેને ઢોંગી ગણી તેના ત્યાગ કર્યો. છ વર્ષની તપશ્ચર્યા પછી, સિદ્ધાર્થે અનુભવ્યું કે જેમ કામાપભાગમાં સુખ નથી તેમ માત્ર દેહદંડથી સુખ પ્રાપ્તિ થતી નથી, તેણે મધ્યમ માર્ગ સ્વીકાર્યો અને આગળ વધ્યું. ધ્યાનસ્થ સમાધિમાં અંતે બાધિજ્ઞાન સિદ્ધાર્થ બાલી ઊઠયા :
૩૪
તેનું ધર્મચિંતન પ્રાપ્ત થયું અને
અનેક જન્મજન્માંતરોવાળા આ સ્ટંસારમાં હું રાત્રિદિવસ દોડયા અને ગૃહકર્તાની શોધ કરતાં વારંવાર જન્મદુ:ખ પામ્યો. હે ગૃહકર્તી, આજ તું મને પ્રત્યક્ષ થયો છે. હવે ફરીથી ઘર કરીશ નહિ. તેનાં સર્વ પીઢિયાં પાટિયાં ભાંગી ગયા છે અને મેાભ તૂટી ગયા છે. મારૂં ચિત્ત નિર્વાણ પામ્યું છે અને તૃષ્ણાને ક્ષય થયો છે. પેાતાની જ્ઞાન દષ્ટિ વડે ચાર આર્યસત્યો અને તદન્તર્ગત આર્યઅ ટાંગિક માર્ગ તેણે જોયો. વિમુકિત સુખનો અનુભવ થયો. અવિદ્યાથી જરા-મરણ સુધીની કાર્યકારણ પરંપરા શાધી, દુ:ખના આત્યંતિક નાશન માર્ગ જયો.
સંબાધિજ્ઞાનની પ્રાપ્તિ પછી, બુદ્ધનાં મનમાં વિચાર આવ્યો કે મને જે ધર્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને બોધ જગતના પ્રપંચમાં રચ્યાપચ્યા રહેલા જનોને થવા શક્ય નથી. માટે ધર્મોપદેશની ખટપટમાં ન પડતાં એકાંતમાં જ કાલક્રમણ કરવું સારું છે. વળી વિચાર આવ્યો કે આ જગતમાં જૅમના જ્ઞાન પર અજ્ઞાનમળનાં પડે ઘટ્ટ બેઠાં નથી એવા પુષ્કળ જીવે છે. ધર્મવાકય એવાના કાને ન પડવાથી ભારે હાનિ થાય છે. નિર્મળ અંત:કરણથી જાણેલ અમૃતતુલ્ય ધર્મના ઉપદેશ એવાઓને થશે તે તેનું રહસ્ય જાણનાર ઘણાં લોક આ જગતમાં મળી આવશે. જગતના પરમ સદ્ભાગ્યે, ભગવાન બુદ્ધ પાતે જાણેલ ધર્મના ઉપદેશ કર્યો અને ૪૪ વર્ષ સુધી આ ભારતવર્ષમાં ધર્મચક્ર પ્રવર્તાવ્યું.
ભગવાને તેમના પ્રથમ ઉપદેશ, ઋષિપતનમાં, જે પાંચ તપસ્વીઓએ તેમને ઢોંગી સમજી તેમના ત્યાગ કર્યો હતેા, તેમને જ કર્યો અને તે જ તેમના પ્રથમ શિષ્ય થયા. ચાર આર્યસત્યો અને તદતર્ગત આર્ય અષ્ટાંગિક માર્ગ ટૂંકમાં આ પ્રમાણે છે :
જન્મ, જરા, વ્યાધિ, મરણ, અપ્રિય વસ્તુઓના સમાગમ અને પ્રિય વસ્તુઓનો વિયોગ ઇત્યાદિ કારણેાથી મનુષ્ય આ લોકમાં દુ:ખી થાય છે. આ જે રાયથી ટંક પર્યંતનું સર્વસાધારણ દુ:ખ એ પ્રથમ આસત્ય છે.
આ સર્વ દુ:ખનો ઉદય તૃષ્ણામાંથી થાય છે. ઐહિક ઉપભાગાની તૃષ્ણા, સ્વર્ગલાકમાં જન્મવાની તૃષ્ણા, યથેચ્છ સુખ ભાગવી,
જીવન
તા. ૧-૬-૬૯
આત્મહત્યા કરી જગતમાંથી લુપ્ત થઇ જવાની તૃષ્ણ! આ ત્રણ તૃષ્ણાથી મનુષ્યપ્રાણી અનેક પાપો આચરે છે અને દુ:ખભાગી થાય છે. તેથી તૃષ્ણાને દુ:ખનું મૂળ સમજવું જોઇએ. દુ:ખ - સમુદય નામનું આ બીજું આર્યસત્ય છે
તૃષ્ણાના નિરોધ કરવાથી નિર્વાણનો લાભ મળશે. દેહદંડથી કે કામેાપભાગથી મેાક્ષપ્રાપ્તિ થનાર નથી. આ દુ:ખનિરોધ નામનું ત્રીજું આર્યસત્ય છે
સમ્યક દષ્ટિ, સમ્યક સંપ, સમ્યક વાચા, સમ્યક કર્મ, સમ્યક આજીવ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિદુ:ખનિરોધને આ અષ્ટાંગિક મધ્યમ માર્ગ દુ:ખનિરોધગામિની પ્રતિપદા ચોથું આર્યસત્ય છે.
આ ધર્મ અંગીકાર કરી જે બ્રહ્મચર્યનું પાલન કરશે તે ભવદુ:ખનો અંત આણશે.
ભગવાન બુદ્ધ તાર્કિક અને દાર્શનિક ચર્ચાના મેહમાં પડયા નથી. પરલાકની જાતજાતની કલ્પનાઓ ઉપર પણ તેમના ધર્મ રચાયો નથી. એમણે જીવનનું ખરેખરૂં રહસ્ય શું છે એ શેાધવાનો જ પ્રયત્ન કર્યો છે. જીવતરની સફળતા શામાં રહેલી છે, જીવનમાં શું કેળવવા જેવું છે, શું મેળવવા જેવું છે, શું ત્યાગવા જેવું છે, કઇ વૃત્તિ ધારણ કરીને જીવનના વ્યવહાર ચલાવવાનો છે એ બધું સમજી, સમજાવવા માટે જ બુદ્ધના સર્વપ્રયાસ હતો અને તેથી જ જીવનધર્મી મનુષ્યસમાજને બુદ્ધના ઉપદેશ પ્રત્યે આટલું આકર્ષણ રહ્યું છે. બુદ્ધના ધર્મ હિપ ધર્મ કહ્યો છે. આવા અનૅ જુઓ, પોતાની મેળે તપાસ અને ખાતરી થાય તે સ્વીકારો. બુદ્ધના પરિનિર્વાણદિને આનંદે ભગવાનને કહ્યું કે, “ ભિક્ષુ સંઘને છેવટની કાંઇક વાત કર્યા વિના નિર્વાણ પામશેા નહિ.” ત્યારે બુદ્ધ કહ્યું : “ આનંદ, ભિક્ષુસંઘ મારી પાસેથી બીજી કઇ વાત સમજી લેવાની ઈચ્છા રાખે છે? મારો ધર્મ મે ખુલ્લા કરી બતાવ્યો છે. તેમાં ગુરુકુંચી રાખી નથી. હવે પાતા પર જ અવલંબીને રહ્યા !”
બુદ્ધ ધર્મનો પાયો એ છે કે મનુષ્ય માત્ર રાય કે રંક જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ ઈત્યાદિ દુ:ખથી ઘેરાયેલા છે. વળી મનુષ્યના દુ:ખનું મૂળ તૃષ્ણા છે. એટલે જીવ, જગત, ઇશ્વર વિગેરે તાત્ત્વિક વિવાદમાં પડવાને બદલે આ દુ:ખમુકિતના માર્ગ તેમણે શેાધ્યા. તેમના એક શિષ્ય માલુંકયપુત્રે બુદ્ધને પૂછ્યું : “ જગત શાશ્વત છે કે અશાશ્વત? શરીર અને આત્મા એક છે કે ભિન્ન છે? ખુનર્જન્મ છે કે નહિ?” બુદ્ધે કહ્યું : “ એકાદ માણસ શરીરમાં બાણનું વિષમય શલ્ય પેસવાથી તરફડતો હોય, તે તેનાં સગાંવહાલાં વૈદને બાલાવી લાવશે. આ રોગી વૈદને કહે, “આ બાણ, કોણે માર્યું છે? તે બાહ્મણ હતા કે શુદ્ર, કાળા હતા કે ગારો ? ધનુષ્ય કેવું હતું? તેની દોરી કેવી હતી? આ બધું મને સમજાવો. પછી શલ્યને હાથ લગાડવા દઇશ.” આવી હઠ પકડે તે તેનું મરણ જ થાય. તે જ પ્રમાણે જગત શાશ્વત છે કે અશાશ્વત ઈત્યાદિ સર્વ મુદ્દા સમજ્યા વિના હું બ્રહ્મચર્યના અભ્યાસ કરીશ નહિ, તો તે મુદ્દા સમજતાં પહેલાં જ મરણ આવશે. જગત શાશ્વત છે કે અશાશ્વત એથી ધાર્મિક આચરણમાં ફેર પડતો નથી. આવા વાદથી વૈરાગ્ય ઉત્પન્ન થવાના નથી, પાપના નિરોધ થનાર નથી, શાંતિ, સંબંધ, પ્રજ્ઞા અને નિર્વાણની પ્રાપ્તિ થનાર નથી.
બુદ્ધના ઉપદેશના સાર એ છે કે દુ:ખમય જગતમાં શાશ્વત સુખનો અથવા દુ:ખમુકિતના માર્ગ અંતર - કરુણા, દયા, પ્રેમ, અહિંસા, મૈત્રી એ જ છે. ક્રોધની સામે ક્રોધ, વેરની સામે વેર, હિંસાની સામે હિંસાથી દુ:ખ વધે જ છે, કોઇ કાળે ઘટે નહિ.
अक्कोच्छि मं अवधि मं अजिनि मं अहासि मे । ये तं न उपनहन्ति वेरं ते सूपसम्मति ॥
न हि वेरेन वेरानि सम्मन्तीध कुदाचनं । अवेरेन च सम्मन्ति एस धम्मो सनन्तनो ॥
અમુકે મને ગાળ દીધી, માર્યો, અમુક મને જીતી ગયો, મારું લૂંટી ગયા, જેઓ આવી વાતાની ગાંઠ નથી વાળી રાખતા, તેમનું
Page #119
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૧૯
પ્રભુ
વેર શાંત થઇ જાય છે. આ જગતમાં વેરથી વેર કર્દી શાંત થતા નથી. પ્રેમથી જ વેર શાંત થાય છે. આ સનાતન ધર્મ છે.
આવી અવેર, પ્રેમ કરુણાવૃત્તિ કેળવવા, તૃષ્ણાનો ત્યાગ અને અપ્રમત્ત્વપણે ચિત્તશુદ્ધિની સાધના જરૂરી છે. તૃષ્ણા વિષે ભગવાને કહ્યું :
જે મનુષ્ય પ્રમાદી થઈને પ્રવૃત્તિ કરે છે, તેની તૃષ્ણા માલુવાની વેલની પેઠે વધ્યે જાય છે. આસકિતરૂપ એ તૃષ્ણા આ જગતમાં ભારે દુષ્ટ છે અને મનુષ્યને હંફાવે છે. પણ જે મનુષ્ય આવી તૃષ્ણાને હંફાવી શકે છે તેના તમામ શેકો પદ્મપત્ર ઉપરથી પાણીના તમામ ટીપાં ખરી પડે છે તેમ ખરી પડે છે.
ચિત્તશુદ્ધિ માટે ભગવાને કહ્યું છે:
જેમ બાણને બનાવનારો, વળી ગયેલા બાણને સીધું કરે છે, તેમ બુદ્ધિમાન પુરૂષ વારંવાર ફફડાટ કરતા ચંચલ અને ન સાચવી શકાય એવા અને મહામુસીબતે નિગ્રહમાં લાવી શકાય એવા ચિત્તને સીધું કરે છે.
પાણીમાં રહેનારા માછલાંને પાણીમાંથી બહાર કાઢી જમીન ઉપર એક સ્થાનેથી બીજે સ્થાને ફેંકવામાં આવતાં તે જેમ તરફડે છે, તેમ કામવાસનાઓને છેાડવાનું આવતાં આ ચિત્ત ભારે ફફડાટ કરે છે.
ચિત્ત દૂર દૂર સુધી ભટકનારૂં છે, એકલું એકલું ફર્યા કરે છે. અશરીરી છે, હૃદયની ગુફામાં સંતાઇ રહેનારૂં છે. જેઓ આ ચિત્તને સંયમમાં આણી શકશે, તેઓ માયાના બંધનામાંથી મુકિત
મેળવશે.
આવા ધર્મમાં જાતિભેદને કોઇ સ્થાન ન હેાય, સર્વજીવ પ્રત્યે સમાન વર્તન હોય તે સ્વાભાવિક છે. જૈન ધર્મની પેઠે, બુદ્ધ ધર્મમાં માનવ - માનવ વચ્ચે ઉચ્ચનીચના ભેદ નથી. બુદ્ધે કહ્યું છે:
“સર્વ સંસાર બંધન છેાડી જે કોઇ પણ પ્રકારનાં પ્રાપંચિક દુ:ખથી બીતા નથી, કોઇ પણ વાતની જેને આસકિત નથી તેને હું બ્રાહ્મણ કહું છું. બીજાએ દીધેલી ગાળા, બંધન, વધુ ઇત્યાદિ જે સહન કરે છે, ક્ષમા એ જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જન્મને લઈને કોઈ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ થતું નથી. કર્મથી જ બ્રાહ્મણ કે કે અબ્રાહ્મણ થાય છે, ”
એટલે ભગવાન બુદ્ધ અંગુલિમાલ જેવા ભયંકર લૂંટારાને પેાતાના શિષ્ય બનાવી શકયા, લીચ્છવી રાજાઓનું આમંત્રણ તજીને, આમ્રપાલી ગણિકાને ત્યાં ભાજન માટે ગયા.
ભગવાન બુદ્ધનું જીવન જગતના દુ:ખી જીવા પ્રત્યે કરુણા-સભર હતું. તેના કેટલાક પ્રસંગે સંક્ષેપમાં જોઇએ.
66
પહેલો પ્રસંગ : મહાભિનિષ્ક્રમણ સમયે, પત્નીની વિદાય ન લીધી કે પુત્ર-મુખ જોવા પણ ન રોકાયા અને મનોમન વિચાર્યું : યશોધરા, હું તને અજાણમાં રાખી અરણ્યવાસ સ્વીકારૂં છું, તેથી તારા પર મારો પ્રેમ નથી એમ ન સમજતી. પ્રાણીમાત્રનાં દુ:ખથી મારું હૈયું કળી રહ્યું છે. મારા પર ક્રૂરપણાનો આરોપ ભલે થાય, પણ મારું મન પહેલાં કરતાં વધારે મૃદુ બન્યું છે. પહેલાં મારા મનને મારા દુ:ખથી જ કષ્ટ થતું હતું. હવે સકળ જગતના દુ:ખથી મારું મન દુ:ખાય છે. સગાંવહાલાં સૌ મારા સુખને માટે છે એમ મને લાગતું હતું. પણ હવે જગતના કલ્યાણ માટે જ જીવવું એવા મારો સંકલ્પ થઇ ચૂકયો છે. ગૃહત્યાગ કરવાના હેતુ કેવળ મારા જ આત્માના મેક્ષ નથી. મારે તો અનેક દુ:ખથી પીડાયેલી આ માનવજાતિને સુખની પ્રાપ્તિ થશે કે નહિ એની શોધ કરવી છે. જન્મજાદિ દુ:ખમાંથી છૂટવાનો માર્ગ જડી આવશે તે મારા પુત્રનું અને મારી સ્ત્રીનું કલ્યાણ મારાથી થઇ શકશે. ’’
બીજો પ્રસંગ : માગિન્દિય બ્રાહ્મણે, પેાતાની સર્વલક્ષણ સંપન્ન કન્યાના સ્વીકાર કરવા બુદ્ધ પાણૅ માગણી કરી ત્યારે બુદ્ધે કહ્યું : “આ નાશવંત મનુષ્ય—શરીર પર ધુણા આવવાથી તો મે ગૃહત્યાગ કર્યો. કામસુખમાં મને આનંદ નથી.” કન્યાને બુદ્ધ ઉપર ગુસ્સો
(3
જીવન
આવ્યો. વખત જતાં ઉદયન રાજાની પટરાણી થઇ. ભગવાન બુદ્ધ કૌશામ્બીમાં વિચરતા હતા ત્યારે તેમનાં પર વેર વાળવાના નિર્ણય કર્યાં. ધૂર્ત લોકોને લાંચ આપી જ્યાં જ્યાં બુદ્ધ જાય ત્યાં ગાળા દેવડાવી તેમને ત્રાસ આપ્યો. આનંદે કહ્યું: “ ભગવાન, આ શહેર છેડી જઇએ.” ભગવાને કહ્યું, “આનંદ બીજે જઇશું તે પણ ક્લેશભાગી થઇશું. અહીં જ સહન કરીએ. બીક રાખવાનું કોઇ પ્રયોજન નથી.' અને સાતઆઠ દિવસમાં ભગવાને કહ્યું હતું તેમ જ થયું.
૩૫
ત્રીજો પ્રસંગ : ભગવાનનો શિષ્ય દેવદત્ત ઇર્ષ્યાથી તેમના વેરી બન્યો, અનેં બુદ્ધન પ્રાણ લેવા યુકિત રચી. ભગવાન પર્વતની છાયામાં બેઠા હતા ત્યાં ઉપરથી મેટો પથ્થર ધકેલ્યો. પગમાં વાગ્યું અને મોટો જખમ થયો. ભિક્ષુઓને ભય પેઠો અને ભગવાનની ચોકી કરવી શરૂ કરી. ભગવાને કહ્યું : “ભિક્ષુઓ, મારા દેહની આટલી બધી કાળજી લેવાનું કોઇ કારણ નથી. મારા શિષ્યો મારું રક્ષણ કરે એવી મારી ઇચ્છા નથી. બીજી તક શોધી, દેવદત્ત, ભગવાન સાંકડી ગલીમાંથી વિચરે ત્યારે, તેમનાં ઉપર મસ્ત હાથી છેડવાનું કાવ કર્યું. વિશ્વમૈત્રીનું મનોબળ જેના અંતરમાં હતું એવા બુદ્ધની સમીપે મદોન્મત હાથીએ સૂંઢ વડે ભગવાનની ચરણરજ માથે ચડાવી. ભગવાનને દેવદત્ત ઉપર ક્રોધ થયો નહિ,
ચોથો પ્રસંગ : અંતિમ પ્રસંગ ભગવાનના પરિનિર્વાણનો. ગુંદ લુહારને ત્યાં, આમંત્રણથી ભાજન માટે ગયા. નાના પ્રકારના પકવાનામાં એક પદાર્થ સૂકરમદવ હતા, તે લેવાથી ભગવાનને અતિસારના વિકાર થયો અને મરણાંતિક વેદના થઇ. ગુંદ લુહારને ત્યાંથી વિહાર કરી, કુકુત્થા નદીને તીરે, કંશા પાથરી ભગવાન સૂતા અને આનંદને કહ્યું:–
“ આનંદ, મને ભાજન કરાવ્યા બદલ સુંદ લુહારને માઠું લાગવાનો સંભવ છે. પણ તમે તેને એમ કહેજો કે, તારું ભાગ્ય સમજ કે તથાગતને છેવટની ભિક્ષા દેવાનો અલભ્ય પ્રસંગ તને જ પ્રાપ્ત થયો.”
સુંદને ખટું ન લાગે તે માટે કેટલી અંતર કરુણા! આવા કરુણામૂર્તિ ભગવાન બુદ્ધનો આજે જન્મદિન, બુદ્ધપદ–પ્રાપ્તિના દિન અને પરિનિર્વાણ દિન છે: આ પવિત્ર દિવસે.
नमो तस्स भगवतो अरहतो सम्मासंबुध्धस्स
એ અરહંત ભગવંતને, એશિયાની જ્યોતને મારા તમારા નમસ્કાર હ। ...!
વૈશાખ પૂર્ણિમા : ૨–૫-૧૯૬૯. ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંધના મકાન ફંડમાં
નોંધાયેલી વિશેષ રકમા
‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પ્રસ્તુત મકાન ફંડને લગતી અપીલ કરવામાં આવી હતી અને સાથે સાથે એ ફંડમાં રૂ।. ૨૨૦૧૮ ની કુલ રકમ ભરાયાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર બાદ આ ફંડમાં નીચે મુજબની રકમો નોંધાઈ છે: અગાઉ જાહેર થયેલી રકમા શ્રી ચંપકભાઈ દાદભાવાળા શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી શ્રી જાસુદબહેન ફત્તેહાંદ શાહ શ્રી કોરશીભાઈ હીરજી
૨૨૦૧૮
૨૫૦૧
૧૫૦૧
૧૦૦૧
૫૦૧
૨૫૧
શ્રી નવજીવન કાગદીની કું. ૧૦૧ એક બહેન તરફથી
૧૦૧ શ્રી નાનાલાલ હંસરાજ શાહ
૧૦૧ શ્રી વસંતકુમાર મેહનલાલ જસાણી
૨૮૦૭૬
આ માટે આ ગૃહસ્થાનો અમે આભાર માનીએ છીએ અને અન્ય સભ્યો અને પ્રશંસકોને આ ફંડ પ્રત્યે પોતાના ઉદાર હાથ લંબાવવા પ્રાર્થના કરીએ છીએ.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #120
--------------------------------------------------------------------------
________________
*
પ્રભુ જીવન
બાળકના ખૂનીને તેણે માફી આપી’
પેાતાના
(માથા સાટે માથું લેવાની વેરવૃત્તિ રાખવાને બદલે પેાતાની જ પુત્રીના ખૂનીને ક્ષમા આપવાનો આગ્રહ રાખનાર એક માનવીના ઉમદા ચારિત્ર્ય અને ઊંડી સમજના પરિચય કરાવતી નીચે આપેલી કથા ‘કોરોનેટ’'ના ૧૯૬૦ મે માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ સત્ય ઘટનાના ગુજરાતી અનુવાદ છે. તંત્રી)
૧૯૫૯ જૂનની પાંચમી તારીખે ફિલાડેલ્ફીઆની એક શેરીમાં અસ્વસ્થ એનૅટૅાલ હાલ્ટ આખી રાત આમથી તેમ આંટા મારી રહ્યો હતા. સવારે છ વાગે તેની નજરે છાપું પડયું ને તેણે મથાળુ “ ૧૫ વર્ષના એક કિશૅરે સાડા ત્રણ વર્ષની છેકરીનું કરેલું વાંચ્યું. ખૂન.” આ સમાચારની વધુ વિગતમાં ઊતરવાની હાલ્ટને જરૂર નહોતી; કારણ કે મરનાર છે.કરી તેની પાતાની જ પુત્રી હતી.
આગલા દિવસે બપેારના ત્રણેક વાગે નાનકડી બકી, ફ્લિાડેલ્ફીઆની વાયવ્ય બાજુ વૃક્ષાચ્છાદિત રુરલ લેઇન પર આવેલા પેાતાના ઘરમાંથી રમતાં રમતાં બહાર નીકળી ગઇ. રૅમિગ્ટન રૅન્ડ જેવી કંપનીમાં કામ કરતા તેના ૩૧ વર્ષના બુદ્ધિશાળી પિતાને પેન્સિલ્વીઆ યુનિવર્સિટીએ ખાસ આગ્રહ કરી પેાતાને ત્યાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કામ કરવા આમંત્રણ આપ્યું હતું. ભંકી બહાર ચાલી ગઇ ત્યારે તેના પિતા યુનિવર્સિટીની ઑફિસમાં હતા અને ૩૨ વર્ષની તેની સુંદર દેખાવડી માતા ટાટાઇના હાલ્ટ એ વખતે તેની બીજી બે પુત્રીઓ – પાંચ વર્ષની ડેનિયલ અને છ માસની મીલા – સાથે ઘરમાં હતી.
ઘર બહાર જતાં જ તફાની બંકીની નજર પોતાના ઘરથી થોડે દુર રહેતાં કુની કુટુંબના કૂતરા પર ગઇ. રસોડામાં કૂતરાને જતા જૉઇ બાલસહજ કુતુહલથી બંકી પણ તેની પાછળ પાછળ ગઈ.
૧૫ વર્ષના એડવર્ડ કુની એ વખતે રસાડામાં હતા. સેન્ટ જોસેફ કેથાલીક સ્કૂલના આ તેજસ્વી વિદ્યાર્થીએ પોતાના સુંદર દેખાવ અનેં સુઘડ રીતભાત માટે ‘મોડેલ બાય’ તરીકે નામના મેળવી હતી. કૂતરા સાથે રમી રહેલી છે.કરીને તે ઘડી ભર નિહાળી રહ્યો, અનૅ અગાઉ કદી ન અનુભવી હોય તેવી જાતીય સંબંધ ભાગવવાની વૃત્તિ તેનામાં ઉભરાઇ આવી.
જ્યારે બંકીએ પ્રતિકાર કર્યો ત્યારે કુનીને પોતે શું કરી રહ્યો છે તેનો ખ્યાલ આવ્યો. આ વાત છેકરી કયાંક જાહેર કરી દેશે એ બીકે તે ખૂબ ગભરાઇ ગયો ને છેકરીને નીચે ભંડારિયામાં લઇ જઇ ગુંગળાવી મારી નાખી અને શબને રમકડાંની પેટીમાં સંતાડી દીધું.
બંકી પાછી ન ફરતાં તેના માબાપે તેને શોધવા જે દોડધામ કરી તેમાં કુની પણ ભળ્યા. ગમે તેમ કરીને તેણે સાંજ તે પસાર કરી અને તે દિવસે છેક મેડેથી પાદરી પાસે જઇ તેણે પેાતાના ગુનાના એાર કર્યો. બધી હકીકત સાંભળ્યા પછી પાદરીએ જવાબ આપ્યો, ‘તારે જે કરવાનું છે તે તે તું જાણે છે,' અને રાતના દસ વાગે કુની ડિટેકટીવને બંકીના શબ પાસે લઇ ગયો.
પેાતાની પુત્રીનું ખૂન થયા પછી ટાટાઇનાએ સ્વસ્થતા જાળવી ઊંઘવા ઘણી કોશિશ કરી. પેાતે ધીરજ ગુમાવી રડારોળ કરી મૂકે તો તેની અસર બીજાં બાળકો પર ઘણી ખરાબ પડે એટલું સમજવા જેટલી તે શાણી હતી. ભૂતકાળમાં તેના રશિયન દાદાએ આપેલી શિખામણ તેને યાદ આવી, જીવનમાં કટોકટીની પળે ગભરાયા સિવાય કાંઇક પ્રવૃત્તિમાં મન પરોવવું જોઇએ.' અત્યારે સૂઇ જવું એ એની ફરજ હતી અને કામ તે જે બાકી રહ્યું હતું તે અતિ દર્દભર્યું હતું.
પરંતુ હાલ્ટને ઊંઘ હરામ થઇ ગઇ હતી. ઊંઘવાની ગેાળીની પણ જ્યારે કાંઇ અસર ન થઇ ત્યારે તે ઘર બહાર આંટા મારવા નીકળી પડયો. છાપામાં સમાચાર વાંચ્યા પછી બનેલા બનાવ પર
તા. ૧-૬-૬૯
વિચાર કરતા તે કયાંય સુધી તંદ્રાવસ્થામાં રહ્યો. વેદનાની તીવ્રતા ઘટતાં પેાતાને જે કરવાનું હતું તેનો એકદમ તેને ખ્યાલ આવ્યો.
ઘેર આવી, કાગળ-પેન લઇ તેણે લખવાની શરૂઆત કરી, * ફિલાડેલ્ફીઆના વહાલા નાગરિકો,' અને વ્યથાપૂર્ણ હૃદયે ૧૩૦૦ શબ્દોનો પત્ર લખ્યો જે તે જ દિવસે સાંજે ‘ઇવનિંગ બુલેટીન' માં પ્રસિદ્ધ થયો. હાલ્ટનું આ લખાણ સૌ કોઇ સમજી શકે તેટલું સીધું, સરળ નહાતું, પરંતુ તે અત્યંત હૃદયસ્પર્શી હતું, કારણ કે તેમાં તેણે પોતાની જ પુત્રીના ખૂનીને યોગ્ય રીતે સમજવાની અને તેના પ્રત્યે હમદર્દી બતાવવાની દર્દભરી અપીલ કરી હતી.
4
પત્રના આરંભમાં તેણે લખ્યું, ‘વેદનાભર્યા ભારે હૈયે અત્યારે પરોઢિયે આપ સૌને હું આ લખી રહ્યો છું. ગઇ કાલે જૂનની ૪ થીની સાંજે, કુદરતે મને જે અમૂલ્ય ભેટ આપી હતી તેને હું ખાઇ બેઠો છું. પ્રેમ અને પવિત્રતાના પ્રતીક સમી મારી સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી હજી તો કળીમાંથી પુષ્પ પાંગરી પેાતાના પમરાટ ફેલાવે તે પહેલાં તે એણે ચિર વિદાય લીધી! આ બાળકીમાં અસાધારણ પવિત્રતા અને ચેતના હતી. તેનામાં જીવનની પ્રાણમયતા ઉભરાતી હતી. આ જ કારણે તે જે કોઇના પરિચયમાં આવતી તેના ચિત્તને તે આકર્ષ્યા વિના રહેતી નહિ. તેના આ ખાસ ગુણાના હું એટલા માટે ઉલ્લેખ કરું છું કે તેના સંબંધમાં શું બન્યું તે યથાસ્વરૂપે સમજવા માટે આ જાણકારી જરૂરી છે.
“આ પત્ર લખવાનો ઉદ્દેશ એટલા જ છે કે આ બાબતમાં મારા જે કંઈ વિચારો અને માન્યતાઓ છે તે આપની પાસે રજૂ કર્યું, જેથી આપણે એકબીજાના દષ્ટિબિંદુનેં સાચી રીતે સમજી શકીએ.’’
કુની પરિવારના પરિચય આપતા હાલ્યું લખ્યું, “ એ કુટુંબનો વડીલ કુની સજ્જન માણસ છે. અંગત રીતભાત, રહેણીકરણીમાં ઘરનાં સૌ સુઘડ અને સંસ્કારી છે, તેમ જ સામાજિક વ્યવહારોમાં પણ એ લોકો ઘણાં માયાળુ અને સમજ છે. એમની એક પુત્રી હાલ વાશિંગ્ટનમાં નર્સિગનો અભ્યાસ કરે છે તે ગયે વર્ષે અમારે ત્યાં અમારા બાળકને સાચવવા આવતી. એની આવડત અને વિનયની અમારા પર ઘણી સારી છાપ પડેલી છે. આ છે.કરો – જેના વિષે તમે છાપામાં વાંચ્યું હશે તે પણ ભણવામાં હોશિયાર, દેખાવમાં સુંદર અને બીજી રીતે પણ સારો જ હતો.
‘હું જાણું છું કે તમને અહીં આ પ્રશ્ન અકળાવી મૂકશે કે છાકરો જા એટલા સારો હતો તે પછી આ બધું બન્યું કઈ રીતે ? આટલા સદ્ગુણો આવી કરુણાજનક વિકૃતિમાં પરિણમી શકે ખરા!
“ મારે હવે અહીં એ કહેવાનું છે કે આપણામાં રહેલી છૂપી, ઊંડી બીકને કારણે આ બધું બને છે. જાતીય આવેગે આપણા સૌમાં છે અને તે કુદરતી છે, છતાં અમુક સંજોગામાં, સારા દેખાવાની લાલચમાં આપણે તેના ઢાંકપિછોડો કરીએ છીએ.
“પોતે કાંઇક છે એવી જે પાકળ વૃત્તિ માણસમાં છે – આ દોષ આખા સમાજના છે – એને લીધે આપણને જે ગુપ્ત રાખવા જેવું લાગે છે તેને આપણે અમાનુષી, ઊતરતું ગણી, ઢાંક્યુંઢળ્યું જ રાખવા મથીએ છીએ. આ રીતે આપણુ અખંડ વ્યકિતત્વ ખંડિત થઇ બે ભાગમાં વહેંચાઇ જાય છે, એક ભાગ આપણા વ્યકતત્વની સારી બાજુ–એક પરાક્રમી પુરુષ, નમૂનેદાર કુમાર, આદર્શ પિતા– રજૂ કરે છે તો બીજો ભાગ — બીજી બાજુ અસ્વસ્થ વિકળ, ગુનેગાર માનસનો પરિચય કરાવે છે. હું તે એમ માનું છું કે આપણે બધાએ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઇએ કે માણસમાં તેની પ્રકૃતિના ઉદાત્તે અંશે – પ્રેમ, સૌજન્ય, વિવેક, સભ્યતા – જે રીતે પ્રગટ થાય છે તે રીતે, તેનામાં રહેલી વિકૃતિઓ – ક્રોધ, ધિક્કાર, બીક – પણ એટલી જ મુકત રીતે પ્રગટ
Page #121
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૬૯
પ્રબુદ્ધ જીવન
થવી જોઇએ. કડક કાયદાને કારણે આપણી જાત પર જે નિયંત્રણ વાતો કહીને જ બેસી ન રહ્યો, પરંતુ બે દિવસ બાદ પિતાની પુત્રીની રાખવું પડે છે તેને લીધે માનવ-પ્રકૃતિનાં અમુક તો અંદર અંતિમ ક્રિયા વખતે પોતાના ઉમદા વર્તન દ્વારા તેણે એ વિચારોને છૂપાઇને પડી રહે છે, પરંતુ એ તો તક મળતાં બહાર ધસી સાકાર સ્વરૂપ આપ્યું, આવ્યા સિવાય રહેતાં નથી, અને ત્યારે જ માણસના ખરા સ્વરૂપની દેવળમાં દાખલ થઈ પિતાની પુત્રીના ખુલ્લા કોફીન પર પિછાન થાય છે. આટલા સદ્ગુણી દેખાતા છોકરામાં કાંઇક એવું હોલ્ટે સફેદ ગુલાબને ગુરુએ મૂકો અને પાછા ફરી ત્યાં એકત્રિત
અનિષ્ટ દબાયેલું પડ્યું હતું કે જેને તે પોતે કદી પ્રદશિત કરી થયેલા ૧૫૮ શકચત લો તરફ શાંતિપૂર્વક નજર ફેરવી. અચાનક શકયો નહોતે.
નિસ્તબ્ધ વાતાવરણમાં છોકરાના પિતાના આગમનથી ઘેડ સળકોઇ તદન સારું નથી તેમ કેઇ તદૃન ખરાબ પણ નથી. વળાટ થયે. હળવે પગલે ખંડ વીધી કુની પોતાની નજીક આવી સૌ માનવપ્રાણી છે. કોઇ પિતાની જાત પર સંયમ રાખી શકે પહોંરયો કે હોલ્ટે તેને હાથ પકડી લીધે. મૃત બાળકીના કોફીન છે, પરંતુ આ સંયમ કોઇ કેળવાયેલી દઢતા કે સમર્થ આત્મશકિત પાસે ઊભા રહી ગયેલા આ બંને દુ:ખી પિતા એકબીજાને આશ્વામાંથી ઉદ્ભવેલે જણાતું નથી, પરંતુ સમાજમાં સારા દેખાવાની સન આપવા જાણે શબ્દો શોધી રહ્યા હતા! આવેગમય વૃત્તિમાંથી જન્મેલો હોય છે. આ કિશોરના માબાપ કુનીએ ભારે હૈયે પિતાની બેઠક લીધા પછી હોલ્ટ ત્યાં ઉભેલા ધર્મપ્રિય આદર્શ નાગરિક છે એમાં કોઇ જ શંકા નથી, પરંતુ પિતાના સમુદાયને ઉદ્દેશી બોલ્યો, “હું લગભગ પણા કલાકથી મારી વહાલી પુત્રની બાલ્યાવસ્થાથી જ તેની ઝીણી ઝીણી વર્તણૂક પાછળની પુત્રીના શબ પાસે ઉભો છું એ આપ સૌ જાણે છે. ગમગીનીની મોદશાને સમજવા જેટલા શિક્ષિત કે ઊંડી દષ્ટિવાળા ન કહી શકાય. આ ગંભીર પળોમાં હું આપની પાસે એટલી જ અપેક્ષા રાખું છું કે સ્કૂલમાં વિદ્યાર્થી તરીકેની તેની તેજસ્વી કારકીર્દિ માટે કે ચર્ચમાં વધુ વખત અહં શેકમગ્ન દશામાં ઉભા રહેવા કરતાં, આપ સૌની તેની ઠાવકી રીતભાત માટે માબાપ હમેશાં ગર્વ લેતા હોય છે, પરંતુ પાસે તો તક છે તે આપનાં બાળકોના વિકાસ તરફ પિગ્ય લક્ષ તેમને સ્વપ્ન ય ખબર હોતી નથી કે તેની દેખીતી આ સારી રીત- આપે.” ભાત જ તેમના માટે એક દિવસ ગંભીર ચિંતાનો વિષય બની જશે. ટાટાઈનાએ પણ અદભુત આત્મસંયમ બતાવ્યા. “ ત્રણ
બાળકો આજ્ઞાંકિત, ડાહ્યાડમરાં બને એવો જેડ આગ્રહ વર્ષ સુધી અમારા જીવનને જેણે કલ્ફાલતું રાખ્યું એવી પુત્રીની રાખવાથી કોઈ શુભ સ્થાયી પરિણામ આવી શકતું નથી. અલબત્ત, માતા બનવાનું મને સદભાગ્ય સાંપડયું હતું. કુની દંપતી માટે મારે આવા વલણથી બાળકો ઉપરથી જરૂર સારા દેખાય છે. કેટલીક હમદર્દીપૂર્વક કહેવાનું કે પંદર વર્ષ સુધી પોતાના પુત્રને ઉછેરી વાર બાળકોનું વડીલો તરફ વિદ્રોહી વન હોય છે. તેના ઊંડાં મૂળને મેટો કર્યો અને રાતોરાત જ તેમને આ કલંક લાગ્યું.”, “ખૂની ” સમજ્યા વગર તેને સજા કરવી, ઇદડવા કે વારંવાર ટોકીને તેને | શબ્દપ્રયોગ તેણે બહુ સમજપૂર્વક દૂર રાખે. તેના ગુનાનું ભાન કરાવવું – આમાંની કોઈ પણ રીતે બાળકને સાચે પેન્સિસ્વી રાજ્યની સ્મૃસિપિલ કોર્ટમાં બાળગુનેગાર નાગરિક બનાવવામાં ઉપયોગી નીં થાય. કેટલાક કિસ્સામાં શિક્ષા વિભાગમાં આવા કેસને તપાસ્યા બાદ તેને બાળગુના સુધારક સંસ્થામાં અનિવાર્ય બને છે, પરંતુ એ વડીલોના એવા શ્રેષ્ઠતાના દાવા સાથે મોકલવામાં આવતો. ગુનેગાર જે માનસિક રીતે અસ્થિર જણાય હોવું ન ઘટે કે “અમારા જેવા આબરૂદાર મા–બાપનાં તમે આવાં તે તેને ગાંડાની હોસ્પિટલમાં મૂકવામાં અાવતે. કવાર્ટર સેશન્સ દુષ્ટ સંતાને પાકયાં'. અમે સારા ને તમે ખરાબ એમ બે પક્ષ પડયા કોર્ટમાં જે તેની ઉપર કામ ચલાવવામાં આવે તો તેને પુખ્ત ઉમરને સિવાય જીવનમાં ઉભી થતી ગૂંચને સાથે મળીને ઉકેલવી, તેમ જ ગણીને કદાચ તેને આજીવન કેદ અથવા મૃત્યુદંડની શિક્ષા કરવામાં તેમાંથી નીપજતાં સારાં માઠાં પરિણામોને પણ ખેલદિલીપૂર્વક સાથે આવત. રહીને જ ભેગવવા- આ જ સાચું વલણ છે.”
કુનીના કેસમાં જજ જે. સીડની હાફમેને વિશિષ્ટ પદ્ધતિ તીવ્ર અને ઊંડા મનેમંથનને અંતે પ્રગટેલા હલ્ટના આ નિવે
અપનાવી. કોર્ટના પિતાના મનોવૈજ્ઞાનિક સાથે તેણે બહારના બીજા દને વાચકોના દિલને હચમચાવી મૂકયા.
બે મને વૈજ્ઞાનિકોને બચાવપક્ષની તપાસ માટે બોલાવ્યા. તપાસને તેણે આગળ લખ્યું, “તમે એમ ન માનશે કે હું કોઈ ભાષણ
અંતે જાહેર થયું કે છોકરો માનસિક રીતે અસ્થિર નહોતે, પરંતુ આપવા બેઠો છું કે આદર્શોમાં રાચવાને રસાસ્વાદ માણી રહ્યો છું.
આંતર આવેગ અને નૈતિક બંધને વચ્ચે અટવાઈ આખરે ઊર્મિમારા દિલને તે કારી ઘા લાગ્યો છે અને એટલે જ આપ સૌને
વશ થઈ ગયે હતો. જાતીયતાની દષ્ટિએ હજી તે કાશે અને દબાયેલે નમ્રતાપૂર્વક ચેતવું છું કે સાપનાં બાળકોની પહેલેથી જ યોગ્ય સંભાળ
હતો. તેનું જાતીય જ્ઞાન સ્કૂલમાં શીખવેલી બાયોલોજીની કેટલીક રાખો. છેલ્લે મારે રોટલું જ કહેવાનું છે કે કોર્ટ આ કિરસાને થોગ્ય બાબતે સુધી જ મર્યાદિત હતું. આ વિશે માબાપ પાસેથી તેને કાંઈ
ન્યાય આપે. છોકરાને આ કૃત્ય કરતા મેં નજરે જોશે હોત તે જાણવા મળ્યું નહોતું, આ કેસને નિષ્ણાતોએ બાળગુનાની કોર્ટમાં તેને મારી નાખવાનું મને પણ મન થઈ આવત; પરંતુ માનવસહજ
ચલાવવા ભલામણ કરી. નબળાઈને કારણે જે બને છે તે જ આ દેકરાથી ભૂલથી થઈ ગયું ચુકાદો આપતા પહેલાં જ હેમેને હોલ્ટને પત્ર મોટેથી છે. જે બન્યું તે તે મિથ્યા થવાનું નથી જે માટે આદિમાનવ વાંચ્યો. આ વખતે હૈંટ કૅર્ટમાં હાજર હતા. પત્રમાં એક સ્થળે તેણે જેવી વેરવૃત્તિ રાખવાને બદલે આપણે તેના પ્રત્યે સહાનુભૂતિ લખ્યું હતું. “સમાજે ગુનાઓ થતા અટકાવવા અથવા તે તેનું બતાવી કાંઈક મદદ કરીએ એ જ હું ઉચિત ધારું છું.
પ્રમાણ ઘટાડવા પ્રયત્ન કરવો જોઇએ, પરંતુ અમુક બની ગયેલી
લિ. એક દુ:ખી પિતા.” વસ્તુઓ જે મૂળમાંથી પાછી સુધરી જ શકે તેમ ન હોય ત્યાં અમુક હલ્ટના આ વિધાન | સમન અગાઉ પણ સમાજશાસ્ત્રીઓ- સજા તે થવી જ જોઇએ એ ડ આગ્રહ રાખવો ન જોઇએ. એ, માનસશાસ્ત્રીઓએ તેમ જ ધર્માચાર્યોએ કરેલું જ હતું, એટલે શિક્ષા ગુનાના બદલારૂપે નહીં પરંતુ ગુનાઓ થતાં અટકાવવાની આ બધા કાંઈ તદ્દન નવા વિચારો નહોતા. પરંતુ અત્યારે તે તીવ્ર તાલીમરૂપે થવી ઘટે. અસરકારક એટલા માટે જ નીવડયા કે આ વિધાને રજૂ કરનાર
એક વસ્તુને આપણે પોતે જ બરાબર ન સમજી શકતા હોલ્ટની પિતાની જ પુત્રી એક માનવીની ભૂલને ભેગ બની હતી હોઇએ તે આપણે બીજાને કઇ રીતે કહી શકવાના? આ કિસ્સાના અને એની અંતિમ ક્રિયા પણ હજી બાકી હતી. હોલ્ટ કેવળ માટી પ્રેરક બળાને પિછાનવા એ એકદમ સરળ નથી. આમ જુઓ તે
Page #122
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૬૯
ખાસ કાંઈ જટિલ પણ નથી, પરંતુ ખરી વાત તો એ છે કે આપણને સીને છુપી બીક છે કે કુનીને સાચી રીતે સમજવા જઇશું તો અંતે તે આપણે જે ઉઘાડા પડવાના. એનામાં જે મૂળભૂત તત્ત્વFundamental Elements—હતા, હજી પણ છે, એને તો આપણે આપણા સદ્ગુણો ગણીને વહાલ કરીએ છીએ. એના દ્વારા આપણે ઉઘાડા પડીએ એ કરતાં, એના ગુના માટે એને સજા કરવાનું આપણને વધુ સરળ લાગે છે. પછી એને ભૂલી જવા આપણે સ્વતંત્ર છીએ. આવું વળી બીજું કોઇ અનિષ્ટ બને ત્યારે વળી જોઈ લેવાશે.... પરંતુ હું કહું છું કે છોકરો પોતાની ભૂલને સમજી શકે તેમ આપણે પણ આપણી જાતને તેમ જ તેને સમજી શકીએ એ માટે તેને જીવવા દેવો જોઇએ. આપણે આશા રાખીએ કે એને ગુને આપણને કાંઈક શીખવે.”
જજે આપેલા ચુકાદામાં કુની બાળગુનેગાર થશે. પેસિલ્વીઆમાં કેમ્પ હીલ ઉપર રાજ્ય તરફથી ચાલતી બાળકોને સુધારવાની સંરથામાં એ ૨૧ વર્ષનું થાય ત્યાં સુધી રહેવાની તેને સજા થઇ.
આ ન્યાયસંગત પ્રખર ચુકાદો હૉલ્ટના માર્મિક વિધાનને જ આભારી હતો. આ પત્રના પ્રસિદ્ધ થયા પછી અનેક માબાપના રાંખ્યાબંધ પત્રો દૈલ્ટ પર આવ્યા. કેટલાક તેને જરા પણ ન સમજી શકયા અને “અવ્યવહારૂ પિતા' કહીને તેને ધિક્કાર્યો, તે જેમણે તેની આટલી ઊંડી અને ઉદાર ઈષ્ટિ માટે પ્રશંસા કરી તેમાંથી પણ કેટલીક તેની દલીલોને પૂરેપૂરી તે ન જ સમજી શકયા.
કહે છે, “આધુનિક માનસશાસ્ત્રના અભ્યાસ પછી મારા વિચાર પરિપકવ થયા છે. આપણા સૌમાં સારા અને ખરાબ તત્ત્વનું મિશ્રણ છે. એટલે ગુનેગાર લોકો, કાયદાનું પાલન કરનાર લોકો કરતાં વધારે દુષ્ટ જંગલી રાક્ષસ જેવા છે એમ માનવાનું નથી. એમાં યે ૧૫ વર્ષની વય સુધી તે નહીં જ.”
જિદગીભરના ચિત્તનના પરિણામે હોલ્ટ આવા નિર્ણય ઉપર આવી શકયે હતે. અમેરિકામાં સ્થાયી થયેલા પરદેશી માબાપને હોલ્ટ પુત્ર હતો. નવમાસની ઉંમરે પિતાનું મૃત્યુ થતાં દસ વાની ઉંમર સુધી તેણે પિતાના મોસાળ રીગામાં ગાળ્યા હતા, જ્યાં તેની માતાને અનુવાદક અને પત્રકાર તરીકેને વ્યવસાય હાથ ધર્યો હતો. ૧૯૩૯ માં હોલ્ટ ફરી માતા સાથે પોતાના દેશ (અમેરિકા) પાછો ફર્યો. નૌકાદળમાં બે વરસ ઇલેકટ્રોનિક ટેકનિશિયન તરીકે કામગીરી બજાવતાં પહેલાં તેણે કિશોરાવસ્થા બોડિંગ સ્કૂલમાં ગાળી હતી. આ શાળાને અભ્યાસ કરનારા એ વખતના થોડા વિદ્યાર્થી
મને તે એક હતો. હાર્વર્ડ યુનિવર્સિટીને ગ્રેજ્યુએટ થયા પછી તેણે M.I. T. ની માસ્ટર ડિગ્રી મેળવી.
યુવાવસ્થા સુધી તેને ઉછેર યૂરોપિયન બે થયો હતો. બેડિંગ સ્કૂલમાં શિસ્ત અને આજ્ઞાપાલનના કડક વાતાવરણમાં રહ્યા પછી હોલ્ટે નિશ્ચય કરી લીધું હતું કે પોતાના સંતાનને તે કદી એ રીતે ઉછેરશે નહીં. તે માનો કે સુખી ગૃહજીવનને પાયો આનંદ અને પ્રસરતી વાતાવરણ છે. ૧૯૫૩ માં તેણે ટાટાઈના સાથે લગ્ન કર્યું જે પતિની સાચી મિત્ર બની શકે તેટલી સમજુ હતી.
હૈલ્ટ જણાવે છે, “બંકી પર જાતીય આક્રમણ કર્યા પછી કુનીને પોતાની જાત પર ધિક્કાર આવ્યું અને દુનિયામાં કયાંય પિતાનું સ્થાન હોય તેમ તેને ન લાગ્યું. મેં તે મારાં બાળકોને એ શીખવવા પ્રયાસ કર્યો છે કે સાચા ખેટા વિષેની પણ આપણી ગણતરીઓ હોય છે. કોઈ કામ ખાટું થઈ ગયું એથી બાળકો માબાપના વાત્સલ્યના અધિકારી નથી રહેતા એમ ન માનવું જોઈએ.”
તે ૧૯૫૯ જૂનની ૫ મી તારીખે જે બન્યું તે સંક્ષેપમાં આ છે. દીદ અનુભવને અંતે દઢ થયેલા એક માનવીના મંતવ્યોની આકરી કસોટી થઈ અને તે માનવી અને તેનાં મંતવ્ય અણનમ અને અફર રહ્યા.
અનુવાદક : સી. શારદાબહેન શાહ
રાજસ્થાનમાં પ્રકૃતિને ભીષણ પ્રપઃ
પાણીની કઠિન સમસ્યા રાજસ્થાનના અકાલગ્રસ્ત ક્ષેત્રમાં બિમારીથી થતા મૃત્યુના સમાચાર સાંભળીને ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર પોતાના કાર્યકર્તાઓને ત્યાંની પરિસ્થિતિ જોઈને રાહત કાર્ય વ્યાપક બનાવવા માટે મોકલ્યા. શ્રી. છોટુભાઈ કામદાર, દાદા ધામણસ્કર તથા કલ્યાણ કેન્દ્રના મંત્રી શ્રી ગિષભદાસજી રાંકાએ રાજસ્થાનના અત્યંત અકાલ પીડિત ક્ષેત્રને વ્યાપક પ્રવાસ કર્યો. તેઓ જોધપુર, બાડમેર અને બિકાનેર જિલ્લામાં ઘુમ્યા. આ સમયે સૌથી અધિક કઠિન પરિસ્થિતિ બાડમેર અને જેસલમેરની જોવા મળી, ત્યાર બાદ જોધપુરના ફલેદી, સીંચન, શેરગઢ, અને બિકાનેર તથા પૂગલ અને કોલાયત ભાગની છે.
સૌથી કઠિન સમસ્યા પાણીની છે. એક તો પહેલેથી પાણી ઘણુ ઊંડું; ઘણા વર્ષોથી પાણી આવે, ન આવે; જ્યાં ગરમી - ઘણી, ત્યાં પાણીની આવશ્યકતા પણ વધારે, પરંતુ અહીં તે વ્યકિત
દીઠ બે ગેલન પાણી મળવું પણ ભાગ્યની વાત છે. કેટલીક જગ્યાએ તે ૫૦ - ૫૦ માઈલથી પાણી પહોંચાડવામાં આવે છે.
રેતાળ પ્રદેશમાં આવવા જવાના સાધનોમાં પણ પ્રતિકૂળતા માલુમ પડે છે. કેટલાંક સ્થળોએ, ઊંટ, જીપ કે ટ્રક દ્વારા પાણી પહોંચાચાડવાનું કામ ખર્ચાલું હોવા ઉપરાંત પૂરું પાણી પહોંચાડી શકાનું નથી. પ્રતિનિધિમંડળે જોયું કે લેબરકેમ્પમાં પાણી સંગ્રહ ડામરના ડ્રમમાં કરવામાં આવે છે. ઝાડ વિનાના રણની ધગધગતી ગરમીમાં ડામર પણ તેમાં પિગળી જાય તેવી સ્થિતિ છે. કેટલાંક સ્થળોએ ઈન્દિરાજીના આગમન નિમિત્તે ગેલ્વેનાઈઝડ પીપે પહોંચ્યા છે. થેડી ઝાઝી માત્રામાં આ કારણે બિમારીને પ્રકોપ થાય તે સ્વાભાવિક છે. ત્યાં ગ્રેટું એન્ટ્રાઈટિસ, કોલેરા, ટાઈફેડ, નિમેનિયા, દેવી, ઓરી તથા રતીંથી જેવા રોગે મુખ્યત્વે થાય છે. જેસલમેર, બાડમેરના પ્રદેશમાં તથા બાડમેરમાં જે પ્રકોપ છે તેના એક સ્થાનની પરિસ્થિતિનો કંઈક અંદાજ આવી શકે તેમ છે. લખા ક્ષેત્રમાં અધિકૃત રૂપે ૧૨૯ મોત પાછલા મહિનામાં દર્શાવાયેલ છે. તે કેમ્પમાં ઢેબરભાઈ ગયા. ત્યાં તેઓએ જોયું કે એક પરિવારની ૯ વ્યકિતએ મરણ પામી હતી અને દશમી તાવમાં તરફડી રહી હતી. તેની મા રોતા રોતા બોલી, ‘આને બચાવો’ ત્યાં એક ૧૮ વર્ષની યુવતીને ગર્ભપાત થઈ ગયું અને આંખની જ્યોતિ પણ જતી રહી.
જ્યારે મહાવીર કલ્યાણ કેન્દ્રના મંત્રી શ્રી. રાંકાજી તેમને મળ્યા ત્યારે તેમણે તેને તથા અનસૂયાદેવી બજાજને ત્યાંની કરુણ પરિસ્થિતિને ચિતાર આપીને રાંકાજીને તુરત જ કંઈક કરવા વિનંતિ કરી. આ પરથી મહાવીર કલ્યાણ કેન્દ્ર દ્વારા જેસલમેરથી ૮૦ તંબુ, દાકતર, દવા, વગેરે તુરત મેકલવાનું કહેવામાં આવ્યું. રાજસ્થાન રિલીફ સોસાયટીએ રાંકાજીને ૮૦ ગુણી ખાજ મોકલાવી. ત્યાં સવા મહિને નાથી કારણવશાત મજૂરી મળી નહોતી. તેથી નાગપુરથી આવેલ ડાગાજી અને ડા. મુંગલિયા આદિએ દવાઓ ઉપરાંત ૨૦ ગુણી બાજરો અને કપડાં વહેંચ્યા.
બાડમેર - મારવાડ રીલીફ સોસાયટી સારુ કામ કરી રહી છે. સરકાર પણ દાકતરો અને દવાઓનો પ્રબંધ કરી રહી છે, પરંતુ વ્યાપક ક્ષેત્ર, આવવા જવાની પ્રતિકુળતા જોઈને તેમ જ અધિક કામ કર'વાની જરૂરિયાત સમજીને મહાવીર કલ્યાણ કેન્દ્ર તથા રાજસ્થાન રિલીફ સોસાયટીએ અભાવગ્રસ્ત ક્ષેત્રોને નીચે મુજબ સુવિધા આપવાનો નિશ્ચય કર્યો છે અને ત્રણ જિલ્લામાં દશ કેન્દ્રો સ્થાપિત કર્યા છે. સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકર્તાઓને વિનંતિ કરવામાં આવે છે કે તેઓ નીચે મુજબ સહાયતા આ ક્ષેત્રોમાં પહોંચાડવામાં સહયોગ આપે :
૧. સંપૂર્ણ રાજસ્થાનમાં એલેપથી, આયુર્વેદિક તથા હોમિપેથી જેટલી દવાઓની જરૂરત હોય તેની પૂર્તિ કરવામાં આવે;
૨. આમલી, ગેળ, મગફળી અને શેકેલા ચણાના અર્ધા કિલોના પેકેટ દર સપ્તાહ લેબર કેમ્પમાં પહોંચવામાં આવે. '
૩. જેટલા માટલાની જરૂરિયાત હોય તે પૂરા પાડવામાં આવે.
૪. વિસ્થાપિતોને પડતર કિંમતે અનાજ આપવા માટે આવશ્યક ખંજી આપવામાં આવે
ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર
ન માને
| ત
Page #123
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૧૯
પ્રબુદ્ધ જીવન
ચારા
ગુનૌતીકામવતી હૈ? શું શાસ્ત્રને પડકાર આપી શકાય છે?
(ગતાંકથી ચાલુ)
શાસ્ત્રના નામે – - હવે આગળ કહેલી વિજ્ઞાનની વાત ઉપર હું આવું. ઉપર મેં જે શાસ્ત્રની વ્યાખ્યા કરી તે ઉપરથી ફલિત થાય છે કે શાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે. તે પછી વિજ્ઞાન વિજ્ઞાનને કેવી રીતે પડકાર ફેંકી શકે અથવા તેને અસત્ય ઠરાવી શકે? જે સત્ય સત્યને કાપે તે તે સત્ય જ નથી એમ સજવવું. આજે જે શાસ્ત્રો સામે વિજ્ઞાને પડકાર ફેંકી રહ્યું છે તે ખરું જોતાં શાસ્ત્ર જ નથી. શાસ્ત્રને નામે મનાતા આવતા ગ્રન્થ અથવા પુસ્તકો છે. પછી તે જૈન આગમ હોય, સ્મૃતિ પુરાણ હોય કે બાઈબલ હોય, પણ પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા અને માન્ય નથી. આંખો મીંચીને લેઈ પણ વસ્તુને સત્ય તરીકે સ્વીકારી લેવી તે મને માન્ય નથી. કોઈ પણ ચિન્તકને પણ માન્ય ન જ હોય.
જે શાસ્ત્રો દ્વારા ધર્મના નામે પશુહિંસા અને નરબલિને પ્રચાર થયે, જેણે માનવ - માનવ વચ્ચે નફરતની દીવાલ ઊભી કરી, માનવજાતિનું જ એક અંગ જે શુદ્રો તેને જીવિત રમશાન કહ્યા, નારીને નરકની ખાણ કહી, આવા વર્ગ સંઘર્ષ, જાતિ વિષ અને સાંપ્રદાયિક ધૃણાના બીજ વાવતા હોય, તેને શાસ્ત્ર કેવી રીતે કહેવા? તેમાં આત્મબોધની કોઈ ઝલક હોય છે ખરી ?
જેમ શાસ્ત્રોના નામે આવી બેહુદી વાત કહેવામાં આવી, તેવી જ રીતે ભૂગોળ - ખગોળની બાબતમાં પણ અનેક વિચિત્ર અને અસંબદ્ધ કલપનાઓ ઊભી કરવામાં આવી, પૃથ્વી, ચન્દ્ર, સૂર્ય વગેરે વિષે ખૂબ મનહર વાત મૂકવામાં આવી, પણ તે વાતને આજના પ્રત્યક્ષ અનુભવ સાથે કોઈ સંબંધ બેસતો નથી. એમ લાગે છે કે એવી ધારણા એ યુગમાં ખૂબ પ્રચલિત હશે, અને અનુમાનના આધાર પર તે ધારણાએ પરંપરાગત ચાલી આવી હશે. તે આવી માન્યતાઓને શાસ્ત્રનું રૂપ કેવી રીતે આપી શકાય? મધ્યકાળમાં કોઈ વિદ્રાને સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં કોઈ ગ્રંથમાં આવી વાત લખી, અથવા તો કોઈ શાસ્ત્રમાં પિતાનું નામ આપ્યા વગર આવી વાતે. પ્રક્ષિપ્ત કરી દીધી, તેથી શું તેને ભગવાનની વાણી કહીને શિરોધાર્ય કરી લેવી ?
ઉત્તરકાલીન સંકલન મુતિ, પુરાણ, મહાભારત, ગીતા વગેરે ગન્થોને ધાર્મિક માનસ ભગવાનની વાણી માને છે. તે બધું આજે ખેટું પુરવાર થઈ છે. મહાભારત કે જે વ્યાસમુનિના મુખમાંથી નીકળેલું મનાય છે તે શરૂઆતમાં તે પાંડવોના વિજ્યનું વર્ણન કરતે ‘જ્ય’ નામે . એક ઈતિહાસગ્રંથ હ. ઈ. સ. પૂર્વે ૧૭૬માં એનું બીજું સંસ્કરણ થયું ત્યારે તેનું નામ “ભારત રાખવામાં આવ્યું. ઘણા લાંબા સમય બાદ અનેક પ્રક્ષિપ્ત અંશે ઉમેરાતાં ઉમેરાતાં તે મહાભારત બની ગયું. આજની ગીતા શું ખરેખર કુરૂક્ષેત્રમાં શ્રી કૃષ્ણ અર્જુનને કરેલ ઉપેદેશ છે કે યુદ્ધ બાદ કોઈ વિદ્વાને તેને પરિવિધિત કરેલી છે? મનુસ્મૃતિ કે જે માનવધર્મશાસ્ત્ર કહેવાય છે તે કયા મનની વાણી છે? તથ્ય આજે ઈતિહાસથી છાનું રહ્યું નથી. આ ધર્મગ્રંથોમાં અનેક સુંદર અંશ છે અને સાંપ્રદાયિક દૃષ્ટિએ હું તેનો વિરોધ નથી કરતે, પણ મધ્યકાળમાં જે વિદ્વાનોએ લખ્યું અથવા તો કોઈ શાસ્ત્રમાં પ્રક્ષિપ્ત કર્યું તેને ધર્મશાસ્ત્ર માની ન બેસીએ એટલું જ મારું કહેવું છે.
ઉત્તરકાળમાં આગની સંકલના સત્ય સંબંધમાં વિશેષ ચિન્તન કરવામાં હું પૂર્વગ્રહથી 'બંધાયેલ નથી રહેતું. સદા મુકત અને સ્વતંત્ર ચિત્તનને હું પક્ષપાતી છું. એટલે જે વાત વૈદિક ગ્રી માટે મેં કહી તેવી જ વાત જૈન ગ્રંથ માટે કહેવામાં મને સંકોચ નથી. પ્રત્યેક ધર્મપરંપરામાં
સમય સમય પર પરિવર્તન આવ્યો કરે છે અને તેમાં મળ હકીકતની સાથે ઘણું બધું ગલત પણ ઉમેરાયું હોય છે. દાખલા તરીકે જન આગમોમાં નંદીસુત્ર પણ એક આગમ મનાય છે. ખરી રીતે ભગવાન મહાવીર પછી ઘણા લાંબા સમયે તેની સાંકલના થઈ છે. અને તે સમયના દેશકાળને અનુસરી તેમાં ઘણું ઉમેરાયું છે, પણ આપણે તેને કે જે મહાવીર પછી હજાર વર્ષે રચાયું તેને ભગવાનની વાણી ગણીએ છીએ. તેજ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્ર, દશવૈકાલિક સૂત્ર વગેરે સૂત્રો વિશે છે. એ સુત્રામાં ઘણું જીવનપર્શી છે, પરંતુ તે સીધી ભગવાનની વાગ્ધારા નથી એ નિશ્ચિત છે.
આમ ઘણી ઉત્તરકાલીન સંકલનાઓને પ્રમાણભૂત માનવામાં આવે છે, કેમકે અંગ સાહિત્યમાં તે તે નામ છે અને અંગ સાહિત્ય ભગવાનની વાણી ગણાય છે. પણ આ તર્ક કરવાથી જે સત્ય સ્થિતિ છે તે છુપી રહી શકતી નથી. ભગવતીસૂત્ર કે જે એક વિશાળકાય ગ્રંથ છે તેમાં મહાવીરના મુખે એમ કહેવડાવવું ‘r govar” એ ક્યાં ઈતિહાસ સાથે સુસંગત થશે? પ્રજ્ઞાપના, રાયપણી, ઉવવાઈનાં ઉદ્ધરણો ભગવાન મહાવીર પોતાના મુખે કેવી રીતે કહી શકે? કેમકે તે સંકલનાઓ તે ભગવાન મહાવીર પછી ઘણાં વર્ષો બાદ થઈ છે.
આ તર્કનું સમાધાન એમ કરવામાં આવે છે કે પછીના વિદ્રાને અને આચાર્યોએ સંક્ષિપ્ત રૂચિના કારણે સ્થાને સ્થાન પર એવો ઉલ્લેખ કર્યો છે, જે આચાર્યોએ આ પ્રમાણે આગમોમાં સંક્ષિપ્તકરણના નામે હસ્તક્ષેપ કર્યો. તે પછી એમ પણ કેમ ન માનીએ કે તે જ પ્રમાણે કયાંક કયાંક મૂળ કરતાં ઘણું વધારી પણ દીધું હોય? ભલે આચાર્યોએ તે પ્રભુભકિત અને શ્રુતની મહત્તા વધારવા કર્યું હોય, આશય શુદ્ધ હોય, પણ જેમ સંક્ષિપ્ત કરવું સંભવિત છે તેમ તેમાં વધારો કરવો તે પણ અસંભવિત નથી.
ભૂગોળ ખગળ મહાવીરની વાણી નથી એ સર્વસંમત વાત છે કે મૌખિક પરંપરા અને સ્મૃતિ--દૌર્બલ્યના કારણે ઘણું લુપ્ત થઈ ગયું હતું. તે જયારે શાસ્ત્રો પુસ્તકારૂઢ થયા ત્યારે તે સમયમાં સર્વસાધારણ પ્રચલિત વાત આગમાં કેમ ઉમેરવામાં ન આવી હોય? મારી તે દઢ માન્યતા છે કે આમ બનવું સંભવિત છે. એ યુગમાં ભૂગોળ, ખગોળ, ગ્રહ, નક્ષત્ર, નદી, પર્વત, વગેરે સંબંધમાં કેટલીક માન્યતાઓ પ્રચલિત હતી. કેટલીક વાતો તો ભારતની બહાર ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મગ્રન્થમાં પણ કયાંક કયાંક સાંસ્કૃતિક સુધારાઓ કરીને ઉલિખિત છે. એ બતાવે છે કે કેટલીક . ધારણાઓ સર્વસામાન્ય હતી. એ યુગમાં પરીક્ષણ કરવામાં કોઈ સાધન
નહોતાં. એટલે બધી વાતને સત્ય માની લેવામાં આવી અને શાસ્ત્રો સાથે જોડાઈ ગઈ. પણ આ બધી વાતોને મહાવીરના નામે વર્ણવવી તે શું ઉચિત છે? જ્યારે અમેરિકી વિજ્ઞાનીઓ પ્રત્યક્ષ જોઈને આવ્યા કે ચાંદ્રકમાં વેરાન પહાડો અને ઊંડા ખાડાઓ સિવાય કંઈ નથી ત્યારે હજી પણ આપણે માન્ય કરવું કે ત્યાં દેવદેવીઓ વિમાન વગેરે છે? એ કેટલું અસંગત છે? એ સર્વજ્ઞાની વાણી કેવી રીતે હોઈ શકે? જે ગંગા આદિ નદીઓનું ઇંચે ઈંચ માપ કાઢવામાં આવ્યું છે તેને આજે પણ લાખ માઇલ લાંબી પહોળી કહેવી તે સર્વજ્ઞતાનો ઉપહાસ નથી !
આજે આપણે યથાર્થતાની ભૂમિકા ઉપર ઊભા રહી સત્યનું મૂલ્યાંકન કરવાનું છે. મહાવીરનાં વચન કયા છે અને ઉત્તરકાલીન સંક્લનાએ કઇ છે તેને ભેદ જો નહિ પાડીએ, શાસ્ત્રને અક્ષરેઅક્ષર મહાવીરનું વચન છે એવી માન્યતાની સંકુચિતતા રાખશું તો મહાવીરની સર્વજ્ઞતા અપ્રમાણિત ઠરશે. મહાવીર સર્વજ્ઞ હતા જ એ જે આપણે સત્ય ઠરાવવું હોય તો શાસ્ત્રો અને ઉત્તરકાલીન સંકલનાએનો વિવેકપૂર્વક અભ્યાસ કરી ભેદ પાડવો જ રહ્યો.
શાસ્ત્રોનું સંશોધન કરવું જ પડશે કોઇ એમ પૂછી શકે કે મહાવીરની વાણી ઉપર પણ સંશોધન કરનારા તમે કોણ? તમને શું આ અધિકાર છે? હું કહું છું આપણે ભગવાન મહાવીરની વાર છીએ. એમનું ગૌરવ આપણા મનમાં પૂરેપૂરું સમાયું છે, તે ભગવાનની અપભ્રાજના થાય તે આપણે. કઇ રીતે સહન કરી શકીએ? આપણે કોઇ કાળે એમ માની શકવાના નથી કે ભગવાન અસત્ય પ્રરૂપણા કરે. આજે જે વચને પ્રત્યક્ષ રીતે અસત્ય પૂરવાર થઈ રહ્યા છે તે ભગવાનનાં વચન હોઈ જ
Page #124
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રબુદ્ધ વન
તા. ૧-૬-
૯
ન શકે. એટલે શાસ્ત્રોની તારવણી કરી યથાર્થ સત્યના આધાર પર
ભગવાનની ભકિત કે શાસ્ત્રોને મોહ આ પડકારને આપણે જવાબ આપવો જોઇએ.
શાસ્ત્રથી ભગવાનનું જ્ઞાન થાય છે. આપણે આત્મા છીએ. વિજ્ઞાને આપણા શાસ્ત્રોની પ્રામાણિકતા સામે પડકાર ફેંકયો છે.
ભગવાન પરમાત્મા છે. બન્ને વચ્ચે અંતર શુદ્ધ અને અશુદ્ધ સ્થિતિનું આપણા કેટલાક વિદ્વાન મુનિરાજો અને શ્રાવકો હજી પણ એમ કહે છે કે “ચંદ્રમા તે ઘણો દૂર છે. આ વૈજ્ઞાનિકો કહે છે તે જૂઠું
છે. એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ તે ભગવાન. એટલે જે શાસ્ત્ર આત્મછે.” જે વસ્તુને લાખ લોકેએ ટેલિવિઝનમાં પ્રત્યક્ષ જોઇ, જેને સ્વરૂપનું જ્ઞાન કરાવે, આત્મામાંથી પરમાત્મા થવાને માર્ગ બતાવે, વિરોધી રાજ્યોએ સાચી કહી બિરદાવી છે તે વસ્તુને હઠાગ્રહથી જીવનની પવિત્રતા અને કોષ્ઠતા દેખાડે તે શાસ્ત્ર. ત્યારે ચંદ્ર, સૂરજ, જૂઠી કહેવી તે તે ઉપહાસને પાત્ર જ છે.
ગ્રહ, નક્ષત્ર, નદીઓ, પહાડો વગેરેનાં લાંબાચેડાં વર્ણનામાંથી પરહવે શાસ્ત્રોનું સંશોધન કરી તેમાંથી તારવણી કરવાને અધિકાર
માત્મા થવાના માર્ગની શું પ્રેરણા મળે તેમ છે? અને શાસ્ત્રો ઉપરના આપણને કેમ નથી? એક સમય હતો કે જ્યારે આગમ ચોર્યાસી માનવામાં આવતા હતા. તે પછી બીજી પરંપરા ઊભી થઇ
મેહના લીધે આવી વાતો દર્શાવતા ગ્રન્થને જો ભગવાનની વાણી જેણે આગમોને ચોર્યાસીમાંથી ઘટાડી પિસ્તાલીશ કર્યા. ભગવાન
કહેશું તો ભગવાન ઉપરથી જ શ્રદ્ધા ઊઠી જવાનો વખત આવશે. મહાવીર પછી બે હજાર વર્ષે ધર્મવીર લેકશાહ જાગ્યા, જેમણે પિસ્તા- મેં પહેલાં જ કહ્યું છે કે જેન અને વૈદિક ગ્રંથનું નિર્માણ લીશમાંથી બત્રીશ ક્ય. શું લોકશાહ કોઈ મેટા શ્રતધર આચાર્ય
અને નવીન સંસ્કરણ ઈસ્વીસન પૂર્વે પહેલી સદીથી લઈને ઈસ્વીહતા? અથવા તો શું તેમને કોઈ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત
સનની ચેથી પાંચમી શતાબ્દિ સુધીમાં થયું છે. તે સમયમાં જે કાંઈ થયું હતું? તે પછી એમણે જે નિર્ણય કર્યો તેને તમે કયા આધાર પર માનો છો? એમણે એમની પ્રજ્ઞા અને દૃષ્ટિથી ફેરફાર કર્યો
સંસ્કૃત પ્રાકૃતમાં લખાયું તે શાસ્ત્રના નામે ચઢી ગયું. પરિણામે તે આજે પણ એવા પ્રજ્ઞાશીલ અને વિદ્વાન સાધુઓ છે જ માનવ તર્કબુદ્ધિ ચલાવવાના બદલે શ્રદ્ધાન્વિત બની છે. પ્રારંભમાં કે જે ભગવાનની વાણી કઈ અને તેમના બાદના શાસ્ત્રો કયા શ્રદ્ધાના કારણે આમાં કોઈને ભૂલ થાય છે તેવું ન લાગ્યું, અને છે તેની કસોટી કરી કયાસ કાઢી શકે, અને તે કરવાને સમય
આજે હવે એ ભૂલનાં પરિણામ ભોગવવાનો વખત આવ્યા છે. આજે આવી પહોંચ્યો છે. શાસ્ત્રસેનાની પરખ
મારું આ કહેવું શાસ્ત્રની નિંદા કરવા કે તેને ઉતારી પાડવા પ્રજ્ઞા એક કસોટી છે કે જે દ્વારા શાસ્ત્ર રૂપ સેનાની પરીક્ષા
માટે નથી. પણ જે સત્ય હકીકત છે તેને જાણી સમજી શાસ્ત્રના નામે કરી શાય છે. આપણામાંના કેટલાક આ પરીક્ષા કરતાં ગભરાય ચાલતી અંધપ્રતિબદ્ધતાથી આપણે મુકત થઈએ. હું તત્ત્વદ્રષ્ટા ઋષિછે. તેમને બીક છે કે રખેને અમારું સોનું પીત્તળ પુરવાર થાય. પણ એની વાણીને પવિત્ર માનું છું. ભગવાન મહાવીરની વાણીને આત્મહું કહું છું એમાં ગભરાવાની જરૂર નથી. જે સેનું છે તે રોનું
સ્પર્શી માનું છું, એટલે કે તે સત્ય છે – ધ્રુવ છે. પણ એમના નામે રહેવાનું જ છે અને જો તે પીત્તળ હશે તે તમે સોનું છે કહીને કયાં સુધી ખોટો મેહ રાખી શકશો? માટે સોનું અને પીરાળને જુદાં
રચાએલા ગ્રંથે કે જેમાં અધ્યાત્મ ચેતનાને સ્પર્શ પણ નથી તેને પાડવા દ્યો.
હું શાસ્ત્ર માનતો નથી. મહાન ટીકાકાર અભયદેવસૂરીએ ભગવતીસૂત્રની ટીકાની ' મને કોઈ નાસ્તિક કહે છે, કોઈ અર્ધનાસ્તિક કહે છે. ગમે પીઠિકામાં એક બહુ મોટી વાત કહી છે કે જે આપણા માટે ભગવત - તે કહો. સત્યનું ઉદ્ઘાટન કરવું અને તેને મુકત મનથી સ્વીકારવું વાણીની કટ રૂપ થઈ શકે તેમ છે.
તેમાં જે નાસિતકતા આવી જતી હોય તે તેવી નાસ્તિકતા મને આપ્ત પુરુષ અને તેની વાણી કોને કહેવી એ પ્રશ્નના ઉત્તરમાં તેઓશ્રી કહે છે કે “જે મેક્ષનું અંગ છે, મુકિતનું સાધન છે તેને જ ઉપદેશ આપ્ત ભગવાન આપે છે. આત્માની મુકિત સાથે જેને
ભગવાન મહાવીર ઉપર મને અતૂટ શ્રદ્ધા છે અને જેમ જેમ પ્રત્યક્ષ કે પારંપરિક કોઈ સંબંધ નથી તેવો ઉપદેશ ભગવાન કયારે ઊંડા ચિંતનમાં ઉતરૂં છું તેમ તેમ એ શ્રદ્ધા વધારે દઢ થતી જાય છે. પણ કરતા નથી. જો તેવો ઉપદેશ પણ ભગવાન કરે તો તેની આપ્તતામાં
ભગવાન મહાવીર મારે માટે એક જ્યોતિ સ્તભ છે. એમની વાણી દોષ આવી જાય.”
મારા અણુએ અણુમાં પ્રકાશિત થઈ રહી છે. પણ કઈ ભગવાનની શ્રી અભયદેવસૂરીની પણ પહેલાં થી કે પાંચમી
વાણી છે અને કઈ નથી તે મારા અન્તરવિવેકના પ્રકાશ વડે શતાબ્દિમાં મહાન તાકીક આચાર્ય સિદ્ધસેન દિવાકર થઈ ગયા.
જોઈને હું ચાલું છું. ભગવાનની વાણીની કુરણા આત્માની ગતિએમણે પણ શાસ્ત્રની કસોટી દર્શાવેલી છે. “જેને આપ્તપુએ
અગતિ સાથે સંબંધિત છે. નદી, પહાડો, વર્ગસંઘર્ષ, જાતિવિષ પ્રત્યક્ષ કર્યું છે, જે અન્ય વચને દ્વારા અન્યથા ન કરી શકાય, જે
અને અસત કલ્પનાઓ જેમાં હોય તે સાથે નથી. ભગવાનની તર્ક કે પ્રમાણથી ખંડિત ન કરી શકાય, જે સર્વજોના હિતને માટે
વાણીને કોઈ અસત્ય ઠરાવી શકે નહિંજે વિચાર, જે વાણી માત્ર હોય અને જેને અધ્યાત્મ સિવાય બીજી કોઈ વિચારસરણી સાથે
ભૌતિક જગતનું વિશ્લેષણ કે વિવેચના કરતા હોય, જે પ્રત્યક્ષ સંબંધ ન હોય તે શાસ્ત્ર છે.”
પ્રમાણથી અસત્ય પુરવાર થતું હોય તે ભગવાનની વાણી નથી. જો આ કસોટી આજે પણ એટલી જ માન્ય થઈ શકે તેમ છે.
આપણે સાચા ભગવાનના ભકત હોઈએ તે ગ્રન્થમાં જે કાંઈ લખાયું વૈદિક પરંપરામાં દાર્શનિક કપીલે પણ શાસ્ત્ર માટે આવી જ કસોટી
તે બધાને શાસ્ત્ર ઠરાવી ભગવાનની અવહેલના કરાવવાથી બચીએ. કહી છે. એટલે જે વચન સત્યની કસોટી પર સત્ય પુરવાર નથી
હું જાણું છું કે મારી આ વાતથી ખૂબ ઉહાપોહ જાગશે. થતું તે ચાહે તેટલા વિરાટ ગ્રન્થમાં લખાએલું હોય પણ તેનો આખ
ઘણાને જે મનમાં આવશે તે મને કહેશે. પણ મને તેની ચિન્તા નથી. વચન તરીકે ઈન્કાર કરી દેવો જોઈએ.
આજે ઊભા થયેલા પ્રશ્નનું આ દષ્ટિએ જ સમાધાન થઈ શકશે. આપણે પોતે નિર્ણય કરીએ
જેમના મનમાં સંદેહ ભર્યા છે છતાં મેઢેથી શાસ્ત્રકાની ગર્જનાઓ શાસ્ત્ર વિષેની આટલી સુમ વાતે મેં એટલા માટે કરી કે કરે છે એવા શ્રદ્ધાળુઓ કરતાં મારી સ્થિતિ સારી છે. જેમનામાં વસ્તુત: શાસ્ત્ર શું છે તેને તે આપણે જાતે જ પરખ કરી નિર્ણય કરીએ.
વિવેકશૂન્ય શ્રદ્ધા છે એ શ્રદ્ધા કાલ તૂટી જવાની છે અને ન લૂટે તપ, ક્ષમા, અને અહિંસાની જે પ્રેરણા આપે અને આત્મદષ્ટિને તે પણ એમાંથી કંઈ શ્રેય સધાવાનું નથી. પણ જેમનામાં વિવેકજાગૃત કરે તે જ શાસ્ત્રની શ્રેષ્ઠ કસોટી છે. આ કટી ઉપર કરવાથી
પૂર્ણ શ્રદ્ધા જાગી છે એ શ્રદ્ધામાંથી જે જાત પગટ થશે તેનું જ જે આગમ શાસ્ત્ર તરીકે પુરવાર ન થાય તેને આગમ તરીકે અસ્વીકાર
પિતાના માટે તેમ જ જગતના માટે ખરું મુલ્ય છે. સમાપ્ત કરતાં જરાય ખચકાવું ન જોઈએ. અંતરમાં જે સારું લાગ્યું તેને અનુવાદક તથા સંપક : લોકભયથી ન સ્વીકારવું એ પતનની નિશાની છે.
શ્રી મેનાબહેન નામદાસ ઉપાધ્યાય શ્રી અમરમુનિ
કબુલ છે.
મૂળ હિંદી:
Page #125
--------------------------------------------------------------------------
________________
૧
ટી
છે ?
તા. ૧-૬-૬૯
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નેંધ સૌ. શારદાબહેન શાહને પરિચય
જીવનની શરૂઆતથી જ જે સંકટો, હાડમારી અને મથામણમાંથી . આ અંકમાં પ્રગટ થયેલ પોતાના બાળકના ખુનીને તેણે માફી
તેમને પસાર થવું પડયું છે અને તે કારણે તેમના શરીરસ્વાથ્યને આપી.” એ મથાળા નીચે મૂળ અંગ્રેજીમાં લખાયેલી સત્ય ઘટ
જે ધકકો લાગ્યો છે તેમાંથી હજુ તેઓ ઊંચે આવી શકયા નથી. નાને ગુજરાતી ભાષામાં અનુવાદ કરી આપનાર સૌ. શારદાબહેનની
આપણે ઈચ્છીએ અને પ્રાર્થીએ કે તેઓ શરીરસ્વાથ્ય સત્વર પ્રાપ્ત આજ સુધીની એક તપસ્વિની–સદશ જીવનકથા રોચક તેમ જ પ્રેરક કરે અને તેમનામાં રહેલી સાહિત્યશકિતને આપણને ખૂબ લાભ હોવાથી તેમનો પરિચય આપવાને હું આકર્ષાયો છું.
મળતો રહે! - શારદાબહેનની આજે ૪૩ વર્ષની ઉંમર છે. તેમને જન્મ
સ્વતંત્ર પક્ષમાં ચાલુ રહીને મુનશીએ સુરેન્દ્રનગર ખાતે ઈ. સ. ૧૯૨૬ની સાલમાં થયો હતો. ૧૯ વર્ષની
"પાટીલને ટેકો આપ્યો તે બરોબર છે? ઉંમરે એટલે ૧૯૪૫ ની સાલમાં ફાગણ મહિનામાં તેમનાં લગ્ન થયેલાં,
ઘણી વખત એવું બને છે કે અમુક વ્યકિતવિશેપના કાર્યનું લગભગ એક વર્ષ બાદ ત્રણ મહિનાની માંદગી ભેળવીને તેમના પતિ સ્વર્ગવાસી થયા. ત્યાર બાદ એ જ વર્ષના જુન યા અમુક આવેગને વશ થઈને આપણે હાર્દિક અનુદન કરીએ છીએ જુલાઈ લગભગમાં તેઓ ભાવનગરના મહિલા વિદ્યાલયના દશમાં અને ત્યાર બાદ એમ કરવામાં આપણે કાંઈક ઉતાવળ કરીએ છીએ, ધોરણમાં દાખલ થયા. તેમના આ અભ્યાસના અનુસંધાનમાં
પ્રસ્તુત અનુમોદનને બીજી રીતે પણ આપણે વિચાર કરવો જોઈતો હતો, જણાવવાનું કે સુરેન્દ્રનગરની કન્યાશાળામાં તેમણે સાત ધોરણ સુધી અભ્યાસ કરેલે. તેથી આગળ અભ્યાસ કરવાની તે કન્યાશાળામાં
એમ પાછળથી આપણને લાગે છે. આવું જ કાંઈક શ્રી. એસ. કે. સગવડ નહોતી અને છોકરાઓની નિશાળમાં તેમને ભણવા મોકલ- પાટીલની ઉમેદવારીનું જોરદાર સમર્થન કરતા માન્યવર શ્રી કનૈયાલાલ વાની તેમના વડિલોની અનિરછાના કારણે ઘેર ટયુશદ્વારા તેમણે માણેકલાલ મુનશીના નિવેદનને આવકારવા અંગેની તા. ૧-૫-૬૯ પિતાને અભ્યાસ ચાલુ રાખેલો. આ અભ્યાસ ચાલતા હતા તે
ના ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલી મારી નોંધમાં થઈ ગયું હોય એમ દરમિયાન તેમના પતિનું અવસાન થયું અને ઉપર જણાવ્યું તે મુજબ, પરીક્ષા લઈને ભાવનગરના મહિલા વિદ્યાલયના દશમાં ધોરણમાં
બનવા પામ્યું છે. અને એમ હોય તો મારે તેને અકરાર કરવો જોઈએ તેમને સીધા દાખલ કરવામાં આવેલા.
એમ પણ મને લાગે છે. ૧૯૪૮ માં તેમણે એસ. એસ. સી.ની પરીક્ષા પસાર કરી. અને અલબત્ત, આ નોંધ પ્રગટ થયા બાદ શ્રી. પાટીલની ચૂંટણી એસ. એન. ડી. ટી. ને ત્રણ વર્ષને કૉલેજના અભ્યાસક્રમ પૂરો થઈ ગઈ છે અને તેઓ ઘણી મોટી બહુમતીથી ચૂંટાઈ ગયા છે. કરીને ૧૯૫૧ ની સાલમાં તેમણે સંગીત સાથે બી. એ. ની પરીક્ષા એટલે આ એકરારને હવે તે ચૂંટણી સાથે કોઈ સંબંધ રહ્યો જ નથી. પણ પસાર કરી. બી. એ. થયા બાદ એક વર્ષ તાપીબાઈ મહિલા આમ છતાં પ્રસ્તુત બાબત અંગે મેં જે રજુઆત કરી હતી છાત્રાલયમાં ત્યાંના ગૃહપતિ શ્રી. ગૌરીબહેન ત્રિવેદીના મદદનીશ તેને આ એકરાર સાથે અમુક સંબંધ છે જ. તરીકે તેમણે કામ કર્યું અને બીજું વર્ષ શ્રી. દાણીભાઈ કન્યા છાત્રા- પ્રશ્ન એમ છે કે શ્રી મુનશી સ્વતંત્ર પક્ષના એક પાયાના લયનાં ગૃહપતિ તરીકે તેમણે કામ કર્યું. ત્યાર બાદ સ્વતંત્ર ઓરડી આગેવાન હતા અને એ હકીકતને ધ્યાનમાં લેતાં, પક્ષના શિસ્તની લઈને ભાવનગરમાં તેઓ રહ્યાં અને ચારેક વર્ષ મહિલા વિદ્યાલયમાં દષ્ટિએ મુનશીએ એ જ પક્ષના ઉમેદવાર શ્રી મનુભાઈ અમરશીની તેમણે નોકરી કરી. એ દરમિયાન નાદુરસ્ત તબિયતના કારણે તેમણે વિરુદ્ધમાં જાહેર નિવેદન કરીને શ્રી પાટીલને ટેકો આપ્યો. આ
કરી છોડી દીધી અને સુરેન્દ્રનગરમાં રહીને એમ. એ. ની પરીક્ષા તેમનું વર્તન બરોબર છે કે નહિ? પાના શિસ્તને ખ્યાલ કરતાં શ્રી. માટે તેમણે તૈયારી કરવા માંડી. પ્રતિકુળ સ્વાથ્યના કારણે તેમ જ મુનશીના આ પગલાને કોઈ પણ રીતે બચાવ થઈ ન શકે એમ સંગીતના શિક્ષણની સગવડના અભાવને કારણે સંગીતને વિષય છોડીને
આજે મને લાગે છે. આમ છતાં પણ શ્રી. પાટીલને ટેકો આપવા
એ દેશહિતની દષ્ટિએ આજની પરિસ્થિતિમાં અત્યન્ત આવશ્યક છે તેમણે હિન્દી વિષય લઈ લીધો અને ૧૯૬૧ માં તેમણે એમ. એ.
અને તેથી એમ કરવું એ પિતાને ધર્મપ્રાપ્ત છે એમ જે મુનશીને ની ડીગ્રી પ્રાપ્ત કરી.
અંતરના ઊંડાણથી ભાસતું હતું તો તેમણે પ્રથમ સ્વતંત્ર પક્ષમાંથી - ત્યારબાદ મુંબઈ ખાતે રહેતાં, તેમનાં મોટાં બહેનને ત્યાં રાજીનામું આપવું જોઈતું હતું અને ત્યાર બાદ શ્રી. પાટીલને ટેકો આવીને તેમાં રહ્યાં. આ રીતે શરૂ થયેલા મુંબઈ ખાતેના તેમના વસ- આપનું નિવેદન બહાર પાડવું જોઈતું હતું. તેમના માટે આ જ સાચો વાટ દરમિયાન, થોડા સમય પહેલાં વિધુર થયેલાં શ્રી બાબુભાઈ
માર્ગ હતો. આમ નહિ વર્તવામાં મુનશી પોતાના કર્તવ્યધર્મમાં કાંઈક ગુલાબચંદ શાહના પરિચયમાં તેઓ આવ્યાં. શ્રી બાબુભાઈ ચૂકયા છે એમ મને સ્પષ્ટપણે ભાસે છે અને તેથી તેમના પગલાનું મુંબઈમાં ઈન્કમ-ટેકસ એડવાઈઝર તરીકે કેટલાક સમયથી કામ કરતા નિરપવાદ અનુમોદન કરવામાં મેં પણ ભૂલ કરી છે એમ મને હતા. (તેમની અસાધારણ ઉદારતા વિશે ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં લાગે છે. ઉલ્લેખ કરવામાં આવ્યો છે.) પ્રસ્તુત પરિચયના પરિણામે શારદા- આ ચર્ચા કરું છું ત્યારે મને મારા જીવનનો એક પ્રસંગ બહેન ૧૯૬૨ ના સપ્ટેમ્બર માસમાં તેમની સાથે લગ્નગ્રંથીથી
યાદ આવે છે. હું ભાવનગરની જૈન ઘોઘારી ન્યાતને. એટલે એ જોડાયા. ત્યારથી પિતાના પરિવાર સાથે શારદાબહેન મુંબઈ ખાતે શિવમાં રહે છે. તેમને સંગીતને અભ્યાસ ચાલુ છે. આને લાભ
જ્ઞાતિના સભ્ય તરીકે મારાં બાળકોને મારી જ્ઞાતિના વર્તુળની અંદર જ મુંબઈ જેન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળાને છેલ્લાં વિવાહિત કરવા જોઈએ. આમ છતાં મારા અંગત સંયોગમાં જ્ઞાતિબે ત્રણ વર્ષથી મળતો રહ્યો છે.
ને આ નિયમ પાળવાનું મારા માટે શકય નહોતું. એટલે મારી મોટી આ ઉપરાંત તેમનું તત્વવિષયક વાંચન–ચિન્તન પણ ચાલુ છે. પુત્રીને જ્ઞાતિબહાર વિવાહસંબંધ નક્કી કરવાની પરિસ્થિતિ ઊભી અંગ્રેજી યા હિંદી કોઈ પણ લખાણના અનુવાદની મને જરૂર પડે થઈ ત્યારે મેં પ્રથમ મારી જ્ઞાતિ ઉપર રાજીનામું મોકલી આપ્યું અને છે ત્યારે તેઓ વિના વિલંબે કરી આપે છે અને તેમનું લખાણ પછી વિવાહસંબંધ નક્કી કર્યો. જ્ઞાતિમાં રહીને જ્ઞાતિના પાયાના ભાગ્યે જ જોવું કે સુધારવું પડે તેવી અનુવાદકુશળતા તેમણે પ્રાપ્ત નિયમનું ઉલ્લંઘન કરવું તેના કરતાં જ્ઞાતિમાંથી સભ્ય તરીકે છૂટા કરી છે. આગળના ઘરનાં પાંચ બાળકોને ઉછેરવાની પોતાના માથા ઉપર થવાની માંગણી કરવી તે મને વધારે ઉચિત અને ધર્મ લાગ્યું. મુનશીજવાબદારી હોવા છતાં, તેમનાં કૌટુંબિક જીવનમાં સંવાદિતાની સૌર- જીએ પણ રવતંત્ર પક્ષમાં ચાલુ રહીને તેના શિસ્તની અવગણના ભને અનુભવ થાય છે. તેમના જીવનમાં એક જ પ્રતિકુળતા છે કરી તેના બદલે, તે પક્ષમાંથી નીકળી જવા બાદ તેમણે પાટીલની તેમના શારીરિક સ્વાથ્યને લગતી. નાનપણથી જ તેઓ કૃશકાય છે. ઉમેદવારીને ટેકો આપ્યો હોત તો તે વધારે ઉચિત અને વિનયભર્યું લેખાત.
Page #126
--------------------------------------------------------------------------
________________
ર
પ્રભુ જીવન
શિવ ખાતેની મંદિર પ્રતિષ્ઠા પાછળ
જૈનોની જાહોજલાલીનું વિવેકહીન પ્રદર્શન
શિવ ખાતે તાજેતરમાં બંધાયેલ એક નવા જિનમંદિરની પ્રતિષ્ઠા અને ત્યાં પધરાવવામાં આવેલા જિનબિંબાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. આ બન્ને નિમિત્તાને અનુલક્ષીને તા. ૧૧-૫-૬૯ થી તા. ૨૩-૫-૬૯ સુધી એમ ૧૩ દિવસના એક ભરચક કાર્યક્રમ ગેાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રારંભથી અન્ત સુધી લાગલગાટ મેટા પાયા ઉપરના જમણવારો કરવામાં આવ્યા હતા. આ જમણવારો લગભગ આખા દિવસ ચાલતા હતા અને આશરે પાંચ હજારથી માંડીને કોઈ કોઈ દિવસ પંદર હજારની સંખ્યામાં ભાઈ- બહેને અને બાળકો જમતાં હતાં. આ પ્રસંગે ઈન્દ્ર-ઈન્દ્રાણીના નાટકી વરઘોડાઓ કાઢવામાં આવ્યા હતા. આ મહોત્સવ પાછળ આશરે ત્રણ ચાર લાખ રૂપિયાના વ્યય કરવામાં આવ્યો હતો, જુદા જુદા પ્રસંગો અને નિમિત્તે આગળ ધરીને ઉછામણીએ દ્વારા હજારો રૂપિયાની આવક દેવદ્રવ્ય ખાતે જમે કરવામાં આવી હતી. શકય તેટલા ઠાઠમાઠ, લોકોની ભીડ અને રાત્રે કરવામાં આવતી રોશનીની ઝાકઝમાળથી આખા વિભાગ લગભગ એક પખવાડીયા સુધી ધમધમી ઊઠ્યા હતા.
થી
પ્રવર્તી
આ દેશમાં ભાગ્યે જ એવા મહિના જાય છે કે જ્યારે દેશમાં એક યા બીજા પ્રકારની આફત ઊતરી આવતી ન હોય. બનાસકાંઠામાં અને રાજસ્થાનના અમુક વિભાગમાં કારમા દુષ્કાળ રહ્યો છે અને અકાળે જાનવરો અને માણસો ભૂખે મરે છે. તાજેતરમાં કુદરતી વાવાઝોડાએ આંધ્ર પ્રદેશ ઉપર કલ્પી ન શકાય એવા કાળા કેર વર્તાવ્યો છે. બીજી બાજુએ જમણવારા અને મહાત્સવ પાછળ લખલૂટ ખરચ થઈ રહ્યો છે અને જાહેાજલાલીનાં વિવેકહીન પ્રદર્શનો થઈ રહ્યા છે, જાણે કે બન્ને વિભાગ વચ્ચે કોઈ પરસ્પર સંબંધ જ ન હોય! આવા આંધળા અમર્યાદ દ્રવ્યવ્યય માટે જવાબદાર કોણ? આ માટે જવાબદાર એ ધર્માચાર્યો છે, જેમની પ્રેરણા અને માર્ગદર્શન નીચે આવા વિવેકહીન જલસા નિર્માણ થાય છે અને એટલા જ જવાબદાર સ્થાનિક સંઘના આગેવાન નિમંત્રકો છે કે જે તે તે આચાર્યોની આગેવાનીને વશ થઈને કલ્પનામાં ન આવે એવાં આ પ્રકારનાં આડંબરવાળાં ધાર્મિક આયોજનો કરે છે. આ બન્નેને સામાન્ય ભાળા સમુદાય અનુસરે છે અને સામાન્ય જનતાની ચાલુ ભીંસ અને પારિવનાની હાડમારીઓની જાણે કે મશ્કરી કરતા હોય એવા સમારંભા ધર્મના નામે ઉજવાય છે. આમ જનતા ઉપર આના કેવા આધાત પ્રત્યાઘાતો પડે છે તેને તો કોઈ વિચાર જ કરતું નથી. આ એક પ્રકારની ઉડાવગીરી જ છે. અને સામાન્ય જનતાની આંખમાં આ બધું કણાની માફ્ક ખૂંચે છે.
કોઈ એમ નથી કહેતું કે મંદિરની પ્રતિષ્ઠા જેવા પ્રસંગ હોય તો તેને અનુરૂપ મહોત્સવ જેવું કશું જ ન કરો. પણ આપણે જે કાંઈ કરીએ તેમાં વિવેક, પ્રમાણબુદ્ધિ, મર્યાદા અને સામયિક પરિસ્થિતિના પૂરો ખ્યાલ હોવા જોઈએ. એમ ન કરીએ તો અન્ય સમાજના આપણે હાંસીપાત્ર બનીએ. સમય પણ આપણી આવી ઉડાવગીરીને સહન કરી શકતા નથી અને તેનું યોગ્ય પ્રાયશ્ચિત કરાવ્યા વિના રહેતા નથી. શાણા ગણાતો સમાજ જો શાણપણ ગુમાવી બેસશે તો પછી શાણપણના પાઠ કોણ કોને શિખવશે ?
જૈન સમાજમાં ચાલી રહેલું અંધશ્રાદ્ધાનું તાંડવઃ પંડિત બેચરદાસના પુણ્યપ્રકોપ
અમદાવાદથી પંડિત બેચરદાસ જીવરાજ દોશી તરફથી તા. ૨૧-૫-૬૯ ના પત્ર મળ્યા છે, તેમાં પેાતાના અંગત સમાચાર આપ્યા બાદ તેમ જ આચાર્ય રજનીશજી પાછળ—તેમની મધુર
તા. ૧-૬-૧૯
મેરલી પાછળ–મારી જેવા વિવેકી અને પ્રાજ્ઞ માણસ કેમ ખેંચાઈ ગયા તે વિષે આશ્ચર્ય વ્યકત કર્યા બાદ આજે જૈન સમાજમાં જે અંધશ્રાદ્ધાનું તાંડવ ચાલી રહ્યું છે તેનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે:
“હમણા તા. ૧૭-૫-૬૯ ના “જૈન માં છેલ્લા પાને કેટલાક ભાઈઓ શિલાઓની પૂજા કરી રહ્યા છે તેને લગતી છબીઓ પ્રગટ થઈ છે, આ છબીઓ જોઈને અને એક ફોટામાં એક જૈન વેશવાળી વ્યકિત બેઠી છે એ જોઈને ભારે આશ્ચર્ય થયું અને વિચાર આવ્યો કે જ્યાં ‘પ્રબુદ્ધ જીવન’ની હાક વાગતી હોય ત્યાં આવું તુત કેમ ચાલતું હશે? આપણા લોકો કર્યાં સુધી શિલાઓની પૂજા કર્યા કરશે? કર્યાં સુધી ઈન્દ્ર—ઈન્દ્રાણી થવાનાં નાટકો ભજવ્યા કરશે ? કર્યાં સુધી ગ્રહાની અને દિપાળાની તથા ઘંટાકર્ણ મહાવીર વગેરેની પૂજા કર્યા કરશે? જે ઈન્દ્ર - ઈન્દ્રાણી વા ગ્રહો કે દિક્પાળા વગેરે કલ્પનામાંથી પેદા થયેલ છે તેમની પૂજાથી પ્રજાને કોઈ લાભ ખરો? અને મુનિવેશધારી એ પૂજાના એજેંટો બનતા રહે છે એ પણ મુનિવેશને શાભતું નથી એમ નથી લાગતું? અત્યાર સુધી અનેક વાર ગ્રહોની તથા દિક્પાળાની પૂજા કરી કરાવી. કોઈ દિક્પાળ કે ગ્રહ પૂજા કરનારની પાસે આવ્યો ખરો? એક તરફ એ મુનિવેશધારીઓ જ કહે છે કે મિથ્યાદષ્ટિ દેવોની પૂજા ન કરવી અને બીજી બાજુ એ જ મહાશયો બ્રાહ્મણાની જેમ ગ્રહો વગેરેના એજન્ટો બની તેમની પૂજા કરાવે છે તે શું એ ગ્રહો તથા દિક્પાળે! સમ્યગ્ષ્ટિ જૈન છે? જો સમ્યગ દષ્ટિ હોય તે આપણને આનંદ કે ઉપર પણ તેઓ જૈન ધર્મ ફેલાવે છે. ભલેને આ દેશમાં તેમનો હ્રાસ થયા હાય !!! આવાં કાલ્પનિક ન્રુતા કયાં સુધી ચાલવા દેશે? તમારી લેખિનીના પુણ્યપ્રકોપ તે બાબત જરૂર પ્રગટ થવા જોઇએ.
“જૈન સમાજમાં વિદ્યાના ભારે હ્રાસ છે તથા બેકારી તે સમગ્ર દેશમાં છે. એટલે એની અસર પણ જૈન ભાઈ – બહેનોને થાય જ, એટલે આવા શિલાપૂજા જેવા કામમાં ધનનો વ્યય કરનાર ભાઈ બહેનેા પેાતાના સમાજ વિશેષ વિદ્યાવંત થાય અને સમાજમાં એક પણ ભાઈ બહેન બેકારીની પીડાથી ન પીડાય એ અંગે ધ્યાન રાખી ધનનો વ્યય કરે અને એ બન્ને કામ સધાય પછી જ આખા દેશનું જે પ્રત્યક્ષ કષ્ટ છે તેનું નિવારણ કરવા લક્ષ્ય આપે એવી તેમને મારી વિનંતિ કોણ પહોંચાડે? જૈન મુનિએ બહુ મોટા પંડિતા હોય છે અને વ્યાખ્યાનમાં લોકોનાં માથાં ડોલાવે એ રીતે લોકર'જનકુશળ પણ હોય છે. છતાં તેઓ આવા શિલાપૂજન વા ગ્રહપૂજન વા દિપાળપૂજન તથા હોમહવનોમાં કેમ ફસાયા ? જે કામ પહેલાં લાભી બ્રાહ્મણો ઈન્દ્રના કે ગ્રહોના એજન્ટો બની કરતાં તે જ કામ આ પાંચ મહાવ્રતધારી મુનિએ શી રીતે કરાવતા હશે?
“શાસ્ત્રમાં જણાવેલ છે કે શાસ્ત્રમાં બે જાતની ભાષા વપરાયેલ છે: એક તા સત્ય ભાષા અને બીજી સત્ય નહિ અને અસત્ય નહિ એવી ભાષા એટલે વ્યવહારભાષા, જેમાં અતિશયોકિત અમર્યાદ હોય છે અને ફલાદેશ પણ પાર વગરના હોય છે. આ વ્યવહારભાષાને વ્યાખ્યાતા મુનિપંડિતો બરાબર સમજી શકયા જણાતા નથી અને તેથી જ તેઓ એ જાહેરખબરી આકર્ષક ભાષાને પરમાર્થમાં ગણી લોકોને ભુલાવામાં નાખે છે, અને પોતે પણ ભુલાવામાં પડે છે. જેમ કે નવકાર - મહામંત્ર ઉચ્ચાટન, સ્તંભન, મોહન, વશીકરણ વગેરેને કરનાર છે. કયાં વીતરાગ અને પવિત્ર પુરુષોનું સ્મરણ અને કર્યાં ઉચ્ચાટન, સ્તંભન અને વશીકરણ વગેરે? બીજો દાખલો ભગવાન મહાવીર કે આદિનાથ ભગવાન વગેરે સિદ્ધાચળ ઉપર આવ્યા અને સમેાસર્યા હતા. શ્રી આદીશ્વર ને ભગવાન મહાવીરનું પ્રાચીન ચરિત્ર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમ તથા શ્રી હરિભદ્ર સૂરિએ લખેલ છે. તેમાં આ બન્ને તીર્થંકરો સૌરાષ્ટ્રમાં આવ્યાની નોંધ નથી. તે તેઓ સિદ્ધાચળ શી રીતે આવ્યા? અસત્યા - અમૃષા ભાષા વિશેષત: લોકાર્ષક અને એક પ્રકા૨ે જાહેરખબરની ગરજ
10
p
Page #127
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૬-૧૯
પ્રબુદ્ધ જીવન
કુ?
*
*
*
સારે એવી હોય છે. કવિ કાળીદાર એમ કહે છે ઘરોની ભીંતો સુવ- “પ્રબુદ્ધ જીવન વિષે સદભાવ દાખવતા પત્ર ર્ણની, - મણિઓની જડેલી અને ઘરનાં જાળીયાં સેનાનાં-આ ભાષા
કલીકટથી શ્રી હેમચંદ્ર વીરજી જણાવે છે કે, ““પ્રબુદ્ધ જીવન અસત્યાઅમૃષા. બીજું ઘણય લખવાનું છે પણ અત્યારે આટલું જ.”
મારફત વર્ષોથી જડ ઘાલી બેઠેલી માન્યતાઓને આ૫ તથા આપ હકીકતદોષ અંગે સુધારણા
જેવા મહાનુભાવો ચિન્તનાત્મક લખાણો દ્વારા સમાજ સમક્ષ ન તા. ૧૬-૫-૬૯ના પ્રબુદ્ધ જીવન’માં “જમણવારોને અતિરેક'
પ્રકાશ પાડી રહ્યા છે તે માટે હું અને બીજા અનેક લોકો આપના એ મથાળા નીચેની નોંધમાં તા. ૩૦-૪-૬૯ ના રોજ મુંબઈમાં સી. ઋણી છીએ. વધારે લખવું એ મારા ગજાની બહાર છે, પણ પ્રબુદ્ધ સી. આઈ. ખાતે યોજાયેલા ૭૦% માણસેના ભેજનસમારંભ જીવન’ તેના નિયત દિવસથી જરા પણ મેડું આવે છે તો તે દિવસે સંબંધમાં એમ ઉલ્લેખ કરવામાં આવે કે “જનશકિત” માં જણાવવા
અમે એક પ્રકારની નિરાશા અનુભવીએ છીએ. આપને તથા પ્રબુદ્ધ મુજબ એઠું એકઠું કરીને સુધાપીડિતોને વહેંચી આપનાર દંપતીએ
જીવન” ને હું દીર્ધાયુષ ઈચ્છું છું.” આ જમણવારમાંથી ૮૦૦ થી ૧000 કીલે રાંધેલું શાક, ૪૦ કીલ શ્રીખંડ અને ૪૦ કીલે ગુલાબજાંબુ એકઠા કર્યા હતા. આના મુંબઈથી શ્રી ચીમનલાલ પી. શાહ જણાવે છે કે ““પ્રબુદ્ધ અનુસંધાનમાં પ્રસ્તુત દંપતીમાંના એક શ્રી. હાસ્યચંદ્ર સી. જીવન ની તમે છેલ્લાં ત્રીશ વર્ષથી નિષ્કામ અહોનિશ સેવા કરી છે. મહેતા ઉપરના નિવેદનમાં રહેલા હકીકતદોષ તરફ ધ્યાન ખેંચતાં
તે ફાલ્યુંફ શું તે બધું મુખ્યત્વે તમારી ઊંડી નિષ્ઠા અને પરિશ્રમનું જણાવે છે કે, ઉપર જણાવેલ ભેજનસમારંભમાંથી કારેલાં, વટાણા
પરિણામ છે. શરૂઆતથી જ તેમાં આવતા તમારા લેખે મૌલિક ભીંડા, તુરિયાં, પરવળ, કોથમીર, વણરંધાયેલું ૮૦૦ કીલે, રાંધેલું શાક વિચારોથી ભરેલા અને ઊંચી કક્ષાની ભાષાથી મઢાયેલા રહ્યા છે અને ૧૦૦ કીલ, વણપીરસાયેલે શ્રીખંડ ૪૦ કીલ, ગુલાબજાંબુ એટલે જ હું હંમેશા તેને ચાહક રહ્યો છું. “પ્રબુદ્ધ જીવન’ ૪૦ કીલે, કોલસાની ગુણ -૩, તેલના બે ડબ્બા વાપરેલ,-આટલી
વધુ ફાલેફ લે અને દેશના ઉત્કર્ષમાં ખૂબ જરૂરી એવાં પરિક ચાખી ચીજો શ્રી દીપચંદભાઈ ગાર્ડીના સહકારથી તેમને પ્રાપ્ત
વર્તન કરવામાં વધુ અને વધુ ફાળો આપતું રહે એ શુભેચ્છા સાથે થઈ હતી, જે ૧૫ સંસ્થાઓને વહેંચી આપવામાં આવી હતી. આ
તમને તેમ જ સામયિકને આ શુભ પ્રસંગે મારાં હાર્દિક અભિનંદન છે.” ઉપરાંત એઠું તે ઢગલાબંધ વધ્યું જ હોવું જોઈએ, જેનું કોઈ માપ કાઢવાનું શકય હોતું નથી. આ હકીકત સુધારણા આખરે તે પ્રસ્તુત મુંબઈથી શ્રી શાંતીલાલ એમ. કોઠારી જણાવે છે કે, “મુંબઈ જમણવાર કેટલા મેટા પાયા ઉપર યોજવામાં આવ્યું હતે અને જૈન યુવક સંધની તથા તમારી રાહબરી નીચે ચાલી રહેલા આ પત્રે તેમાં કેટલો બગાડ થયો હતો અને કેટલું વણવપરાયલું પડી રહ્યું
જે સફળતાપૂર્વકની આગેકૂચ કરી છે તે બદલ શ્રી મુંબઈ જૈન
યુવક સંઘને તેમ જ આપને હાર્દિક અભિનંદન ઘટે છે. પત્રકારિત્વનું હતું તેને ખરે ખ્યાલ આપવા માટે પૂરતી છે અને આ ભજન
ઊંચું ધોરણ જાળવી રાખીને આગળ વધી રહેલું 'પ્રબુદ્ધ જીવને સમારંભને જમણવારોના અતિરેકની પણ પરાકાષ્ટા તરીકે વર્ણવવામાં
સમાજના તથા રાષ્ટ્રના અનેક પત્રની દીવાદાંડી સમાન બની રહેશે. આવેલ છે તે વિધાનની યથાર્થતા પુરવાર કરે છે. પરમાનંદ સામાજિક, ધાર્મિક તેમ જ રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ કરીને જે વાચન
સામગ્રી પીરસવામાં આવે છે તે ખૂબ જ મહત્ત્વની હોય છે. પ્રબુદ્ધ પક્ષપરિવર્તનનું પરિણામઃ દર મહિને
જીવન’ આવા અનેક પ્રસંગો ઊજવે અને ગુજરાતી પત્રમાં તેનું એક રાજ્યસરકારનું પતન
આગવું સ્થાન સતત જળવાઈ રહે એ જ પ્રાર્થના.” (“ગુજરાત મિત્ર'માંથી ઉદ્ભૂત) ૧૯૬૭ની સામાન્ય ચૂંટણી પછી સરાસરી એકથી વધુ ધારાસભ્ય મુંબઈથી શ્રી ઝાલાવાડ સ્થાનકવાસી જૈન પત્રિકા જણાવે છે રોજ પાટલી બદલે છે. આવા પક્ષાંતરના કારણે ૧૬ માસમાં દરેક કે, “ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક પત્ર ૩૦ વર્ષ પૂરાં મહિને ઓછામાં ઓછી એક રાજ્યસરકારનું પતન થયું છે. કરી ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે. ઉત્તમ લખાણે તથા વિશિષ્ટ વિચારક બંધારણીય અને સંસદીય અભ્યાસ માટેના ઈન્સ્ટીટયૂટના
તરીકે પ્રબુદ્ધ જીવનની અસર છે. આ પ્રસંગે પ્રબુદ્ધ જીવનને છેલ્લામાં છેલ્લા પ્રકાશનમાં આપવામાં આવેલી ઘણી રસપ્રદ માહિતી- અમારા હાર્દિક અભિનંદન.” એમાંની આ એક રસપ્રદ માહિતી છે. એનું શિર્ષક છે “પક્ષાંતરનું રાજકારણ : ભારતના રાજકીય રાજકારણને અભ્યાસ.” એના લેખક
વિષય સૂચિ છે . સુભાષ સી કશ્યપ. માજી સંસદ સભ્ય ર્ડો. એલ. એમ. સંઘવી એના સંપાદક છે.
ભગવાન બુદ્ધ
ચીમનલાલ ચકુભાઈ શાહ ૨૩ આ પ્રકાશનમાં પક્ષાંતર વિશેની અન્ય રસપ્રદ માહિતી પણ
પોતાના બાળકના ખૂનીને આપવામાં આવી છે. સાત રાજ્યમાં હરિયાણા, પંજાબ, બિહાર,
તેણે માફી આપી.
અનુ૦ સૌ. શારદાબહેન શાહ ૨૬ ઉત્તર પ્રદેશ, પ. બંગાળ, મધ્યપ્રદેશ, અને રાજસ્થાનમાં લગભગ રાજસ્થાનમાં પ્રકૃતિને . ૨૫ ટકા ધારાસભ્યોએ (દર ચારે એક) ઓછામાં ઓછી એક વાર
ભીષણ પ્રકોપ પાટલી બદલી છે.
શું શાસ્ત્રોને પડકાર આપી શકાય છે? ઉપાધ્યાય શ્રી અમર મૂનિ ૨૯ પાટલી બદલવાને આ ચાળે માત્ર ઉત્તર ભારત પૂરતો મર્યાદિત રહ્યો નથી. તમામ રાજ્યોમાં બધું મળીને અત્યાર સુધીમાં પાટલી
- પ્રકીર્ણ નોંધ: સૌ. શારદાબહેન પરમાનંદ બદલવાના ૧૦૦ કિસ્સા બન્યા છે. કેટલાક આસારામ ગયારાએ
શાહને પરિચય, સ્વતંત્ર પક્ષમાં ત્રણ ચાર કે પાંચ વાર પાટલીએ બદલી છે. એક કિસ્સામાં તો એક ચાલુ રહીને મુનશીએ પાટિલને સભ્ય સાત વાર પકા બદલ્યો હતો. એક સભ્ય માત્ર પાંચ દિવસ
ટેકો આપ્યો તે બરોબર છે? શિવ પુરતા પ્રધાન બનવા પાંચ વાર પક્ષ બદલ્યા હતા.
ખાતેની મંદિર પ્રતિષ્ઠા પાછળ - ૧૯૫૭ થી ૧૯૬૭ સુધીમાં ૫૪૨ પાટલી બદલવાના કિસ્સા બન્યા હતા. આને એકંદર લાભ કેંગ્રેસને મળ્યો હતો. ૧૯૬૭
જૈનેની જાહોજલાલીનું વિવેકહીન પછી પક્ષપલટાને કારણે બધા રાજકીય પક્ષોને સહન કરવું પડયું
પ્રદર્શન, જૈન સમાજમાં ચાલી છે પણ સહુથી વધુ ખોટ કેંગ્રેસને ગઈ છે.
રહેલી અંધશ્રદ્ધાનું તાંડવ, સામાન્ય ચૂંટણી પછીના પહેલા વર્ષમાં ૧૧૫ પાટલી–બદલુ- હકીકતદોપ અંગે સુધારણા. ને પ્રધાનપદાને લાભ મળ્યો હતો.
જોઈએ છીએ કન્યા. વાસંતી મેદી ૩૪
પૃષ્ઠ
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૬૯
૩૪
જોઈએ છે કન્યા.... “જોઈએ છીએ અમેરિકામાં વસવાટ કરતાં--સારું કમાતા વળી આજે પરદેશ વિદ્યાભ્યાસ માટે જવામાં યુવકની એવી યુવાનને દેખાવડી, ગ્રેજ્યુએટ સંસ્કારી કુટુમ્બની કન્યા. લગ્ન કરી કોઈ વિશિષ્ટ શકિતનાં દર્શન નથી થતાં. સાવ સામાન્ય કહી શકાય અમેરિકામાં વસવાટ કરવાની તૈયારી કન્યા માટે જરૂરી છે.” તેવા યુવકો પણ નાણાંકીય સરળતાને કારણે અમેરિકા જેવા દેશમાં
દૈનિકપત્રમાં અવારનવાર ચમકતી આ જાહેરાતમાં પરદેશ તો એક જ શહેરમાં પણ એકથી વધુ યુનિવર્સિટીઓમાંથી એકમાં જવાનું આકર્ષણ એટલું પ્રબળ હોય છે કે વર માટે રાહ જોતી પ્રવેશ મેળવી શકે છે. દરિદ્રનારાયણ એવા આપણા દેશમાં લક્ષ્મી કન્યા, કે દીકરી માટે મુરતીય શોધતાં માતાપિતા આવી જાહેરાત પ્રાપ્ત કરવી, અને ઉચ્ચ જીવનધોરણ જાળવવું એ જેટલું મુશ્કેલ વાંચી તક ઝડપવા તત્પર બની જાય છે. સમયના પરિવર્તન સાથે છે, તેવી મુશ્કેલી ત્યાં નથી. અનેકવિધ પ્રકારના વ્યવસાયની અનેકવિધ વર કે કન્યાની લગ્ન માટેની લાયકાતના ધારામાં પણ પરિવર્તન તકો સુલભ હોવાથી આર્થિક દષ્ટિએ કશી મુશ્કેલી નથી અનુભવાતી. આવે છે. આજે દરેક સુશિક્ષિત કન્યા પરદેશ ભણેલો વર ઈચ્છતી
માતા - પિતાના આગ્રહથી લગ્ન માટે જ સ્વદેશ આવેલા યુવાહોય છે. તેના માતાપિતા પણ (Foreign Returned).
નાનાં એકાદ બે કિસ્સાઓ મારી જાણમાં આવ્યા છે, જે અત્રે રજૂ જમાઈ મેળવવામાં પોતાનું ગૌરવ સંતોષાતું જુએ છે, અને તેમાં ય
કરું છું. પરદેશ રહેવાનું મળે તો તે અહોભાગ્ય માને છે.
આ પહેલા કિસ્સામાં ઉચ્ચ કટુમ્બને, અમેરિકામાં વિદ્યાભ્યાસ કરી છેલ્લા દસકામાં જે ઝડપથી સામાજિક પરિવર્તન આવી રહેલું
વસવાટ કરતો યુવક માતા - પિતાના આગ્રહ અને દબાણથી લગ્ન છે, તેનાથી લગ્નસંસ્થા પણ અલિપ્ત નથી રહી. સૈકા પહેલાં હિન્દુ
માટે સ્વદેશ આવે છે. બે પાંચ સારી કન્યાઓ જોઈ એકની ઉપર સમાજમાં લગ્નસંસ્થાને પહેલા તબકકો એટલે ન્યાત–ગર દ્વારા
તેની પસંદગીનો કળશ ઢોળાય છે અને લગ્નગ્રંથી જોડાય છે. ગંઠવાતાં લગ્ન, જેમાં વર કે કન્યાના માતાપિતા પણ ગેરદ્રારા
થોડા સમય બાદ અમેરિકામાં વસતી યુવાનની જર્મન, પત્નીને મિત્રો બંધાયેલ સંબંધથી જ એકબીજાને ઓળખતાં થતાં. આ સમયે લગ્ન
દ્વારા પતિના લગ્નની જાણ થાય છે, અને તે ભારત આવે છે. યુવાએક સામાજિક પ્રસંગ હતું. બીજા તબક્કામાં લગ્ન કૌટુમ્બિક
નનાં માતા - પિતા અને કન્યાના માતા-પિતાને મળે છે. બંનેના પ્રસંગ બની જાય છે, જેમાં વર કે કન્યાના માતા-પિતા દ્વારા જ
માતા - પિતાઓને આ હકીકતની કશી જ જાણ ન હતી. વધુ કફોડી ભાવિ વર-વધૂ લગ્નગ્રંથિથી જોડાતા. લગ્નથી જોડાતી વ્યકિતઓની
સ્થિતિ તે કન્યા અને તેના માતા - પિતાની થાય છે. સાધનસંપન્ન સંમતિ કે અસંમતિને ખ્યાલ સુદ્ધાં કોઈ ન કરવું અને એ સાવ
પૈસાપાત્ર કન્યાના પિતા જર્મન યુવતીને પૈસાથી ખુશ કરી યુવાનસ્વાભાવિક મનાતું. ત્રીજા તબક્કામાં લગ્ન કૌટુમ્બિક પ્રસંગ જ
થી છૂટી થવા સમજાવે છે. પરિણામ શું આવ્યું તેની ખબર નથી, પણ રહે છે, છતાં વર કે કન્યાની સંમતિ આવશ્યક લેખાય છે.
એક પ્રપંચી અને કાયર યુવાનને કારણે કેટકેટલી વ્યકિતઓ પરેશાન આજે લગ્નવિકાસનો ત્રીજો તબકકો અસ્ત પામી રહ્યો છે
થઈ જાય છે તે આ ઉપરથી સહેજે સમજાશે. અને ચોથા તબક્કાને ઉગમ થઈ રહ્યો છે. સંધિકાળને કાંઠે ઊભેલી લગ્ન ઘટના કૌટુમ્બિક પ્રસંગ મટી વ્યકિતગત ઘટના કે પ્રસંગ
બીજા કિસ્સામાં કિશોરાવસ્થાની મૈત્રીમાંથી સીમા અને મેહુલે હોવાને આકાર ધારણ કરી રહેલ છે. અલબત્ત, યૌવનકાળમાં પ્રવેશતાં
પરસ્પરને લગ્નને કોલ આપ્યો હતો. મેહુલ વધુ અભ્યાસ અર્થે અમેયુવક - યુવતીઓ માટે જીવનસાથી શોધવાની તક સુલભ બની
રિકા ઉપડી જાય છે અને સીમા પિતાને તબીબી અભ્યાસ પૂરો છે એમ તે ન કહેવાય, પરંતુ સુલભતાની દિશાએ તે માટે કરતાં મેહુલના પાછા ફરવાની પ્રતીક્ષા કરે છે. આ સમય દરમ્યાન ખૂલી રહી છે એમ તે જરૂર કહી શકાય. સ્ત્રીના વિકાસ સાથે પ્રીતની ગાંઠને મજબૂત કરતો પત્રવ્યવહાર પણ ચાલે છે. મેહુલમય વિકાસ પામતા લગ્ન સ્વરૂપમાં આજે પાંચ - પંદર દિવસના ટુંકા
સીમા તો મેહુલ આવે કે તેની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ પરદેશ ગાળામાં જ પરિચય, સંવનની ભૂમિકા વટાવી યુવક - યુવતી લગ્ન જવાનાં સ્વપ્નાં જૂએ છે. મેહુલ આવે છે, સીમાને જણાવે છે કે કરવા તત્પર થાય છે, તેમાં સ્ત્રી પ્રગતિની કેડીએથી પીછેહઠ
મા-બાપની ઈચ્છા પિતે ન્યાતબહાર લગ્ન કરે તેવી નથી. સાથે કરતી હોય તેમ નથી લાગતું? ભાવિ જીવનસાથીને ઓળખવાનો એ પણ જણાવે છે કે અમેરિકામાં તેને બે - ચાર પ્રણય સંબંધે છે, કે તેને પરિચય પામવાને આમાં અવકાશ જ કયાં રહ્યો? તે જે પોતે લગ્ન પછી પણ ચાલુ રાખવા માંગે છે. સ્વમાનશીલ ડ. પછી અગાઉના ન્યાત-ગાર દ્વારા ગોઠવાતાં લગ્નો અને આજના તે
યુવતી મેહુલના બદલાયેલા સ્વરૂપને ઓળખે છે, અને વર્ષોથી જતન જાહેરખબર દ્વારા યોજાતાં લગ્નમાં તફાવત કયો શોધવો? કહેવું કરી પાંગરેલી પ્રીતને શમણું સમજી હૃદયમાં ભંડારી દે છે. મેહુલ હોય તે એમ કહી શકાય કે અગાઉની પતિથી અનભિજ્ઞ એવી કન્યા
મા-બાપે નક્કી કરેલી કન્યા સાથે જોડાઈ પરદેશ ઉપડવાની તૈયારી લાચાર દશાએ પતિને સ્વીકારતી, જ્યારે આજે કન્યા સાવ અન
કરે છે. મેહુલના પ્રણયસંબધથી સાવ અજાણ પેલી નિર્દોપ કન્યાનું ભિન્ન એવી વ્યકિત સાથે સહર્ષ સમજી બુઝીને જીવન જોડવા
પરદેશમાં શું? તૈયાર થાય છે. અહીં કહેવાનો આશય એ નથી કે પરિચય વગરનાં પરદેશમાં વસવાટ કરતા બધા જ યુવાને આવા પ્રપંચી નથી લગ્ન સર્વથા નિષ્ફળતામાં જ પરિણમે છે. પરંતુ આજના સમાજમાં હોતાં. છતાં ત્યાંના વિવિધ પ્રલોભને, આકર્ષણ, અને મુકત સમાજ પરિચયની ભૂમિકા બે ભિન્ન ભિન્ન વ્યકિતત્વને નિકટ આણ- વચ્ચે જીવતાં યુવાન સાથે લગ્ન - ગ્રંથિથી જોડાતાં પહેલાં કન્યા વાની તક ઊભી કરે છે. વ્યકિતના અંતરંગને પામવા મુશ્કેલ છે; અને તેના માતા - પિતાએ પરદેશ વસવાના મેહમાં ઉતાવળ ન છતાં પાંચ - પંદર દિવસના ઉપરછલ્લાં પરિચયમાં સુશિક્ષિત કન્યા કરતાં પરિચયને પરિપકવ થવા દેવું જરૂરી છે. પરદેશ જવાને મેહ લગ્નની લાયકાત દ્વારા જ તૃપ્ત કરે એ ગ્ય
વાસતી મેદી નથી લાગતું.
‘તિસંઘ પત્રિકામાંથી સાભાર ઉધૃત. માલિક: શ્રી મુંબઈ ન યુવક સંપ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ—,
સુષ્યસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુખ–1.
Page #129
--------------------------------------------------------------------------
________________
Regd, No. M H, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
प्रबद्ध भवन
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણુ વર્ષ ૩૧ : અંક ૪
મુંબઇ, જુન ૧૬, ૧૯૬૯, સામવાર પરદેશ માટે શલિંગ ૧૫
તંત્રી
✩
“શિવરાત્રીના
તા. ૧૬-૩-૬૯ના પ્રબુદ્ધ જીવનમાં ‘શિવરાત્રિને આ મેળા’– એ મથાળા નીચે ‘સંદેશ ’ પત્રમાંથી એક લેખ ઉધૃત કરવામાં અવ્યા હતા અને તે લેખમાં, ભરૂચ જિલ્લામાં આવેલા સાગબારા તાલુકામાં આશરે ૨૦૦૦ ફીટની ઉંચાઈએ દેવમોગરા નામના ડુંગર ઉપર શિવરાત્રિના દિવસે આશરે ૧૦,૦૦૦ માણસાના મેળા જામે છે અને પાંડરા માતા સમક્ષ આશરે ૨૦૦૦ જેટલાં બકરાં અને 3000 જેટલાં મરઘા ધર્મના નામે વધેરાય છે- એ આખા કરુણ દષ્યનું વર્ણન કરવામાં આવ્યું હતું અને એ લેખ ઉપર મારી એક ટૂંકી નોંધ હતી. આ વાંચીને અમદાવાદથી આદિવાસી સંશોધન અને તાલીમકેન્દ્રના નિયામક શ્રી વિમલ શાહે તા. ૨૬-૫-૬૯ના રોજ લખેલા પત્રમાં તેમના દિલમાં પેદા થયેલું સંવેદન રજૂ કર્યું છે. શ્રી વિમલ શાહને હું ઘણા વર્ષથી તેમના સંશોધનપૂર્ણ પુસ્તક ‘વેલની તપાસ’ના કારણે જાણું છું,અને તે કારણે તેમના વિષે મને ઊંડો આદર છે અને તેથી તેમના આવા પત્રનું મારે મન ઘણું મહત્ત્વ છે. આમ છતાં તેમના પ્રસ્તુત સંવેદન સાથે હું મળતા થતા નથી. પ્રબુદ્ધ જીવન”ના વાચકોને ચિન્તનની થેાડી સામગ્રી મળશે એમ ધારીને તેમને એ પત્ર અને મારો ઉત્તર નીચે ક્રમસર પ્રગટ કરૂ છું. -પરમાણંદ
શ્રી વિમળભાઇ શાહના પત્ર
પરમાનંદ કુંવરજી કાપડિયા
આ મેળે....’” : એક ચર્ચા
અમદાવાદ, તા. ૨૬-૫-૧૯
મુ. પરમાનંદભાઈ,
તા. ૧૬-૩-૯૯ ના ‘પ્રબુદ્ધ જીવન’માં ‘શિવરાત્રિનો આ મેળા” એ નામના એક લેખ ‘સંદેશ' માંથી તમે તમારી નોંધ સાથે ઉતાર્યા છે. લેખના લેખકે અને તમે જૈન ધર્મના દૃઢ સંસ્કારને કારણે આ પ્રસંગ જોઈ વાંચી ભારે આઘાત અનુભવ્યો છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તમારી બંનેની આ પ્રકારની લાગણી મને તન સ્વાભાવિક લાગે છે. પરંતુ આ લાગણીના દબાણ નીચે લેખકે તેમના લેખમાં એવી કેટલીક વાતો લખી છે અને આદિવાસીઓ માટે એવાં કેટલાંક વિશેષણો વાપર્યા છે જે તે પ્રજાને અન્યાયકર્તા લાગે છે, અને તમારી નોંધ પણ એમાં સૂર પુરાવતી હોય એવું જણાય છે.
જે પ્રજાએ માંસાહારને પોતાના ખોરાકનો અગત્યના ભાગ ગણ્યો છે તે પ્રજાને માટે આ પ્રકારની ઉત્સવ ઉજવણી તદ્ન સ્વાભાવિક ન ગણાવી જોઈએ? આપણે માંસાહાર ન કરતા હોઈએ તેથી તે આપણને અસ્વાભાવિક લાગે તે સાચું, પણ જેને માટે માંસાહારના નિષેધ નથી તેને માટે તેમાં અસ્વાભાવિક જેવું શું છે? લેખકે પોતે જ સરખામણીમાં જણાવ્યું છે તેમ આપણા મંદિરોમાં નારીએળ કે અન્ય ખોરાકી પદાર્થો દેવને ધરાવી પછી તેના પ્રસાદ ઉપયોગમાં લેવાય છે તેવું જ આ પણ નથી? આપણા મંદિરોમાં ઉત્સવ પ્રસંગે
જે દશ્યો જોવા મળે છે તેનાથી આ દશ્ય કેવી રીતે જુદું પડે છે તે સમજવું બાકી રહે છે. ત્યાં પણ લોકો બાધા પુરી કરવા આવતા હોય છે, અને તેની પૂર્તિરૂપે દેવને ખોરાકી પદાર્થો ભેટરૂપે ધરાવતા હોય છે. ફેર માત્ર એટલો જ છે કે માંસાહાર કરનારા લોકો પશુનો ભાગ દેવને ધરાવે છે જ્યારે તેમાં ન માનનારા લોકો અન્ય ખોરાકી ચીજોના ભાગ ધરાવે છે. બેની માન્યતામાં કે વર્તનમાં આ સિવાય બીજો કોઈ ફરક નથી. તે પછી આદિવાસી લોકો અન્ય પ્રજા કરતાં વધારે અંધાદ્ધાળુ કે વધારે વહેમી કેમ ગણાય? અને તેમના આ પ્રકારના વર્તન માટે આપણે વિશેષ શરમ અનુભવવાનું શું કારણ? પશુનો વધ હજુ અત્યાર સુધી બીનઆદિવાસી એવી ઘણી હિંદુ જ્ઞાતિ)માં પ્રચલિત હતો અને હજુ આજે પણ કેટલીક જ્ઞાતિઓમાં પ્રચલિત છે. કલકત્તાના દુર્ગા મંદિરના પાડાવધ વિષે આપણે સૌ જાણીએ છીએ. આ સંદર્ભમાં જોઈએ તો આખો લેખ આદિવાસી પ્રજાને ભારે અન્યાય કરનારો જણાય છે. લેખક શ્વેતે બીનમાંસાહારી હોઈ તેમને આખા દધ્યે ભારે આઘાત પહોંચાડયા, અને એ આઘાતના દબાણ નીચે તેમણે આ લેખ લખી નાંખ્યો પણ તેમા તે સ્વસ્થતા ચૂકી ગયા છે, અને આખી પ્રજાને અન્યાય કરી બેઠા છે. આવા પ્રસંગોને ઘણી સ્વસ્થતાથી જોનારા તમે પણ આ પ્રસંગે બીનમાંસાહારી હોવાને કારણે તથા દૃઢ જૈન સંસ્કારોને કારણે તે લેખની નબળાઈ બતાવવાને બદલે તે લેખનું સમર્થન કરતાં જણાયા તેથી મને જે આશ્ચર્ય થયું તે વ્યકત કરવા પૂરતો આ પત્ર લખ્યો છે. આખી એક કરતું આપણે કંઈ લખતા પહેલાં વધારે સાવધાની રાખીએ એ મને આપણા અત્યારના સંજોગો જોતાં વધારે ઈચ્છનીય લાગે છે. તેમાં કંઈ અયોગ્ય હોય તો તે તરફ ધ્યાન ખેંચવા વિનંતિ છે
પ્રજાન અન્યાય
આ લખ્યા પછી એક બીજો મુદ્દો પણ ધ્યાનમાં આવે છે. બીનમાંસાહારી પ્રજાની જયાં બહુમતી હોય તેવા પ્રદેશામાં જાહેર પશુવધની મનાઈ કરવામાં આવે એની પાછળની ભૂમિકા સમજી શકાય છે. પરંતુ આ જે વિસ્તારનું વર્ણન કરવામાં આવ્યું છે તે તે આખા આદિવાસી વિસ્તાર છે, જ્યાં બીનમાંસાહારી લોકો શોધ્યા પણ જડે તેમ નથી. તેવા વિસ્તારોમાં જાહેર પશુવધને કારણે કોમી લાગણીઓ દુભાવવાનો સવાલ ઊભા થાય છે તે હું સમજી શકતો નથી. વિમલ શાહ
શ્રી પરમાનંદભાઇને પ્રત્યુત્તર પ્રિય વિમળભાઈ,
તમારો તા. ૨૬-૫-૬૯ નો પત્ર મળ્યો. ‘પ્રબુદ્ધ જીવન’ તમારી જેવા આટલી બધી ઝીણવટથી વાંચે છે તે જોઈને મને એક પ્રકારને
આનંદ થયો.
તા. ૧૬-૩-૬૯ ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલ ‘શિવરાત્રીના આ મેળા' એ મથાળાના લેખ ઉપર તમે જે કાંઈ લખ્યું તે વાંચ્યું. અને એ લેખ પણ હું ફરી જોઈ ગયો અને એમ છતાં મૂળ લેખમાં કે તે ઉપરની મારી નોંધમાં મને ખાસ વાંધાપડનું એવું કશું જણાયું નથી. આખા
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
st
લેખના ઝોક આદિવાસીઓ માંસાહારી છે તે કારણે તેમને કોઈ. રીતે ઉતારી પાડવાને નહિ પણ ધર્મના નામે તે શિવરાત્રીના રોજ બકરાં - મરઘાંની જે બેસુમાર કતલ કરી રહ્યા છે તેની ભયંકરતા અને તેમાં રહેલું જંગલીપણું જનસમાજના ધ્યાન ઉપર લાવવાના છે અને એમાં મૂળ લેખકે કે મેં કોઈ દોષ કર્યો હોય એમ મને લાગતું નથી. આપણે ત્યાં મંદિરોમાં નારીયેળ કે અન્ય ખાદ્ય પદાર્થો દેવને ધરાવીને પછી તેને પ્રસાદ ગણીને ઉપયોગમાં લેવાય છે એમાં અને આ દશ્યમાં કશે! ફરક નથી એમ તમે જણાવે છે એ મને કબૂલ નથી. દેવને આવા ખાદ્યપદાર્થો ધરવાનો કોઈ અર્થ છે કે નહિ તે જુદો પ્રશ્ન છે, પણ જે પાછળ કોઈ પ્રાણહરણ નથી, ક્રૂરતા નથી, મરઘાની કે બકરાની પ્રાણાન્તક ચીચીયારીએ નથી એવી ચીજો ધરવી અને જાણે કે નાનું કતલખાનું ઊભું કર્યું હોય એ રીતે પાંચ પાંચ હજારનાં માથાં વધેરીને ધરવા એ બેમાં કશો ફરક નથી એમ કેમ કહેવાય ?
તમે એમ કહેા છે કે તેઓ માંસાહારી છે તેથી પોતાના દેવદેવીઓ સમક્ષ પેાતાની ખારાકીની ચીજો ધરે એ સ્વાભાવિક છે. આ ન જ કહેવાય. આમ સ્વાભાવિક છે એથી યોગ્ય છે એમ કરવાથી ધર્મ થાય છે—આવી તેમની માન્યતા પાછળ કેવળ અજ્ઞાન છે, વહેમ છે અને આ આખી પ્રક્રિયાનું દષ્ય કોઈ પણ જોનારના દિલમાં ધૃણા પેદા કરે તેવું છે. ભગવાન બુદ્ધે યજ્ઞામાં બિલ આપવા માટે લઈ જવાતા ઘેટાના બચ્ચાને ઉપાડી લીધું અને આવા બલિદાનના વિરોધ કર્યો ત્યારે તેમના વિરોધ માંસાહાર સામે નહાતા, પણ ધર્મના નામે કરવામાં આવતી આવી હિંસા સામે હતા. તેમનું એમ કહેવું હતું કે તમે ખાવા માટે પશુને મારો તે હું સમજી શકું છું, પણ યજ્ઞનિમિત્તે પશુને મારવાથી ધર્મ થાય છે એ મારા સમજવામાં આવતું નથી. આજે આ પ્રકારના યજ્ઞા થવા લગભગ બંધ થયા છે. અનેક દેવદેવીઓ સમક્ષ અપાતાં પશુઓનાં બલિદાનો પણ કાયદાકાનૂનથી અથવા તો અંદર અંદરની સમજુતીથી બંધ થયા છે. એવી જ રીતે શિવરાત્રીના રોજ ધર્મના નામે ચાલતી આ બકરાં મરઘાંની સામૂહિક કતલ બંધ થવી ઘટે.
આમ સૂચવવામાં તેમનાં આનંદ - મનાર જનને હુ કોઈ અંશમાં ચૂંટવી લેવા માગતા નથી, પણ આવી કતલ કરવામાં દેવામાં ન આવે તે તેમને આનંદ જ ન મળે એમ માની લેવાને હું તૈયાર નથી. આનંદના બીજા અનેક પ્રકારો યોજી તેમ જ વિચારી શકાય છે. અલબત્ત, આ માટે માત્ર કાનૂની ઉપાયથી સંતાષ માની લેવા એ પૂરતું નથી. આ પ્રતિબંધના તેમની પાસે સ્વીકાર કરાવવા હોય તો તેમની પાસે જઈને, તેમની વચ્ચે વસીને તેમને સમજાવવું જોઈએ, તેમના દિલમાં સુષુપ્ત એવી કરુણાને જાગૃત કરવી જોઈએ.
તમારા પત્રના અન્તમાં તમે એવી દલીલ કરી છે કે જ્યાં આવા બીનમાંસાહારીઓની બહુમતી હોય ત્યાં જાહેર પશુવધની મનાઈ કરવી યોગ્ય છે પણ આ જે વિસ્તારનું વર્ણન કરવામાં આવ્યું છે તે તો આખો આદિવાસી વિસ્તાર છે અને તેએ તે સૌ કોઈ માંસાહારી છે. આના જવાબમાં જણાવવાનું કે આ વિસ્તાર આખરે ગુજરાતનો એક ભાગ છે અને ગુજરાતમાં બિનમાંસાહારીઓની બહુમતી છે તે આવા ગુજરાતમાં કોઈ પણ સ્થળે મહાશિવરાત્રી જેવા પવિત્ર દિવસે દેવીનાં મંદિર આગળ આટલા મોટા પાયાની કતલ ચાલ્યા કરે તે ચલાવી લેવાય જ નહિ.
તા. ૧૬-૬-૧૯
છતાં તમારા દિલમાં ધર્મના નામે ચાલતા ઢગલાબંધ પશુઓની આ કતલ સામે કોઈ દર્દી નથી એ મારા માટે આશ્ચર્યને વિષય છે.
આ બાબત અંગેનું મારું તીવ્ર સંવેદન મારા જૈન ઉછેરને આભારી છે એમ તમે જણાવા છે. એ જેને આભારી હોય તે અહિં પ્રસ્તુત નથી, પણ તેનાં મૂળમાં કરુણાવૃત્તિ-પ્રેરિત દિલનું દર્દ છે. ગાંધીજી સામે આ ઘટના આવી હોત તો તેમનું પણ આ જ પ્રકારનું ઉગ્ર સંવેદન હોત અને આલ્બર્ટ સ્વાઈત્ઝર સમક્ષ આ હિ સાતાંડવની વિગતો રજૂ કરવામાં આવી હોત. તે તેમના દિલના આવિષ્કાર પણ આવા જ ઉગ્ર હોત. આપણે બધાં લગભગ એક સંસ્કારમાં અને એક જ સભ્યતાની અસર નીચે ઉછર્યા છીએ, એમ
અહિં એ સ્પષ્ટ કર્યું કે આ આદિવાસીઓ અંગે કોઈ આકરો શબ્દ વપરાઈ ગયા હોય તે પણ તેમના વિષે મારા દિલમાં કરુણા સિવાય બીજો કોઈ ભાવ છે જ નહિ. તેમના માટે ‘જંગલી ' શબ્દ વાપર્યા હોય તો પણ તેમનું આ કાર્ય મને જંગલી જેવું લાગે છે માટે, પણ તેમની કોઈ અવમાનના કરવા માટે નહિ. તેમના દિલને કોઈ જીતી લે અને તેમાં કરુણાવૃત્તિને જાગૃત કરે તે ધર્મના નામે થતા આવા પશુવધથી તો તેઓ જરૂર અટકે એવી મારી શ્રદ્ધા છે, વસ્તુત: આવા કોઈ પુરુષાર્થનો અભાવ એ કારણે જ આ હિંસાનું ઘોર તાંડવ આજ સુધી ચાલી રહ્યું છે.
એટલા
સ્નેહાંકિત પરમાનંદ
તા. કે. આ પત્ર પૂરો કરૂ તે પહેલાં ગામડાના લોકોમાં—ખાસ કરીને આદિવાસીઓમાં મોટા ભાગે પ્રચલિત એવી એક પ્રથાનું સ્મરણ થાય છે. આ લોકો કોઈ પણ ગામના ચોગાનમાં અવારનવાર એકઠા થાય છે અને કુકડા વચ્ચે યોજવામાં આવેલી લડાઈ માણતા હાય છે. આ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કુકડાઆના નહાર સાથે લેાઢાની ધારદાર સાયો બાંધવામાં આવે છે અને પછી તેમને સામસામા લડતા કરવામાં આવે છે. સાંભળવા મુજબ ઘણીવાર આ કુકડાઓને મસ્ત બનાવવા માટે દારૂ પણ પાવામાં આવે છે. કુકડા સામસામા લડે છે અને એકમેકને લાહી લુહાણ કરી નાખે છે અને એકઠા થયેલા લોકો આ બધું માજથી માણે છે. તમે કહેશે કે એમાં શું ખોટું છે? ભલેને કુકડા લડે અને મરે પણ લોકોને આથી આનંદ મળે છે તે તેમાં શું વાંધા છે? મને લાગે છે કે પ્રાણીઓને રીબાતા જોવામાં આનંદ અનુભવવા એ જંગલીપણાની નિશાની છે અને તેથી આવી કુકડાબાજીની અટકાયત કાનૂનથી તેમ જ સમજાવટથી થવી જોઈએ. આવી જ રીતે સુધરેલા ગણાતા લોકોમાં જાનવરોની સાઠમારી યોજાય છે અને જનતા આવી સાઠમારીને માજથી માણે છે. માનવતા એટલે જીવા પ્રત્યે દયા અને કરુણા હોય તો આવી વૃત્તિ મારી સમજણ મુજબ માનવતાની વિરોધી છે.
આવી જ રીતે સ્પેનમાં વર્ષોથી ચાલતી આવેલી આખલાએની સાઠમારી છે. આ રમતમાં આખલા-આખલાને લડાવવામાં આવે છે અથવા તો અલમસ્ત આખલાને તેનો પાલક જે માતેદાર’ કહેવાય છેતે એક જાડી ચાદરના આવરણ નીચે છરાના ઘા ઉપર ઘા મારીને તેને વીંધી નાખે છે અને આખરે લોહીલુહાણ થઈને જમીન ઉપર ભાંગી પડે છે. આ જોવા હજારો માણસા દેશ પરદેશથી સ્પેન આવે છે અને સ્પેનની સરકારને તેની લાખા રૂપિયાની આવક થાય છે. આ તા સુધરેલા કહેવાતા લોકોના આનંદમેળો છે. આમ છતાં આ ઉજવણીને કેવળ જંગલી સિવાય બીજા કયા વિશેષણથી વર્ણવી શકાય? અલબત્ત મરઘાના દ્વ દ્વયુદ્ધમાં કે આખલાની ઉપર જણાવેલી સાઠમારીમાં ધર્મના નામના ઉપયોગ કરવામાં આવતા નથી, પણ એમાં કોઈ શક નથી કે આ બધી પ્રક્રિયા પાછળ માણસમાં રહેલા પશુ જ નગ્નાકારે બહાર આવે છે અને માનવતાને કલંકિત બનાવે છે. શું આવી ગતિવિધિના આપણે વિરોધ કરવા ન જોઈએ? તે અટકાવવા માટે આપણે સૂર ઉઠાવવા ન જોઈએ? અને એ રીતે જો તેઓ આનંદ માણતા હોય તો ભલેને તેઓ એ રીતે આનંદ માણે એમ વિચારીને તથા કહીને આ બધા સામે માત્ર સ્થિતપ્રજ્ઞના પરમાનંદ ભાવ ધારણ કરવા જોઈએ ?
વિષયસૂચિ
શિવરાત્રીના આ મેળા–એક ચર્ચા ગાંધીજી અને રાષ્ટ્રીય એકતા રવિન્દ્ર સરોવર ઘટના : એક આંખા દેખા હાલ. સંતપ્રેમી તુકારામ
સમાજ સાપેક્ષ ધર્મ વિચાર
પરમાનંદ
નાથ હૈ
પૃષ્ઠ
૩૫
૩૭
૩૯
વિશ્વના વિકે વિમલા ઠકાર
૩૯
પરમાનંદ
४०
એક સુવર્ણ વિચાર
ડૉ. ઝાકિરહુસેન ૪૧ આચાર્ય રજનીશજીની કામમાંથી રામની યાત્રા ઈશ્વર પેટલીકર ૪૩
Page #131
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૬૯
પ્રબુદ્ધ જીવન
હા
>>
ગાંધીજી અને રાષ્ટ્રીય એકતા
રહેશ. .
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાયેલી વસન્ત વ્યાખ્યાનમાળાના બીજા દિવસે તા. ૯-૪-૬૯ ના રોજ સંસદસભ્ય શ્રી નાથ પૈએ આપેલ વ્યાખ્યાનની નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી) "He is the one Luminous
જગાએ દેશી માલિકો જોઈતા નહોતા. તેમને તો ભારત ભયમુકત, Creator of all, Mahatma
સમાનતાયુકત જોઈતું હતું. એવું સવરાજ હજી નથી આવ્યું. બ્રિટિશAlways in the hearts of people enshrined;
રાજનો અંત એ તો લડતને જ એક ભાગ હતો. Revealed through Love, Intuition and thoughts;
ગાંધીજીને દેશની જે એકતા જોઈતી હતી, તે બહારની એકતા Whoever knowest him Immortal becomes."
નહોતી જોઈતી, બળથી લાદેલી એકતાની વાત નહોતી; તેમને તે મહાત્મા ગાંધીને જ્યારે સાબરમતી આશ્રમમાં રાગેર મળવા
હાર્દિક એકતા જોઈતી હતી; કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશ એક ગયા હતા ત્યારે ઉપનિષદની ઉપરની ઋચાઓ ટાંકી તેમણે ગાંધીજીને ‘મહાત્મા’ તરીકે ઓળખાવ્યા હતા.
બનેલ જોઈતો હતો. ગાંધીજીનું આ વર્ણન જ યથાર્થ વર્ણન છે, કારણ કે કવિ
પરંતુ આઝાદીની સાથે જ દેશનો એક ભાગ અલગ થઈ કુલગુરુ ટાગોરે આ કહ્યા પછી એક અજોડ ચમત્કાર સર્જયો અને
ગયો. તેમના ભાગે પ્રેમની નદીઓ ને બદલે લોહીની નદીઓ જોવાનું ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ જગતે જોયું કે જગતની એક
આવ્યું. કારણ કે કેટલાકને સત્વર સત્તાનાં સૂત્રો સંભાળવાં હતાં. પ્રભાવશાળી સત્તાને શાંતિપૂર્વક અસ્ત થયો. આમ મહાત્માજીએ
તેમને ગમે તેટલું નાનું રાજ મળે તોય તે ચાલે તેમ હતું. ગાંધીજીના ભારતીઓની પેઢી–દર–પેઢીની મહત્વાકાંક્ષા પૂરી કરી. ભારતીયોને આત્મા રડી ઊઠયો. તેમણે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ર્ડો. રાધાવહીવટમાં સ્થાન મળે, ભારતીઓને ઊંચા અધિકારો મળે, ભારતીય
કૃષ્ણન સમક્ષ તે વખતે કહ્યું હતું કે, “મેં કદિયે માતૃભૂમિની એકતા પ્રમુખ બની શકે એવી આકાંક્ષાને તેમણે માર્ગ આપ્યો.
તોડવાની વાત નથી કબૂલી.” આ ભાગલાથી તેમને કેટલી વેદના
થઈ હશે તેની તો કલ્પના જ કરવી રહી. આમ છતાં ય ગાંધીજીએ પોતે તો તેમાંનું કશું જ ન સ્વીકાર્યું. તેઓ તો સત્તાથી દૂર રહ્યા હતા. ઉત્સવઘેલાં લોકોથી દૂર દૂર તેઓ
એટલે જ તેઓ આઝાદીની ઉજવણીથી દૂર રહ્યા. તેઓ કલકત્તાની શેરીઓમાં ઘવાયેલી માનવતાના ઘા પર શાંત્વનને ચંદન
કલકત્તા, લાહોર, અમૃતસરનાં પીડિતની સેવામાં લાગી ગયા. લેપ કરી રહ્યા હતા. આવું ઉમદા, યાદગાર દષ્ય જગતભરમાં અજોડ
આપણે સૌ આજે એકતા માટે મથીએ છીએ. ગાંધીજીએ છે. એમાં જ તે ટાગેરે કહેલ તે ઉપનિષદની ઋચાનું યથાર્થ દર્શન જે જીવનના ભોગે ન મેળવી તે એકતા શું આપણે શ્રીનગર કે થાય છે. ૧૫ મી ઓગસ્ટની સત્તાની ફેરબદલી કદાચ લોકો ભૂલી ઊટીની રાષ્ટ્રીય એકતા સમિતિની બેઠકોથી જે મેળવી શકીશું? ખરી જશે, પણ તેમણે કરેલું આ માનવતાનું કાર્ય જગતને હંમેશ યાદ એકતા તે લોકોના હૈયામાંથી જ મળશે. તેને માટે ઘણી વધુ
દિલપૂર્વકની મહેનતની જરૂર છે. ગાંધીજીના જીવનમાં પાંચ મહાન એપણાએ હતી : સર્વપ્રથમ અસ્પૃશ્યતા માટે તેમણે કેટલી મથામણ કરી? તેમણે કેટલું કહ્યું, તેઓ ઈચ્છતા હતા કે માનવીને સંપૂર્ણ વિકાસ થાય. માનવીના
આજીજી કરી, તેમણે કહ્યું ‘કાળો હોવાને લઈને મને ટ્રેનમાંથી (દક્ષિણ
આફ્રિકામાં) કાઢી મૂયો હતો, જ્યારે મારી માતૃભૂમિમાં જ આવી સ્વત્વમાંથી જ એક એવો નવો માનવી પેદા થાય કે જે ભય થકી
રીતે અનેકોને કાઢી મૂકવામાં આવે છે.’ ‘અને અસ્પૃશ્યતાનિવામુકત હોય, લોભથી પર હોય અને ધિક્કારથી વિમુખ હોય.
રણાની પાછળ તેમણે પોતાની જાત ખર્ચી નાંખી. આ જ એષણાએ તેમને બળ અને પ્રેરણા આપી હતી. તેમણે
છતાં.. હજી હમણાંની જ વાત છે. આપણા દેશમાં જ મધ્યઆ કાર્ય માટે પોતાની માતૃભૂમિનું મર્યાદિત ક્ષેત્ર સ્વીકાર્યું. ભારતને પ્રદેશમાં એક હરિજન યુવાનને એટલા માટે ઠાર કરવામાં આવ્યો કાર્યક્ષેત્ર તરીકે સ્વીકારતાં ગાંધીજીએ કહ્યું હતું કે,
કે તેણે સવર્ણોની સામે ઊંચું માથું કર્યું હતું, તેની કોને શરમ છે?
બંધારણમાં આપણે અસ્પૃશ્યતા દૂર કરવાને આદેશ આપ્યા છે, "I am weded to India, because I believe absolutely
મોઢેથી તેમ કહ્યા કરીએ છીએ, છતાં યે લાખે - કડો હરિજને that she has a mission for the world."
અસ્પૃશ્યતામાં સડી રહ્યાં છે. આવા માહેન ઉદ્દેશને લીધે તેમની બીજી એષણા હતી ભારતની
ગાંધીજીની જયંતીથી શું થાય? આ બધું જવું જોઈએ. રાજમુકિતની, ત્રીજી ભારતની એકતા માટેની. એવી એકતા જેમાં બધા જ મતભેદો દૂર થયા હોય, જન્મના, ભાષાના, ધર્મના, જ્ઞાતિના ભેદો
કીય જ નહીં પણ બીજાં બંધને પણ જવાં જોઈએજો આપણે ગાંધીદૂર કરવા તેઓ મધ્યા. તેઓ માનતા હતા કે જ્યાં સુધી આવો જીની કલ્પનાના સ્વરાજનું ચિત્ર પૂરું કરવું હોય તો. સમભાવી ભારતીય નહીં જન્મે ત્યાં સુધી નવો માનવી નહીં જન્મે. - ગાંધીજીનું જીવન એક ગ્રીક કરુણાન્તિકા (ટૂંજડી) સમું કરુતેમને તે ભારતીયને કેવળ બ્રિટિશ રાજયમાંથી જ મુકત નહોતે કરવો.
ણતા, વીરતા ને નિષ્ફળતાથી ભરપૂર રહ્યું છે. તેઓ તે ઈચ્છતા હતા કે રૂઢિઓ, વહેમ ને જૂની માન્યતાઓની રચુંગાલમાંથી એ મુકત થઈને પેલી ઉપનષિદ્વી ઋચાઓની જેવો
પ્રેમીથીમસ નામના વૈજ્ઞાનિકને ગ્રીક લોકોએ તેમના ભગવાન ઊંચો મહામાનવ બને. એટલે જ તેમણે એક પછી એક પિતાની સૂર્ય પાસેથી તેજ અને આગ લઈ આવવા માટે બળપૂર્વક બળએષણાઓ પ્રકટ કરવા માંડી. તેમની ચોથી એષણા હતી અસ્પૃશ્યતા- બળતા ખડકો સાથે બાંધ્યો હતો અને તેના માંસને ગીધડાંઓ પાસે નિવારણની. અને પાંચમી ને છેલ્લી એષણા હતી ભારતમાંથી અસ
ચૂંથાવ્યું હતું. છતાં યે એ વૈજ્ઞાનિક તેજ અને ઉષ્ણતાના પિતાના માનતા, અન્યાય, શેષણ અને દારિદ્રય દૂર થાય તેની.
સિદ્ધાંતો બદલવા તૈયાર નહોતો થયો. ગાંધજીમાં આદર્શોની આવી ઉમદાવૃત્તિ (Nobility) હતી. તેમનામાં વીરતા હતી. તેમને જીવનમાં ઘણી નિષ્ફળતા મળી,
ગાંધીજીએ ઈશ્કેલી સમાનતા આજે કયાંય જોવા મળે છે? પણ એ ય મહાન હતી, ઈતિહાસ કહે છે કે એક જણ ડાહ્યો થવા
તેમનાં સ્વપ્ન, તેમની વીરતા ભૂલાઈ ગઈ છે. વિધિની એ એક ગયો ને ઝેર પીવું પડયું. બીજો એક જણ પિતાને પ્રભુના પુત્ર તરીકે વિચિત્રતા છે કે ગાંધીજીની માતૃભૂમિમાં જ તેમની વાતની ઉપેક્ષા ઓળખાવવા ગયા અને શૂળીએ ચડવું પડ્યું; જયારે એક જણનો હત્યારાની ગળીએ જીવ લીધે. તેઓ બધા જ તેમના હેતુઓમાં
થઈ રહી છે, મૂળ વાત ભૂલી જવામાં આવે છે. કેવળ જેની નવી તાત્કાલિક નિષ્ફળ ગયા હતા, પણ તેમની નિષ્ફળતાઓ ભવ્ય
પેઢી ઠેકડી કરે છે તે દારૂબંધી અને બ્રહ્મચર્ય જેવા ઔપચારિક કાર્યહતી. તેમાં જ માનવતાને આશાનું કિરણ દેખાયું.
ક્રમે જ યુવાને આગળ ધરવામાં આવે છે. આમ નવી પેઢી સમક્ષ સોક્રેટીસ, ક્રાઈસ્ટ અને ગાંધીજીની આ કેવી ભવ્ય નિષ્ફળ- આવા મહાન કાંતિકારીનું એક વિકૃત ચિત્ર રજૂ કરવામાં આવી તાઓ હતી? તેમાં જ સફળતા છુપાયેલી હતી.
રહ્યું છે. ભારતને સ્વરાજ મળે એવી ગાંધીજીની એષણા જરૂર પૂરી પંજીમમાં –ગોવામાં કેટલાક ડાહ્યા માણસોએ ઠરાવ્યું કે ગાંધીથઈ. પણ ગાંધીજીને હેતુ સર્યો નહીં. તેમને ગેર માલિકોની શતાબ્દીના વર્ષથી આઠ વર્ષમાં દેશમાં દારૂબંધી લાવવી ! આઝાદી
Page #132
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રભુ જીવન
પછી કે હજી આઠ વર્ષ સુધી રાહ જોવાની રહી ? આમ કહીને તેમણે ગાંધીજીને દારૂબંધીના દેવતા બનાવ્યા! પણ એ ગાંધીજીનું સાચું ચિત્ર નથી.
હું અન્યાયના હાડોહાડ વિરોધી છું. જ્યાં જ્યાં અન્યાય જોઉં છું ત્યાં હું પડકાર કરું છું. અને ગાંધીજીનું અન્યાય સામે લડનું ચિત્ર જ વધુ આકર્ષક ને પ્રેરક લાગે છે. સમગ્ર દુનિયાના યુવાનોને પ્રેરણા આપે એવી વીરતાભરી ગાંધીજીની લડત હતી. તેઓ જેવા હતા તેવા જ દુનિયાની સામે રજૂ કરો. પ્રત્યેક અન્યાયની સામે અણથક, અણનમ, અને અડગ લડત આપનાર ગાંધીજીનું ચિત્ર જગતના યુવાનો માટે ‘ચે ન્યુએરા' (Che Guera) કરતાંયે વધુ આકર્ષક નીવડશે. આ ચે વ્યુએરાનું આજે યુરોપના યુવાન પર ઘણું આકર્ષણ છે. કાક્સ્ટ્રાના એક સેનાપતિ ચે ગ્યુએરા લેટીન અમેરિકાનાં જંગલામાં લડતા લડતા મરણ પામ્યો. તેનું વીરતાભર્યું ચિત્ર એવી સરસ રીતે રજૂ કરવામાં આવ્યું હતું કે તેના મૃત્યુના સમાચારે અનેક યુવક-યુવતીઓને રડાવ્યાં હતાં. અને હજીયે તેને યાદ કરીને રહે છે.
ગાંધીજી વિષે ભારતમાં ઘણું કહેવાય છે, ઘણુ' ઓછું સમજાય છે અને ઓછામાં ઓછું પળાય છે. કદાચ આ ભારતની વિશેષતા છે. આપણે નેતાઓની પૂજા કરીએ છીએ. આપણે ઉપર ઉપરથી જ બધી વાતા વિચારીએ છીએ.
એ દુ:ખની વાત છે કે કેટલાક લોકોએ લોકોને નિર્વીર્ય બનાવ્યાને તેમની અહિંસા પર આરોપ મૂકયા છે. આ કેવા ભયંકર આરોપ છે? આપણા દેશને રામમાહન રોય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, વિવેકાનંદ, લાકમાન્ય, અરવિદ બધાયે જાગૃત કર્યો. પણ ગાંધીજીએ તે દેશને ખૂણે ખૂણે ઘેર ઘેર જઈને મુકિતમંત્ર ફરૂકયો, ગાંધીજીએ વાસ્તવમાં એક ભારતના પાયો નાંખ્યો.
આજે તો કોઈ મોટો બનાવ બને છે, કર્યાંય ગોળીબાર થાય, ફાના થાય ત્યારે દેશના મેટા નેતાઓ મળે છે અને ઠરાવા પસાર કરે છે અને પછી વાત ભૂલી જાય છે. એવી એકતા આપણે નથી જોઈતી.
ગાંધીજીમાં સિંહની વીરતા હતી, કદાચ કાઠિયાવાડમાં સિંહથી નજીક રહીને તેમનામાં એ આવી હશે. વાતાવરણ પણ અસર કરે છે. ભારતમાં ૧૯૨૦ના ઓગસ્ટમાં તેમણે આ શબ્દોમાં તેમની અહિંસાની રજૂઆત કરી હતી:
"I would risk violence a thousand times rather than emasculation of the race. I would rather have India resort to arms to defend her honour than that she should die in a cowardice manner or remain a helpless victim to her dishonour."
આમ ગાંધીજીએ કહ્યું હતું કે અહિંસાથી સામને! ન થાય તો હિંસાથી લડો, પણ રણમાંથી ભાગા નહીં. નેફામાં આપણે નબળાઈ દેખાડી, અને કેટલાકો આપણી નબળાઈના ઢાંકણ તરીકે અહિંસાના ઉપયોગ કરે છે. ગાંધીજીએ તે વીરની અહિંસા ઉપદેશી હતી. જે ઉપરના ટાંચણથી સિદ્ધ થાય છે.
મને તે એમ થાય છે કે બંધારણને વફાદાર રહેવાના સાળંદ લેવાને બદલે બધા જ પ્રધાનો ને સંસદસભ્યોએ આ જાહેરાતને જ વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આ પંકિતએમાં રાજધર્મ છે એમ ગાંધીજીએ કહ્યું હતું.
આજે ચારેબાજુ સંકટના ભય છે, દેશનું શું થશે તેની ખબર નથી. આ દેશ બચશે? તેનું સાર્વભૌમત્વ અખંડ રહેશે? એક રાષ્ટ્ર રહેશે ? મુકત પ્રજાના દેશ આ દેશ રહેશે ? આ બધી વાતાની શંકા છે. દરેક વાતનો ભય છે. ખુદ લોકશાહી જોખમમાં છે. ભેાપાળ, લખનૌ, પટના ને ચંડીગઢમાં લોકશાહીને નામે શું થઈ રહ્યું છે? જ્ઞાતિને નામે, ધર્મને નામે, ભાષાને નામે ભયાનક તોફાનો ઠેર ઠેર થઈ રહ્યાં છે. ગાંધીજી કહેતા કે ભારત કોઈ પણ સત્તાજૂથથી નહીં દોરવાય. પણ ભારતના સરસેનાપતિની નિયુકિતમાં સુદ્ધાં એક સત્તાએ રસ
તા. ૧૬-૬-૬૯
લીધા હતા, જો કે તે પોતાની પસંદગીની વ્યકિતની નિમણૂકમાં સફળ ન રહી.
૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઑગસ્ટે લશ્કરી પરેડ થાય છે. લાલ કિલ્લા પરથી ધ્વજવંદન વેળા આપણે તટસ્થ નીતિની મોટી મોટી જાહેરાતો કરીએ છીએ. પણ વખત આવ્યે ભારતના અવાજ જાણે ગુંગળાતો હોય તેમ લાગે છે. નાના દેશ પર મોટા દેશનું આક્રમણ થાય, છતાં મેં તેને આપણે નિષેધ નથી કરી શકતા. ઝેકોસ્લાવેકિયા પર રશિયાએ નિર્લજજ આક્રમણ કર્યું ત્યારે આપણે વિરોધ ન કરી શકયા.
આજે યે ૩૩ ટકા જેટલાં ગામાને પાણીની નિશ્ચિત વ્યવસ્થા નથી. આઝાદી મળ્યાને ૨૦ વર્ષ પછીયે આ હાલત છે. ગાળેલા પાણીની વાત નથી કરતા, સાદું પાણીયે નથી મળતું. આવી નાની નાની બાબતા દેશને પરેશાન કરી રહી છે. દેશની મુકિત, તેની એકતા ને તેનું સાર્વભૌમત્વ ખતરામાં છે. તે ઉગારી શકે એવા કોઈ નવા મહાત્મા અત્યારે તો જણાતા નથી.
સત્તાશીલ નેતાઓને દેશની પડી નથી. ૧૯૭૨ પછી દેશનું શું થશે તેના કરતાં તેમનું શું થશે તેની તેમને ફિકર છે.
ગાંધીજીનું જીવન ને અંત ગ્રીક કરુણાંતિકાને બરાબર મળતાં આવે છે. તેઓ જીવનભર પ્રેમ, સમભાવ ને કરુણાના ઉપદેશ દેતા રહ્યા, છતાં તેઓ ધિક્કારનો ભોગ બન્યા,
ઈતિહાસને પાને તે ગાંધીજીનું નામ અમર રહેશે. લાંબી જીવનયાત્રામાં માનવી જ્યારે થાકશે કે ભૂલ કરશે અને જ્યારે અણખેડયા સાગરો ખેડવા તે બહાર પડશે ત્યારે ગાંધીજી તેને માટે આશાની દીવાદાંડી બની રહેશે.
આજે ચારેકોર અંધારું ને નિરાશા જણાય છે. ત્યારે તેમનામાંથી પ્રેરણા લઈએ. તેમને તે નાનામાં નાના માનવીને હિમાલયથી યે ઊંચા બનાવવા હતા. તેમણે આજે આપણાં માથાં ઊંચાં કર્યા છે. તેમનામાંથી પ્રેરણા લા. આપણે દેશના પડકારોને પહોંચી વળીશું.
નાથ હૈ
પૂરવણી
(વ્યાખ્યાન પૂરું થયા બાદ નીચે મુજબ સવાલ-જવાબ થયા હતા.) સવાલ : પ્રદેશવાદ અંગે તમે શું ધારો છે?
જવાબ : ભારતમાં જે જન્મ્યા હોય તેને આ દેશ છે. આ વાતનો પ્રચાર કરો. અધૂરી રાષ્ટ્રીય ક્રાંતિ ( ઈનકમ્પ્લીટ નૅશનલ રેવાલ્યુશન ) પૂરી કરવી છે. અધૂરી સામાજિક ક્રાંતિ ( ઈનકમ્પ્લીટ સોશ્યલ રેવોલ્યુશન ) પૂરી કરવી છે. મને એ વાતની ખબર છે કે ચીનાએ ૭૦ કરોડ છે, પાકિસ્તાની સાડા બાર કરોડ છે, પણ ભારતીઓ કેટલા છે તેની મને ખબર નથી. હા, મહારાષ્ટ્રીયન કેટલા છે તે હું જાણું છું, ગુજરાતીઓ કેટલા છે તેની ખબર છે, કન્નડ ને પંજાબીની ખબર છે, પણ આ બધું જવું જોઈએ. જે ભારતમાં જન્મ્યા હોય તે ભારતના જ છે – તેમ જ બનવું જોઈએ. તેને માટે કામ કરીએ તો જ નવું ભારત બનશે. દિલ્હીમાં કે લાલકિલ્લામાં તે નથી બનવાનું. આપણા મકાનમાંથી જ તે બની શકે. મીઝે ને નાગ લોકો પણ મારા દેશના જ નાગરિકો છે. તેમને બેયોનેટોથી દેશભકતો ન બનાવી શકાય. પ્રેમથી જ વિશ્વાસ જીતવા જોઈએ. ભૂતકાળ ભૂલા એમ ગાંધીજી કહેતા હતા.
આ કોઈ પાર્ટી કે વ્યકિતનું નહીં, સૌકોઈનું કામ છે. સવાલ : તમે ભાષાવાર રાજ્યો દૂર કરાવવા મથશા?
4
જવાબ : હું ભાષાવાર રાજ્યામાં માનું છું. એવાં રાજ્ય કે જેઓ બધાં મળીને એક ભારતનું સર્જન કરતાં હોય. ગાંધીજીઅ એવાં જ ભાષાવાદ રાજ્યો કર્યાં હતાં. માતૃભાષા પ્રત્યેનો પ્રેમ એટલે બીજી ભાષાને દ્વેષ નહીં. એ રીતે જોઉં તો હું મરાઠો છું પણ ૧/૧૬ ભાગના, એવી જ રીતે ૧/૧૬ સિંધી છું, ૧/૧૬ ગુજરાતી છું. એમ ૧૬ ભાગ મળીને હું સંપૂર્ણપણે ભારતીય છું. મને જ્ઞાનેશ્વરી ગમે છે, પુરંદરદાસ પણ ગમે છે. બધાના મને ગર્વ છે. ભારતના ભાષાવાદના અન્યાયો દૂર કરવાની જરૂર છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
રવીન્દ્ર સરવર ઘટના: એક આંખા દેખા હાલ
(રવીન્દ્ર સરોવર ઘટના વિષે જાતજાતની વાતો ચાલે છે અને તેનાં અલ્પાકિત અને અતિશ્યોકિતભર્યા ચિત્રો રજુ થાય છે એ પરિસ્થિતિમાં નીચેના લેખ નજરે જોનારને લખેલા હોઈને પ્રસ્તુત ઘટના અંગે વિશ્વસનીય સમાચાર પુરા પાડે છે. પરમાનંદ )
લાગ્યા. એક તરુણ છેકરી આવીને મને વળગી. હું વધુ ગભરાયો. તે વ્યાકુળ હતી. મદદ માટે યાચના કરતી હતી. પણ હું મારો જ જીવ બચાવવામાં પડયો હતો. વળી, કોઈ માણસ કોઈ છોકરીને લઈને જતા દેખાય તો તેના પર ગુંડા તૂટી પડતા.
ભાગંભાગા થઈ પડી. ભાગતાં ભાગતાં કોઈ સરોવરમાં પડયા. ધરતીકંપ થાય અને જેમ દરેક પોતપોતાને જીવ બચાવવા ભાગે તેમ બધા ભાગવા માંડયા. અંધારું ઘેર થઈ ગયું. ખુરશીના ઢગના ઢગ આંખ સામે બળી રહ્યા છે. ક્રેકર્સ એક પછી એક ફ્રૂટી રહ્યા છે. એક નવું જોડું ગમે તેમ જીવ બચાવી એક બાજુ જાય છે. એક સ્ત્રીને કેટલાક ખભે નાખીને લઈ જાય છે. છેકરીને ગુંડાઓએ પછાડી. સામેનું દ્રશ્ય જોવું અસહ્ય બની ગયું.
લા, ૬-૬-૧૯
રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ એ દક્ષિણ કલકત્તામાં આવેલ એક ભવ્ય સ્ટેડિયમ છે. પાસે જ રવીન્દ્ર સરોવર પાણીથી છલાછલ છે. ૬ એપ્રિલે હું તેમ જ મારા મિત્ર શ્રી શૈલેશ દાસ, બંને દસ રૂપિયાવાળી ખુરશી ઉપર જઈને બેઠા. અમારી સામે ૨૦ રૂપિયાની ટિકિટવાળી ખુરશીની હાર હતી. આગલી ત્રણ-ચાર હાર સિવાય બાકીની બધી ખાલી જ હતી. અમારી આસપાસ ઘણી સ્ત્રીઓ, તરુણ છોકરી, છોકરાઓ અને સગૃહસ્થો બેઠાં હતાં. રાત આખી સંગીત કાર્યક્રમ ચાલવાના હતા. શરૂ થવાનો હતો સાડાછ વાગે, પણ થયો એક કલાક મેડો.
અડધા કલાક પછી ૧૦ રૂપિયાની ટિકિટવાળા પેાતાની જગ્યા છેડી ૨૦ રૂપિયાની હારમાં જઈને બેસવાના પ્રયત્ન કરવા લાગ્યા. જે તે પોતપોતાની ખુરશી ઉપાડીને આગળ જવાનો પ્રયત્ન કરતા હતા. અમે પણ! થોડીવારમાં જોયું તો અમે એકદમ મંચની લગોલગ જઇને બેઠેલા, પણ આમ કરતાં કરતાં બધાં સગાં તેમ જ મિત્રે એકબીજાથી છૂટાં પડી ગયાં. કોઈ છોકરીના બાપ અહીં, તો તે છેકરી ૧૫ ફુટ દૂર અને તેની બહેન ૨૦–૨૫ ફ્રૂટ દૂર! આવી સ્થિતિ થઈ. તેય બને તેટલી નજીકથી સાંભળવાની ને જોવાની લાલચે કોઈ ચસકર્યું નહીં. મારો મિત્ર પાંચ ફ ટ ઉપર બેઠેલા દેખાયા.
આ બધી ગરબડને લીધે લાઉડ સ્પીકરમાં શું ચાલતું'તું તે કાંઈ જ સંભળાય નહીં! મંચની પાછળ એક ત્રણ માળનું મકાન હતું. ત્યાં પુષ્કળ માણસા ચઢયા. સ્વયંસેવકો નકામા થયાં. લાઉડ સ્પીકર બરાબર ચાલતાં નહોતાં. તેથી લાકોએ બૂમાબૂમ શરૂ કરી. વ્યવસ્થાપકો આશ્વાસન દેતા રહ્યા, ‘અમે અડધા કલાકમાં બધી સગવડ કરીએ છીએ. '
સ્ટેડિયમની બહાર હજારો લોકો કે હજારો ગુંડા ભેળા થયેલા. એમણે બહાર જ ઉત્પાત શરૂ કર્યો. એમણે બહાર લાઉડ સ્પીકર મૂકાય એવી માગણી કરી. એમને ય વ્યવસ્થાપકો પાસેથી આશ્વાસન મળ્યું. આઠ વાગ્યા ને ઉપર વીસ મિનિટ થઈ, અને ટિકિટ વગરનાં ટોળાં ને ટોળાં બહારથી અંદર આવવાં લાગ્યાં. પોલીસે અશ્રુવાયુ છેડયો. તે અમારીયે આંખમાં ગયા અને રૂમાલ વડે આંખા લૂછવાનું શરૂ થયું.
તો મેં અંદર લોકો ચૂપ જ. બહાર ગુંડાગીરી ખૂબ જ વધી. પોલીસે લાઠીમાર કર્યો. ગોળીબાર શરૂ કર્યા. ચાર રાઉન્ડ છેાડયા. ગાળીબારમાં ત્રણ મરાયા. ધાંધલ વી. ટિકિટ વગરના મંચની સામે જઈને ઊભા રહ્યા. અમે પૈસા ખર્ચે લા છતાં અમને બરાબર દેખાતું નહતું. પછી તેા ખુરશીના હાથા તોડી મંચ ઉપર ફેંકવાનું શરૂ થયું. એક કલાક થયા તાયે માઈકનું ઠેકાણું ન પડયું. પરિણામે ચારે કોર ધાંધલ જ ધાંધલ ! દસ-સાડા દસ સુધી આવું ચાલ્યું. પણ સાડા દસ પછી પથરા અને ખુરશીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. કેટલાકની ખુરશી મંચ સુધી જવાને બદલે નીચે બીજા કોઈ ઉપર પડી અને તે ત્યાં જ બેભાન થઈને પડયો. લોકોમાં જાણે ખુરશી-ફેંકની હરીફાઈ ચાલી હતી.
અને હવે લગભગ પાણાઅગિયારે ગુંડાઓને ગુંડાગીરી કરવાનો ખરો મોકો મળ્યો. માઈકની લાઈન કપાઈ. લાઉડ સ્પીકર બંધ. મંચ ઉપર પથરા ને ખુરશીના ઢગ જામ્યા. એક પછી એક બત્તી બુઝાવા લાગી. બધા લોકો અહીં – તહીં ભાગવા લાગ્યા. એટલામાં અમારી નજીક જ એક બા ફ્ળ ‘ ફટ્ટામા ss ’ ફ્ ્ યા. દસ ફ્ ટ ઉપર જ બીજો ! અમે બંને મિત્રા જુદી જુદી બાજુ છૂટા પડી ગયા. હું ખૂબ જ ગભરાયો. અંદર ફકત રવાના દયનીય સૂર કાને પડવા
હું અગિયાર ને વીસ સુધી અંદર હતો. ગમે તેમ મારગ શોધી બહાર મુખ્ય દરવાજે આવ્યો. બહારના મેદાનમાં મિલિટરી ને પેાલીસ નિષ્ક્રીય બનીને પડી હતી. મુખ્ય દરવાજે મારો ખોવાયેલા મિત્ર મળ્યો. અમે થોડું ચાલ્યા. બહાર ચાર બસ બળી રહી હતી. એક દુધના ડેપો બળતો હતો. આ બધું યાદ કરું છું તે આજેય રૂવા ઊભાં થઈ જાય છે. અમે સ્ટેડિયમ છેાડયા બાદ રાત્રે ત્યાં છેકરીઓની ને સ્ત્રીઓની શી દશા થઈ હશે, તેની કલ્પના થઈ શકતી નથી!
કેટલાક અહેવાલ એવા છે કે ઘણી સ્ત્રીઓએ સરોવરના આશરા લીધા. પણ આ બરાબર નથી. મળેલાં મુડદાંમાં એક પણ મુડદું સ્ત્રીનું નથી મળ્યું. લાસભામાં શ્રી રાજનારાયણે કહ્યું કે બીજે દિવસે ફાટેલી સાડી, બ્લાઉઝ, બ્રેસિઅર્સના ટૂકડા ત્રણ ગાડી ભરી અહીંથી ગયા. બીજા એકે કહ્યું કે એક દુકાનદારને કેટલાક તાકા કાપડ નગ્નાવસ્થામાંની સ્ત્રીઓ અને છેકરીઓને બીજે દિવસે આપવું પડયું. આ બધાં કથનામાં કેટલું સાચું એ તો ભગવાન જ જાણે! ‘ભૂમિપુત્ર’માંથી સાભાર ઉષ્કૃત '
વિશ્વનાથ વિક
સતપ્રેમી તુકારામ
(મે માસ દરમિયાન મિત્રમંડળી સાથે મનાલી જઈને રહેલા શ્રી વિમળાબહેન ઠકાર તરફથી નીચેનો લેખ મળ્યો છે.'
આ દિવસેામાં મહારાષ્ટ્રના વારકરી સમ્રાટ તુકારામના સત્સંગ ચાલી રહ્યો છે. સંતાને માટે તુકારામ કહે છે:
સંતાંચિયે ગાંવી પ્રેમાચા સુકાળ, નાહીં તળમળ દુ:ખલેશ.
સંત જ્યાં નિવાસ કરે છે ત્યાં પ્રેમ લૂંટાય છે. એટલા માટે બેચેની, દુ:ખ અથવા કોઈ પ્રકારના કલેશ ત્યાં પ્રવેશ પામી શકતા નથી.
સંતાંચે ભાજન અમૃતાચે પાન,
કરિતી કીર્તન સર્વકાળ.
સંતોંચા ઉદીમ કીર્તનાચા હાટ,
પ્રેમસુખ સર્વાં દેતી દેતી,
નામના અમૃતનું સર્વદા ભોજન પામનારા અંત નામસંકીર્તનના હાટ માંડીને સૌને પ્રેમસુખ વહે ંચે છે. આ જ એમના એક માત્ર વ્યવસાય હોય છે.
આલિંગને ઘડે મેક્ષ જોડે સાયુજ્યતા,
ઐસા સંતોંચા મહિમા ઝાલી બાલાયાચી સીમા.
સંત જેમને આલિંગન આપે છે, તેઓ મુકત તો થઈ જ જાય છે., સાથે સાથે સાયુજ્ય પણ પામે છે, એવા જેનો મહિમા છે તેમની સામે શબ્દ પેાતાની અશકિત જોઈને મૌન થઈ જાય છે. આવા પરા ભકિત સંપન્ન, હંમેશાં ઉન્મુકત ભાગવતો સાથે મળવા માટે તુકારામ
Page #134
--------------------------------------------------------------------------
________________
મબુ
જીવન
તા. ૧૬-ન-૧૯
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સભા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જૂન માસની ૨૧મી તારીખ શનિવારે સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે, જે વખતે નીચે મુજબનું કામકાજ હાથ ધરવામાં આવશે:
(૧) ગત વર્ષના વૃત્તાન્તને તથા સંઘના તેમ જ શ્રી મણિલાલ મોકમચંદ શાહ, સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલયના ઍડિટ થયેલા હિસાબને મંજૂરી આપવી.
(૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું.
(૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યની ચૂંટણી કરવી.
(૪) સંઘ તથા વાચનાલય પુસ્તકાલયના ઍડિટરોની નિમણૂક
કરવી. *
આકુળવ્યાકુળ રહેતા હતા. એમનાં કુલ, ગોત્ર, બિરાદરી બધું પ્રેમી વૈષ્ણવ હતા. કહે છે:
માઝિયા જાતિચે મઝ ભેટો કોણી, આવડીચી ધણી કેડાવયા, આવડે જ્યા હરી અંતરા પાસુની;
એસી વાંચે મન આર્ત માઝે. હે પ્રભુ! મને મારી નાતજાતવાળા મેળવી આપે. જેમને હૃદયથી તમારી સાથે પ્રેમ હોય! એવા પ્રેમી ભકતોને મળવાની આર્તતા હૃદયમાં ઊભરાય છે.
તયા લાગી જીવ હતો કાસાવીસ,
પાહતાતી વાસ નયન માઝે.. એમને મળવા માટે મારો જીવ તલપાપડ થઈ રહ્યો છે. મારી આંખે એમને માટે પથરાઈ રહી છે.
સકલ હો જન્મ હાઈલ વિલા,
દેતાં આલિંગન વૈષ્ણવાંસી. વૈષ્ણવોને હૃદય સરસાં ચાંપીશ ત્યારે જ આ જન્મ સફળ કૃતાર્થ થશે, હે વિઠ્ઠલ! કેમ કૃતાર્થ થશે, ત્યારે તુકારામ કહે છે :
બ્રહ્મરસ ગેડી તયાં સી ફાવલી,
વાસના નિમાલી સકળ ત્યાંચી. એમની વાસના નિર્મૂળ થઈ ગઈ છે. એ જ બ્રહ્મરસને સ્વાદ જાણે છે. એટલા માટે:
લુકા હણે ત્યાં પાર્ટી પાસ,
હોઉલિયા વાસ કરી તે થે. તુકારામ સંતેની પાસે એમની ચરણસેવા કરતાં કરતાં અખંડરૂપે રહેવા ચાહે છે. તમે ત્યાં રહેશે તો તમારાં કટુંબ સગાંવહાલાં વગેરે જવાબદારીઓનું શું થશે? તુકારામ જવાબ આપે છે:
કામક્રોધ આહી વાહિલે વિઠ્ઠલા, ધારિલી આવડી સંતાં સવે. આત કોણ પાહે માગે પરતની,
ગેલા હાર પોની દેહભાવ. અમારો દેહભાવ ખેવાઈ ગયો છે. કામક્રોધ કયારના વિઠ્ઠલને ચરણે ચઢાવાઈ ગયા છે. અમારો અનુરાગ હવે કેવળ સત્સંગમાં છે. હવે પાછું વાળીને જોવા જેવું પણ કોઈ બચ્યું નથી ને! - તે પછી તમારી દેહયાત્રા કેમ ચાલશે? એના જવાબમાં ભકતરાજ કહે છે:
પ્રારબ્ધ કલેવર ભેગી,
આમ્હી સાક્ષી આયો બ્રહ્મમૂર્તિ. પ્રારબ્ધ તે આ પાંચભૌતિક કલેવર ભગવે છે. એમાં બેઠેલા અમે કેવળ સાક્ષી નથી બલ્ક અમે તે સદેહ બ્રહ્મમૂર્તિ બની ગયા છીએ! એટલું જ નહીં, એક ઠેકાણે આ ઐશ્વર્યશીલ પ્રેમી કહે છે:
બ્રહ્મરસ આમુચ્યા તલાસે આંગી,
આહ આહી સ્વયે બ્રહ્મરૂપ. અમારી કાયામાંથી બ્રહ્મરસ છલકાઈ રહ્યો છે. અમે પોતે બ્રહ્મરૂપ છીએ.
છે ને સરસ મઝાન માણસ! નામદેવની વાણી પણ આવી જ શકિતશાળી છે. સેંસરી ઊતરી જાય છે. સંત એકનાથમાં તે જ્ઞાન ને ભકિતનો મધુર સંગમ જ હતો. સંત સાવલા, ચોખા, ગેરા, સેના એ સૌ એ જ કક્ષાના આત્મપ્રત્યયી ભાગવતજન હતા. સંત મુકતા, જના, કાન્હાપાત્રા વેણ વગેરે સ્ત્રી દેહધારી ભકતજનોનાં વચને પણ અદભુત છે. જેમની ચેતનાને સંતચેતનાને સ્પર્શ થાય છે તેમનું જીવન ખરેખર કૃતાર્થ થતું હોય છે. જે પોતાને હાથ પ્રભુને ઝાલવા દે છે અને પ્રભુ જ્યાં જેવી રીતે દોરે ત્યાં દોરવા દે છે, જેમ જિવાડે છે તેમ જીવવામાં ધન્યતા અનુભવે છે તેમનું જીવન કેટલું રસમય બનતું હશે!
વિમલા ઠકાર
ઉપર જણાવેલ વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં સવિશેષ સૂચના કરવામાં આવે છે કે ઉપર જણાવેલ સંઘને વત્તાંત તથા સંઘના તેમ જ વાચનાલય પુસ્તકાલયના ઍડિટ થયેલા હિસાબે તેમ જ ચેપડાએ સંઘના સભ્યોના વ્યકિતગત નિરીક્ષણ માટે સંઘના કાર્યાલયમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે. સેમવારથી શનિવાર સુધીના દિવસોમાં બપોરના સમય ૨ થી ૫ સુધીમાં કોઈ પણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે.
બીજી વિનંતી કે સંઘનું નવું વર્ષ શરૂ થવાને લગભગ છે મહિના પૂરા થવા આવ્યા છે એમ છતાં ઘણાખરા સભ્યના વાર્ષિક લવાજમ હજુ સુધી ભરાયા નથી તે તેઓ પોતપોતાનાં લવાજમ વિના વિલંબે ભરી જાય અથવા તો વાર્ષિક સભાના દિવસે સાથે લેતા આવે.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલ સ્થળે તેમ જ સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વ સભ્યોને વિનંતિ છે. સભાસ્થળ:
ચીમનલાલ જે. શાહ ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ,
સુધભાઈ એમ. શાહ સમય:
- મંત્રી, તા. ૨૧-૬-૬૯. શનિવાર
મુંબઈ જૈન યુવક સંઘ સાંજના ૫-૦૦
મકાન ફડ અગેએ સુવિદિત છે કે સંઘ અંગે નવું કાર્યાલય વસાવવા માટે એક લાખને લક્ષ્યાંક નિરધારિત કરીને થોડા સમયથી સંઘનું મકાન ફંડ શરૂ કરવામાં આવ્યું છે. આ મકાનકુંડમાં આજ સુધીમાં(તા. ૮-૬-૬૯ સુધીમાં) રૂ. ૨૯૦૦૦ ની કુલ રકમ ધાણી છે. આ ફાળામાં અનેક સભ્યની રકમ નોંધવી બાકી છે. આ વાર્ષિક સામાન્ય સભાના મંગળ પ્રસંગે આ સભ્યોને આ ફંડમાં ઉદારતાપૂર્વક પિતાને ફાળો નોંધાવવા અથવા મેકલી આપવા પ્રાર્થના છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
ગુજરાત, દેશ અને વિદેશની રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે બનતી ઘટનાઓનું નિર્ભય, નિષ્પક્ષ, નિરૂપણ અને નિરીક્ષણ કરતું ગુજરાતનું સાપ્તાહિક વિચારપત્ર
નિ રીક્ષક તંત્રીઃ સુરેન્દ્ર કાપડિયા પરામર્શ સમિતિ: ઉમાશંકર જોશી, યશવંત શુક્લ,
ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગણેશ માવલંકર વાર્ષિક લવાજમ પંદર રૂપિયા: વિદેશમાં રૂપિયા અઠ્ઠાવીસ | વિશેષ સુવિધા: રૂા. ૧૦માં ૩૨ અંક, રૂ, પમાં ૧૫ અંક
નિરીક્ષક કાર્યાલય મૈત્રીસદન, મીરઝાપુર રોડ, અમદાવાદ-૧
Page #135
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૬૯
પ્રબુદ્ધ જીવન
ધ
* સમાજસાપેક્ષ ધર્મવિચાર આજે ચાલતી ધર્મચર્ચા દરમિયાન સ્વ અને પર ભેદ આચરણમાં અમુક સીમા સુધી જ પ્રગટ થવાનાં છે. વ્યકિતઓ સમજાવતાં કોઈ કોઈ ઠેકાણે એવી રજુઆત કરવામાં આવે છે કે સમાજ ને સંસ્કૃતિ અને સભ્યતાની કક્ષાએ ઊભે હોય તે કક્ષા વ્યકિત અને સમાજ એકમેકથી તદ્દન અલગ અને એકમેકને તદન ઉપર અટકવાનું નથી, પણ તે કક્ષાથી બને તેટલા આગળ વધીને બીનજવાબદાર છે. વિચારની સૂક્ષ્મતા શ્રોતાઓની બુદ્ધિમાં ઉતારવા પિતાને વિકાસ સાધવાને છે. તે દ્વારા સમાજનું કલ્યાણ તેમ જ ખાતર આવી ઝીણવટભરી ચર્ચા કરવામાં આવે તેમાં વાંધો નથી, સંવર્ધન પણ તે કરી જ શકે છે. આ રીતે કિતના વિકાસને કોઈ પણ એ ઉપરથી આ બે તત્વો વચ્ચે કોઈ સંબંધ જ નથી એવી સીમા નથી. પણ એ વિકાસ તેણે સમાજની ઉપેક્ષા કરીને નહિ ભ્રાન્તિ જે ઊભી કરવામાં આવે તો પરિણામે સર્વ કોઈ સામાજિક પણ તેના શ્રેયની સુરક્ષા કરીને સાધવાને છે. આ મુદો વ્યકિતના જવાબદારીઓને નિષેધ થઈ બેસવાનો સંભવ રહે છે.
ધ્યાનબહાર કદિ પણ જો ન જ જોઈએ. વસ્તુત: ધર્મતત્વને વિચાર માનવીના માનસમાં કેમ ઉભા અહિં બીજી કેટલીક બાબતો જે આ ચર્ચા સાથે સીધી પ્રસ્તુત તેના ઊંડાણમાં ઉતરતાં સહેજે માલુમ પડશે કે ધર્મતત્ત્વની વિચારણા નથી તે પણ, વિચારણાની વિશદતા ખાતર, ચર્ચવી જરૂરી લાગે બે મુદ્દા ઉપર આધારિત છે. (૧) વ્યકિતને સમાજ સાથે સંબંધ. છે. કેટલાંક ધર્મચિન્તકો અહિંસા શબ્દમાં રહેલા નકારાત્મક ભાવને કેમ સંવાદી બની રહે અને વ્યકિતધ્વારા સમાજકલ્યાણનું શી રીતે આગળ ધરીને તેમાં રહેલા દાન, દયા, કરુણા અને મૈત્રીના વિધાયક સંવર્ધન થતું રહે? (૨) સમાજ સાથેની આવી સંવાદિતા અને તેના ભાવોને નિષેધ કરે છે. આનું પરિણામ એ આવ્યું છે કે આમ કલ્યાણના સંવર્ધન સાથે વ્યકિત પોતાના અંગત વિકાસ-આધ્યા- વિચારનારાઓના અભિપ્રાય મુજબ અહિંસા-સ્વીકારથી આપણે ત્મિક ઉત્કર્ષ–શી રીતે સાધી શકે? આ મુદ્દાઓને સમ્યક વિચાર પોતે કોઈ પણ જીવની બને ત્યાં સુધી હિંસા ન કરવી એટલે જ અને વિશ્લેષણ એ સર્વ ધર્મોના પાયામાં રહેલી બાબતો છે. આ ધર્મ આપણને પ્રાપ્ત થાય છે. કોઈ જીવ મરતો હોય, દુ:ખી થતો બન્નેમાં કોઈ એક બાબત અન્યથી ગૌણ નથી. કોઈ એકની ઉપેક્ષા હોય તો તેને બચાવવા, રાહત આપવી એ અહિંસાના કર્તવ્યપ્રદેશમાં કરીને અન્યને પ્રાધાન્ય આપવામાં આવે તો તે ધર્મવિચાર અધૂરો આવતું નથી. અહિંસાને આવો વિચાર કેવળ એકાંગી છે. અહિંસા કહેવાય, પાંગળો બની જાય.
સાથે દયા, કરુણા, પ્રેમ અને મૈત્રીની ભાવના જોડાયેલી જ છે
અને એ પ્રકારે સમગ્ર રીતે અહિંસાને વિચાર કરવાથી જ સાચી અહિ’ ધર્મવિચારમાં રહેલી સામાજિક બાજુ સવિશેષ પ્રસ્તુત
અહિંસા આપણને પ્રાપ્ત થાય છે. છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ આ પાંચ આચારનિયમો સમાજઘટકના સ્વીકાર ઉપર જ આધારિત છે. આને
અહિંસાના વિચારના મૂળમાં શું રહેલું છે? જેમ મને મારો અર્થ એ છે કે સામાજિક સ્વાથ્ય, સામાજિક સંવાદિતા તેમ જ
જીવ વહાલે છે તેમ અને તેને જીવ વહાલો છે. જો મને કોઈ સંવર્ધન વ્યકિત પક્ષે આ પાંચ નિયમોના યથાશકિત આચરણોની
ઈજા કરે તે મને ન ગમે તેમ હું કોઈને ઈજા કર્યું તો તેને ન અપેક્ષા રાખે છે. જે સમાજ નથી તે આ પાંચ નિયમના અનુ
ગમે. આ પ્રમાણે હું એટલા માટે વિચારું છું કે તે જીવ માટે મારા પાલનને કોઈ અર્થ જ નથી. આવી જ રીતે “મિતિ મે સવ
દિલમાં સહાનુભૂતિ છે. આ સહાનુભૂતિ અન્ય જીવને ઈજા ન ભૂએસુ, વેરં મઝઝ ન કેણઈ અથવા તો “આત્મવત સર્વભૂતેષ'
કરવાના વિચાર પૂરતી જ સીમિત બની ન જ શકે. એ જ જીવને -આ સૂત્રો પણ સામાજિક સંવાદિતાને લક્ષમાં રાખીને રચાયા છે.
કોઈ ઈજા કરતું હોય તો તેને બચાવવાનો વિચાર પ્રસ્તુત સહાનુજ્ઞાન અને પ્રેમ બન્નેની અન્તિમ સાધના માનવી જીવનમાં પરમ લક્ષ્ય
ભૂતિ સાથે જોડાયેલો હોવો જ જોઈએ. ભગવાન મહાવીરનું મનાય છે. પૂર્ણજ્ઞાન એટલે જીવ, જગત અને ઈશ્વરના રહસ્યની
વર્ણન કરતાં તેમને ભાગ્યે જ કોઈએ અહિંસામૂર્તિ તરીકે વર્ણવ્યા છે. પ્રાપ્તિ. આમાંના જગતતત્વના રહસ્યને પામવામાં સમાજ સૂચિત
તેમને કરુણાનિધાન તરીકે જ હંમેશાં વર્ણવવામાં આવ્યા છે અને છે જ અને પ્રેમને વિસ્તાર એટલે સમાજને આત્મૌપમ્ય ભાવે
આ કરુણા અહિંસા પૂરતી સીમિત બની ન જ શકે. આ કરુણાએ જેતા થવું. વિચારતાં થઈ, તદનરૂપ આચરણ કરવું. દાન, શીલ તપ પૂર્ણરૂપે પ્રગટ થવા માટે ક્રિયાશીલતામાં પરિણમવું જ જોઈએ અને ભાવ-આ ચાર આચારતમાં દાન તે કેવળ સમાજલક્ષી
અને આ ક્રિયાશીલતા એટલે જ અનુકંપા, દયા, પ્રેમ, સેવા. જ છે એમાં કોણે ના કહી શકે તેમ છે? મૈત્રી, કરુણા, મુદિતા અહિંસાને જો કેવળ નકારાત્મક અર્થ સ્વીકારવામાં આવે તે અને ઉપેક્ષા - આ ચાર ભાવના પાછળ પણ સામાજિક સંવાદિતાનો જ તેનું પરિણામ કહેવાતો અહિંસાધર્મ નિષ્ફર બનવામાં જ આવે, ભાવ રહેલું છે. આ રીતે વિચારતાં પ્રતીતિ થશે કે, ધર્મવિચાર હંમેશાં આ જડ અહિંસાધર્મી કોઈ જીવને રીબાતો જોઈને એમ જ કહેવાને સમાજસાપેક્ષ રહ્યો છે. તેની ઉપેક્ષા કરવાનું કહેનાર ધર્મવિચારને કે તેને બચાવ, રાહત આપવી એ મારો ધર્મ નથી. કારણ કે તેમ અધૂરો સમજ્યો છે.
કરવું એટલે કોઈને કોઈ હલનચલન કરવાનું જ અને કોઈ ને કોઈ અલબત્ત, સાધકે માત્ર સમાજલક્ષી ધર્મવિચારથી અટકવાનું
હલનચલન સાથે હિંસા અનિવાર્યપણે જોડાયેલી રહેવાની જ. આ નથી. સાધકે સાથે સાથે પિતે કોણ છે? કયાંથી આવ્યો છે, કયાં
અહિંસાની અધૂરી સમજણ છે. જવાને છે? પિતાના જીવનનું અન્તિમ ધ્યેય શું છે? શરીરથી બીજી બાબત કર્મના સિદ્ધાંતને લગતી છે. કેટલાક અહિંસાવાદી અલગ એવા આત્માનો ધર્મ શું છે? તેની અનુભૂતિ કેમ થાય? કર્મના સિદ્ધાન્તને આગળ ધરીને એમ દલીલ કરે છે કે પ્રત્યેક તે અનુભૂતિ સ્થાયી અને સ્થિર કેમ થાય?—આ બધા પ્રશ્નો જીવ પોતપોતાના કર્મનાં પરિણામ ભોગવે છે. આપણે તેનાં પરિણામેથી વ્યકિતગત કક્ષાએ વિચારવાના છે જ અને તેની વિચારણા અને કોઈને મુકત કરી શકતા નથી. પરિણામે દાન, દયા, સેવા કરવાનો સંશોધનમાંથી જે આચરણ, જે ઉપાસના, જે સાધના તેને પ્રાપ્ત કોઈ અર્થ નથી. આમ દલીલ કરીને–વિચારીને–આવી વ્યકિત થાય તે માગે તેણે જવાનું છે જ. સમાજ સમગ્રપણે અમુક હદથી સમાજધર્મથી વિમુખ બને છે. આ વિચારણા એટલી જ ખોટે રસ્તે આગળ વધી શકતો નથી. તેને સારાં તેમ જ નરસાં તત્ત્વો પરસ્પર દોરનારી છે. કર્મને વિચાર અન્ય પ્રત્યે કઠોર થવા માટે નથી, પણ વિરુદ્ધ દિશામાં ખેંચતાં હોય છે. અહિંસા, સત્ય વગેરે તો તેના આત્મલક્ષી જીવનસંશોધન માટે છે, સ્વાર્થી મટી પરાર્થી બનવા
Page #136
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રબુદ્ધ જીવન :
તા. ૧૬-૬-૬૯
=
માટે છે. ઐહિક મટી પરલોક તરફ લક્ષને કેન્દ્રિત કરવા માટે છે. અન્ય વિષે આત્મીયતાને અનુભવ કર–અન્યના સુખદુ:ખને પિતાનાં ગણવા, જગતમાં દુ:ખની માત્રા ઓછી કરવી અને સુખની માત્રા વધારવી તે માનવજીવનનું પરમ લક્ષ્ય છે. અરસપરસ સદ્ભાવ અને સહાનુભૂતિ દાખવવી એમાં જ સ્વપરનું કલ્યાણ રહેલું છે. આમ છતાં કર્મને એકાંગી વિચાર માનવીને સહૃદય અને સહાનુભૂતિપૂર્ણ બનાવવાને બદલે હૃદયહીન અને લાગણી– શૂન્ય - બનાવે છે.
આવી જ રીતે શુદ્ધ કર્મ અને શુભાશુભ કર્મ વચ્ચે ભેદ ઊભે કરીને માત્ર શુદ્ધ કર્મ કર્તવ્ય છે અને શુભાશુભ કર્મ–ઉભય–વર્ય છે–આવી ભેદરેખા કેટલાક ધર્મચિન્તકો આગળ ધરે છે. શુદ્ધ કર્મ એટલે કેવળ આત્મલક્ષી–આત્મસાક્ષાત્કાર પ્રત્યે લઈ જતું–કર્મ. દા. ત. ધ્યાન, ચિન્તન, જપ, પ્રાર્થના, તપ, સ્વાધ્યાય વગેરે. શુભ કર્મ એટલે સમાજકલ્યાણ—સંવર્ધક કર્મ અને અશુભ કર્મ એટલે સમાજકલ્યાણ-વિરોધી કર્મ. શુભાશુભ કર્મનું આ વર્ણન જો બરોબર હોય તે ધર્મવિચારને લગતી પ્રારંભની ચર્ચામાં રજુ કરેલ સામાજિક સંવાદિતા અને કલ્યાણ સંવર્ધનને ખ્યાલમાં રાખીને સૌ કોઈ માટે શુભકર્મ આદરણીય બને છે અને અશુભક વર્ય બને છે. આમ વિચારવામાં શુભ કે અશુભ કર્મના સંચય - અસંચયની ગણતરીને કોઈ સ્થાન જ નથી. આમ છતાં કર્મ માત્ર આખરે દરેક જીવે ભોગવવાનાં છે, શુભકર્મ સેનાની બેડી છે, અશુભકર્મ લેઢાની બેડી છે, આત્માર્થીએ આ બન્ને કર્મો છોડીને માત્ર શુદ્ધ કર્મ પ્રતિ અભિમુખ બનવું ઘટે અને સ્વદેહથી માંડીને સમગ્ર સમાજસંસારના વિચારને છોડીને કેવળ આત્મવિચારમાં જ નિમગ્ન બનવું જોઈએ
આવી પ્રરુપણાપૂર્વક સમાજવિષયક કર્તવ્યની ઉપેક્ષા કરવાની આ ધર્મવિચારકો પ્રેરણા આપે છે અને આ રીતે તેમને અનુસરનારાઓ સમાજવિમુખ બને છે. આ વિષયમાં સેના અને લોઢાની બેડીના રૂપકની ભ્રમણામાં નાંખીને અનુયાયીઓને પેટે રસ્તે દોરવામાં આવે છે અને સમાજ સાથે પિતાને કશી લેવાદેવા નથી
એવા અસમ્યક વલણના તેમને ભાગ બનાવવામાં આવે છે. જેવી રીતે આપાસનાની દષ્ટિએ શુદ્ધ કર્મ આદરણીય અને અશુદ્ધ કર્મ વર્ષ છે, તેવી રીતે સમાજધર્મની દષ્ટિએ શુભ કર્મ આદરણીય અને અશુભ કર્મ વર્જ્ય છે. આ આપણે બરાબર સમજી લઈએ અને તદનુસાર પિતાના જીવનને વિવેકપૂર્ણ અને ચરિતાર્થ બનાવીએ!
પરમાનંદ પૂરક બેંધઃ ભારતમાં પ્રચલિત ધર્મવિચાર મોટા ભાગે આત્મસાપેક્ષ જોવામાં આવે છે આમ છતાં વૈદિક ધર્મ એવો છે કે જેમાં બન્ને બાજુ આત્મસાપેક્ષતા અને સમાજ સાપેક્ષતાનું સન્મુલન જોવામાં આવે છે. આમ છતાં પણ તેના પુરસ્કર્તાઓ પણ અવારનવાર આત્મસાપેક્ષતા તરફ જ ઢળતા જોવામાં આવે છે, જ્યારે પશ્ચિમનું વલણ સમાજ ઉપર વધારે ને વધારે ભાર મૂકનું માલુમ પડે છે અને પરિણામે આપણે સામ્યવાદમાં જોઈએ છીએ તે મુજબ ત્યાંના જીવનદર્શનમાં એટલે કે ધર્મવિચારમાં વ્યકિત શૂન્ય બની જાય છે અને સમાજ અથવા તો રાજ્ય જ આખરે સર્વેસર્વા બની બેસે છે. આ બીજા છેડાની એકાંગીતા છે અને તેમાં પણ ધર્મની અધૂરી સમજણ જ આપણને જોવા મળે છે.
પરમાનંદ * સામ્યવાદ જેને ધર્મવિરોધી લેખવામાં આવે છે તેણે પણ એક પ્રકારના ધર્મનું જ સ્વરૂપ ધારણ કર્યું છે અને બન્નેના અનુયાયીઓમાં એક સરખું ધાર્મિક ઝનુન જ જોવાઅનુભવવા મળે છે.
પ્રબુદ્ધ જીવન વિષે સદ્ભાવ દાખવતા પત્રો
મિરલાથી શ્રી કિસનસિંહ ચાવડા લખે છે કે “વડોદરામાં વાંચ્યું હતું કે “પ્રબુદ્ધ જીવને પોતાના આયુષ્યનાં ત્રીશ વરસ પૂરાં કર્યા, ત્યારે જ તમને એક સ્નેહપત્ર લખીને અભિનંદન આપવા હતાં. પણ અમે લેક (વડોદરાથી) નીકળવાની ધમાલમાં હતાં અને કામની ભીંસ હતી એટલે લખવાનું બન્યું નહીં. પણ અભિનન્દન અને સ્નેહ કયારે ય મેડાં પડતાં નથી. તમારી એકનિષ્ઠા માટે અને તમારા જીવનની તપસ્યા માટે અમારાં અંતરનાં સ્નેહપૂર્વક અભિનન્દન સ્વીકારશે. એક જ કાર્યને ત્રીસ વર્ષ સુધી એકાગ્રતા અને એકનિષ્ઠાથી ઉપાસવું એ પોતે જ એક તપ છે.”
પૂનાથી શ્રી શાંતિલાલ સી. શાહ જણાવે છે કે “પ્રબુદ્ધ જીવન ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે એનું હું હાર્દિક સ્વાગત કરૂ છું. આપણા સમાજમાં અને દેશમાં વિજ્ઞાનની દષ્ટિ આવવી જોઈએ. આજે આપણને ધાર્મિક વિજ્ઞાન અને વૈજ્ઞાનિક ધર્મ જોઈએ છીએ, પરંતુ એ ધર્મ અને એવો વિચાર કહેવાવાળા દેશમાં ઘણા ઓછા છે. સત્તા અથવા સંપત્તિની પૂજા કરવાવાળા જ ઘણા!
“ પ્રબુદ્ધ જીવને સમાજ અને દેશ આગળ સારા સારા. આધુનિક વિચાર મૂકયા છે અને એનું મુખ્ય શ્રેય આપને જાય છે. સમાજને વિચોર ન ગમે તે એની પરવા કર્યા વિના તમેએ સમાજને માર્ગદર્શન કરેલું છે એ માટે જૈન સમાજ તમારો ખરેખર ઋણી છે.
પ્રબુદ્ધ જીવનની દષ્ટિ વ્યાપક છે. એમાં સમાજ, રાજકારણ, પરરાષ્ટ્ર નીતિ એ બધા વિષયની ચર્ચા આવે છે. તેથી વાચકને બધા વિષેની મીજબાની મળે છે. સારાં થએલાં ભાષણે અથવા લેખે ખ્યાલમાં લઈને એ પ્રસિદ્ધ કરવામાં આવે છે, તેથી વાચક વર્ગને ઘણો જ લાભ મળે છે. પ્રબુદ્ધ જીવનની આવી જ પ્રગતિ થાઓ એ સઈચ્છા!”
એક સુવર્ણ વિચાર What can bring us together and keep us together is not an equally high standard of living but an equally high standard of truthfulness to ourselves, of tolerance of ways of life different from our own and the effortless sense of equality as men and women.
Then we can stand before God and our conscience, uvited in lumility and determination to make our lives and actions the expression of an inner striving for perfection.
Dr. Zakir Husain.
અનુવાદ જે આપણને નજીક લાવી શકે છે અને એકઠા રાખી શકે છે તે નથી કોઈ સર્વસામાન્ય ઊંચું જીવનધોરણ, પણ તે છે આપણે પરસ્પર પ્રમાણીક બનવાનું સત્યાભિમુખ બનવાનું, આપણા કરતાં જુદી એવી જીવનપદ્ધતિ અંગે દિલની ઉદારતા દાખવવાનું અને સ્ત્રીઓ અને પુરુષ વચ્ચે સહજ એવી સમાનતાની ભાવનાનું એટલું જ ઊંચું રણ. જો આપણે એમ કરીએ- એવા ધરણને આપણા જીવનમાં અમલી બનાવી શકીએ તે જ—આપણું જીવન અને આચરણ પૂર્ણતા માટેના આન્તરિક પુરુષાર્થને અભિવ્યક્ત કરે અને એ પ્રકારના નિશ્ચય અને નમ્રતાથી સંકળાયેલા એવા આપણે ઈશ્વર સમક્ષ તેમ જ આપણા અન્ત:કરણ સમક્ષ ટટ્ટાર ઉભાં રહી શકીએ. '
ડૉ. ઝાકિરહુસેન
Page #137
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૧૯
પ્રબુદ્ધ જીવન 5 આચાર્ય રજનીશજીની કામમાંથી રામની યાત્રા! [કી સંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પÉપણ વ્યાખ્યાન- છે તે સ્વેચ્છાચારને. બાકી લગ્નસંસ્થા દ્વારા દરેક ધર્મે કામનું, માળામાં ઑગસ્ટ માસની ૨૮મી તારીખે આચાર્ય રજનશીજીએ રજનીશજી કહે છે તેમ પ્રેમમાં ઉર્વીકરણ કરવાનો માર્ગ ગ્રહણ કર્યો વ્યાખ્યાન આપેલું તેમાં તેમણે સ્ત્રી-પુરુષ વચ્ચેના કામ (Sex) છે. લગ્ન દ્વારા દામ્પત્ય, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ એમ વિવિધ સંબંધની મખ્યત્વે કરીને ચર્ચા કરી હતી અને તે કારણે તે તબક્કાની પ્રેમભાવના સર્જી છે. મહાનદીઓના જળરાશીને નિરર્થક વ્યાખ્યાન ચોતરફ બહુ ચર્ચાસ્પદ બન્યું હતું. ત્યાર બાદ સપ્ટેમ્બર સમુદ્રમાં વહી જવા દેવાને બદલે એને નાથીને વીજળી' અને નહેર માસની આખરમાં આચાર્યશ્રીએ મુંબઈ ખાતે ગોવાલિયા ટેંક ઉપર દ્વારા વિજ્ઞાને માનવજાતની સંપત્તિમાં વધારો કર્યો છે, તેમ જાતીયયોજાયેલાં ચાર વ્યાખ્યામાં એ જ વિષય ઉપર સવિસ્તર ચર્ચા વૃત્તિના બળને લગ્નદ્વારા નાથીને સમભાવની સંપત્તિ સર્જી છે. અને છણાવટ કરી હતી અને આ વ્યાખ્યાનેએ મુંબઈ તેમ જ જયાં સંસ્કૃતિ હોય ત્યાં વિકૃતિ–ગંદકી ઓછીવત્તી રહેવાની. જે વિકૃઅન્યત્ર ઘણો પ્રલોભ પેદા કર્યો હતો. આ પાંચે વ્યાખ્યાનમાં તિને મોટું રૂપ આપે છે તે સંસ્કૃતિની ભવ્યતા જોઈ શકતા નથી, રજુ કરાયેલાં કામવિષયક વિચારોની એક તટસ્થ આલોચના થા અને જે સંસ્કૃતિથી અંજાઈ જાય છે તે વિકૃતિનાં ભયસ્થાને અંગે સમય પહેલાં “સંદેશ” પત્રમાં શ્રી ઈશ્વર પેટલીકરે પ્રગટ કરી હતી. બેપરવા રહે છે. તે આલેચના પ્રબુદ્ધ જીવન'ના વાચકોની જાણકારી ખાતર નીચે
વાત્સલ્યમાંથી સંસ્કૃતિ આપવામાં આવે છે.
મનુષ્યમાં વાત્સલ્યની અને પ્રેમની જે ઉદાત્ત ભાવના છે તે આ પાંચે વ્યાખ્યાને અધિકૃત આકારમાં એક સંગ્રહ રૂપે
કામસુખની વૃત્તિને લગ્ન દ્રારા નાથીને સંસ્કૃતિએ સર્જી છે. પ્રાણી મુંબઈના જીવનજાગૃતિ કેન્દ્ર (૨૯, ઈસ્ટર્ન ચેંબર્સ, ૧૨૮, પૂના
વંશવૃદ્ધિના કુદરતી હેતુને લીધે કામેષણાને વશ થાય છે. વંશવૃદ્ધિ થતાં છૂટ, મુંબઈ - ૧) તરફથી થોડા સમય પહેલાં પ્રગટ કરવામાં આવેલ
એ જ બળને વશ થઈ એ વત્સને ઉછેરે છે. પરંતુ એ પ્રકૃતિની કક્ષાએ છે. તે પુસ્તકનું નામ છે ‘સંભેગ સે સમાધિ કી ઔર’ કિંમત રૂા. ૩-૫૦. છે એટલે વત્સ પોતાની જાતે પિતાને સંભાળી શકે તે વયે પહોંચતાં
માતા-વત્સને સંબંધ પૂરો થાય છે, જ્યારે માબાપનું વાત્સલ્ય બાળક આચાર્ય રજનીશજીની વ્યાખ્યાન શૈલી અવળવાણી જેવી છે
પુખ્ત થતાં સમાપ્ત થતું નથી, એટલું જ નહિ પરંતુ, એ વાત્સલ્યની તેમ અગાઉના વિષયો માટે જેમ કહેવાયું છે, તે જ કામ (સેકસ)
ગંગેત્રીમાંથી-કરુણા, દયા, પ્રેમ વગેરે ઉદાત્ત સરવાણીમાંથી–ગંગા અંગેના એમના વિચારોને પણ લાગુ પડે છે.
બને છે. વસુધૈવ કુટુંબકમ્ ની ક્ષિતિજ સુધી પ્રેમને વિકસવાની શકયતા સૌથી પહેલી વાત તો એ છે કે પ્રેમની યાત્રાનું પ્રાથમિક
વેદકાળના ઋષિઓએ જોયેલી છે. બિદુ કામ છે. પ્રેમની ગંગોત્રી કામ છે, જ્યારે જગતના તમામ ધર્મ
આ કરુણા-પ્રેમને વારસો મનુષ્યજાતિને પ્રભુએ પક્ષપાત અને મહાત્માઓ એના વિરોધમાં છે. તેઓ કહે છે કે કામ અધમ
કરીને બક્યો છે અને પ્રાણીઓને અણમાનીતા માની એનાથી વંચિત છે, પાપ છે, ઝેર છે. આપણે કદી માનું નથી કે પ્રેમનો વિકાસ
રાખ્યા છે તેવું માનીને જો આપણે ચાલીશું તો પ્રભુને જ અન્યાય એ કામની શકિતનું રૂપાંતર છે. કામની શકિત જ પ્રેમમાં પરિણમે છે પણ એને વિરોધ કરનારા દુશ્મને અનેક છે, જેમણે પ્રેમના
કરી બેસીશું કે આ પક્ષપાતી છે. મનુષ્યજાતિએ સંસ્કાર દ્વારા વંશવૃદ્ધિના અંકર ફરે તે પહેલાં જ એનો નાશ કરી દીધું છે. મનુષ્ય કયારેય કુદરતી બળમાંથી પ્રેમનું મતી મેળવ્યું છે. કામના પુરુષાર્થમાંથી મનુષ્ય- . પણ કામવાસનાથી મુકત થઈ શકવાના નથી.
જાતિએ આ મેટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કામેયણાને વશ પ્રાણી અને “ પરંતુ આપણે માણસના ચિત્તને કામના વિરોધથી ભરી
મનુષ્ય બન્ને થાય છે. પણ વાત્સલ્ય, ભકિત અને પ્રેમને વિકાસ દીધું છે. પરિણામ એ આવ્યું છે કે એમને વિકાસ અટકી જ ગયા છે
મનુષ્યમાં જોવા મળે છે તે પ્રાણીમાં જોવા મળતો નથી. મનુષ્ય જાતિએ અને મનુષ્યનું મન વધારે ને વધારે કામી બનતું ગયું છે. કામ પ્રત્યેની આ શત્રુતાને કારણે જ મનુષ્યજાતિ આટલી બધી કામુક દેખાય
આ સંપત્તિ પુરુષાર્થથી પ્રાપ્ત કરી છે તે નજરે, એની મૂલતણી થતી છે અને એની પાછળ તથાકથિત સાધુસંતોનો હાથ છે. જ્યાં સુધી નથી, એટલે માનવજાત પામર છે તેવી નિરાશા વ્યાપેલી જોવા મળે સારી ય માનવજાત આ કહેવાતા સંત પુરુષોના અનાચારથી મુકત છે. પ્રાણી માત્રમાં પ્રકૃતિએ જિજીવિષા અને કામેચ્છા મૂકેલી છે. નહિ થાય, ત્યાં સુધી પ્રેમને વિકાસ થવાની કોઈ સંભાવના નથી. કામની ધૃણા કરવાથી, ધિક્કારવાથી, નિંદિત કરવાથી પ્રેમ ઉપલબ્ધ
આને લીધે પ્રાણી પોતાને જ વિચાર કરે છે અને એને બીજાને થવાને નથી. આપણે કહીએ છીએ કે જગતમાં પ્રેમ કયાંય દેખાતો
વિચાર કરવાની કક્ષા પ્રાપ્ત થઈ નથી. મનુષ્યમાં એ વિચારશકિત નથી, પણ કયાંથી દેખાય?
જાગી હોવા છતાં ‘સબ સબકી સંભાલે, મેં મેરી ફોડતા હું'ને વશ હું તે કહું છું કે કામ દિવ્ય છે. કામની શકિત ઈશ્વરની થઈ સ્વાર્થી બને છે, પશુન્યાયને વર્તી વર્તન કરે છે. આ એની દરિશકિત છે. જેટલી પવિત્રતાપૂર્વક કામને સ્વીકાર કરશે એટલો જ દ્રતાને સ્વીકાર કરવા સાથે, એ ભૂલવું ન જોઈએ કે, એણે એ દરિકામ વધુ ને વધુ પવિત્ર થતે જશે. માણસને સમાધિને સૌથી પ્રથમ દ્રતામાંથી જ આજની સંપત્તિનું ઉપાર્જન કર્યું છે. એનામાં વસુધૈવ અનુભવ જ્યારે પણ થયું હશે, ત્યારે તે સંભેગની ક્ષણમાં જ થયે કુટુમ્બકમ્ સુધીનું વાત્સલ્ય ભલે વ્યાખ્યું ન હોય, પણ એના પૂર્વજોએ, હશે. સંભોગની ક્ષણમાં મન તદૃન વિચારશૂન્ય બની જાય છે અને એ કક્ષાએ એણે પહોંચવાનું છે તે આર્ષદષ્ટિથી જોયેલું છે. અને આપણી એ રીતે વિચારોના અટકી જવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે તેના ક્ષિતિજે પણ ઠીક ઠીક વિસ્તારી છે, કુટુંબ સુધી જેમની દષ્ટિ હતી પરથી જ કદાચ યોગની કાર્યવ્યવસ્થા વિકાસ પામી હશે. વ્યકિત તેમની ગામ સુધી વધી છે, ગામ સુધી હતી તેમની પ્રદેશ સુધી વધી જયારે પિતાનું હુંપદ મિટાવે છે ત્યારે એનામાં પ્રેમની ગંગા વહેવા છે, અને પ્રદેશ સુધી હતી તેમની રાષ્ટ્ર સુધી લંબાઈ છે, અને વિજ્ઞાને માંડે છે. અહંકાર એક પ્રયોજન છે; પ્રેમ નિપ્રયોજન છે. અહંકાર વસુધૈવ કુટુમ્બકમ વિના ઉગારો નથી તેની પ્રતીતિ કરાવી છે. રોકે છે; પ્રેમમાં કશી રોકટોક નથી. અહંકાર માત્ર લેવાની જ પરિ
' કામુકતાને વિરોધ ભાષા જાણે છે, પ્રેમ માત્ર આપવાની જ પરિભાષા સમજે છે.”
મતલબ કે રજનીશજી વિધાન કરે છે તેમ જગત ના ધમે કે - આમાં એમણે બધા ધર્મો કામના વિરોધી હોવાનો આરોપ મહાત્માઓ કામના વિરોધમાં નથી. એમને જે વિરોધ છે, તે મૂકીને કામ દિવ્ય છે તેમ કહેનાર પહેલા પોતે હોય તેવી રજૂઆત કામુકતા, સ્વેચ્છાચાર, અસંયમ વિશે છે. એથી કામની શકિતનું કરી છે. પરનું કોઈ ધર્મે કામને ઈન્કાર કર્યો નથી. જે વિરોધ કર્યો રૂપાંતર જે પ્રેમમાં થવું જોઈએ તે થઈ શકતું નથી. આથી ધર્મોએ કે
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન
જીવન,
તા. ૧૬-૬-૧૯
મહાત્માઓએ માણસના ચિતાને કામના વિરોધથી ભરી દીધું નથી શિક્ષણનું કહી શકાય. પરંતુ એમની આત્યંતિક પ્રકારની રજૂઆતને - પણ કામુકતાના વિરોધથી ભરી દીધું છે. કમુકતા ચોમેર દેખાતી સમજી લઈએ તો તેઓ વિચારકની ભૂમિકાએ રહેવાને બદલે પ્રચારકની હોય તો એને ગુને ધર્મોને કે મહાત્માઓને શીરે જતો નથી,
ભૂમિકાએ ઊતરી પડતા જોવા મળે છે. કોઈ પ્રચારક જયારે ગાજરના
'ગુણ વર્ણવવા બેસે છે ત્યારે એ સાંભળીને એમ જ થાય કે ગાજર પરંતુ મનુષ્ય જાતિએ ધર્મની કક્ષા સુધી વિકાસ સાધ્યો નથી, અને
સંપૂર્ણ ખોરાક છે. એ જ રીતે ભાજીના ગુણ વર્ણવે ત્યારે એમ જ સભ્યતાની અમુક કક્ષાએ તે ઊભેલી છે તેનું એ કારણ છે. ઠસાવવા પ્રયત્ન કરે કે એનાથી બેડો પાર થઈ જશે! બાકી કામ એ જો પ્રેમની ગંગેત્રી હોય તે એ પશુઓમાં પણ
' રજનીશજી રાજકારણની વાત કરતા હોય છે ત્યારે સમાજની
બેહાલી માટે રાજકારણીઓને જવાબદાર ગણે છે અને ગાંધીજીને રહેલ છે. અને રજનીશજી કહે છે તેમ પશુઓ તે એટલે ઊંડો ભોગવી
પણ દેશના હત્યારા કહેવા સુધીની હદને અતિરેક કરી બેસે છે. શકે છે કે તે મનુષ્યની માફક સદાય કામુક રહેતાં નથી અને વંશ
અને તે સુધારવા માટે સાધુઓ સિવાય બીજાનું ગજ નહિ તેમ વૃદ્ધિની ઋતુમાં કામને વશ થાય છે. તો કામમાંથી પ્રેમનું ઉર્તીકરણ જણાવતા હોય છે ત્યારે એ એમાં કૂદી પડશે તેમ લાગે છે. જયારે પશુઓમાં પણ થવું જોઈએ, જે થયેલું જોવા મળતું નથી.
જવાનને પ્રશ્ન જ કરતા હોય છે ત્યારે એ આત્મા – પરમાત્માને
હડસેલી મૂકીને ચાલે છે. જ્યારે કામને આ વિષય ચર્ચાતા હોય છે રજનીશજી, કામ પ્રેમની ગંગોત્રી હોવા છતાં મનુષ્યમાં પ્રેમની
ત્યારે કિશોરમાં કામવૃત્તિ જાગે તે પહેલાં ધ્યાન અને કરુણાનું દ્વાર ગંગા પ્રગટી શકી નથી તેનું કારણ કામ અંગેનું મનુષ્ય જાતિનું અજ્ઞાન
એમને ખાલી આપવું જોઈએ કે જેથી તે કામવૃત્તિના આકર્ષણનો માને છે. જે પૂર્ણ કામસુખની અનુભૂતિ માનવી એક વખત પ્રાપ્ત
ભેગ ન બને. કુમળા છોડ વાળીએ તેમ વળે છે; પાકટ થયે તે થઈ કરે તો આજીવન શું-નવા જન્મે પણ તેને બ્રહ્માચર્ય સાહજિક સાધ્ય
શકતું નથી, કામુકતાનો ભોગ બન્યા પછી તેમાંથી બહાર નીકળવું થઈ શકે. કામની કલા અને એનું શાસ્ત્ર માણરા સમજ નથી. ન
મુશ્કેલ છે. એટલે બાળપણથી ધ્યાન અને પ્રેમના સંસ્કાર શરૂ કરી એને કોઈએ સમજાવ્યું છે કે ન એને વિચાર કર્યો છે. જો આ શિક્ષણ
દેવા જોઈએ. અને બીજી બાજુ યુવકો સમક્ષ, આત્મા–પરમાત્માની મનુષ્યને આપવામાં આવે તે પૂર્ણ સંભેગની અનુભૂતિને પ્રતાપે
આ ઉંમરે જરૂર નથી તેમ એથી વિરોધાભાસી વિચાર જણાવતા તે કામની ગંગોત્રીમાંથી મુકત થઈ પ્રેમની ગંગા વહેતી થઈ જાય.
હોય છે! કામમાંથી રામની યાત્રા આરંભાય.
ધર્મની વાત કરે છે ત્યારે સંપ્રદાય-ધર્મગુરુઓને તે દોષિત ઠરાવી અતિમાનવનો જન્મ થશે
તેમણે દુનિયાને ઝેરી બનાવી મૂકી તેમ કહે છે. એ જીવનના રજનીશજી એક વખત કહે છે કે મનુષ્ય કયારેય પણ કામ- જે જે અંગ તરફ નજર કરે છે તે એમને રોગી અને મૃત વાસનાથી મુકત થઈ શક્યા નથી અને બીજી બાજુ તે જણાવે લાગે છે અને તેને માટે કોણ ગુનેગાર છે તે તેમની નજરે ચડે છે. છે કે એક પૂર્ણ સંભેગની અનુભૂતિ થઈ જાય તો વ્યકિતને પરંતુ કયાંય એમને કોઈને સક્રિય ફાળે વસતો નથી, કંઈક માનવઆ જન્મ તો શું પણ નવા જન્મ સુધી પણ બ્રહ્મચર્ય સાધ્ય જાતિએ હાંસલ કર્યું છે તેમ પુરુષાર્થ વસતે નથી, એને અતિરેક બની જાય છે. વિનોબાને, મને અગર કોઈને પણ કામસુખના પૂર્ણ કરતાં એ કામના વિષયની ચર્ચા વખતે કહે છે કે હવે આપણું એટલું પતન અનુભવ વિના બ્રહ્મચર્ય સાધ્ય થઈ શકે નહિ. આ અનુભવ ચાહે આ થયું છે કે અવનતિની તક પણ રહી નથી ! અને તેને ઉગાર પૂર્ણ જન્મને હોય અગર પૂર્વ જન્મને હોય. જો આ જન્મમાં કોઈને કામ સુખના શિક્ષણ દ્વારા સંતતિની પેદાશ અને એની અનુભૂતિ તે અનુભવ વિના બ્રહ્મચર્ય આસાન હોય છે તે પૂર્વજન્મના અનુભવના દ્વારા પ્રેમ શિખરની પ્રાપ્તિને એક જ માર્ગ બાકી રહેલે કહે છે! આધારે હોઈ શકે, એ સિવાય નહિ. એના વિના કોઈ રસ્તો જ નથી,
પરંતુ, કામવૃત્તિ મનુષ્યમાં ગમે તેટલી બળવાન હોય તોપણ એ જ પૂર્ણ સંભેગને મહિમા કરતાં રજનીશજી કહે છે કે, મહાવીર,
તે એક માત્ર નથી. માનવી વિવિધ કામના, લાગણીઓ અને બુદ્ધ, ઈશુ, કૃષ્ણ, આકસ્મિક રીતે પેદા થતા નથી. બે વ્યકિતઓના
વિચારોનું સંયોજન છે, એને પ્રતાપે અંતરાત્માનું પ્રગટીકરણ થયું પરિપૂર્ણ મિલનનું એ પરિણામ છે. જે દિવસે આપણે સારા જગતમાં
છે જેનાથી બીજી સૃષ્ટિ વંચિત છે. આ સંજનનું સમતોલપણું કામની કલા અને એના વિજ્ઞાન સંબંધી વાત કહી શકીશું અને
સાધવાથી ઉત્ક્રાન્તિની માત્રા આગળ વધી શકે. કામ (સેકસ)ને પણ તે સમજાવી શકીશું ત્યારે નવા મનુષ્યને જન્મ થશે. જેને નિજો ‘સુપર
કારણે ધર્મ, અર્થ અને મેક્ષની જેમ પુરુષાર્થ કહ્યો છે. ભલે આજે મેન’ કહે છે અને જેને અરવિદ ‘અતિ માનવ' કહે છે તેવું જગત
એના શિક્ષણથી સમાજ વંચિત જોવા મળતું હોય, પણ જે ધર્મોએ નિર્માણ થશે અને જ્યાં સુધી એવું જગત્ નિર્માણ નહિ થાય, ત્યાં
એને પણ પુરુષાર્થ ગણે છે તે એના શિક્ષણની જરૂર ન માને તેમ સુધી જગત માં શાંતિ સ્થપાશે નહિ, યુદ્ધ અટકશે નહિ અને ધૃણા,
કેમ બને? એને બ્રહ્માનંદ સહોદર કહેનાર પણ ઋષિ હતા. જો અનીતિ, ચારિત્ર્યહીનતા, વ્યભિચાર અટકશે નહિ અને જીવનને
એને એ ધૃણિત માનતા હોત તો એને સહોદર તરીકે સરખાવત નહિ. સારોય અંધકાર દૂર થશે નહિ.
પરંતુ બંનેમાં જે ફેર છે તે અમૃત–મૃતને. કોલસામાંથી હીરો બને રજનીશજી કામના શિક્ષણને આ પ્રકારને મહિમા કરતાં છે, પણ કોલસો હીરો નથી. કોલસાનું રૂપાંતર થાય તો જ હીરો બને. જણાવે છે કે, રાજનીતિજ્ઞ ગમે તેટલા પકાર કરે, ધાર્મિક નેતાએ વિષયાનંદને મૃતમાંથી અમૃતમાં રૂપાંતર કરવા માટે જ ધમેએિ અને ગમે તેટલે ઉપદેશ કરે અને શાંતિ – અહિંસાના પ્રચારનાં સાધન
મહાત્માએ સંયમ અને બ્રહ્મચર્યને માર્ગ ચીંધલે છે. રજનીશજી
પણ તેના વિરોધી નથી. કામને પ્રચાર કરતા નથી, પણ પ્રેમના કામે લગાડે તો પણ યુદ્ધ અટકશે નહિ, અશાંતિ દૂર થશે નહિ,
પદાર્થ માટે તેની શકિતને ખ્યાલ આપે છે. પરંતુ પૂર્ણ કામસુખના હિંસા નાબૂદ નહિ થાય અને ઈર્ષા અદશ્ય નહિ થાય. દસ હજાર શિક્ષણથી પૂર્ણ માનવ જન્મશે તે એકાંગી પ્રચારક કક્ષા રજનીશજીને વર્ષ થઈ ગયાં મનુષ્ય જાતિને પૈગંબર, તીર્થંકર, અવતાર પણ પ્રાપ્ત
નીચે ઉતારે છે. થવા છતાં આદમી અશાંત છે અને તે અશાંતિમાં નવાને જન્મ
રજનીશજીએ કામ જે જાહેરમાં ન ચર્ચાતા વિષય રજૂ કરઆપે છે. એટલે નવજીવનમાં અશાંતિના કિટાણુ હોય છે. એના પ્રમા
વાની જે હિંમત બતાવી છે, તે એમના આગવા વ્યકિતત્વનું ઘાતક ણમાં અશાંતિને રોગ હોય છે. જન્મની પહેલી ક્ષણથી જ જીવનનું
છે. જીવનને સ્પર્શતા દરેક વિષય અંગે માનવીને જાણકારી હોવી જોઈએ આખું સ્વરૂપ નિમિત થઈ જાય છે. એથી બુદ્ધ, મહાવીર, કૃષ્ણ,
અને કામ જીવનનું નાનું સૂનું બળ નથી. એટલે તે અસ્પૃશ્ય ન હોવો ક્રાઈસ્ટ હારી ગયા છે અને આદમી રોજ બગડત ગયો છે. જ્યાં જોઈએ. પરંતુ રજનીશજીએ અવળવાણીની શૈલી સ્વીકારી હોવાથી એ સુધી મનુષ્ય કામ સુખમાં સુવ્યવસ્થિત પૂર્ણતાની અનુભૂતિ દ્વારા નકારાત્મક રજૂઆતમાં જે સક્રિય પ્રદાન થયું છે તેને એ લક્ષમાં સંતતિને જન્મ નહિ આપે ત્યાં સુધી માનવતા પ્રગટશે નહિ. ન લેતાં જાણે કંઈ શુભ થયું જ નથી તેવી એકાંગી રજૂઆત આકર્ષક આત્યાંતિક રજુઆત
નીવડતી હોય તે પણ તે અપૂર્ણ રહે છે. કામ વિષયમાં પણ એ જ
સ્થિતિ એમના એ અંગેના પાંચ વ્યાખ્યાનના વિસ્તાર પછી રહે છે. - રજનીશજીના આ મંતવ્ય પ્રમાણે સૌ પ્રથમ સારી ય માનવ
ગુણ પક્ષે હોય તે ગુજરાતના બંધિયાર વિચાર-વાતાવરણમાં તેમણે જાતિ માટે કરવા જેવું પાયાનું કોઈ કાર્ય હોય તે પૂર્ણ કમસુખના મોજાં ઉત્પન્ન કર્યા તે છે.
ઈશ્વર પેટલીકર માલિક: શ્રી મુંબઈ ન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ:૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ—.
મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબ~1.
Page #139
--------------------------------------------------------------------------
________________
RegdNo. M H il7
વાર્ષિક લવાજમ રૂ. ૭
suળ જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષે ૩૧ : અંક ૫
મુંબઈ, જુલાઈ ૧, ૧૯૬૯, મંગળવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા
3
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નેંધ આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીને હાર્દિક આવકાર તેમના તરફથી રૂા. ૩૬૧૧૧નું દાન મળેલું તેથી પ્રસ્તુત છાત્રાલયને
ઘણા લાંબા સમયના ગાળે વડોદરાથી વિહાર કરતાં કરતાં તેમના નામ સાથે જોડવામાં આવ્યું છે. જન માસની આખરે મુંબઈ ખાતે આવી પહોંચેલા આગમપ્રભાકર આ છાત્રાલયનું ગત જૂન માસથી ૮મી તારીખે ઉદ્ઘાટન મુનિશ્રી પુણ્યવિજયજીને આપણા સર્વને હાર્દિક આવકાર છે ! કરવાનું હતું. એ નિમિત્તે યોજાનાર સભાના પ્રમુખસ્થાન માટે મને તેઓ વે. મૂ. સંપ્રદાયના એક અગ્રગણ્ય મુનિ છે. એ સંપ્રદાયમાં નિમંત્રણ આપવામાં આવ્યું હતું. તેનું ઉદ્ઘાટન શ્રી લીલાધર પાસુ સુવિખ્યાત શ્રીમદ્ વિજયાનંદ સૂરિ જે આત્મારામજી મહારાજના શાહના હાથે થવાનું હતું અને શ્રી ખીમચંદ મગનલાલ વોરાને અતિથિનામે ઓળખાતા હતા તેમના શિષ્ય પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી, વિશેષ તરીકે પધારવાનું નિમંત્રણ મળ્યું હતું. શ્રી લીલાધરભાઈ તેમના શિષ્ય મુનિ ચતુરવિજયજીના તેઓ શિષ્ય છે. તેમની આજે મહારાષ્ટ્ર ધારાસભાની અમુક કાનૂની કાર્યવાહી અંગે નાગપુર આવી ૭૫ વર્ષની ઉમ્મર છે. આમ તેઓ એક સાંપ્રદાયિક ગચ્છના શકયા નહોતા. તેમની ગેરહાજરીમાં શ્રી ખીમચંદભાઈએ પ્રસ્તુત અનુગામી હોવા છતાં, સંપ્રદાયભાવથી તદન મુકત છે. તેમનું લગભગ
છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આખું જીવન જૈનેના હસ્તલિખિત ગ્રંથેના સંશોધન પાછળ
નાગપુર ખાતે દિગંબર જૈન વિદ્યાર્થીઓ માટે એક છાત્રાલય વ્યતીત થયું છે. જેસલમેર જેવા દૂર દૂરના રણથી ઘેરાયેલા સ્થળામાં
વર્ષોથી ચાલે છે, તેથી આ છાત્રાલયમાં દિગંબર સિવાયના અન્ય લાંબા સમય રહીને તેમણે ત્યાંના જ્ઞાનભંડારોને સંશોધનધ્વારા જીવતા
સર્વ ફિરકાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાને પ્રબંધ કરવામાં આવ્યો છે. કર્યા છે. પાટણ, ખંભાત, અમદાવાદ જેવાં સ્થળોએ રહીને પણ તેમણે
તા. ૮મી જૂનેના સંમેલનમાં બધા વિભાગના ભાઈ-બહેને આ જ કાર્ય વર્ષોથી કર્યા કર્યું છે અને પુરાતત્ત્વ સંશોધનના વિષયમાં
ઉપસ્થિત થયાં હતાં અને એ રીતે જૈનેની એકતાનું સુભગ દર્શન તેઓ એક અદ્રિતીય નિષ્ણાત ગણાય છે. કેટલાક વર્ષથી મુંબઈના
થતું હતું. તેરાપંથી સંપ્રદાયના સુખ્યાત સાધુ શ્રી રાકેશ મુનિ નાગશ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેમના માર્ગદર્શન નીચે જૈન
પુરમાં ઉપસ્થિત હોઈને આ સભામાં પધાર્યા હતા અને તેમણે એકતાઆગની પ્રમાણભૂત આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું છે અને
લક્ષી અને ઉદારભાવપ્રેરક પ્રવચન કર્યું હતું. ખીમચંદભાઈએ છાત્રાતેમાંના બે આગમે પ્રસિદ્ધ થઈ ચુકયા છે. આવા એક સરસ્વતીના
લયનું ઉદ્ઘાટન કરતાં અનેક વિષયોને સ્પર્શતું વ્યાખ્યાન આપ્યું પરમ ઉપાસક મુનિવર ચાર્તુર્માસ વ્યતીત કરવા માટે મુંબઈ આવી
હતું. મારા ભાગે પ્રમુખ તરીકે પ્રસંગોચિત થોડુંક કહેવાનું આવ્યું પહોંચ્યા છે તે પરમ સૌભાગ્ય લેખાય. જૈન સમાજમાં મુનિઓ
હતું. અન્ય આગેવાન વ્યકિતઓએ પણ આ પ્રસંગે પોતાના વિચારો તે અનેક છે આમ છતાં, કેટલીક વિશેષતાઓના કારણે મુનિ
૨જ કરતાં છાત્રાલયની શરૂઆત અંગે પિતાને આનંદ પ્રદર્શિત
કર્યો હતો. પુણ્યવિજયજીની જોડી મળવી દુર્લભ છે. સ્વભાવથી જ તેઓ ખૂબ
નાગપુરમાં મારા એક મિત્ર ડૉ. કિશોર ત્રિવેદીને ત્યાં હું શાન્ત અને પ્રસન્ન છે; જૈન સમાજમાં વિખવાદ પેદા કરતા પ્રશ્નથી તેઓ હમેશાં અલગ રહ્યા છે. તેમની આગમનિષ્ઠા અપૂર્વ અજોડ છે,
ઊતર્યો હતો. ત્યાંના આગેવાન ગુજરાતી લેખાતા શ્રી ડાહ્યાભાઈ તેમના મુંબઈ ખાતેના આગમનને હું પુનઃ પુન: આવકારું છું.
સુતરિયાને આ નિમિત્તે મળવાનું બનતાં મને બહુ આનંદ થયે હતો.
આમ નાગપુરના ત્રણ દિવસને નિવાસ અને બે દિવસને પ્રવાસ નાગપુરયાત્રા: સ્મરણનેધ
અનેક રીતે સુખપ્રદ અને મુંબઈના ચીલાચાલુ જીવનમાંથી છૂટકારાની " નાગપુર ખાતે શ્રી વર્ધમાન સ્થાનવાસી જૈન શ્રાવકસંઘની રાહત આપનારો બન્યો હતો. વર્ષો પહેલાં સ્થાપના કરવામાં આવી છે. આ સંધ તરફથી ૧૯૫૦ની
આ ટૂંકી સ્મરણનાંધમાં નાગપુર ખાતે ઊભું કરવામાં આવેલ સાલમાં જયાં ગુજરાતી ભાઈઓની ગીચ વસતિ છે તે ઈતવારી, ‘જૈન ભવન’ને ઉલ્લેખ ન કરૂં તે તે અધૂરી ગણાય. સાધુસંતો લત્તામાં “મહાવીર ભવન’ નામથી એક વ્યાખ્યાનëલ નિર્માણ કરવામાં ચાતુર્માસ કરી શકે અને સગાઈ વિવાહ વગેરે સમારંભમાં તેમ જ આવેલ છે. અહિં સ્થાનકવાસી ઉપાય, જૈન ચિકિત્સાલય અને પુસ્ત- સામાજિક કાર્યક્રમમાં ઉપયોગી થઈ શકે એ માટે ગાંધી બાગ નામના કાલય પણ વસાવવામાં આવેલ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન મંદિર પણ સ્થળ ઉપર શાહ મૂળજી દેવજી સ્મૃતિ ક્ષેત્ર ઉપર શ્રી જેઠાલાલ નજીકમાં જ છે. આ જ સ્થળ ઉપર તાજેતરમાં રૂપિયા એક લાખના વ્રજપાલ કામદાર જૈન ભવનનું ત્યાંના જૈન સ્થાનકવાસી સંઘ તરફથી ખર્ચે છાત્રાલય નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં તત્કાળ ઈ. સ. ૧૯૫૮ની સાલમાં રૂા. ૧,૪૦,૦૦૦ના ખર્ચથી નિર્માણ કર૨૬ વિદ્યાર્થીએ વસી શકે એવી સગવડ કરવામાં આવી છે. આ વામાં આવ્યું છે અને તેમાં જમણવારો થઈ શકે, બહારગામથી જાને છાત્રાલય ઊભું કરવા માટે ત્યાંના જૈન સ્થાનકવાસી આગેવાન આવે તે ઊતારી શકાય, જૈન સંધોને પણ ઊતારી શકાય એવી સગવડ શેઠ નાગશી હીરજી જેમનું અઢી વર્ષ પહેલાં અવસાન થયું હતું માટે રૂા. ૨૦,૦૦૦ની સાધનસામગ્રી વસાવવામાં આવી છે. આ વિશાળ
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
*, *
તા. ૧-૭-૧૯
જગ્યા અને તેમાં આપવામાં આવતી સગવડો જોઈને મને ખૂબ છે અને એમ છતાં, આજે કલ્પનામાં શક્ય બન્યું છે. આ માટે અશુઆનંદ થયે. મૂળ સ્થાનકવાસી સંઘે આ જૈન ભવન ઊભું કરેલ રચના જરા વિગતથી સમજવી જરૂરી છે. હોવાથી કોઈ પણ જૈન સ્થાનકવાસી કુટુંબ પાસેથી લગ્ન અણુના કેન્દ્રમાં બે પ્રકારના પરમાણુ અથવા કણા હોય સમારંભ કરવા માટે એક દિવસ માટે માત્ર . ૫ લેવામાં આવે છે (૧) ન્યુટ્રેન અને તેની આસપાસ ફરતા (૨) પ્રેટોન. આ બન્નેની છે. અન્ય સમુદાય માટે પણ બહુ ભારે ન પડે એવા દરો રાખવામાં સંયુકત સંખ્યાને ‘એટમીક વેઈટ’ (આણવીક વજન) કહેવામાં આવે આવ્યા છે. નાગપુર જેવા મોટા શહેરમાં કરવામાં આવેલા આ પ્રકા- છે, જયારે ફકત પ્રેટોનની સંખ્યાને એટમીક નાંબર (આણવીક સંખ્યા) રના જૈન ભવનની સગવડ અન્ય મોટાં શહેરો માટે અનુકરણીય છે. કહેવામાં આવે છે. ન્યુટ્રોનની સંખ્યા એટમીક વેઈટમાંથી એટમીક
ઉપર જેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સ્વ. શેઠ નાગશી નંબરને બાદ કરવાથી જાણી શકાય છે. કેન્દ્રમાં રહેલા પ્રોટીન અને હીરજીના બહોળા કુટુંબનો આ પ્રવાસ પ્રસંગે પ્રથમ પરિચય થતાં ન્યુટ્રોન દરેક તત્ત્વના ભૌતિક અને રાસાયણિક ગુણો માટે જવાબદાર ધન્યતા અનુભવી. તેઓ મૂળ કચ્છી સ્થાનકવાસી જૈન છે; વર્ષોથી છે. જો અણુમાં રહેલા પ્રોટીન અને ન્યુટ્રેનની સંખ્યા બદલવામાં આવે . નાગપુરમાં વસેલા છે. તેમને અનાજનો જથ્થાબંધ વ્યાપાર છે. (જે ઘણું જ અઘરૂં છે) તે ભૌતિક અને રાસાયણિક ગુણો પણ તેમની પેઢી શાહ નાનજી નાગશીના નામથી ચાલે છે, જો કે નાગશી જરૂર પલટાવી શકાય. હીરશીના પુત્ર આ નાનજીભાઈ મધ્યપ્રદેશના ચીફ એન્જિનિયર છે. . પારા અને સેનાનું એટમીક વેઈટ અનુક્રમે ૨૦૦ અને આ નાનજીભાઈ ઉપરાંત, બીજા બે ભાઈઓ વિસનજીભાઈ અને ૧૯૭ છે. જયારે એટમીક નંબર અનુક્રમે ૮૦ અને ૭૯ છે. આથી પ્રેમજીભાઈ વ્યાપાર સંભાળે છે અને એ ઉપરાંત નાગપુરના આગે- પારાના ટેનની સંખ્યા ૨૦૦-૮૦=૧૨૦ થાય. જયારે સેનાના વાન સામાજિક કાર્યકર્તા છે. બન્ને ગ્રેજયુએટ છે અને રાજકીય ન્યુટ્રેનની સંખ્યા ૧૯૭–૭૯=૧૧૮ થાય. આથી પારાને સેનામાં ક્ષેત્રે ભિન્ન ભિન્ન પક્ષને વરેલા છે. એટલી જ સુશિક્ષિત તેમની બદલવું હોય તે પારાના દરેક આરુમાંથી એક પ્રોટોન અને બે બહેને છે. આ ઉપરાંત નાગપુરના બીજા કેટલાંક આગેવાન જૈન ન્યુટ્રોન કાઢી નાખવા જોઈએ, જેથી પારો સેનાના પૂરા ગુણ ભાઈઓને પણ મળવાનું બન્યું, પણ તેમને ઉલ્લેખ કરવા જાઉં તે દેખાડી શકે. અણુ એટલે સૂક્ષ્મ છે કે તેને દુનિયાના કોઈ પણ નોંધ વધારે લાંબી થઈ જાય.
વિજ્ઞાનીએ જો નથી. આ ઉપરથી અણુમાં રહેલા પ્રોટોન તથા પારામાંથી સેનું
ન્યુટ્રેન અને તે કેન્દ્રની આસપાસ ફરતા ત્રીજાં કણે ઈલેકટ્રોન અમદાવાદ ખાતે જૂન માસની ૬, ૭, તથા ૮ એમ ત્રણ દિવસ કેટલા બધા સુક્ષ્મ હોવા જોઈએ તે કલ્પી શકાય તેમ છે. આને માટે અખિલ ભારત પારદ સંસ્કાર પ્રયોગાત્મક પરિષદ ભરવામાં આવી અણુભઠ્ઠી અને અણુ વિસ્ફોટની જંગી તૈયારી જોઈએ. આ વિસ્ફોટ હતી. આ પરિષદનું ઉદ્ધાટન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ- શ્રી એ. પી. આચાર્યની સાદી સીધી સંસ્કારપ્રક્રિયાથી થઈ શકે ચેન્સેલર શ્રી મેહનલાલ વ્યાસે કર્યું હતું અને વૈદ્યરાજ શ્રી ગોવિંદપ્રસાદે એમ માની લેવાને કશું જ કારણ નથી અને તેથી તેમણે તે અશકય પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. આ પરિષદ દરમિયાન વૈદ્યરાજ શ્રી એ. પી.
વસ્તુને શકય બનાવવાનું પુરાણકાળના આધેમીસ્ટના સ્વપ્નને ફરીવાર આચાર્યો મારા ઉપર ૧૩ સંસ્કાર કરીને તેનું સુવર્ણ દશ રૂપાન્તર જીવનું કરી બતાવ્યું છે અને વૈજ્ઞાનિક વર્તુળમાં એક નવું કન્હલ પેદા કરી દેખાડયું હતું અને આ રૂપાન્તરને શ્રી એ. પી. આચાર્યો “બીજ- કર્યું છે. આ માટે તેમને અવશ્ય ધન્યવાદ આપવા જોઈએ અને તે બદ્ધ પારદ એવું નામ આપ્યું હતું. આ પરિષદમાં ગુજરાત રાજયના માટે આપણે ગર્વ અનુભવવો જોઈએ. જુદા જુદા પ્રધાનેાએ છુટીછવાઈ હાજરી આપી હતી અને અન્તિમ
શ્રી મગનલાલ પી. દોશીનું દુઃખદ અવસાન પ્રયોગ ગુજરાતના મહેસૂલ પ્રધાન શ્રી પ્રેમજી ભવાનજી ઠકકરની
જન માસની ૧૪મી તારીખે મુંબઈ ખાતે શ્રી મગનલાલ હાજરીમાં થયો હતો. પ્રયોગ કરનાર વૈદ્યરાજ શ્રી એ. પી. આચાર્યું પી. દોશીનું બપોરના ભાગમાં પિતાની ઓફિસમાં કામ કરતાં કરતાં પ્રસ્તુત પરિષદ પુરી થયા બાદ ૧૫મી જૂનના રોજ એક સામયિકના એકાએક હૃદય બંધ પડવાથી ૭૦ વર્ષની ઉંમરે અવસાન થયું. આ ખબરપત્રીને એ મતલબનું જણાવ્યું હતું કે “પારાને તેર
દુર્ધટનાથી તેમના બહોળા સ્વજન સમુદાયને ઘણા સખત આઘાત સંસ્કાર આપીને તૈયાર
લાગ્યું છે. તેઓ વર્ષોજના એક સામાજિક કાર્યકર હતા; મુંબઈ કરેલા આ પદાર્થને હું સુવર્ણ
જીવદયા મંડળીના કાર્યમાં પ્રમુખસ્થાન ધરાવતા શ્રી માનકરના સાથી શબ્દ આપતા નથી. અમારા શાસ્ત્રની પરિભાષામાં તેને
હતા; મુંબઈના જૈન સ્થાનક્વાસી સમુદાયના એક અગ્રગણ્ય બીજબદ્ધ પારદને નામે ઓળખાવવામાં આવે છે. આ પારદ કાર્યકર્તા હતા. સેવાના ક્ષેત્રે સતત ઊભા પગે કામ કરી રહેલા વૈદ્યોની દવાના ઉપયોગ માટેનું સેનું છે, પણ તેના ગુણધર્મ પારાના
તેમના જેવા સમાજસેવકની આજે ઘણી મોટી ઊણપ છે,
અને તેથી તેઓ જે જે ક્ષેત્રને પિતાની સેવા આપી રહ્યા હતા તે તે છે. બજારમાં વેચાતા સેનાના દવાના ગુણધર્મો કરતાં આ પારાના
ક્ષેત્રમાં તેમની ખાટ પુરાવી ઘણી મુશ્કેલ બની છે. તેમના કટુંબીજને સેનાના ગુણધર્મો અનેકગણા ઊંચા છે, જુદા છે. હું પારાના કુલ
આપણી ઊંડી સહાનુભૂતિના અધિકારી છે. તેમના આત્માને શાશ્વત ૧૪ સંસ્કાર જાણું છું.’ તેમના કહેવા મુજબ પારાનું ખરા સેનામાં શાન્તિ પ્રાપ્ત થાઓ એવી આપણ સર્વની પ્રાર્થના છે ! પરિવર્તન કરવા માટે તેને કુલ ૧૮ સંસ્કાર આપવા પડે છે. આ કુલ
પરમાનંદ. સંસ્કારપ્રક્રિયા ભારતમાં ભાગ્યે જ કોઈ જાણે છે.
વૈદ્ય એ. પી. આચાર્યના કહેવા પ્રમાણે ૧૮ સંસ્કાર આપ- “રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રાજકારણ વાથી પારાનું સેનામાં સંપૂર્ણ પરિવર્તન થઈ શકે છે. આ દાવો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રયે સંઘના કાર્યાલયમાં એ આજના અણુવિશ્લેષણના યુગમાં સ્વીકારી શકાય તેમ નથી.
૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, જુલાઈ માસની ૫મી તારીખ શનિતેવી પ્રક્રિયાથી સેનાને મળતી આવતી કોઈ મિશ્રા ધાતુ જરૂર કદાચ
વારના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે, શ્રી ચીમનલાલ ચકુભાઈ બનતી હશે, પણ ખરૂં સેનું તે બની ન જ શકે. પારો મૂળદ્રવ્ય
શાહનું “રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણ” એ વિષય ઉપર છે અને તેનું અન્ય મૂળદ્રવ્યમાં પરિવર્તન ભગીરથ પ્રયત્નની અપેક્ષા
એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવેલ છે, આ વિષયમાં રસ રાખે છે.
ધરાવતાં ભાઈ–બહેને ભાગ લેવા હાદિક વિનતિ છે. પણ સાથે સાથે એ જણાવવું પ્રસ્તુત બને છે કે મૂળદ્રવ્ય
, મુંબઈ જૈન યુવક સંઘ, એટલે કે કોઈ પણ પદાર્થનું પાયામાંથી રૂપાન્તર જો કે લગભગ અશકય
;
Page #141
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૧૯
પણુ
જીવન
૪૭
> દેવદ્રવ્યનો સમાજકલ્યાણ માટે ઉપયોગ ૪ (તા. ૧૮મી મેના ટાઈસ ઑફ ઈન્ડિયામાંથી સાભાર ઉધૃત) આવકવેરાથી મુકત હતાં, એ સરતે કે તેની આવક સરવાળે કોઈ
મંદિરના ભંડારના કાણામાં સીક્કા પાછળ સીક્કા પડયા જ કરે છે. પણ સંયોગોમાં ૨૫ ટકા અથવા રૂ. ૧૦૦૦૦ બેમાંથી જે વધારે ભકતો તરફથી દાનને પ્રવાહ વહ્યા જ કરે છે. હિન્દુ મંદિરને ભંડાર હોય તેથી વધારે થવા પામી ન હોય.. આ રકમથી ઊભરાયા જ કરે છે. જરૂર આમાંનાં કેટલાંક મંદિરો ૧૯૬૨ ના એપ્રિલ માસની પહેલી તારીખ પછી ઊભા કરવામાં ખૂબ જ ધનવાન હોવા જોઈએ. આમ છતાં ભંડોળમાંથી કેટલું આવેલાં ટ્રસ્ટોને આ લાભ મળી શકતો નથી. નવા ટ્રસ્ટને આ લાભ વપરાય છે?
તે જ મળી શકે કે જો તેને હેતુ Secular-ધર્મનિરપેક્ષ હોય. સામાન્યત: એવો ખ્યાલ પ્રવર્તે છે કે આ ધનસંગ્રહમાંને ઘણો આજની સામાજિક જરૂરિયાત અંગે મંદિરો ધીમે ધીમે સજાગ મોટો ભાગ અદ્ધર જ ચવાઈ જાય છે. આ અટકાવવા માટે પોતાની
બનતા જાય છે. વધારાની રકમે જનકલ્યાણનાં કાર્યો પાછળ વધારે આવક અને ખર્ચને વિગતવાર હિસાબ રજૂ કરવાની મંદિરોને
ને વધારે ખરચાતી જાય છે, “અને આમ જ બનવું જોઈએ.” એક ફરજ પાડવામાં આવી છે અને ચેરીટી કમિશનરને ગેરવહીવટને ટ્રસ્ટી જણાવે છે. “પોતાના ભકતો પ્રત્યે, માનવજાત પ્રત્યે મંદિરોની વહેમ આવે તે કોઈ પણ ટ્રસ્ટીને રદ કરવાને અધિકાર છે. આ ફરજ છે.” જ્યારે ધર્મ સમાજકલ્યાણની ચિન્તા ધરાવતો થાય પણ આવા પગલાંથી આવા ગેરવહીવટ ઉપર ખરેખર કોઈ અંકુશ છે ત્યારે તે નવું પરિમાણ ધારણ કરે છે એ સૂચવવા માટે, દક્ષિણમાં મૂકાય છે ખરો? જે કેટલાકને હું મળી તેમના અભિપ્રાય મુજબ આવેલ તિરૂપતિનું મંદિર એક ખૂબ જ આગળ પડતે દાખલ છે. આનો જવાબ “ના” છે.
તેની વાર્ષિક આવક લગભગ એક કરોડ રૂપિયાની છે. આ જ દ્રવ્ય એકઠા થયેલા ફંડમાંને અમુક ભાગ સમાજસેવાનાં કાર્યો
કેટલીયે યોજનાઓ દ્વારા લોકોને જ પાછું મળે છે. શ્રી તિરૂમલ પાછળ ખરચાય છે, પણ મંદિરમાં જે અઢળક નાણું એકઠું થાય છે
તિરૂપતિ દેવસ્થાન કમિટી શી વ્યંકટેશ્વર એરિયેન્ટલ રીસર્ચ ઈન્સ્ટિઅથવા તે મૂર્તિઓનાં આભૂષણ પાછળ જે રકમ ખરચાય છે તેના
ટયૂટ ચલાવે છે, બે પ્રાથમિક શાળાઓ, બે હાઈસ્કૂલે, એક અનાથાપ્રમાણમાં બહુ જ નાનો હિસ્સો જનસેવાનાં કાર્યો પાછળ વપરાયેલો
શ્રમ, એક પાઠશાળા, એક થી વ્યંકટેશ્વર કૅલેજ, એક દરિદ્રાલય, માલુમ પડે છે. મંદિરની આસપાસ ભીખારીઓ પડયા પાથર્યા
એક મ્યુઝિયમ અને ટ્રાન્સપોર્ટ સર્વીસ ચલાવે છે. આ ઉપરાંત શ્રી. રહેતા હોય છે. મંદિરની ચોતરફ પારવિનાની ગંદકી અને મંદિરની
વ્યંકટેશ્વર યુનિવર્સિટી ચલાવે છે. બહુ ઉપરછલ્લી દેખરેખ-આ બધું આપણી આંખોને કણાની
અહિં જુદી જુદી પૂજા અને ઉત્સવો તેના નિયત ક્રમ મુજબ માફક ખૂંચે છે.
ચાલ્યા કરે છે. દિવસમાં ત્રણ વાર દર્શન થતા હોય છે. આ માટે પબ્લિક રીલીજિયસ ટ્રસ્ટ તરીકે મંદિરમાં એકઠું થતું દ્રવ્ય કોઈ પણ પ્રકારનું લવાજમ હેતું નથી, પણ ખાસ પૂજા અને ઉત્સવો મુખ્યત્વે કરીને ધાર્મિક લેખાતી બાબતે પાછળ ખરચવાનું માટે યાત્રાળુઓએ ચોક્કસ રકમ આપવાની હોય છે અને તેની
હોય છે. આથી બીજે ઉપયોગ કરવો હોય તે મુળ તેમને પાવતી મળે છે. દેવસ્થાને કમિટી અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, ' ટ્રસ્ટમાં તેના માટે ખાસ જોગવાઈ હોવી જોઈએ. તીર્થસ્થાન ઉપર આવતા જતા લોકો માટેની સગવડોમાં ચાલુ સુધારા
અથવા તે ‘સાઈપેને સિદ્ધાન્ત મંદિરની મિલકતને લાગુ વધારા કરતા હોય છે. ' પાડવા માટે મંદિરના વહીવટકર્તાઓએ અરજી કરવી જોઈએ.
મંદિરોનું આ સામાજિક વળણ સતત વિકસતું જાય છે. મુંબઈના (“સાઈના સિદ્ધાન્તને અર્થ એ છે કે કોઈ પણ ચેરીટીના હેતુને પૂરેપૂરું પહોંચી વળ્યા બાદ જે કાંઈ રકમ વધે તે રકમ ઉપયોગ
મહાલક્ષ્મીના મંદિરની ગયા વર્ષે ચોખ્ખી આવક રૂા. ૩,૨૫,૦૦૦ની મૂળ હેતુને વિરોધી નહિ એવા સામાજિક કે ધાર્મિક હેતુ માટે હતી. ઘસારો, જાળવણી અને અનામત ફંડ માટેની રકમ જે કરવાની કોર્ટ અથવા તો જવાબદાર સત્તાધિકારી છૂટ આપી શકે). આવકના ૧૦ ટકા લગભગ હતી તે બાજુએ મૂકતાં વધેલી રકમને ..
પણ આ પ્રમાણે કરવામાં આવે છે ખરું?” બાબુલનાથ મંદિ- સાર્વજનિક કાર્યો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. રના એક દ્રસ્ટી શ્રી. જે. એચ. દવે પૂછે છે. “ધાર્મિક હેતુ કોને કહેવાય એ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી. જે. એમ. બારોટના જણાવવા એ વિષે કેટકેટલું અસ્પષ્ટ ચિન્તન ચાલતું હોય છે. અલબત્ત મુજબ, રૂા. ૭૫,૦૦૦ ની રકમ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને આને અર્થ પુજા અથવા તે ક્રિયાકાંડ માત્ર તે ન જ હોઈ મદદ તરીકે આપવામાં આવી હતી. લગભગ એક લાખ રૂપિયા શકે. આમ છતાં ખરી રીતે મોટા ભાગે આ દ્રવ્ય આવી બાબત યેગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે, આશરે ૨૦૦ પાછળ જ ખરચાતું જોવામાં આવે છે. આ દવ્યમાંથી ભારતીય રૂપિયા હૈસ્પિટલને, અને લગભગ ૭૦૦૦ રૂપિયા વિશિષ્ટ અભ્યાસ સંસ્કૃતિ, ચિન્તન તથા તત્ત્વજ્ઞાનને પ્રચાર કરવા માટે કોઈ પ્રયત્ન માટે પરદેશ જતા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. ગયા વર્ષે થાય છે ખરો? ધર્મ આજે એક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો આદિવાસીઓ અંગે યોજાયેલા કોઈ એક શૈક્ષણિક કાર્યક્રમ અંગે છે. ....... પંડયાએ અને પૂજારીઓનું અજ્ઞાન અને લોકવૃત્તિ રૂ. ૨૦,૦૦૦ ની રકમ આપવામાં આવી હતી. સંસ્થાઓની ધૃણાપાત્ર હોય છે. ક્રિયાકાંડની પ્રક્રિયાઓનું જન્મ સાવ જરૂરિયાત પ્રમાણે આ રકમને દર વર્ષે હવાલો નાંખવામાં આવે છે. ઓસરી ગયું છે.
મુંબાદેવીનું મંદિર તેની આવકના લગભગ ૮૦ ટકા ધર્મઆ પૂજારીઓને તાલીમ અને કેળવણી આપવા માટે શિક્ષણ- નિરપેક્ષ એવા સેવાકાર્યો પાછળ ખરચે છે. બાબુલનાથનું મંદિર સંસ્કૃત સંસ્થાઓ ઊભી કરવાની જરૂર છે. જે લોકો પૂજારીનું કામ કરતાં
પાઠશાળા ચલાવે છે. માધવબાગનું મંદિર પણ સામુદાયિક યોજનાહોય તેમની આજીવિકા ચલાવવા માટે આપણે આર્થિક પુરવણી પણ કરવી જોઈએ. “મંદિરના ઉંદર જેટલો ગરીબ' આ વિશેષણ
એમાં એટલો જ રસ ધરાવે છે. ધાકલેશ્વરટેપલ ટ્રસ્ટમાંથી હૈસ્પિઆપણે આપણા દેવમંદિરના પૂજારી માટે જરૂર વાપરી શકીએ. ટલે, સ્કૂલો અને સેવા સંઘ તરફ દ્રવ્યને પ્રવાહ વહ્યા જ કરે છે. મંદિરોની આસપાસના લત્તામાં વસતા લોકોના ઉદ્ધાર તરફ કુદરતી આફતના ભોગ બનેલા લોકોને સહજ રીતે અને દેવમંદિરોએ સવિશેષ લક્ષ આપવું જોઈએ.”
ઉદાર પ્રમાણમાં મદદ પહોંચાડવામાં આવે છે. એકલા મહાલક્ષ્મીના એવા કેટલાક નિયમ છે કે જેનું આ પબ્લીક રીલીયિસ
મંદિરે જ કોયના રીલીફ ફંડમાં ત્રણ લાખ રૂપિયાની રકમ ભરી હતી. ટ્રસ્ટ દ્વારા મિલકતોની થતી ખરીદી અને વેચાણના અનુસંધાનમાં
ઘણાં મેટાં મંદિરોના ભંડારો બિહાર દુષ્કાળના ભંગ બનેલા લોકોના પાલન કરવાનું રહે છે. કોઈ પણ મંદિર તેને લાગતા વળગતા ખાતાને અરજી કર્યા સિવાય મૂડીના રોકાણ માટે કોઈ જમીન ખરીદી
દુ:ખનિવારણ અર્થે વહેતા કરવામાં આવ્યા હતા. શકતું નથી. કોઈ પણ સંસ્થાને તે ભેટ આપી શકતું નથી, ગીરો
આ સાથે એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે બધાં મંદિરો મૂકી શકતું નથી તેમ જ વેચી શકતું નથી. આજ સુધી મંદિરે કાંઈ સમૃદ્ધ હોતાં નથી. દૂર દૂરના લત્તામાં આવેલાં ઘણાંયે
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧-૭-૬૯ નાનાં મંદિરો પાસે પોતાના નિભાવ અર્થે પણ પૂરતાં નાણાં હોતાં વિનમ્રતાનાં શિખરોઃ ત્રણ ચિરસ્મરણીય પ્રસંગે નથી. આ મંદિરની કોઈ દરકાર પણ કરતું હોતું નથી.
(તા. ૧૮-૫-'૬૯ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલ મહારાષ્ટ્રની સરકારે આવાં મંદિરોને મદદ કરવા માટે એક જના ઊભી કરી છે. પશ્ચિમ મહારાષ્ટ્રની દેવસ્થાન કમિટીએ પોતાના પ્રદેશમાં
અંગ્રેજી લેખને અનુવાદ) આવેલા નાનાં મોટાં–ગરીબ પૈસાદાર–બધાં દેવસ્થાનને પિતાના
હું ભૂલી ગયો છું, પરંતુ કોઈ લેખકે કયાંક કહ્યું છે કે પાનવહીવટ નીચે મૂકયાં છે. તેની બધી આવકો એકઠી કરવામાં આવશે ખરમાં પણ ગુલાબની સુગંધ માણી શકીએ તે માટે, ભગવાને આપણને અને પ્રત્યેક મંદિરની જરૂરિયાત મુજબ તે આવકને વહેંચી દેવામાં
સ્મૃતિ આપી છે. આવશે. આ યોજના જો સફળ નીવડે તે તેનું અન્યત્ર જરૂર અનુકરણ કરવામાં આવશે.
સ્કૃતિના સંગ્રહસ્થાનમાં ગુલાબની સાથે કાંટાઓ (આપણને - આ જાણીને એવા એક ગૃહસ્થ કે જેણે અનેક મંદિરોમાં એક અણગમો પેદા કરે તેવા પ્રસંગે) પણ હોય છે, કે જેને સ્પર્શ ટ્રસ્ટી તરીકે કામ કર્યું છે તે બોલી ઊઠયા કે “આના પરિણામે તે
આપણને ગમતું નથી. કેટલાંક શબ્દો અને કાર્યો, કેટલીક મૂંઝવણભરી આપણા મંદિરોમાં સરકારી દખલગીરી પારવિનાની વધી જશે.”
ક્ષણે, અતૃપ્ત વાસનાઓ અને દુ:ખો એવાં હોય છે કે જેને લીધે તેમના કહેવા મુજબ સરકારને જો એક ઈંચ સ્થાન આપશે તે તે બધું જ પચાવી પાડશે.”
આપણે શરમ અનુભવીએ છીએ. આ બધું સામાન્ય રીતે આપણે તેઓ વિશેષમાં જણાવે છે કે “નાથદ્વારા મંદિરને દાખલ
ભૂલી જઈએ છીએ. સમય અને સંજોગે આવી મળતાં તે આપણી લ્યો. ત્યાં ખૂબ ગેરવહીવટ ચાલતો હતો, તે જોઈને આખરે રાજસ્થાન સ્મૃતિમાં ડોકિયાં કર્યા કરે છે, અને આપણા અહમ ને એગાળે છે. સરકારે ટેંપલ બોર્ડ કમિટીની સ્થાપના કરી. એમ છતાં આજે આ ઉપરાંત આપણી બાલસહજ જિજ્ઞાસા અને આનંદના કેટલાંક ત્યાંની પરિસ્થિતિ વધારે ખરાબ નહિ તે પહેલાં જેટલી ખરાબ તો
પ્રસંગે રણમાં મીઠી વીરડી જેવા પણ હોય છે કે જેની સહાયથી છે જ. મંદિરના વહીવટમાં ત્યારથી રાજકારણ દાખલ થયું છે. સંસ્કૃત કમિશને તેના અહેવાલમાં (૧૯૫૬ - ૫૭) એ જ ભય દાખવ્યો
વૃદ્ધત્વની નિરાશા દૂર થાય છે અને પરિવર્તનશીલ જગતનાં દુખે હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રસ્તુત ધામિક બક્ષિસાના પણ હળવાં બને છે. મૂળ ઉદ્દેશે અને હેતુઓની કાનૂની ઝીણવટને નહિ પણ તત્કાલિન
૭૦ વર્ષના મારા જીવનપટ ઉપર દૃષ્ટિપાત કરતાં આવું રાજકારણી વાતાવરણને આ ફડોને કેવી રીતે ઉપયોગ કરવો તેને લગતા નિર્ણય ઉપર પ્રભાવ પડી રહ્યો છે અને ધાર્મિક હેતુઓની ઘણું ઘણું મને યાદ આવે છે. દા. ત. મારા જીવનમાં કેટલાંક ઉપેક્ષા કરવામાં આવે છે.
પ્રસંગેના પડેલાં સૌ પ્રથમ પ્રત્યાઘાત-દરિયાના મોજાંઓનું મુગ્ધ કરી. પાર્લામેન્ટમાં સ્વ. સર સી. પી. રામસ્વામી આયરે એક બીલ દેતું નૃત્ય, બરફની વર્ષો પહેલો સ્પર્શ, કુમારિકાનાં નયને પ્રતિ રજુ કર્યું છે. આ બીલમાં જાહેર ધાર્મિક ટ્રસ્ટને વહીવટ અખિલ પ્રથમ દૃષ્ટિ પડતાં અનુભવેલું પુરુષત્વ, નાના બે બેઠકવાળા પ્લેઈનમાં ભારતીય ધરણે અને સરકારી દેખરેખ નીચે કરવાની ભલામણ કરેલું પ્રથમ આકાશ ઉડ્ડયન, મારા નાના બાળકના કુમળા હાથની કરવામાં આવી છે. આપણે આશા રાખીએ કે આ પગલા પાછળ પડેલી પ્રથમ તાળી, પ્રકાશકની મારા પુસ્તક માટેની પહેલી વારની અથવા તે આના અમલ પાછળ રાજકીય દબાણ કામ કરતું નહિ થાય.
માંગ, ઉત્તુંગ હિમાલયની અડગ અને આકર્ષક ભવ્યતાનું કરેલું પ્રથમ અનુવાદક:
મૂળ અંગ્રેજી
દર્શન અને પ્રથમવાર જ..... પરમાનંદ
શ્રી જયેન્સના શેઠ યાદી ઘણી લાંબી છે. અનેકવાર ભૂતકાળનાં આ સ્પષ્ટ તંત્રી નેંધ
સંસ્મરણો મારા સ્મૃતિપટ પર ધસી આવવાથી હું સુખદ લાગણી આ લેખમાં જે મંદિરોને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે જૈનતર
અનુભવું છું અને તૃપ્ત થાઉં છું. કસ્તે હાલની માફક આ સુખદ મંદિરને અંગે છે. જૈન મંદિરની આવક અંગે–ખાસ કરીને જૈન
સંસ્મરણ મને ગમગીન નથી બનાવતાં. Q. મુ. મંદિરો કે જે મોટી આવકનાં ધામ છે તેની આવક અંગે
પરંતુ સાચા સ્મરણીય પ્રસંગે તે બહુ થડા છે, જેને હું સાચવી ગયથી એક એવી જ મર્યાદા સ્વીકારવામાં આવી છે. રાખવા માગું છું. આંગળીને ટેરવે ગણી શકાય તેટલાં. તેમનું મારા કે, તે આવકને ઉપગ નવાં મંદિર બાંધવા સિવાય, નવી નવી
જીવનમાં એક અનોખું સ્થાન છે, કારણ કે મારે મને માનવજીવન મુતિએ નિર્માણ કરવા સિવાય અને તેનાં આભૂષણ તેમ જ શાભા- અને મનુષ્યસ્વભાવની મારી સમજણના વિકાસનાં પાને છે. શણગાર સિવાય બીજા કોઈ કાર્યમાં થઈ જ ન શકે. આજે દક્ષિણ
તેમની યાદથી હું તૃપ્તિ અનુભવું છું અને મારી જાતને ખૂબ જ હિંદુસ્તાનમાં તિરૂમલ તિરૂપતિ દેવસ્થાન કમિટી અનેક શૈક્ષણિક ભાગ્યશાળી માનું છું. સંસ્થાએ ચલાવીને તેમ જ એક મોટી યુનિવર્સિટી ઊભી કરીને જે
૧૯૨૪માં કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતના લોકસેવા કરી રહેલ છે તેવું જ મહાભારત કાર્ય અનેક તીર્થોના વિષને અભ્યાસ પૂરો કરી ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષામાં વહીવટોનું સંચાલન કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરી
બેસવાની મારી તૈયારી ચાલતી હતી તે દરમિયાન આવી એક ચિરશકે છે, પણ દેવદ્રવ્યને લગતી જડ ઘાલી બેઠેલી માન્યતા તે પેઢીના
સ્મરણીય ઘટના બની હતી. મેં ખગોળશાસ્ત્રને એક ઉપ-વિષય તરીકે સંચાલકોને મંદિર અને મૂર્તિથી આગળ નજર કરવા દેતી નથી. લેવાનું નકકી કર્યું હતું. આ માટે અભ્યાસક્રમનું મેં પરિપત્ર જોયું. આ માટે માત્ર એ સંચાલકો જ જવાબદાર છે એમ નથી, પણ
તેમાં વિગતો બહુ જ ટુંકાણમાં આપવામાં આવી હતી. મારે શું તે પાછળ સ્થિતિચુસ્ત ધર્માચાર્યો અને તેમને અંધપણે અનુસરો
વાંચવું અને શું કરવું તે મને સપષ્ટ સમજાતું નહોતું. તે વખતે આર્થર બહોળે જૈન સમુદાય છે. આ વિચારજડતા કયારે દૂર થાય અને
એડીંગટન સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર-આ ત્રણના પરસ્પર ગુરુત્વાકમંદિરની અઢળક આવક જનકલ્યાણના કાર્ય માટે, શિક્ષણસંસ્થાઓ
Nણના વિષય ઉપર વ્યાખ્યાન આપતા હતા. એમની પાસે મને અને હૈસ્પિટલ માટે, દેશમાં અવારનવાર આવી પડતી કારમી
માર્ગદર્શન આપવાની મેં માંગણી કરી. આ પ્રશ્નની ચર્ચા કરવા માટે આફતના સંકટનિવારણ માટે કયારે વહેતી થાય-આ પ્રશ્ન દરેક
તેમણે મને તેમને ઘેર ચા પીવાનું નિમંત્રણ આપ્યું. સમજદાર વ્યકિત સામે ઊભે થવો જોઈએ અને આ વિચારજડતાની હું જાણતો હતો કે એડીંગ્ટન ઈગ્લેન્ડના ભૌતિકશાસ્ત્રના એક દિવાલ તેડવા માટે સમજદાર સૌ કોઈએ કટિબદ્ધ થવું જોઈએ. પ્રખર અભ્યાસી વિદ્વાન પુરુષ હતા. આઈનસ્ટાઈનને બાદ કરતાં પણ કમનસીબની વાત એ છે કે “પ્રબુદ્ધ જીવન’ની આ પપુડી કોઈ આ એક જ વ્યકિત એવી છે કે જે સાપેક્ષવાદના સિદ્ધાંતને તેના સાંભળતું નથી, કોઈના કાને અથડાતી નથી!
પરમાનંદ સાચા અર્થમાં સમજવાને શકિતમાન હતા. તેમનું તારાઓની રચના
Page #143
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૬૯
પ્રબુદ્ધ જીવન
ઉપરનું પુસ્તક મેં વાંચ્યું હતું અને તેમાં આ ગહન વિષયનું સરળ કારણ કે ત્યાર બાદ ફકત ત્રણ દિવસ પછી જે કરૂણ પ્રસંગ બન્યો અને ભાવવાહી વર્ણન આપેલું હતું.
* તેણે મારા મન ઉપર કદી ન ભૂલી શકાય તેવી છાપ મૂકી દીધી છે. જ્યારે હું તેને મળવા જવા તૈયાર થયો ત્યારે એક જાતની નહેરૂને વિશે તેમની અસહિષ્ણુતા, એમને અણધાર્યો ગુસ્સો, ક્ષોભયુકત. માનની લાગણીએ મારા મનને ઘેરી લીધું. આટલા મોટા
એમનું અભિમાન, મૂર્ણતાને ન નભાવી લેવાની એમની વૃત્તિ-આ વૈજ્ઞાનિકને મળવા જવામાં હું વધારે પડતું ડહાપણ તે બતાવતા નથી ને ?
બધા વિશે ઘણું કહેવાય છે; પરંતુ હું હંમેશા એમને એક પ્રફ લ્લિત મોટાઈનો કોઈ પણ જાતનો દેખાવ કર્યા વગર અત્યંત
તરવરાટભરી અને અત્યંત આકર્ષક વ્યકિત તરીકે જ યાદ કરું છું. લાગણીપૂર્વક બોલાવી તેમણે મને હળવો બનાવી દીધું. તરત જ. મારે
દિલ્હીના ધમાલિયા જીવનથી દૂર ત્રણ અઠવાડિયા માટે તેઓ મનાલી વાંચવા માટેનાં પુસ્તકોની એક યાદી મારા હાથમાં મૂકી અને તેમનાં
પોતાની રજાઓ ગાળવા આવ્યા હતા. ત્યાંના ડાક બંગલામાં તેમના વ્યાખ્યાન સાંભળવાનું તેમણે સૂચન કર્યું. ત્યાર પછી અમે સાથે ચા
માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ત્યાં બાજુના જ પીધી અને મારું કામ પૂરું થયું. ઊઠીને જવા માટે મારા યજમાનના
કેમ્પમાં હું મારા મિત્રો તથા કુટુંબીજનો સાથે રહેતો હતો. અહીં સૂચનની હું રાહ જોતો હતો. વાતમાં એક કે બે વાર ન સમજી શકાય
રાજકીય વ્યકિતઓ અને સરકારી અધિકારીઓને મળવા ઉપર સખત તેમ ભંગ થયો, પરંતુ એકદમ ઊઠીને ચાલી જવાનું મને યોગ્ય ન
નિયંત્રણ મુકાયેલું હતું, પરંતુ અમે તો તેમને પાઈન વૃક્ષના લાગ્યું. આથી હું બેસી રહ્યો.
જંગલમાં ફરતાં, ડાક બંગલામાં ચા પીતાં અથવા અમારા કેમ્પફાયર મારૂં કામ પૂરું થયું છે અને અમારી મુલાકાત ખતમ થઈ છે
પાસેના લાકડાના થડા ઉપર બેસતા જ નિહાળતાં હતાં. એવું એક પણ વચન કે સૂચન મને તેમના તરફથી મળ્યું નહિ,
પરંતુ એક પણ વાર તેમની ગુસ્સામાં તંગ બનેલી ભ્રમરો કે સામાન્ય રીતે મોટા માણસે પોતાનાથી નાના માણસો માટેનું કામ
ચિત્તાગ્રસ્ત નયને અમારા જોવામાં આવ્યા નહોતાં. એમની સાથે ટૂંકાણમાં પતાવતાં હોય છે અને નાના માણસો દ્વારા થતા સમયને
ખૂબ હળવી અને કેટલીકવાર તે નજીવી કહી શકાય તેવી વાત થતી. વિલંબ સહી શકતા નથી, એટલું નહીં પરંતુ, આ અસહિષષ્ણુતાને
આ ઉપરાંત એમના અત્યંત આકર્ષક સ્મિત દ્વારા તેમણે અમારા ખુલ્લી પાડતાં પણ તેઓ અચકાતા હોતા નથી, જો કે, એડીંગ્ટન આ
હૃદયને સંપૂર્ણપણે જીતી લીધાં હતાં. એકવાર ખૂબ સહજ રીતે તેમણે બાબતમાં તદ્દન જુદા જ હતા.
મને પૂછ્યું: ‘તમે કેટલી ભાષા જાણે છે?” ‘ચાર’ મેં જવાબ આપ્યો.
અને આંખમાં તોફાન સાથે તેમણે મને પૂછ્યું “પંજાબી સાથે?” બારી ખુલે અને પ્રકાશને પૂંજ રૂમમાં ફરી વળે તે રીતે આ સત્ય મને સમજાયું. અત્યંત શરમ અને સંકોચપૂર્વક મેં તેમની
મેં કહ્યું ‘ના’. તેની સાથે તો પાંચ ભાષા થાય. આ સાંભળી તેઓ માફી માંગી, આભાર માન્યો અને મારા ઘરને રસ્તો મેં પકડયો. ખૂબ હસ્યા. અને બીજી કઈ ચાર ભાષાઓ છે તે જાણવા તેમણે ત્યાર પછી તેમનાં વ્યાખ્યાને સાંભળ્યા અને તેમણે સૂચવેલા પુસ્તકો ખૂબ ઉત્સુકતા દર્શાવી. પણ વાંરયા, પરંતુ તેમની સાથે ગાળેલા અડધા ક્લાકમાં હું જે પાઠ
- જયારે તેઓએ રોહટાક ઘાટ જવાની વાત કરી ત્યારે અમારામાંના શીખ્યો હતો કે મારે માટે ચિરસ્મરણીય બની ગયો. મારી જિંદગીના
એક જણે પ્રશ્ન કર્યો કે, આ સામાન્ય બૂટથી તેઓ કેવી રીતે ચડી પાછળના દિવસોમાં અનેક લોકો મારી પાસે આવી પોતાનાં દુ:ખ
શકશે ? આ સાંભળી તેઓ એકદમ કદ્યા અને હન્ટીંગ બટની જોડી ઠાલવે છે અને કંટાળી જવાય ત્યાં સુધી વાતને દર ચલાવ્યે રાખે.
લઈ આવ્યા. જાણે પડકાર કરતાં હોય તેમ બોલ્યા કે “ આ બૂટ તે છે, ત્યારે મને એડીગ્ટનની એક ઊગતા યુવક તરફની ઉદારતાભરી
ચાલશે ને? હું પહેલાં પણ પહાડો ચઢયો છું?” શહટાક પાસથી પાછા વર્તણુંક યાદ આવી જાય છે.
આવ્યા ત્યારે તેઓ હસતાં હસતાં ફરિયાદ કરતા હતા કે ડાકટરે મને મહાત્માજી સાથે ગાળેલી ૩૦ મિનિટે પણ એક એવો જ
છેક ઉપર સુધી ચઢવાની મનાઈ કરી હતી. પ્રસંગ છે, કે જેને હું હંમેશા મારી સ્મૃતિમાં સાચવી રાખવા માગું છું. એક વખત તેમણે એક થાળ ભરીને તેમને ભેટ મળેલી કાશ્મીરી તેમની શહીદીના ત્રણ દિવસ પહેલાં જ આ મુલાકાત યોજાઈ હતી. તાજી ચેરીઝ અમને મોકલી આપી. મારી પત્નીએ જયારે તેમને નિર્વાસિતાની મિલકતોની વ્યવસ્થાના સંબંધમાં હું તેમની સલાહ લેવા આભાર માને ત્યારે હસતાં હસતાં કહેવા લાગ્યાં કે તમારા કુલ માંગતે હતે. દિલ્હીના હજારો મુસલમાને પોતાના ઘરબાર છોડી કરતાં મારા કાશમીરમાં ચેરીઝ સારાં થાય છે.' પાકિસ્તાન જવા માટે પોતાના વારાની રાહ જોતા ટ્રાન્ઝીટ કેમ્પમાં આ પ્રસંગમાં આપણે બધાએ કાંઈક બોધ લેવા જેવું છે આશરો લઈ રહેલા હતા. તેઓના ખાલી ઘર ઉપરની પલિસ ચોકી એમ ધારીને આ મારા જાત-અનુભવ મેં વર્ણવ્યા છે. સાચા મહાઈર્ષાની આગ પ્રગટાવતી હતી; કારણ પાકિસ્તાનથી આવેલા માનમાં એક પ્રકારની નમ્રતા હોય છે અને રાંપૂર્ણ નિરભિમાનપણું લાખો હિંદુ અને શીખ દિલહીની શેરીઓમાં અને ખુલ્લા મેદાનમાં હોય છે કે જેથી તેઓ સર્વને આકર્ષે છે. ' ઠંડીમાં ધ્ર જતા ભટકતાં હતાં અને અસલામતીભર્યું જીવન ગુજારતાં નહેરૂની મોહિની અજબ વસ્તુ હતી. મહાત્માજી અને હતાં. મેં એવું સાંભળ્યું હતું કે મોટા માણસની આજુબાજુ મંત્રમુગ્ધ એડીંગટનની માફક તેઓ પણ સહજ વર્તન, નાની વ્યકિત તરફ કરી દે તેવું જાદુઈ વાતાવરણ હોય છે, કે જેની અસર નીચે વિચાર- આદરપૂર્વક જોવાની વૃત્તિ અને બધા જ વિષયોમાં રસ દાખવવાની શકિત શુન્ય બની જાય છે અને તેમની જાણીતી વિચારધારાથી
શકિત ધરાવતા હતા. વિરુદ્ધ કાંઈપણ બેલવું કે વિચારવું અશકય બની જાય છે. પરંતુ સત્તાસ્થાને પર બિરાજેલા આજના આપણા નેતાઓ પોતાના મારા આશ્ચર્ય વચ્ચે જયારે મેં તેમના ઓરડામાં પ્રવેશ કર્યો ત્યારે મેં '
સત્તાના સ્થાનની મહત્તા છોડીને મુકતપણે પોતાને વ્યકત પણ કરી અાંત માનસિક હળવાશ અને સાહજિકતા અનુભવ્યાં. મારે જે
શકતા નથી. તેઓ દાંભિક રીતે તંગ મુખાકૃતિ ધારણ કરી, મગજમાં કહેવું હતું તે બધું જ સહજ રીતે હું કહી શકાય. મહાત્માજીએ એક રાઈ ભરી, જાણી જોઈને ધીમી ગતિએ ચાલતાં હોય છે. આવા લોકોને 'મિત્રની માફક મને સાંભળ્યો. ભગવાનની માફક જાણે પોતે જ જોઈને તેઓના કાનમાં કહેવાનું મને મન થઈ જાય છે કે “સહજ સાચા છે અને ભવિષ્ય ભાખી રહ્યા છે એવા કોઈ પણ જાતના બને, નેતાજી, સહજ બને. (ડળ) અભિનય વગર એક સામાન્ય માણસની માફક સહજ રીતે
હ વર્તમાનની આ પડતીના ચિહ્નો ભૂલી જવા માંગું છું તેમણે મારી સાથે વાત કરી. આ અદ્ભુત અનુભવે મને સમૃદ્ધ અને મારા હૃદયને પ્રભાવિત કરનાર પ્રસંગે જે દૂરથી પોતાનાં બનાવ્યા, અને મારી વિવેકશકિતને વેગ આપ્યો. “મહાત્માજી સાથેનું કિરણે મારા પ્રતિ વહાવી રહ્યા છે તેને જ હું યાદ રાખવા માંગું છું. પ્રથમ મિલન–આ એક જ પ્રસંગ મને હંમેશને માટે યાદ રહે એમ
અનુવાદક :
મૂળ અંગ્રેજી હું ઈચ્છું છું, જો કે આ પ્રસંગ હું ભૂલી શકે તેમ છે જ નહીં; સૌ. સુનીતાબહેન શેઠ
શ્રી જી. ડી. સલા
Page #144
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૭--૯
રહ્યું છે.
= =. કામથી આનંદ! દીવ (“નયા માનવી’માંથી સાભાર ઉધૂત )
દુ:ખ જોડાયેલું જ હોય છે. કામથી આનંદની વાત કોઈ પણ જ્ઞાનીએ સવારના પહોરમાં છાપું લઈ ચંદુભાઈ દોડતા આવી પહોંચ્યા.
કરી નથી. સુખ ને આનંદ એ બે તદ્દન જુદી વાત છે. વિષયનું “વાંચ્યું?”
સુખ ભેગવવાથી વધે છે. એની કદી વૃપ્તિ નથી. વિષયમુકત થવામાં.
આનંદ છે. “શું? આજનું છાપું.”
મન ગયું તે જાને દો. “પણ છે શું?”
મત જાને દો શરીર. “આચાર્ય રજનીશજીએ સ્ત્રી પુરુષ સંબંધ - સેકસ–વિશે ખુલ્લે
એટલે કે માણસ માત્રના દિલમાં વિકાર તે ઊઠવાના. તે વિશે ખુલ્લી વાત કરી દીધી. જુઓ તે ખરા કામાનંદ ને બ્રહ્માનંદ.”
શું કરવું? વિકારને ભેગવવા કે એ વિકારના હુમલા વખતે સાચવી પણ તમે આટલા અકળાઈ શું કરવા જાવ છો? આ વિચાર
લેવું? રજનીશજીના છે એ ભૂલી જાવ ને પછી વાંચો.”
ષિ પરંપરાનું માનવું છે કે વિકારને ભેગવીએ તો વિકારનો “એમ તો કેમ વંચાય ?”
પાછો બીજો ઊંડે સંસ્કાર પડે ને ફરીથી વિકાર ઊઠે એટલે વિકાર “એને અર્થ તે એ કે તમને આંચકો વિચારને નથી, પણ જે ઊઠે ત્યારે સંકલ્પશકિતથી શરીરને રોકવું, મનને રોકવું ને ધીમે ધીમે રજનીશજીને તમે આધ્યાત્મિક માન્યા હતા, સંત માન્યા હતા, તેમને મનને પરિશુદ્ધ કરવું. મોઢેથી આ વાત નીકળી તેને છે. ધારો કે કાલે રજનીશજી દાઢી એ વાત માત્ર રોકવાની જ વાત નો'તી. વિકાર ન ઊઠે તે કાઢી નાંખે ને સગવડની દષ્ટિએ નાઈલેનનું પેન્ટ ને બુશશર્ટમાં માટે ચિત્તની શુદ્ધિ કરવાની વાત પણ એની સાથે જ કરવાની વ્યાખ્યાન આપવા આવે તો ?”
હતી. એનું નામ જ સાધના. માત્ર કામ વિકાર જ નહિ. ક્રોધ, લોભ “કેવી વાત કરો છો?”
ને મેહ એ બધાં જ વિકારો ઓછા કરતાં જવું એ આ માર્ગનું વલણ પણ તમે ધારે તે ખરા !”
“શું ધૂળ ધારું? એવું કરે તે અડધા માણસે ય એમને સાંભળવા આપણે સાધક અને મને વૈજ્ઞાનિક સંશોધકની ભૂમિકા ને તેના ન આવે ?”
સંશોધનના ક્ષેત્રે સમજવાં જોઈએ. મને વૈજ્ઞાનિક માત્ર માણસ કયા - “એનો અર્થ એ કે તેઓ સાધુ છે, સાધુના જેવો લેબાસ પહેરે પ્રસંગે એ કેવી રીતે વર્તે છે તેનું નિરીક્ષણ કરે છે ને તેના પરથી
છે, દાઢી રાખે છે, વળી મનની સ્થિરતા - ધ્યાન વગેરેની વાત કરે વર્તનના (બિહેવીયર) નિયમે તારવે છે. એટલે કે બાહ્ય મન દ્વારા છે, આ બધાથી આપણા મનમાં આધ્યાત્મિકતાના જે ખ્યાલો હતા જે કાંઈ પ્રવૃત્તિ ચાલે છે, મુખ્યત્વે તેના એ નિયમ છે. જીવનના તેને બળ મળતું હતું. એટલે એમને સાંભળતા હતા.”,
એ વહેવારથી ઉપર ઊઠી, સંકલ્પશકિતથી શુદ્ધ ચેતનાને પામવા હાસ્તો.”
માટેના અનુભવના એ નિયમ નથી. - “ખેર એ જે હોય તે જ સાચું કહું : સ્ત્રી - પુરુષ સંબંધ વિશે સાધનાની શરૂઆત જ આપણા વ્યકિતત્વના ઊંડાણમાં પડેલાં તેમણે જે કહ્યું તેમાં કશું જ નવું નથી કહ્યું.”
સંસ્કારોના સંશોધનથી થાય છે. જેને આપણે એ કે બ તરીકે “તમે કેવી વાત કરો છો?”
'ઓળખીએ છીએ, તેના જીવનને દોરનાર અને કટોકટીમાં પ્રેરનાર “હું તદ્ ઉઘાડું સત્ય કહું છું. પશ્ચિમમાં ડ્રોઈડ નામને એક તેની અંદર પડેલી ચેતના ને તે વ્યકિતત્વ સાથે એકરૂપ થઈ ગયેલા મોટો મને વૈજ્ઞાનિક થઈ ગયો. તેણે વર્ષો પહેલાં પ્રતિપાદન કર્યું છે | તીવ્ર સંસ્કાર છે, એટલા માટે જ પેગસૂત્રમાં પહેલું જ સૂત્ર આવે કે માણસની બધી જ પ્રવૃત્તિનું પ્રેરક બળ જાતીયતા છે.”
છે, “અથ તો બ્રહ્મજિજ્ઞાસા.” કોઈ પણ વિચારને તમે દબાવી રાખે છે તે દબાયેલો વિચાર “અથ’ એટલે હવે. આ અથ ઘણો મહત્વનો શબ્દ છે. જયાં ગમે ત્યારે નીકળવાને જ છે. આપણા શાસ્ત્રોએ શીખવ્યું છે કે સ્ત્રીના સુધી માણસ ઉપરછલ્લા મનમાં જીવે છે, ત્યાં સુધી તેને માટે બ્રહ્મઅંગે ન જોવા. વિકાર ઉત્પન્ન થાય તે પહેરવેશ ન પહેરવો. જિજ્ઞાસાને પ્રશ્ન જ રહેતું નથી. આ આધ્યાત્મિક માર્ગને આરંભ જ એકાંતમાં સ્ત્રીસંગ ન કરવા વિ.
‘અથથી થાય છે. તે અંદર વળે ને પતામાં શું પડે છે તે સંશાધે. મને વૈજ્ઞાનિકો કહે છે કે, એક બીજા સાથે હળવા ભળવાથી જીવન કેવી રીતે જીવાય છે? ઋષિ પરંપરાને અનુભવ આ સહજતા ઊભી થાય છે. આપણે ત્યાં કોઈ માણસ સ્ત્રીને હાથ હતો: અનેક જન્મના સંસ્કારો જ વ્યકિતનું છેવટનું પ્રેરક બળ હાથમાં લઈને ચાલે કે જાહેરમાં ચુંબન કરે તો તે ચર્ચા–વિષય છે. એ જ સંસ્કાર એના બાહ્ય જીવનને દોરે છે. એક સ્ત્રીને જોતાં બને, પણ ઈંગ્લાંડ કે અમેરિકામાં એ સ્વાભાવિક છે.
અના દિલમાં જોવાની ઇચ્છા થઈ. એ જ સ્ત્રીને જોતાં “બ'ના એ જ મનોવૈજ્ઞાનિકની વાત રજનીશજીએ કરી છે. ૧૪ વર્ષ દિલમાં ઈચ્છા થતી નથી. એનું શું કારણ? તે ઋષિ પરંપરા કહે સુધી બાળકોએ નગ્ન રહેવું જોઈએ વગેરે.
છે કે જેના જેવા સંસ્કારો. જે બંનેના કામ સંસ્કાર સરખા હોય - હવે પ્રશ્ન આટલો જ છે કે પશ્ચિમના મનોવૈજ્ઞાનિકોએ જાતીયતા તો બંનેને વિકાર ઊઠે. અંગે પ્રયોગ કરી જે વિધાને તારવ્યાં તે સાચાં કે આપણા ઋષિ- હવે એ સંસ્કાર ઊઠવાને પરિણામે તે વાસનાને “અ” ભોગવે છે. મુનિઓએ ઊંડું ચિંતન કરી મનુષ્યમાં રહેલા કામને જીતવાના ને શુદ્ધ તેનું શું પરિણામ આવે? તેની વાસના સંતોષાય, પણ સાથે સાથે ચૈતન્ય તત્ત્વને પામવાના જે વિવિધ માર્ગો સૂચવ્યા તે સાચા? એ ભેગને પરિણામે વળી પાછા ભેગનેલે કામ-સંસ્કાર બીજી છાપ
એમને પહેરવેશ, દેખાવ અને આજ સુધી રજનીશજીની મૂકી જાય. આમ કામ-સંસ્કારની છાપ ગાઢ બનતી જાય. આ સંસ્કાસાંભળેલી વાતોને આધારે આપણે માનતા હતા કે તેઓ ઋષિ પરં- રોને પરિશુદ્ધ કરતાં કરતાં ચૈતન્યને ઘેરી વળેલા કામ, ક્રોધ આદિ પરાના છે. એમના વિશે આપણા મનમાં એક પ્રકારની અપેક્ષા પડ઼ રિપુઓથી માણસે મુકત થવાનું છે. એ ષિ પરંપરાનું ધ્યેય છે. ઊભી થઈ હતી. એટલે જ આ વાત સાંભળી અકળાઈ ઊઠીએ છીએ. એટલે તેમણે અનુભવે કહ્યું કે નિમિત્તા મેળતાં અંદર જે
આધ્યાત્મિક માર્ગનું ખેડાણ કરનાર લોકોએ અનુભવ કરી પડેલું છે તે નીકળવાનું છે જ, તે વખતે તમે તમારા સંકલ્પ બળથી અનુભવને અંતે કહ્યું કે કામથી સુખ ઉપજે છે; અને એની સાથે તેને શુદ્ધ કરવાને મથે. સ્ત્રીનું રૂપ જોતાં ઈચ્છા થાય તો એને રોકો,
Page #145
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧-૭-૬૯
એને સમજાવા અને વિવેક દ્વારા વિકારના આવેગને જીતો. છતાં ન સમજે તો તમે કામાવેગમાં ખેંચાઈ ન જાઓ, પણ તમારી જાતને ત્યાંથી ખસેડી લેા. આવું કરવાથી તમે આગળ નહિ જાઓ, પણ તમે જન્મેલી વાસના ભાગવવાથી જે નવા ગાઢ સંસ્કારની વૃદ્ધિ થવાની છે તેથી બચશો. પણ આ રોકવું એટલું કહી તેણે બસ માન્યું નથી. છેવટે તો શુદ્ધ ચૈતન્યને પામવાનું છે. એ માટે વિવેક અને અનુભવને આધારે જ આગળ વધવાનું છે.
હવે પશ્ચિમના મનોવૈજ્ઞાનિક સંશોધને માણસાના ને તેમાં ય ખાસ કરીને (એબ ્નોર્મલ) અસામાન્ય માણસાના મનનું વિશ્લેષણ કર્યું. તેમણે જોયું કે વૃત્તિને કચડવાથી તે જ વૃત્તિ ફરીથી જોર કરે છે ને તેની પ્રતિક્રિયા જીવનમાં ઊઠે છે, એટલે એ અનુભવાએ કહ્યું કે તમે વૃત્તિને દાબા નહિ. એને સહજ રીતે ઉપભાગી લા. પરિણામે જીવનમાં પ્રત્યાઘાત નહિ પડે. આ વૈજ્ઞાનિક વિશ્લેષણ ખોટું છે એવું કોઈ કહી જ ન શકે. એથી સહજતા આવે.
દા. ત. આપણા પહેરવેશ શરીરના અંગઉપાંગોની મર્યાદા સાચવે એવા છે. આપણી આંખ અને મન એ રીતનું જોવા ટેવાયેલાં છે. વધારે ખુલ્લા અંગોવાળું કપડું પહેરેલી કોઈ સ્ત્રી નજરે ચડે તે આપણને વિકાર ઊઠે અથવા તો જોવાની વૃત્તિ થાય. એ પરથી એમ ન કહી શકાય કે જે સમાજમાં અંગેા વધારે ઉઘાડાં દેખાય છે તે સમાજ વધારે નિષ્કામ છે અથવા ઓછા વિકારી છે. વાસ્તવમાં એ સમાજમાં જીવનારની આંખ અને મન એવા દશ્યથી ટેવાઈ જાય છે. એને પણ એથી વધારે જોવા મળે છે તો એ પણ એવી જ કામનાનો અનુભવ કરે. પરિણામે આજે પશ્ચિમ પેાતાની કામવૃત્તિને સંતોષવા નગ્ન નૃત્યો સુધી પહોંચ્યું છે. એ નૃત્યોમાં શરીરના ભાગેાનું જે હલનચલન છે તે પણ વધારે વાસનાને બહેકાવે એવું છે. આપણા ભારતીય નૃત્યોમાં આપણને એ જોવા મળતું નથી.
ખુલ્લા અંગેાવાળું દશ્ય
ટૂંકમાં પરિસ્થિતિ બદલવાથી માણસની અંતરચેતનામાં ફેર પડતો નથી. એક સમાજમાં બધા લોકો નગ્ન ફરે છે તેથી કાંઈ તે સમાજ નિરવિકારી થઈ જતા નથી. બીજો સમાજ મર્યાદિત વહેવાર સ્વીકારે છે તેને. પરિણામે એક વાત તો સ્પષ્ટ છે કે તેને વિકારનાં નિમિત્તો ઓછા મળે છે. પરિણામે આગળ વધવા માટે તેના માર્ગ સરળ બને છે.
એક દાંત આપવામાં આવે છે કે વિશ્વામિત્રે દશ હજાર વર્ષ તપ કર્યું, છતાં પણ મેનકાના રૂપ આગળ ચળ્યા.
આ દષ્ટાંત બે રીતે સમજી શકાય કે દશ હજાર વર્ષ સુધી માણસ તપ કરે ને મહાન તપસ્વી બને તો પણ તે ચળી જાય છે.
બીજી રીતે એમ પણ કહી શકાય કે મનુષ્યમાં પડેલા કામના ગાઢમાં ગાઢ સંસ્કાર એટલા તીવ્ર છે કે દશ હજાર વર્ષ સુધી તપ કર્યા છતાં પણ કોઈ ખૂણે એ સંસ્કાર સૂતેલા રહી જાય છે. તે નિમિત્ત મળતાં જાગૃત થાય છે, એટલે સાધકે ખૂબ જાગૃત રહીને ચાલવું જોઈએ તે આ દષ્ટાંત પાછળના ભાવ છે.
હવે બીજી રીતે જોઈએ. વિશ્વામિત્રે ઋષિ પરંપરા મુજબ સાધના કરી, સંયમી જીવન જીવ્યા. પણ એમને ચળાવવા માટે ઈન્દ્રને સંકલ્પ કરવા પડયો ને પોતાના સ્વર્ગના દરબારની સુંદરમાં સુંદર અપ્સરાને મોકલવી પડી, એટલે કે જે સાધક છે તેને સામાન્ય નિમિત્તે ચળાવી શકતા નથી.
જે માણસ આવે માર્ગે આગળ નથી જતા તે માણસ જીવનમાં કેટલીક વાર ચળે છે? મેનકા તે શું ? રસ્તે ચાલતાં સામાન્ય નિમિત્ત મળતાં તેનું મન કેવું ચંચળ બની જાય છે?
એટલે જે મનને રોકતા નથી. પુરુષાર્થ કરી સંસ્કારોને શુદ્ધ કરતાં કરતાં ચૈતન્ય સ્વરૂપને પામવા મથતો નથી, તે તે। સામાન્ય નિમિત્તા મળતાં રોજ પડે છે.
૫૧
એટલે ‘ અથા’ થી શરૂ થતા સાધનામય જીવનના માર્ગે સાધકોએ જીવનના ઊંડા અનુભવમાંથી સાર કાઢયા છે તે આપણે ભૂલવા ન જોઈએ. પણ એ તો જે એ માર્ગે જાય છે તેને માટે જ છે. જે વિષયસુખને આનંદ માની મેાજ લૂંટે છે તેમને માટે તો મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ જ વધુ સાચું છે.
માત્ર બાહ્ય તપ કે દબાણથી જીવન આગળ વધવું. નથી. પ્રત્યાઘાતાના ઉમેરો થતાં એક દિવસ ભડકો થાય છે. એટલે તપ કે સંયમની એકે એક પ્રવૃત્તિ માત્ર દબાણની પ્રવૃત્તિ ન બનવી જોઈએ. એની સાથે સાથે મનની સમજ અને વિવેક દ્વારા શુદ્ધિ કરવી જોઈએ.
આટલું સમજી આપણે આગળ ચાલીએ તો વ્યકિત અને સમાજ બંને આગળ ચાલી શકે. માત્ર મુકત સહચાર કે સહજીવનની વાતોથી પણ નહિ ચાલે તેમ માત્ર શારીરિક દમનની વાતથી પણ નહિ ચાલે. એથી દંભ ને મિથ્યાચાર વધશે.
પણ એની સાથે ઋષિ પર પરાએ આપણને જીવનનો જે ઊંડો તાગ મેળવી અનુભવ આપ્યો છે તેને જતા કરવાની વાતથી પણ વ્યકિત કે સમાજનું હિત થવાનું નથી.
રજનીશજીની વાત રુષિપર પરાની નથી એવું બંને વાતાન કોઈ પણ અભ્યાસી કહી શકે. ઋષિ પરંપરાના અનુભવોને જતા કરવાથી સંસ્કૃતિનો જે વારસા છે તે આપણે ખોઈ બેસીશું. પામીશું શું તે તે કોણ કહી શકે? નવલભાઈ શાહ
પંડિત બેચરદાસના પરિતાપ
( પંડિત બેચરદાસ તરફથી મળેલા નીચેના પત્ર જૈન શ્વે. મૂ. સમુદાયની ધાર્મિક રૂઢિઓમાં રહેલી જડતા ઉપર વેધક પ્રકાશ પાડે છે. પરમાનંદ)
૧૨/ બ, ભારતીનિવાસ સેાસાયટી, અમદાવાદ-૬.
તા. ૮/૬/૬૯.
સ્નેહી શ્રી પરમાનંદભાઈ
સપરિવાર કુશળ હશે.. બે ત્રણ દિવસથી વળી થોડું લખવાને વિચાર વારંવાર આવે છે અને એમ થાય છે કે વ્યાખ્યાનમાળાઓ દ્વારા અમુક જાતના નવા વિચારો લોકો સાંભળતા જરૂર થયા, પણ સાંભળનારા લોકો સાંભળેલા વિચારો વિશે પોતાની દષ્ટિથી ચર્ચા કરે અને મુકતપણે વિશેષ વિચાર કરે એવી કોઈ યોજના સંધ દ્વારા થવી જરૂરી છે અથવા વ્યાખ્યાનમાળામાં જ બેએક દિવસ એવા રાખવા જેથી શ્રોાતાએ પેાતાની જિજ્ઞાસાનુસાર પ્રશ્ન પૂછે અને ચર્ચા કરે. જેમકે સ્થાનકોમાં કે મંદિરોમાં જવાના પ્રધાન હેતુ શું છે ? જે ભાષા આપણે ન સમજીએ તે ભાષામાં પ્રાર્થના કે પ્રતિક્રમણ કરવાથી શે। લાભ ? શું કેવળ શબ્દો જ પવિત્ર હાઈ શકતા હશે ? જેમના જીવનવ્યવહાર વિશે આપણે કાંઈ જ ન જાણતા હોઈએ તેમને વિનય કરવા એ સભ્યતાની દષ્ટિએ જુદી વાત છે, પણ તેમને ગુરુ સમજી વંદન કરવાથી શું લાભ ? સાધુઓને માત્ર વેષ દ્વારા ‘સ્વામી શાતા છે જી,' એમ શા માટે પૂછતા રહેવું? રાત્રીભાજનનું વ્રત શ્રાવકના વ્રતામાં તો આવતું નથી તે પણ એ ઉપર શા માટે વિશેષ ભાર મૂકવામાં આવે છે? સાધુઓને સાંજની ભીક્ષા મળી રહે એ માટે તે ભાર મૂકવામાં નથી આવતા ? શું સાધુએ આપણા ઉદ્ધાર કરવા સાધુઓ થાય છે? કેટલાક એવા પણ લોકો સાધુ થાય છે જેમને પોતાના ઉદ્ શની જ ખબર નથી હોતી તો એવાને શા માટે મુંડવા જોઈએ ? કોઈ પણ પ્રવૃત્તિની પાછળ ચિંતનમનન હોય તો તે સારીરીતે કરી શકાય; પણ જૈનધર્મને નામે ચાલતાં કર્મકાંડોમાં તો ચિંતનમનને અવકાશ જ મળતા નથી એ માટે શું કરવું જોઈએ ? શ્રાવકધર્મ જ સાધુ ધર્મના મૂળ પાયા છે ત પ્રથમ શ્રાવકધર્મની પૂરી સમજણ અને વ્યવહારની પુરી માહિતી શુદ્ધ રીતે કેમ
7
Page #146
--------------------------------------------------------------------------
________________
પર
પ્રબુદ્ધ જીવન
આપવામાં આવતી નથી ? પાસહ કરવાથી શે। ફાયદો ? રસ્તા ઉપર મેલું પાણી ઢોળવાથી અધર્મ નથી થતો ? કેવળ દેહદમન કરવાથી પાપ શી રીતે ટળે ? આંબેલનાં ખાતાં ખોલવાથી ભલે લોકોને ખાવાનું મળે, પણ તેમ કરવાથી તપ કરી રીતે થાય ? તપની પ્રવૃત્તિમાં બની શકે તેટલી સ્વાદવૃત્તિનો જય કરવા તરફ લક્ષ્ય હોવું જોઈએ છતાં, લોકો ખીરનાં એકાસણાં કરાવવાના તપની ઘણીવાર જાહેરાત કરે છે. શું એ તપ છે કે તપને બહાને ખીરના ભાજનની તો ષ્ટિ નથીને? ઉપધાનની વિધિ જ્યાં બતાવવામાં આવેલ છે ત્યાં નવકારના ઉપધાનમાં તે! આંબેલ અને ઉપવાસની પ્રધાનતા બતાવેલ છે. છતાં, ઉપાનમાં એકાસણા કરનારા માટે રોજરોજ ત્રીશ ચાળીશ જુદી જુદી વાની બનાવવામાટેની પ્રવૃત્તિ ચાલે છે એ શું તપ છે કે વૈષ્ણવાના છપ્પનભાગના ઠાઠ છે ? અથવા એ બહાને વસાણાં ખાવાનો લાભ લેવાની યુકિત તે નથી ને ? ઉપવાસના પચકખાણમાં વસત્થ’માંનું પચાણ કરવામાં આવે છે અને ચઉત્થભાંનો અર્થ ચાર ટંક ભોજનના ત્યાગ છે તે પછી અત્તરવારણા અને પારણાની શોધ કોણે કરી ? છઠભાંના અર્થ છ ટંક અને અઠભાંના અર્થ આઠ ટંક ભાજનના ત્યાગ છે છતાં, એ અર્થ પ્રમાણે તે કોઈ વર્તતું દેખાતું નથી. એટલે પચકખાણના ભંગની જ પ્રવૃત્તિ ચાલી રહી છે એમ કેમ ન કહેવાય ? સાધુઓ અને શ્રાવકોમાંના ઘણા ખરા વારંવાર એમ કહેતાં સંભળાય છે કે આ વાત તેા શાસ્ત્રમાં લખેલી છે અને આ વાત તે। શાસ્ત્રમાં નથી લખી એમ કહીને બખેડો ઊભા કરે છે તો એમને નમ્રપણે જણાવવાનું કે શું તેઓ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વર્તી રહ્યા છે ? જો ન વર્તતા હોય તો તેઓ શાસ્ત્રનું નામ લેવાના અધિકારી છે એમ કેમ કહેવાય ? હવે પજુસણ નજીકમાં આવે છે. તે વખતે અપાશરામાં કલ્પસૂત્ર દર વરસે વંચાયા કરે છે અને વરસાવરસ એકની એકજ વાત કાન ઉપર અથડાયા કરે છે એ શું બરાબર છે? કલ્પસૂત્ર સિવાય બીજું કોઈ પુસ્તક વાંચવાનો કાંઈ વાંધો ખરો ? જગતમાં એવી કોઈ બીજી પ્રજા છે જે આપણી જેમ સ્વપ્નાના હાથી, બળદ વગેરેની પૂજા કરતી હોય ? મંદિરોના વ્યવસ્થાપકો– ટ્રસ્ટીઓ- ઘણાં ખાતાં રાખે છે એના કરતાં એક જ સાધારણ ખાતું રાખતા હોય તે તેમાંથી જયાં જયાં જરૂર હોય તે તમામ ખાતામાં નાણું લઈ જઈ શકાય અને સાધારણ ખાતામાં કે બીજા ખાતામાં નુકસાન થવાનું ઓછું થઈ જાય તો એકલું સાધારણ ખાતું શા માટે ન રાખવું?
આવા અનેક પ્રશ્ને મધ્યસ્થ ભાવે નિખાલસપણે ચર્ચી શકાય. આમ કરવાથી લોકોની ચિંતનશકિત અને મનનશકિત જરૂર વધે અને પ્રવૃત્તિમાં શુદ્ધતા પણ વધે? વળી પૂછનારાઓ હાય તો વકતાને બરાબર સમજીને જ બાલવું પડે. એમને એમ જાહેરખબરીયા ભાષા વાપરતાં વિચાર કરવા પડે.
કલ્પસૂત્રના અર્થ આચારનું જ્ઞાન આપનાર સૂત્ર એવા થાય છે. વર્તમાનમાં તો આપણે માત્ર તીર્થંકરોની હકીકતો કલ્પસૂત્ર દ્વારા સાંભળીએ છીએ અને છેલ્લાં ભાગમાં જયાં સાધુઓના આચારો બતાવવામાં આવ્યાં છે તેને કેમ કોઈ સંભળાવતું નથી ? કલ્પસૂત્રના વાચનના પ્રારંભમાં જ ટીકામાં ચૌદપૂર્વના નામ આવે છે અને તેમાં એમ જણાવેલ છે કે પ્રથમ પૂર્વ લખવા માટે એક હાથીના વજન જેટલી શાહી જોઈએ, બીજા પૂર્વને લખવા માટે બે હાથીના વજન જેટલી શાહી જોઈએ. એમ એક એક પૂર્વને લખવા સારું બમણા બમણા હાથીના પ્રમાણની શાહી જોઈએ અને એમ કરતાં છેક છેલ્લાં ચૌદમાં પૂર્વને લખવા માટે આઠ હજાર એકસે બાણુ હાથીના વજન જેટલી શાહી જોઈએ અને ચૌદે પૂર્વને લખવા માટે સાળ હજાર ત્રણસ ત્રાશી-૧૬૩૮૩–હાથીના વજન જેટલી શાહી જોઈએ.
આ હકીકત આપણે સૌ છીએ, પણ વકતાને કોઈ એમ પૂછતું
વરસાવરસ .... સાંભળીએ નથી કે આ જાહેર
તા. ૧-૭-૧૯
ખબરીયા ભાષા છે કે કેમ ? જોકે વર્તમાનમાં આ પૂર્વેના કોઈ અંશ મળતા નથી અને તે પણ શ્રી ભદ્રબાહુસ્વામીના વખતથી મળતા બંધ થઈ ગયા છે. ઉપરની હકીકતમાં હાથીના વજન જેટલી શાહી બતાવેલ છે તે કોઈ એમ કેમ ન કહી શકે કે હિમાલયના વજન જેટલી શાહી હાય તા પ્રથમ પૂર્વ લખી શકાય અને ચૌદમું પૂર્વ લખવા માટે આઠ હજાર એકોને બાણું હિમાલયના વજનના પ્રમાણ જેટલી શાહી જોઈએ. જૈન પૂર્વશાસ્ત્રો લખવાં એ શું જેવી તેવી વાત છે ? એવા તેના ભારે મહિમા છે. શું આમ કહેવાથી જૈનધર્મની મહત્તા વધવાની ખરી ? શાહીના વજનની જ વાત ટીકામાં જણાવેલ છે પણ તાડપત્ર અને લમ તથા લહિયાઓની વાત પણ સાથે જ જણાવવાની જરૂર હતી. આશ્ચર્ય એ છે કે એ બધું એક સાથે કેમ નહીં કલ્પી શકાયું ?
વકતા બાલે ત્યારે હાજી હાજી કરવાથી પેાતાને કદી લાભ થવાના નથી, પણ સાંભળેલ વાતને સમજવામાં આવે અને સમજાવવામાં આવે તા જ થોડોઘણા જ્ઞાનલાભ થઈ શકે. આપે વ્યાખ્યાનમાળાએ બહુ સરસ ચલાવી, પણ હવે લોકોની વિચારશકિત, ચિંતનમનનશકિત ખીલે એમ પ્રયત્ન કરવાની જરૂર છે એમ આપને નથી લાગતું ? એટલું જ નહીં પણ હવે કોઈ પણ પ્રકારે સક્રિય થઈને આંદોલન કરવાનો વખત પણ આવી લાગ્યો છે.
સૂત્રેાનાં વચનો સામે પડકાર એવા આશયનો લેખ મારા મિત્ર શ્રી અમરચંદજી મુનિએ પોતાની અમરભારતીમાં લખ્યો અને તમે ‘પ્રબુદ્ધ જીવન’માં તેનું ભાષાંતર છાપ્યું એ ઘણું જ સારૂ કર્યું છે. મારા તે વિચાર છે કે સૂત્રોનાં વચનાના જરૂર વિચાર કરવા જોઈએ, તેના અર્થાનું વિશ્લેષણ પણ કરવું જોઈએ. અહિં એ યાદ રાખવું જોઈએ કે સૂત્રાની શબ્દરચનાની જવાબદારી તીર્થંકર ઉપર નથી જ પણ તેમના મુખ્ય શિષ્ય ગણધરો કે જેઓ છદ્મસ્થ છે. એટલે રાગદ્વેષની વૃત્તિથી પર નથી તેવા મહાનુભાવ ઉપર છે અને એ હકીકતને જણાવવા સારું જૂના પંડિતાએ આગળથી જ પાળ બાંધેલી છે કે “અર્થ ખાતર બહા સુત નંયંતિ ળદરા નિક ” અર્થાત-હકીકતો તા અરિહંતો સંભળાવે છે અને તે હકીકતોને પોતાની યોગ્યતા પ્રમાણે ગણધરો સૂત્રબદ્ધ બનાવે છે. વળી સૂત્રો તો લોકોએ કંઠસ્થ રાખેલાં, એટલે એમાં ઘણા પ્રકારનાં પરિવર્તનોનો અવકાશ છે, ઘણી વધઘટ થતી આવી છે, ઘણા પ્રક્ષેપ પણ જરૂરિયાત પ્રમાણે કરવામાં આવેલ છે. શ્રી મુનશીજીએ કૃષ્ણાવતાર નામનું પુસ્તક લખેલ છે તેના ચાર ભાગ તો વાંચી ગયો. એમાં એમણે જણાવેલ છે કે મહાભારતમાં ઘણી હકીકતા પ્રક્ષેપાઈ છે અને ઘણી હકીકતો ઓછી થઈ ગઈ છે. જે વાત સવારે સાંભળી હાય તે જ વાતને સાંજે સાંભળતાં તેમાં અંતર પડી જાય છે તે પછી જે વાત હજારો વરસથી ચાલી આવતી હાય તે બાબત તે શું ન થાય?
આપના બેચરદાસ
ઝરે છે......... (ગાન)
ઝરે છે મમ શ્રાવણની અભિલાષા, ઝમે છે મનભાવનની મૃદુ આશા.
-ઝરે છે......... આભ ભરી છલકત વાદળી, ધરા હરી મલકત સાંવરી; ઝૂલે છે લીલી ઝરમરની પરિભાષા
–રે છે.........
પ્રસન્નતા રૂમઝુમતી છાની, વર્ષાની નર્તતી પાની; સરે છે ઝીણાં ફોરાંની જ ભાષા.
ઝરે છે......... ગીતા પરીખ
Page #147
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
* શ્રી મુબઈ જૈન યુવક સંઘના વાર્ષિક વૃત્તાન્ત
તા. ૧૭-૬૯
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઈ. સ. ૧૯૬૮ના વાર્ષિક વૃત્તાન્ત આપની સમક્ષ રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. સમયના પ્રવાહ કેટલા ઝડપથી ચાલે છે કે જોતજોતામાં એક વર્ષ પૂરું થયું છે અને સંઘે ૪૧મા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
પ્રસ્તુત વૃત્તાન્ત વહિવટી દષ્ટિએ તા. ૧-૧-૬૮થી ૩૧-૧૨-૬૮ સુધીના અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૮-૬-૬૮ની રોજ મળી ત્યારથી આજ સુધીના તા. ૨૧-૬-૬૯ સુધીના છે.
આ વૃત્તાન્ત ઉપરથી આપ જોશે કે ૪૦ વર્ષની વણઅટકી કાર્યવાહી પછી આપણા સંઘની પ્રવૃત્તિ આ વર્ષે પણ એકધારી ટકી રહી છે. આપણી સંસ્કારપ્રધાન પર્યુષણ વ્યાખ્યાનમાળાની પ્રેરણાના પરિપાક રૂપે આ વર્ષે આપણે વસન્ત વ્યાખ્યાનમાળા ઘણી જ સારી રીતે અને સફળ રીતે યોજી શકયા હતા. આપણું ગૌરવપત્ર “પ્રબુદ્ધ જીવન ” ઉત્તરોત્તર ઉચ્ચ કોટિનું વધુ ને વધુ લખાણ આપતું રહ્યું છે. સંઘના નવા મકાનનું સ્વપ્ન ધીરે ધીરે સાકાર રૂપ પામતું પણ આપણે આ વર્ષમાં જોઈ શકીએ છીએ. વાચનાલય – પુસ્તકાલય, વૈદ્યકીય રાહત અને શૈક્ષણિક વાર્તાલાપ અને સ્નેહમિલન તથા આ વર્ષનું મીઠું સંભારણું. વજેશ્વરી પર્યટન — આવી નાની મેટી પ્રવૃત્તિઓ આપણી જાગૃતિ અને ચેતનાની પ્રતીતિ કરાવે છે. પ્રબુદ્ધ જીવન
આપણા સંઘના ઉપ – પ્રમુખ શ્રી પરમાનંદભાઈની સંપાદકીય રાહબરી નીચે “પ્રબુદ્ધ જીવન” ઉત્તરોત્તર વિકાસ પામતું રહ્યું છે. માનવજીવનને સ્પર્શતા વિવિધ પાસાને જુદા જુદા દષ્ટિકોણથી નિરખનું અને મુખ્યત્વે જીવનને કોઈ ને કોઈ પ્રકારે વધારે ઉન્નત કરવા મથતું આપણા સંઘનું આ મુખપત્ર છે. આ પત્રનો કોઈ વિશિષ્ટ ગુણ હોય તો તે તેની નિર્ભીકતા છે. સાચી વાત કહેવામાં તે કોઈની શેહ કે શરમથી પર રહે છે અને એટલે જ આ પત્રનું સમાજની અને દેશની અગ્રતમ વ્યકિતઓનાં દિલમાં માનભર્યું સ્થાન છે. સંઘના આ પત્રને આવા વિશિષ્ટ કોટિના તંત્રી મળ્યા છે તે સંઘનું સૌભાગ્ય છે, આવા વિચારગંભીર પત્રાની ગ્રાહક સંખ્યા બહુ વધી શકતી નથી તે પણ અત્યારના ચાલુ કાળપ્રવાહની એક વિચિત્રતા છે. આથી, જેને હૈયે આ પત્રનું ગૌરવ છે, જેનાં દિલમાં આ પત્ર પ્રત્યે લાગણી છે, તેમની ફરજ થઈ પડે છે કે તેમણે પોતાના વર્તુલમાંથી આ પત્રના ગ્રાહકો મેળવી આપવા જોઈએ. મિત્રાને તથા પ્રશંસકોને અમારી વિનંતી છે કે નવા વર્ષમાં સૌ પોતપોતાની શકિત પ્રમાણે ગ્રાહકો મેળવી આપી આ પત્રના વિકાસના સહભાગી બને. જો ગ્રાહકો સારી એવી સંખ્યામાં વધે તે આ પત્રની એટલી ખોટ હળવી થાય.
ગત વર્ષ દરમિયાન ‘પ્રબુદ્ધ જીવન ’ને રૂા. ૯૦,૪૪-૬૮ ની આવક થઈ છે, જ્યારે શ. ૧૧,૪૬૬-૬૭નો ખર્ચ થયો છે, પરિણામે રૂા. ૨,૪૨૧-૯૯ ની ખેાટ આવી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટના રૂા. ૧૫૦–૦૦ મળે છે તે જો ન ગણીએ તો ખોટ રૂા. ૩,૯૨૧-૯૯ ની ગણાય. એ જણાવતા આનંદ અનુભવીએ છીએ કે નવા વર્ષથી, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આપણને મળતી રૂા. ૧૫૦૦–૦૦ ની ભેટની રકમમાં વધારો કરીને તે વાર્ષિક રૂા. ૨૫૦૦–૦૦ ની કરી આપેલ છે, આવી ઉદારતા માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓના અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
શ્રી મ. મા. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સંઘના કાર્યાલય (૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ)ના એક નાના એરડામાં ચાલી રહેલી આ વાચનાલય તથા પુસ્તકાલયની પ્રવૃત્તિ આ વિસ્તારના મધ્યમવર્ગના લોકો માટે ખરેખર ખૂબ જ ઉપકારક સાબિત થઈ છે. સંઘનું તથા ‘ પ્રબુદ્ધ જીવનનું ’ કાર્લાયલ અને
વાચનાલય તથા પુસ્તકાલય-આ બધું આટલી નાની જગ્યામાં ચલાવવું એ ખરેખર મુશ્કેલ છે. અને આ કારણે આ પ્રવૃત્તિને લગતા વધારે વિકાસ સાધવાની કોઈ શકયતા રહી નથી; પરંતુ ઘણાં વર્ષો સુધી જગ્યાની સંકડાશની તકલીફ ભોગવ્યા પછી હવે એ મુશ્કેલીના અંત નજદીકનાં ભવિષ્યમાં દેખાય છે, કારણ કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહીએ સંઘના મકાન ફંડ માટે ટહેલ શરૂ કરી છે અને ટૂંક સમયમાં જ તેનું સારૂ પરિણામ આવશે એમ દેખાય છે, એટલે આશા રાખીએ કે બીજા વર્ષના વૃત્તાન્તમાં આ મુશ્કેલીના અંત આવી જશે અને આ પ્રવૃત્તિને વધારે વિકસાવી શકાશે. વાચનાલય અને પુસ્તકાલયની વિગતો નીચે પ્રમાણે છે:
પુસ્તકાલયનો લાભ લેનારની સંખ્યા ૪૦૦ આસપાસ છે, વાચનાલયના લાભ લેનારની સંખ્યા ૨૦૦ આસપાસની છે, એકંદરે સામયિકો ૧૦૮ આવે છે, જેમાં ૭ દૈનિક, ૨૦ સાપ્તાહિક, ૧૧ પાક્ષિક, ૬૩ માસિક, ૨ ત્રિમાસિક અને ૫ વાર્ષિક છે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તો ૫ અંગ્રેજી, ૧૪ હિન્દી, અને ૮૯ ગુજરાતી પત્ર આવે છે.
ગત વર્ષ દરમિયાન પુસ્તકાલયમાં ૧૬૫૭-૯૬ રૂપિયાનાં નવાં પુસ્તકો ઉમેરવામાં આવ્યાં છે. પુસ્તકાલયમાં એક ખાસ ગાંધી સાહિત્યનો વિભાગ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ગાંધી સાહિત્ય અને સર્વોદય સાહિત્યનાં છેલ્લામાં છેલ્લાં પ્રકાશન મૂકવામાં આવ્યાં છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન પાછળ ગત વર્ષ દરમિયાન રૂા. ૮૩૪૧-૪૩નો ખર્ચ થયો છે, જયારે આવક રૂા. ૫૫૭૫-૬૧ની થઈ છે. (જેમાં મ્યુનિસિપલીટીનાં રૂા. ૨૦૦૦ની ગ્રાન્ટનો સમાવેશ થાય છે.) એટલે રૂા. ૨૭૬૬-૨૨ની ખોટ આવી છે. આગલા વર્ષોની ખોટ રૂા. ૯૬૭૪-૬૬ તેમાં ઉમેરતાં એકંદર ખોટ શ. ૧૨૪૪૦૮૮ની ઊભી રહે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા
ચીમનલાલ ચકુભાઈ શાહ » ડો. ઈન્દ્રચન્દ્ર શાસ્ત્રી ,,, એમ. એમ. ભમગરા
ગત વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૦-૮-૬૮થી તા. ૨૮-૮-૬૮ સુધી–એમ નવ દિવસની અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુ. ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. આ વખતના નવ દિવસના અઢારે વ્યાખ્યાને ભારતીય વિદ્યાભવનમાં ગાઠવવામાં આવ્યાં હતાં. જેમાં નીચે મુજબના વ્યાખ્યાતા હતા-એમાંથી શ્રી મનુભાઈ પંચોળી, શ્રી રોહિત મહેતા, રેવરન્ડ ફાધર વાલેસ તથા શ્રી શ્રીદેવી મહેતાના બે બે વ્યાખ્યાના હતાં. શ્રી ભવંરમલ સીંધી
શ્રી તારકેશ્વરી સિંહા
33
27
23
ગુલાબદાસ બ્રોકર
રવિશંકર મ. રાવળ
નિર્મળાબહેન શ્રીવાસ્તવ
37
23
23
9
99
૫૩
23
35
રેવરન્ડ ફાધર વાલેસ
શ્રીદેવી મહેતા
આચાર્ય રજનીશજી
પુરૂષોત્તમ માવલંકર
વિષ્ણી માત્રા (ભજન)
રોહિત મહેતા
મનુભાઈ પંચાળી
આ વખતનાં વ્યાખ્યાતાઓમાંથી અગિયાર વ્યાખ્યાતાઓને મુંબઈ બહારથી બોલાવવામાં આવ્યા હતા.
આપણી આ વ્યાખયાનમાળાનું આકર્ષણ ઉત્તરોત્તર વધતું જાય છે, આ માટે આપણે જરૂર ગૌરવ લઈ શકીએ.
વસન્ત વ્યાખ્યાનમાળા
આ વર્ષ ગાંધીશતાબ્દિને લગતું હોઈને, એના અનુસંધાનમાં સંઘ તરફથી આ વખતે એક વધારાની વસન્ત વ્યાખ્યાનમાળા-એપ્રિલ માસની તા. ૮-૯-૧૦-૧૧ એમ ચાર દિવસ માટે-ફલોરા ફાઉન્ટન ઉપર આવેલા તાતા ઓડિટોરિયમમાં, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના
Page #148
--------------------------------------------------------------------------
________________
૫૪.
પ્રભુ
જીવન
તા. ૧-૭-૧૯ .
પ્રમુખપણા નીચે જવામાં આવી હતી, જેમાં બે વ્યાખ્યાને ગાંધીજી ઉપર અને બે વ્યાખ્યાને રાષ્ટ્રીય એકીકરણ’ ઉપર રાખવામાં આવ્યાં હતાં. આપણા માટે આ રીતની વ્યાખ્યાનમાળાનું આયોજન નવું હોવા છતાં, તેને ભારે સફળતા સાંપડી હતી. આ વ્યાખ્યાનમાળાના વકતાએમાં ગુજરાત રાજ્યના રાજયપાલ શ્રીમનનારાયણને અમદાવાદથી, સર્વોદય નેતા શ્રી જયપ્રકાશ નારાયણને અમદાવાદથી, શ્રી નાથ પૈને દિલ્હીથી અને . સુધાંશુ દાસગુપ્તાને કલકત્તાથી બેલાવવામાં આવ્યા હતા.
વૈદ્યકીય રાહત સંઘના કાર્યાલયમાં વૈદ્યકીય સારવાર માટેનાં નીચે મુજબનાં સાધને રાખવામાં આવે છે.
(૧) ગરમ પાણીની થેલી, (૨) મેઝર ગ્લાસ, (૩) ગ્લિસરીન સીરીંજ, (૪) બરફની થેલી, (૫) થરમોમીટર, (૬) એનીમાં ડુશ, (૭) પેશાબનું સાધન, (૮ મીણ કાપડ, ૯) ચેમ્બર પાટ, (૧૦). બેડપેન, (૧૧) ફીડિંગ કપ.
કાર્યાલય તરફથી જરૂરિયાતવાળા ભાઈ-બહેનોને નાતજાતને કાંઈ પણ ભેદ રાખ્યા સિવાય વૈદ્યકીય રાહત માટે ઈંજેકશન તથા પેટંટ દવાઓ આપવામાં આવે છે. પહેલા આ વૈદ્યકીય રાહત સંઘના કાર્યાલયમાંથી જરૂરિયાતવાળા માણસને ચકાસણી કરીને આપવામાં આવતી હતી, પરંતુ થોડા દાખલાઓ એવા જાણવા મળ્યા કે આપણે અપાવેલી દવાઓને દુરૂપયોગ થતો હતે, એથી જૈન કલીનિકવાળા ડો. સાંગાણી ત્યાંના ખૂબ જ જરૂરિયાતવાળા દર્દીઓને પસંદ કરીને દવાઓ માટેની ચિઠ્ઠી આપણે નક્કી કરેલી દવાની દુકાન ઉપર લખી આપે એવી વ્યવસ્થા ઊભી કરી છે, જેથી તેને બિલકુલ દુરૂપયોગ ન થાય. આ ગોઠવણના પરિણામે આ પ્રવૃત્તિ સંતોષકારક રીતે ચાલી રહી છે.
વર્ષ દરમિયાન યોજાયેલા સંમેલને ૧. તા. ૨૫ મી જૂનના રોજ મસ્જિદ બંદર ઉપર આવેલ ધી ગ્રેન, રાઈસ એન્ડ એઈલ સીડ્ઝ મરચન્ટસ એસોસીએશનના હાલમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેસ્ટ સમિતિના ચેરમેન નિમાયા તે સંબંધે શ્રી જીવરાજ ભાણજી શાહનું સન્માન કરવા માટે સંઘ તરફથી સભ્યનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું.
૨. તા. ૬ ઠ્ઠી જુલાઈના રોજ વિઠ્ઠલભાઈ પટેલ રોડ ઉપર આવેલ સિકકાનગરમાં-મોડર્ન સ્કૂલના સભાગૃહમાં, સંધના એક સભ્યના પુત્રી–જે વર્ષોથી ચસૂહિન બનેલાં છે તે-કુમારી જોતિબહેન મેહનલાલ પારેખ M. A.ની પરીક્ષામાં બીજા વર્ગમાં પાસ થયા તેને અભિનંદન આપવાને લગતો એક સમારંભ સંધના ઉપક્રમે યોજવામાં આવ્યો હતેા.
૩. તા. ૨૨મી જુલાઈના રોજ સાંજના, સંધ તરફથી મસ્જિદ બંદર રોડ ઉપર આવેલ ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના હોલમાં, “રાષ્ટ્રીય તેમ જ અન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
૪, તા. ૧૯મી ઓગસ્ટના રોજ, સંઘના ઉપક્રમે ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડ્ઝ મરચન્ટસ એસેસીએશનના હાલમાં, વસતિ વધારાની સમસ્યા” એ વિષય ઉપર કલકત્તાવાળા શ્રી ભંવરમલ સીંધીનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
૫. તા. ૨૩મી સપ્ટેમ્બરના રોજ, સંઘના ઉપક્રમે ધી ગ્રેન રાઈસ એન્ડ એઈલ સીડ્ઝ મરચન્ટસ એસેસીએશનના હાલમાં, દુનિયાના અનેક દેશના પ્રવાસ દ્વારા પૃથ્વીની પરિક્રમા કરીને આવેલા મુંબઈના જાણીતા એરથોપેડીક સર્જન ડો૦ રસિકલાલ એમ. ભણશાળીને એક જાહેર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. '
૬. તા. ૧૬મી ઓકટોબરના રોજ, સંઘના વર્ષોજના સભ્ય અને કારોબારીનાં સભ્ય શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહના (વકીલ)ના
૭૨ વર્ષની ઉમ્મરે થયેલા અવસાન અંગે શોક પ્રદર્શિત કરવા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી એક શેકસભા સંઘના કાર્યાલયમાં મળી હતી.
૭. તા. ૨૬મી જાન્યુઆરી (૧૯૬૯)ના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્ત, મરીન ડ્રાઈવ ઉપર આવેલા હિન્દુ જીમખાનાના ચોગાનમાં સંઘના સભ્યો તેમ જ તેમના કુટુંબીજનો માટે સંધ તરફથી એક પ્રીતિભોજન યોજવામાં આવ્યું હતું. જેમાં અતિથીવિશેષ તરીકે શ્રીમતી પૂણિમાબહેન પકવાસાએ એક પ્રેરક પ્રવચન કર્યું હતું. અને બહુ મેટી સંખ્યામાં આપણા સભ્યોએ તેમાં ભાગ લીધો હતે.
. તા. ૨૦મી ફેબ્રુઆરીના રોજ ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ તરફથી તૈયાર કરવામાં આવેલ “મહાત્મા” નામનું લગભગ છ કલાક લાંબુ ચિત્રપટ લીબર્ટી” સિનેમામાં સંઘના સભ્યોને સામુહિક રીતે જોવાને
લગતું સંઘ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું. - ૯. તા. ૨૨મી ફેબ્રુઆરીના રોજ ધી ગ્રેન, રાઈસ એન્ડ
ઓઈલ સીડ્ઝ મરચન્ટસ એસેસીએશનના હોલમાં “આજના રાજકીય પ્રવાહો” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન સંધના ઉપક્રમે યોજવામાં આવ્યું હતું.
૧૦. તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ, ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડ્ઝ મરચન્ટસ એસોસીએશનના હોલમાં, સંઘના ઉપક્રમે કુમાર” માસીકના તંત્રી શ્રી બચુભાઈ રાવતને તેમના યુરોપ-અમેરિકાના પ્રવાસના અનુભવો સાંભળવાને લગતો એક જાહેર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતે.
૧૧. તા. ૩જી માર્ચના રોજ, સંઘના મકાન ફંડને અનુલક્ષીને સંઘની કાર્યવાહક સમિતિના એક સભ્ય શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહના નિવાસસ્થાને-સાયન, સંઘના કાર્યવાહક સમિતિના સભ્યો તેમ જ અન્ય નિકટવર્તી સભ્યોનું એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું.
૧૨. તા. ૨૪મી માર્ચના રોજ ધી. ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડ્ઝ મરચન્ટસ એસેસીએશનના હોલમાં, સંઘના ઉપક્રમે, “આજના રાજકીય પ્રવાહો” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
સંઘ તરફથી યોજવામાં આવેલ પર્યટન તા. ૫-૧૦૬૮ના રોજ સંઘ તરફથી સંઘના સભ્યો તેમ જ તેમના કુટુંબીજને માટે જે શ્વરી ખાતે એક આનંદ પર્યટન યોજવામાં આવ્યું હતું. સંઘની પર્યટન પ્રવૃત્તિ હમણાં લાંબા સમયથી મંદ હતી, એટલે જયારે આ પર્યટનને નિર્ણય લેવાયો ત્યારે દરેકના દિલમાં ખૂબ આનંદ થયે હતે. પર્યટન મંડળીમાં શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા. તથા સુચના બહેનના શાસ્ત્રીય સંગીતે સારૂં એવું આકર્ષણ ઊભું કર્યું હતું. બીજાં બહેન તથા ભાઈએ તેમાં ભળ્યા અને મંડળીને સંગીતને સારો લહાવો મળ્યો. આ રીતે આ પર્યટન સંપૂર્ણ સફળ અને આનંદવિભેર બન્યું હતું. તેની સ્મૃતિ લાંબા સમય સુધી દિલમાં સંઘરાઈ રહેશે.
સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૧૧ સભાઓ બોલાવવામાં આવી હતી.
સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂ. ૧૦૯૮૯-૮૨ને થયું છે, આવક રૂ. ૧૯૮૭૬-૦૨ની થઈ છે, અને સરવાળે રૂ. ૮૮૮૬-૨૦ને વધારો રહ્યો છે. તેમાંથી ‘પ્રબુદ્ધ જીવનને લગતી બોટ રૂા. ૨૪૨૧-૯૯ બાદ કરતાં વર્ષની આખરે ૬૪૬૪-૨૧ને વધારી રહ્યો છે. ' - આપણું જનરલ ફંડગયા વર્ષે ૨૫,૯૦૨-૬૩નું હતું, તેમાં આ વર્ષને વધારે રૂા. ૬૪૬૪-૨૧ ઉમેરતાં વર્ષની આખરે આપણું જનરલ ફંડ રૂ. ૩૨૩૬૬-૮૪નું રહે છે.
કહ્યું હતું.
Page #149
--------------------------------------------------------------------------
________________
તા. ૧૭–૧૯
પ્રબુદ્ધ જીવન
પપ
.
૫૦,
સંધે
પ્રકાશન છે
“કોરિયાના
આપણું રીઝર્વ ફંડ રૂ. ૨૬૭૦૪-૮૯નું છે.
પરંતુ ગમે તે કારણે તેને મૂર્તસ્વરૂપ મળતું નહોતું, પરંતુ ગયા વર્ષથી આપણું પુસ્તક પ્રકાશન ફંડ ગયા વર્ષે રૂ. ૨૦૯૨-૨૫નું આપણી કાર્યવાહક સમિતિમાં આવેલા શ્રી બાબુભાઈ જી. શાહે હતું, તેમાં પુસ્તકોના વેચાણના રૂ. ૪૦-૫૦ આ વર્ષે ઉમેરતાં વર્ષની વિના શરતે રૂા. ૫૦%-૦૦ ચેક ટેબલ પર મુકીને સંઘનું મકાન ફંડ આખરે પુસ્તક પ્રકાશન ફંડ રૂા. ૨૧૩૨-૭૫ રહે છે.
શરૂ કરવાની પ્રેરણા આપી અને તરત જ કાર્યવાહક સમિતિના બીજા સંઘે ૪૦ વર્ષ પૂરાં કર્યા છે. '
જના સભ્ય શ્રી દામજી વેલજી શાહે તેમની દીકરી રેખાબહેનના નામ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પર પિતા તરફથી રૂા. પ000-60 લખાવ્યા-આમ આ મકાન ફંડ શરૂ પુસ્તકાલયે ૨૯ વર્ષ પૂરાં કર્યા છે. ‘પ્રબુદ્ધ જીવને ૩૦ વર્ષ પૂરાં કર્યા છે.
કરવામાં નિમિત્ત બનેલા આ બન્ને સદ્ગૃહસ્થોને આપણે અંતકરણ
પૂર્વક આભાર માનીએ છીએ. અને સાથે સાથે બીજા મિત્રોની દિલની છેલ્લે જણાવવાનું કે, સંઘના કાર્યાલયની જગ્યા હવે ખૂબ જ સાંકડી પડે છે, મકાન જર્જરિત થઈ ગયું છે, આ વિસ્તારમાં ગીચતા
જત આ પ્રગટેલી જયોતના અનુસંધાનથી પ્રગટે એમ પ્રાર્થીએ છીએ. પણ એટલી વધી રહી છે કે, સાંજના સમયે ચાલવું પણ મુશ્કેલ પડે-આ બધાં કારણોસર સંઘના કાર્યાલય માટે સારા વિસ્તારમાં મોટી અમે કારોબરીના સૌ સભ્યોને એમના સહકાર બદલ આભાર જગ્યા અથવા પિતાનું મકાન હોવું જોઈએ એવું જે ઘણા માનીએ છીએ, સંઘના પ્રમુખ શ્રી ચીમનભાઈએ અને સંઘના વર્ષનું આપણું ચિન્તવન હતું, તેણે વાસ્તવિકતા તરફ ડગ ભર્યા છે પ્રાણસમા મુરબ્બી શ્રી પરમાનંદભાઈએ પ્રેરણાપાન કરાવી સુંદર અને એ જણાવતાં આનંદ અનુભવીએ છીએ કે, સંઘ માટેનું મકાન
માર્ગદર્શન આપ્યું છે. આ માટે સંધ ખરેખર તેઓશ્રીને હંમેશા ફંડ શરૂ કરવાને અમે ભાગ્યશાળી બન્યા છીએ, તેમાં રૂા. ૩૪૦ના
ઋણી રહેશે. ફાળાના વચને મળી ગયા છે અને આથી સંઘના બધા જ પ્રસંશકોને
આ સિવાય સંઘના અન્વેષક, મેસર્સ શાહ મહેતા એન્ડ ક.ને અનુરોધ કરવાની રજા લઈએ છીએ કે, સંઘના ઈતિહાસમાં આ પણ અમે આ સ્થળે આભાર માનીએ છીએ. રીતની તેની પ્રથમ જ ટહેલ હોઈને પિતાથી શક્ય તેટલું વધારે સૌ
અને આ અહેવાલ પૂરે કરીએ તે પહેલાં કોઈ એક મહાન આપે અને પોતાના મિત્રવર્તુળમાંથી મેળવી આપે, આમાં કોઈ કહેવા
વ્યકિતએ ‘કર્તવ્ય' વિશે સુંદર વિચારો મૂકતા કહ્યું છે કે, આવે પછી રકમ લખાવીએ એની રાહ ન જોતાં સૌ પોતપોતાની રકમ મોકલી આપી સંધના રૂ.
૧ એક લાખના લક્ષ્યાંકની
કડિયામાંથી જે કોડિયું તેલ સમાવીને દીપ પેટાવી અજવાળાં ઝોળીને છલકાવી પિતાની ફરજ અદા કરે એવી ફરીથી નમ્ર પ્રાર્થના, પાથરે છે, તે જ કોડિયાનું જીવતર ધન્ય બને છે. કરીએ છીએ.
પ્રકાશ પાથરવા માટે જીવનનું સમર્પણ કરવું એ જ એનું આના અનુસંધાનમાં જણાવવાનું કે, સંઘનું મકાનકુંડ શરૂ કર્તવ્ય છે, આપણુ પણ એ જ કર્તવ્ય છે.” કરવું જોઈએ એવી વાત તે છેલ્લાં પાંચ વર્ષથી આપણે કરતા હતા,
મંત્રાઓ, મુંબઈ જૈન યુવક સંઘ. સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ઉપર નહિ પણ સામાજિક વિષયો ઉપર પણ સંઘ તરફથી વ્યાખ્યાને ૨૧-૬-૬૯ શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં યોજાવા જોઈએ એવી તેમણે સૂચના રજૂ કરી. આ ઉપરાંત, સંઘ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના પ્રમુખપણા નીચે મળી હતી. તરફથી મેરેજ બ્યુરે જેવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે શ્રી મગનલાલ પી. દોશીના દુ:ખદ અવસાન અંગે શેકપ્રસ્તાવ આજના સમયમાં ખાસ ઈચ્છવાયેગ્ય છે એમ પણ તેમણે સૂચવ્યું. સભાનું કામકાજ શરૂ થતાં પહેલાં તા. ૧૪-૬-૬૯ના રોજ
તેમની પછી અન્ય સભ્ય શ્રી વસન્તરાવ નરસિંહપુરાએ સંઘની નિપજેલા શ્રી મગનલાલ પી. દોશીના દુ:ખદ અવસાન સંબંધ
પ્રવૃત્તિઓની પ્રશંસા કરવા સાથે સામુદાયિક લગ્ન થઈ શકે નીચે મુજબને શક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો :
એવી વ્યવસ્થા ઊભી કરવાની આજે ખાસ જરૂર છે, - “શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આજ રોજ (તા. ૨૧-૬-૬૯
આ દિશાએ સંધ કાંઈક કરવાનું વિચારે એવી તેમણે સૂચના શનિવારના રોજ) મળેલી વાર્ષિક સામાન્ય સભા, મુંબઈ જીવદયા મંડળીના અત્યન્ત નિષ્ઠાવાન કાર્યકર અને મુંબઈના જૈન સ્થાનક
કરી. સાથે સાથે સંઘનું બેંકમાં જે ચાલુ ખાતું-કરન્ટ એકાઉન્ટવાસી સમુદાયના એક અગ્રગણ્ય સેવક શ્રી મગનલાલ પી. દેશના છે તેને જો સેવિંગ્સ એકાઉન્ટમાં બદલવામાં આવે તો વ્યાજની તા. ૧૯-૬-'૬૯ના રોજ એકાએક નિપજેલ અવસાન બદલ ઊંડી ચાલુ આવક થાય એ તરફ તેમણે સંઘના કાર્યવાહકોનું ધ્યાન ખેંચ્યું. શોકની લાગણી પ્રદશિત કરે છે અને તેમના કુટુંબીજને પ્રત્યે હાર્દિક સહાનુભૂતિ પાઠવે છે.”
ત્યાર બાદ પ્રમુખસ્થાને બિરાજેલા શ્રી પરમાનંદભાઈએ સંધના
આટલા બધા સભ્યોને વાર્ષિક સભાના આકારમાં મળેલા જોઈને પ્રાસંગિક પ્રવચન
પોતાને આનંદ વ્યકત કર્યો. આગળના વિવેચકે એ જે કાંઈ કહ્યું તે ત્યાર બાદ નીચે મુજબની કાર્યવાહી થઈ હતી.
અંગે તેમણે જરૂરી સ્પષ્ટતા કરી અને તેમણે જે કાંઈ સૂચનાઓ
કરી તેને નવી ચૂંટાનારી કાર્યવાહક સમિતિ યોગ્ય વિચાર કરશે (૧) શરૂઆતમાં સંઘના વાર્ષિક વૃત્તાંત તથા સંધ તેમ જ
એવી આશા આપી. અને ત્યાર બાદ સંધની કાર્યવાહક સમિતિ Bી. મ. એ. શાહ સાર્વજનિક વા. ૫. ના ૧૯૬૯ના વર્ષના તરફથી મકાનકુંડની જે શુભ શરૂઆત કરવામાં આવી છે તેને વિગતથી ઓડીટ થયેલા હિસાબે રજુ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખ કરતાં જણાવ્યું કે “સંઘ તરફથી પોતાના કાર્યાલય માટે આ વૃતાન્ત અને હિસાબેને ધ્યાનમાં લઈને જે કોઈ આ પ્રકારને પુરુષાર્થ પહેલી જ વાર હાથ ધરવામાં આવ્યું છે. સભ્યને સંધની કાર્યવાહી સંબંધમાં ટીકા-આલોચના રૂપે જે કાંઈ
કેટલાકની એવી ફરિયાદ છે કે સંધની પ્રવૃત્તિઓ બહુ જ સીમિત
છે. આ અભિપ્રાય અમુક અંશે સાચે છે. એમ છતાં, પણ આજના કહેવાનું હોય તે જરૂર કહે એવી પ્રમુખસ્થાનેથી સૂચના થતાં
કાર્યાલયમાં સંઘના કાર્યવિસ્તાર માટે અવકાશ પણ નથી. આ કારણે શ્રી કાન્તિલાલ બરોડિયાએ સંધ તરફથી ગયા એપ્રિલ માસમાં પુસ્તકાલય જકડાઈ ગયું છે, તેને વિકસાવવા માટે અહિં કોઈ અવકાશ થાયેલી વસન્ત વ્યાખ્યાનમાળાની કેટલીક આલોચના કરી અને નથી. એક વખત કોઈ વિશાળ જગ્યામાં જઈને વસીએ પછી કામ રાજકારણના વિષયમાં જેવી રીતે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનાં
આપોઆપ ફૂટી નીકળશે. આ ઉપરાંત, આપણી પાસે વિશાળ જગ્યા
હશે તે બીજી અનેક પ્રવૃત્તિઓને સીધો યા આડકતરો આપણે સહકાર અવારનવાર વ્યાખ્યાન યોજાય છે તેવી રીતે મુંબઈમાં વસતી એવી જ
આપી શકીશું. આજે હવે આ જગ્યામાં આપણને પારવિનાની અન્ય વિશિષ્ટ વ્યકિતઓનાં અને તે પણ રાજકારણી જ વિષય ગૂંગળામણ લાગે છે; , ધનજી સ્ટ્રીટના નાકાથી સંઘના
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૬૯
કાર્યાલય સુધી સાંજના સમયે પહોંચવું એ એક કસોટીરૂપ બની બેઠું છે. તે સંઘના અહિં ઉપસ્થિત થયેલા સભ્યને–ભાઈઓ તેમ જ બહેનને-મારી પ્રાર્થના છે કે ઘેર લગ્ન આવ્યા હોય તે જરા ખેંચાઈને આપણે જેમ લગ્ન સારી રીતે પતાવવાનો આગ્રહ રાખીએ છીએ તે મુજબ આ પ્રસંગે આપ જરા ખેંચાઈને પણ આ ફંડમાં આપની રકમ નોંધાવશો અને આને લગતો નિર્ણય આવતી કાલ ઉપર નહિ પણ આજે ને અત્યારે જ કરશે. આપની પાસેથી અમારી અપેક્ષા છે કે, આ ફંડના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે આપની જમાં લાગવગ હોય તેને પૂરો ઉપયોગ કરશે પણ એ સાથે આપનું ધ્યાન ખેંચવાનું કે આપના નામ ઉપર સારી રકમ નોંધાયેલી નહિ હોય તો આપ અન્યને આ વિશે કશું કહી નહિ શકે તે પછી વિનંતિ કે આપથી શરૂ કરે અને પછી સંઘના પ્રશંસક એવા આપના મિત્રો અને સંબંધીઓ પાસે પહોંચી જાઓ અને સંઘની થેલીને છલકાવી દો.
“અહિં મારે જણાવવું જોઈએ કે આપણે લાખની રકમને લક્ષ્યાંક બાંધ્યો છે પણ લાખ તે જગ્યા મેળવવામાં જ કદાચ વપરાઈ જશે. પછી મેળવેલી મોટી જગ્યાને વહીવટ પણ મોટો ખર્ચ માગશે, તેને પણ આપણે વિચાર કરવાનું રહેશે જ. જણાવતા આનંદ થાય છે કે, આજ સુધીમાં આપણે રૂા. ૪૦૦૦૦ ની રકમ એકઠી કરી શકયા છીએ.
આજે આપણે અહિં સાંકડી જગ્યામાં એકઠા થયા છીએનવી વિશાળ જગ્યાના સ્વપ્નને સત્વર સાકાર રૂપ આપવા માટે આપણે આશા રાખીએ. આવતા વર્ષની વાર્ષિક સામાન્ય સભા કોઈ નવી વિશાળ જગ્યામાં આપણે અને તે પારકી નહિ પણ આપણી પોતાની જગ્યામાં એકઠા થયા હોઈશું અને સંઘની પ્રવૃત્તિઓ કેમ વિકસાવવી-વિસ્તારવી તેની પ્રસન્નતાપૂર્વક ચર્ચા-વિચારણા કરતાં હઈશું? એ દિવસ જેમ બને તેમ જલદી આવે એવી આજે રાર્થના અંતરની પ્રાર્થના હો !”
ચૂંટણીનું પરિણામ ત્યાર બાદ નીચે મુજબ સંઘના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિના સભ્યોની ચૂંટણી કરવામાં આવી હતી : ૧ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ * પ્રમુખ ૨ , પરમાનંદ કુંવરજી કાપડિયા ઉપપ્રમુખ
, ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રી , સુબોધભાઈ એમ. શાહ.
, મફતલાલ ભીખાચંદ શાહ કોષાધ્યક્ષ ૧ , દામજીભાઈ વેલજી શાહ
સભ્ય ૭ , નીરુબહેન એસ. શાહ ૪ , બાબુભાઈ જી. શાહ
, જ્યતિલાલ ફોહચંદ શાહ , પ્રવીણભાઈ મંગળદાસ શાહ
, પ્રો. રમણલાલ ચી. શાહ ૧૨ , ધીરજલાલ ફૂલચંદ શાહ
, રમણલાલ લાલભાઈ લાકડાવાળા
, રમણિકલાલ એમ. શાહ ૧૫ , કે. પી. શાહ ૧૬ , હરિલાલ ગુલાબચંદ શાહ
, ભગવાનદાસ સી. શાહ
, લીલાવતીબહેન દેવીદાસ ૧૯ ઇ ભગવાનદાસ સી. શાહ
આ ટેકરસી કે. શાહ
ત્યારબાદ સંઘના તથા શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડીટર તરીકે . શાહ મહેતા એન્ડ કુ. ની ૧૯૬૯ના વર્ષ માટે ચાલુ મહેનતાણાથી સર્વાનુમતે નીમણુંક કરવામાં આવી હતી.
કાર્યવાહક સમિતિમાં સ ની પરવણી
ત્યાર બાદ તા. ૨૭-૬-'૧૯ના રોજ મળેલી સંઘની નવી ચૂંટાયલી કાર્યવાહક સમિતિએ, કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલા ચાર સભ્યોની પૂરવણી કરી હતી.
૧ શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી ૨ , જસુમતીબહેન મનુભાઈ કાપડિયા ૩ , ખેતસી માલસી સાવલા
૪ , અમર જરીવાળા શ્રી મ. . શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સમિતિ
આ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય અને પુસ્તકાલયના નીચે જણાવેલા પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂઈએ સભ્ય ગણાય છે.
૧ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૨, પરમાનંદ કુંવરજી કાપડિયા
, રતિલાલ ચીમનલાલ કોઠારી ૪ , રમણિકલાલ મણીલાલ શાહ ૫ , ચીમનલાલ જેઠાલાલ શાહ
આ ઉપરાંત, સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી.
૧ શ્રી સુબોધભાઈ એમ. શાહ ૨ , પ્રવિણભાઈ મંગળદાસ શાહ ૩ છે. રમણલાલ સી. શાહ ૪ , ટેકરસી કે. શાહ-મંત્રી
આ રીતે વાચનાલય અને પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે અને શ્રી કરસી કે. શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી.
ચીમનલાલ જેઠાલાલ શાહ સુબોધભાઈ એમ. શાહ
મંત્રીઓ. કંપનીઓએ રાજકીય પક્ષોને કરેલી નાણાંકીય મદદ
| ('ગુજરાતમિત્ર'માંથી ઉદ્ભૂત) ઔદ્યોગિક વિકાસ કંપની લોન, પ્રધાન શ્રી. ફકરૂદ્દીન અલી અહમદે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, ૧૯૬૬ - ૬૭ થી ૧૯૬૮- ૬૯ દરમિયાન કંપની તરફથી જુદા જુદા રાજદ્વારી પોને નીચે મુજબ દાન આપવામાં આવ્યાં હતાં. તા. ૧લી એપ્રિલથી તા. ૩૧ મી માર્ચ સુધીના વર્ષના આ આંકડા છે.
પક્ષ ૧૯૬૬ - ૬૭ ૧૯૬૭-૬૮ ૧૯૬૮-૬૯ કોંગ્રેસ રૂા. ૬૫,૭૬,૩૧૭ ૭૪,૯૪,૭૭૯ ૩,૩૪,૮૫૧ સ્વતંત્ર છે ૨૧,૭૨,૩૨૨ ૧૯,૧૫,૨૮૬ ૧૮,૦૦૦ જનસંધ , ૨૬, ૧ ૧,૪૦,૮૦૨ પ્રજાસમાજવાદી છે. ૭૧ ૧,૭૦૦ સામ્યવાદી
૧૬૦ સંયુકતવિધાયક દળ, ભારતીય ક્રિાંતિદળ ,
૧,૦૦૧ હિંદુ મહાસભા ,
૬૧૧ જનતા પાર્ટી
૧, ૦ જનૉંગ્રેસ
૫,૦૦૦ મહાગુજરાત પ્રાંતીયહિંદુ મહાસભા ,
૧૦,૦૦૦
કુલ રૂા. ૮૭,૮૭,૯૮૩ ૯,૮૦૦૩૦ ૩,૧૨,૮૫૧ તા. ક. : આ અંગે તાજેતરમાં પાર્લામેન્ટમાં પસાર થયેલા ધારા નીચે હવે પછી કંપનીઓ રાજકીય પક્ષને જાહેર રીતે આર્થિક મદદ કરી શકશે નહિ. તંત્રી
Page #151
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૭-૬૯
પ્રબુદ્ધ જીવન
ક:
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું ૩૧મી ડિસેમ્બર ૧૯૬૮ સુધીનું વાર્ષિક સરવૈયું
ફડો અને દેવું: રૂા. ઈ. સ. . મિલકત અને લેણું: રૂ. ૨. રૂા. ૨. , રિઝર્વ ફંડ ખાતું:
ઈન્વેસ્ટમેંટસ (ચોપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી
૨૬,૭૦૪.૮૯
૭ ટકાના ઈન્ડીયન હ્યુમ પાઈપ કુ. લિ. ના
ડિબેન્ચરો ફેં. . ૫000) શ્રી સંઘ હસ્તકનાં ફંડ:
બજાર કિંમત રૂ. ૪,૭00
૫,૨૩૬.૩૯ (૧) શ્રી પુસ્તક પ્રકાશન ખાતું: ગયા સરવૈયા મુજબ બાકી ૨,૯૨-૨૫
ફરનીચર અને ફીચર્સ: ઉમેર: વર્ષ દરમિયાન પુસ્તક વેચાણ ૪૦-૫૦
(ચોપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી
૮૪૫-૨૪ ૨,૧૩૨-૭૫
બાદ: ઘસારાના કુલ લખીવાળ્યા ૪૯૨૪ (૨) શ્રી માવજત ખાતું:
૩૫૫-૦૦ ગયા સરવૈયા મુજબ બાકી
૨૯૫-૬૧ ઉમેરો: માવજત ઘસારાના વસૂલ કરેલા
શ્રી પ્રબુદ્ધ જીવન ઉપર સ્ટોક ૩-૫૭
૨૦૪-૦૦ ૨૯૯-૧૮
ડિઝીટ્સ: પોસ્ટ ઑફિસમાં
૭૫-૦૦ બાદ:ગયા વર્ષ દરમિયાન ખર્ચના
૪-૭૫ બી. ઈ. એસ. ઍન્ડ ટી. પાસે
૮૦-૦૦ ૨૯૪-૪૩
૧૫૫-૦૦ ૨,૪૨૭-૧૮ લેણું (સદ્ધર) દેવું;
શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વપરચુરણ દેવું (પરિશિષ્ટ મુજબ) ૨,૭૧૧-૬૮
જનિક વાચનાલય-પુસ્તકાલય પાસે ૬,૪૫૬-૩૯ સ્ટાફ પ્રોવિડંડ ફંડ અંગે [૨,૧૫૦-૦૮ ઈન્કમ ટેક્ષ રીફંડનું લેણું:
૪૯૧-૭૩ અગાઉથી આવેલ લવાજમે અંગે ૬૪૦૦૦
સંભ્યલવાજમ અંગે
૧,૬૦૦૦ ૫,૫૭૫-૭૬ સ્ટાફ પાસે
૧૯૨૪-૩૩ જનરલ ફંડ ખાતું:
સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પાસે
૭૫૦-૦૦
૧૧,૨૨૨-૪૫ ગયા સરવૈયા મુજબ બાકી
રોકડ તથા બેંક બાકી : ૨૫,૦૨-૬૩
બેંક ઑફ ઈન્ડિયા લિ. ચાલુ ખાતે ૩૭,૬૧૧-૩૬ ઉમેરો:મુંબઈ જૈન
બેંક ઑફ ઈ. લિ. ફીકસ ડિપે. ખાતે ૧૧,૬૧૮-૬૧ યુવક સંઘના આવક
રોકડ સિલક
૩૮૯૫૨ ખર ખાતેથી લાવ્યા ૮,૮૮૬-૨૦
૪૯,૬૧૯-૪૯ - --- ૩૪,૭૮૮-૮૩ .
પરચૂરણ ખાતાંઓ : બાદ: શ્રી પ્રબુદ્ધ જીવનના આવક ખર્ચ
શ્રી વૈદ્યકીય રાહત ખાતું: ખાતેથી લાવ્યા ૨,૪૨૧-૯૯
ગયા સરવૈયા ૩૨,૩૬૬-૮૪ મુજબ બાકી
૮૬-૦૪ ઉમેશે વર્ષ દરમ્યાન ૬૭,૦૦૪-૬૭
વૈદ્યકીય રાહત ખર્ચ ૩૬૯-૩૦ ૪પ-૩૪
અમેએ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ-મુંબઈનું તા. ૩૧-૧૨-૬૮ ના દિવસનું સરવૈયું મજકુર સંસ્થાના ચેપડા તથા વાઉચરો સાથે તપાસ્ય છે અને બરાબર માલૂમ પડયું છે.
બાદ: વર્ષ દરમ્યાન ભેટના
૨૪૩-૦૦
૨૧૨-૩૪
૬૭,૦૦૪-૬૭
.
મુંબઈ, તા. ૧૬-૫-૧૯૬૯
શાહ મહેતા ઍન્ડ કું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
ઓડીટર્સ
Page #152
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૧૯
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ–મુંબઈ.
શ્રી ‘પ્રબુદ્ધ જીવન’ને તા. ૩૧-૧૨-૬૮ ના રોજ પૂરાં થતાં વર્ષને આવક તથા ખર્ચને હિસાબ આવક: રૂ. પૈ. રૂા. પૈ.
ખર્ચ: લવાજમના આવ્યા: ૩,૩૩૫-૬૮
માણસને ૧/૨ ભાગના પગારના ઉમેર: શ્રી મુંબઈ જેન યુવક સંઘના સભ્યને મફત પત્રો મેકલવામાં આવે
પેપર ખર્ચના છે તેના એડજેસ્ટ કર્યા ૩,૦૮૪-૮૦
છપામણી ખર્ચના
૬,૪૧૯-૬૮ પિસ્ટેજ ખર્ચના ભેટના:
પરચૂરણ ખર્ચના સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી
૧,૫૦૦-૭૦ પરચૂરણ ભેટના
૧,૧૨૫-જી
૨,૬૨૫-૦૦ વર્ષ દરમ્યાન આવક કરતાં ખર્ચના વધારે
૨,૪૨૧-૯૯
૨,૮૬૨-૫૦ ૧,૫૨૬-૪૬ ૪,૫૬૫-૬૬ ૧,૩૪૦-૧૯ ૧,૧૭૧-૮૬
- કુલ રૂ.
મુંબઈ,
૧૧,૪૬૬-૬૭ ઉપરને હિસાબ તપાસ્યા છે, અને બરાબર છે.
શાહ મહેતા ઍન્ડ કું, તા. ૧૬-૫-૧૯૬૯ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ.
કુલ રૂ. ૧૧,૪૬૬-૬૭ શ્રી મુંબઈ જૈન યુવક સંઘને તા. ૩૧ મી ડિસેમ્બર ૧૯૬૮ ના રોજ પૂરા થતાં વર્ષને આવક તથા ખર્ચના હિસાબ . આવક: રા. પૈ. રૂા. પૈ.
ખર્ચ: ભેટના: ૧૫,૫૩૦-૧૧ માણસને પગારના ૧/૨ ભાગના *
૨,૮૬૨-૫૦ લવાજમના કુલ્લે આવ્યા ૫,૨૦%૦
મકાન ભાડું તથા વીજળી ખર્ચ
૩૭૬-૪૮ પ્રીન્ટીંગ અને સ્ટેશનરી
૩૩૩-૧૧ બાદ: મુંબઈ જૈન યુવક સંઘના
ટેલિફોન ખર્ચના
૨૮૮-૦ સભ્યોને ‘પ્રબુદ્ધ જીવનની પ્રતો મફત
પિસ્ટેજ ખર્ચના
૫૩૬-૦૫ મોકલવામાં આવે છે તેના એડજસ્ટ કર્યા ૩,૦૮૪-00
પરચૂરણ ખર્ચના (સમારંભ વિ)
૯૫૩-૧૨. ૨,૧૧૬-૦૦ ઍડિટરોને નેરેરિયમ
૧૦૧-૦૦ વ્યાજના:
સ્ટાફ છે. ફંડ ફાળાના
૩૭૯-૨૦ ડિબેન્ચર પર
૩૫00 ફર્નીચર અને ફીકચર્સ પર ઘસારાના
૪૦-૦૦ બેંક ખાતાઓ પર
પ્રોવિડંડ ફંડ ઉપર વ્યાજના
૨૭-૨૮, (ફીકસ ડીપોઝીટ્સના) ૧,૮૭૯૯૧ ગુજરાત રેલ રાહત ફંડના ફાળામાં
૧,૦૧-૦૦ ૨,૨૨૯-૯૧
બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એડમિનિસ્ટ્રેશન ફંડને ફાળાના
૪૯૩-૮૪ કુલ રૂા. ૧૯,૮૭૬-૦૨ ઉદ્દેશ અંગે ખર્ચ: ઉપરનો હિસાબ તપાસે છે અને બરાબર છે.'
વ્યાખ્યાનમાળા ખર્ચ
૩,૫૯૮-૫૪
વર્ષ દરમ્યાન ખર્ચ કરતાં આવકને મુંબઈ,
શાહ મહેતા ઍન્ડ કુાં, વધારો કી જનરલ ફંડ ખાતે લઈ ગયા
૮,૮૮૬-૨૦ તા. ૧૬-૫-૧૯૬૯.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ એડીટર્સ.
કુલ રૂ. ૧૯,૮૭૬-૦૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મકાન ફંડમાં સેંધાયેલી વિશેષ રકમો ૨૮૦૭૬ અગાઉ જાહેર થયેલી રકમે.
૨૫૧ શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી. ૧૫૦૧ શ્રી ચંદુલાલ મોહનલાલ ઝવેરી
૨૫૧ મે. નીરૂ એન્ડ કું. ૧૫૦૧ , ગીરજાશંકર ઉમિયાશંકર મહેતા.
૧૦૧ શ્રી શાન્તિલાલ એ. ઝવેરી. ૧૦૦૧ , લીલાધર પાસુ શાહ.
૧૦૧ , રમણલાલ લાલભાઈ લાકડાવાળા. ૧૦૦૧ કે. પી. શાહ.
ગંભીરલાલ ચુનિલાલ ડગલી. ૧૦૦૧ , કે. એમ. દિવાનજી
નરભેરામ મોરારજી ઝાટકીઆ. ૧૦૧ , રબ્બર ગુડઝ ટ્રેડિંગ કે.
૧૦૧ વસન્તલાલ નરસીંગપુરા. ૧૦૦૧ , જસુમતિબહેન કાપડિયા
, એક સદગૃહસ્થ. ૫૦૧ રીષભદાસજી રાંકા.
૧૦૧ સ્વ. ચંદુલાલ સાંકળચંદ શાહ. હા. શ્રી સમરતબહેન. ૫૦૧ આ જગજીવનદાસ પોપટલાલ શાહ
૧૧ , એક સદગૃહસ્થ. ૫૦૧ વિસનજી નરસી વેરા.
૪૦૦૫૯ રતિલાલ ચી. કોઠારી.
આ માટે આ ગૃહસ્થોનો અમે આભાર માનીએ છીએ અને અન્ય ભગવાનદાસ સી. શાહ.
સભ્ય અને પ્રસંશકોને આ ફંડ પ્રત્યે પિતાને ઉદાર હાથ લંબાવવા ૨૫૧ એક ભાઈ તરફથી.
પ્રાર્થના કરીએ છીએ. ૨૫૧ , ન્યાલચંદ જે. મહેતા.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
૧૦૧
૦
ug
Page #153
--------------------------------------------------------------------------
________________
–
તા. ૧-૭-૬૯
પ્રભુ
જીવન
૫૯
શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ
તા. ૩૧ ડિસેમ્બર ૧૯૬૮ના રોજ પૂરા થતાં વર્ષને આવક તથા ખર્ચને હિસાબ આવક: રૂા. પૈ. રૂ. પૈ.
રૂ. પૈ. રૂા. . વ્યાજના:
ટ્રસ્ટના ઉદ્દેશ અંગે ખર્ચના: સીકયુરીટીએના
૪૫૦%
કેળવણી અંગે ખર્ચ: ડિબેન્ચરોના
૭૦૦ પેપર્સ લવાજમના
૪૭૮-૬૯ ----- ૧,૧૫૦-૦ પગારના
૫,૫૨૧-૫૦ , ભેટના: ૧,૨૯૧-૦૦
મકાનભાડાના તથા વીજળી ખર્ચ ૫૪૧-૫૪ પુસ્તકોના લવાજમેના
૯૨૯-૦૦
પુસ્તક રીપેર્સ–બુક બાઈન્ડીંગ ખર્ચ ૮૮-૪૦ ૨,૨૨૦
૬,૬૨૯-૭૩ મ્યુનિસિપલ ગ્રાન્ટ:
૨,૦૦૦ પ્રોવિડન્ડ ફંડના ફાળાના
૨૫-૨૦ પરચૂરણ આવક:
પ્રોવિડન્ડ ફંડ ઉપર વ્યાજના
૨૭-૬૭ પસ્તીના વેચાણના ૧૦૧-૩૧
૨૮૬-૮૭ પાસ બુકના વેચાણના
૫૯-૮૦
વ્યવસ્થા ખર્ચ: પુસ્તકો મોડા આવવાથી તથા
ફરનીચર રીપેર્સ, ઈલેકટ્રીક રીપેર્સ ખેવાઈ જતાં દંડના
૪૪-૧૫૦ તથા પરચુરણ ખર્ચ
૧૯૩-૭૩ ૨૦૫-૬૧ વીમા પ્રીમીયમના
૪૯-૫O વર્ષ દરમ્યાન આવક કરતાં
ઍડિટરોને નેવેરીયમ
૧૦૧ખર્ચના વધારો ૨,૭૬૬-૨૨
૩૪-૨૩ ઘસારાના: કુલ રૂ. ૮,૩૪૧-૮૩ ફરનીચર પર
૯૧-૦૦ ઉપરને હિસાબ તપાસ્યા છે અને બરોબર છે.
૯૯૦૦૦ મુંબઈ, - શાહ મહેતા અન્ડ કું., પુસ્તકો પર
૧,૦૮૧-૦૦ તા. ૨૧–૩–૧૯૬૯
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઍડિટર્સ
કુલ રૂ. ૮,૩૪૧-૮૩
* પ્રબુદ્ધ જીવન પ્રત્યે સદ્ભાવ દાખવતા પ વારાણસીથી શ્રી રોહિત મહેતા તા. ૧૯-૬-૬૯ ના પત્રમાં
ઇના પત્રમાં કે અન્ય છાપામાં જોયું નથી. આ તરફ “પ્રબુદ્ધ જીવને ખાસ ધ્યાન જણાવે છે કે:
આપવું જોઈએ એમ મને લાગે છે.” પ્રબુદ્ધ જીવન” નિયમસર આવે છે અને એની રાહ જોઈને બેસીએ છીએ. જાણે પંદર દિવસને ગાળે બહુ મોટો લાગે છે. મુંબઈથી શી લવણપ્રસાદ શાહ જણાવે છે કે: 'પ્રબુદ્ધ જીવને” પ્રબુદ્ધ જીવનમાં તમારું સુન્દર વ્યકિતત્વ એતપ્રેત છે અને તેથી ૩૦ વર્ષ પૂરાં કર્યો તે અંગે કેટલાક સ્નેહીઓએ આપને અભિનંદન એ વાંચતી વખતે જાણે તમારી સાથે વાર્તાલાપમાં બેઠા હોઈએ એવું મોકલાવ્યા છે તેમાં હું મારો સૂર પુરાવું છું. જરૂરી હકીકતો લાગે છે. “પ્રબુદ્ધ જીવનનું એક વિશિષ્ટ સ્થાન છે- ગુજરાતના બૌદ્ધિક મેળવવા કોઈના લખાણનું ભાષાન્તર કરવું પડે તેમ હોય તો તેનું અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં એનું નીડર નેતૃત્વ, એની સ્પષ્ટ વિચારણા, ભાષાન્તર યોગ્ય રીતે કરી આપે એવા સાથીઓ શોધવામાં તેમ જ એનું નિષ્પક્ષપાત દર્શન, એની બિનસાંપ્રદાયિક દષ્ટિ–આ બધું હકીકતો યોગ્ય રીતે રજૂ કરવામાં આપ જે શ્રમ અને કાળજી લઈ પ્રબુદ્ધ જીવનને એક વિશિષ્ટ સ્થાન અપાવે છે પણ આ બધું બન્યું રહ્યા છે તે માટે હું જરૂર આપને અભિનન્દન આપું છું, જે ધગશ છે, કારણ એની પાછળ તમારી અડગ અને અવિચળ સાધના છે. અને તાલાવેલીથી આપ આ પત્ર ચલાવે છે તેની યોગ્ય કદર લોકોએ અમારા જેવા ગુજરાતથી દૂર બેઠેલાને માટે તે એ ગુજરાતની નથી જ કરી એમ મારું માનવું છે. જે કોટિના લેખ “પ્રબુદ્ધ જીવનમાં સુંદર સૌરભ લાવે છે. “પ્રબુદ્ધ જીવન ખૂબ ખુબ પ્રગતિ કરે પ્રસિદ્ધ થાય છે તે ગણતરીએ તેની પચ્ચીસ હજાર નકલ ખપવી અને એનું તંત્રીપદ તમે હજુ ઘણા વર્ષો સુધી સંભાળો જોઈએ. હું કોઈ વાર મુસાફરીને કારણે સમયસર પત્ર વાંચી શકતો એ જ પ્રાર્થના.”
નથી, છતાં તેને એક પણ અક્ષર વાંચ્યા સિવાય જવા દેતો નથી,
અલબત્ત, મતભેદ હોય છે તો પણ. દાખલા તરીકે “પોતાના બાળકના વડોદરાથી પ્રાધ્યાપક શ્રી કેશવલાલ હિંમતલાલ કામદાર જણાવે
ખૂનીને તેણે માફી આપી.” આપે તે માટે અઢી પાનાં રોકયા છે કે: “ તમે ‘પ્રબુદ્ધ જીવનમાં જૈન સમાજ તરફથી કરવામાં આવતા
–તા. ૧-૬-૬૯ ના પ્રબુદ્ધ જીવનમાં તે વધારે ગણાય. આના કરતાં અતિ ખર્ચાળ, વિવેકહીન, જાહેરાતના રૂપમાં જે સમારંભે થાય છે
પણ વધારે વેધક પ્રસંગે આ દેશમાં બને છે. તેની અવારનવાર કડક ટીકાઓ કરો છો તે યોગ્ય છે. કાલે “પ્રબુદ્ધ
તંત્રી નોંધ: ભાઈ લવણપ્રસાદ જેવી કડક વ્યકિત ‘પ્રબુદ્ધ જીવનને તા. ૧-૬-૬૯ અંક વાંચ્યો તેમાં પણ એવી કડક ટીકા મેં
જીવન’ માટે આટલા સારા શબ્દો લખી મેક તે “પ્રબુદ્ધ જીવન’ માટે વાંચી. એમાં પંડિત બેચરદાસે તમને નિમંત્રણ આપ્યું છે કે શિલાઓ
ધન્યતાને વિષય લેખાવ ઘટે. તા. ૧-૬-૬૯ના “પ્રબુદ્ધ જીવનમાં વગેરેના પજન સંબંધી કર, ટીકાઓ આવન જોઈએ. તમે આવા , પ્રગટ થયેલ વાર્તાના મહત્વ વિશે તેમને મતભેદ હોય એ હું સમજી વ્યવહારથી વિરુદ્ધ છે. તે હું ઘણા વખતથી જાણ છે, તેમ જ તે માટે શકું છું. આવા મતભેદા થતી જ રહેવાના. આમ છતાં પ્રસ્તુત વાર્તાના તે જૈન સમાજના કેટલાક વર્ગને તમે ખપ વહોરી લીધા છે. અનુસંધાનમાં જણાવતા આનંદ થાય છે કે નડિયાદથી મારા મિત્ર એક બાબત લખું તો તે ચલાવી લેશે. પ્રબુદ્ધ જીવન મુંબઈ
શ્રી નંદલાલ શાહ – ‘પૂજ્ય મોટાના' નામથી સંબોધાતી માન્યવર જૈન યુવક સંઘનું મુખપત્ર છે. આમ છતાં તેમાં જૈન વિદ્યા વિષે
વ્યકિતના મુખ્ય અનુગામી – તેમણે આ વાર્તાની ૧૦૦ નકલ
છપાવીને સમાજમાં વહેંચી આપવા માટે પત્ર દ્વારા મારી અનુમતિ કાંઈ આવતું નથી ! હમણાં મુનિ પુણ્યવિજયજી મહારાજ સંબંધે
માગી છે.–પરમાનંદ અભિનન્દનના બે ખંડો પ્રસિદ્ધ થયા છે; તે અગાઉ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં પચાસ વર્ષ પૂરાં થતાં એક સુન્દર સ્મૃતિગ્રંથ
ભાવનગરથી શ્રી હરભાઈ ત્રિવેદી જણાવે છે કે “પ્રબુદ્ધ જીવન” પ્રસિદ્ધ થયેલ છે. આ સાહિત્યનું અવલોકન હજુ સુધી મેં ટાઈમ્સમાં દિન પ્રતિ દિન ઊંચે ને ઊંચે ચડતું જાય છે તે માટે હું ગર્વ અનુભવું છું.
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રબુ
જીવન
તા. ૧-૭-૬૯
દેવું:
શ્રી મણિલાલ મોકમચંદશાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય-મુંબઈ
- તા. ૩૧ મી ડિસેમ્બર ૧૯૬૮ સુધીનું વાર્ષિક સરવૈયું - ફંડ તથા દેવું : સા. ... રૂા. ૨. મિલ્કત અને લેણ: રૂા. ૨. રૂા. ૨. શ્રી સ્થાયી ફંડ:
ઈન્વેસ્ટમેન્ટ્સ (ચેપડા પ્રમાણે)
પબ્લિક લિ. કંપનીના ડિબેન્ચરો: ગયા સરવૈયા મુજબ બાકી
(૨૪,૫૬૧-૦૦
૭ ટકાના રાવલગાંવ સુગર ફાર્મ શ્રી પુસ્તક ફંડઃ
લિ. ના ડિબેન્ચરો
૧૦,૦૦૦-૦૦
૫ ટકાના તાતા એજીનિયરીંગ ઍન્ડ ગયા સરવૈયા મુજબ બાકી
૫,૫૦૦-૦૦ લોકમેટીવ કુ. લિ. ના ડિબેન્ચ ૬,૧૬૩-૫૦ શ્રી ફરનીચર ફંડ ના
૧૬,૧૬૩-૫૦
ફરનીચર:(ચેપડા પ્રમાણે) ગયા સરવૈયા મુજબ બાકી
૨,૪૦૦૦૦ ગયા સરવૈયા મુજબ બાકી: ૩,૩૧૩
બાદ:કુલ ઘસાર તા. ૩૧-૧૨-૬૮ લખી વાળ્યા
૧૫૭૪-૫૮ ડિપટ :
૧૭૩૬-૩૫ પુસ્તકો અંગે ૭,૭૯૧-૦૦
પુસ્તકો: (ખરીદ કીંમત). માસિકો અંગે ૨૧-૦૦
ગયા સરવૈયા મુજબ બાકી ૧૪૫૨૭-૩૬
ઉમેરો: વર્ષ દરમ્યાન ખરીદી ૧૬૫૭૯૬ પરચૂરણ દેવું:
૧૬૧૮૫-૩ર શ્રી મુંબઈ જૈન યુવક સંધ ૬,૪૫૬-૩૯
બાદ: કુલ ઘસારો તા. ૩૧-૧૨-૬૮ માણસનું છે. ફંડ ૧,૨૫૮-૨૨
સુધીને લખી વાળે
૧૦,૫૫૯૯૬ ૧૪,૮૨૬-૬૧
૫,૬૨૫-૩૬ લેણું: કુલ રૂા. ૪૭,૨૮૭-૬૧ ઈન્કમટેક્ષ રીફંડ અંગે
- ૬૪૧-૭) રોકડ તથા બેંક બાકી: - ધી બેંક ઓફ બરોડા લી. ૩,૨૭૭-૦
ધી બેંક ઓફ ઈન્ડિયા લી. ૭,૩૬૯-૭૨ રોકડ સિલક
૩૩-૧૦ અમેએ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય
૧૦,૬૭૯-૮૨ તથા પુસ્તકાલય મુંબઈનું તા. ૩૧-૧૨-૬૮ ના દિવસનું સરવૈયું
શ્રી આવક - ખર્ચ ખાતું:
ગયા સરવૈયા મુજબ બાકી ૯૬૭૪-૬૬ મજકુર સંસ્થાના ચેપડા તથા વાઉચરો સાથે તપાસ્યું છે અને બરાબર
ઉમેરો: વર્ષ દરમ્યાન આવક માલૂમ પડયું છે.
કરતાં ખર્ચને વધારો :
૨,૭૬૬-૨૨
૧૨,૪૪૦-૮૮: મુંબઈ,
શાહ મહેતા ઍન્ડ કું, તા. ૨૧-૩-૧૯૬૯ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઍડિટર્સ.
કુલ રૂા. ૪૭,૨૮૭-૬૧
તા. ૮ મી જૂનના રોજ નાગપુર ખાતે શ્રી નાગજી હીરજી જૈન છાત્રાલયના ઉદ્ઘાટન પ્રસંગે
જાયેલી સભાનું દશ્ય, જેમાં ડાબી બાજુથી અનુક્રમે છાત્રાલયના ઉદ્ઘાટક શ્રી ખીમચંદ મગનલાલ વેરા, સભાના પ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, નાગપુરના આગેવાન ગુજરાતી શ્રી ડાહ્યાભાઈ સુતરીયા તથા સ્થાનકવાસી જૈન સમાજના અગ્રણી શ્રી માંગીલાલજી . મુતે નજરે પડે છે.
માયિક: શ્રી મુંબઈ
ન યુવક સંપઃ મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાસન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ....
મુદ્રણાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કો, મુંબ-૧.
Page #155
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H, Il7
વાર્ષિક લવાજમ રૂ. ૭. . .
.
- બુદ્ધ જીવન
પ્રબુદ્ધ જેન’નું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૬
*
- -
મુંબઈ, જુલાઈ ૧૬, ૧૯૬૯, બુધવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂક નક્લ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
* II
ને ડેલહાઉસી ખાતે શ્રી વિમલાબહેનના સાન્નિધ્યમાં જ
શ્રી વિમલાબહેન ઠકારના નામથી પ્રબુદ્ધ જીવન’ ના વાચકો લાંબા સમયથી સુપરિચિત છે. તેઓ ગયા જાન્યુઆરી માસની શરૂઆતમાં અમેરિકાથી જાપાન થઈને ભારત ખાતે પાછા ફર્યા બાદ માર્ચની શરૂઆત સુધી આબુમાં સ્થિર થઈને રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓ નેપાલને પ્રવાસ કરીને એપ્રિલની શરૂઆતમાં ડેલહાઉસી આવીને રહેલાં. ત્યાં તેમના સાન્નિધ્યમાં મોટી મિત્રમંડળી એકત્ર થઈ હતી. ડેલહાઉસીમાં લગભગ બે માસ ગાળ્યા બાદ આસપાસનાં સ્થળામાં થોડું પરિભ્રમણ કરીને જૂન માસની ૨૩ મી તારીખે તેઓ આબુ ખાતે પાછા ફર્યા છે. ૨૪ મી ઓગસ્ટે તેઓ મુંબઈ આવનાર છે અને ૨૬ મી ના રોજ અહિંથી પરદેશ વિદાય થવાના છે. સપ્ટેમ્બર માસ હોલંડમાં, ઑકટોબર માસ ઈંગ્લાંડમાં, નવેમ્બર ફ્રાન્સ તથા સ્વીટ્ઝરલૅન્ડમાં અને ડીસેમ્બર માસ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં–આ મુજબને તેમને કાર્યક્રમ ગોઠવાયો છે. તે તે દેશમાં ભિન્ન ભિન્ન સ્થળોએ તેમના વાર્તાલાપ ગોઠવાવાના છે. ૧૯૭૦ ના જાન્યુઆરી માસમાં તેઓ ભારત ખાતે પાછા ફરવા ધારે છે અને આબુ ખાતે સ્થિર થઈને રહેવાનું વિચારે છે.
તેમનાં ડેલહાઉસી બાજના પરિભ્રમણ દરમિયાન તેમના સાથી અને અન્તવાસીસમાં શ્રી પ્રભાબહેન મરચન્ટે તે પરિભ્રમણ દરમિયાન વિમલાબહેન સાથેના સહવાસને–તેમના તરફથી મળેલી એક સ્મરણનોંધ દ્વારા ખ્યાલ આપે છે. વિનોબાજી વિમલાબહેનને પરદેશમાં પરિભ્રમણ કરતા આપણા Cultural Ambassador-સાંસ્કૃતિક દૂત-સમાં લખે છે. તેમનું વ્યકિતત્વ કેટલું બધું અધ્યાત્મપ્રચૂર અને જ્ઞાનસમૃદ્ધ છે તેને નીચેની સ્મરણનધદ્વારા આપણને સુમધુર પરિચય થાય છે. પરમાનંદ].
નેપાળ-યાત્રા પૂરી કર્યા બાદ અમે દિલ્હી આવ્યાં અને એપ્રિલના રોજ ફરવા જવાનું, એટલે કે દિવસનાં દસેક માઈલ ચાલવાનું તા. ૧૪ મીએ દિલ્હીથી પઠાણકોટ જવા નીકળ્યા, પઠાણકોટથી બનતું. ફરતાં ફરતાં જ્ઞાનગોષ્ઠિ ચાલતી, કેટલાય સવાલજવાબો બસમાં ડેલહાઉસી આવ્યા. શ્રી. વિમળાબહેન સાથેની અમારી આ શતા, આ રીતે ફરવામાં ડેલહાઉસીને એક પણ ખૂણો બાકી રાખ્યો યાત્રામાં સહભાગી બન્યાં હતાં શ્રી. વસુભાઈ, ચંદ્રાબહેન, શ્રી. ' નહોતા. સુનંદાબહેન અને સુશીલાબહેનનું આ રીતે ચાલવાનું વિમલલાલુભાઈ, એમનાં માતુશ્રી તથા આરતીબહેન.
બહેનને નવાઈ પમાડનારું બની ગયું હતું. સતધારાનું મીઠું પાણી, ડેલહાઉસી જેવું શાંત એકાંત સુંદર સ્થળ કે જ્યાં પ્રકૃતિએ પંચપુલના ઝરણાને મધુર ઘુઘવાટ જ્યાં ભગતસિંહના કાકા અજીતપિતાને વૈભવ ઠાલવવામાં જરાયે કંજુસાઈ કરી નથી, છૂટે હાથે સિહ સેડ તાણીને સૂતા છે ત્યાં ગાળેલા સમય–સઘળું અદભુત હતું. પિતાનું સૌંદર્ય વેર્યું છે, જ્યાં અર્ધચંદ્રાકારે આવી રહેલી ધવલ હિમ- ડેલહાઉસીના નિવાસ દરમિયાન શ્રી. દિલીપકુમાર રૈયે લખેલ ગિરિમાળા સવાર-સાંજ અભિનવ સૌંદર્યનું દર્શન કરાવીને જીવનની યોગીશ્રી કૃષ્ણપ્રેમના ચરિત્રનું સહવાચન થયું. આ રીતે વિમલબહેન કૃતાર્થતાના બેલ જીભને ટેરવે મૂકી જાય છે–આવા સ્થળમાં શિરર અમને જાણે કે, મીરાલામાં રહેલા સાથી કૃષ્ણપ્રેમના સાનિધ્યમાં સમે રહ્યો શ્રી. વિમલબહેનને અદભૂત મધુર સહવાસ. લઈ જતા હોય એમ લાગ્યું. વાંચન દરમિયાન નીચેનાં વાક્યો પ્રકૃતિ–પુરુષાર્થના અજબ મિલને મનુષ્યની પામરતાને હાંકી કાઢીને હૃદયમાં જડાઈ ગયાં. “He who loves and does not know કોઈ અણજાણી પ્રચંડ શકિતનું ભાન કરાવ્યું. ડેલહાઉસીમાં ગાળેલા does not love. He who knows and does not love દિવસે જીવનને એક અનુપમ અવિસ્મરણીય લ્હાવો બની ગયે. does not know. But love is too sacred a thing to be હૃદયમાં એની છાપ ચિરઅંકિત રહેશે.
talked about. Let us keep love for the heart where વહેલી સવારે – સૂરજદેવની સવારી પધારે એ પહેલાં એટલે it belongs to and reserve our lips for knowledge. The કે, છ વાગે અમે બધાં ધ્યાનમાં બેસતાં. એક કલાક સુધી eyes alone express both!” “જેનામાં પ્રેમ છે પણ જ્ઞાન બેસવાને સમય નિશ્ચિત હતા. આ દરમિયાન શ્રી વિમલબહેનની નથી તે ચાહત નથી. જેનામાં જ્ઞાન છે પણ પ્રેમ નથી તે જાતે પવિત્ર સંગીતમય વાણી સાંભળવા મળતી. જીવનને સંગીત સાથે નથી. પણ પ્રેમ એવી પવિત્ર વસ્તુ છે કે જે વાણીથી પર છે. સરખાવતાં એમણે શરીરને જર્જ, મનને ક્ષભ, બુદ્ધિને ગાંધાર, આપણે પ્રેમને હૃદય કે જેને તેના ઉપર અધિકાર છે ત્યાં સંગ્રહી પ્રાણને મધ્યમ, મૌનને પંચમ, આકાશને ધૈવત અને આત્માને નિષાદ રાખીએ અને માત્ર આપણા જ્ઞાનને વાચા આપીએ. આંખે તરીકે વર્ણવ્યા. સાથે સાથે તેમણે જણાવ્યું કે, આ સાત સુરોને સમન્વય દ્વારા એ બન્ને પ્રગટ થાય છે.” જીવનમાં સધાય તે જીવન એક અનુપમ સંગીત બની રહે. દરેક સુરા સાથે સાથે શ્રી વિમલબહેને સમર્પણના રહસ્યને ખુલ્લું કરી ઉપર એકેક દિવસ બાલ્યા. સવારને અમારો આ કાર્યક્રમ રહેતો. બતાવ્યું. ત્યાર બાદ વંચામું સત્યદેવ વ્યાસનું “science of soul આ જીવન–સંગીતની ઉપાસનામાં સહભાગી બન્યા હતા; મુંબઈના અને એમનું જીવન ચરિત્ર ‘હિમાલયનો વેગી', આખા ભગતની શ્રી વસુભાઈ, શ્રી. ચંદ્રાબહેન, શ્રી. લાલુભાઈ, ઈન્દુબહેન મુન્સીફ સાખીઓ નહિ પણ એના કરતાં ચાબખા જ કહું, જે આરપાર તથા શ્રી વસુબહેન મહેતા, અમદાવાદનાં શ્રી. કલ્યાણભાઈ, હૃદય - મન પર લાગ્યા તે પણ વંચાયા. શ્રીમદ્ રાજચંદ્રના, શ્રી. સુશીલાબહેન, સુનંદાબહેન તથા ડેલહાઉસીના કેટલાંક ભાઈબહેને, સૌભાગભાઈ ઉપર લખેલ પત્ર, હૃદયને હલબલાવી મૂકે એ
Page #156
--------------------------------------------------------------------------
________________
2
–
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૧૯.
આત્માર્થી નહિ મળવાથી તેમાં વ્યકત કરવામાં આવેલો વલોપાતના મનુષ્ય પ્રત્યેની કરુણા-આ બધાને શ્રી. વિમળાબહેને પોતાના શબ્દસ્પર્શથી પ્રાણ આપ્યો. સઘળું સજીવન થઈ ઊઠયું. ત્યારે કાળ હઠી ગથે હતા. સમયનું ભાન સઘળાં ગુમાવી બેઠાં હતાં. અદ્ભુત રહી એ સ્થિતિ. અભુત રહ્યો એ સમાગમ. શ્રી. અરવિંદનું અતિમાનસ પણ વંચાયું.
આ બધામાં અખંડ સૂત્ર તરીકે જ્ઞાનેશ્વરી રહી. જ્ઞાનેશ્વરીને ' નવમે તથા બારમે અધ્યાય ડેલહાઉસીમાં જ વંચાય. દૂર દૂરથી આર્યસમાજના લોકો, રાધાસ્વામી પંથના અનુયાયીઓ, રવામી શ્રી સચ્ચિદાનંદજીના શિષ્યો, મા બ્રહ્મજ્યોતિની શિષ્યા વિગેરે જ્ઞાનેશ્વરીના પાઠ વખતે અચૂક સાંભળવા આવતાં હતાં. એ રીતે ડેલહાઉસીમાં મેળે જામ્યો હતો. શ્રી. વિમલબહેનના મુખથી જ્ઞાનેશ્વરીનું શ્રવણ કરવું એ પણ જિદગીને એક અનુપમ લહાવો છે. ભકિતનો મહિમા અજબ રીતે જ્ઞાનેશ્વરીના બારમા અધ્યાયમાં ગાય છે. અહંવિસર્જનની વાત અતિ સુંદર ઢંગથી એમાં મુકાઈ છે. જ્ઞાનેશ્વરીના શ્રવણથી અમે લોકો ખૂબ જ પ્રભાવિત બની ગયા હતા. જીવનશોધનની કડી સાંપડી ગઈ એમ લાગ્યું. ચિંતન માટેની પૂરી સામગ્રી શ્રી. વિમલબહેને જ્ઞાનેશ્વરી દ્વારા અમને પીરસી દીધી. શ્રી. વિમલબહેનની વાણીને ટેપમાં સંગ્રહિત કરી શકાય તેટલી કરી છે.
આરામ તેમજ કામને સંવાદ એવો સુમધુર રીતે ચાલી રહ્યો હતો કે, ક્યારેય કોઈને આરામથી આળસ ઉપજી નહિ, અને કયારેય કોઈને કામની બેંચ મન ઉપર રહી નહિં. આવો અદ્ભુત સમન્વય રહ્યો કામ અને આરામને. - ઇંદ્રિથી ઉપજતા આવેગ, મનથી ઉપજતા આવેશ, અભિનિવેશ કે આ બંનેની રમતને શ્રી. વિમલબહેને ખુલ્લી કરી બતાવી. આવેગ
એ ક્ષણિક ઉત્તેજના છે, આનંદ જેવી સંવેદના એનાથી થાય છે, પરંતુ એ આનંદની નથી. આવેગની તૃપ્તિમાં એક પ્રકારનો નશે હોય છે અને ગતિનો આભાસ હોય છે. એને પ્ત કરવામાં ન આવે તે દુ:ખ થાય છે. એમાં ગતિશીલતાને ભ્રમ છે. જ્યાં હોઈએ છીએ ત્યાં જ રહીએ છીએ. જ્યાં સુધી આવેગોને આધીન છીએ, એના ગુલામ છીએ, ત્યાં સુધી આનંદ નહિ મળે. જ્યાં આવેગ નથી, મનના સ્તર પરના આવેશ અભિનિવેશ નથી, જયાં શરીર, મન, બુદ્ધિના, સ્તર પરથી ઊંડાણમાં જતાં જીવનની ઉજની અનંત ગતિનો અનુભવ થતાં જ આનંદરૂપ થઈ જવાય છે, ત્યારે રહી જાય છે કેવળ આનંદ. આ જ છે મનુષ્યજન્મની કૃતાર્થતા. જ્યારે માનવતા સંપૂર્ણ– સમગ્ર રીતે પાંગરી ઊઠે છે ત્યારે એની મહેંક ઊઠે છે વ્યકિતના વ્યકિતત્વમાં. જે જે મનુષ્ય આવી વ્યકિતઓના સમાગમમાં આવે
છે તેને પણ તેની મહેંક પુલકિત કરી દે છે. એહ! જ્યાં જ્યાં ગયાં - ત્યાં ત્યાં ગમ્મત સાથે એમનાં જ્ઞાનની ફ ઝડીઓ ઊડતી જ રહી.
- ડેલહાઉસીથી જૂન માસમાં ચંબા જવા નીકળ્યા, ચંબામાં બનારસવાળા પ્રેમલતાબહેન શર્મા અમને આવી મળ્યાં. ડેલહાઉસીથી ચંબા ૩૮ માઈલ દૂર આવેલું છે. ત્યાં બે રાત ગાળવાનું બન્યું. ત્યાંના લેક-ગીતો પહાડી કંઠે ગવાતાં સાંભળ્યાં, કાનમાં એ સુરોનું ગુંજન હજી પણ સંભળાય છે. ખાસ કરીને લોક્સીમાં રાવી નદીને મહિમાં જ ગવાય છે. લોકગીત સાંભળીને મન તરબતર બની ઊઠયું. અંબાની ચારે બાજુ પહાડો આવેલા છે અને રાવી નદીને એને સાથ છે. રાવીને સર્પાકાર સમુદ્ર સરીખા ઘુઘવાટ, એની અકાર ચાલ, એના અનેક નખરાથી અમે સૌ મુગ્ધ બન્યા.
ચંબાથી ખજિયાર ગયા. ખજિયાર ડેલહાઉસીથી બાર માઈલ દૂર છે. ઓહ, એ સ્વપ્નભૂમિ, એ દેવભૂમિ, આંખમાં વસી ગઈ. કુદરતી રીતે બનેલું નાનકડું મેદાન, એમાં નાની શી તલાવડી, એને રમકડા સરીખે પુલ, એની ચારે બાજુ દેવદારનાં વૃક્ષ કે જે આભને આંબવાની સ્પર્ધામાં પડી ગયા છે. દેવદારના વૃનું ગાઢ જંગલ,
વૃક્ષોને વીંધીને આવતો પવન કોઈ અજબ સંગીતનું નિર્માણ કરતાં હતાં. વળી પક્ષીઓનું મધુર કર્ણપ્રિય સંગીત જે ગે, રે, ગરેસાનાં સુરમાં સંભળાયા જ કરતું હતું તે અત્યંત મીઠું લાગતું હતું. ખૂબ ખૂબ ફર્યા, પેટ ભરીને પ્રાકૃતિક સૌંદર્યનું પાન કર્યું. ખજિયારમાં રેસ્ટ હાઉસમાં ખાવાપીવાની સગવડ સારી છે. કોઈ જગાએ ખાવા- . પીવાની મુશ્કેલી નથી. ખજિયારને લોકો Heaven on Earth કહે છે.
ખજ્યિારથી અંબા આવ્યા અને સવારે ૫-૩૦ કલાકે ભરમાર જવા પ્રયાણ કર્યું. ત્યાં બસ પણ જાય છે. પરંતુ ખડામુખ સુધી જ જાય છે. ખડામુખથી ભરમાર ૧૨ માઈલ દૂર છે. જીપ ભરમાર સુધી જઈ શકે છે, પણ રસ્તા પર ગાડી ચલાવતા ચાલકને ખૂબ સાવધ રહેવું પડે છે. જો સહેજ પણ ચૂકી જવાય તે ઊંડી કરાળ ખીણમાં કયાંય અટવાઈ જવાય. ભરમેર મનમહેશની તળેટી કહેવાય છે. વર્ષમાં એક વખત ત્યાં મેળો ભરાય છે. બ્રહ્મપુરનું અપભ્રંશ ભરમેર બન્યું છે. ભરમેર સઘળાં સ્થળમાં કલગીસમ બની રહ્યું. ત્યાંના પ્રાકૃતિક સૌંદયે–ત્યાં દેખાતી ધવલ હિમગિરિમાળાએ—સવારસાંજના વિવિધ રૂપ ધારણ કરીને અમને ખરીદી લીધાં. એ સ્થળ સાથે અમે સૌ એકાકાર બની ગયાં. ચારેબાજુ ઝરણાં કલકલ નિનાદ કરતાં વહે છે. પાણીને પછડાટથી ઉત્પન્ન થતું ફીણ સૂર્યનાં પ્રકાશમાં અવનવું સ્વરૂપ ધારણ કરતું હતું. પ્રકૃતિએ ભરમારને જબરા લાડ લડાવ્યા છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં અડીખમ પહાડો, નાંખી નજર ન પહોંચે, નજર ચકરાય એવી ઊંડી ખીણો અને એ લીલી વનરાજી - આ બધાંએ અમારું મન હરી લીધું. સ્વીટ્ઝરલેન્ડને જોનાર વ્યકિત કહે છે કે, સ્વીઝરલેન્ડને તો આ સ્થળ કયાંય આંટી મારે એવું સુંદર છે.
પ્રકૃતિનું દર્શન તો અનેકવાર કર્યું હશે, પરંતુ શ્રી વિમળાબહેનના મધુર સહવાસે અમને પ્રકૃતિનું સૌંદર્ય નીરખવાની–પારખવાની કોઈ અનાખી દષ્ટિની ભેટ કરી. શ્રી. વિમલબહેને જીવનશોધન માટેની પૂરતી સામગ્રી અમને પીરસી. એમના પ્રેમસ્પર્શે દરેકને સજીવનતા બક્ષી. તેમની વાણીમાંથી ખરતી ચિન્તન-કણિકાઓ સર્ચલાઈટ સરીખી ભાસી. સિગિક સૌંદર્ય સાથે આવી રહ્યો શ્રી વિમળાબહેનને મધુર સહવાસ, જેણે સઘળાંનાં અસ્તિત્વને મોંકાવી દીધું.
સાથીઓમાંના કેટલાકને વિદાય કરીને જૂન માસની તા. ૨૧ મીએ અમે ડેલહાઉસથી વિદાય લીધી, તા. ૨૩મીએ આબુ પહોંચ્યા.
પ્રભાબહેન મરચન્ટ. ચેતનાની મીઠાશને માણે આમ તો તમને અસંખ્ય આશિષ મળેલા છે પણ એ સહુમાં સૌથી વધારે મહાન વરદાન છે તમારું જીવન - આ ધરતી પરનું તમારું અસ્તિત્વ. એમાં સૌંદર્યપૂર્ણ આનંદ અને શુભસંકલપને અનંત વિસ્તાર પથરાયેલો છે. . .
તમારી જાતને નાની ન માનશો. તમારામાં જ રહેલું ઈશ્વરતત્ત્વ તમારી ઓળખાણની રાહ જુએ છે. તમારી ઈચ્છા, બુદ્ધિ, વિચાર, ભાવના અને અનુભૂતિએને આ દૈવી તત્ત્વમાં નિયોજિત કરો.
, ભયભીત ન થશે, ગભરાશો નહીં. પરમ પાવન જીવનભાગીરથી તમારી બહાર નહીં પણ તમારી અંદર જ છે. શેરડીનાં કઠોર લાગતા સાંઠામાં જેમ મધુર રસ હોય છે એ જ રીતે તમારામાં જીવનની ચેતના છલકાઈ રહી છે. અંદર ઊતરીને એને પરિચય કરો, એની મીઠાશને માણો, પછી વિશ્વની તમામ કડવાશ એગળી જશે, પણ એકવાર અંદરના આ ચેતન - માધુર્યને ચાખો તો ખરા. તમારી જાતને બદલતા રહો, ક્ષણે ક્ષણે બદલતા રહો. જડ બનીને બેસી ન રહો. અંદરની ચેતનાને બહાર પ્રગટાવો. આપણે જડ નથી, ચેતન માનવી છીએ. માટે જ દીપકની જેમ પળે પળે અધિક પ્રજજવલિત થઈને આત્મપ્રકાશ મેળવવો પડશે. “ભૂમિપુત્ર' માંથી
આલ્બર્ટ સ્વાઈન્ઝર
Page #157
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-
પ્રબુદ્ધ જીવન
રાજનું શાસન
કંઈક એમણે નમન
*
આજ સુધી ટક્યું પણ છે.
જુએ
કરી
છે. પણ તે
ના માગણી
બાજુ ઐજ
– સાંપ્રત રાજકારણના પ્રવાહ (તા. ૫-૭-૬૯ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ભેદો અનિવાર્ય છે. કારણ કે બધા કંઈ રબર સ્ટેમ્પ જેવા નથી ઉપક્રમે આપેલ વ્યાખ્યાનની નોંધ.)
હતા. દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ હોય છે. બંગાળમાં મરચાની બહુભારતનાં ચાર રાજયમાં વચગાળાની ચૂંટણીઓ થઈ એ પછીની મતિ ઘણી છે. અને બધા પક્ષો વચ્ચે પાયાની સમજૂતી છે. એટલે પરિસ્થિતિ પર આપણે નજર નાંખશું. પંજાબ, હરિયાણા, બિહાર સંયુકત મરચાને લાંબા સમય સુધી વાંધો નહીં આવે એમ લાગે છે. અને પ. બંગાળમાં થોડા મહિના પહેલા ચૂંટણીઓ યોજાઈ ગઈ. શ્રી તિ બસુએ કેન્દ્ર સાથે સંઘર્ષ ઓછો કરવા કોશીશ કરી. વચગાળાની ચૂંટણીના પરિણામે હરિયાણામાં કેંગ્રેસનું શાસન કંઈક એમણે નમનું મૂકયું તે કાંઈક કેન્દ્ર પણ નમતું જોખ્યું. હવે
આમ બન્ને એક-બીજાને ઓળખતા થયા છે. એટલે તેઓ સંઘર્ષ - બિહારમાં કેંગ્રેસે ઉતાવળે ખટપટ કરી સરકાર રચી. પણ તે ટાળવાની કોશીશ કરશે જ. ટકશે નહીં એવી નિરીક્ષકોની આગાહી સાચી પડી. ત્રણ ચાર મહિના સંયુકત મરચાનું મુખ્ય ધ્યેય કેન્દ્ર સામે લોકોને અસંતોષ કેંગ્રેસે જે રાજ ચલાવ્યું તેમાં નીતિમત્તાનું કોઈ પણ ધારણ નહોતું. વધારવાનું છે. આર્થિક ક્ષેત્રે કામદાર સંબંધોને ક્ષેત્રે) એમની નીતિ તેમાં ખટપટોથી સત્તાસ્થાને ચીટકી રહેવાની અનૈતિકતા ભારોભાર અનુસારના કાયદાઓ ઘડી આ ધ્યેયને કેટલેક દરજજે અમલી હતી, તેય તે શાસન ટકી ન શકયું. બિહારના રાજયપાલે ઉતાવળથી બનાવી શકશે. જો કે શ્રી. અમુકરજી અને જ્યોતિ બસુએ શ્રી મેલાપાસવાનને સરકાર રચવા નિમંત્રણ આપ્યું. કેવળ નવા ઉદ્યોગોને આશ્વાસન આપવા પ્રયત્ન તો કર્યા છે. પણ તેમણે સ્પષ્ટ દિવસમાં જ તેમની સરકાર પણ તૂટી પડી અને રાષ્ટ્રપતિનું શાસન કહ્યું છે કે મજૂરોની માગણીઓ સંતોષવી જોઈશે. અમે તેમની આવ્યું. રાષ્ટ્રપતિનું શાસન આમ અનિવાર્ય હતું છતાંય બિહારના બધા જ પક્ષોએ રાષ્ટ્રપતિના શાસનને વખોડયું છે ને તેમાં તેમણે ઘેરાવને અદાલતે ગેરકાયદે જાહેર કર્યો છતાં યે યુનાઈટેડ ફૂટની લોકશાહીનું ખૂન જોયું છે. કેંગ્રેસ પાર્લામેન્ટરી બેડે" હમણાં બિહારમાં કોડનેશન કમિટિએ હમણાં નિર્ણય લીધો છે કે ઘેરાવ રોકવા નહીં. સરકાર રચવા ના પાડી છે. પણ સ્થાનીક નેતાઓને હજીયે મિશ્ર દુર્ગાપુરની સ્થિતિ અને હમણાં બહાર પડેલ એલ્યુમિનિયમ પ્રધાનમંડળ રચવું છે. શ્રી હરિહર સિહ વળી પાછા પોતાને બહુમતિને કોર્પોરેશનના ડીરેકટરોનું નિવેદન જણાવે છે તે પ્રમાણેની પરિસ્થિતિ ટેકો હોવાનો દાવો કરે છે. આશા રાખીએ કે કેંગ્રેસ મોવડી મંડળ હોય તે એમ જણાય છે કે કામદાર સંબંધો નહીં સુધરે. ઉદ્યોગોને આ વખતે સત્તાની લાલચમાં નહિ પડે, કારણ કે આવી સરકાર ટકે આશ્વાસન આપતા શબ્દો વચ્ચે ય અશાંતિ રહેવાની જ, કારણ કે તેમ નથી. ફરી ૧૦ દિવસમાં જ સરકાર તૂટી પડશે. તે પણ કેંગ્રેસી તેઓ અશાંતિમાં જ જીવનારા છે. પરિસ્થિતિ થાળે પડે તે તેમને નેતાઓને સત્તા માટે મેહ છૂટતો નથી.
નથી ગમતું. બિહારની આજની પરિસ્થિતિમાં સ્થિર રાજતંત્ર સંભવિત નથી.
- શ્રી. એસ. કે. પાટીલ, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એક ફરી વચગાળાની ચૂંટણી તુરત જ ન કરવી હોય તે છ મહિના સુધી થઈ જશે અને ચીની સામ્યવાદીની ચઢવણીથી તેઓ અલગ રાજ્ય રાષ્ટ્રપતિનું શાસન રાખવાનો જ માર્ગ હવે બાકી રહ્યો છે.
બનાવશે એવો ભય બતાવે છે, પણ તેમાં અતિશયોકિત છે. પહેલાં બિહારમાં ખટપટ ને અનૈતિકતા થઈ એટલી કદાચ બીજા કોઈ તો બન્ને બંગાળ એક થાય એવો સંભવ નથી. ચીની સામપણ રાજ્યમાં નહીં થઈ હોય. વચગાળાની ચૂંટણી ત્રણ-ચાર મહિના- વાદીઓના વલણની પણ આ કેવળ દૂરગામી ભયસૂચક રજૂઆત માં જ થાય તે આ જ સ્થિતિ રહે એટલા માટે જ છ મહિના રાષ્ટ્ર- છે. નજીકના ભવિષ્યમાં એ ભય સંભવિત નથી. વળી હિન્દુસ્તાન પતિનું શાસન ચાલુ રહે એ ઈચ્છનીય છે.
કે પાકિસ્તાન આવી પરિસ્થિતિમાં પગલાં નહીં લે એમ કેમ માની બિહારની વિધાનસભા વિખેરી નાંખવામાં નથી આવી. કારણ, શકાય? કારણ કે પૂ. બંગાળ કે પ. બંગાળ સરકારો પાસે લશ્કર રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે. તેમના મતે કામમાં આવે એ ગણતરી નથી. સરકાર કામ જ ન કરી શકે એવી અરાજકતા પેદા થાય તે પણ હોય. વળી બે વર્ષમાં જ ત્રીજી વખત ચૂંટણી કરવી એ ઓછી વાત જુદી છે. આજે એવી સ્થિતિ નથી. ખર્ચાળ નથી. ૧૯૬૭ માં ચૂંટણી થઈ, ૧૯૬૮ માં પણ થઈ અને ૧૯૬૯ પં. બંગાળમાં પરિસ્થિતિ પ્રમાણમાં સ્થિર રહેશે. કારણકે મેરમાં પણ ચૂંટણી થાય તો ખર્ચ કેટલો બધો થાય? આમ આ રાજ્યમાં ચાને સત્તાસ્થાને રહેવું છે. પણ સ્થિરતામાં ય તેઓ મજૂરના લાભની છ મહિના કે તેથી યે વધુ સમય રાષ્ટ્રપતિનું શાસન રાખી લોકોને સ્થિર નીતિ કાયદાથી અમલમાં મૂકી શકશે. રાજયતંત્ર આપવું પ્રજાના હિતમાં છે. હું માનું છું કે સંજોગ તેમને - કેરળને યુનાઈટેડ ફૂન્ટ બંગાળ કરતાં નિર્બળ છે. કારણ કે આમ કરવાની ફરજ પાડશે.
ત્યાં બહુમતી ઓછી છે. મુસ્લિમ લીગને એણે કેવળ સગવડતા - પંજાબમાં અકાલી દળે જનસંઘ સાથે જોડાણ કરી રાજતંત્ર ખાતર લીધી છે. ત્યાં સ્થિરતા નથી. મરચાના પક્ષે જાહેરમાં એક રહ્યું છે. જો કે જનસંઘની સંખ્યા ઓછી છે, સરકાર રચાયા પછી બીજાની વિરુદ્ધ આક્ષેપ કરે છે. પરસ્પર લાંચરૂશ્વતખારીના અકાલીઓનું બળ વધ્યું છે, જનસંઘનું જોર ઘટયું છે. એટલે આજની ગંભીર આક્ષેપ થતા રહ્યા છે. શ્રી. નાંબુદ્રીપાદ ને નાણાંપ્રધાન સરકાર અકાલીની જ સરકાર છે. સરકારે હમણાં જે ભાષાનીતિ સામસામા આક્ષેપ કરી રહૃાા છે. સામ્યવાદીઓની જમણેરી ને ફેરવી તેના પરથી તે સ્પષ્ટ થાય છે. પંજાબ સરકારે પંજાબી ફરજિયાત ડાબેરી પાંખ સામસામે લડે છે. એટલે આ સરકાર લાંબે સમય કરી છે. હિંદી છોડી દીધી છે અને ત્રિભાષી નીતિને અમલ શરૂ નહીં ટકે એમ લાગે છે. વિવિધ પ્રકારના સામ્યવાદીઓ ને નક્ષલવાદીઓ કર્યો છે. આ વાત અકાલીનું જોર બતાવે છે.
વચ્ચે ફેર શો છે? આની સુંદર સમજણ થોડા વખત અગાઉ શ્રી ગુરુનામસિંહ ગંભીર પ્રકૃતિના ને જવાબદાર રાજપુરુષ ટાઈમ્સના તંત્રીલેખની બાજુના લેખમાં આપવામાં આવી હતી. છે. તેઓ સારી રીતે રાજ કરશે એવી આશા રાખી શકાય.
સામ્યવાદીઓ પણ એક બીજા સાથે ઝનૂનથી લડે છે, પણ સૌનું પ. બંગાળમાં સંયુકત મોરચાની સરકાર રચાયા પછી તેમના પાયાનું ધ્યેય એક જ છે. કેટલાક આંતરિક મતભેદ બહાર આવ્યા, ત્યારે કેટલાક એમ માનતા સામ્યવાદીઓનું જમણેરી જૂથ કે જે શ્રી. ડાંગે જૂથ તરીકે થયા કે આ મતભેદો ઉગ્ર બનશે ને મેર તૂટી પડશે. હું એમ માનું ઓળખાય છે, તે પાર્લામેન્ટરી પદ્ધતિ એટલે પાર્લામેન્ટ દ્વારા ધાર્યું છું કે જુદા જુદા રાજકીય પક્ષો સંયુકત રાજ્યતંત્ર રચે ત્યારે મત- કરવાની રીતમાં હાલ તુરત માને છે. તેને ઝોક રશિયા તરફ
Page #158
--------------------------------------------------------------------------
________________
બબુ જીવન
તા. ૧૬-૭-૧૯
છે, જ્યારે સામ્યવાદીઓને ડાબેરી માકર્સવાદી પક્ષ ચીન તરફી છે. તેની રીતરસમમાં પાર્લામેન્ટરી પદ્ધતિનો થો અવકાશ છે ખરો, પણ ધારાસભાઓને ઉપયોગ હિંસક ક્રાન્તિની તૈયારી માટે પણ થાય.
જ્યારે નક્ષલવાદી સામ્યવાદી કેવળ હિંસાખોરીમાં જ માને છે. આમ છતાં આ બધા સામ્યવાદી પ્રસંગ આવ્યે એક થઈ જાય ખરા, : કેરળમાં કદાચ યુનાઈટેડ ફ્રન્ટ લાંબો વખત નહિ ટકે, એમ અત્યારની ખેંચતાણ પરથી લાગે છે. પણ સામ્યવાદી કાર્યકરો ભારે ૌર્યવાન હોય છે. તેમનું ખમીર ઊંડું હોય છે, તેમનું જીવન સદા સંઘર્ષમય જ હોય છે. એમને એ વિના ચેન જ ન પડે.
શ્રી નાંબુદ્રીપાદ કુશળ વ્યકિત છે. શ્રી ડાંગને બાદ કરતાં, દેશમાં તેમના જેવા બીજો કુશળ સામ્યવાદી નથી. શ્રી જયેતિ બસુ કરતાં ય તે વધે તેવા છે. એટલે કેરળમાં ફરી ચૂંટણી થાય તે પણ માકર્સવાદી સામ્યવાદીએ જ ચૂંટાઈ આવે. કેરળમાં કાંગ્રેસ છે જ નહીં. જમણેરી સામ્યવાદી પક્ષ નબળે છે. નાંબુદ્રીપાદ, મુસ્લિમ લીગને પોતાના બળ માટે ટેકો આપે છે. એટલા માટે તેમને અલગ જિલ્લો કરી આપ્યો, પણ વખત આવ્યે તેઓ લીગને તેડી પાડશે. કારણ કે તે પ્રત્યાઘાતી બળ છે. - મધ્યપ્રદેશમાં શ્રી મિશ્રા સામે યુવાન નેતા શ્રી શ્યામચરણ શુકલ ચૂંટાઈ આવ્યા છે. શ્રી મિશ્રને ખરી ઘડીએ કોર્ટના ચુકાદો નડ ને તેમને મુખ્ય પ્રધાનપદ છોડવું પડયું છે. કેંગ્રેસનો એકબીજાને તેડી પાડવાની વૃત્તિ કેવી રાખે છે તેને નમૂને આ રાજ્યમાં જોવા મળે છે. હવે શ્રી શુકલની સામે શ્રી મિશ્ર અને શ્રી ગેવિંદનારાયણ સિંહ એક થયા છે, એક વેળા બને એક બીજાના પ્રતિસ્પધી હતા. આમ આ રાજ્યમાં સ્થિરતા નહીં રહે. કારણ કે આ રાજ્ય પછાત વિસ્તારવાળું છે. ત્યાં રાજકીય ભૂમિકા ઓછી છે. ૧૦ વર્ષ સુધી શ્રી મિશ્રાને વનવાસ ભેગવવો પડયો હતો અને શ્રી રવિશંકર શુકલ આવ્યા હતા. વળી પાછા શી મિશ્ર આવ્યા. હવે ફરી શ્રી રવિશંકરના પુત્ર આવ્યા. આમ અત્યારે તે પરિસ્થિતિ અનિશ્ચિત જ રહેશે. . હવે તેલંગણનો આજને સળગતો પ્રશ્ન જોઈએ. એસ. આર. 21. 21. (States' Reorganisation Commission) debout-il જુદા રાજ્ય માટેની ભલામણ કરી હતી. કારણ, આંધ્રના કિનારાના વિરતારો અંદરના વિસ્તારથી વધુ વિકસિત હતા. તેથી તેલંગણને તેની સાથે મૂકવાથી તેલંગણને વિકાસ રૂંધાશે એમ પંચને લાગ્યું. પાર્લામેન્ટમાં હૈદરાબાદપરના પોલીસએકશનને પ્રશ્ન આવ્યું ત્યારે
આ વાત ચર્ચાઈ હતી અને ઠરાવાયું હતું કે નિઝામના હૈદ્રાબાદ રાજ્યનું સંપૂર્ણ વિસર્જન કરવું. તેને કોઈ પણ એક ભાગ સુદ્ધા સ્વતંત્ર રાજ્ય રૂપે ન રહે. એટલા માટે તેલંગણને આંધ સાથે જોડયું. એ વેળા તેલંગણ માટે લગભગ રૂ. ૫૦ કરોડ અલગ તારવ્યા હતા અને એવું જેન્ટલમેન્ટ્સ એગ્રીમેન્ટ (કરાર) હતું કે તેલંગણના વિકાસનાં પગલાં લેવાશે. તેલંગણવાસીઓને નોકરીએ તેમ જ ઈતર સ્થાનેએ તકો આપવામાં આવશે. પણ તેલંગણ માટેની આખી રકમ વપરાઈ ગઈ અને તેલંગણવાસી ‘મુકી’ લોકોને નોકરીઓમાં કે બીજે બહુ સ્થાન ન મળ્યું. આને માટે આંધના નેતાઓના જેટલો જ દોષ તેલગણના આગેવાનો પણ છે. તેમના પ્રધાને ને વિધાનસભ્યોએ આ વાતને કેમ ખ્યાલ ન રાખે.?
- તેલંગણમાં આંદોલન તો મૂળે હતું જ. પહેલાં જમીનદારો સામેનું સામ્યવાદી આંદોલન વિનોબાજીએ ભૂદાનથી શાંત કર્યું હતું. રઝાકારનું આંદોલન પણ હતું. પણ કેંગ્રેસના નેતાઓના આંતરિક મતભેદથી આ ભડકો જાગ્યો છે. શ્રી ચેન્ના રેડીની ચૂંટણી રદબાતલ થઈ અને છ વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ. તેથી આ આંદોલનની તેમણે આગેવાની લીધી છે.
, કેંગ્રેસજનમાં જ અસંતોષ ઊંડો છે. આ આંદોલન તેલગણની સમગ્ર પ્રજાનું નથી, પણ આવા આંદોલનના જુવાળમાં અંતે
પ્રજા પણ આવે જ છે, પછી એનું પ્રમાણ ખાળવું અઘરું બને છે. છેલ્લા ચાર મહિનામાં આંદોલન ઘણું બહેકી ગયું તેનું કારણ કેંગ્રેસ કારોબારીની નિર્ણય લેવાની અશકિત છે. જે સમયે જે નિર્ણય લેવો જોઈએ તે લીધે હોત તે આજની પરિસ્થિતિ ઊભી ન થાત. તેલંગણની માગણીઓ સંતોષવાના તાત્કાલિક પગલા લીધા હોત તો આ સ્થિતિ ન આવત. એ અંગે વાતો ઘણી થઈ પણ નક્કર કશું થયું નહીં. બ્રહ્માનંદ રેડીએ ‘આ તો માત્ર કાયદો ને વ્યવસ્થાનું જ કામ છે.” એમ કહી પોતે આંદોલન દબાવી દેશે, એવી છાપ ઊભી કરી. જ્યારે આંદોલન આગળ વધ્યું ત્યારે તેમના રાજીનામાની માગણી ઊભી થઈ. કેંગ્રેસના કેટલાક ઉચ્ચ નેતાઓએ શ્રી બ્રહ્માનંદ રેડીને ટેકો આપ્યો. શ્રી રેડીના રાજીનામાથી તેમને ટેળાશાહી સામે લોકશાહીની શરણાગતી જેવું લાગ્યું. બ્રિટિશ સરકાર પણ શરૂઆતમાં તે એમ જ કહેતી, પણ પાછળથી નમવું પડતું. આજે જાણે તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
તેલંગણ પ્રજાસમિતિના નેતાઓને જેલમાં પૂર્યા છે. પછી શ્રી બ્રહ્માનંદ રેડીએ રાજીનામાની ઓફર કરી છે. પાર્લામેન્ટરી બોર્ડે આ અંગે નિર્ણય લેવાનું ટાળી વિધાનસભ્યોને પૂછવા માટે રાખ્યું. વિધાનસભ્યએ શ્રી બ્રહ્માનંદ રેડી ઉપર ફરી વિશ્વાસ જાહેર કર્યો છે. આથી આંદોલન બંધ પડશે નહિ. હું માનું છું કે જો સમયસર શ્રી બ્રહ્માનંદ રેડીએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોત તે આટલી ઉગ્ર સ્થિતિ ન થાત. આવા પ્રસંગે કોઈકને ભેગ આપવા પડે છે. હવે તે નવા નેતાથી પણ આ બાબત નહીં પતે, એટલે રાષ્ટ્રપતિનું શાસન અનિવાર્ય બની રહે છે. સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય નથી લઈ શકતું, કારણ કે તેમાં ઉગ્ર મતભેદ છે. એકબીજાનાં હિત એકબીજાથી વિરુદ્ધ છે. આંધમાં લોકશાહી ચાલુ રાખવી હોય તો તેલંગણના નેતાને મુખ્યપ્રધાન બનાવો એમ કહેવાય છે, પણ તેલંગણની પ્રજા જ તેને ટકવા નહીં દે. રાષ્ટ્રપતિનું શાસન જ આજના જુવાળ શાંત પાડશે. પણ પછીયે પ્રશ્ન તે ઊભે જ રહે છે કે તેલંગણનું થશે શું? અલગ તેલંગણ કરવું કે કેમ? એક ભાષી રાજ્યરચનાને એમ માની આવકાર આપ વામાં આવ્યું હતું કે એકભાષી રાજ્યથી પ્રજાનું સંગઠ્ઠન વધશે, પણ આ માન્યતા ખોટી ઠરી છે. હવે શ્રી જયપ્રકાશજી પ્રમાણમાં નાનાં રાજા સારા” એવો અભિપ્રાય વ્યકત કરે છે. એમની વાત થીયેરેટીકલ કે એકેડેમિક ચર્ચા વેળા સારી લાગે. જેમકે ઉત્તર પ્રદેશ જેવા જબરદસ્ત મેટા રાજ્યનાં બે રાજ કર્યા હોય તે ખોટું નથી. પણ આવા આંદોલન વેળા આવું નિવેદન બળતામાં ઘી રેડે છે; તેના ટેકારૂપ બને છે. તેમણે એવી દલીલ કરી છે કે નાનાં રાજ્યથી ભાષાનું ઝનૂન ઓછું થશે, નાનું રાજ્ય કેન્દ્રને દબાવી શકશે નહિ. જેમ મોટું રાજ્ય તેમ કેન્દ્ર સામે લડવાની તેની તાકાત વધારે. નાનાં રાજ્યોથી લોકોને સંપર્ક વધુ સરળ બને અને તંત્ર કાર્યક્ષમ થાય. આ બધા કારણો વિચારવા જેવા છે, પણ આની સામે એવી દલીલ થઈ શકે કે અત્યારે જે કેન્દ્ર નમતું જોખે તે હિન્દુસ્તાનના ટુકડે ટૂકડા થઈ જશે. એટલે અત્યારે તે અલગ તેલંગણને રોકવું જ જોઈએ. નહીં તે પછી વિદર્ભ, સૌરાષ્ટ્ર, માયસોર, એવાં બીજાં રાજ્યોની માગણી થશે. જો કે ગુજરાતમાં તો કોઈ સૌરાષ્ટ્રની માગણી કરી શકે તેમ નથી. પણ આપણે સંયુકત મહારાષ્ટ્રની ચળવળ વેળા જોયું કે ગુજરાત મળતું હોય તે આપણે મુંબઈ છોડી દેવા તૈયાર થયાં. 2 માનું છું કે તેલંગણમાં રાષ્ટ્રપતિનું શાસન એ જ એક એ રાજ્યમાં અત્યારે શાન્તિ સ્થાપવાને ઉપાય છે. છ મહિના સુધી રાષ્ટ્રપતિનું શાસન જરૂરી છે. આથી કાંઈ અલગ તેલંગણની માગણીને સ્વીકાર થતું નથી.'
રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે કેંગ્રેસના નેતાઓમાં ગંભીર મતભેદ છે. કેંગ્રેસને જ ઉમેદવાર ચૂંટાઈ આવશે એ વાત નક્કી છે. કારણ કે વિરોધ પક્ષમાં ગયા વખત જેટલી એકતા નથી.
Page #159
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૬૯
પ્રબુદ્ધ જીવન
૬૫
કેંગ્રેસ અધ્યક્ષ શ્રી નિજલિંગપ્પાજીએ એક વાર કહ્યું હતું કે રાષ્ટ્રપતિપદને ઉમેદાવર કેંગ્રેસી જ હોવો જોઈએ. વિરોધ પક્ષોને સ્વતંત્ર ને તટસ્થ વ્યકિત જોઈએ છે. આ વેળાની રાષ્ટ્રપતિની ચૂંટણી વધારે મહત્ત્વની બની રહેશે. કારણ કે, હાલની પાર્લામેન્ટ ત્રણ વર્ષમાં પૂરી થશે, પણ ચૂંટાયેલ રાષ્ટ્રપતિ પાંચ વર્ષ સુધી રહેશે. આગામી ચૂંટણીઓમાં કદાચ કેન્દ્રમાં કોંગ્રેસની બહુમતી ન રહે તે રાષ્ટ્રપતિનું સ્થાન મહત્ત્વનું બની રહે. કારણ કે કોને રાજ્યતંત્ર રચવા નિમંત્રણ આપવું એ તેમની સત્તા છે અને તે અગત્યનો ભાગ ભજવી શકે. અત્યાર સુધીના રાષ્ટ્રપતિ રાજકારણમાં સક્રિય ભાગ લઈ નહોતા શકતા. શ્રી રાજેન્દ્રબાબુ અને શ્રી નહેરુ વચ્ચેના મતભેદો જાણીતા છે. ત્યારે તે વડા પ્રધાનનું ધાર્યું જ થતું. હિન્દુ કોંડ બીલ રોકવા રાષ્ટ્રપતિએ બંધારણીય હક્ક વાપરવા એક વાર ધમકી પણ આપેલી, પણ કાંઈ કરી ન શકયા એમ છતાં હજી ત્રણ વર્ષો સુધી તે કેંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર રહેશે એટલે વડા પ્રધાનને અનુકુળ રહે એવી વ્યકિત રાષ્ટ્રપતિપદે હેવી જોઈએ. બન્ને વચ્ચે પાયાને વિરોધ હોય એવી વ્યકિતની પસંદગી ન થઈ શકે. કેંગ્રેસ પોતાના પક્ષને જ ઉમેદવાર મૂકે તેમાં કાંઈ અનુચિત નથી.
ઘણા, વડી અદાલતના ચીફ જસ્ટીસને રાષ્ટ્રપતિ બનાવવાની વાત કરે છે. ચીફ જસ્ટીસ કાયદાના ભલે નિષ્ણાત હોય પણ તેમનું જાહેર જીવન કેટલું? રાષ્ટ્રપતિપદ માટે વ્યાપક જાહેરજીવન – ઊંડી રાજકીય સમજ, દીર્ધદષ્ટિ, દઢતા વિગેરે જોઈએ. શ્રી રાજાજીએ તેમના ટીખળી સ્વભાવ પ્રમાણે અને કેંગ્રેસને મુશ્કેલીમાં મૂકવા તથા પ્રજામાં ભ્રમ પેદા કરવા કુમાર મંગલમ અને કુંઝરૂના નામે ૨જુ કર્યા છે. આ તો પથરા નાંખવાની વાત છે. જેમ અમેરિકા અને રશિયાની ટ્રસ્ટીશીપ હેઠળ કામીરને મૂકવાની તે વાત કરે છે. મોટા માણસે કેટલીક વખત મોટી ભૂલ કરતા હોય છે. - રાષ્ટ્રપતિપદ માટે જે જે નામે સુચવાયાં છે તેના ગુણદોષમાં ન ઊતરીએ, પણ એ વ્યકિત વધુ મોટી ઉંમરની તો નહીં જ હોવી જોઈએ. કારણ જે વ્યકિત દઢતાથી કામ ન કરી શકે તેને એ
સ્થાને બેસાડવી અત્યારના સંજોગોમાં યોગ્ય નથી. કૈોંગ્રેસના ઉચ્ચ નેતાઓને પાયાના મતભેદો છે. દરેક પોતાની પસંદગીને માણસ લાવવાની કોશીશ કરે છે. ઈન્દિરાજી જેમ ડે. ઝાકીરહુસેનને જ લાવ્યાં તેમ, હજી સુધી જાહેર રીતે કોઈ પણ વ્યકિત તરફ પક્ષપાત બતાવ્યો નથી. શ્રી ગિરિ ચાલુ રહેશે કે સંજીવ રેડી આવશે? સંજીવ રેડી સિડિકેટના ઉમેદવાર છે. પ્રમાણમાં ઓછી ઉંમરના છે, તેમનામાં રાજકીય અનુભવ છે પણ સિન્ડિકેટ તેમનું નામ રજૂ કરે છે. માટે ઈન્દિરાજી કદાચ તેમને પસંદ નહીં કરે. કારણ એમ અપાય છે કે તેઓ લેકસભાનું કામ સારી રીતે સંભાળે છે, તેમને ત્યાંથી ખસેડતાં લોકસભા માટે નવા અધ્યક્ષની ચૂંટણીને પ્રશ્ન ઊભા થાય. એટલે કોઈ ત્રીજું જ નામ આવે તો આશ્ચર્ય નહીં. ઈન્દિરાજીએ હજી કોઈનું નામ સુચવ્યું નથી. આ પસંદગીમાં કેંગ્રેસની મટી જવાબદારી છે. પસંદગી કરાયેલ ઉમેદવારના વિચારો – ખાસ કરી આર્થિક ક્ષેત્રે - કેવા છે, તે પણ પસંદગીમાં અગત્યનો ભાગ ભજવશે. કેંગ્રેસના આગેવાનીમાં જે જમણેરી– ડાબેરી પક્ષો કહેવાય છે, તે દરેક પોતાના વિચારોને સાનુકૂળ હોય એવી વ્યકિત માટે આગ્રહ રાખે તે સ્વાભાવિક છે. જો રાષ્ટ્રપતિપદે શ્રી ગિરિ નહીં ચૂંટાય તે ઉપરાષ્ટ્રપતિની પણ ચૂંટણી કરવી પડશે. કારણ કે તેમણે જાહેર કર્યું છે કે તેમને રાષ્ટ્રપતિ નહીં બનાવાય તે તેઓ ઉપરાષ્ટ્રપતિપદે ચાલુ નહીં રહે.
આમ રાષ્ટ્રપતિની પસંદગી મુશ્કેલ છે, પણ નિર્ણય તે કરવો જ પડશે. મતભેદો હોવા છતાં કેંગ્રેસ કદાચ સર્વાનુમતે નિર્ણય કરશે. કદાચ શ્રી ગિરિ અથવા સંજીવ રેડીને છોડી કોઈ બીજી જ વ્યકિતની પસંદગી થાય. મુંબઈ, તા. ૫-૭-૬૯.
ચીમનલાલ ચકુભાઈ પૂરક નોંધ: આ વ્યાખ્યાન અપાયું પછી, કેંગ્રેસ મહાસમિતિની બેઠક બે ગ્લોર ખાતે થઈ ગઈ. આ બેઠકમાં કેંગ્રેસ મોવડી મંડળના મતભેદો ઉઘાડા પડયા અને તે કેટલા ઊંડા છે તેની જાણ થઈ.
આર્થિક નીતિની ચર્ચા ફરીદાબાદમાં થઈ હતી. નિર્ણય લઈ ન શકયા. ચર્ચાના આધારે પ્રસ્તાવ તૈયાર કરવાનું સુબ્રમણ્યમ અને સાદીક
લીને સોંપાયું હતું અને તેમણે પ્રસ્તાવ તૈયાર કર્યો હતે. જેના ઉપર કેંગ્રેસ વર્કીગ કમિટી વિચાર કરતી હતી. બેઠક ચાલુ હતી તે દરમ્યાન ઈન્દિરા ગાંધીની એક નોંધ અચાનક રજુ થઈ. નોંધ વકીંગ કમિટી સમક્ષ કેવી રીતે આવી તેનાં રહસ્યને સફેટ હજી સુધી
થયો નથી. આ નોંધમાં ઈન્દિરા ગાંધીએ દેશના આર્થિક પ્રશ્ન વિશે પોતાના છૂટાછવાયા વિચારો ઉતાવળથી ટપકાવ્યા છે એમ તેમણે કહ્યું છે. પણ વકીગ કમિટીમાં ભારે ખળભળાટ થયો. ઈન્દિરા ગાંધી બીજે દિવસે આવ્યાં ત્યારે ગરમાગરમ ચર્ચા થઈ એટલી હદે કે પાટીલે પક્ષમાં ભંગાણ પાડવાની ધમકી આપી. ઈન્દિરા ગાંધીએ ચેલેન્જ સ્વીકારી લીધી. સમાધાનને ઠરાવ ઘડવાનું ચવ્હાણને હૈપાયું. તેમણે પ્રસ્તાવ ર કે ઈન્દિરા ગાંધીની નોંધ
વકીંગ કમિટી સ્વીકારે છે અને તેને અમલ કરવાનું કેન્દ્ર અને રાજ્ય | સરકારને સેપે છે. મોરારજી દેસાઈએ શિસ્ત ખાતર આ સ્વીકાર્યું. પોતે જ પ્રસ્તાવ રજુ કરી શહીદી પૂરી કરી. શિસ્ત અને શરણાગતિને બહુ અંતર નથી હોતું. આર્થિક નીતિ નાણાંમંત્રીને સ્પર્શે છે, પણ આવી નોંધ મોકલતાં પહેલાં નાણાંમંત્રી સાથે કોઈ વિચારણા કરવાની અથવા તેમને ખબર પણ આપવાની ઈન્દિરા ગાંધીને જરૂર ન જણાઈ.
આ ધમાં બેંકના રાષ્ટ્રીયકરણ ઉપરાંત સંખ્યાબંધ આર્થિક મુદ્દાઓ છે. કેટલાક અનેક વખત સ્વીકારાયા છે અને તેને કાંઈ અમલ થયું નથી. કેટલાક સ્પષ્ટ છે, કેટલાક ચર્ચાસ્પદ છે અને બૅન્કોનું રાષ્ટ્રીયકરણ ગંભીર મતભેદનું કારણ છે. બેંકે ઉપર સામાજિક અંકુશ મૂકવાને કાયદો થોડા મહિના પહેલા જ થયો હતો. ઈન્દિરા ગાંધીએ તેને ટેકો આપ્યો હતો. હવે તેમને અચાનક ખબર પડી કે આ વિશે અસાતેય છે અને પ્રશ્ન પુન: વિચારણા માગે છે. તુરત જ રાષ્ટ્રીય કરણ થવું જોઈએ એમ તેમણે કહ્યું નથી. સામાજિક અંકુશે વધારે કડક બનાવવા અથવા મેટી પાંચ છ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવું અથવા બેંકે સરકારી જમીનગીરીઓમાં વધારે રકમ કે જેથી જાહેર ક્ષેત્રના ઉદ્યોગો માટે ૨૦૦ કરોડ રૂપિયા સરકારને વધારે મળે-આવા કેટલાક વિકલ્પ તેમણે રજુ કર્યા છે. વકીંગ કમિટી થવા મહાસમિતિએ આમાંના કેઈ મુદ્દા ઉપર ગંભીરપણે કે ઊંડાણથી વિચાર ન કર્યો, પણ અમલ માટે, ઓળઘોળ સરકાર ઉપર મોકલી આપ્યું અને ઈન્દિરા ગાંધીની સરકાર ઉપર જવાબદારી નાખી. આવી રીતે ઉતાવળથી ટપકાવેલ છુટાછવાયા વિચારે કેંગ્રેસની આર્થિક નીતિ બને છે! આ વિચારોમાં મોટા ભાગ સાથે ઘણા લોકો સંમત થાય એવા છે. મુદ્દે વિચારોના ગુણદોષને નથી; આમાં બહુ ઓછી નવીનતા છે. મુદ્દા એ છે કે, ઈન્દિરા ગાંધીએ આવો ધડાકો કેમ કર્યો? રાજકીય રમત હતી? પિતાની સરસાઈ પૂરવાર કરવાની મુરાદ હતી? આ નીતિનો અમલ મુખ્યત્વે નાણાંમંત્રીએ કરવાનું રહે છે. મોરારજીભાઈ અમલ કરશે કે ટાળશે. અથવા વિલંબમાં નાખશે? ઈન્દિરા ગાંધીના આ પગલાથી દેશનું અર્થતંત્ર સુધરી જાય, બેકારી ઓછી થાય, ગરીબાઈ અથવા અસમાનતા અંશત: પણ દૂર થાય એવો નજીકના ભવિષ્યમાં કોઈ સંભવ નથી. પણ ઈન્દિરા ગાંધીને એમના પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજ્ય થયો એવી છાપ દેશમાં અને વિદેશમાં પડશે અને કદાચ આ પગલાંનું એટલું જ ધ્યેય હેય.
આર્થિક નીતિના પ્રશ્નમાં આવો વિજ્ય મેળવ્યા તો રાષ્ટ્રપતિની ઉમેદવારની પસંદગીમાં હાર ખાધી અને બન્ને પક્ષોએ હિસાબ સરખે કર્યો. સંજીવ રેડી બહુમતિથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા. ઈન્દિરા ગાંધીએ જગજીવનરામનું નામ રજૂ કર્યું. બે જ મત મળ્યા : તેમને અને ફખરૂદીન અહમદન. ઈન્દિરા ગાંધીએ ખુલાસો કર્યો કે, ગાંધી શતાબ્દી સમયે હરિજન રાષ્ટ્રપતિ થાય તે સારું. આ ખુલાસે પાંગળે છે. તેમણે વિશેપમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ બિનપક્ષી હોય તે સારું અને બનતાં સુધી સર્વપક્ષોની સંમતિથી પસંદ કરાય તો સારું. સાથે ઉમેર્યું કે તેમણે કરેલ મંત્રણા ઉપરથી શ્રી. ગિરિ માટે બહુમતિ હતી. તે ગિરિનું નામ તેમણે કેમ રજૂ ન કર્યું? જગજીવનરામ અને સંજીવ ૨ ડી વચ્ચે જ પસંદગી કરવાની હોય તે સંજીવ રેડી વધારે આવકારપાત્ર છે. સંજીવ રેડીની પસંદગી ઈન્દિરા ગાંધીને અસ્વીકાર્ય છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
F
પ્રભુ
તેનાં પરિણામે વિષે તેમને પત્રકારોએ પૂછ્યું તો કહ્યું કે વિચારવું પડશે. કોંગ્રેસના આ ઉગ્ર મતભેદના પરિણામે ગિરિએ પોતાની ઉમેદવારી તુરત જાહેર કરી. ઈન્દિરા ગાંધીનાં વિચારો જોતાં, કોંગ્રેસના મતમાં ફાટફટ પડે તો નવાઈ નહિ. વિરોધ પક્ષી–કદાચ સ્વતંત્ર પક્ષ સિવાય–ગિરિની ઉમેદવારીને ટેકો આપશે અને કોંગ્રેસના મતા વ્હેંચાઈ જાય તો સંજીવ રેડ્ડીનું ચૂંટાવું અનિશ્ચિત બને. ગિરિ ચૂંટાય તે ઈન્દિરા ગાંધીને વાંધો નથી. સિન્ડિકેટની પસંદગી
આ રીતે ઊંધી વાળશે કે? કોંગ્રેસ સભ્યોને આદેશ અપાશે કે મતદાનની સ્વતંત્રતા રહેશે? આદેશ અપાય તો પણ બધા સ્વીકારશે કે કેટલાક વગણશે?
તેલંગણની કોઈ ચર્ચા મહાસમિતિમાં થઈ નહિ. તેલંગણનાં આઠ પ્રધાનોના રાજીનામાના બ્રહ્માનંદ રેડીએ સ્વીકાર કર્યો છે. નવું મંત્રીમંડળ બ્રહ્માનંદ રેડ્ડી રચી શકશે? તેલંગણના, ઊકળતો ચરૂ બ્રહ્માનંદ રેડી શાંત કરી શકશે? ચીમનલાલ ચકુભાઈ શાહ અનાજની અવહેલના
૧૪-૩૬૯
યજ્ઞાની વાત આવે છે ત્યારે મને મારા બાળપણમાં મળેલાં સૂચના યાદ આવે છે: (૧) ઘરમાં અનાજસફાઈનું કામ ચાલતું હોય ને રમતા કૂદતા અમારા પગ નીચે કોઈ દાણા કચરાય નહિ, (૨) જમવા બાબત વાંધા પાડી કોિ કર્યો હોય તે પીરસેલી થાળીને પગ વડે ખસેડાય નહિ, (૩) જમ્યા પછી થાળીને પગે લાગવું જોઈએ, (૪) ન ભાવતી ચીજની કે નહિ પસંદ પડેલી રસેઈની નીંદા કરાય નહિ. આ ચારેય આગ્રહો જાળવવા – પાળવા એ ઘરઘરના બાળકને મળતો સંસ્કાર છે. એનું રહસ્ય એક જ છે. અનાજ પ્રત્યેનો – ખાદ્યપદાર્થ પ્રત્યેનો આદર.
જેની સરખામણી બ્રહ્મ સાથે થઈ છે, જે જીવાનું જીવન છે, તેની અવહેલના એક યા બીજા બહાના તળે કેમ થઈ શકે? જે દેશના કુટુંબમાં ઉપરની ચાર બાબતોને આગ્રહ સેવાય છે તે તે દેશની પ્રજા અનાજને બળતામાં હોમવા કેમ તૈયાર થાય?
એક પાંચમું સૂચન પણ મને યાદ આવે છે. જે ચીજ જે ઉપયોગ માટે નિર્માઈ હોય તેથી જુદા ઉપયોગ અમે કરીએ ત અમને મનાઈનું ફરમાન મળ્યું જ હોય. જેમકે: વેલણ, રોટલી વણવા માટે જ છે, બકરી કે કૂતરું હાંકવા માટે નહિ. અનાજનું નિર્માણ જે હેતુસર થયું છે તેથી જુદા હેતુ માટે કેમ થઈ શકે? અનાજનો મબલખ પાક ઊતરતો હોય તો પણ તેને નાશ કેમ કરાય? કોઈ એક દેશે . ભાવ – રાપાટી જાળવવા કે એવા કોઈ આર્થિક કારણસર ટનના ટન ઘઉં સમુદ્રમાં ડૂબાવી દીધેલા. અનાજની આવી અવહેલના—તેને બાળા કે ડૂબાડો – કરતાં આપણા જીવ કેમ ચાલે ?
જ્યાં અનાજ પ્રત્યે ઉપરોકત ચાર સૂચના વડે સન્માન જાળવવાનું શીખવવામાં આવે છે અને એ પરંપરાથી ચાલ્યા આવત સંસ્કાર છે ત્યાં આ યજ્ઞાની વાત કેમ નભી શકે? એક આખા માનવસમૂહ ભેગા થઈને અનાજની આવી અવહેલના કરે તે કેમ જોયું
જાય?
અન્ન અને અગ્નિ બંને પ્રત્યે આપણને આદર છે. અગ્નિ આપણને ગરમી મેળવવામાં, પ્રકાશ મેળવવામાં અને રસોઈ પકવવામાં તથા ઉદ્યોગે ચલાવવામાં ઉપયોગી છે. એ બંનેમાં દેવત્વ છે. પરંતુ એ બંનેને એકઠા કરવામાં રાખના ઢગલા તથા દુષ્ટતાના આનંદ એ બે જ વધે છે. આપણી બડાશ અને બહાદૂરી બતાવવા એક .આ જ રસ્તે આપણને સૂઝે છે શું? નરી બેવકૂફીને કોઈ આકર્ષક તર્ક વડે ઉપસાવી જનતાની આંખને આંજી નાખવાનું કામ આપણે કર્યાં સુધી કયે રાખશું ? લલિત શાહ
જીવન
તા, ૧૬-૭-૬૯
સંધના મકાન ફંડ અંગે સવિશેષ અનુરોધ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મકાન ફંડમાં રકમ ભરાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ ફંડમાં છુટીછવાઈ રકમ ભરાતી રહી છે. આમ છતાં લક્ષ્યાંકની પ્રાપ્તિ હજુ ઘણી દૂર છે. શકય હોય ત્યાં જાતે મળવા જવાનો અમારો પ્રયત્ન ચાલુ છે. પણ આ સંબંધમાં અમારા સમય અને શકિતને મર્યાદા છે. તો સાંધના સભ્યોને, તેમ જ પ્રશંસકોને તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પણ અમારી નમ્ર પ્રાર્થના છે કે તેઓ અમારા જાતે મળવા આવવની રાહ ન જોતાં ઉદાર દિલથી આ ફડમાં પોતપોતાના ફાળો નોંધાવતા જાય અને પોતાના મિત્રા તેમ જ સાથીઓ પાસેથી પણ આ ફંડ માટે નાની મોટી રકમ મેળવવા માટે પ્રયત્નશીલ બને. યોગ્ય મકાન અથવા તો જગ્યા મૅળવવાના પ્રયત્નો ચાલુ છે, તેનું શુભ પરિણામ જુલાઈ માસની આખરમાં આવી જવા આશા છે તો તે દરમિયાન પ્રસ્તુત મકાન ફંડમાં પણ એક લાખની રકમનો લક્ષ્યાંક સિદ્ધ થવા જોઈએ એવી અમારી અપેક્ષા છે. બુદ્ધ જીવન’ ના ગતાંકમાં રૂ. ૪૦,૦૫૯ સુધીની રકમ નોંધાયાનું જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ અંક પ્રગટ થઈ રહ્યો છે તે દરમિયાન નીચે મુજબની રકમ નોંધ
વામાં આવી છે.
૪૦૦૫૯
૧૫૦૦ ૧૫૦૦
૧૦૦૧
૧૦૦૦
૧૦૧
૧૦૧ ૫૧
અગાઉ જાહેર થઈ ગયેલી રકમે
અરજણ એન્ડ દેવજી ખીમજી સાર્વજનિક ટ્રસ્ટ
શ્રી ચીમનલાલ પી. શાહ
૫૦૧ ૨૫૧
૨૫૦ ૧૦૧
૧૦૧ સ્વ. ઉમેદચંદ દોલતચંદ બરોડિયા અને સ્વ. ચંચળબહેન ઉમેદચંદના સ્મરણાર્થે . હા. શ્રી શાન્તિભાઈ તથા કાન્તિલાલ બરોડિયા.
શ્રી દીપચંદ ત્રીભોવનદાસ શાહ તથા
પ્રો. રમણલાલ સી. શાહ.
શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ, શ્રી પૂર્ણિમાબહેન પકવાસા.
૪૬૫૧૭
શ્રી. મેગજી પી. શાહ
સ્વ. અમરચંદ તલકચંદના સ્મરણાર્થે હા. શ્રી. અનિલ
ભાઈ હેમચંદ કાપડિયા,
શ્રી. પાસુ કાયા
મે. ધીરજ સ્ટીલ કર્યું.
શ્રી દામજી મેઘજી શાહ - મુલુંડ
શ્રી વસન્તબહેન હીરાલાલ શાહ
મંત્રીઓ, મુબઇ જૈન યુવક સંઘ હિમશિખર–આરોહક કુમારી ઉષા ભટ્ટનું સન્માન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ચાલુ જુલાઈ માસની ૨૬ મી તારીખ શનિવાર સાંજના સવાછ વાગ્યે ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસોસીએશનના હાલમાં (મસ્જીદ બંદર રોડ બેંક ઓફ બરોડાની સામે) મનાલી બાજુએ આવેલ હનુમાન ટીંબાનાં શિખરો (લગભગ ૧૯૫૦૦ ફીટ)નું સફળ પર્વતારોહણ કરીને તાજેતરમાં પાછાં ફરેલાં ચાર ગુજરાતી બહેનેામાંનાં એક કુમારી ઉષા ભટ્ટનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે સંઘ તરફથી સન્માન કરવામાં આવશે અને એ પ્રસંગે શ્રી ઉષાબહેન પોતાના અનુભવો રજુ કરશે. સંઘના સભ્યોને સહકુટુંબ આ પ્રસંગનો લાભ લેવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન મુવક સંઘ
Page #161
--------------------------------------------------------------------------
________________
ત, ૧૬-૭-૬૯
પ્રબુદ્ધ જીવન
જેની
એવા ઉદા, જેમણે છે
..
પ્રકીર્ણ નેંધ હાસ્યરસના સ્વામી શ્રી ચીનુભાઈ પટવાનું અકાળ અવસાન હતા. અને ઘાટકોપર જૈન સ્થા. સંઘના તેઓ પ્રમુખ અને ટ્રસ્ટી - અમદાવાદ ખાતે તા. ૮ મી જુલાઈના રોજ જાણીતા લેખક હતા અને બીજી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. સંયુકત જેને અને વિવેચક શ્રી ચીનુભાઈ પટવાનું ૫૮ વર્ષની ઉમ્મરે હૃદય- વિદ્યાર્થીગૃહના પણ તેઓ એક સમયે ટ્રસ્ટી હતા. ૧૯૨૩ માં રોગના પરિણામે અવસાન થતાં આપણા ગુજરાત અને ગુજરાતી
ઘાપરમાં સાર્વજનિક જીવદયા ખાનું સ્થપાયું ત્યારથી તેના એક એએ હાસ્યરસના નિપુણ એવા એક અગ્રગણ્ય લેખક ગુમાવ્યા સ્થાપક પુરુષ તરીકે તે પ્રવૃત્તિમાં તેઓ ખૂબ રસ ધરાવતા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ એક યા અન્ય પ્રકારની બીમારી
હતા. સ્વામી આનંદ તેમના ધનિષ્ટ સંબંધમાં હતા. પૂ. રવિશંકર અથવા તે શારીરિક ઉપાધિના અવારનવાર ભોગ બની રહ્યા હતા. મહારાજ પ્રત્યે તેમને અત્યન્ત આદર હતો. તે બન્નેની પ્રેરણા સમય જતા હૃદયરોગના હુમલાથી તેઓ અવારનવાર પીડાતા હતા. દ્વારા અનેક સેવાક્ષેત્રોને અપનાવીને તેમણે પોતાના જીવનને છએક માસથી તેઓ પથારીવશ હતા. આ બધું છતાં તેમના વિનોદ- સફળ અને સાર્થક કર્યું હતું. આવા ઉદાત્ત શીલસંપન્ને મહાનુભાવને પ્રધાન સ્વભાવ ઉપર જાણે કે કશી જ અસર પડી ન હોય તેવી આપણાં આદરયુકત નમન હો! પ્રસન્નતાનો, તેમને જ્યારે મળવાનું બનતું ત્યારે, અનુભવ થતો હતો. પરમાણુ વિશ્લેષણ છેલ્લાં પાંચ છ વર્ષથી તેમના પરિચયમાં આવવાનું મારું સદ્ભાગ્ય પિતાને જે વિધ્ય ન હોય તેવા વિષયનું વિવેચન કરતાં હતું. ગયા નવેમ્બર માસની આખરમાં અમદાવાદ થોડા દિવસ તેમાં ક્ષતિ રહી જવાને સંભવ રહે જ છે. પ્રબુદ્ધ જીવન’ ના ગતાંકમાં રહેવાનું થતાં તેમને મળવાનું બન્યું હતું. તેમને મળવું એટલે ગંભીર પ્રગટ થયેલ ‘પારામાંથી સોનું એ મથાળાની મારી નોંધમાં, અન્ય વિચારોની દુનિયામાંથી હળવા વિનંદમય વાતાવરણમાં પ્રવેશ કરો. વિશેષ જાણકાર સાથે ચર્ચા કરતાં માલુમ પડે છે કે, તેમાં આવી ક્ષતિ થોડા સમય પહેલાં તેમણે આચાર્ય રજનીશજીના જાતીય બાબતોને
રહી ગઈ છે. તેમાં કરવામાં આવેલા અણુ બંધારણ અંગેના વિવેચનને લગતા વિચારોની ગુજરાત સમાચારમાં આલોચના કરેલી. તેની એક નીચે પ્રમાણે સુધારીને વાંચવા વિનંતિ છે. નક્લ તેમણે મારી ઉપર મોકલેલી, તેનું મથાળું હતું. વિપયાનંદ પરમાણુ ત્રણ કોનું બનેલ છે. (૧) ન્યુટ્રેન, (૨) પ્રોટોન, કે બ્રહ્માનંદ?” તેને લગતા પત્રમાં તેમણે મને જણાવેલ કે “આ | (૩) ઈલેકટ્રેન. પરમાણુનું કેન્દ્ર ન્યુટેન અને પ્રોટોનનું બનેલ છે લેખનું મથાળું મેં ભૂલથી “વિષયાનંદ કે પરમાનંદ' એમ કરેલું અને ઈલેકટ્રેન આ કેન્દ્રની આસપાસ અમુક સંખ્યામાં ફરતા પણ તંત્રી ઉપર આ લેખ રવાના કરતાં તે ભૂલ તરફ મારું ધ્યાન
હોય છે. ન્યુટ્રેનને કશે ઈલેકટ્રીક ચાર્જ હોતી નથી, જયારે પ્રોટીન ખેંચાયું અને મથાળું સુધારેલું.” આની પાછળ રહેલો વિવેદ સહજમાં
અને ઈલેકટ્રેનની સંખ્યા સરખી હોય છે, અને પ્રોટેનને પોઝિટીવ પકડી શકાય તેમ છે.
ઈલેકિટ્રક ચાર્જ હોય છે, જ્યારે ઈલેકટ્રેનને નેગેટીવ ઈલેકિટ્રક ભાઈ ચીનુભાઈ પટવા ૧૯૪૧ થી “ગુજરાત સમાચારમાં
ચાર્જ હોય છે. પરમાણુને અંગ્રેજીમાં “એમ” કહે છે, જ્યારે અણુને પાન - સોપારી'ના મથાળા નીચે નિયમિત રીતે હળવી કટારો લખતા
એટલે કે પરમાણુ સ્કંધને અંગ્રેજીમાં ‘મલેકયુલ' કહે છે. એક પરમાણુ રહ્યા હતા. તેમને સૌ પ્રથમ વાર્તાસંગ્રહ ‘નવોઢા નામને પ્રગટ
અન્ય પરમાણુથી જુદું પડે છે તેનો અર્થ એ છે કે એ પરમાણુના થયું હતું. ત્યાર બાદ ‘પાન-સોપારી” “ફિલસૂફિયાણી ” “શકુન્તલાનું
બંધારણમાં રહેલા ન્યુટન, પ્રોટીન તથા ઈલેકટ્રેનની સંખ્યામાં ભૂત’ ‘ચાલો સજોડે સુખી થઈએ ‘સાથે બેસીને વાંચીએ', “હળવું
પરમાણું દીઠ તફાવત હોય છે. કોઈ પણ પરમાણુના મૂળ બંધારણની ગાંભીર્ય, ‘ગોરખ અને મચ્છન્દ્ર “અવળે ખૂણેથી’ અને છેલ્લે “ચાલો
રચનામાં એટલે કે ઉપર જણાવેલ ત્રણ પ્રકારના કણોની સંખ્યામાં સજોડે પ્રવાસ કરીએ” એમ બધાં મળીને તેમણે ગુજરાતને ૧૫ પુસ્તકો આપ્યાં છે.
ફેરફાર કરી શકાય તે એક દ્રવ્યનું બીજા દ્રવ્યમાં રૂપાન્તર થઈ શકે. - તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી સ્નાતક થયા હતા.
પારામાંથી સેનામાં રૂપાન્તરના પ્રશ્નને આગળ ધરીને આ બાબત તેમને ચાલુ વ્યવસાય વીમાને લગતો હતો. સત્યાગ્રહની લડત
ગતાંકની નોંધમાં ઠીક પ્રમાણમાં સ્પષ્ટ કરવામાં આવી છે. દરમિયાન તેમણે ચાર વાર કારાવાસ ભોગવ્યો હતો. અમદાવાદ યુવક
"પરમાણુ વિસ્ફોટ શું છે? સંઘ ને એલિસબ્રિજ આરોગ્ય સમિતિને તથા અખિલ અમદાવાદ ' સાધારણ રીતે દરેક પરમાણુનાં કણોની સંખ્યા નિશ્ચિત હોય છે. ઓલિમ્પિક એસેસીએશનને તેમણે ઘણાં વર્ષો સુધી સેવા આપી હતી. આમ છતાં પરમાણુના ન્યુટ્રેનની સંખ્યામાં કદિ કદિ થોડો સરખે આ રીતે આપણને એક ઉદાત્ત કોટિના સાહિત્યકાર અને સમાજ- ફરક જોવામાં આવે છે. દા.ત. યુરેનિયમના પરમાણુનું બંધારણ મુખ્યત્વે સેવકની ખેટ પડી છે. તેમના જેવાં જ વિનેદશીલ તેમનાં પત્ની બે પ્રકારનું હોવાનું માલુમ પડે છે; અમુક યુરેનિયમમાં ન્યુટ્રેનની શ્રી કંચનબહેન જેમને પણ મને પરિચય હતો તેમના ઉપર આવી સંખ્યા ૧૪૬ હોય છે, જ્યારે અન્ય પ્રકારના યુરેનિયમમાંની પડેલી આ અણધારી આફતમાં તેમના પ્રત્યે આપણ સર્વ ઊંડી ન્યુટ્રોનની સંખ્યા ૧૪૩ હોય છે. આ બંનેમાં પ્રોટીનની સંખ્યા સહાનુભૂતિ અનુભવીએ છીએ.
૯૨ હોય છે. આ રીતે વિચારતાં યુરેનિયમના કેન્દ્ર બે પ્રકારના હોય વયોવૃદ્ધ શ્રી માણેકલાલ અમુલખરાયને દેહવિલય
છે. (૧) યુરેનિયમ ૧૪૬૯૨=૨૩૮ (૨) યુરેનિયમ ૧૪૩+૨=૨૩૫. મહાનુભાવ શી માણેકલાલભાઈનું જૂન માસની ૨૭ મી તારીખે એક જ પરમાણુના આવા બે પ્રકારને તેના આઈસોટોણ કહેવામાં મુંબઈ : ઘાટકોપર ખાતે ૮૮ વર્ષની ઉમ્મરે અવસાન થતાં એક આવે છે. પરમાણુ વિસ્ફટ માટે માત્ર યુરેનિયમ ૨૩૫ જ ઉપયોગી વિશિષ્ટ વ્યકિતની આપણને ખોટ પડી છે. તેમને મુખ્ય વ્યવસાય થઈ શકે છે. હિસાબનીશને–ઑડીટીંગને-હતા. પણ આ વ્યવસાય સાથે તેમને અણુ વિસ્ફોટને અર્થ એ છે કે પરમાણુના કેન્દ્રની રચનાને અનેક ધાર્મિક સામાજિક તેમજ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ખૂબ રસ તેડવી. ઉપર જણાવેલ જે યુરેનિયમ ૨૩૫ ને ઉપયોગ “ઍટમ” હતો અને અનેક સેવાક્ષેત્રે તેમને ફાળે હતું. તેઓ રાષ્ટ્રપ્રેમી તથા બોંબમાં કરવામાં આવ્યું હોય છે તે સંબંધમાં એમ બને છે કે કોઈ પણ ગાંધીભકત હતા; ગ્રામદ્યોગને લગતી પ્રવૃત્તિઓમાં તેમને ખૂબ એક ન્યુટ્રેન વડે યુરેનિયમ ૨૩૫ ના પરમાણુને બેબાર્ડ કરવામાં આકર્ષણ હતું. વર્ષોથી તેઓ ખાદી પહેરતા હતા. ગૌરક્ષા અને પશુ- આવે - ગોળીબાર માફક વીંધવામાં આવે તે તે યુરેનિયમ ૨૩૫નું રક્ષાના મોટા હિમાયતી હતા. જેના સ્થાનક્વાસી સંઘના આગેવાન કેન્દ્ર તૂટે છે, અને તે કેન્દ્ર એટલે કે તે પરમાણુ બે વિભાગમાં
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૯
વિભાજિત થાય છે અને તે સાથે અમુક એનર્જી - શકિત - હીટ ગરમી મુકત થાય છે તથા ઉપરની પ્રક્રિયાના પરિણામે બે ન્યુન છુટા થાય છે. આ બે છુટા થયેલા ન્યુટ્રેન બાજુના યુરેનિયમના કેન્દ્રને તોડતા જાય છે અને તેમાંથી દ્રિગુણીત એનર્જી પેદા થાય છે અને ચાર ન્યુટ્રેન છુટા થાય છે.
આ પ્રમાણે પરમાણુવિસ્ફોટની પરંપરા અને અનર્ગળ શકિત પેદા થવા માંડે છે જે શકિત એનર્જી-હીટ–ગરમી આશુબેબના આકારમાં જે સ્થળ ઉપર પડે તેને મોટા પાયા ઉપર વિનાશ સર્જે છે. એટમ બોંબનું રહસ્ય આ છે. આ અનર્ગળ શકિતને જે નાથવામાં આવે-નિયંત્રિત કરવામાં આવે તો તે શકિતમાંથી પારાવાર ઈલેકટ્રીસીટી પેદા કરી શકાય છે અને તેને જનકલ્યાણ માટે ઉપયોગ થઈ શકે છે. તાજેતરમાં તારાપર ખાતે જે ન્યુકલીયર પાવર સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે તે ઉપર જણાવેલ આણવિક શકિતમાંથી– એનર્જી'માંથી–અત્યન્ત વિપુલ પ્રમાણમાં ઈલેકટ્રીસીટી પેદા કરવા માટે છે. અહિં એ પણ જણાવવું પ્રસ્તુત છે કે યુરેનિયમ ૨૩૫ના એક પાઉન્ડમાંથી ઉપર જણાવેલી રીતે એક હજાર ટન કોલસા જેટલી એનર્જી-શકિત પેદા થઈ શકે છે. પરમાણુ-સંજન શું છે?
આ તે પરમાણુ વિસ્ફોટની વાત થઈ–આને અંગ્રેજીમાં fission' કહે છે. બૉબ બનાવવાની બીજી પદ્ધતિ અમુક પ્રકારના પરમાણુના અમુક સંખ્યામાં સંજનને લગતી છે. આને અંગ્રેજીમાં ‘fusion' કહે છે. હાઈડ્રોજન બોંબ આ પદ્ધતિ મુજબ તૈયાર કરવામાં આવતા બોંબ છે. આમ હાઈડ્રોજનના ચાર પરમાણુનું સંયોજન (fusion) કરવામાં આવે છે. આ ફયુઝનનું પરિણામ હીલીયમ નામનું એક નવું દ્રવ્ય નિર્માણ કરવામાં આવે છે અને તે સાથે અણુવિભાજન કરતા અનેક ગણી વધારે શકિત પેદા થાય છે, જેને અમુક બૉબમાં સંકલિત કરવામાં આવે છે અને જે ઍટમ બોંબ કરતાં ઘણા વધારે મોટા પ્રમાણમાં વિનાશ સરજી શકે છે.
આ બે પદ્ધતિના અનુસંધાનમાં ધ્યાનમાં લેવા જેવી એક ખાસ બાબત એ છે કે પરમાણુ-વિભાજનથી પેદા થતી શકિતને નાથી શકાય છે, નિયંત્રિત કરી શકાય છે, જ્યારે પરમાણુ-સંજન દ્વારા પેદા થતી શકિતને હજુ સુધી જનતાના ઉપયોગ માટે નાથવાની શક્યતા ઊભી થઈ નથી. તેને કેવળ સંહાર માટે જ ઉપયોગ થઈ શકે છે. પાકિસ્તાનના ઉદ્ભવ અંગે નવે પ્રકાશ
અંતરો સુધી અનેકવાર સાથે મુસાફરી કરતા હતા અને મુકતપણે વાતો કરતા હતા એ દરમિયાન એક વખત તેમણે મને કહેલું કે અમારામાંથી કોઈને પણ ખરી રીતે દેશના ભાગલા અને એક અલગ પાકિસ્તાન ખપનું જ નહોતું. તેમના કહેવા મુજબ તેઓ પોતે મુસ્લીમ લીગની ખાનગીમાં ખાનગી વાટાઘાટો અને ચર્ચામાં જોડાયેલા હતા અને તેથી તેઓ પોતે મને શું કહી રહ્યા હતા તે વિશે તેમને પૂરો ખ્યાલ હો જ જોઈએ. એ દિવસોમાં જે સંયુકત ભારત હતું તેની નવરચનામાં મુસલમાનોને વધારેમાં વધારે હિસ્સે મળે એ સોદો કરવાના ખ્યાલથી જ તે લોકો પાકિસ્તાનની માગણી કરી રહ્યા છે હતા. એક મહત્ત્વના અંગ્રેજી સામયિકનું પ્રતિનિધિત્વ કરતા કરાંચીમાં વસતા એક અંગ્રેજ પત્રકાર સાથેની વાતચિત દરમિયાન તેમણે જણાવેલું કે, પાકિસ્તાન સ્વીકારાયું અને સ્થપાયું–આ ઝીણાની જિંદગીમાં સૌથી વધારે આઘાતજનક ઘટના હતી. તેને ખરી રીતે પાકિસ્તાન જોઈનું જ નહોતું, અને જયારે તેના હાથમાં પાકિસ્તાન આવી પડયું ત્યરે શું કરવું તેની તેને ભારે મૂંઝવણ થઈ પડી હતી. પાકિસ્તાન ચલાવવું તે તેને લગભગ અશક્ય જેવું માલુમ પડેલું. આ જે હોય તે. મારા જીવનના એ કઠણ દિવસ દરમિયાન અનેક લકો સાથે થયેલા તરેહ તરેહના વાર્તાલાપમાંની કેટલીક રસપ્રદ વાતે માત્ર હું અહીં રજૂ કરી રહ્યો છું”.
આ વિગતે જાણવામાં આવે છે ત્યારે પાકિસ્તાન અંગે ગાંધીજીને કટ્ટર વિરોધ છતાં, આપણે જાણીએ છીએ તે મુજબ એ વખતના આપણા કેંગ્રેસી નેતાઓએપંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર વલ્લભભાઈ પટેલે-જો પાકિસ્તાનને સ્વીકાર નહિ કરવામાં આવે તે હિન્દુ મુસલમાનના લોહીની નદીઓ વહેશે અને અંગ્રેજ સરકાર વળી પાછી ચીટકી બેસશે એવી ભયવ્યાકુળતા નીચે અંગ્રેજ સરકારથી સતત પ્રોત્સાહિત બનતા રહેલા કાયદેઆઝમ ઝીણાની પાકિસ્તાનની માગણી સ્વીકારી લીધી હતી અને જેનો કદિ પણ છેડો નહિ આવે એવી અનપરંપરાને નેતરી લીધી હતી. ઉપરની વિગતોના પ્રકાશમાં એમ વિચાર આવે છે કે આપણા નેતાઓ, પાકિસ્તાન સામેના મક્કમ વિરોધને થોડો વધારે વખત વળગી રહ્યા હોત તે, તત્કાળ ભલે જે થવાનું હોત તે થાત, પણ આજે ૨૨ વર્ષના ગાળે, આપણે હિન્દુ અને મુસલમાને પરસ્પરના સ્વાર્થને સમજીને પણ શું વધારે નજિક આવ્યા ન હોત અને આજે જે આર્થિક કટોકટી દેશના માથે ઝૂમી રહી છે તેના સ્થાને આખું ભારત શું આબાદીના શિખરે પહોંચ્યું ન હોત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેણે શું સર્વમાન્ય આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું ન હોત?
પાકિસ્તાન કેમ પેદા થયું તેની તારવણી કરતાં શ્રીપ્રકાશજી અન્તમાં જણાવે છે કે “સત્તાને મેહ અને દેશમાં અરાજકતા ફેલાવાની શકયતાને ભય – આ બે કારણો આપણા નેતાઓનાં દિલને ઘેરી વળ્યાં અને પરિણામે તેમણે આપણી સર્વસાધારણ માતૃભૂમિના ભાગલા સ્વીકાર્યા. આ બેમાંથી કઈ લાગણી વધારે બળવાન હતી–સત્તાને મેહ કે દેશમાં અરાજકતા ફેલાવાને ભય- એ આજે કહેવું મુશ્કેલ છે. આમ છતાં એ હકીકત છે કે બન્ને બાજુના આગેવાનને જાનની બાબતમાં કે મિલકતની બાબતમાં જરા પણ સહન કરવું ન પડ્યું, પણ આ રમતમાં સામાન્ય સ્ત્રી-પુરુષ જ લાખોની સંખ્યામાં હમાયાં અને પાયમાલ બની બેઠાં. તેમને રાજકારણ સાથે કશી લેવાદેવા નહોતી; તેમણે કદી ભાગલાની માગણી કરી નહોતી; તેમને તે માત્ર પોતાના ઘરસંસારમાં અને પિતાના ધંધા રોજગારમાં જ રસ હતો. એમ છતાં તે એ લોકો હતા કે જેઓ બધું ખોઈ બેઠા છે. મને લાગે છે ત્યાં સુધી, ભારતના ભાગલા પડયા અને પાકિસ્તાન ઊભું થયું તેના આખરી કારણના સંદર્ભમાં આ અત્યન્ત ખેદજનક કથા છે.”
પરમાનંદ
મુંબઈના માજી રાજયપાલ શ્રી પ્રકાશ જેઓ ભારતના ભાગલા થયા એ અરસામાં ભારતના પાકીસ્તાન ખાતેના સૌથી પહેલાં હાઈકમિશનર હતા તેમણે ઈ. સ. ૧૯૬૫માં પ્રગટ કરેલ ‘Pakistan: Birth and Early Days’ એ મથાળાનું પુસ્તક તાજેતરમાં વાંચવામાં આવતાં અને તેમાંની કેટલીક વિગતો ધ્યાનમાં લેતાં પાકિસ્તાન આપણા માથે ઠોકી બેસાડવામાં આવ્યું છે એ હકીકત છે એમ છતાં, પાકિસ્તાન ખરેખર કોઈને જોઈતું હતું ખરું ? આપણને ભારતવાસીઓને તે નહોતું જોઈતું, પણ પાકિસ્તાનના પ્રણેતા કહેવાતા કાયદે આઝમ ઝીણા અને તેના સાથીઓને પણ પાકિસ્તાન ખરેખર શું જોઈતું હતું ? એ પ્રશ્ન તેના કઠોર સ્વરૂપમાં આપણી સામે આવીને ઊભા રહે છે.
શ્રીપ્રકાશ પિતાના પુસ્તકના ૫૪મા પાને જણાવે છે કે, “શ્રી ખુરોં (જેઓ સધના એ વખતે ચીફ મીનીસ્ટર હતા અને ઝીણાના એક મુખ્ય અનુગામી હતા.) અને હું એક જ ગાડીમાં લાંબા
Page #163
--------------------------------------------------------------------------
________________
- ૧
તા. ૧૬-૭-૬૯
પ્રબુદ્ધ જીન
[, ને જનાબ ઝીણુના અવસાન આસપાસ છવાયેલી ગૂઢતા જ
(જનાબ ઝીણાએ દમદાટીથી પાકિસ્તાન મેળવ્યું તે ખરૂં પણ up to the mark - મારી પદવીને અનુરૂપ - ન હોઉં તે પછી મેળવીને તેઓ માણી ન જ શકયા. એ તે હવે બહુ જાણીતી વાત ઠાઠમાઠ અને શોભાશણગારથી મારું કામ શી રીતે Up to the mark છે કે પાછળના મહિના દરમિયાન તેમને જીભનું કેન્સર થયેલું, મોભા અનુસાર થઈ શકવાનું છે? મેં જરૂરી પેપર્સ - કાગળિયા - હાથ વાચા બંધ થઈ ગયેલી. આ હકીકત છૂપી રાખવા માટે તેમને કરાંચીથી ઉપર લીધા - આ કાગળિયા કોઈ પણ કટોકટી વખતે શોધવા ન પડે તે કવેટા લઈ જવામાં આવેલા અને ત્યાં જ તેમનું મૃત્યુ થયેલું. ત્યાર માટે મેં આગળ જણાવ્યું છે તે મુજબ હું હંમેશા હાથવગા રાખતા. બાદ તેમની બહેન તે અંગે કોઈને પણ ખબર આપ્યા સિવાય કરાંચી અને એ કાગળિયામાં લખી શકે તે માટે જે લોકો અહિથી જવા લઈ આવેલા અને સાંજના સમયે છૂપી રીતે તેમને ગવર્મેન્ટ હાઉસમાં માગતાં હતાં તેમનાં નામ જણાવવા મેં પેલા દૂતને કહ્યું. પહોંચાડવામાં આવ્યા. જે સ્થાન આપણા દિલમાં ભારતની આઝાદીના કરાંચીથી કોણ જવાનું હતું તેની તેને ખબર નહોતી. તેથી જેઓ પ્રણેતા તરીકે ગાંધીજીનું હતું તે જ સ્થાન મુસલાનેના દિલમાં પાકિ- દિલ્હી જવા માંગતા હોય તે બધાંનાં નામ દાખલ કરી શકાય એ
સ્તાનના પ્રણેતા તરીકે ઝીણાનું હતું. આમ છતાં વિધિની પણ કેવી રીતે સત્તા આપતા કોરા કાગળ ઉપર સહી કરીને મેં તે કાગળ તેને વિચિત્રતા કે જે દિવસે પાકિસ્તાનના અગ્રણીઓ ફ્રેંચ ઍમ્બેસીની આપ્યું. મારે નમ્રતાપૂર્વક જણાવવું જોઈએ કે પાકિસ્તાન સરકારની કોકટેઈલ પાર્ટી માણતા હતા અને ત્યાર પછી આગળથી યોજાયેલા ઈચ્છાને બને તેટલે અનુકળ થવાના અને આ બાબત અંગે કોઈને ભોજન સમારંભમાં ભાગ લેતા હતા તેની આગળના દિવસે કોટા કશી પણ ફરિયાદ કરવાનું કારણ ન રહે એ પ્રકારના સર્વ કોઈ જનાબ ઝીણાનું અવસાન થઈ ચૂક્યું હતું અને તેમનું શબ મૌરીપુર
પ્રયત્ન હું કરી છૂટ. એરોડ્રામથી એક સાધારણ એબ્યુલન્સમાં અને પછી બીજી પણ એવી
શ્રી. ઝીણાના અવસાન આસપાસ એક પ્રકારની ગૂઢતા-રહસ્યજ સાધારણ એબ્યુલન્સમાં અથડાનું - પછડાતું સરકારી મુકામે
મયતા - છવાયેલી છે. તેને લગતી બધી હકીકતે હજી સુધી જાણવામાં પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પણ છ સાત કલાક સુધી
આવી નથી અને હવે પછી જાણવામાં આવશે નહિ. આ વિશે કોઈ ઉપેક્ષિત દશામાં તે શબ પડી રહ્યું હતું. આ વિચિત્ર ઘટનાની વિગતે
પણ સારો પ્રકાશ પાડી શકે તેમ હોય તો તેમની બહેન મીસ ફાતિમા ૧૯૬૫ ના જાન્યુઆરી માસમાં પ્રગટ થયેલ “Pakistan: Birth
ઝીણા છે. (આજે તે તે પણ હયાત નથી.) આ હકીકત પ્રગટ and Earty Days” એ મથાળાના, મહારાષ્ટ્રના માજી રાજ્યપાલ
નહિ કરવામાં - છૂપી રાખવામાં - તેમને તેમના પોતાના હેતુઓ હોઈ શ્રી શ્રી પ્રકાશજીએ લખેલા પુસ્તકમાંથી નીચે મુજબ જાણવા મળે શકે છે. એ તે સ્પષ્ટ જ છે કે ખરી રીતે સપ્ટેમ્બર માસની ૧૧ મીની છે. પરમાનંદ)
બપોર પછીના સમયે શ્રી ઝીણા કટાથી કરાંચીના લશ્કરી એરતે ૧૯૪૮ ના રસપ્ટેમ્બર માસની વહેલી સવારના ચાર વાગ્યાને
પિોર્ટ મૌરીપુર ખાતે ગવર્નર - જનરલના ખાસ એરપ્લેનમાં ઊતયા સમય હશે - અને આ વખતે કરાંચી આખું અંધારામાં ડૂબેલું હતું હતાં. મીસ ફાતીમા ઝીણા તેમની સાથે હતાં. પછીથી એમ જણાવવામાં કે જ્યારે એકાએકા ટેલીફેનની ધંટડી વાગવી શરૂ થઈ. કોને
આવેલું કે તેમની સાથે કોઈ ડોકટર કે નર્સે નહોતી. આ સમાચાર ટેલીફેન છે તે પૂછવા હું ઊભે થશે. સરકારના મંત્રી મને ટેલિફોન
સાચા હોય તે ભારે વિચિત્ર ગણાય. સાધારણ રીતે જ્યારે પણ તેઓ કરાંચી દ્વારા જણાવતે હતે “અરે સાંભળો છો કે તે . મરી ગયા!'
આવતા ત્યારે ડીપ્લોમેટીક કોરને વખતસર ખબર આપવામાં આવતી; તેણે વાપરેલું વિશેષણ બહુ સભ્યતાભર્યું નહોતું. “કોણ?” “અલબત્ત
અને અમે બધા સત્તાવાર રીતે તેમને આવકારવા માટે એરોડ્રામ કાયદે આઝમ” જવાબ આવ્યા. “નહિ, નહિ! આપ ખરું કહો છે ?”
ઉપર વખતસર હાજર થતાં. રાજ્યના પ્રધાને, મેટા સરકારી અમલઆ રીતે મેં સ્વાભાવિક વિસ્મયભર્યો જવાબ વાળ્યું. મેં વિશેષમાં
દારો અને આમ જનતા પણ સારી સંખ્યામાં તેમનું સ્વાગત કરવા કહ્યું કે “અરે, હજુ ગઈ સાંજે આપ અને હું ફ્રેંચ ઍમ્બેસીની
માટે હંમેશાં એરપોર્ટ ઉપર હાજર રહેતી. ડીપ્લોમેટીક કોરના સભ્યો પાર્ટીમાં સાથે હતા. આપ સર્વેએ મને ચોક્કસપણે જણાવેલું કે
એક લાઈનમાં ઊભા રહેતા અને તેમની રીતસર ઓળખાણ કરાશ્રી ઝીણાને સારું છે, તો પછી આટલી વારમાં એવું શું બન્યું? “માત્ર
વવામાં આવતી. તેમનું આગમન હંમેશા જાહેર રીતે થતું. આ વખતે પાર્ટી જ નહિ” બીજે છેડેથી જવાબ આબે, “ત્યાર પછી તે અમે
તેમના આગમન વિશે કોઈને ખબર આપવામાં આવી નહોતી. મૌરીભેજન સમારંભમાં પણ ગયેલા. માત્ર મધ્યરાત્રીના સમયે અમને
પુર ખાતે તેમને એક પ્રકારની એમ્બુલન્સ જે સારી હાલતમાં નહોતી આ મૃત્યુના ખબર મળ્યાં. તેમની પાછળ કોની નિમણુંક કરવી તે
તેમાં મૂકવામાં આવ્યા હોય એમ લાગે છે. ગવર્મેન્ટ હાઉસ તરફ બાબતે નક્કી કરીને હું હમણાં જ ગવર્મેન્ટ હાઉસમાંથી ઘેર પાછા ફર્યો છું. દિલ્હી અહિથી એકદમ એરોપ્લેઈન જઈ શકે અને ત્યાંથી નવા
આગળ વધતાં રસ્તામાં જ આ એમ્બુલન્સ કાર અટકી પડી હતી. ગવર્નર - જનરલને અને બીજા મોટા માણસને અહિં જલદીથી લાવી રેડક્રોસના શ્રી જમશેદ મહેતા પ્રમુખ હતા. જમશેદ મહેતા શકાય તે માટે મને તમારી પરમીટની જરૂર છે.”
એ વખતના કરાંચીના અતિ આદરણીય અને લોકપ્રિય નાગરિક . એમ બનેલું કે, નવા નિમાયેલા ખ્વાજા નઝીમુદ્દીન જેઓ એ હતા. તેમના વિશે આગળ ઉપર પણ મેં ઉલ્લેખ કર્યો છે. પાછળથી વખતે પૂર્વ પાકિસ્તાનના મુખ્ય પ્રધાન હતા તેઓ એ દિવસોમાં કોઈ તેમણે મને જણાવેલું કે એ દિવસની સાંજે તેમને સંદેશો મળે ચક્કસ કામકાજ માટે દિલ્હી ગયા હતા. આ સેકટરી- મિત્રને કે કોઈ બહુ ગંભીર માંદું છે અને તેના માટે એક રેડ - ક્રોસ વાનની મારા નિવાસસ્થાને કોઈને મેલવા જણાવ્યું અને દિલ્હી જેમ બને ખાસ જરૂર છે. શ્રી. જમશેદ મહેતાએ મને જણાવેલું કે, શ્રી. ઝીણા તેમ જહિદથી પહોંચી શકાય તે માટે તરત જ જરૂરી પરમીટ્સ તેને માટે રેડ - ક્રોસ વાન જોઈએ છીએ એમ તેમને કહેવામાં આવેલું નહિ, આપવાની મેં' તત્પરતા દેખાડી. થોડી વારમાં જ તેને દૂત આવ્યો. નહિ તે તેઓ પોતે જ ત્યાં ગયા હતા. તેમણે વાન માલી, જેમાં મેં પોતે જ બત્તી પેટાવી, કારણ કે એ વખતે મારે કોઈ મદદનીશ ગોઠવીને શ્રી ઝીણાને ગવર્મેન્ટ હાઉસમાં લાવવામાં આવ્યા. આ મારી પાસે નહોતે. અહિ જણાવવું જરૂરી છે કે હું મારા મકાનના લગભગ સાંજના સાડા પાંચ વાગ્યે બન્યું હશે. આગળ ઉપર એમ પહેલા માળ ઉપર રહેતો હતો અને ભોંયતળીયે મારી ઑફિસ હતી. જાહેર કરવામાં આવેલું. કે તેઓ સાડા સાત વાગ્યે ગુજરી ગયા મારું પિતાનું રહેવાનું અને ઓફિસ - બન્ને બહુ સાદાં હતાં. આ હતા. પણ એ વખતે આ બાબતની કોઈને કશી જ ખબર આપવામાં બરોબર નથી-મારા હોદ્દા સાથે સુસંગત નથી - એમ કેટલાક મિત્રો આવેલી નહિ, શ્રી ઝીણાનું મૃત્યુ થવાના સમયે ચાલી રહેલ ફ્રેંચ મને કહેતા. હું હંમેશા તેમને જવાબ આપતે કે જો હું પોતે જ એમ્બેસેડરની કોક - ટેઈલ પાર્ટીમાં એ વિશે કોઈ કેમ જાણતું નહોતું
Page #164
--------------------------------------------------------------------------
________________
(90)
७०
પ્રબુદ્ધ અન
એની યાદ આપીને મે જ્યારે આગળ ઉપર નવાબઝાદા લિયાકતઅલી ખાનને આ વિષે પૂછેલું, ત્યારે તેમણે મને જણાવેલું કે કાયદે આઝમ બહુ સાદા માણસ હતા અને આવી બાબતની ધમાલ તેમને બિલકુલ પસંદ નહાતી. તેથી તેમના કરાંચી ખાતે થયેલા આગમન વિષે કોઈને ખબર આપવામાં આવી નહોતી. કેટલાકોનું એમ માનવું છે કે શ્રી ઝીણા ખરી રીતે કવેટામાં જ ગુજરી ગયા હતા અને તેને લગતી છેવટની ક્રિયા કરવા માટે જ તેમની બહેન તેમને કરાંચી લઈ આવ્યાં હતાં. આ ગમે તે હોય, પણ એ સ્પષ્ટ જ છે કે મધ્યરાત્રિ સુધી મુખ્ય પ્રધાનને કે બીજાઓને તેમના અવસાન વિષે જરા પણ ખબર આપવામાં આવી નહોતી. મુખ્ય પ્રધાનને કે બીજાઓને પાંચ કલાક સુધી શ્રી ઝીણાના પરલોકગમનની ખબર કેમ આપવામાં આવી નહાતી – આ વિષે જેને જે અનુમાન કરવું હાય તે કરી શકે છે. એમ જાણવા મળેલું છે કે નવાબઝાદા પેતે સુવાની તૈયારી કરતા હતા, ત્યારે તેમને આ સમાચાર મળ્યા, અને તે એકદમ ગવમેન્ટ હાઉસ પહોંચી ગયા. તેમની પાછળ ગવર્નર– જનરલ તરીકે કોણ આવે તે વિષે તેમની અને અન્ય રાજકારણી આગેવાનાની સવારના ચાર વાગ્યા સુધી ચર્ચાવિચારણા ચાલી હતી. કરાંચીમાં ઘણાના મનમાં એવી લાગણી હતી કે મીસ ફાતિમા ઝીણા
પોતે જ પેાતાના ભાઈની વારસદાર થવાની સૌથી વધારે હક્કદાર હતી. પણ એ વખતે જેમના હાથમાં સત્તા હતી તેમણે ખ્વાજા નઝિમુદ્દીનના પક્ષમાં નિર્ણય કર્યો.
*
આ રીતે એક મહત્ત્વપૂર્ણ વ્યકિતની જીવન–કારકિર્દીના અન્ત આવ્યો. શ્રી ઝીણા દુનિયાના ઈતિહાસમાં પેદા થયેલા એવા ઘેાડા માણસામાંના એક હતા કે જેણે એક નવા દેશનું નિર્માણ કર્યું અને દુનિયાના નકશા ઉપર તેને સ્થાન આપ્યું. તેમના છેવટના દિવસે કમનસીબે સુખી નહાતા. તેઓ એકલવાયા બની ગયા હતા. તેમને બહુ થાડા મિત્રા હતા, કારણ કે તેઓ કોઈને પણ પોતાની સમાન લેખતા નહાતા. એક બેરિસ્ટર અને કાનૂનનિષ્ણાત તરીકે ભારતના ભાગલા પછી જે કાંઈ બન્યું તે વિષે તેમણે કદાચ ગમગીની અનુભવી હશે. પણ તેમના અહંકાર તેમને એટલું યે કબૂલ કરવા દે તેમ નહાતા. એમ લાગે છે કે દેશના શાન્તિપૂર્વક ભાગલા પડશે એવી તેઓ આશા સેવતા હતા. તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં આટલી મોટી નાસભાગ થશે કે જ્યારે લાખા પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પોતપાતાના ઘર-બારથી વિખૂટા પડી જશે અને તેના અનુસંધાનમાં આટલી બધી ખુનરેજી અને પારવિનાની હિંસા નિર્માણ થશે. જેવી ઈશ્વરની ઈચ્છા! તેઓ હવે તો પરલાક સીધાવ્યા છે. મરેલાનું ભલું ઈચ્છવા સિવાય બીજું આપણે ન ચિન્તવીએ! તેને શાન્તિઃ પ્રાપ્ત થાઓ! અનુવાદક: પરમાનંદ મૂળ અંગ્રેજી : શ્રી પ્રકાશ
પૂરક નોંધ
મીસ ફાતિમા ઝીણા પોતાના ભાઈના શબને ગવમે ન્ટ હાઉસેમાં સાંજના સાડા પાંચે લગભગ લઈ આવી અને તેના મૃત્યુના ખબર તેણે તે દિવસની મધરાતના સમયે મુખ્ય પ્રધાન નવાબઝાદા લિયાકત અલીખાનને આપ્યાં. આ ગાળામાં તેણે શું કર્યું તેની કોઈને ખબર નથી. એમ છતાં શ્રી પ્રકાશના આ જ પુસ્તકમાં ૧૨૪મા પાને ઝીણા ગુજરી ગયાના બે કે ત્રણ દિવસ બાદ નવા ગવર્નર જનરલ તરીકે ખ્વાજા નાઝમુદ્દીનની સાવિધિના પ્રસંગે ગવમેન્ટ હાઉસમાં જવાનો શ્રી પ્રકાશજી માટે પ્રસંગ ઊભા થયેલા.
10
તા. ૧૭૬૯
તે પ્રસંગનું વર્ણન કરતાં શ્રી પ્રકાશ જણાવે છે કે : “ ગવમેન્ટ હાઉસ તદૃન બદલાયલું લાગ્યું. ઝીણાના ભભકાભર્યા ડ્રોઈંગ રૂમમાંથી કાપેટા અને કર્ટના—જાજમાં અને પડદાઓ–અદશ્ય થઈ ગયા હતા અને બેસવા માટે ભાગ્યે જ એક ખુરશી નજરે પડતી હતી.
ઉપરની સમસ્યાનો પછી આપેલી હકીકતમાંથી જવાબ મળી -પરમાનંદ
રહે છે.
શ્રી મુંબઇ જૈન યુવક સધની પ્રવૃત્તિ અંગે શ્રી કાન્તિલાલ ખાડિયાનાં સૂચના
(તા. ૨૧-૬-૬૯ ના રોજ મહેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સભાનો તા. ૧-૭-૬૯ના ‘પ્રબુદ્ધ જીવન' માં વૃત્તાન્ત પ્રગટ કરવામાં આવ્યો છે. તે સભામાં શ્રી કાન્તીલાલ બોડિયાએ જે વિચારો રજુ કરેલા તેના ટૂંકા ઉલ્લેખ તે વૃત્તાન્તમાં છે. શ્રી કાન્તિલાલ બરોડિયા ઈચ્છે છે કે તેમણે તે સભામાં રજુ કરેલા વિચારો સંઘની સભ્યોના જાણ ખાતર ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થવા જોઈએ અને તે આશયથી તેને લગતી રજુઆત તેમણે એક પત્ર દ્વારા લખી માકલી છે તે રજુઆત નીચે છે. તંત્રી)
“વસન્ત વ્યાખ્યાનમાળા અંગે મેં તો મારા બે ત્રણ છૂટક વિચારો દર્શાવ્યા હતા. (આલેાચના બહુ ભારે શબ્દ છે.) રાજકારણના વિષયમાં આપણા પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનાં વ્યાખ્યાનો આપણે યોજીએ છીએ તેના વિશાળ શ્રોતાવર્ગ લાભ લે તેવા પ્રબંધ થવા જોઈએ એમ કહી, બીજી વિશિષ્ટ વ્યકિતઓને પણ બાલવાવી જોઈએ એમ મેં સૂચવ્યું હતું. રાજકારણ ઉપરાંત, અર્થશાસ્ત્ર, ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક વિષયો ઉપર પણ ચર્ચાવ્યાખ્યાને રાખવાનું મારૂં સૂચન હતું. આ બાબતમાં શ્રી પરમાનંદભાઈ જેવા પીઢ વિચારક પાસેથી ઘણા નવા વિચારોની આશા રાખી શકાય ને તેમણે આ પ્રમાણે કરવું જોઈએ એવું મારૂં સૂચન હતું. શ્રી. પરમાનંદભાઈની વધતી જતી ઉંમર તથા તંત્રીપદના બાજો જોતાં ભવિષ્યમાં પણ ‘પ્રબુદ્ધ જીવન’ સરળતાથી ને સરળ રીતે ઉચ્ચ ધારણ જાળવી આગળ ધપે તે માટે તેમના તંત્રીપણા નીચે એક સંપાદન મંડળ હોવું જોઈએ એવું પણ મારૂં સૂચન હતું. આજના લગ્નજીવન, સામાજિક જીવન ને વ્યકિતગત જીવનના અનેક નાજુક સવાલા ઉપર માર્ગદર્શન આપી શકાય તો તેવું કાંઈક વિચારવા મેં શ્રી, પરમાનંદભાઈને મેં વિનંતિ કરી હતી અને ‘Marriage counsulting service' જેવું વિચારવા સૂચના કરી હતી. છેલ્લે, બીજા કાર્યક્રમો ગાઠવવા સાથે સભાસદોનું get together—સહમિલન’—યોજવા પણ મેં સૂચવ્યું હતું, જેથી સભાસદો ને તેમના કુટુંબીજના છૂટથી હળે મળે, ને અરસપરસ પરિચય વધારે, જેથી સંઘની પ્રગતિને લાભ થાય. ”
કાન્તિલાલ બરોડિયા
ભૂલ-સુધાર
(૧) ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પાના ૫૬ ઉપર ‘ચૂંટણીનું પરિણામ’ એ મથાળા નીચે નામેા છપાયાં છે તેમાં નં: ૧૭ અને નં. ૧૯ બન્નેની સામે શ્રી ભગવાનદાસ સી. શાહ એમ શરતચૂકથી છપાયું છે, તેને બદલે નં. ૧૭ની સામે ભગવાનદાસ પી. શાહ એમ સુધારીને વાંચવું.
(૨) પાના ૫૫ ઉપર બીજી કોલમને છેડે, જ્યાં વાર્ષિક રીપેર્ટ પૂરો થાય છે. ત્યાં ‘મંત્રાઓ, મુંબઈ જૈન યુવક સંઘ' એમ છપાયું છે તેને બદલે ‘મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ' એમ સુધારીને વાંચવું. તંત્રી
માલિક : શ્રી મુંખપ જૈન યુવક સંધ : મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાન કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫-૪૭. ધનજી સ્ટ્રીટ, સુખમુદ્રાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ. કાટ, મુખ—
Page #165
--------------------------------------------------------------------------
________________
I
Regd. No. M H, 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૭
મુંબઈ, ઓગસ્ટ ૧, ૧૯૬૯, શુક્રવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
કુંડલિની ચોગ (અમે સંઘના કેટલાક સભ્યો સહકુટુંબ સાતઆઠ મહિના પહેલાં એક દિવસ ઊતરતા પહોરે વજેશ્વરીના પર્યટન ઉપર ગયેલાં. અને બીજે દિવસે સવારે વજે શ્વરીની બાજુએ આવેલ ગણેશપુરી ગયા હતા. તેની બાજુમાં સ્વર્ગસ્થ સ્વામી નિત્યાનંદજીના સ્મરણમાં એક મોટે આશ્રમ ઊભો કરવામાં આવ્યો છે અને તેના મુખ્ય સંચાલક રસ્થાને સ્વામી મુકતાનંદજી છે.
મારા સ્વર્ગસ્થ મિત્ર શ્રી દલપતરામ ત્રિવેદીનાં પુત્રી કુમારી પ્રતિભાબહેન એમ. એ. થયા બાદ કેટલેક સમય ભવન્સ કૅલેજમાં અધ્યાપિકા તરીકે તત્ત્વજ્ઞાનને વિષય શિખવતાં હતાં. છેલ્લાં પાંચ છ વર્ષથી તેઓ ગણેશપુરીમાં રહે છે અને હાલ કેટલાક સમયથી ઉપર જણાવેલ આકામમાં વસે છે અને એક સંન્યાસીનીનું જીવન ગાળે છે. અમે ગણેશપુરી ગયા ત્યારે બાજુએ વહેતી નદીમાં સ્નાન પછી નાસ્તો વગેરે પતાવીને પાછા ફરતાં ઉપર જણાવેલ આકામ જોવા અમે રોકાયેલા હતા અને ત્યાં વસતા પ્રતિભાબહેનને પણ એ જ પ્રસંગે મળવાનું બન્યું હતું. તે વખતે તેમણે કુંડલિની યોગ” ઉપર લખેલાં અંગ્રેજી લેખની એક નકલ અમને આપી હતી. તેને સી. શારદાબહેન શાહે કરી આપેલે ગુજરાતી અનુવાદ નીચે પ્રગટ કરતાં હું પ્રસન્નતા અનુભવું છું.
આ વિષય ઉપર લેખ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલે જોઈને કેટલાકને આશ્ચર્ય થશે. મને પિતાને યોગને લગતા કોઈ અભ્યાસ નથી. આ લેખમાંના કેટલાંક વિધાને ઘણાંને અસ્વીકાર્ય લાગવા સંભવ છે. પ્રસ્તુત લેખમાં આવી બાબતમાં ગુરુના મહત્વ વિશેના અને તેમાં પણ શ્રી મુકતાનંદજી સ્વામી વિવેના અસાધારણ આદરભર્યા ઉલેખ પણ કેટલાકના દિલમાં એવો જ ભાવ પેદા કરે એવો સંભવ છે. આમ છતાં કંડલિનીગ વિષે તે તરફ વળેલા મુમુક્ષુઓ શું ધારે છે તેને આ લેખ વાંચવાથી પ્રબુદ્ધ જીવનના વાચકોને ખ્યાલ આવશે. અને એ પણ આપણે સ્વીકારવું અથવા તે સમજી લેવું રહ્યું કે આવા વિષયને લગતી સાધના તરફ આગળ વધવા ઈચ્છનારને તે વિષયના નિષ્ણાત અનુભવી ગુરુની મદદ લેવાની જરૂર રહેશે જ. આવા કેટલાક ખ્યાલપૂર્વક પ્રસ્તુત લેખને ‘પ્રબુદ્ધ જીવનમાં હું પ્રગટ કરવા પ્રેરાયો છું. પરમાનંદ)
મુડક ઉપનિષદમાં વિદ્યાના બે પ્રકારો ગણાવવામાં આવ્યા છે; રિત્તિ: વતંત્રા વિરસિદ્ધિદેતુઃ આ શકિત તે આ જગતના અસ્તિએક પરા (જીવાત્મા સંબંધી) અને બીજી અપરા (ભૌતિક જગત તત્વનું મૂળ છે); ચેછા મત નિરવકુમીત (પતાની સંબંધી). પરા એ સર્વશ્રેષ્ઠ વિદ્યા માણસને તેની પ્રકૃતિની સ્વતંત્ર શકિતથી તે આવિર્ભાવ પામે છે) : તનાના સામાન્ય મર્યાદા અને ધર્મોથી મુકત કરી દિવ્યતા તરફ લઈ જાય Tણવત્ (અનુરૂપ ગ્રાહૃા ગ્રાહકના ભેદથી તે અનેક રૂપ ધારણ છે. પરા સિવાયની બીજી બધી વિદ્યા આ ભૌતિક જગતની માહિતી આપી કરે છે.) આ શકિત વિશ્વના સફળ સંચાલન માટે જુદા જુદા રંગ, માણસને દુન્યવી જીવન જીવવામાં સહાય કરે છે. ઉપનિષદ કહે છે કે રૂપ, આકારમાં પિતાને આવિર્ભાવ કરે છે. આ આખું જગત આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રખર બુદ્ધિમત્તા કે વિદ્રત્તા હોવી જ તેની લીલા છે, ક્રીડા છે, જેના સર્જન પાછળ કોઈ જ ઉદ્દેશ નથી, જોઈએ એવું કાંઈ નથી. દિવ્યશકિતની કૃપા જ્યારે થાય છે ત્યારે કોઈ જ કારણ નથી. સતત પરિવર્તનશીલ એવા જગતમાં તે અખંડ, તે માનવપ્રકૃતિનાં બધા જ જડ અને નિમ્ન અંશેનું સમૂળું રૂપાં- અનંત અને સર્વવ્યાપી તત્વ છે. તર કરી તેને સત્યના પૂર્ણ પ્રકાશ ભણી લઈ જાય છે. આ સાધના આ ચિત્તિ કાં તો સક્રિય હોય છે અથવા તે સ્થિર નિષ્ક્રિય કરવા માટે કોઈ સિદ્ધ ગુરુનું માર્ગદર્શન હોવું જરૂરી છે. શ્વેતાશ્વતર
અવસ્થામાં હોય છે. સક્રિયાવસ્થામાં તે આ વિશ્વનું સર્જન કરી ઉપનિષદ કહે છે કે જે સાધક પ્રભુ જેટલી જ ગુરુ પ્રત્યે શ્રદ્ધા ને ભકિત રાખી શકે છે તે જ આધ્યાત્મિક પ્રગતિ કરી શકે છે.
તેનું સંચાલન કરે છે અને નિષ્ક્રિયાવસ્થામાં, જે પરમાત્માની તે આત્મજ્ઞાન એ પુસ્તકોમાંથી કે કોઈની પાસેથી સાંભળીને શકિત છે તે શિવમાં અનંતમાં ભળી જાય છે. વિશ્વનું સર્જન મેળવી શકાય એવી વિદ્યા નથી. એ વ્યકિતની અંગત અનુભૂતિ કરનારી આ જ શકિત માનવદેહમાં કુંડલિની તરીકે આવેલી હોઈ શબ્દોથી સમજાવી શકાતી નથી, પરંતુ પોતાની પેગિક શકિતથી
છે. જ્યારે ભેગાસકત માનવીની ચેતના બહિર્મુખ હોય છે બીજાની સુષુપ્ત દશામાં પડેલી શકિતને જાગૃત કરી શકાય છે. અગ્નિ ત્યારે આ શકિત ગૂંચળું વળીને અંદર પડી રહે છે, પરંતુ આ અગ્નિને પ્રગટાવે કે દીવ દીવાને પેટાવે તેના જેવી આ ક્રિયા છે. ગુરુ સંસારની અસારતા અને અનિન્યતા સમજી માણસ જયારે અંતર્મુખ પોતાના સામર્થ્યથી શિષ્યની પૂરછનન શકિતને જગત કરી ક્રિયાશીલ બની સત્યની ખેજ આદરે છે ત્યારે આ શકિત જગત થઈ તેને બનાવે તેને વેગમાં કુંડલિનીની જાગૃતિ કહેવામાં આવે છે. પૂર્ણતા તરફ દોરી જાય છે. જીવનનાં અંતિમ સત્યોને પામવા તે '' કુંડલિની એ મહાશકિત, દિવ્ય સત્તા છે. એ જ ચિત્તિ, પરમ- ' સાધકને તૈયાર કરે છે. આ અવસ્થામાં એક દિવ્યકૃપા અને બીજું ચેતના, પરમજ્ઞાન અને પરમસત્ય છે. પોતાની ઈચ્છાથી તે આ ઉચ્ચ જ્ઞાનની અનુભૂતિ સાધકને થાય છે. The Serpent Powerમાં વિશ્વનું સર્જન કરી, તેમાં વ્યાપીને રહે છે. જગતમાં જે કાંઈ છે સર જૉન ડરાફ લખે છે, “જ્યારે કુંડલિની સુષુપ્તાવસ્થામાં તે બધું જ તેને આવિર્ભાવ છે. પ્રત્યાભિશાહૃદય નામના કાશ્મીરી હોય છે ત્યારે મનુષ્ય જાગતે (સંસારમાં આસકત) હોય છે, અને શૈવ સંપ્રદાયના લઘુનિબંધનાં ત્રણ સૂત્ર આ પ્રમાણે છે. જ્યારે કુંડલિની જાગૃત હોય છે ત્યારે મનુષ્ય સુષુપ્તદશામાં (સંસાર
Page #166
--------------------------------------------------------------------------
________________
૭ર
પ્રભુ
છવન
તા. ૧-૮-૬૯
માં અનાસકત) હોય છે. ભગવદ ગીતા પણ એ જ કહે છે, “જે (આત્મજ્ઞાન) સઘળાં પ્રાણીઓ માટે રાત્રીરૂપ છે તેમાં યોગી પુણ્ય જાગે છે; જે (સંસાર)માં સઘળાં પ્રાણીઓ જાગે છે તે (સંસાર) તત્વને જાણનાર મુનિને રાત્રીરૂપ છે.”
તંત્રમાં જણાવ્યા પ્રમાણે કુંડલિની કરોડરજજુના છેડે મૂલાધારચક્રના પ્રદેશમાં આવેલી છે. જ્યારે તે જાગૃત થાય છે ત્યારે સુલુણા નાડીના દ્વાર પાસે આવેલા પોતાના મુખને ઊંચુ કરી, એ દ્વારમાં થઈ, છ ચક્રોના પ્રદેશને વીંધી મસ્તક પર આવેલા સહસ્ત્રદલ ચક્રમાં પહોંચી પરમતત્વ સાથે ઐકય સાધે છે. આ દશાની પ્રાપ્તિ થતાં સાધક ગહન શાન્તિ અને પરમ આનંદને અનુભવ કરે છે. કુંડલિની જાગૃત કરી આખા આધારને ખોલીને ઊર્ધ્વચેતના સાથે તાદામ સાધવાની જે યૌગિક પ્રક્રિયા છે તેને કુંડલિનીયોગ કહેવામાં આવે છે.
કુંડલિની ત્રણ રીતે જાગૃત કરી શકાય છે. (૧) પ્રાણાયામ, ધ્યાન, મંત્રજાપ, આસન, ચકો પર એકાગ્રતા, અનન્યભકિત આદિ યૌગિક ક્રિયાઓ દ્વારા (૨) સિદ્ધ ગુરુની કૃપા મેળવીને (૩) પૂર્વજન્મની અપૂર્ણ સાધનાને કારણે કુંડલિની એકાએક જાગૃત થઈ વ્યકિતને ભેગમાર્ગ તરફ લઈ જાય છે. જો કે આ પ્રકારના દાખલા જવલ્લે જ જોવા મળે છે. જાગૃતિના આ ત્રણ માગેને ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવાના નીચેના ત્રણ માર્ગો સાથે આ રીતે સરખાવી શકાય: ઘણા વર્ષોના સતત પુરુષાર્થ પછી માણસનું ભાગ્ય ઉઘડે છે અને તે સંપત્તિ પ્રાપ્ત કરે છે અથવા કોઈ એવી વ્યકિતને તેને એકાએક ભેટો થઈ જાય છે જે તેની ધનપ્રાપ્તિનું નિમિત્ત બને છે અથવા નસીબ આડેથી જેમ પાંદડું ખસી જાય તેમ તદ્દન અણધારી રીતે માણસને ધનની પ્રાપ્તિ થાય છે.
પિતે સર્વોપરી સત્તા હોવા છતાં પણ, કોઈ પણ રીતથી કુંડલિનીને જાગૃત કર્યા પછી પણ, તેનું કાર્ય સાધનામાં સંપૂર્ણ અને શિસ્તબદ્ધ - રહે એ માટે ગુરુની દોરવણી મળવી જરૂરી છે. આ માર્ગને પ્રવાસ
જેણે સફળતાપૂર્વક ખેડયો હોય તે પૂર્ણગી જ સાચો ગુરુ બની શકે છે. પૂર્ણ ગુરુ પોતાની પ્રખર તપશકિતથી શિષ્યના માર્ગમાં નડતા અંતરાને દૂર કરી તેના આંતર અને બાહ્ય જીવન વચ્ચે સંવાદિતા લાવી શકે છે.
ગુરુના આદેશ નીચે રહી કુંડલિની યંગ કઈ રીતે થઈ શકે એ જ અહીં મુખ્ય કહેવાનું છે. અનેક સાધના : પદ્ધતિઓમાં ગુરુકૃપા મેળવી કુંડલિની જાગૃત કરવી એ સૌથી સરળ અને સલામત માર્ગ છે. જેને આધ્યાત્મિકતાની તીવ્ર જિજ્ઞાસા અને ઝંખના છે એ શિષ્ય ગુરુકૃપા સહેલાઈથી મેળવી આ માર્ગ પર દઢતાપૂર્વક આગળ વધી શકે છે, ને તેનામાં રહેલી બધી જે ગુપ્ત શકિતઓ ક્રમે ક્રમે જાગૃત થઈ ક્રિયાશીલ બને છે. ગુરુની અંદરથી જ એક Emanation (પ્રાદુર્ભાવ) એટલે કે એમની દિવ્ય સત્તા તથા ચૈતન્યને અંશ પ્રતિનિધિરૂપ બનીને, શિષ્યની શકિતને જાગૃત કરી, તેને ગતિમાન બનાવવા શિષ્યમાં આવતો હોય છે. આને શકિતપાત કહેવાય છે. એક દી બીજા દીવાને પ્રગટાવે તેમ એક સમર્થ શકિત બીજી સુષુપ્ત શકિતને જાગૃત કરે છે. ગુરુ ચાર રીતથી આ ક્રિયા કરે છે. સ્પર્શથી, વાણીથી, દષ્ટિથી અથવા વિચારબળથી. ત્યાર પછી ગુરુનું વ્યકિતત્વ શિષ્યમાં પ્રતિકૃતિ યા પ્રતિનિધિરૂપ બનીને રહે છે અને બંને વચ્ચે અદ્રત સ્થપાય છે.
કુંડલિની જાગૃત થતાં નાડીશુદ્ધિ આપોઆપ થવા લાગે છે અને આ ગાળા દરમ્યાન સાધકને આશ્ચર્યજનક ચમત્કારિક અનુભવે થાય છે. જાગૃત થયેલી કુંડલિની શકિત પ્રાણતત્વ (Vital) સાથે આરહણ કરે છે ત્યારે ચેતનાનાં ચક્રો ખુલ્લાં થવા માંડે છે અને એ દરેક ચક્રના મનોવૈજ્ઞાનિક ગુણધર્મ પ્રમાણે યૌગિક શકિત તેના પર કાર્ય કરે છે. ધ્યાન દરમ્યાન આ ચકો કમળ તરીકે દેખાય છે
અને દરેક કમળની પાંદડીઓની સંખ્યા અલગ અલગ રહે છે. સ્કૂલ અને સૂક્ષમ ભૂમિકા પર સાધકને અસાધરણ સાક્ષાત્કાર થાય છે.
સ્કૂલ અનુભૂતિમાં સાધકને શરીરમાં ઘૂજારી થવી, વિધુ ત - પ્રવાહ જેવી ઝણઝણાટી લાગવી, આનંદસંચાર થ, પસીને થવો, આંસુ આવવાં, હૃદય પર ભાર લાગવો, મૂલાધાર અને બીજા પ્રદેશમાં શૂળ જેવી પીડા ઉપડવી, શરીરે ખંજવાળ આવવી, દિવાલ જેવી મજબૂત વસ્તુને તોડી પાડવા જેટલી શારીરિક તાકાતને ભરાવે લાગ, કરોડરજજુની ઉપર નીચે સાપ ચાલતો હોય કે શરીર પર, કીડીએ ફરતી હોય તે સળવળાટ અનુભવ, ઊંડા શ્વાસોચ્છવાસ, લેવા, આળસ ને નબળાઈ અનુભવવી, ઊંઘ ઓછી થવી, આહારમાં વધઘટ થવી વગેરે અનુભવ થાય છે. યૌગિક આસન, પ્રાણાયામ, મટા જેવી ક્રિયાઓની જાણકારી ન હોવા છતાં સાધક એ બરાબર કરવા લાગે છે. કેટલીક વાર સાધક તદન વિચિત્ર રીતે વતે છે. કોઈ • વાર ક્રોધથી ભભૂકી ઊઠે છે તો કોઈ વાર ઊંડી ગમગીનીમાં ડૂબી
જાય છે. હર્ષાવેશમાં આવી જઈ કોઈ વાર ગાવા, નાચવા અને હસવા પણ લાગે છે.
સૂક્ષ્મ સાક્ષાત્કારમાં સાધકને દેવદેવીએ કે મહાન આત્માઓનું દર્શન થઈ તેમના તરફથી સૂચને મળે છે. શંખ, ઘંટ, બંસી, ઢોલના. નાદ તથા અંદરથી મંત્રોચ્ચાર સંભળાય છે. વાતાવરણમાં સુગંધ આવે છે. જીભ જુદા જુદા સ્વાદને અનુભવ કરે છે. પ્રકાશ, અગ્નિ, જવાળા, વાદળી રંગનાં વર્તુળ, સૂર્ય, ચન્દ્ર, તારા, સાગર તથા પર્વતનાં મનરમ દો દેખાય છે, તે કોઈવાર પિતાનું જ મૃત્યુ, પૂર્વજન્મની ઘટનાઓ, સર્પ તથા શિવલિંગનાં દર્શન થાય છે. કોઈવાર ઉચ્ચ કલાત્મક સર્જનની પ્રેરણા થાય છે તે કેટલીક વાર ભયંકર બિહામણાં સ્વપ્ન અને દક્ષે પણ દેખાય છે. ઘણીવાર સાધકને કાંઈ કામ કરવું કે બીજા સાથે બોલવું ચાલવું કશું જ ગમતું નથી. પોતાના જીવનનું સંચાલન કરતી એ પરાત્પર શકિત સાધકને ચેતનાના અજ્ઞાત પ્રદેશ ભણી લઈ જાય છે ત્યારે સાધકનું બાહ્ય વલણ મૂક બની જઈ આંતરશકિત સાથે ઐકયને આનંદ અનુભવે છે. - ઉપરોકત અનુભવ પછી સાધકને ફ_તિ, તાજગી અને પ્રસ
ન્નતા જણાય છે. વધુ પ્રગતિ માટે તેણે ગુરુની દોરવણીમાં શ્રદ્ધા રાખી દિવ્યશકિતના કાર્યને કેવળ એક સાક્ષી બનીને જ નિહાળવાનું છે. પોતાને થતી કોઈ પણ અનુભૂતિથી ભયભીત થવાનું નથી તેમ જ કોઈ પણ પ્રકારની ચિંતા પણ કરવાની નથી. આવા વલણથી એ શકિતના કાર્યમાં વિક્ષેપ પડે છે. આખા બ્રહ્માંડ પર આધિપત્ય ભગવતી આ મહાશકિત (Supreme power) પિતાને શું કરવાનું છે તે બરાબર જાણે છે. સાધકે સમજી લેવું ઘટે કે માનવદેહમાં થઈ રહેલા રૂપાંતરનું આ વિરાટ કાર્ય એ કોઈ શરીરશાસ્ત્ર (Physiology) કે શરીરવિદ્યા (Anatomy) ને વિષય નથી કે જેને નિયમો અને વ્યાખ્યામાં બાંધી શકાય.
વળી એ પણ સમજી લેવાનું છે કે દરેકને એક સરખી અનુભૂતિ થાય છે કે થવી જોઈએ એમ પણ નથી. સાધકની પ્રકૃતિ, યોગ્યતા અને આવશ્યકતા પ્રમાણે સાક્ષાત્કાર થાય છે. કેટલાક સાધકોને ઘણા લાંબા ગાળા સુધી આવા અનુભવ નથી થતા અથવા બિલકુલ પણ નથી થતા; અને છતાં યે સાધક શાન્તિ, વિશુદ્ધ આનંદ, જ્ઞાન, દૌર્ય અને સમતુલા પ્રાપ્ત કરી ઊર્ધ્વની આ મહાયાત્રામાં આગળ ડગ માંડતો જ રહે છે. ગુરુના માર્ગદર્શનમાં તથા અગેચર રહી કાર્ય કરી રહેલી શકિતમાં સાધકે અવિચલ શ્રદ્ધા ને વિશ્વાસ રાખવાના છે. સાધનામાં આ ખૂબ ખૂબ મહત્ત્વની ને પાયાની વસ્તુઓ છે, જેના પર જ એક નવજીવનનું નિર્માણ થાય છે. અનુવાદક:
મૂળ અંગ્રેજી : સૌ. શારદાબહેન શાહ અપૂર્ણ પ્રતિભાબહેન ત્રિવેદી
કે શરીરવિધી બાંધી શકાય.
છે કે દરેક
Page #167
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૬૯
પ્રબુદ્ધ જીવન
ગાંધીભકત નેહરૂ
(મે માસની આખરમાં ઑલ ઈન્ડિયા આકાશવાણી મુંબઈ મારફત રજૂ કરવામાં આવેલા વાર્તાલાપ.)
(૧) ગાંધીયુગ ક્રાંતિયુગ હતો. રાષ્ટ્રવાદના જોરદાર પ્રવાહ તેની તાણમાં કેટલુંય ધસડી જઈ રહ્યો હતો. આ પૂરને સીમા ન હતી. તેની ધુમરીઓની વચમાં ખેંચાતી વ્યકિતઓ, નાની હોય કે માટી, ગાંધીના માણસ તરીકે ઓળખાતી અને આ બધી ભકિતભાવથી ગાંધીજીનું અનુસરણ કરતી હતી.
(૨) ગાંધીજી ભારતીય ગ્રામીણ સમાજને તેની જુગજૂની નિદ્રામાંથી જાગૃત કરવા જન્મ્યા હતા. ગાંધીભકતાના એક વિશાળ સમૂહ હતો. ઉંઘાડા પગ, બરછટ જાડા પાણકોરાં કહેતાં ખાદીનું ગોઠણ સુધીનું પંચીયું, કોણી સુધીની બાંયનું બાંડિયું પહેરણ, મહીના —બે મહીના—સુધી હજામતની રાહ જોતી દાઢી, હાથમાં રેંટીયા, બગલમાંથેલી, થેલીમાં આશ્રમ ભજનાવલી, ગીતા અને રોજનીશી—આ પ્રકારના ગાંધી ભકતાનાં લક્ષણો ગણાતાં. લોકોમાં તેની અકિંચન સેવક તરીકેની છાપ હતી. સત્તાથી દુભાયેલા, મુંઝાયેલા, પરંશાન થયેલા માણસ તેને હકીમવૈદ્ય સમજતા. તેની પાસે ઈલાજને માટૅ ચાલી જતો. પટવારીથી માંડી ક્લેકટર સુધી આ લાસેવક પહોંચે. કેટલું કેળવાયેલા છે તેની તેના પોતાના મનમાં પણ ફીકર ન હતી. લોકોને માટે કેટલા પગ ઘસે છે તેટલું તેને માટે પૂરતું હતું.
(૩) એક બીજા પ્રકારનો પણ ગાંધી ભકત હતા. જે આ પ્રકારના પહેરવેશ ધારણ કરે કે ન કરે, પટવારીથી કલેકટર સુધી પગ ઘસે કે ન ઘસે, પણ એ ગાંધીજીની વાતાનું ઉંડાણથી ચિંતન કરે, પોતાના જીવનમાં ઉતારવાની કોશિપ કરે અને નાનામોટા ગાંધીસેવકોને તેમની મુંઝવણમાં સહાયતા કરે. આવી અધિકૃત ગાંધીભકત વ્યકિત ચિંતકની કક્ષામાં પણ ગણી શકાય, ગાંધી વિચારધારાના રિસર્ચ વર્કર્સની કક્ષામાં પણ તેમને મૂકી શકાય, અને નવા સમાજના આયોજકોની કક્ષામાં પણ મૂકી શકાય. વિનોબાજી, કાકાસાહેબ, ઠક્કરબાપા, રાજેન્દ્રબાબુ, ઝાકીરસાહેબ, કિશેારલાલભાઈ, સતીશબાબુ, આ બધા ગાંધી જીવનશાસ્ત્રના પ્રયોગવીરો હતા.
(૪) ગાંધી ભકતાનો એક ત્રીજો સમૂહ હતા, જેમને ભારતની ગુલામી, ગરીબી, અજ્ઞાનતા—આ બધું સાલતાં હતાં. તેમની પાસે સમાજ રચનાના સ્વતંત્રકાર્યક્રમ ન હતા. તેઓ પ્રેગ મેટીસ્ટ-વ્યવહારદક્ષ માણસા હતા. ભારતીય સમાજજીવનની ખૂબીઓ અને ખામીઓ બંનેની તેમનામાં ઊંડી સમજ હતી. અથાગ વ્યવહારિક ડહાપણ વડે તેમણે સમજી લીધું હતું કે ગાંધીજી ભારતીય સમાજનાં કિસ્મતનું સલામત માધ્યમ છે; ભારતના “મેન ઓફ ડેસ્ટીની” છે. પોતાની સર્વશકિતથી તેને માર્ગ સરળ બનાવવામાં—તેને સહાયભૂત બનાવવામાં પેાતાને કૃત્યકૃત્ય સમજતા હતા. રાજાજી, સરદાર વલ્લભભાઈ પટેલ આ ત્રીજા પ્રકારનાં ગાંધીભકત હતા.
(૫) ગાંધી ભકતોનો એક ચાથા સમુદાય હતા. તેઓ જરાપણ ઉત્સુક ન હતા કે લોકો તેમને ગાંધીભકત ગણે કે ન ગણે. સમાજજીવન વિશેની તેમની એક આગવી દષ્ટિ હતી. અધ્યયન, ચિંતન અને મનનથી તેમણે તેને કસી કરીને પોતાની બનાવી હતી. આમ છતાં પણ ગાંધી વિચારમાં જે શીલ અને અહિંસાનું ઉન્નત તત્વ હતું – માનવ માનવ વચ્ચેના સંબંધ આ તત્વને આધારે રચાય તો માનવ જીવન પ્રગતિશીલ પણ બને અને સાથે સાથે સર્વ રીતે ઉન્નત પણ બને તે સમજી શકવા જેટલી તેમનામાં તટસ્થતા હતી. ગાંધીજીના વ્યકિતત્વની ચમત્કારીક અસર સમાજ ઉપર થઈ રહી હતી તેનાથી ઈર્ષ્યાથી બળી મરવાને બદલે સાગરમાં બિન્દુ બની એકરસ થઈ જવાની તેમનામાં નમ્રતા હતી. આ ગાંધીભકતોના સમૂહ હતા તો નાનો, પણ રસાઈને ચટકદાર બનાવતો હતો. આવા ગાંધીભકતામાં ચાર નામ સામે આવે છે: રવિબાબુ, એન્ડ્રૂઝ, ડૉ. રાધાકૃષ્ણન અને જવાહરલાલ નેહરૂ
خنا
૭૩
*
(૬) ગાંધીજીનું વિશિષ્ટ વ્યકિતત્વ વ્યકિતગત ભકિતની આશા રાખતું ન હતું. ગાંધીજીની સેવકો પાસે માંગ એક અર્થમાં નાનીસૂની હતી; એક અર્થમાં સર્વસ્વની હતી. ગાંધીજીની અપેક્ષા હતી જનસેવક પોતાના જીવનની કિંમત આંકતા શીખે. ક્ષુલ્લક વસ્તુઓ પાછળ ગુમાવાતું જીવન સ્વપ્ન દશામાં ગમે તેટલું ઉજજવલ હોય કે કલ્પનાના ક્ષેત્રે ગમે તેટલું જ્ઞાન વૈભવથી ભરેલું હોય, પણ તેના વાસ્તવિક અર્થમાં ક્ષુલ્લક બની રહેશે. ગાંધીજીના પડકાર હતો “ભારતીય સમાજ અને વ્યકિત પેાતાનું મૂલ્ય મુકરર કરે, ક્ષુલ્લક જીવન અને ઉન્નત જીવન વચ્ચેના ભેદ સમજે અને ઉન્નત જીવનને માટે જે કંઈ કિંમત આપવાનું નસીબે આવે તે હસતાં હસતાં ચૂક્વે”. ગાંધીભકિતની આ પારાશીશી હતી. જવાહરલાલ નેહરૂ તેવા ઉન્નત જીવનને ખાતર સર્વસ્વ હોમવાને તૈયાર બનેલ ભકત હતા. તેથી ગાંધીજીને પ્યારા હતા.
(૭) રામનારાયણ ચૌધરી જવાહરલાલજીના મંત્રી હતા. તેમણે જવાહરના શબ્દોમાં જવાહરલાલજીને ઉતાર્યા છે. જવાહરલાલજીને ચૌધરીજી એક સવાલ પૂછે છે, “તમારો અને ગાંધીજીના સંબંધ તેના અનુયાયીના હતા, પિતા પુત્રના હતા કે ગુરુ શિષ્યના હતા ?” પંડિતજી જવાબ આપે છે “તેઓ મારા નેતા તો હતા. હું તેમને અનુયાયી તે હતા; પણ તેઓ મારા ગુરુ હતા અને હું તેમના શિષ્ય હતા તેવા ઉલ્લેખ બરાબર નહિ થાય. તેમ છતાં અનુયાયી કે નેતાની વ્યાખ્યાથી ઉપર એવા કંઈક વિશેષ સંબંધ હતા, કહે કે કંઈક અંશમાં અમારો પિતા પુત્રનો સંબંધ હતો.” અને પછી એક જગ્યાએ ઉમેરે છે“મારું હૃદય ગાંધીજી સાથે હતું અને ઘણે અંશે બુદ્ધિ પણ તેમની સાથે હતી.”
ભકતમાં શ્રદ્ધાનું તત્ત્વ અધિક હોય છે. પંડિતજીમાં બાપુ વિશેની શ્રદ્ધા અને બાપુમાં પંડિતજી પ્રત્યેની શ્રદ્ધાની કસોટી રોજ - બ - રોજ થતી હતી.
(૮) પૂજ્ય બાપુને મળવા એક દાંતના ડૉકટર આવે છે. બાપુએ સાંભળ્યું છે કે વિનોબાજીને કેટલાક દિવસથી દાંતના દુ:ખાવા સતાવે છે. દાકતરને બાપુ વિનોબાજીનાં દાંત તપાસવા માલે છે. દાકતર વિનાબાજી પાસે જાય છે. દાંત પાડવા જેવું લાગે છે. વિનાબાજી પૂછે છે કે “બાપુએ કહ્યું છે?” અને કશીપણ દલીલ વગર જડબું આગળ ધરી દે છે. શ્રદ્ધાના આ એક નમૂનો છે.
(૯) રાજકોટ સત્યાગ્રહ વખતે સરદાર ગુજરાતમાંથી સત્યાગ્રહીઓ મોકલવા ઈચ્છતા હતા. બાપુ એક ચીઠ્ઠી લખે છે, “રાજકોટની લડતમાં રાજકોટ કે કાઠિયાવાડીની શકિત ઉપર જ લડાય.” વાત પૂરી થઈ. સરદાર ગુજરાતમાંથી સત્યાગ્રહી મોકલવાનો કાર્યક્રમ પડતા મૂકે છે. શ્રદ્ધાના આ બીજો નમૂના છે.
(૧૦) આ અર્થમાં ભકતની શ્રદ્ધાનો અર્થ કરીએ તો તેમાં જવાહરલાલજીનો સમાવેશ નહીં થઈ શકે. તેમની વિચારની ભૂમિકા તેમના પાશ્ચાત્ય ઘડતરને લીધે ઊભી થઈ હતી. પૌર્વાત્ય સંસ્કૃતિ વિશે જે કંઈ તેમણે જાણ્યું, વિચાર્યું, સ્વીકાર્યું તે તેમના જીવનના ભાગ રૂપ પણ બન્યું, પણ જીવનનાં મંડાણ જે વસ્તુ ઉપર મંડાયા હતાં તેની સાથે આ બાબતને એક રસ થતાં દસકા લાગે. એ રીતે જોઈએ તે તેમનામાં શ્રાદ્ધા બીજા જ પ્રકારની લાગે. છતાં તેમણે બાપુનું કેટલું કેટલું સ્વીકાર્યું ?
Sed
(૧૧) સાદાઈ તેમના જીવનનો ભાગ ન હતી. પણ નવાઈ લાગશે કે તેમની વ્યકિતગત જરૂરતની વસ્તુઓમાં કેટલી સાદાઈ તેમણે દાખલ કરી હતી, પંડિતજીના કોટ ઉપર નુનાઈ જોવા અનેક વખત મળે, તેમના નાકર હરિ પાયજામાં, અંગરખાં, જાકીટ, કોટ, ટોપી તેમની પરવાનગી સિવાય રદબાતલ ન કરી શકે. કેટલીક વખત બેસતાં ઊઠતાં પાયજામાનું કે કુરતાનું શિંગડું દેખાઈ પણ આવે. (૧૨) સ્વભાવથી ખાવાના રસિયા હતા. પરંતુ જ્યાં મહેમાન
Page #168
--------------------------------------------------------------------------
________________
*
૭૪. પ્રબુદ્ધ જીવન
તા. ૫-૮-૬૯ હોય ત્યાં સાદાઈથી પતાવી લેતાં તેમને હરકત નહોતી પડતી. વિશ્વબંધુત્વનો નવતર પ્રયોગ: “ઓરવીલ (૧૩) પશ્ચિમની ઢબે જીવવાને ટેવાયેલી આ વ્યકિતએ ગામડાં
(પ્રોગ્રેસીવ ગ્રુપના ઉપક્રમે મી. હેનરી બેલે ગયા માસમાં આપેલા ખંઘાં. અંગ્રેજી ઢબે- બેલવાને ટેવાયેલી આ વ્યકિતએ સાદી હિન્દુ
એક પ્રવચનને આધારે) સ્તાની ઉર્દૂ ભાષા ઉપર પ્રભુતા મેળવી. લાખોનાં માનવ - સમુદાયને કેટલીયે કઠણ વસ્તુઓ ગળે ઊતરાવવાને માટે મહેનત કર્યો જ પોંડિચેરીમાં શ્રી અરવિંદ આશ્રમથી થોડે દૂર પંદર ચોરસ રાખી. સન ૧૯૩૭ની પ્રાંતિય સ્વરાજ્યની ચૂંટણીમાં અંગ્રેજ સાથે માઈલના વિસ્તારમાં ‘એરોવીલ’ નામનું એક નાનકડું શહેર ઊભું બંધારણીય સંઘર્ષના બૂહ લોકોને સમજાવ્યા. સન ૧૯૩૮ માં થઈ રહ્યું છે, જેમાં ૫૦00 માણસોને વસાવવાની યોજના વિચાસામ્રાજ્યવાદ, ૧૯૩૯-૪૦માં ફાસિવાદ, નાઝીવાદ, સન ૧૯૪૮ થી રાઈ છે. દુનિયાના કોઈ પણ દેશમાંથી આવનારા કોઈ પણ જાતના ૬૩ સુધી આજન, ઔદ્યોગીકરણ, અણવિક શકિત–આવા અઘરા ભેદભાવ વિના માત્ર વસુધૈવ કુટુમ્બકમ ની ભાવનાને જીવનમાં અઘરા વિષયે લોકોને સમજાવવાની મથામણ કરી. એમના પ્રેમનું પાત્ર સાચોસાચ વ્યકત કરવાની ઈચ્છાવાળા માણસને આંતરરાષ્ટ્રીય માનવસમુદાય હતા. એ સમુદાય નિરક્ષર છે એટલા ખાતર અણસમજુ
સમજદારી અને એકતાના આ અનોખા પ્રગમાં જોડાવા આમંછે એમ એમણે કદીએ માન્યું ન હતું.
ત્રણ છે. પોંડિચેરી અરવિંદ આશ્રમના સરનામે રોવીલ પ્રોજેકટના (૧૪) પ્રજા-આરાધનાના આ કાળમાં તેમની જોડી મળવી મંત્રીને લખવાથી આ અંગેનું અરજીપત્રક મળી શકશે. શ્રી માતાજી મુશ્કેલ છે. બાપુ પછી તેમનું સ્થાન પ્રજાના હૃદયમાં આ કારણે દ્વારા બધાં અરજીપત્રકો સ્વીકારવામાં આવશે. ઊભું થયું હતું.
એવીલની આખી યોજના ભારત સરકારે મંજૂર કરેલી છે (૧૫) દરિદ્રનારાયણની ઉપાસના વિશે તેમની હમદર્દી કેટલી
અને તેને કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારના બધા કાયદા કાનૂન લાગુ ઉડી હતી? બાપુજી લખે છે, “જવાહરલાલ સ્વચ્છ વ્યકિત છે. તેમનું
પડે છે. યુનેસ્કો તરફથી આ પ્રોજેકટને ઘણી મદદ મળી છે. હૃદય બિલોરી કાચ જેવું નિર્મળ છે. તેઓ ભૂલ કરતા હશે, પણ ભારતના ગરીબ જનસમુદાયનું હિત તેમના હાથમાં સલામત છે.”
અહીં રહેવા આવનાર દરેક વ્યકિત પ્રામાણિકપણે સમાજખાદી અને ગ્રામોદ્યોગને અર્થશાસ્ત્રીઓએ તુચ્છ ગણ્યો હશે, કેટલાયે '
નિર્માણના આ નવતર કાર્યમાં મદદ કરશે એવી અપેક્ષા છે. કેંગ્રેસમેનેએ પણ તેને તુચ્છ ગણે હશે, પરંતુ આ ગરીબ સમુ- જેની પાસે જે આવડત હોય તેનો લાભ તે પોતાની રાજીખુશીદાયની સહાય કરવા પાછળ આજે લગભગ વગર વ્યાજુ પંચાતર
પૂર્વક સમાજને આપે. દા. ત. શિક્ષણ જેનો વ્યવસાય રહ્યો કરોડ રૂપિયા ત્રણ–સહાયતા બદલ ફરતા હોય તે તેને યશ આ
હોય તે શિક્ષણના કાર્યમાં પડે, સુથાર હોય તે સુથારી કામ કરે, એક માણસને ઘટે છે. નાની વસ્તુ તેમના મનમાં ઉતરતી જ ન હતી.
જેને ઉદ્યોગ સ્થાપવો હોય તે ઉદ્યોગ સ્થાપે. એને અંગેની બધી જ (૧૬) બાપુની માફક વ્યકિતગત વ્યવહારમાં અહિંસાનું મૂલ્ય
તકો પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. અહીં વસતા તમામ પૂરેપૂરું તેમણે સ્વીકાર્યું ન હતું, પણ ગોવાના આક્રમણ વખતે તેમણે
કુટુંબોને મકાન, કપડાં, ખોરાક બધું પૂરું પાડવામાં આવશે. કોઈને કહેલું કે, “હિંસા મને કહે છે.” અને સાચેસાચ હિંસાનાં પરિણામે તેમને અકળાવતાં હતાં. પોલીસ, મીલીટરીને ઉપયોગ તેમના કાળમાં
પગાર તરીકે રોકડ રકમ આપવાનું વિચાર્યું નથી. બધી જ જાતની નથી થયો તેમ નહિ, પણ પોલિસ, મીલીટરી તેમના વિશિષ્ટ રસનો સાંસ્કારિક પ્રવૃત્તિઓ પણ ચાલશે. ફિલ્મ ટુડિયો, ટી. વી. વિષય ન હતો. “હિસાથી પ્રાપ્ત કરેલ વસ્તુનું રક્ષણ કરવામાં હિંસા ઈત્યાદિ. સિવાય આરો નથી, તેથી હિંસા સા ઈલાજ નથી.” એ વાકય તેમની વિદેશનીતિનું ગુસૂત્ર હતું. તેમના કાળમાં હિંદુસ્થાનની અહીં કોઈ પણ વ્યકિત પર કોઈ પણ જાતનું દબાણ કરવામાં ફોજો શાંતિદૂત તરીકે કેટલા કેટલા દેશમાં કામ કરતી હતી? કોરિયા, આવશે નહીં. દરેક વ્યકિત પોતાને જે કોઈ પણ પ્રકારનું કામ કરવું સુએઝ, વિયેટનામ–આ ત્રણ તે મને સ્મરણે ચઢે છે.
હશે તે કામ કરવાને સ્વતંત્ર હશે. ડૉકટરની ડિગ્રીવાળા વિદ્યાર્થી પણ (૧૭) ઈકવર વિશેની તેમની માન્યતા બુદ્ધ ભગવાનની માફક
અંતરથી જો દર્દીની ચિકિત્સાના કાર્યમાં રસ ધરાવતા ન હોય ન સ્વીકારની કે ન અસ્વીકારની હતી. એક વખત એમણે રાધા
તે એને એની પોતાની પસંદગીનું બીજું કોઈ પણ કામ કરવાની કૃષ્ણનને દાખલો આપી પોતાના વિચારો વ્યકત કર્યા હતા. ડી. રાધાકૃષ્ણન રશિયામાં નિરીશ્વરવાદી, સામ્યવાદી ફીલસુફને પૂછે છૂટ રહેશે. છે, “સત્યમાં તમે માને છે? સદ્દભાવમાં માને છે ? સૌંદર્યમાં માને છે? જો આ ત્રણેમાં માનતા હો તે એથી વિશેષ ઈશ્વરમાં "
આ એક નવા જ પ્રયોગ છે અને એની સિદ્ધિ દરમ્યાન ઘણા માનવાને માટે જરૂર નથી.” પંડિતજી ભજન, ગીતા, ઈત્યાદિ વાચન પ્રકારની મુશ્કેલીઓ આવવાનો સંભવ છે. પણ જેમ જેમ પ્રશ્ન વિગેરેમાં એટલા નહિ માનતા હોય જેટલા બાપુ માનતા હતા. પણ ઊભા થતા જશે તેમ તેમ તેને નિકાલ થતો રહેશે એવો ખ્યાલ છે. ફૂસ્ટની કડીઓ તેમના ટેબલ. સામે હંમેશા રહેતી. “જાવું ઘણે ઘણે
દુનિયાના તમામ દેશોમાંથી આ પ્રોજેકટને સારો સહકાર અને દૂર, વિરામમય નિદ્રાને હજ સમય છે.” “આરામ હરામ હૈ” એ એના સંપૂર્ણ અર્થમાં તેમનો જીવનમંત્ર હતો. હવારે છ વાગ્યાથી અસાધારણ ઉત્સાહ સાંપડયો છે. શ્રી માતાજી કહે છે તેમ, “ આ આ પુરુષ કામે ચઢ. રાત્રે ટપાલ પૂરી કરી થાકેલો બિછાનામાં જના સાર્વજનિક છે. કઈ જાતના ભેદ વિના જીવન જીવવાની પોતાના દેહને પાથરતો ત્યારે પણ તેના માથા ઉપર બત્તી અને એક તદ્દન નવી અને અનેખી રીતની આ શુભ શરૂઆત છે.” હાથમાં પુસ્તક રહેતું.
(૧૮) આપણે જોયું કે લગભગ ત્રીસ વર્ષની મૈત્રી, પિતા- બાળકોના શિક્ષણ માટે એક તદ્દન જુદા જ પ્રકારની ક્રાંતિકારી પુત્ર તરીકેના સંબંધે, તેમના અનુયાયી તરીકેના સંબંધો, વિશ્વશાંતિ, શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે. કૌટુંબિક જીવનની સુરક્ષા લોકશાસન, દરિદ્રનારાયણની ઉપાસના કેટલું કેટલું મૂલ્યની દષ્ટિએ
પણ રહેશે. દરેક પ્રકારની પ્રવૃત્તિઓ એવીલમાં ચાલુ રહેશે. આ બંને વિભૂતિઓ વચ્ચે સામ્ય હતું. પંડિતજીએ જ એક જગ્યાએ કહ્યું છે કે, “કેવળ મારું હૃદય બાપુ સાથે હોત ને બુદ્ધિ ન હોત
પણ એની પાછળ વિશ્વ–એક કુટુંબની ભાવના હશે. જેમ તે આટલાં વર્ષો સુધી હું કામ કરી શકત?” બન્નેની વચમાં મતભેદો આપણે અત્યારે પિતાના નાના કુટુંબમાં રહીએ છીએ, એ જ હિતા, પણ બન્નેનાં હૃદય એક હતાં. ઉપરનાં મેજાએ આ બે વ્યકિત- પ્રમાણે એક મોટું કુટુંબ જેમ રહેતું હોય તેમ ઓરવીલમાં લોકો એને કદી ભિન્ન બનાવી શકયા નથી. શ્રદ્ધાને આ મહિમા છે. એ ભાઈચારાથી રહેશે. આજના યુગની એ જ મોટી જરૂરિયાત છે. અર્થમાં ગાંધીજીના અનેક ભકતોની સાથોસાથ જવાહરને પણ ગાંધીભકત નેહરૂ ગણી શકાય. ઉછરંગરાય ન. ઢેબર
- સુબોધભાઈ એમ. શાહ
Page #169
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૧૯
પ્રબુદ્ધ જીવન
૭૫
માનવ ઈતિહાસનું અપૂર્વ પ્રકરણ આલેખતા અમેરિકી અવકાશવીરે
અમેરિકાના ત્રણ અવકાશ વીરો ચન્દ્ર- યાત્રા કરી આવ્યા. ઍપેલે–૧૧ ચન્દ્રના પરિસરમાં પહોંચ્યા પછી કમાન્ડ એ ચન્દ્રયાત્રા શક્ય કેમ બની અને એ યાત્રા તો કરી પરંતુ હવે મેડયુલના સંચાલક માઈક કોલીન્સ, મોડયુલના રૅકેટના એંજીને પછી શું એ પ્રશ્ન ઘણાએ બુદ્ધિમાનેના મનમાં ઘોળાતા હશે. ૨૪૬ સેકન્ડ સુધી સળગાવ્યાં હતાં અને પરિણામે ઍપલ-૧૧ એ પ્રશ્નનું આછું વિશ્લેષણ જ આ ટૂંકા લેખમાં શકય બનશે. - ચન્દ્રની આજુબાજુ લગભગ ૭૦ માઈલ ઊંચું પરિભ્રમણ કરવા ઍરસ્ટોમી એટલે ખગોળ અને ઍસ્ટ્રોનોટિકસ ઍટલે ખ—ગતિ લાગ્યું હતું. અત્રે એ યાદ રાખવાની જરૂર છે કે ઍપલ-૧૧ એ એ બને શાસ્ત્રો આજકાલ એટલાં વિકાસ પામેલાં છે કે એ શાસ્ત્રોનાં કુલ ચાર ભાગોનું બનેલું છે. એક કમાન્ડ મેડયુલ બીજો સર્વિસ મેડયુલ, વિવિધ અંગો વિશે પણ જુદાં જુદાં પુસ્તકો લખાયેલાં છે. આપણે - ત્રીજો લપુનર મેડયુલ અપર સ્ટેજ અને ચોથે લ્યુનર મેડયુલ લેઅર તે માત્ર એમાં ચંચુપાત જ કરી શકીએ એમ છીએ.
સ્ટેજ, આમાંથી છેલ્લાં ત્રણને કયાં તે ચન્દ્ર પર કે ચન્દ્રના પરિઆ લેખ ઍપલે – ૧૧ ના ચંદ્ર પ્રવાસના સંદર્ભમાં જ સરમાં કે અવકાશમાં છોડીને કમાંડ મેડયુલ એકલું જ પૃથ્વી પર લખાય છે એટલે એમાં માત્ર અમેરિકાના આ દિશામાંના પ્રયત્નને જ પાછું ફરે છે એ યાદ રાખવાની જરૂર છે. ઍપલ-૧૧ જયારે ઉલ્લેખ કરીશું. રશિયાના આ દિશામાંના પ્રયત્નોને આપણે તત્પરતા પૃથ્વી પરથી ઊડયું ત્યારે એનું વજન ૩૮૦૦ ટન હતું (બળતણ,
રોકેટ વગેરેની સાથે) અને કમાંડ મોડ્યુલ જ્યારે પૃથ્વી પર પાછું બાજુએ રાખીશું.
ફર્યું ત્યારે એનું વજન ૬ ટન હતું એને જે આપણે ખ્યાલ કરીએ અમેરિકાના ચન્દ્ર ઉપરના વિજય માટેના કાર્યક્રમના બે
તે અવકાશ – ઉડ્ડયનમાં કેટકેટલી સામગ્રી વામી દેવી પડે છે એને તબક્કા પાડી શકાય. એક તબક્કો, આપોઆપ વિવિધ વિગતો
ખ્યાલ આવશે. આ અંગે થોડા વધારે વિસ્તારથી, વાતો થોડીવાર નેધતાં યંત્રવાળાં સ્વયંસંચાલિત યાને ચન્દ્ર ઉપર અથવા તે પછી કરીશું. ચન્દ્રના પરિસરમાં મોકલવાને તબક્કો અને બીજો તબક્કો અવકાશ
એપલ-૧૧ ના ચાર જોડાયેલા ભાગે ચન્દ્રની આજુબાજુ પ્રવાસની અડચણોના પ્રત્યક્ષ પરિચય માટે, પહેલાં માનવરહિત ફરવા માંડયા પછી એનાં બધાં યંત્રોની ચકાસણી કરવામાં આવી અને પછી સમાનવ યાને અવકાશમાં ઊડતાં કરવાને. પહેલા
હતી, આ યંત્રોમાં, કમાન્ડ મેડયુલ તથા હ્યુનર મેડયુલમાં હવાનું તબક્કાની અંતર્ગત અમેરિકાએ પાયોનિયર, રેંજર, સ યર અને
દબાણ, ઉષ્ણતામાન, રેડાર યંત્ર, રેડિયો સંપર્ક માટેનાં યંત્રો, ટેલિબિટર નામાભિધાનવાળાં, સ્વયં સંચાલિત યાને છોડેલાં છે (આવાં
વિઝન કેમેરા વગેરે બધું બરાબર છે કે નહિ તે તપાસી લેવામાં યાનોની સંખ્યા ૨૧ની છે) જ્યારે બીજા તબક્કામાં મરક્યુરી, જેમિની
આવ્યું હતું અને પછી હ્યુસ્ટન ખાતેનાં નિયામક મથકે એની ખબર અને અપલો એ નામાભિધાન હેઠળ છોડાયેલાં યાનેને સમાવેશ
Budi oy ky220 “ We are go to PDI (Powered descent થાય છે. આમાં મરકયુરીમાં એક માણસને બેસાડીને અવકાશમાં
initiation) એવી જાહેરાત કરી હતી. તરત જ લ્યુનર મેડયુલ એટલે છોડવામાં આવતે, જેમીનીમાં બે અને અપીલમાં ત્રણ માણસને
કે ચન્દ્રયાનો (ઉપરના અને નીચેના બન્ને ભાગને) કમાન્ડ અને બેસાડીને અવકાશમાં છોડવામાં આવતા. અલબત્ત, બધા જ પ્રયોગો
સર્વિસ મેડયુલથી છૂટું પાડવામાં આવ્યું હતું અને, એ ચન્દ્રયાનમાં વખતે માનવીઓનો ઉપયોગ નહોતો થતો. દા. ત. ઍપલ કાર્ય
બેઠેલા બે અવકાશયાત્રીઓ બ્રુિન અને આર્મસ્ટ્રીગે ચન્દ્ર
પરના ઉતરાણ માટેની યાત્રાને આરંભ કર્યો હતો - એવી યાત્રા કે ક્રમમાં ૭ માં પ્રયોગથી જ માનવીએ યાનમાં મોકલવાનું શરૂ થયું
જેવી કોઈ માનવીએ આજસુધી કરી નથી. માનવજાતના ઈતિહતું. અપાશે - ૮ ની વિગતોની ચર્ચા તો મેં “પ્રબુદ્ધ જીવન”માં હાસમાં એક નવું પ્રકરણ લખવાને આરંભ તેમણે કર્યો હતો. એમને બેડા માસ ઉપર કરેલી જ છે અને ઍપેલ - ૯, ઍપલો -- ૧૦ સાથીદાર કોલીન્સ, કમાંડ મેડયુલ લઈને ચન્દ્રથી ૭૦ માઈલ કે ઍપલે-૧૧ ની, ઉડ્ડયનવિષયક કે વૈજ્ઞાનિક વિગતે ઍપલે-૮ની દૂર ચન્દ્રની આજુબાજુ ફરતો રહ્યો હતો. આ વિગતેથી તત્ત્વત: ભિન્ન નથી એટલે એનું પિષ્ટપેષણ અહીં નહીં
ઉતરાણ વખતે કઈ મિનિટે શું કરવું એની ચૂક્કસ પેજના કરે. ઍપાલ – ૮ ના ચન્દ્રયાત્રીઓએ, ચન્દ્રની આજુબાજુ
અવકાશવીરોને પૂરી પાડવામાં આવી હતી. વળી ઉતરાણ વખતે ૧૦ વેળા પરિભ્રમણ કર્યું હતું તે ઍપલો-૯ ના અવકાશયાત્રી
કઈ ઘડીએ ચન્દ્રયાન ક્યાં હતું તેનું ચેક્કસ પગેરૂં પણ હ્યુસ્ટન એએ તે પૃથ્વીની આજુબાજુ જ પરિભ્રમણ કર્યું હતું અને ચન્દ્ર
ખાતેનું નિયામક મથક રાખતું હતું. આખરે, રોકેટ વડે ચન્દ્રયાનની ઉપર ઉતારવાના ચાનની ચકાસણી કરી હતી તથા ઍપાલ - ૧૦ ના
પતનની ઝડપ ઘટાડીને સેકન્ડના પાંચ ફીટની કરવામાં આવી હતી અવકાશયાત્રીઓ તે ચન્દ્ર સુધી પહોંચીને ચન્દ્રની આજુબાજુ
અને ચન્દ્રયાન ધીરે રહીને ચન્દ્ર પર ઊતર્યું હતું. ચન્દ્ર ઉપર ઝીણી ૩૦ વાર ફર્યા હતા. આ બધા પૂર્વપ્રયોગે પછી ઍપલ-૧૧ ના
માટીને એકાદ ઈંચ જેટલો થર હતો તેમાં એના પગ ખેંચી ગયા પ્રાગ વખતે ચન્દ્ર ઉપર માનવી ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો
હતા પરંતુ ઊંટના પગના જે એને આકાર રાખવામાં આવેલ હતો. એટલે, ચન્દ્રની આજુબાજુ ફરતાં ઍપાલ - ૮ ની કથાની
હોવાથી કશું નુકસાન થયું નહોતું. (અત્રે એ યાદ રાખવાની જરૂર સાથે ઍપલ-૧૧ ની કથાને જોડીને, ચન્દ્ર ઉપરના ઉતરાણના તબ
છે કે ચન્દ્રયાન ચાર પગવાળું કોઈ રાક્ષસી પ્રાણીના આકારનું
થાન છે. એની પહોળાઈ ૧૬ ફીટ અને ઊંચાઈ ૨૧ ફીટ એટલે ક્કાથી આપણી વાત આગળ ચલાવીશું.
કે એકમાળ વાળાં મકાનની ઊંચાઈ જેટલી છે.) ઍપલે કાર્યક્રમમાં ચન્દ્ર ઉતરાણ માટે નીચેની વ્યવસ્થા
ચન્દ્ર પર ઊતર્યા પછી યાનને કાંઈ નુકસાન થયેલું જણાયું વિચારાઈ છે.
હોત તે બાકીને કાર્યક્રમ પડતો મૂકીને અવકાશયાત્રીઓએ પાછા રૅકેટદ્વારા અવકાશ યાનને પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કક્ષામાં ઊડી જવું અને કમાન્ડ મોડયુલ લઈને ચન્દ્રની આજુબાજુ ઘુમતા મૂકવામાં આવે. ત્યાંથી ચક્કસ સમયે અવકાશયાનને ત્રીજા તબક્કા
કોલીન્સની સાથે જોડાઈ જવું એવી સૂચના આપવામાં આવી હતી દ્વારા ૨૪૮૦૦ માઈલની ગતિ આપવામાં આવે અને અવકાશ
પણ ઍપાલો – ૧૧ના ચન્દ્રયાનને કશું નુકસાન નડયું નહોતું યાન ચંદ્ર તરફ જાય. ચન્દ્ર નજીક અવકાશ અને ચંદ્રયાન છૂટાં
અને તેથી છિન અને આર્મસ્ટ્રગે ચારેક કલાક ખાવાપીવામાં પડે, અવકાશયાન ચન્દ્રની આજુબાજુ ફર્યા કરે અને ચન્દ્ર
અને આરામમાં ગાળ્યા પછી, આર્મરેંગે સૌથી પહેલ, ચન્દ્રચાને ચન્દ્ર પર જાય. ત્યાં એ પોતાનું કામ પતાવી પાછું અવકાશ
યાન સાથે જોડવામાં આવેલી સીડી વડે ચન્દ્રની ધરતી પર ઊતર્યો થાન સાથે જોડાઈ જાય અને અવકાશયાત્રીઓ નહિ જોઈ સામાન
હતો ! થોડી મિનિટ પછી ઍલ્ફિન પણ ઊતર્યો હતો ..... અને અવકાશમાં વાતા પામતા પૃથ્વી પર પાછા ફરે, ચન્દ્ર પ્રવાસ માટેની
જેને કેવળ કલ્પના જ માનવામાં આવતી હતી તે આખરે સાકાર બીજી બે પદ્ધતિએ પણ છે પરંતુ એની ચર્ચા કરતાં ઘણે વિસ્તાર બની હતી. થઈ જાય એમ છે.
ચન્દ્ર ઉપર ઊતરીને, યાનની આજુબાજુના ૧૦૦ ફીટથી આટલી નોંધ પછી આપણે આપણી વાત આગળ ચલાવીશું. વધારે દૂરના પરિસરમાં ન જવાની અવકાશ યાત્રીઓને ખાસ સૂચના
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧-૮-૧૯ હતી. આનું કારણ એ હતું કે ચન્દ્ર ઉપર પૃથ્વીના કરતાં છઠ્ઠા ભાગનું પર જ્યાં સૂર્યનાં કિરણે પડે ત્યાં ઉકળતા પાણી જેટલી ગરમી હોય ગુરુત્વાકર્ષણ છે એટલે એવા ગુરુત્વાકર્ષણમાં હલન ચલન કરવાને અને જ્યાં છાંયો હોય ત્યાં શૂન્યની નીચે અનેકડિગ્રી જેટલી ઠંડી અનુભવ ન હોવાને કારણે, અને ચન્દ્રયાત્રીઓને જે વિશિષ્ટ પ્રકારને હોય એટલે એમાં ટકી રહેવા માટે ચયાત્રીઓના પાકમાં રક્ષક પોષાક પહેરાવવામાં આવ્યો હતો તેને કારણે જો કાંઈ અકસ્માત થાય, એરકન્ડિશનીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ચન્દ્રયાત્રી ગબડી પડે અને પાછા ઊઠી ન શકે તે, યાનની નજીક જ આ પપાકની કિમત ૨૦ લાખ રૂપિયા જેટલી હતી. આ પાષાક હોય તો વાંધો ઓછા આવે, એને સહકાર્યકર એની મદદે જઈ શકે. ઉપરાંત ચન્દ્રયાત્રીઓની પીઠ ઉપર ૮૬ રતલની એક થેલી પણ
ચન્દ્ર ઉપરના 100 ફિટના ઉતરાણ – પરિસરમાં આ અવ- બાંધવામાં આવી હતી, આ થેલીમાં પણ વિવિધ પ્રકારનાં યંત્ર કાશયાત્રીઓને ચક્કસ વિશિષ્ટ કામ કરવાનાં હતાં. સૌથી પહેલાં તો હતાં. (અલબત્ત, ચન્દ્ર પર ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું તેમને એક ભૂકંપ (કે ચન્દ્રકંપ) માપક યંત્ર ત્યાં ગોઠવવાનું હતું. હોવાથી એ થેલીનું ચયાત્રીઓને ઝાઝું વજન નહિ લાગ્યું હોય.) એ યંત્ર ચન્દ્રકંપ થાય ત્યારે રેડિયો દ્વારા એની ખબર પૃથ્વી પર મળે ચન્દ્ર ઉપરથી ઊડયા પછી, આર્મસ્ટંગ અને ઍલ્જિન, એવી વ્યવસ્થા હતી અને આ વ્યવસ્થા પ્રમાણે એકથી વધુ ચન્દ્ર
ચન્દ્રની આજુબાજુ કોલીન્સની રાહબરી હેઠળ ફરતાં કમાન્ડ મોડયુલ – કંપની વિગત એ યંત્રે પૃથ્વી પર મોકલી પણ આપી છે અને એણે તો મોટો વિવાદ જગાડ છે. એ ચન્દ્રકંપની વિગતો ઉપરથી ચન્દ્ર
અવકાશ યાન સાથે જોડાઈ ગયા હતા. આવાં જોડાણને માટે, કમાન્ડ જવાળામુખીઓ ધરાવે છે અને ચન્દ્રની ધરતી લાવાની બનેલી છે
મેડયુલની કક્ષા પ્રતિક્ષણે કેવી હશે, એ કક્ષામાં કમાંડ મેડયુલ કયાં તથા ચન્દ્રને પૃથ્વીના કેન્દ્રીય વિસ્તાર જેવો વિસ્તાર પણ છે એવું
હશે અને એ ઠેકાણે પહોંચવા માટે ચન્દ્રયાનના ઉપરના ભાગનાં કેટલાક વિજ્ઞાનીએ કહેવા માંડયા છે જ્યારે બીજા કેટલાક વિજ્ઞાનીઓ
રોકેટે કયારે ફડવાં અને કેટલા સમય માટે ફોડવાં એ બધું કોમ્યુચન્દ્ર પરની માટીની આજ પહેલાં મળેલી (સ્વયંસંચાલિત મંત્રો
ટરો દ્વારા નક્કી કરવામાં આવેલું હતું. ચન્દ્રયાનને ઉપર ચઢાવવા વડે મળેલી) વિગતેના વિશ્લેષણ ઉપરથી એવા મંતવ્ય પર આવ્યા
માટેનાં રોકેટ સાત મિનિટને બદલે થોડા ઓછા સમય માટે ફ ટે છે કે એ માટીને ઉદ્ભવ લાવા રસમાંથી હોઈ શકે નહિ. આ વિવાદ
તે ચન્દ્રયાન, અવકાશયાન સાથેનાં મિલન સ્થાને જઈ શકે નહિ લગભગ ચેકસ થેડાં માસમાં મટી જશે કારણકે ચાંદ્ર ઉપરથી લગભગ
અને ચન્દ્રની આજબાજ જ ફર્યા કરે. ગણતરીની ચેકસાઈ કેટલી ૨૭ કિલો જેટલી માટી અને ખડકો ચન્દ્રયાત્રીઓ લઈ આવ્યા છે.
અગત્યની છે તે આ ઉપરથી જણાય છે. આવી ચોકસાઈ કોપ્યુ(આ તેમને માટેનું બીજું વિશિષ્ટ અને સૌથી અગત્યનું કામ હતું )
ટરોને કારણે જ શકય છે. અને આ માટીનાં વિશ્લેષણ ઉપરથી શક્યત : ચન્દ્ર અને પૃથ્વીના ચન્દ્રયાનનો નીચેનો ભાગ ચન્દ્ર ઉપર જ છોડી આવવાનું ઉદ્દભવને પણ ભેદ ખુલ્લો થશે. પૃથ્વીના જીવનના પહેલાં એક એક કારણ તે એ કે ચન્દ્ર યાનને ભાર ઓછા કર. બીજું કારણ અબજ વર્ષને ઈતિહાસ આપણને મળતા નથી કારણકે, હવા એ કે ચન્દ્ર યાનને ઉડવા માટે લેપન મંચ જોઈએ. આ લેપન પાણીના મારાથી પૃથ્વીનું પડ અનેકવાર ધોવાયું છે પરંતુ ચન્દ્ર ઉપર મંચનું કામ આ નીચેના ભાગ કરે એવી જ ગોઠવણ કરવામાં એવું બન્યું નથી. ત્યાં હવા પાણી નથી (જો કે અવકાશયાત્રીઓને આવી હતી. નીચેના ભાગની સાથે જ આખેઆખું ચન્દ્રયાન માટી “ભીની” લાગી હતી અને એ ભીનાશ પાણીને કારણે નહિ ઉડાડવા માટે વધારે બળતણ જોઈએ એ વાત તો ખરી જ પરંતુ એવું પરંતુ ગ્લીસેલ નામનાં દ્રવ્યને કારણે હોવી જોઈએ એવો મત બળતણ લઈ જવાની વ્યવસ્થા થાય તે પણ ચયાનના ઉશ્યનને એક ભારતીય વિજ્ઞાનીએ વ્યકત પણ કર્યો છે) એટલે ચન્દ્રનું પડ કારણે ચન્દ્ર ઉપરથી જે ધૂળ ઊડે તે અવરોધાત્મક બને (આવો એની આદિદશામાં ટકી રહ્યું છે અને તેથી, એ પૃથ્વી, અને અવરોધ એક સ્વયંસંચાલિત યાનને નડયો હતો) અને એવું થતું સૂર્યમાળાના ઉદ્દભવ અંગે ઘણા પ્રકાશ પાડી શકે એમ છે. આ અટકાવવા માટે જ ચન્દ્રયાનને નીચેને ભાગ ચન્દ્ર ઉપર મૂકી દ્રષ્ટિએ આ ૨૭ કિલે ચન્દ્ર- ખડકનું મૂલ્ય ક૯૫નામાં ન આવે આવવાની વ્યવસ્થા વિચારવામાં આવી હતી. તેટલું છે. મુંબઈના ભાભા અણુવિજ્ઞાન સંશોધન કેન્દ્રને પણ આ
- ચન્દ્રયાન અને અવકાશ યાનનાં જોડાણમાં થોડું વિદન નડયું માટીના નમૂને પ્રયોગ માટે મળવાનું છે એમ કહેવાય છે. '
હતું અને જોડાણ પછી બન્ને યાન ધ્રુજવા મંડયાં હતાં. જોકે આ ઉપરાંત ચન્દ્ર ઉપર એક લેક્સ રિફલેકટર પણ અવકાશ- કોલિસે બાજી સમાલી લીધી હતી. આવું કેમ બન્યું તેની હવે યાત્રીઓ મૂકી આવ્યા છે. આ લેર એટલે જેને પાલરાઈઝડ તપાસ થશે. લાઈટ કહેવાય છે તેવા પ્રકાશનું કીરણ ફેકનું યંત્ર એમ સાદી રીતે
જોડાણ થયા પછી, ચન્દ્રયાનમાંના યાત્રીઓ, એક બુગદા કહી શકીએ. પ્રકાશના જે સાત રંગે છે તે બધાય રંગેનાં કિરણોની
દ્વારા અવકાશયાનમાં પહોંચી ગયા હતા અને પછી ચન્દ્રયાનને લંબાઈ જદી જુદી હોય છે. સેક્સ એક જ લંબાઈવાળાં કિરણો ફેંકે
ઉપરનો ભાગ પણ અવકાશમાં છોડી દેવામાં આવ્યો હો. એ હવે છે. આવાં કિરણે ખૂબ જ ચેકસાઈપૂર્વક ફેંકી શકાય છે અને
સૂર્યની આજુબાજુ હજારો વર્ષ સુધી ફર્યા કરશે. આ રીતે પાછાં એનું પ્રતિબિંબ ઝીલી શકાય છે. ચન્દ્ર ઉપર મૂકવામાં આવેલા લેઝર
રતાં ફરતાં ચન્દ્રના પરિસરમાં જે વસ્તુઓ અવકાશયાત્રીઓ રિફલેટર પર લે કિરણ ફેંકીને ચન્દ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર
છોડી આવ્યા છે તેની કિંમત રૂ. પાંચ કરોડ જેટલી થાય છે. અત્યંત ચોકસાઈપૂર્વક (એટલે એ અંતરમાં થોડા ઇંચને ફેર પડે
ચન્દ્રયાનો ઉપરનો ભાગ અવકાશમાં છોડી દીધા પછી તો પણ જણાય એ રીતે) માપી શકાશે. એ ઉપરથી ચન્દ્ર પૃથ્વીથી
એપલે - ૧૧ ઈતિહાસ એપોલો - ૮ જેવો જ છે એટલે એનું દર જતું હોય તો તે પણ શોધી શકાશે. (અત્યારે વિજ્ઞાનીઓ
પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. માને છે કે ચન્દ્ર પૃથ્વીથી દર વરસે એક ઈંચ જેટલો દૂર ખસે છે.). આ ઉપરાંત ચન્દ્ર પર સૂર્યના કિરણોત્સર્ગનું માપ કાઢવા માટેનું
એપેલે-૧૧ ની સાથેસાથ રશિયાએ પણ લ્યુના-૧૫ યંત્ર પણ આ અવકાશયાત્રીઓએ ગોઠવ્યું છે. આ
નામનું માનવવિહેણું સ્વયંસંચાલિત ચન્દ્રયાન છેડયું હતું. આ ઉપરાંત ચદ્રવીરો, અમેરિકી ધ્વજ, વિદેશથી આવેલા આ ચન્દ્રયાનો હેતુ ચન્દ્ર ઉપર અમેરિકી અવકાશયાત્રીઓ શું
કરે છે તેની જાસુસી કરવાનું હોય કે પછી બીજો કોઈ હોય પણ સંદેશાઓની સૂમિ ન, અવકાશવીરાને મળેલા ચન્દ્રકે, હિન્દુ દેવ
એ ચન્દ્રયાને થોડો સમય તે ભેદની હવા જન્માવી હતી. આખરે દેવીઓ પંચાયતન દેવની સેનાની મૂર્તિઓ વગેરે અવૈજ્ઞાનિક
એ ચન્દ્રયાન ચન્દ્રની સપાટી પર તૂટી પડયું હતું. વસ્તુઓ પણ ચન્દ્ર પર મૂકતા આવ્યા છે. અવકાશ વીરોએ આ કાધું કામ પતાવીને ચોક્કસ સમયે અને
- ચન્દ્ર ઉપરના વિજયની આજ સુધીની કથા આવી છે. અમે
રિકાએ તે એપાલ - ૨૦ સુધીને કાર્યક્રમ ઘડી કાઢયો છે અને દર ચોક્કસ સ્થળે ચન્દ્ર આવ્યો એટલે ચન્દ્ર યાનના ઉશ્યન રેકેટ
ચાર મહિને ચન્દ્ર પર માણસે મેકલવાના છે. એપોલો - ૧૩ ના ફોડયાં હતાં અને ચન્દ્રયાનને ઉપરનો ભાગ નીચેને પગવાળે
માણસે તે એક મીની જીપ - બચુકડી જીપ લઈને ચન્દ્ર પર જવાના ભાગ ચન્દ્ર ઉપર જ છોડીને ઊયે હતે. આ નીચેના ભાગની સાથે
છે અને ચન્દ્ર પર ફરવાના છે (આ આપવામાં
જીપ પણ” અલબત્ત, રેકેટથી સાથ અવકાશયાત્રીઓને, હવા વગેરે માટે જે થેલી આવી હતી તે થેલીઆ, ટેલિવિઝન કેમેરા વગેરે પણ છોડી દેવું પડ્યું.
જ ચાલતી હશે કારણ કે ચન્દ્ર પર હવા નથી) કાળા માથાને માનવી
શું નહિ કરે એવો પ્રશ્ન પૂછવાને અવકાશ હવે રહેવાને નથી હતું. (અત્રે એ જણાવી દેવાની જરૂર છે કે ચન્દ્ર ઉપર હવા ન
એમ જ લાગે છે, કારણકે કાળાં માથાંને માનવી આજે અશકય હોવાથી પ્રાણવાયુ પૂરો પાડવા માટે, એકબીજા સાથે વાત કરવા
અને અનુષ્ય બાબતોને પણ શકય અને મૂર્તિમંત કરી રહ્યો છે. માટે, શરીરને સમશીતોષ્ણ રાખવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા વાળે પોષાક અવકાશયાત્રીઓને પહેરાવો પડતો હતે. ચન્દ્ર
મનુભાઈ મહેતા.
=
Page #171
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૬૯
પ્રબુદ્ધ જીભન
એગલાર પછી–
કોંગ્રેસ મહાસમિતિના બે ગલાર અધિવેશનમાં જે કટોકી સર્જાઈ તે ત્યાર પછીના સપ્તાહમાં ઘેરી બની અને હજી વિશેષ ઘેરી બનશે તેવાં ચિહ્નો છે. કોંગ્રેસના ભાવિ સાથે કેટલેક દરજજે દેશનું ભાવિ સંકળાયેલું છે તેથી કૉંગ્રેસને આ આંતરવિગ્રહ દેશને માટે ભારે ચિન્તાનું કારણ છે. કૉંગ્રેસના આગેવાનામાં Naked Struggle for Power ઉઘાડી રીતે ચાલી રહ્યો છે. તેને કારણે કોંગ્રેસનું જે જૂથ સત્તા પર રહે અને જે પગલાં લે, તેની ઊંડી અસર સમરત દેશ અને પ્રત્યેક નાગરિકના જીવન ઉપર પડવાની. પરિણામે સત્તા મેળવવા અથવા જાળવી રાખવા મથતી વ્યકિતઓના જીવન પૂરતા જ આ પ્રશ્ન નથી. ઈન્દિરા ગાંધી વડા પ્રધાન રહે કે બીજી કોઈ વ્યકિત, તે આપણા સૌને માટે વિચારણીય છે.
રાજકીય પુરુષો, જે વર્તન કરે છે તે પ્રજાહીત માટે કરે છે તેમ પોતે માને છે અને બીજાને તેમ મનાવવા પ્રયત્ન કરે છે. આ સાવ ખોટું નથી. પણ તે સાથે પોતાના સ્વાર્થ અને સાની આકાંક્ષા તેમના વર્તનનાં પ્રેરક બળ હોય છે તે પણ હકીકત છે. Public Cood and Private Interest એટલાં બધાં ગુંથાએલાં હોય છે કે, તેને જુદા પાડવાં અશક્ય છે. પરસ્પર આક્ષેપો થાય તેમાં સ્વાર્થનાં મૂળ શોધાય અને એથી પણ આક્ષેપ ઊંડા ઉતરે.
કૉંગ્રેસના વર્તમાન અગ્રણી નેતાઓ, લાંબા જાહેર જીવન અને દેશસેવાના દાવા કરી શકે છે. જવાહરલાલ નહેરૂ હતા ત્યાં સુધી તેમના સ્થાન માટે કોઈ પ્રતિસ્પર્ધી ન હતા. તેમના અવસાન પછી ઉચ્ચ સ્થાન માટે સત્તાના સંઘર્ષ કોંગ્રેસમાં શરૂ થયો, ત્રણ વખત વડા પ્રધાનની પસંદગી કરવાના પ્રસંગ આવ્યો. ત્રણે વખત મેારાજીભાઈએ તે સ્થાન માટે સકારણ પ્રયત્નો કર્યા અને ત્રણે વખત સફળ ન થયા. પહેલા બે પ્રસંગોમાં કામરાજે મુખ્ય ભાગ ભજવ્યો અને ત્રીજા પ્રસંગે – સને ૧૯૬૭ની ચૂંટણી પછી – ઈન્દિરા ગાંધીનું સ્થાન વધારે મજબૂત થયું હતું, એટલે બીજા સાથીઓના આગ્રહથી અને શિસ્ત ખાતર તેમણૅ નાયબ વડાપ્રધાનપદ સ્વીકાર્યું. પણ આગેવાનામાં અંતર વધતું રહ્યું. કેટલીક જૂથબંધી થઈ — Syndicate and Indicate –પણ ખરી રીતે દરેક પેાતાના માર્ગે પોતાની રમત રમી રહ્યા હતા. ખાસ કરી વયેવૃદ્ધ, પીઢ આગેવાન એમ માનતા હતા કે ઈન્દિરા ગાંધી તેમની આજ્ઞામાં રહેશે અથવા છેવટ અનુકૂળ રહેશે. પણ ઈન્દિરા ગાંધીએ નવું જ પોત પ્રકાશ્યું, જેણે આ આગેવાનોને આશ્ચર્ય પમાડયું અને અપમાનજનક લાગ્યું. ૧૯૬૭ની ચૂંટણી પછી કેંગ્રેસ આગેવાનાનું તેજ ઘટયું તેમ ઈન્દિરા ગાંધીની હિંમત વધી. વયોવૃદ્ધ આગેવાના અનુભવી અને પીઢ ખરા પણ યુવાન પેઢી સાથે અને આમ જનતા સાથે તેમનો સંપર્ક ઘણા આછા રહ્યો. સ્વેચ્છાએ નિવૃત્ત થવું અથવા પેાતાના સ્થાનનું સાચું ભાન હોવું તે હજી આપણાં જાહેર જીવનનું અંગ નથી.
પાર્લામેન્ટ કૉંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ સંસ્થા બે વચ્ચે સુમેળ રહેવા જોઈએ અને દરેકે પોતાની કાર્યમર્યાદા જાણવી જોઈએ. પાર્લામેન્ટ કૉંગ્રેસ પક્ષના નેતા ઈન્દિરા ગાંધી, પણ કોંગ્રેસ સંસ્થામાં તેમનું પીઠબળ ઓછું એટલે સંઘર્ષ વધતો રહ્યો. તેના ભડકો બેંગલેારમાં થયો અને અણધારી રીતે થયો. પછી તે બનાવાની શૃંખલાએ આ નાટકના સૂત્રધારોને પોતાના કેદી બનાવ્યા અને
ધડાકા થતા રહ્યા.
છંછેડાયેલા ઈન્દિરા ગાંધીએ એક નવું સ્વરૂપ બતાવ્યું. બેંગલેાર પછીના ૧૫ દિવસના બનાવાના કડીબદ્ધ ઈતિહાસ અત્યારે મળે તેમ નથી. આ શેતરંજમાં કોણે કયા દાવ ખેલ્યા તે અત્યારે અંધારામાં રહેશે. વર્તમાનપત્રો અને કહેવાતા જાણકારો અસંખ્ય વાતો
ete
અને અફવાઓ રજુ કરે છે. બનાવા એટલા વેગથી બન્યા છે કે બધા સ્તબ્ધ થઈ ગયા છે. અત્યારે એમ લાગે કે ઈન્દિરા ગાંધીના વિજ્ય થયો છે, પણ આ માત્ર યુદ્ધવિરામ છે. આ બધાનો અત્યારે તો ભાગ બન્યા મોરારજીભાઈ. તેનું કારણ છે, ઈન્દિરા ગાંધીની પ્રતિસ્પર્ધા કરે એવી મુખ્ય વ્યકિતને જ પહેલું નિશાન બનાવવી જોઈએ. મેારારજીભાઈ પાસેથી નાણાંખાતું જે રીતે લઈ લીધું તેમાં ભારોભાર અવિવેક છે તે વિષે કોઈ શંકા નથી. ઈન્દિરા ગાંધીએ કહ્યું કે મારારજીભાઈને પૂછવાનો કોઈ અર્થ ન હતો; કારણ કે તેઓ કદિ રાષ્ટ્રીયકરણની વાત સ્વીકારત નહિ. મેરારજીભાઈએ કહ્યું કે મને પૂછ્યું હાત તે સ્વેચ્છાએ સ્વીકારત. પત્રવ્યવહારમાં તેમ જ જાહેર નિવેદનમાં ઈન્દિરા ગાંધીએ વિવેક જાળવ્યો છે. પણ મારારજીભાઈના કહેવા મુજબ ઈન્દિરા ગાંધીએ શ્રી ચન્દ્રભાણ ગુપ્તાને કહ્યું કે, મેરારજીભાઈ ઈન્દિરા ગાંધીને હઠાવવાનું કાવત્રું કરી રહ્યાં છે. ઈન્દિરા ગાંધીએ આ હકીકતના ઈન્કાર કર્યો છે.
એક વાત સ્પષ્ટ છે. બે’ગલેારમાં બન્ને પક્ષે ଝି રમત થઈ, તેનું આવું જ કાંઈક પરિણામ આવે. ઈન્દિરા ગાંધીની આર્થિક નીતિને લગતી નોંધ પહેલે દિવસે વર્કીંગ કમિટીમાં ખળભળાટ મચાવ્યો. બીજે દિવસે અચાનક પલ્ટો આવ્યો અને બધાએ તે સ્વીકારી એટલું જ નહિ પણ મેરારજીભાઈએ પોતે જ તે પ્રસ્તાવ રજુ કર્યો. તે પ્રસ્તાવ ઉપરના તેમનાં બે ભાષણા એમ બતાવે છે કે આ બાબતમાં તાત્કાલિક કાંઈ કરવાપણું નથી અને કાંઈ નવું નથી. ચવ્હાણે બીજું જ કહ્યું. દરેકને Reservations હતાં – ઈરાદાપૂર્વકના કદાચ નહિ, દરેકની સમજણ જુદી હતી. રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીમાં ઈન્દિરા ગાંધીને સખ્ત હાર મળી. બાજી ચવ્હાણના હાથમાં હતી, ચવ્હાણ બન્ને બાજુ પગ રાખે છે. ઈન્દિરા ગાંધી ઘા ખાઈ ગયા. બેંકનું તાત્કાલિક રાષ્ટ્રીયકરણ કરવાનું તેમનાં મનમાં પણ ન હતું, પણ સીન્ડીકેટ ફસાઈ ગઈ. આ નીતિ સર્વાનુમતે સ્વીકારાઈ હતી. ઈન્દિરા ગાંધીએ તેમને બરાબર પકડયા. સાપે છછુંદર ગળ્યા જેવું થયું. ઈન્દિરા ગાંધીએ ઘણી કુનેહપૂર્વક સાગઠાં ચલાવ્યાં. મોરારજીભાઈનું અપમાન કર્યું. તેના બદલામાં તેમના ‘સાથીઓ’ આકરૂં પગલું ભરશે એમ માનવામાં આવતું હતું. ચવ્હાણ રાજીનામું આપશે એમ કહેવાયું. ચવ્હાણે ફેરવી તોળ્યું. વર્કીંગ કમિટીએ નમનું મૂકયું. મારારજીભાઈ એકલા પડી ગયા.
બેંકાના રાષ્ટ્રીયકરણને દેખીતી રીતે દેશમાં ભારે આવકાર મળ્યો છે તે જોતાં, વયોવૃદ્ધ નેતાઓએ– Old guards –જુદી વ્યૂહરચના કરવી પડશે. કોંગ્રેસ પાર્લામેન્ટ પક્ષમાં ઈન્દિરા ગાંધી સામે અશ્વિાસની દરખાસ્ત હાલ શકય નથી.
રાષ્ટ્રપતિપદની બાબતમાં ઈન્દિરા ગાંધીએ નમતું મૂક્યું. સંજીવ રેડ્ડીને સ્વીકાર્યા અને તેમનું ઉમેદવારી પત્રક પણ પોતે ભર્યું. અહીં પણ કુનેહથી કામ લીધું. સંજીવ રેડ્ડી હારી જાય તે કોંગ્રેસને મોટો ફટકો પડે. કદાચ આ તબકકે ઈન્દિરા ગાંધીને આ પોષાય નહિ. સ્વતંત્ર પક્ષ, જનસંધ અને ભારતીય ક્રાંતિદળ – ત્રણ પક્ષાએ ચિંતામણ દેશમુખને ઊભા કર્યા છે. આથી સંજીવ રેડ્ડીને થોડો ધકકો પહોંચવા સંભવ છે. પણ આ પક્ષે શું ખરેખર દેશમુખને ટેકો આપવાના છે? રાજાજીએ સંજીવ રેડ્ડીને ટેકો આપવાનું કહ્યું છે. કોંગ્રેસના કટ્ટર વિરોધીએ આમ કેમ કર્યું? ઈન્દિરા ગાંધીને કફોડી સ્થતિમાં મૂકવા ? સંજીવ રેડ્ડીને ટેકો આપવામાં કોંગ્રેસ સભ્યો એકમત રહેશે? ખાનગી મતદાન છે, કાંઈક રમત રમાશે.
હવે વળી ઉપ-રાષ્ટ્રપતિ અને સ્પીકરની પણ પસંદગી કરવાની
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૧e
છે. જે નામ બેલાય છે તેમાં બહુ ખેંચતાણ થવાનો સંભવ નથી.
પાયાને સવાલ એ છે કે, કોંગ્રેસ રહેશે કે, તૂટશે? For their own survival, both groups will avoid a show-down, so far as possible ,floruil 24259122 Chieil એકેય પક્ષ નીકળશે નહિ, કોણ કોને હાંકી કાઢે છે તે જ સવાલ છે. કેંગ્રેસ સંસ્થાને કબજો જેની પાસે રહે તે જથની હજી એકંદરે સરસાઈ રહે. દેશવ્યાપી Organisation છે. સ્પર્ધા કરે એ બીજો કોઈ સબળ પક્ષ નથી. હજી જુની પ્રતિષ્ઠા છે. ઈન્દિરા ગાંધી હવે Organisation માં પિતાની સરસાઈ મેળવવા પ્રયત્ન કરશે. પણ હવે પછીના બનાવે શું પરિણામ લાવશે તે કહેવું મુશ્કેલ છે. ૧૯૭૨ માં થવાનું છે તે અત્યારે થાય. ઈન્દિરા ગાંધી કેટલા વેગથી આગળ જવા માગે છે અને પોતાનું કેટલું બળ માને છે તે ઉપર આધાર છે. બેન્કોના રાષ્ટ્રીયકરણ પછી શું? હવે ત્યાં અટકાય નહિ.
પણ આ બધામાં દેશનું શું? આપણું શું? બેંકોના રાષ્ટ્રીયકરાગથી કોઈ ચમત્કાર થવાનું નથી. કાન્સ, ઈટલી, બેરમાં અને બીજા દેશમાં બે કોનું રાષ્ટ્રયકરણ થયું છે. તેથી કોઈ ક્રાન્તિ થઈ નથી.
અત્યારે કેંગ્રેસ તૂટે તે રાજસત્તા કોના હાથમાં આવશે? કેંગ્રેસના આગેવાને, પોતાના માન - અપમાન કે સત્તાસ્થાનને વિચાર બાજુએ મૂકી દેશના હિતને સર્વોપરિ ગણી, સ્થિરતા ટકાવશે ? દેશમાં હિંસાના બળે જોર કરી રહ્યાં છે. પ્રજાની ધીરજ ખૂટી . ગરીબાઈ, અસમાનતા, ભૂખમરો બેકારી, મેઘવારી – આ ભીષણ પરિસ્થિતિ માટે તાત્કાલિક અને પ્રજાહૃદયને સ્પર્શે એવી રીતે, અસરકારક પગલાં નહિ લેવાય તે, કોઈ ટકવાના નથી અને અરાજકતા. બધાને ભરખી જશે. સ્થાપિત હિતોને નિડરતાથી પડકારવામાં નહિ આવે તે જની પ્રતિષ્ઠા ઉપર કોઈ નભી શકે તેમ નથી. સ્થાપિત હિતેને પંપાળવામાં આવશે અથવા તેને બચાવ કરવામાં આવશે અથવા સુફીયાણી દલીલથી તેને નિભાવવામાં આવશે તે પ્રજા સહન કરવાની નથી. ભૂગર્ભમાં જે બળે કામ કરી રહ્યાં છે તે સમજીયે તે આપણે ખરી રીતે જવાળામુખી ઉપર બેઠા છીએ. પછી લોકશાહી અને Rule of Law બધી વાતે રહેવાની છે. ઈન્દિરા ગાંધી દેશને સામ્યવાદ તરફ ઘસડી જાય છે કે મેસ્કોની અસર નીચે છે એ બધી વાતોથી વાસ્તવિકતા ઢંકાતી નથી. જમણેરી બળા કે પક્ષે, સ્થાપિત હિતોને રક્ષણ આપે છે. એવા પ કે વ્યકિતઓ કવાના નથી. પાટિલ અને નિજલિગપ્પા જેવાના દિવસે પૂરા થયા છે. ચિંતામણ દેશમુખ જેવી પીઢ વ્યકિતએ કહ્યું છે:
"The events of the past couple of years have led me to conclude that a valid political choice can only be between the Extreme left and Left which is almost as extreme. I cannot see more than a transient success for a government which is now predominantly Right of Centre. I think the days of such a Government are numbered.'
છેલ્લાં બે વર્ષના બનાવથી હું એ નિર્ણય પર આવ્યો છું કે સ્થિર રાજતંત્ર માટે આપણી પસંદગી ઉદ્દામ ડાબેરી અથવા તેના જેવા જ લગભગ ડાબેરી તંત્ર વચ્ચે છે. મોટે ભાગે જમણેરી હોય તેવા રાજતંત્ર માટે ક્ષણિક સફળતા સિવાય વિશેષ ભવિષ્ય હું જોતું નથી. આવા (જમણેરી) રાજતંત્રના દિવસે ભરાઈ ચૂકયા છે.”
કોઈને ગમે કે ન ગમે, આમ જનતા માટે ભાગે ડાબેરી બળને જ ટેકો આપે છે, કારણ કે તેમાં જ તેમને પોતાનું ભવિષ્ય દેખાય છે. ઈન્દિરા ગાંધી આ સમજે છે. કાળબળ સામે કોઈ ટકી ન શકે. સવાલ એટલો જ છે કે સ્વેચ્છાએ કરશું કે બળજબરીથી કરવું પડશે. જુનો સવાલ છે. Will man voluntarily choose equality.? ૨૭-૭-૬૯
ચીમનલાલ ચકુભાઈ શાહ
સસ્તી પિષક વાનગીઓ (આ પુસ્તક જાણીતા કેળવણીકાર વવૃદ્ધ શ્રી ચંદુલાલ કાશીરામ દવેએ તૈયાર કર્યું છે અને જ્યોતિસંધ, તિલક માર્ગ, અમદાવાદ - ૧. તરફથી પ્રગટ કરવામાં આવ્યું છે. તેની કિંમત રૂ. ૩ છે. તેનું ડે. એમ. એમ. ભમગરા તરફથી નીચે મુજબ અવલોકન કરવામાં આવ્યું છે.) આ વાનગીઓ સાથે આહારશાસ્ત્રનો સમન્વય કરનું આ એક અજોડ પુસ્તક છે. લેખકે નિ:શુલ્ક સેવા આપી છે અને પ્રકાશક સંસ્થાએ નફો કરવાની દાનત નથી રાખી. તેથી ૩૭૫ પાનાનું આ પુસ્તક કૃત ત્રણ રૂપિયામાં મળી શકે છે, જે માટે ઉભયને ધન્યવાદ.
લેખક મૂળે શિક્ષણ વ્યવસાયમાં નિવૃત્ત થયા પછી આહાર વિશે સંશોધનને શોખ જાગ્યાથી છેલ્લા એક દશકા ઉપરાંતથી મુંબઈ, અમદાવાદ અને વડોદરામાં આહારશાસ્ત્રીઓ, નિસર્ગોપચારકો અને વૈદ્યોને સંપર્ક સાધી માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ શોધતા નથી, બલકે વહેવારુ અનુભવ મેળવવા રાંધણકળાના વર્ગોમાં પણ જોડાય છે. ૮૦ વર્ષની ઉંમરે આવી જ્ઞાનપિપાસા જવલ્લે જ જોવા મળે.
લેખક નિસર્ગોપચાર વિચારોથી વધુ રંગાયા છે એવી છાપ વાંચકને પડે છે. જો કે એ સાથે આયુર્વેદના ખ્યાલો પણ સંકળાયેલા છે. લેખક સાચું જ કહે છે કે, “માંદગીમાં મોટે ભાગે તે અયોગ્ય અથવા વધુ પડતે ખેરાક જ કારણભૂત હોય છે, જો કે કેટલીક વખત તેની સાથે યોગ્ય શ્રમ, વિશ્રાંતિ અને માનસિક શાંતિની ખામી પણ ઘણે અંશે દોષિત હોય છે.” તેમણે ઉપવાસની ભલામણ અમુક રોગોમાં કરી છે તે યોગ્ય છે, વળી ઉગ્ર રોગને દવાઓથી દબાવી દેવાને કારણે ક્રોનિક રોગો ઉભા થાય છે એ એમનું કથન પણ સાચું જ છે. આહાર અને આરોગ્ય વિષેની સાદી અને વૈજ્ઞાનિક માહિતીથી આ પુસ્તક ભરપુર છે. ' 1 વાનગીઓમાંની ઘણી યા શ્રી દવેએ પોતાના મિત્રો પાસેથી એકઠી કરી છે અને જે તે વાનગીઓને છેડે તેમણે તે મિત્રોનાં નામ આપ્યાં છે. ઘણી વાનગીઓ વિચિત્ર લાગે: દા. ત. (૧) ફણગાવેલા ઘઉંની સૂર્યના તાપે સૂકવેલી રોટલી, (૨) મસુર અને શક્કરીઆની દાળ, (૩) વધેલી રોટલીને ચેવડો વગેરે; પણ અવનવી વાનગીઓ આ પુસ્તકનું અને અંગ છે. અલબત્ત, જાણીતી અને માનીતી વાનગીઓ પણ આ પુસ્તકમાં આપી છે, જેવી કે રસગુલ્લા, માલપૂડા, કોપરાપાક, આઈસક્રીમ વગેરે, પરંતુ ખાંડને વજર્ય ગણી હોવાથી મોટે ભાગે ગેળને ઉપયોગ સૂચવવામાં આવ્યો છે. ખાંડથી આરોગ્યને–ખાસ કરીને દાંત, હાડકાં અને જ્ઞાનતંતુને-નુકસાન થાય છે એ હકીકત આપણે જાણવા છતાં ગણકારતા નથી, અને અનેક રોગના આપણે ભેગ બનીએ છીએ.
ફણગાવેલાં કઠોળની વાનગીઓ તેમજ આથાવાળી વાનગીઓ બાબત પણ અહીં સારી માહિતી અપાઈ છે, જે આહારશાસ્ત્રના કોઈ બીજાં પુસ્તકમાં જોવા ન મળે. ‘શ્ચરામાંથી કંચન’ પ્રકરણ પણ વાંચવા જેવું છે..
આપણે શ્રી દવેને આ ઉપયોગી પુસ્તક માટે અભિનંદન આપીએ અને પુસ્તકની અનેક આવૃત્તિઓ ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓમાં થાય એવી શુભેચ્છા પાઠવીએ. મુંબઈ, તા. ૧૮-૭-૬૯
મ. ભમરા.
વિષય સૂચિ કુંડલીની યોગ
પ્રભાવતીબહેન ત્રિવેદી ૭૧ ગાંધીભકત નેહરુ
ઉછરંગરાય ઢેબર વિશ્વબંધુત્વનો નવતર સુધભાઈ એમ. શાહ પ્રયોગ : “એવીલ” માનવ ઈતિહાસનું અપૂર્વ પ્રકરણ - આલેખતા અમેરિકી અવકાશવીરો મનુભાઈ મહેતા બેંગલર પછી '
ચીમનલાલ ચકુભાઈ શાહ ૭૭ સસ્તી પિષક વાનગીએ . મ. ભમગરા
૭૮ વિજ્ઞાનવિરોધી ધાર્મિક માન્યતાઓને પડકાર
સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ ૭૯ ખાદી ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ પર દષ્ટિપાત
વ્યાપારમાંથી પ્રસન્ન દાંપત્ય
મંત્રી, જૈન સેશ્યલ ૨.૫ ૮૧ હાઈકુ-સપ્તક.
હરીશ વ્યાસ ‘પ્રબુદ્ધ જીવન પ્રત્યે સદ્ભાવ દાખવતા પત્રો
Page #173
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૬૯
પ્રબુદ્ધ જીવન
૭૯
* વિજ્ઞાનવિરોધી ધાર્મિક માન્યતાઓને પડકાર - (સ્વર્ગસ્થ ફિલસુફ વિચારક શ્રી વાડીલાલ મેતીલાલ શાહનાં આ ધર્માત્માઓ કહેતા કે એ તે બધાં મિથ્યાત્વનાં સંતાન છે, જડલખાણોના સંગ્રાહક અને ઊંડા અભ્યાસી શ્રી ત્રિભુવનદાસ વીર વાદ છે. હવે એ જ સાયન્સે ચેતનવાદીઓને નીચું જોવડાવ્યું છે. હવે જીભાઈ હેમાણી તા. ૩-૬-૬૯ ના પત્રમાં જણાવે છે કે “તાજે- પ્રશ્ન એ છે કે “મિથ્યાત્વી કોણ? જેમણે બ્રહ્મ છે શરમની શોધ તરમાં બે હફતાથી ઉપાધ્યાય શ્રી અમરમુનિના લખાણને આપે કરી તે આઈન્સ્ટીન કે લાખો લોકોના આત્માને જડ બનાવનારા પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કર્યું તેથી મને બેવડો હર્ષ થવા પામ્યો છે. જૈન અને હિંદુ ધર્મગુરુઓ? અને હજીય શું તેઓ પોતાની “સમકિત’ બેવડો એટલા માટે કે (૧) આપે પોતે ઉપાધ્યાય શ્રી અમરમુનિનાં અને ‘મિથ્યાત્વની વ્યાખ્યાઓ અને વ્યાખ્યાને બદલવા તૈયાર એ લખાણને પ્રગટ કર્યું છે અને (૨) ફિલસુફ વિચારક શ્રી વા. મે. છે? અને તેઓ તૈયાર ન હોય તે પણ અનુયાયીઓ પૈકી જેઓ શાહે ૪૦ વર્ષ પહેલાં રજૂ કરેલી વિચારણાને અજાણતા પણ ટેકો જીવવા માંગતા હશે-જયવંતુ જીવન જીવવા માંગતા હશે તેવાઓ આપીને તેને સમર્થન આપવા જેવું પગલું એ પ્રકાશનદ્વારા આપે કમમાં કમ તેવા –કહેવાતા ધર્મ અને કહેવાતા ધર્મગુરુ અને ભર્યું છે. આપને કદાચ ખબર નહિ હોય કે ઉપાધ્યાય શ્રી અમર- કહેવાતાં શાસનને છોડી પિતાને વિકાસ કરી શકે એવા ધર્મ, મુનિએ જે વિચારણા તાજેતરમાં પ્રગટ કરી છે તે જ વિચારણાને ધર્મગુરુ અને શાસનને શાસ્ત્રોમાંથી હુંઢવા પિતાની ગરજે તૈયાર ખૂબ વિસ્તારપૂર્વક વા. મે. શાહે તેમના ‘જૈન દીક્ષા' શિર્ષક પુસ્તકમાં થવાના જ. એમને કોઈ પાંખડીએ અટકાવી નહિ જ શક્વાના. સને ૧૯૨૯ માં જનતા સમક્ષ રજૂ કરી હતી. શ્રી અમર મુનિએ અને તેઓ પણ તેમ કરવા તૈયાર નહિ હોય તે હિંદના કે શાસ્ત્રને પડકાર કરવાની બાબતને ખૂબ જ રાંક્ષેપમાં લખી છે. તે જ હિંદ બહારના જે લેકો ‘જૈનત્વ’ ધરાવતા હશે તેઓ પોતાની ગરજે બાબતને વા. મ. શાહે ખૂબ જ વિરતારપૂર્વક લખી છે. તાત્પર્ય હિંદની જમીન પરનાં મુડદાંઓને ફેંકી દેશે, કે જેથી એમને આમની એટલું જ કે એ બાબતને એ સ્વરૂપમાં રજૂ કરવામાં વા. મે. શાહ બદબો અને સડો અસર કરવા પામે નહિ, અને જો એમની હયાતી ખાટા નહોતા. પણ સમયની અપેક્ષાએ બહુ વહેલા હતા.” આમ નાબુદ થવાને જ સંજોગ લખાયેલું હશે - આપણે ઈચ્છીએ કે એમ જણાવીને “જૈન દીક્ષા માંથી પ્રસ્તુત લખાણની નકલ તેમણે મારી કદાપિ ન થાઓ! – તે દુનિયાને અફસ તે નહિ જ થાય, કારણ ઉપર મોકલી છે જે માટે શ્રી ત્રિભુવનદાસને હું આભાર માનું છું. કે તેમની હયાતીથી દુનિયા કે એક દેશના ય વિકાસ કે રક્ષણમાં તે લખાણ નીચે મુજબ છે. પરમાનંદ )
કાંઈ જ ફાળો મળતો નથી, - કાંઈ મળતું હોય તે તે પ્રત્યક્ષ કે પોલિટિકસ, વ્યાપાર અને સાયન્સનાં ફળ’ ખાવાનું બધા
પરોક્ષ લાભ વગરનાં સામયિક - પ્રતિક્રમણનાં ખોખાંએ, એવાં જ
પૂજને, એવાં જ વ્યાખ્યાને, એવી જ સાધુદક્ષાએ અને એવા જ ધર્મગુરુઓને પાલવે છે, પણ તેના ‘આત્મા’ બની તેમને દિવ્ય
તપાની ધમાલ ! અને એ ધમાલાથી ‘ચોથો આરો” અથવા “સત્યયુગ” બનાવવાની તેઓમાં તાકાત નથી, અને તેથી જ તેઓ તેમાં ‘પાપ' વરતાઈ રહ્યાનાં મનમનામણાં ! આ ‘મનમનામણાં ! – આ કેફ – બતાવે છે. દ્રાક્ષને પહોંચી શકાતું નથી તેથી તે “ખાટી' છે!
આ opium-ની ગેરહાજરીમાં દુનિયા કદરતની તંદુરસ્તી પર વધુ
લાવવા - જૈન સાધુઓને એમનાં કામ પૂરતું પૉલિટિકસ ખેલતાં
સ્વ. વાડીલાલ મેતીલાલ શાહ. તે બરાબર આવડે છે. ગુજરાતના ઈતિહાસમાં પણ તેઓએ કયાં એ કામ નહોતું કર્યું?– જો કે ધર્મશાસ્ત્ર સઘળી ‘વ્યવહાર’ પ્રવૃ
સાભાર-સ્વીકાર ત્તિની મના કરે છે તે પણ ! રોમન કેથલિક ધર્મના સાધુઓ પણ પ્રજાકીય સત્તાને ઉદય: લેખક: કાકાસાહેબ કાલેલકર, પ્રકાશક : જ્યારથી ધર્મસ્થાનકોને રાજપ્રકરણના અખાડા બનાવવા લાગ્યા
હેરોલ્ડ લીસ્કી ઈન્સ્ટીટયૂટ ઓફ પાલીટિકલ સાયન્સ, માવલંક્સ ત્યારથી જ એમની કારકિર્દીને અંત શરૂ થશે. આનું નામ જ જડવાદ,
હવેલી, ભદ્ર, અમદાવાદ ૧. કિંમત રૂ. ૧-૫૦.
રાજ્યશાસ્ત્ર પ્રવેશિકા: મૂળ અંગ્રેજી, લેખક સ્વ. હેરલ્ડ લાસ્કી: રાજપ્રકરણના અંગ બનવું એ જડવાદ છે. અને રાજપ્રકરણના આત્મા
અનુવાદકમી. નીરુ દેસાઈ: પ્રકાશક : ઉપર મુજબ, કિંમત રૂ. ૧-૭૫. બનવું એ ચેતનવાદ છે. વ્યાપારીના શાર્ગીર્દ બનવું કે એમના લાભની
ઈવાન પેટે વિરા પાવાવ: લેખક શ્રીમતી હKિiદા પંડિત : ગરજ કરવી એ જડવાદ છે. વ્યાપારીના આત્મા બની એમની
પ્રકાશક : ઉપર મુજબ, કિંમત રૂ. ૨-૨૫. વ્યાપારપ્રવૃત્તિને દિવ્યતા અને વિશાળતા આપવી એ ચેતનવાદ છે.
શૈક્ષણિક ક્ષેત્રનું સ્વાતંત્ર્ય: લેખક શ્રી ગોવર્ધન પરીખ: પ્રકાશક જૈન ધર્મગુરુઓ કે હિંદુ ધર્મગુરુઓને, ઉપર કહેવાઈ ગયું તેમ ધર્મને વધુ વ્યાપક બનાવી વ્યાપાર, પૉલિટિકસ અને સાયન્સને હિમાલયની ગાદમાં: લેખક શ્રી ઉમેદભાઈ પટેલ, શ્રી ભદ્ર અપનાવવાનું સ્વપ્ન પણ થાય તે પહેલાં તે, સાયન્સે પોતાની આમ, અઠવા લાઈન્સ, સૂરત. કિંમત. ૭ પૈસા. કલ્પનાશકિત રૂપી હાથ લંબાવીને ધર્મના વાદળને સ્પર્શવાની બહાદુરી- સ્વાતંત્ર્યને પ્રયોગ: લેખક: હરભાઈ ત્રિવેદી: પ્રકાશક: ઘરશાળા ભરી શરૂઆત કયારની ય કરી દીધી છે. મહાન હિંદી સાયન્સિસ્ટ
પ્રકાશન મંદિર, તત્તેશ્વર પ્લેટ, ભાવનગર, કિંમત. ૧-૫૦. સર જગદીશચંદ્ર બોઝે વનસ્પતિ માત્રમાં જીવ હોવાનું
બાલ મહિમા : લેખક અને પ્રકાશક: ઉપર મુજબ, કિંમત ૧-૦૦ સાબિત કરી આપ્યું છે અને તેમને થતી લાગણીઓ દેખાડી આપી જીવનની કેળવણી : લેખક અને પ્રકાશક: ઉપર મુજબ, છે. ઈંગ્લાંડના મોટામાં મોટા રસાયન્ટિસ્ટ સર લિવર લો જે સાયન્સ કિંમત ૧-૦૦. દ્વારા મૃત્યુ પછીની હયાતીની ઝાંખી કરી છે. જર્મન સાયન્ટિસ્ટ જાતક કથાઓ, ભાગ - ૧: લેખક અને પ્રકાશક ઉપર મુજબ, આઈસ્ક્રીને હમાણાં જ વધુમાં વધુ મહાન શોધ ગણિતવિદ્યા દ્વારા કિંમત ૧-૫૦. કરી છે, જે એ છે કે આખું વિશ્વ એક જ તત્ત્વનું - બ્રહ્મા અથવા
જાતક કથાઓ ભાગ - ૨: લેખક અને પ્રકાશક: ઉપર મુજબ, આત્માનું - પ્રાગટય છે. એને આ શોધ સમજાવવા ગણિતની ખાસ ભાષા રચવી પડી છે, અને તે એના ભાવને ઝીલવાની શકિતવાળા
કિંમત ૦-૬૦. આજની દુનિયામાં ૫-૭ માણસો પણ ભાગ્યે જ હશે એમ વિદ્વાને કોઈએ નહોતું કીધું:લેખક અને પ્રકાશક: ઉપર મુજબ,કિંમત ૧-૭૫ કહે છે. હિંદના જૈન અને હિંદુ ધર્મગુરૂઓની તે બધા જાણે કે બાળકોની કથની:લેખક અને પ્રકાશક: ઉપર મુજબ, કિંમત ૧-૦૦. આવી મહાનમાં મહાન આધ્યાત્મિક શોધ થવા પામી છે અને તે
ભયને ભેદ : લેખક અને પ્રકાશક: ઉપર મુજબ, કિંમત ૦-૫૦. પણ ધર્માત્માથી નહિ પણ સાયન્ટિસ્ટથી - અને તે પણ જે પ્રજાને તેઓ મલેચ્છ - માંસાહારી - મિથ્યાત્વી કહે છે તેવી પ્રજામાંની એક
ગીતાવલિ; ગીતોને સંગ્રહ: પ્રકાશક: લીના મંગળદાસ, શ્રેયસ | સુધી રેલ કે વીજળીની વાતો થતી ત્યાં સુધી તે પ્રતિષ્ઠાન, અમદાવાદ - ૭, કિમત ૨-૧૦.
શ, કિમત રૂ. ૧-૨૫. . ઉમેદભાઈ પટેલ, શ્રી ભટ્ટ
Page #174
--------------------------------------------------------------------------
________________
( 0 .
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૬૯ ખાદી ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ પરદષ્ટિપાત કરવા
ઉત્તરોત્તર વધારો કરવાની કાર્યકર્તાની નેમ છે. એમ્બ્રોઈડરી માટે
એક ખાસ આર્ટીસ્ટ રખાયેલ છે, જે ચાલુ ફેશનને અનુરૂપ રોજ (તા. ૯-૭-૬૯ના વ્યાપાર માંથી સાભાર ઉઠjત).
તાજી ડિઝાઈનો બનાવે છે. મહારાષ્ટ્ર, કચ્છ અને સૌરાષ્ટ્રની લોકકળાને આ દર ચાર રૂપિયાના રોકાણે એક માણસને રોજગારી આપનાર જીવંત કરતી ઘણી ડિઝાઈને પણ આમાં હોય છે અને કેટલીક ખાદી ઉદ્યોગ માત્ર એક આદર્શને વિષય ન હોઈ શકે. વખત ખાદીના પોશાકને આ પ્રદેશને સીધે ‘ટચ' મળે તે માટે એ ખાદી ગ્રામોદ્યોગ પંચના તાજેતરના વાર્ષિક અહેવાલમાં બહાર
પ્રદેશમાં ભરતકામ માટે કાપડ મેકલાય છે. એમ્બ્રોઈડરીમાં રૂા. ૩. પડેલા આંકડા મુજબ ૧૯૬૭ - ૬૮ માં ૧૩.૩૫ લાખ માણસને
લાખને ખર્ચે ૪00 બહેનોને રોજી મળે છે. ખાદીના રંગાટ અને રોજી આપીને ખાદીનું કુલ વેચાણ રૂા. ૨૫.૦૧ કરોડની સપાટીએ
છપાઈમાં પણ દર વર્ષે રૂા. ૮ લાખની મજૂરી ચૂકવાય છે. પહોંચ્યું છે. ખાદી માત્ર આદર્શને વિષય નથી, પણ બેરોજગારી
- રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રીયજીવનમાં પ્રસંગોપાત જરૂરી બને છે. નિવારવાનો એક નક્કર આર્થિક કાર્યક્રમ છે તેમ કેન્દ્રના ઔદ્યોગિક
એની માગ દેશ અને પરદેશમાં પણ રહે છે. માત્ર ભારતના જ નહિ વિકાસ ખાતાના પ્રધાન શ્રી ફખરૂદ્દીન અલી અહમદે પણ સ્વીકાર્યું છે.
પણ અન્ય દેશોના રાષ્ટ્રધ્વજ આ સંધ બનાવે છે. અને તે માટે બેરોજગારી નિવારવાની ખાદીની આ વિપુલ શકિતને ખ્યાલ
મેનેલી ધરાવવાનું સંધને ગૌરવ છે. રૂા. ૪ લાખના રાષ્ટ્રીયધ્વજ તો મુંબઈ ઉપનગર ગ્રામોદ્યોગ સંઘના વિવિધ કાર્યાલયની રૂબરૂ
દર વર્ષે બનાવાય છે અને રૂા. ૧ લાખની મજૂરી ચૂકવાય છે. મુલાકાત લઈએ ત્યારે જ આવે. આ સંઘના એક પ્રવકતા સાથેની
ખાદીની ધૂલાઈ વિભાગમાં પણ રૂ. ૧ લાખ જેટલી મજૂરી ચૂકવાય છે. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે જેમ મિલ - કાપડ ઉદ્યોગ મંદીની
આમ ખાદી એ માત્ર આદર્શને વિષય નથી, પણ બેરોજગારીને અસરમાં છે તેમ ખાદીને પણ આ ઝંઝાવાત બેવડી રીતે રહેવા
ઓછી કરવાને રાષ્ટ્રીય કાર્યક્રમ છે એ વાતને ઉપલા આંકડા ઘણી પડે છે: એક તે સર્વવ્યાપી મંદ માગ અને બીજું જનતાને મિલના
સારી રીતે સાબિત કરી આપે છે. કેન્દ્ર સરકારે પણ ખાદી ગ્રામકાપડ અને પરદેશી બનાવટને મેહ. આ બેવડા પરિબળે સામે ખાદી
ઉદ્યોગને સંપૂર્ણ ટેકો આપવા ખાતરી આપી છે તે આ રીતે યોગ્ય ગ્રામોદ્યોગ પંચે કેવી ટક્ક ઝીલી છે તેને પૂરો ખ્યાલ મુંબઈ
ઠરે છે. ઉપનગર ગ્રામદ્યોગ સંઘના મુંબઈ ખાતેના એક કાર્યાલયની રૂબરૂ મુલાકાત લેતાં આવ્યો.
સંઘના મકાન ફંડ અંગે અનુરોધ એમ છતાં પણ છે કે ખાદી ગ્રામોદ્યોગ પંચની રોજગારી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો અને પ્રબુદ્ધ જીવનના આપવાની પ્રવૃત્તિ તે ભારતભરમાં ચાલે છે તે ખાદી ઉપરાંત ખાદ્ય વાચકોને એ સુવિદિત છે કે, છેલ્લા બે ત્રણ મહિનાથી સંઘ તેલ, ચામડું, દિવાસળી, ગોળ અને ખાંડસરી, પામગોળ, સાબુ, હસ્ત- માટે વિશાળ કાર્યાલય વસાવવા માટે મકાન ફંડ શરૂ કરવામાં ઉદ્યોગના કાગળ, મધમાખીપાળન, રેસાનું ઉત્પાદન, સુતારી અને લુહારી આવ્યું છે. આ મકાન ફંડમાં નીચે જણાવ્યા મુજબ આજ -કામ, ચૂનાભઠ્ઠી, વગેરે ઉદ્યોગો દ્વારા કુલ રૂ. ૮૭.૧૦ કરોડની સુધીમાં કુલ રૂ. ૫૦૩૬૦-૦૦ સુધીની નાની મોટી રકમ નેધાણી ચીજોનું વેચાણ કરે છે અને તે દ્વારા લગભગ ૨૧ લાખ લોકોને છે. ફંડની આવી ધીમી ગતિ જોતાં એક લાખના લક્ષ્યાંકને પહોંચવાનું રોજગારી આપે છે.
ઘણું દૂર લાગે છે. આમ છતાં સંઘના એવા ઘણા રાઓ - ત્રણ વર્ષ પહેલાં ખાદીનું વેચાણ રૂા. ૧૯.૬૭ કરોડનું હતું. છે, પ્રબુદ્ધ જીવનના એવા ઘણા વાચકો છે, પર્યુષણ વ્યાખ્યાન – ૧૯૬૬ - ૬૭ માં ૨૫.૬૭ કરોડ સુધી પહોંચ્યા પછી ૧૯૬૭-૬૮ માં માળાના એવા અનેક પ્રશંસકો છે કે જેમની રકમ હજુ સુધી નોંધાવસહેજ ઘટીને રૂા. ૨૫.૦૧ કરોડનું થયું તે સત્તાવાળાઓ માટે પણ વામાં આવી નથી. તો આવા અનેક ભાઈ બહેનને પ્રાર્થના કે પિતાની ચેતવણીરૂપ છે. '
તાકાતને જરાક વધારે કસીને શકય તેટલી રકમ નોંધાવે અને અમારા આમ છતાં ખાદી કાર્યકરો ખાદીના કાપડના વેચાણને વેગ
લક્ષ્યાંકને જલ્દીથી પહોંચી વળવાના અમારા મને રથને પાર પાડે. આપવા તેમ જ વણવેચાયેલી ખાદીને વેચવા માટે કેવી વૈવિધ્યકરણની *
સંઘના નવા કાર્યાલય માટે શેધ ચાલ્યા જ કરે છે. અમને પ્રવૃત્તિ કરે છે તે સંઘના કાર્યાલયની મુલાકાત દ્વારા જાણવા મળ્યું.
આશા છે કે આવતા અંકમાં અમે આ સંબંધમાં કાંઈક નક્કર ખબર આ વેગ આપવા તૈયાર ખાદીના ૫ડાના (રેડીમેઈડ) વેચાણની પ્રવૃત્તિ
આપી શકીશું. હાથ ધરાઈ છે.
“પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં રૂા. ૪૬૫૧૭-૦૦ સુધીની રકમ બાળક જન્મે ત્યારે બાળોતિયાની જરૂર પડે ત્યાંથી માંડીને
નોંધાયાની ખબર આપવામાં આવી હતી. ત્યાર બાદ આ અંક પ્રગટ માણસ મરે ત્યારે કર્ક્સ જોઈએ ત્યાં સુધીની કપડાંની જરૂરિયાતો
થવા સુધીમાં નોંધાયેલી રકમની યાદી નીચે મુજબ છે: તૈયાર બનાવીને જનતા સમક્ષ પહોંચાડવાની નેમ સાથે સંઘે આ
૪૬૫૧૭ અગાઉ જાહેર થઈ ગયેલી રકમે કામ ઉપાડયું છે. દાખલા તરીકે કેટિયા મટકા સિલ્કની ખાદીને રૂા.
૧૦૦૦ શ્રી. જયતિલાલ અંબાલાલ શાહ ૮ લાખને સ્ટોક એક વખત સંધ પાસે થઈ ગયેલો.
૧૦૦૦ શ્રી. ઉમિલાબહેન જયંતિલાલ શાહ ત્યારે તેમાંથી ઝભા, બુશકોટ, જોધપુરી ડગલા, ચંપલની પટ્ટી
૫૦૦ મી. મનુભાઈ અમૃતલાલ શેઠ વગેરે બનાવીને અને તેને દાદાભાઈ નવરોજી રોડના ખાદીભવન
૨૫૧ શ્રી. ખાન્તીલાલ એન. શાહ અને અન્ય ભંડારોમાં વેચીને નિકાલ કરી નાખવામાં આવ્યો હતો.
૨૫૦. શ્રી. હીરાબહેન દીપચંદ સંઘવી - બીજા ખાદીના માલને રંગાવીને તેના ઉપર ડિઝાઈના પાડીને
૨૫૦ શ્રી. છગનલાલ લલુભાઈ કે ઉલ્લાસનગરની સિંધી બહેને પાસે ભરત ભરાવીને પણ આધુનિક
૨૫૦ શ્રી. અમર જરીવાલા. ફેશનને અનુરૂપ તૈયાર કપડાં બનાવીને સંઘે રેડીમેઈડ માલ વેચવાની.
૧૨૫ શ્રી. કસ્તુરચંદ ડી. શાહ, મુલુન્ડ દિશામાં અત્યારે નક્કર પગલાં માંડયાં છે.
૧૦૧ શ્રી. મેહનલાલ એચ. પારેખ સંઘ ખાતે હિન્દુસ્તાનના લગભગ ૧૨૫ ખાદી ઉત્પાદન કેન્દ્રોમાંથી ૧૦૧ શ્રી. પાનાચંદ ડુંગરસી બુરખીયા
૧૫ શ્રી. ડી. એમ. ભુજપુરીયા. ખાદીનું કાચું કાપડ આવે છે. આમાંથી તૈયાર કપડાં બનાવવા કુલ ૩૫૦ દરજીને મુંબઈમાં રોજી મળે છે અને રૂા. ૩ લાખ સિલાઈના
૫૦૩૬૦ ચુકવાય છે. પાંચ જેટલી વેરાયટી અત્યારે બનાવાય છે, પણ એમાં
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
Page #175
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૮-૬૯
પ્રબુદ્ધ જીવન શ્રી કાન્તીલાલ ડી. કરા અભિવાદન સમિતિ
“પ્રસન્ન દાંપત્ય” સહકાર આપવા અપીલ
જૈન સોશ્યલ ગ્રુપનાં ઉપક્રમે શનિવાર તા. ૧૯-૭-૬૯ સાંજના અમેને જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે આપણા સમાજની
સાત વાગે બી. તાંબે લિ. હોટેલમાં ઉપરોકત વિષય ઉપર શ્રી જયોતીન્દ્ર ગૌરવપૂર્ણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સફળ અને યશસ્વી
દવે બોલવાના હતા. પરંતુ તેઓશ્રી તાવ આવવાથી આવી શકયા સંચાલનની જવાબદારી એકધારા ૩૨ વર્ષથી, પ્રસન્નતાપૂર્વક સંભાળી
નહિ. એમનાં સ્થાને “ જૈન પ્રકાશ'ના તંત્રી શ્રી ખીમચંદભાઈ
વારા ઉપરોકત વિષય ઉપર બેલ્યા હતા. શ્રી જતીન્દ્ર દવે હોત રહેલ વિદ્યાલયના મહામાત્ર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાની દીર્ધ
તે આ વિષયને તેમણે હળવી રીતે રજૂ કર્યો હોત. શ્રી ખીમચંદભાઈએ કાલીન અમૂલ્ય સેવાઓનું યત્કિંચિત બહુમાન કરવાનું અમેએ નક્કી કરેલ છે. વળી આ
એમની રીતે અભ્યાસપૂર્ણ ગંભીરતાથી આ વિષય ઉપર વિસ્તારથી પ્રસંગને અનુલક્ષીને તેઓશ્રીને એક સન્માન નિધિ અર્પણ કરવી એમ પણ ઠરાવ્યું છે.
વિવેચન કર્યું હતું. એમના પ્રવચનને અંતે ગૃપનાં મંત્રી શ્રી
ચીમનલાલ જે. શાહે ખાસ નિમંત્રણથી ઉપસ્થિત થયેલા શ્રી પરમાઅસાધારણ કાર્યનિષ્ઠી, વિરલ વ્યવસ્થાશકિત અને નખશિખ
નંદભાઈને-દેશી તિથિ મુજબ આજે એમને જન્મદિન હોઈને– પ્રમાણિકતા, એ શ્રી કોરાની સફળ કારકિર્દીની ગુરૂચી છે. સ્ફટિકસમે સ્વચ્છ વ્યવહાર, ધીર • ગંભીર - શાંત સ્વભાવ, ઓછામાં ઓછું
ગૃપ વતી અભિનંદન આપતાં જણાવ્યું કે : “પૂ. પરમાનંદભાઈ
આજે ૭૭ માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેથી યોગાનુયોગ આજે આ બેલીને વધારેમાં વધારે કામ કરવાની ટેવ, કોઈ પણ કામને નિકાલ
પ્રસંગ આપણા સૌ માટે સવિશેષ આનંદને – પરમાનંદને – બની. લાવવાની આપસુઝ અને માન - મોટાઈ મેળવવાની આસકિતથી
જાય છે. તેથી આપણા સૌની પ્રેરણા છે. તેઓશ્રીનું દાંપત્ય જીવન સદાય દૂર રહેવાની મનોવૃત્તિ: આવા આવા સદ્ગુણોને લીધે એમનું
પ્રસન્ન દાંપત્ય જીવન છે અને હું સાક્ષી છે. તેઓ દીર્ધાયુષ્ય જીવન પ્રભાવશાળી અને પ્રેરણાદાયી બન્યું છે.
ભગવે અને સમાજની ખૂબ સેવા કરે એક આદર્શ મહામાત્ર તરીકે શ્રી કોરાએ પોતાના નિર્મળ
એવી મારી
પ્રાર્થના છે.” આચરણ, વાત્સલ્યભર્યા વર્તન અને હિતચિંતક બુદ્ધિથી વિદ્યાલય દ્વારા સમાજના હજારો વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં જે અમૂલ્ય
ત્યાર બાદ શ્રી ખીમચંદભાઈના પ્રવચનનાં અંતે શ્રી પરમાફાળો આપ્યો છે તે અવિસ્મરણીય છે અને સૌની પાસેથી એક વડીલ નંદભાઈએ “પ્રસન્ન દાંપત્ય ” અંગે પિતાના અમુક અનુભવો કે મુરબ્બી તરીકેનું ગૌરવ તેઓ મેળવી શકયા છે.
વિનોદપૂર્ણ રીતે રજૂ કરી વાતાવરણને હળવું બનાવ્યું હતું. પોતાના તન, મન, ધન, સહુને ઉપયોગ કરી કોઈ પણ સંસ્થા ત્યાર બાદ શ્રી ગેસલિયાએ આભાર નિવેદન કર્યું હતું અને આજના કે વ્યકિતનું કામ કરવાની પરગજુવૃત્તિ શ્રી કોરાને સહજપણે વરેલી અતિથિવિશેષ શ્રી ખીમચંદભાઈનું સુખડના હારથી સન્માન કર્યું છે તેથી જ વિદ્યાલયના સંચાલનની બહુ મોટી જવાબદારી સંભાળવા હતું. ત્યાર બાદ બધાંએ સાથે મળીને ભોજન કર્યું અને રાત્રીના તેઓશ્રી પોતાની સેવાવૃત્તિ અને કાર્યશકિતને લાભ સમાજની અન્ય નવ લગભગ બધાં ખૂબ આનંદપૂર્વક પોતપોતાના નિવાસસ્થાન સંખ્યાબંધ સંસ્થાઓને નિરંતર આપતા રહે છે. સદા જાગૃતપણે દરેક ભણી વિદાય થયાં. જવાબદારીઓને સાંગોપાંગ ઉતારવા માટે સતત ચિંતા રાખનારા
ચીમનલાલ જે. શાહ શ્રી કોરા બદલાની ઈચ્છા કે નામની કામના લેશ પણ રાખતા નથી. જે તેઓની જળકમળવત જીવન જીવવાની વિશિષ્ટ સિદ્ધિ છે
મંત્રી, જૈન સોશ્યલ ગ્રુપ લેખી શકાય. આવા આપણા સ્વજનસમાં એક સનિષ્ઠ સમાજસેવકનું બહુમાન
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને અભિવાદન કરીને આપણે ખરી રીતે સેવાવૃત્તિને વરેલ એક આ વખતે અધિક માસ હોવાથી પર્યુષણ પર્વ સાધારણ રીતે . વિમળ જીવનનું જ બહુમાન કરી રહ્યા છીએ.
ઑગસ્ટ માસના પાર્ધમાં હોય છે તેના બદલે આગામી સપ્ટેમ્બરઆ અભિવાદન નિમિત્તે જે નિધિ એકઠી કરીએ છીએ તેમાં
માસના પૂર્વાર્ધમાં શરૂ થાય છે. તંદુપરાન્ત, જૈન શ્વે. મૂ. સંઘ સંપ્રઆપશ્રીને બહુમૂલ્ય ફાળે જરૂરથી આપ વિના વિલંબે મોકલી દાયની અને સ્થાનકવાસી સંપ્રદાયની સંવત્સરીમાં એક દિવસના આપીને આભારી કરશો એ જ અભ્યર્થના. આપને કિંમતી ફાળે ફરક છે. આ હકીકતને ખ્યાલ રાખીને આગામી પર્યુષણ વ્યાખ્યાનચેક અથવા ડ્રાફટ દ્વારા મોકલી આપશે. ચેક અથવા ડ્રાફટ “શ્રી. માળા સપ્ટેમ્બર માસની ૮મી તારીખથી ૧૬મી તારીખ સુધી–એમ કાન્તીલાલ કોરા અભિવાદન સમિતિ” ના નામને લખશે. '
નવ દિવસની ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જણાવતાં આનંદ અભિવાદન સમારંભ તથા નિધિ–અર્પણવિધિ રવિવાર તા. થાય છે કે આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની નવે દિવસની સભાનું ૨૮-૯-૧૯૬૯ ના દિને તેજપાલ ઓડિટોરિયમ, ગોવાળિયા ટેન્ક
પ્રમુખસ્થાનેથી સંચાલન કરવાનું સેન્ટ ઝેવિયર્સ કૅલેજના સંસ્કૃતના રોડ પર રાખવાનું નક્કી કરેલ છે.
પ્રાધ્યાપક શ્રી ગૌરીશંકર ચુનીલાલ ઝાલાએ સ્વીકાર્યું છે. સ્થળ લિ.
ભારતીય વિદ્યા ભવન; સમય સવારના ૮-૩૦. આ વ્યાખ્યાનમાળાના બાબુભાઈ એમ. ગાંધી (ફોન નં. ૩૫૧૯૩૮)
વ્યાખ્યાતાઓનાં નામ હાલ નક્કી થઈ રહ્યાં છે. ઈન્દુલાલ બી. મહેતા (ફેન નં. ૨૬૪૩૧૦) મંત્રીઓ,
મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ.
હાઈસ્કૂ-સપ્તક શમણાં વિષમતા કસમ કળીઓ કલાનું મૃત્યુ પ્રકાશ દીવડા શમણાં સેવ્યાં
રૅકેટ વેગે કોયલ કૂજી, કળીઓ ફ ટી, હા, બાળે ચિત્ર સૂર્ય ઊગ્ય, સૂર્યને અસ્ત વિશ્વ–સેવાનાં. ના જૈ મન ઊડે. ધરતી પણ વીતી વસન્ત! અર્ધ ઊઘડી ઘૂંટી! દેવું. ના બિરદાવ્યું. પણ બારણાં બંધ. અંધારું ઘર ! તેજ રે જાત - સેવા! પગ તળે ના. ૨ કસમ! રે એળે ગઈ ! કલાનું મૃત્યુ ! ઘરે અન્યારું! ' દે છે દીવડા,
હરીશ વ્યાસ
Page #176
--------------------------------------------------------------------------
________________
/2
_
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૬૯
''
જ “પ્રબુદ્ધ જીવન” પ્રત્યે સદ્ભાવ દાખવતા પત્રો લીંબડીથી અભિષેક કાર્યાલયના સંચાલક શ્રી. શાંતિભાઈ કે. મહેતા, લે છે, અને જ્યાં મતભેદ જેવું લાગે તેને બાજુ પર મૂકી આગળ તા. ૧૨-૭૬૯ ના પત્રમાં જણાવે છે કે:
ચાલે છે. તેથી જ તે સાંપ્રદાયિકતાની આંધીમાંથી ઉગરી શકયું છે. સાદર પ્રણામ સાથ લખવાનું કે, 'પ્રબુદ્ધ જીવન’ ત્રીસ તેથી જ તે સર્વજનપ્રિય થઈ પડયું છે. આમ ગુજરાતમાં સર્વાગીણ વર્ષ પૂરાં કરે છે તેની યાદમાં આપને તથા ‘પ્રબુદ્ધ જીવન’ને મારાં વિચારધારા રજૂ કરવાનું શ્રેય ‘પ્રબુદ્ધ જીવન’ને ભાગે જાય છે. હાર્દિક અભિનંદન પાઠવું છું. પ્રબુદ્ધ જીવન’ અને ‘પરમાનંદ
કાવ્યની પરિભાષામાં કહી શકીએ તે “ભૂમિપુત્ર' જો ભાઈ’ એકબીજાના પર્યાયરૂપ બની ગયાં છે.
સૂર્ય છે તે પ્રબુદ્ધ જીવન’ શુક્લ પક્ષની બીજના ચંદ્ર જેવું છે. તે આપણે ત્યાં ચોક્કસ ધ્યેય અને આદર્શને વરેલાં વૈચારિક નિત્યનૂતન અને નિત્ય વિકાસવાનની સ્થિતિમાં છે. પત્ર ખૂબ ઓછાં છે, કારણ કે હરેક દેશની જેમ ગુજરાતમાં પણ મને ભય છે કે, વિશિષ્ટ વ્યકિતનું જીવનકાર્ય જ્યાં સુધી વિચારવાન વાચકવર્ગ પ્રમાણમાં અલ્પ સંખ્યામાં છે.
ચાલે છે ત્યાં સુધી તેમનાં પત્રો ટકે છે, જીવે છે. વ્યકિતની પૂજ્ય ગાંધીજીના ‘નવજીવન’ અને ‘હરિજનબંધુ' ને સમાપ્તિ સાથે તેના પત્રની સમાપ્તિ થઈ જાય છે-જો કે તેના વિચાઆપણે વિશિષ્ટ કોટિમાં મૂકી શકીએ. તેની પાછળ વિશ્વવંદ મહી- રોની પહેલી મુદ્રા ભૂંસાતી નથી. તેથી જ આવી વ્યકિતઓએ કોઈ ત્માજીને આત્મા સક્રિય હતા અને તેની અસર જગ વ્યાપી પરંપરા ઊભી કરવી પડે છે. આમાં ગુરુપરંપરાની છાયા હોવાને હતી. તેને બાદ કરતાં આપણી પાસે ‘સત્યાગ્રહ’ [ હવે તે તે શ્રી ભાસ થશે. પરંતુ વારસને તંતુ જેમ પેઢી દર પેઢી લંબાવવાની યોજના મગનભાઈની સાથે સ્વર્ગવાસી થયું.] “વિશ્વવાત્સલ્ય', 'ભૂમિપુત્ર' કુદરતે કરી છે, તેમ વિચારોના તંતુને આગળ ચલાવવા માટે પરંપરા અને પ્રબુદ્ધ જીવન’ ગણનાપાત્ર પત્રો ગણાય. ‘જ્યોતિર્ધર' ની ઊભી કરવી પડે છે અથવા પરંપરા સ્વાભાવિક રીતે ઊભી થાય છે. થોડીક મંદ પ્રકાશવાળી શીતલ જોતિ થોડો વખત ઝબકી ગઈ ગાંધીજી પછી કોઈ પરંપરા ઊભી થઈ નહિ, જો કે કિશોરલાલભાઈમાં ખરી, પરંતુ તેનું વિશેષ કાર્ય સમાજસુધારા પૂરતું મર્યાદિત હતું. આપણને તેનાં બીજ જણાતાં હતાં. કોઈ વિનબાને ગાંધી–પવિશ્વવાત્સલ્ય” ને આપણે વિચારપ્રેરક પત્ર કહેવા કરતાં ગ્રામ- પરામાં ગણે છે ખરા, પણ તે વિચાર બરાબર નથી. બંનેની વિચારભિમુખ પત્ર કહેવું વધારે ઉચિત ગણાશે. તેની વિચારસરણી સ્કૂલ ધારા તથા કાર્યપદ્ધતિમાં કેટલાક મૂળગત ભેદે છે. તે વાત જવા નૈતિક ભૂમિકા ઉપર રચાયેલી છે એમ મને લાગે છે. જીવનનાં સર્વ દઈએ કે, ગાંધીજીને આવી પરંપરા ઊભી કરવાનો સમય જ ને અંગેને તે સ્પર્શી શકયું નથી અને તે પત્રને તેવો દાવો પણ નથી. હતે, અથવા તેમની વિચારધારાને પૂરેપૂરા ઝીલી શકે તે કોઈ છતાં તેના ક્ષેત્ર પૂરતું ઘડતરનું કાર્ય તે અવિરતપણે કર્યું જાય બીજો “શંકર ' ઉત્પન્ન થયે નહિ. વિનોબાજીએ સર્વોદય છે તેટલું તેનું મહત્ત્વ છે. બાકી રહ્યા “ભૂમિપુત્ર” અને “પ્રબુદ્ધ સંસ્થા દ્વારા પિતાની પરંપરા ઊભી કરી લીધી છે, અને જયજીવન.’ ‘ભૂમિપુત્રની પાછળ રાદય પરિવારનું ખૂબ શકિતશાળી પ્રકાશજી જેવી તેજસ્વી વ્યકિતનું તેમણે સર્વોદયવાદી તરીકે રૂપાંતર પરિબળ કામ કરી રહ્યું છે. વિનેબાના વિચારોનું તે વાહક છે. સર્વે- પણ કરી નાખ્યું છે. સંતબાલજીની પરંપરા કયાં સુધી ટકશે તે તે દયની વિચારધારાનું તે સમર્થ રીતે પ્રતિપાદન કરી રહ્યું છે. તેમના વિચારોનાં મૂળ કેટલાં ઊંડાં છે તેના ઉપર આધારિત રહેશે. નિષ્ઠાવાન, પ્રમાણિક અને વિચારશીલ યુવાનનું જૂથ તેનું સંચાલન ‘પ્રબુદ્ધ જીવન’ માટે એવી કોઈ પરંપરા (સંપ્રદાયની નહિ પણ મુકત કરી રહ્યું છે. તેમાં ઝાઝા હાથ કામ કરી રહ્યા છે. વિનેગામિશનનું વિચારધારાની પરંપરા ચાલુ રહે તેમ જનતા અને અમારા જેવા તે મુખપત્ર છે. આ પ્રકારનું ખૂબ સંગઠિત રીતે બહોળો ફેલાવો ચાહકો ઈચ્છે તે સ્વાભાવિક છે. પામેલું અને નવા સમાજરચનાના આદર્શને પ્રબંધનું પત્ર ગુજરાત
પ્રભુ આપને “પ્રબુદ્ધ જીવનના પચાસ વર્ષ પૂરાં થયાની માટે ગૌરવરૂપ છે. પરંતુ આ પત્ર સંસ્થાગત હોવાથી, તેમાં સમગ્ર જયંતી ઉજવવા જેટલા આયુષ્યમાન રાખે એવી પ્રાર્થના છે.” સંસ્થાને સમૂહગત પુરુષાર્થ કામ કરી રહ્યો છે. કોઈ વ્યકિત – વિશેષ અમદાવાદથી પ્રાધ્યાપક શ્રી હરીશભાઈ વ્યાસ: તા. ૯-૭-૬૯ તેનું સંચાલન કરતું નથી.
ના પત્રમાં જણાવે છે કે: “ 'પ્રબુદ્ધ જીવન’ નિયમિત મળે છે. ' “ “પ્રબુદ્ધ જીવન’ એક જ માણસની દષ્ટિ અને પ્રયત્નનું ફળ વાંચતાં જ મન પુલકિત બની જાય છે. ખરેખર તમે વર્ષોથી ભારે છે એ તેની નોંધપાત્ર વિશેષતા છે. તેથી તેનામાં મિશનરીનું ઝનૂન જહેમત, ખંત અને ઉત્સાહથી આ સામયિક ચલાવો છો. છેલ્લાં નથી પરંતુ વિવેકપૂત વિચાર રજૂ કરવાની કુશળતા છે. સમતલ ત્રીશ વર્ષની, આ પત્રકારિત્વના ક્ષેત્રે, તમારી થઈ રહેલી સાધના
અભિવાદનીય છે. વિષયવૈવિધ્ય, સ્વસ્થ નિરૂપણ, લેકમેગ્ય શૈલી દષ્ટિ - સમ્યક દષ્ટિ તેની વિશિષ્ટતા છે. નિર્મળ ચાંદનીની શીતલતા
અને વિશાળ જીવનદષ્ટિ ખરેખર પ્રશસ્ય છે. * અહિંસક કાન્તિ' તેનામાં છે. જોકે થોડા વખત સુધી તે આચાર્ય રજનીશની વેગવાન
માટે ‘પ્રબુદ્ધ જીવન’ને ફાળો પણ મહત્ત્વ છે. ૩૧ મા વર્ષમાં વિચારધારાની અસર નીચે આવ્યાનું મને ભાસ થયેલે, અને પ્રવેશતાં શુભેચ્છાઓ !” ત્યારે મને લાગેલું કે “પ્રબુદ્ધ જીવન’નો પ્રવાહ બદલાય કે શું? - જોળકાથી શ્રી ચંદુલાલ એમ. શાહ-પ્લીડર તા. ૨૩-૬-૬૯ પરંતુ સદ્ભાગ્યે તે રજનીશજીના પ્રવાહના વેગમાં ન તણાતાં ના પત્રમાં જણાવે છે કે: “પ્રબુદ્ધ જીવને ૩૧ મા વર્ષમાં પ્રવેશ કુશળતાથી ખસી જઈ બહાર નીકળી ગયું. કારણ કે તમારામાં અમુક કર્યો છે અને અમે સ્વ. મણિલાલ મેકમચંદ શાહની પ્રેરણાથી આવેગ’છે, પણ ‘આવેશ’ નથી.
લગભગ પ્રારંભથી તેના ગ્રાહક છીએ અને હાલ પણ ચાલુ છીએ. “પ્રબુદ્ધ જીવન” કોઈ પણ નવીન વિચાર કે મત–સંપ્ર
તેમાં જે લેખ આવે છે તે ખરેખર વિચારદષ્ટિને કેળવે છે, એટલું દાયને બુદ્ધિની કટી ઉપર ચડાવી સભાવથી તપાસે છે, તેનું
જ નહિ પણ, ધાર્મિક, સામાજિક અને નૈતિક સામગ્રી ધરાવતા તાકત રીતે વિશ્લેષણ કરે છે, બીજા વિચારો અને મતે –સંપ્રદાય અને આધુનિક જમાનાને અનફળ થાય તેવા લેખેને તેમાં સમાવેશ સાથે તેની તુલના કરે છે અને તેમાં જે કાંઈ વિશિષ્ટ ગ્રહણ કરવા થવાથી તેનું વાંચન મનને આનંદ આપે છે અને તેથી 'પ્રબુદ્ધ જીવન’ યોગ્ય તત્વ હોય તેને ખુલ્લું મન રાખી ઉદાર વૃત્તિથી સ્વીકારી ઉત્તરોત્તર પ્રગતિ સાધે એવી શાસનદેવ પ્રત્યે મારી પ્રાર્થના છે!”
"
માલિકઃ શ્રી મુંબઈ રન યુવક સં૫: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ..
મુદ્રષ્ણુસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુખ—૧.
Page #177
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
- પ્રબુદ્ધ જીવને
“પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૮
મુંબઈ, ઓગસ્ટ ૧૬, ૧૯૬૯, શનિવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂષ્ક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
- ભારત અણુબોમ્બ બનાવશે?
ડે. વિક્રમ સારાભાઈ પ્રશ્ન : ચીન ભારત ઉપર અtણુબૉમ્બ સાથે આક્રમણ કરે, પાણી છે, જેને ઉપયોગ આપણે ખેતી માટે કરી શકીએ. ખેતીના ત્યારે આપણે તેને સામને કેમ કરીશું? શું તે માટે આપણે અણુ- વિકાસ માટે તે અત્યંત જરૂરી પણ છે. આપણે ત્યાં બળદની મદદથી બૉમ્બ બનાવવો ન જોઈએ? ભારતે અણુબોમ્બ બનાવવો કે પાણી કાઢે છે. હવે વીજળીની દષ્ટિએ ગણતરી કરીને, તે બળદ- . નહીં એ વિવાદાસ્પદ પ્રશ્ન અંગે આથિક, રાજકીય, ને ધાર્મિક ગાડીની મદદથી પાણી લઈ જવામાં એક કિલેટ વીજળી દીઠ દષ્ટિએ તમે શું વિચારે છે? ,
લગભગ બે રૂપિયા ખર્ચ આવે, જ્યારે અણુશકિતની મદદથી વીજળી ' કે ઉત્તર : છેલ્લાં ૩૦ વરસમાં દુનિયામાં જે પરિવર્તન થયાં પેદા કરવામાં પાંચ કે છ પૈસે એક કિલેટ વીજળી મળે. છે તે સ્થળ કરતાંયે ગુણાત્મક સ્વરૂપનાં વિશેષ છે. એક દાખલો આધુનિક દુનિયામાં અને આંતરરાષ્ટ્રીય અર્થનીતિના સંદર્ભમાં આપું. તમે જાણો છો કે શરૂઆતમાં માણસ જ્યાં પાણીની સગવડ આપણે રહેવા માગતા હોઈએ, તો તે માટે જરૂરી છે કે આપણે હોય ત્યાં વસવાટ કરતે. એટલે નદીકાંઠે કે સરેવરકાંઠે એની વસ- ખેતી કે ઉદ્યોગમાં પેદા થયેલે માલ ઓછામાં ઓછા ખર્ચે અને હત થઈ. તેને લીધે લોકો ખેતી કરી શકે અને ધરતીમાં કાંઈ ઉગાડી વધુમાં વધુ કાર્યક્ષમતાથી બનાવીએ. શકે. તમે જોશે તો જણાશે કે પૃથ્વી ઉપર વસતિની ગીચતા બધી " આવડા મોટા દેશ માટે એ સાવ અજબ વાત છે કે આપણે જગ્યાએ એકસરખી નથી. દુનિયામાં કેટલોક ભાગ એવા છે, જ્યાં દુનિયાના ગરીબ દેશોમાંના એક છીએ. આ પરિસ્થિતિમાંથી આપણે બહુ જ ઓછી વસતિ છે. આની પાછળ આવાં બધાં કારણો રહેલાં છે. બહાર નીકળી શકીએ તે માટે મુખ્ય જરૂર એ છે કે વીજળી કે
પાણીની સગવડની જેમ બીજાં કેટલાંક પરિબળેએ પણ ભાગ બીજી કોઈ પણ શકિતને ઉપયોગ આપણે હિંદુસ્તાનભરમાં સર્વત્ર ભજવ્યો. મૂળમાં જયાં કોઈને કોઈ શકિત ઉપલબ્ધ થતી, ત્યાં મનુષ્ય અને આખે વખત કરી શકીએ. વસવાટ કરતે. મનુષ્યની સંસકૃતિના વિકાસ માટે કોઈ ને કોઈ આ દષ્ટિએ અણુશકિત બહુ સસ્તી પડે અને આપણી પરિચાલકશકિતની જરૂર હતી. માણસે જ્યારે કોલસાની શોધ કરી ત્યારે સ્થિતિમાં ઘણો ફરક પડી શકે. લાવવા – લઈ જવાની તે ઘણી એ કલસામાં હજારો વરસથી સંઘરાયેલી શકિતને આવિષ્કાર થયે. મુશ્કેલી દૂર થઈ જાય. ધારો કે રાજસ્થાનના કોઈ એક શહેરને આગળ જતાં વીજળીને ઉપયોગ પણ શરૂ થશે. જ્યાં નજીકમાં વિકાસ કરવો હોય, તે ત્યાં ચાલકશકિત માટે કોલસે પહોંચાડવા આવી કોઈ શકિત નહતી મળતી, ત્યાં દૂરથી કોલસા વગેરે લાવવા ૪૦૦ માઈલના રેલવેના પાટા નાખવા પડે. જેમ મેં તારાપુર રેલવેના પાટા નંખાયા. આ રીતે માણસની સંસ્કૃતિને વિકાસ થશે. વીજળીઘર બાબતમાં કહ્યું તેમ ચાર કે પાંચ ટ્રક યુરેનિયમ લઈ આનું એક પરિણામ એ આવ્યું કે જયાં આવી કોઈ શકિત નજીકમાં જવાથી ત્યાં સાલભરની વીજળી પેદા થઈ શકે. ઉપલબ્ધ નહોતી અથવા દૂરથી લાવવાનું શક્ય નહોતું, એવી જગ્યામાં આ રીતે આપણે લદ્દાખ કે તિબેટ કે સહરાના રણમાં કે મનુષ્યની સંસ્કૃતિને વિકાસ ન થઈ શકે.
બીજે ક્યાંય પણ અણુશકિત લઈ જઈ શકીએ. અને હું ગુણાત્મક હવે આપણે જોઈએ કે વરાળ, વીજળી, વગેરેને બદલે અણુ- પરિવર્તન કહું છું. આ રીતે દુનિયાના મેટા મેટા રણપ્રદેશો કે જયાં શકિત આવે છે, તે તેનું શું પરિણામ થાય છે? દા. ત. મુંબઈથી આજ સુધી માણસને વસવાટ નથી થઈ શક્યો, ત્યાં હવે થઈ શકે ૫૦ માઈલ દૂર તારાપુર વીજળીઘર અમે ઊભું કરી રહ્યા છીએ. તેમ છે. અને એ બધા પ્રદેશ બહુ ઉપજાઉ બની શકે તેમ છે, આ વીજળીધર ૪૦૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકશે. જે એકવાર આપણે ત્યાં વીજળી ને પાણીની વ્યવસ્થા કરી દઈએ. આટલી વીજળી ઉત્પન્ન કરવા ૩૦ કે ૪૦ ટન યુરેનિયમ બીજી એક વાત લઈએ. આજે ભારતની વિશાળ જનતા ધાતુની જરૂર પડે છે. એટલું યુરેનિયમ તારાપુર પહોંચાડવા માટે એકબીજા સાથે ઝાઝે સંપર્ક રાખ્યા વિના પિતપોતાની રીતે અલગ આખા વરસમાં માત્ર ચાર કે પાંચ ટ્રકની જરૂર પડશે. તેનાથી અલગ જીવે છે, અને બહારની દુનિયા સાથે પણ એમને સંપર્ક સાલભરની વીજળી મળી શકશે. હવે, યુરેનિયમની જગ્યાએ કોલ- બહુ નથી રહેતો. કેટલીયે જાણકારી પણ સામાન્ય જનતા સુધી નથી સાને ઉપયોગ કરવો હોય, તે દરરોજ ચાર આખી રેલવે ટૅન ભરીને પહોંચતી, પરંતુ હવે અણુશકિતની મદદથી આપણે કૃત્રિમ ઉપકલસે પહોંચાડવો પડે, અને ટ્રકથી પહોંચાડવા માગીએ તે રોજ ગ્રહ દ્વારા એકેએક ગામમાં જાણકારી પહોંચાડી શકીએ. આને ૩૦ ટ્રકની જરૂર પડે. આમ, બે વચ્ચે ફરક તમે સમજી શકશે. લીધે આખા દેશની જનતા દેશના નિર્માણમાં પિતાને સક્રિય સહ
એવી જ રીતે ખેતીના ક્ષેત્રને દાખલો લઈએ. ગંગા-જમનાનાં વેગ આપી શકે, અને ભારતમાં જ નહીં બલ્ક દુનિયામાં જે હરિયાળાં મેદાને છે. તે આખા પ્રદેશમાં જમીનની નીચે પુષ્કળ : પરિવર્તન થઈ રહ્યું છે તેમાં સાથે રહી શકે. આ રીતે આખા ભારતને
Page #178
--------------------------------------------------------------------------
________________
*
આપણે એક ગામમાં લાવી શકીએ, અને એ જ આપણી રાષ્ટ્રીય એકતાનું બુનિયાદી પાસું છે. પ્રજાસત્તાક દિને જે મેટો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે, તે તમે જુઓ તે ખ્યાલ આવે કે આપણા દેશમાં પરંપરાની, ભાષાઓની અને સંસ્કૃતિની કેટકેટલી વિવિધતા છે! જોઈને આપણે અચંબામાં પડી જઈએ. પરંતુ ભારતની આ વિવિધતાના ખ્યાલ કેટલા લોકોને છે? સમસ્ત ભારતનું દર્શન આપણે ગામલોકોને કરાવી શકીએ તે માણસના વિચારમાંયે મોટું પરિવર્તન આવશે. આ એક ગુણાત્મક પરિવર્તન હશે, જે આખી દુનિયામાં ફેલાશે.
આપણે જ્યારે પરિવર્તનોની વાત કરીએ છીએ ત્યારે એ પણ સમજી લઈએ કે આવાં પરિવર્તન સારાં પણ હોય ને ખરાબ પણ હોય, ભાવાત્મક પણ હોય ને અભાવાત્મક પણ હોય. અણુશકિત દ્વારા આપણે અણુબામ્બ બનાવી શકીએ, અને ન્યૂયોર્ક જેવા શહેરની કરોડ જેટલી વસતીને બે કલાકની અંદર સાફ પણ કરી દઈ શકીએ, અને એની એ અણુશકિત દ્વારા 'મે' ઉપર કહ્યું તેવાં અનેક પરિવર્તન પણ લાવી શકાય. આમ, કોઈ પણ ચીજના સારો કે ખરાબ ઉપયોગ માણસ ઉપર આધારિત છે, માણસનાં જીવનમૂલ્યો ઉપર આધારિત છે. આ રીતે આજે માણસની સામે આહ્વાન જ એ રીતનું છે કે માણસ કઈ દષ્ટિએ અને કઈ સમજથી આવી ચીજોનો ઉપયોગ કરવા માગે છે:
આ માટે એ બહુ જરૂરી છે કે માણસ સમજી લે કે આજની પરિસ્થિતિમાં તેણે કેટલી માત્રામાં અંકુશ રાખવા પડશે, કેટલેા સંયમ પાળવા પઠશે. હજારો વરસ પહેલાં માણસ એકલવાયો રહેતા હતા કે પેાતાના નાનકડા પરિવારમાં જ રહેતો હતો કે નાની ટોળીઓ બનાવીને રહેતા હતા. ત્યારે એના સારા કે ખરાબ કામની અસર આજના જેટલી વ્યાપક કે ઊંડી નહોતી થતી. ત્યારે
કોઈ માણસ પથ્થર ઉઠાવીને ફૂંકે તો શી અસર થાય? પરંતુ આજે શહેરમાં 'કયાંક પથ્થર ફેંકો, તો તે માટે પોલીસની કારવાઈ ‘કરવી પડે છે. આ જે અંકુશ આવ્યા છે, તે બધા કાંઈ કનૂની જ નથી, બલ્કે આપણી જીવનપદ્ધતિમાં જ નિહિત છે. હવે આજની રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના સંદર્ભમાં આજે જે અંકુશ ને સંયમ આપણે અપનાવવા પડશે, તે સમજવું બહુ જરૂરી છે. માણસના હાથમાં જે અમાપ શકિત આવી છે તેનો જો શાંતિમય રીતે ઉપયોગ કરવા માગતા હોઈએ, તે આ અનિવાર્ય છે. આજે માણસની સામે આ એક બુનિયાદી સવાલ છે.
હું તમને એમ કહેવા માગું છું કે ૧૫થી ૨૦ વરસની એકધારી કોશિશ બાદ આજે આપણે અણુશકિતના નિર્માણા અને ઉપયોગની બાબતમાં દુનિયાના વિકસિત દેશોમાંના એક ગણાઈએ છીએ. અને ટેકનોલોજીની દૃષ્ટિએ પણ આપણે આ ક્ષેત્રમાં પાછળ નથી. આટલા બધા વિકાસ આપણે કરી શક્યા તેનું કોય ડૉ. ભાભા તેમ જ, એમની સાથે કામ કરનારા અનેક લોકોને છે. તેને પરિણામે આપણે આજે બીજાની ચુદાઇ મળે કે ન મળે, તાયે. આ બાબતમાં પગભર થઈ શકીએ તેમ છીએ. હું માનું છું કે અણુશકિતની મદદથી ભારતના કેટલાયે પ્રદેશમાં પાણીની સમશ્યા કે ગરીબી દૂર કરવાની બાબતમાં ઘણુ કરી શકીશું. એ માટે જરૂરી છેકે આ શકિતને ઉપયોગ આપણે સમજપૂર્વક અને સર્જ નાત્મક દષ્ટિએ કરીએ. -
• અણુશકિત બાબતમાં સૌથી મેાટી ચીજ એ છે કે તે બહુ પ્રચંડ શકિત પેદા કરે છે. અને એવી શકિત ડાયનામાઈટ દ્વારા ખાણામાં ઉપયોગમાં લઈ શકાય. આ રીતે અનંતગણી શકિત બહુ ઓછા ખર્ચમાં આપણે પેદા કરી શકીએ. ભારતમાં ખનિજપત્તિની દષ્ટિએ અબરખ, એલ્યુમિનિયમ, કોલસા વગે૨ે પુષ્કળ છે, પણ નાનફેરસ સંપત્તિ જેવી તાંબું કે સલ્ફર નથી. આવી સંપત્તિ આપણે ત્યાં જમીનના ખૂબ નીચેના સ્તરે છે, અને તેને કાઢવા માટે પરંપરાગત પદ્ધતિ કામ નથી આવતી. હવે અણુશકિતની મદદથી તે કાઢી શકાય. તેવી જ રીતે બહુ મોટા પથ્થરોને તોડીને તેલ પણ કાઢી શકાય. ભૂગર્ભમાં આશુબામ્બના જે પ્રયોગ કરવામાં
પ્રભુ જીવન
તા. ૧૬૮-૬૯
આવે છે, તેનેયે કંઈક ફાયદા થઈ શકે એ પણ આજે માણસના ખ્યાલમાં આવ્યું છે.
હવે આ બધા સંદર્ભમાં વિચારવાનું રહે છે કે અણુશકિતના ઉપયોગ લશ્કરી ઢબે આપણે કરવા જોઈએ કે? હવે આ સમજવા માટે આપણે આપણા જમાનાના થોડો ઈતિહાસ જોઈશું. તમે પ્લુબ્લા જહાજના કિસ્સા સાંભળ્યો હશે. એ અમેરિકાનું હતું અને તેને ઉત્તર કોરિયા જેવા નાનકડા દેશે પકડી લીધું હતું. ઉત્તર કોરિયાએ તે જહાજ એક સાલ સુધી પાતની પાસે રાખ્યું અને જહાજના કાફલાને પણ કેદ રાખ્યો. તેમ છતાં અમેરિકા જેવા દેશ પોતાની અઢળક અણુ તાકાત છતાં તેની સામે કાંઈ ન કરી શક્યા.
આ શું બતાવે છે? એ સ્પષ્ટ સૂચવે છે કે આણુબોમ્બ હોવા છતાં તેને ઉપયોગ નથી કરી શકાતો. આણુબામ્બ બનાવીએ, પણ તેના ઉપયોગ ન કરીએ એવી પરસ્પરવિરોધી નીતિ આજે દુનિયાના દેશાને અપનાવવી પડી છે. એનાથીયે મહત્ત્વનું એ છે કે જો આપણે જીવવા માગતા હોઈએ તોયે અણુબમ્બનો ઉપયોગ ન કરીએ.
તે પછી સવાલ એ થાય છે કે અણુબામ્બ લોકો શા માટે બનાવવા માગે છે? મોટા ભાગના ડરના માર્યા. એમ ખબર પડી જાય કે કોઈ એક દેશ અણુબામ્બ બનાવવાના છે, તે તુરત બીજા દેશમાં તેનાથી ભય પેદા થાય છે. તેને થાય છે કે અમે પણ આણુબામ્બ નહીં બનાવીએ, તો અમે તે અણુબામ્બવાળા દેશના ગુલામ બની જઈશું, તે દેશની જીવનપતિ અમારા ઉપર લાદવામાં આવશે. આવી જ રીતે આજે દુનિયામાં શસ્ત્રોની હોડ ચાલી રહી છે. પાકિસ્તાન રશિયા પાસેથી મદદ લે, તે ભારત પણ એવી મદદ મેળવવા આકાશપાતાળ એક કરે છે. આવી જ રીતે વધુ ને વધુ ચઢિયાતાં શસ્ત્રાસ્ત્રો બનાવવાની હોડ ચાલી રહી છે. અને પછી એવું બને છે કે આપણે એવાં શસ્ત્રાસ્ત્રો બનાવવા મંડીએ છીએ, જેનું ઉત્પાદન સતત ચાલુ રાખવું જરૂરી બની જાય છે.
હું એમ નથી કહેતા કે આણુશસ્ત્રોના ખડકલા કરવામાં કોઈ અનૈતિકતા છે. હું આ પ્રશ્નનો જવાબ અત્યારે નૈતિક દષ્ટિએ નથી આપી રહ્યો. પરંતુ ભારતની સુરક્ષા વધારવી હાય, તે અણુબામ્બ બનાવવાથી તે વધી જશે એમ નથી માનતા. જ્યારે સુરક્ષાના સવાલ છે ત્યારે વિચારવું એ પડશે કે દુશ્મન દેશ કયાંથી હુમલા કરશે અને એવા હુમલા કરવામાં એના મનમાં કયા ઉદ્દેશ હશે? હું તમને એમ સૂચવું છું કે તમે ચીન કે પાકિસ્તાનના વિદેશપ્રધાનની જગ્યાએ પાતાને મૂકીને પછી વિચારો કે તેઓ પેાતાની ઢબે ભારત ઉપર આક્રમણ કર્યા બાદ શું કરવા માગશે ? આ સવાલના જવાબ ઉપર ભારતને અણુબૉમ્બ કર્યાં સુધી ઉપયોગી થશે, એ મુખ્ય વાતનો આધાર છે. મારું એમ કહેવું નથી કે અણુબૉમ્બ કોઈ પણ પરિસ્થિતિમાં ઉપયોગી નહીં જ થાય. પણ તે કર્યાં સુધી. ઉપયોગી થશે તેને આધાર પરિસ્થિતિ પર છે.
ટૂંકમાં, આજના જે સંદર્ભ છે, તેમ જ ઈતિહાસની દષ્ટિએ હું જોઉં છું તો મને એમ લાગે છે કે અણુબૉમ્બ બનાવવાથી ભારતની સુરક્ષા વધશે નહીં. બલ્કે ભારત પાસે પેાતાના આર્થિક વિકાસ માટે આજે જે સાધનસંપત્તિ ઉપલબ્ધ છે, તેમાંયે કાપ પડશે અને તે દેશની પ્રગતિમાં અત્યંત. બાધારૂપ બનશે. અને એ તે સ્પષ્ટ છે. કે કોઈ પણ દેશની બુનિયાદી કે તાકાત તેની આર્થિક પ્રગતિ પર નિર્ભર છે. તે માટે એ જરૂરી છે કે ભારતમાં ઔદ્યોગિક તેમ જ શૈક્ષણિક વિકાસ થવા જોઈએ. લોકોની મુખ્ય આવશ્યકતાઓ પૂરી થાય, એ સૌથી પહેલું જરૂરનું છે.
આ બધું જોતાં આપણે અણુશકિતના ઉપયોગ શાંતિમય હેતુઓ માટે કરવાના જે નિર્ણય કર્યો છે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર મને નથી લાગતી. હું સ્પષ્ટપણે માનું છું કે ભારતની સુરક્ષાની દષ્ટિએ ચીન કે પાકિસ્તાનના વિચાર કરતાં કોઈ પણ પરિસ્થિતિમાં અણુબામ્બ બનાવવા લગીરે જરૂરી નથી. . આપણે ઈતિહાસનું અધ્યયન કરીએ તો જણાશે કે ચીન પણ આપણી સામે અણુશસ્ત્રોના ઉપયોગ નહીં કરે, પણ પરંપરાગત શસ્ત્રોના ઉપયોગ કરશે. અને તેથી હું પૂરી ઈમાનદારીથી માનું છું કે દેશની સુરક્ષાની દષ્ટિએ આપણે આણુબ મ્બિ બનાવવાની જરૂર નથી. આ માત્ર અહિંસાની દષ્ટિએ જ નથી કહેતા. આપણી તાકાતનો સવાલ એ જ છે કે અણુબૉમ્બ બનાવી શકીએ તેમ હાવા છતાં આપણે તે નહીં બનાવીએ. તા. ૨૦—૫–'૬૯: શાંતિસેના શિબિરમાં.
Page #179
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૬૯
પ્રબુદ્ધ જીવન
*
છે.
આજની કટોકટી અને કોંગ્રેસમેનોને ધર્મ ૯ (તા. ૧-૮-૬૯ના અંક માટે લખાયેલ આ લેખ જગ્યાના છે તેને અનુસરીને જ સંપૂર્ણ તટસ્થ રીતે તમામ પ્રશ્ન પરત્વે નિર્ણય અભાવે એ અંકમાં પ્રગટ થઈ શકો નહોતો. પછી તો પરિસ્થિતિ કરે છે તેનું ધર્મકાર્ય છે. આ મોટા કેંગ્રેસીઓને પણ લાગુ ખૂબ બદલાઈ છે. તંત્રી)
પડે છે અને નાનાને પણ લાગુ પડે છે. દોલ્લી બેંગલોરની મહાસમિતિની બેઠક પહેલાં પણ એમ જ કેંગ્રેસ અમુક ચોક્કસ મૂલ્યોને સંગ્રહીને ચાલી છે. એમાં મને લાગતું હતું કે કેંગ્રેસના વરિષ્ઠ મંડળમાં પ્રવર્તતી તંગદિલી સૌ પ્રથમ છે “નિર્ભયતા'. સેવાના મૂળમાં આ મૂલ્ય પ્રથમસંભવત: આખરી હદે પહોંચે. જે અહેવાલો વર્તમાનપત્રોમાંથી મૂલ્ય છે. કોંગ્રેસમેનને આજે ધર્મ છે કે સંપૂર્ણ, નિર્ભયતાથી એ જોવા મળતા હતા તેમાંથી સ્પષ્ટ થયું હતું કે મુખ્ય મુખ્ય વ્યકિતઓ પિતાનાં મંતવ્ય રજૂ કરે. નિર્ભયતાને અર્થ અવિવેક નથી, વચ્ચેનું અંતર વધતું જ જતું હતું. નીચેને ગરમાટ પણ વધતે જ નિર્ભયતાને અર્થ ઉછુંખલતા નથી, પરંતુ વિવેજ્યુકત અને ગંભીરપણે હત, અને સામસામા ખૂલ્લા પડકારની ભાષા વપરાવાની પણ ફરજ અદા કરવી તે છે. કેંગ્રેસના વરિષ્ઠ મંડળનાં તંત્રમાં તે હોય શરૂઆત થઈ હતી. બેંગલોર અને પછીના બનાવોને સારાએ મુલકને કે પછી બહાર, પણ સન્માનનીય વ્યકિતઓની જરૂર છે, તેમનું . માટે સમસ્યા પેદા કરી દીધી છે. મતભેદની સીમાઓ ઓળંગી સન્માન અને ગૌરવ સચવાય તે જરૂરી છે, પરંતુ પ્રમુખ બાબત અંદર અંદરના ભાર હેત્વારે પણ સુધી પહોંચ્યા છે અને નાના મેટા નિર્ભયપણું છે. કેંગ્રેસમેને કેંગ્રેસમેનને આધાર મેળવવાને બદલે જમણેરી અને
આ નિર્ભય પુરુષાર્થની એક ખાસ દિશા છે. કોંગ્રેસ નિર્ભડાબેરી બળોને આધાર મેળવવાની કોશિશ પણ અહીં તહીં કરતા ર્યતાપૂર્વક સ્વરાજની લડત દરમ્યાન અને પછી ભારતની પ્રજાની જોવા મળે છે. તે
એક ખાસ વિભાગ પ્રત્યે પિતાને વરિષ્ઠ રીતે જવાબદાર ગણતી એક કોંગ્રેસમેન તરીકે આ બનાવ મારા મનમાં લજજા
આવી દો. આ વિભાગ નાનોસૂને નથી. ભારતની પ્રજાને માટો પેદા કરે છે. છેવટે તે આ આખી સમસ્યાને માટે નાનામેટા
હિસ્સે જીવનની પાંચ પૈકીની કોઈ ને કોઈ મૂળભૂત જરૂરિયાતેથી તમામ કેંગ્રેસમેન કંઈક ને કંઈક અંશે જવાબદાર છે. આમાં મારી
વંચિત છે. કોઈ પાંચે જરૂરિયાતથી તે કોઈ કોઈ એક બે અથવા ત્રણ જાતને બાકાત રાખવાને આશય નથી. મુલકે જે સંસ્થાના નેજા
જરૂરિયાતથી. આને માટે કેંગ્રેસ સમક્ષ કાર્યક્રમ પણ પડે છે. હેઠળ કેટલાયે ભાગ આપ્યા, તે સંસ્થા લોકોના પ્રશ્ન પતાવવામાં
નિર્ભય પુરુષાર્થનાં મૂલ્યને સવાલ અહીં આવે છે. જુથબંધી પિતાની શકિત ખર્ચવાને બદલે આંતરકલેશમાં ઉતરી જાય અને
અંતે તે અવૈજ્ઞાનિક દષ્ટિકોણનું પરિણામ છે. જૂથબંધીનું નિરસન પરિણામે દેશને નુકસાન થાય તેને માટે જવાબદારી છેવટે સંસ્થાની જ
અવૈજ્ઞાનિક રીતે થવું પણ અસંભવિત છે. અંતે તે જૂથબંધીના છે. બીજા શબ્દોમાં સંસ્થા સાથે સંકળાયેલી તમામ વ્યકિતઓની છે.
નિરસન માટે ઉન્નત અને તંદુરસ્ત વિચારધારાને વેગ આપવો એ જ આજની પરિસ્થિતિનું પૃથક્કરણ ચારે બાજુ થઈ રહ્યું દે. જો
એક ઉપાય છે. પ્રત્યેક ભારતવાસીને તેના જીવનનિર્વાહની પાંચ પૃથક્કરણ કરવા પૂરતો જ સવાલ હોત તે મને આ લેખ લખવામાં
પ્રમુખ વસ્તુઓ નિશ્ચિત કાળમાં મળી રહે એને માટે ઉન્નત અને રસ ન હતા. કોઈ પણ વિષમ પરિસ્થિતિની એક ઉપરછલ્લી બાજુ હોય
તંદુરસ્ત કાર્યક્રમ નિર્ભયતાથી પ્રત્યેક કેંગ્રેસમેન અપનાવે. આજે
પ્રત્યેક કેંગ્રેસમેનને તેને અંગે નિશ્ચિત કામ સુપ્રત કરવામાં આવે. છે, જે સર્વને સ્પષ્ટ દેખાય છે. તે બાજુ મૂળગત રીતે તે પરિણામ છે. તેના મૂળમાં જે કારણ પડેલાં હોય છે તે ઘણાં ઘણાં ઊંડાં હોય
તે એક જ આજની જૂથબંધીને “રામબાણ ઉપાય છે. છે. ઉપરથી દેખાતી વસ્તુને ઉપર ઉપરથી લેપ લગાડવાથી તેનાં
દય વિષેની અનિશ્ચિતતા, ફરજ વિષેની અનિશ્ચિતતા અને મૂળ દુરસ્ત થઈ જતાં નથી. '
શિત વિષેની અનિશ્ચિતતાની વચમાં કૅન્ગસને કાટ ચઢી રહ્યો છે. કેંગ્રેસનાં મૂળમાં રાષ્ટ્રભકિત પડેલી છે. સ્વરાજ્ય મળતાં કેંગ્રેસમેનનું વ્યકિતત્વ ઘડાતું નથી. પરિણામે પ્રજાબળના અભાવે તેમાં મહેરછા ભળી ; સમાજવ્યાપી મહેચ્છા તે છે જ, પરંતુ તેને કેટલીક પ્રમુખ-વ્યકિતઓની દયા પર રહેવું પડે છે. પ્રમુખ– જૂથ પૂરતી મર્યાદિત અને વ્યકિતગત મહેચ્છાઓ પણ ભળી છે. વ્યકિતઓને પણ પોતાની વિશિષ્ટ જવાબદારીઓ અદા કરવાને માટે ઘણાં શુભચિમાંનું એક શુભચિહ્ન એ છે કે સંગઠ્ઠનમાં હજી પણ સંસ્થાકીય પાંખની સહાયતા મળતી નથી અને આખી પરિસ્થિત કંઈક સમજ રહી છે. આમ છતાં દરેક ફાટફટ નબળી પાડે છે; વણસી રહી છે. અને નબળી કેંગ્રેસ દેશને ભાર શું ઊંચકી શકવાની? પરંતુ આજે કોગ્રેસ પૂંજીવાદી સંસ્થા બની શકશે નહિ. ભારતને પૂંજીવાદ તો આ સમજ પણ પરિસ્થિતિના દબાણની નીચે દબાઈ ગઈ છે.. અનુકુળ હોય તો પણ તેના મૂળમાં જે બી પડેલાં છે તેમાંથી આ ફળ આજે ભારતની એવી દશા છે કે લોકશાહીના સંદર્ભમાં
મળવું અશકય છે. કેંગ્રેસે પૂંજીવાદી સંસ્થા બનવાની જરૂર પણ વિકાસની દષ્ટિએ કેંગ્રેસને છોડીને બીજું કોઈપણ રાજનૈતિક નથી. એને માટે તે સ્વતંત્ર પક્ષ, જનસંધ વિગેરે દળે છે જ. સંગઠ્ઠન નથી. કેંગ્રેસ વિરોધી લોકશાહી બળે પણ આ પૃથકકરણમાં
કોંગ્રેસે જે મૂલ્યની આરાધના કરી છે તે દષ્ટિએ, માણસ માણસ સહમત છે. આ સંદર્ભમાં કેંગ્રેસમેન માટે એક વિશેષ ઉત્તરદાયિત્વ
વચ્ચેના સંબંધમાં શોષણ અને જાતપાતના ભેદ માનવગૌરવને ઊભું થાય છે. જો બીજું કોઈ લોકશાહીને મજબૂત રીતે ટકાવી
હાનિકારક વસ્તુ છે. આ દષ્ટિએ જે કેંગ્રેસમેન વિચારતો નથી રાખનારું બળ હેત તો આ પ્રશ્ન ૨ાટલો ગંભીર ન બનત.
તેને માટે પોતાને સમય કેંગ્રેસમાં ખવાને બદલે સ્વતંત્ર પક્ષ આ સ્થિતિમાં કેંગ્રેસમેન અને કેંગ્રેસ નેતુત્વે સમજવું રહ્યું કે વ્યકિતગત મહેચ્છાઓ અને જૂથવાદી મહેચ્છાઓ માત્ર કોંગ્રેસની જ
અને જનસંધમાં જોડાઈ ખર્ચવા હિતાવહ છે. તેવી જ રીતે કોંગ્રેસ નહિ પરંતુ દેશની પણ દુશ્મન છે. આ પરિસ્થિતિમાં માત્ર પિતે સામ્યવાદી પણ બની શકશે નહિ. તેને માટે પણ ઈતર સંસ્થાઓ વ્યકિતવાદ, કે જૂથવાદથી પર છે એમ માની કઈ કેંગ્રેસમેન છે. કેંગ્રેસે જે સાધન દ્વારા માનવ – માનવ વચ્ચે તંદુરસ્ત સંબંધ ચાલી નહિ શકે. આ આખી પરિસ્થિતિના ઉકેલમાં લોકમાન્યતાઓને
નિર્માણ કરવાની ભાવના સેવેલી છે તે સામ્યવાદથી જુદી છે. પણ ખ્યાલ રાખવો જ જોઈશે. નાના કે મેટા કેંગ્રેસમેને સમજવું જ રહ્યું કે કોઈ પણ પ્રકારની વ્યકિતનિષ્ઠા કે જૂથનિષ્ઠા એ રાષ્ટ્ર
કેંગ્રેસ માનવ માનવ વચ્ચે જે સંબંધ સ્થાપિત કરવા માગે છે, નિષ્ઠાને પેપક નથી. મૂલ્યનિષ્ઠા જ માત્ર રાષ્ટ્રનિષ્ઠાને પોષક છે.
તેમાં જેમ ખદબદતી ગરીબી, વિષમતા, શેષણવૃત્તિ ઈત્યાદિને એટલે દેવટે કેંગ્રેસમેન પોતે કયા મૂલ્યોને માટે કૅ માં જોડાય રસ્થાન નથી તેમ હિંસાત્મક કે દ્રપભરપુર સંઘર્ષવૃત્તિને પણ સ્થાન નથી.
તેવી જ રીતે કે
કશે નહિ. તેને
છે. કોંગ્રેસે જે
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીલન
બેન્કનાં રાષ્ટ્રીયકરણના સવાલ મહત્ત્વનો સવાલ છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને માટે ઉમેદવારની પસંદગી પણ મહત્ત્વની વસ્તુ છે. પણ તેથી પણ મહત્ત્વની વસ્તુ છે આ બધા ફેંસલા આપણે કયા સાધના દ્વારા, કઈ પ્રવૃત્તિથી, કઈ ભાવનાથી કરવા માગીએ છીએ. મને લાગે છે કે નિર્ભયતા, ન્યૂનતમ જીવન ધારણ જેટલા જ મહત્ત્વના સવાલ. કોન્ગ્રેસમેન માટે પેાતાના સાથીઓ કે વિરોધી સાથે કામ લેવાની રીત છે. પૂંજીવાદ શીખવે છે કે મજૂરને દબાવીને જ કામ લઈ શકાય. એ જેમ સાચા માર્ગ નથી તેમ સામ્યવાદી શીખવે છે કે પૂંજીનું સાધન જેની પાસે છે તે ચાર જ છે તે પણ સાચા વિચાર નથી, કાગ્રેસમેન જે જાતની રાષ્ટ્રકક્રાંતિ લાવવા માંગે છે તેના સાધન વિષે અસ્પષ્ટ રહે તે પણ સાચા વ્યવહાર નથી.
કેંગ્રેસમેન નમ્રતાથી છતાં મક્કમપણે ન્યૂનતમ જીવનધારણ નિશ્ચિત સમયમાં લાવવાને માટે પુરુષાર્થ કરે, તેને માટે કાર્યક્રમ નેતૃત્વ પણ ઘડે અને પેાતાના પૂરતા પોતે પણ ઘડે. પૂ. ગાંધીજીએ આખા રચનાત્મક કાર્યક્રમ દેશની સામે મૂકયો છે તે તેના માટે જ છે, તેના રાહ નહીં તો તરતોફાનો કે ભાંગફોડનાં હશે, ન તે લાચારીપૂર્વક કોઈએક નેતા કે જૂથની કદમબેસી કરવાના હશે. આઝાદ ભારતના આઝાદમાનવી તરીકે જો તે કાર્યક્રમ અપનાવશે નહીં તો તે કાર્યક્રમમાં શું જાન પેદા થવાની છે? તેનામાં ગૃહસ્થાઈનું સૌજન્ય, વિવેક અને મર્યાદા હશે. સાથેસાથ દરદ્રિનારાયણના અર્થે તેનામાં એક બંડખાર તમન્ના હશે. તેનું બંડખારપણું અરાજકતાને પોષક નહિ હોય, ન તે નકસેલાઈટની હિંસાનું. તેનું બંડખારપણું, વિનમ્ર બલિદાનનું પોષક હશે. તે સમાજના શાંતિમય ઉત્થાનને ખાતર સમાજનું દુબળુ` અંગ હિંસાને માર્ગે જાય તે પહેલાં તેનામાં શાંતિમય સાધનામાં વિશ્વાસ જાગૃત કરવા માટે શાન્તિમય કાર્યક્રમ ઉઠાવવા તૈયાર રહેશે; અને સમાજના શાંતિમય ઉત્થાનને ખાતર સમાજનું દુબળુ` અંગ ભૂંસાઈ જાય તેના કરતાં પોતાની જાતને ભૂંસી નાંખવા તૈયાર રહેશે અને જરૂર પડે હેમાઈ જવા પણ તૈયાર રહેશે. આવતાં દશ વર્ષ નક્કી કરશે કે કૉંગ્રેસમેનને એશીપંચાશી વર્ષમાં જે નેતૃત્વ પ્રાપ્ત થયું છે અને જેને માટે તેઓ ગૌરવ લઈ રહ્યા છે તે નેતૃત્વને લાયક છે કે નહિ?
ભારતમાં કહે કે એશિયામાં કહેા, લાકશાહીની દષ્ટિએ સમાજજીવન યોજવાના આ પ્રથમ પ્રરુષાર્થ છે તે છેલ્લા ન બને તે જોવાની પ્રત્યેક કોંગ્રેસમેનની જવાબદારી છે.
કૉંગ્રેસમેનનું કર્તવ્ય આ દષ્ટિએ સ્પષ્ટ છે. તે નિર્ભયતા કેળવે, મૂલ્ય વિષે સ્પષ્ટતા કેળવે, દઢતાથી તેનું અનુશીલન કરવાની ટેવ કેળવે, અને શુદ્ધ સાધન વિષે જાગૃત બની પોતાની જાતને અને કાગ્રેસને ફરીથી વ્યકિતત્વનિષ્ઠા અને જૂથબંધીથી પર અને વ્યકિતગત અને જૂથમહેચ્છાથી પર બનાવવા માટે ચેાક્કસ કાર્યક્રમ પાર પાડવા માટે પેાતાની સર્વશકિત લગાવે. ઉ. ન. ઢેબર
ચંદ્ર ઉતરાણ પછી શુ?
એક કલ્પનાચિત્ર
માનવીએ ચંદ્રને તો સર કરી લીધા છે. તેણે ચંદ્ર પર પાડેલાં થોડાં પગલાં તે સમસ્ત માનવજાત માટે એક અત્યન્ત ગૌરવપ્રદ ઘટના છે. પરંતુ માનવીસ્વભાવ પર નજર નાખતાં જણાય છે કે આટલાથી તેને સંતોષ થવાના નથી. તે આગળ ને આગળ ધપતા જ રહેવાના છે. તો હવે અપેાલા-૧૧ પછી શું તેને આપણે વિચાર કરીએ.
4
તા. ૧૬-૮
પર માનવી લાંબા પ્રવાસ ખેડી શકશે. તે છતાં આ બધા પ્રયત્નમાં અવકાશયાત્રી (Astronauts) ત્રણ કે ચાર દિવસથી વધારે વખત ચંદ્ર પર નહીં, રહે. વધારે વખત રહેવા માટે થોડા સમયની રાહ જોવી પડશે. પણ આપણે એમ માની શકીએ કે ૧૯૮૦ સુધીમાં ચંદ્ર પર માનવવસાહત થઈ ગઈ હશે. આવતા પચાસ વર્ષમાં તે કદાચ ચંદ્ર, પૃથ્વી વચ્ચે વાહનવ્યવહાર શરૂ થઈ ગયો હશે. કદાચ આપણામાંના કોઈ એક કામધંધા માટે ચંદ્રનો પ્રવાસ ખેડીને પણ આવ્યો હશે ! .
અપેાલા—૧૧ પછી બીજા આઠ નવ અપેાલા મોકલવાની તૈયારી અમેરિકા કરી રહ્યું છે. દરેક વખતે જુદા જુદા સ્થળે ચંદ્ર ઉપર ઉતરાણ કરવામાં આવશે. ચંદ્રની સપાટી પર ચાલવાના સમય પણ વધારવામાં આવશે. હવે પછીનાં બે-ત્રણ અંતિમ ઍપેલા ઉતરાણે દરમિયાન તે એક નાનુંસરખું વાહન પણ માકલવામાં આવશે. તેના પર બેસી અવકાશયાત્રી (Astronaut) ચંદ્રની સપાટી
પણ માત્ર ચંદ્રથી માનવીની જ્ઞાનભુખ સંતોષાવાની નથી. પૃથ્વીના બે પડોશીઓ છે–શુક્ર અને મંગળ. શુક્ર કદમાં આપણી પૃથ્વી જેટલા જ છે અને મંગળ થોડો નાનો છે. અત્યાર સુધી અમેરિકા અને રશિયા બંન્નેએ કેટલાક માનવરહિત અવકાશયાના શુક્ર અને મંગળ પર મેાકલ્યાં છે. રશિયાએ તે શુક્ર પર તેના એક યાનને પેરેશૂટ દ્રારા ઉતાર્યું પણ છે. આવતાં વર્ષોમાં અમેરિકા આ બન્ને ગ્રહો ઉપર આ પ્રકારના માનવરહિત અવકાશયાના ઉતારવાનું છે. તેનાથી આ ગ્રહો વિષે ઘણી માહિતી મળશે અને પછી તે ઉપર થનારા માનવ ઉતરાણ માટે તે રસ્તા કરી આપશે.
આ સાહસેામાં એક વાત વિચારવા જેવી છે. ચંદ્રપર પહોંચાં બે, ત્રણ દિવસ લાગે છે. મંગળ કે શુક્ર પર પહોંચતાં ચાર કે પાંચ મહિના લાગશે. આ રીતે બીજા ગ્રહો માટે સમય ઉત્તરોત્તર વધતા જશે. સૂર્યમાળાના છેલ્લા ગ્રહ પ્લુટો પર પહોંચતાં કેટલાંક વર્ષો નીકળી જશે.
આપણા બ્રહ્માંડમાં સૂર્યમાળા તો રેતીના એક કણ જેવડી ગણી શકાય. પૃથ્વીથી નજીકમાં નજીકના તારા L-centauri જા પ્રકાશ વર્ષ દૂર છે. પ્રકાશ વર્ષ એટલે દરેક સેકંડે ૧,૮૬,૦૦૦ માઈલ પ્રવાસ કરતા પ્રકાશને એક વર્ષ લાગે તેટલું અંતર. આપણા અત્યારના રોકેટથી આ અંતર કાંપવાનું માનવીની એક જિંદગીમાં શકય નથી. પણ આપણે નિરાશ થવાની જરૂર નથી. અત્યારે હજી પ્રાથમિક કક્ષામાં રહેલા Photon Rockets માં આ પ્રવાસ કરવાની શકિત છે. તે રાકેટથી ધીરેધીરે ગતિ વધારતાં આપણે લગભગ પ્રકાશની ગતિ સુધી પહોંચી શકીએ. વળી તે પ્રકારના રાકેટમાં બળતણનું પણ વજન અત્યારના પ્રવાહી બળતણ કરતા ઘણું ઓછું હોય છે. આ પ્રકારના રોકેટથી કદાચ આપણે નજીકના તારાઓના પ્રવાસ ખેડી શકીએ.
આ પ્રકારના પ્રવાસની એક બહુ જ આશ્ચર્યજનક અસર થાય છે. આઈન્સ્ટાઈનના સિદ્ધાંત પ્રમાણે જેમ આપણી ગતી વધતી જાય તેમ સમય પાછા પડતા જાય. એનો અર્થ એમ કે આ પ્રકારના લગભગ પ્રકાશની ગતિએ જતા રાકેટમાં આપણૅ દસ વર્ષ પ્રવાસ કરીએ તો પૃથ્વી પર એ અરસામાં બે હજાર વર્ષ વીતી ગયા હોય!
બીજી એક આવી જ રસપ્રદ વાત Suspende Animation (સુષુપ્તાવસ્થા) ને લગતી છે. રીંછ, દેડકાં, ખીસકોલી વગેરે પ્રાણીઓ આ જાતની અવસ્થામાં મહિનાઓ સુધી ખાધાપીધા વગર પડી રહે છે. આ અવસ્થા જે માનવી પર લાવી શકાય તો આવી લાંબી સફરમાં ઘણા ફાયદા થાય. ખાસ કરીને તેથી ખાધાખોરાકીની જરૂરિયાત ઘણી ઓછી થઈ જાય. વળી આવી લાંબી સફરમાં આવતા કંટાળા પણ નાબૂદ કરી શકાય.
આ બધું અત્યારે કદાચ પરિકથા જેવું લાગે. પણ ચંદ્ર પર ઉતરાણ પણ પચાસ વર્ષ પહેલાં પરિકથા · જેવું જ લાગતું હતું ને ? અશોક બાઘાણી,
સંઘ સમાયાર
તા. ૨૬ મી જુલાઈના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિએ સૌ, કંચનબહેન એલીવર દેસાઈની મંત્રીએ ૮ સંઘની કાર્યવાહક સમિતિમાં નિમણૂક કરી છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૬૯
પ્રબુદ્ધ જીવન
દીક અપંગ–અસહાનું અનન્ય અવલંબન મધર શેરીસા
(જેમને નીચે પરિચય આપવામાં આવ્યું છે તે મધર શેરીસાનું, સંઘ આયોજિત આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૮મી સપ્ટેમ્બરના રોજ પહેલા દિવસે બીજું વ્યાખ્યાન રાખવામાં આવે એવો સંભવ છે.) તા. ૨૭-૭-'૯૯ ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાંથી ઉદ્ધત અને અનુવાદિત). છે જ્યાં એક વર્ષ દરમિયાન ૪૯,૦૦૦ દરદીઓને સરવાર આપવામાં સફેદ વસ્ત્રોમાં સજજ એવાં સરળ અને સાદાં સન્નારીના આવે છે.
વૃદ્ધો અને મરવાને વાંકે જીવતા નિરાધાર માટે મધર શેરીચહેરા પર શાંતિનું ઓજસ છે. માતા જેવા મમત્વથી કે કોઈ કુશળ
સાએ ૨૩ ગૃહો ભારતમાં ખેલ્યાં છે, જેને ‘નિર્મળ હૃદયગૃહો’ કાર્યકરની ખંત અને વૈર્યથી જે નીચલા થરના લોકોની પોતે સેવા
નામ આપવામાં આવ્યું છે. અપંગ અને ત્યજાયેલાં બાળકો માટે કરી રહ્યાં છે તેમના વિશે કંઈ કહેતા તેમની ભાવપૂર્ણ આંખે ચમકી ચાલતાં ગૃહે “શિશુ ભવન નામે ઓળખાય છે. લોકોના ઘરોની ઊઠે છે. દેવદૂત જેવી આ સૌમ્ય સન્નારીનું નામ છે મધર શેરીસા. પરસાળ તથા ઝૂંપડાંઓમાં દવાખાના તથા નાની પ્રાથમિક શાળાઓ
ચલાવવામાં આવે છે. આ જાતની સેવા પ્રવૃત્તિઓ કલકત્તા, રાંચી, દિલ્હી, આમ તે તે મૂદુ અને મિતભાષી છે, પરંતુ જ્યારે તેમને
ઝાંસી, આગ્રા, અમરાવતી, ભાગલપુર, મદ્રાસ અને મુંબઈમાં કલકત્તાના ગરીબ, પછાત વિસ્તાર વિશેના પિતાના અનુભવ બાબત
ચાલે છે. પૂછવામાં આવે છે ત્યારે તેમના અવાજમાં કંપારી પ્રગટે છે.
મુંબઈમાં જૂહુ, વરલી અને મુલુંડમાં રકતપિત્તની સારવાર તેઓ કહે છે: “આજે ક્ષય, રકતપિત્તા કે કોઢ જેવા રોગની ભયંકરતા માટે ત્રણ દવાખાનાં, સાન્તાક્રૂઝ, વાકોલા, ડાન્ડા, વરલી, વાંદરા કરતાં, ઉપેક્ષિત, ફેંકાઈ ગયેલા માનવીઓના દિલમાં સળગતી હતાશા, (પૂર્વ), અને અંધેરીમાં છે મફત દવાખાનાં, જવાહરનગર અને ખાર
(પૂર્વ) માં પછાત બાળકો માટેની બે શાળાએ મધર થેરીસાએ નિરાશા અને દુ:ખ અનેકગણાં ભયંકર છે. હું અને મારા બીજા
| ઊભી કરી છે. સાથીદારે જીવનથી હારી બેઠેલાં આવા લોકોની વચ્ચે રહીએ છીએ
- સાદું અને સરળ જીવન અપનાવી ગરીબોની વરચે જીવી અને તેમનામાં એ પકારને ઉત્સાહ પ્રગટાવવા મથીએ છીએ કે તેઓ
તેમની સેવા કરવી એ જ એક માત્ર તેમનું ધ્યેય છે. આ બધી બાહ્ય આ દુનિયામાં આવી પડેલા નિરર્થક જીવ નથી. દરેકને પોતપોતાનું સેવાઓ સાથે, એ લોકોના દિલને સમજી આંતરિક સંબંધે વિકસ્થાન છે જઆપણે સૌ એક જ માનવકુટુંબનાં સભ્ય છીએ.” સાવવાનું પણ તેઓ એટલું જ અગત્યનું ગણે છે. આમ બની શકે
તે જ આપણે તેમને ચાહી શકીએ અને સાચી સેવા આપી શકીએ મધર થેરીસાના માતપિતા આમ્બેનિયન છે. લેરેટ સાધ્વીઓ
એમ તેમનું માનવું છે. દ્વારા ચાલતી સ્કૂલમાં તેમણે શિક્ષણ લીધું અને પછી આયર્લેન્ડની
બીજી ખ્રિસ્તી સાધ્વીઓ પણ પોતાના તાલીમકાળ દરસંસ્થામાં જોડાવા નિશ્ચય કર્યો. ભારતમાં વસીને તેઓ સેવા કાર્ય
મ્યાન આ આદર્શોની મહત્તા બરાબર સમજે એ તરફ પણ તેમનું કરે એ હેતુથી ૧૯૨૯માં વધુ તાલીમ માટે તેમને ભારત મેકલવામાં ધ્યાન છે. ઉચ્ચ આદર્શોને અપનાવી સેવાને વરેલા બીજા પુરુષ આવ્યાં.
સાથીદારોનું (Brothers ) નું જૂથ પણ તેમના કાર્યને વેગમય કલકત્તાની સેન્ટ મેરી હાઈસ્કૂલમાં તેમણે ઘણાં વર્ષો કામ
બનાવવા પ્રયાસ કરે છે.
દીનદલિતો માટે આટલું કરીને મધર શેરીસા સંતોષ માનતાં કર્યું. આ ગાળા દરમ્યાન એ વિસ્તારના પછાત લત્તામાં તેમણે
નથી. અન્ય લોકો પણ એવી સેવા પ્રવૃત્તિઓમાં રસ દાખવી પોતાને પાર વિનાની કંગાલિયત અને દરિદ્રતા જોઈ. અપંગ બાળકોની
કાંઈ ને કાંઈ ફાળો આપે એ માટે તેઓ ઘણો પ્રયાસ કરે છે. માસિક કરુણ હાલત અને અણસમજુ છોકરા – છોકરીઓના સંસર્ગને કે વાર્ષિક ફંડફાળા માટે કાંઈક આપવું કે મોટી રકમનું દાન કરવું, પરિણામે ત્યજાયેલાં શિશુઓના હાલ જોઈ તેમણે જબરો આંચકો જગ્યા કે મકાન માટે કાંઈક વ્યવસ્થા કરી આપવી, - આ બધું સહેલું
છે. પરંતુ આ મહાન દયેયની પરિપૂર્તિ માટે સમય અને જાતને અનુભવ્યો.
ભાગ આપ એ વધારે અઘરી અને મૂલ્યવાન વસ્તુ છે એમ ભારરૂપ થઈ ગયેલા પશુઓની જેમ અધમુવા જેવી દશા
તેઓ કહે છે. ભેગવી મૃત્યુને શરણ થતાં વૃદ્ધો તેમ જ રોગ અને ભૂખમરાથી
મધર થેરીસા ઘણી યે વાર કહે છે કે પિતાના કાર્યના સાક્ષી પીડાતાં અનેક માનવીની યાતના જોઈ તેમના અંતરમાં કરુણા
રૂપે તેમની પાસે નથી ભવ્ય મકાને કે નથી એવી મહાશાળા, પ્રગટી અને પિતાનું શેષ જીવન તેમની સેવા માટે અર્પી દેવા તેમણે
તેમનું તે ચારે બાજુ ફરીને, ભૂખ્યા, જીવન અને મૃત્યુ વરચે ઝોલાં નિશ્ચય કરી લીધો.
ખાતાં, હૃદયભગ્ન માનવીને આશરો આપી તેમના જીવનની પિતાનું ચાલુ સ્થાન છોડી દઈ તેમણે એક નવા અંતિમ પળોમાં શાંતિ અને સંતોષ આપ એ જ મુખ્ય છે. કાર્યને આરંભ કર્યો. માંગલ્ય અને પવિત્રતાના પ્રતીક તરીકે
ફરતા ચિકિત્સાલયની વ્યવસ્થા કરી, રકતપિત્તથી રીબાતાં તેમણે સફેદ વસ્ત્રો અપનાવ્યાં. શેરીઓમાં મૃતહાલતમાં સબડતાં હજાર રોગીઓની મધર જાતે દેખરેખ રાખે છે. તેમણે “શાંતિનગર” દુ:ખીઓને આશ્રય આપવા તેમણે કલકત્તામાં કાલીઘાટ નજીક (આસનસેલમાં) જેવાં અનેક સ્થાને ઊભા કર્યા છે, જયાં ૪૦૦ આવેલા એક પડતર મકાનમાં પોતાનું કાર્ય શરૂ કર્યું. આ કાર્યને
કુટુંબને વસવાટ થઈ શકે છે. પહોંચી વળવા ફંડ ઊભું કરી, પિતાને સક્રિય ફાળો આપે તેવી
અનાથ બાળકોને શિક્ષણ ઉપરાંત કાંઈક ધંધા કે હુન્નરઉદ્યો
ગનું જ્ઞાન મળે તે માટે વર્ગો ચલાવવામાં આવે છે. કોઈ છોકરીનું ઉત્સાહી યુવાન સ્ત્રીઓનું જૂથ તેમણે ઊભું કર્યું.
લગ્ન થાય ત્યારે નવી સાડી કે સાધારણ કરિયાવર કરવાની વ્યવભારત અને યુરોપના વિવિધ ભાગોમાંથી આવેલી આ સેવિકા હારિક ફરજ પણ મધર શેરીસા ચૂકી જતાં નથી. સ્ત્રીઓની સંખ્યા આજે ૪૦૦થી પણ વધુ છે. ગરીબના સુખદુ:ખને
૧૯૪૮ માં તેમણે પોતાનું કાર્ય શરૂ કર્યું ત્યારથી શેરીઓ અને સમજવા તેઓ તેમની વચ્ચે રહીને જ કામ કરે છે, તેમના આવા
લત્તામાં કરુણ હાલતમાં પડેલા ૨૧,૦૦૦ માણસની તેમણે
પોતાના હાથે સેવા કરી છે. તેમાંથી આશરે ૧૦,૦૦૦ માણસે આ સેની અવારનવાર મુલાકાત લે છે, માંદાઓ માટે સ્થિર કે ફરતાં ‘દયા’ની દેવીને કે તેમના અન્ય સાથીદારોને હૂંફાળા આકાય પામી ચિકિત્સાલયની અને જરૂર પડયે તેમને હોસ્પિટલમાં રાખી યોગ્ય મૃત્યુ પામ્યા છે. સારવાર આપવાની સારી વ્યવસ્થા તેમણે ઊભી કરી છે. ગરીબેના - ૧૯૬૨ માં આંતરરાષ્ટ્રીય પ્રેમ અને સૂઝ માટે મધર થેરીસાને પુનર્વસવાટ તથા રક્તપિત્તના દરદીઓની સારવાર માટે હુન્નર- Magsaysay Peace Prize મળ્યું હતું. આગ્રામાં એક નવા ઉદ્યોગ અને સુતારીકામના Kiધાદારી વર્ગો પણ ચલાવવામાં આવે ગૃહના ઉદ્ઘાટન પ્રસંગે આ Mrs. Magsaysay એ પોતાના હાથે, છે. ૧૯૪૮ થી ૫૫ રકતપિત્ત કેન્દ્રો કલકત્તામાં શરૂ કરવામાં આવ્યા મધર શેરીસાની ભવ્ય સેવાની કદર કરી તેમને આ માન આપ્યું હતું.
એસજો કવિ છે બો.
Page #182
--------------------------------------------------------------------------
________________
૮૮.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૧૯
એ જ વર્ષે રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને તેમને પદ્મશ્રીને ઈલ્કાબ છે. પરંતુ જે રીતે તે સહન કરે છે તે રીતમાં માણસે માણસે ફરક આપ્યો હતો, એ પ્રસંગે પંડિત નેહરુએ મધર શેરીસાને ‘અનાથનું હોય છે. દુર્લભજીભાઈ કંઈક વખત ઉંચે આવ્યા અને કંઈક વાર આશ્રયસ્થાન' કહી તેમની પ્રશંસા કરી હતી..
' વિશ્વાસમાં અને વિશ્વાસમાં રહી નુકસાનીને ભેગ બન્યા. પરંતુ ફ્રાન્સમાં દુ:ખીઓનો બેલી Abbea Pierre એ પણ ઉચ્ચાર્યું કે કદી તેઓની રહેણીકરણીમાં કે રખાવટમાં ફરક મેં જોયો નથી. હતું કે, માનવજાતિનું સમાજ તરફ જે કર્તવ્ય છે તેને ઉત્તમ નમૂને ખેલાડી હુતુતુતુ રમે અને ગોઠણ છોલાય તે વખતે ગોઠણ ઉપરની મધર થેરીસા છે.” પ્રેમ અને સૌન્દર્યનું આવું ઉમદા વ્યકિતત્વ ધૂળ ખંખેરી હસતા હસતે ઊભે થાય છે. રાજકારણમાં પણ તેવું જ દુનિયામાં ભાગ્યે જ જોવા મળે તેમ છે.
' ' ' છે અને વેપારમાં પણ તેવું જ છે. રમનાર પછડાય જ નહિ- હારે જ એક નારીના સમર્પણ અને ત્યાગની આ જીવનકથા આપણા નહિ– તે રમનારની ભીતરના વ્યકિતત્વની પિછાણ કદી થતી નથી. સૌના માટે ઘણી પ્રેરક છે. પરંતુ કેવળ એ વાંચવાથી કે તેમની પ્રશંસા દુર્લભજીભાઈને સ્મરણ હશે કે નહિ, પરંતુ રાજકોટ જેલના કરવાથી આપણામાં એવી કોઈ નૈતિક હિંમત આવી જવાની નથી. વચલા મેદાનમાં બેસીને સૌ પોતપોતાની ઓળખાણ આપતા હતા એને માટે તે દરેકે પોતાના અંતરને ઢંઢોળી જાગૃત કરવું જ રહ્યું ! ત્યારે દુર્લભજીભાઈએ વિજ્યાબહેન સંબંધમાં બે વાત કહી હતી : ' અનુવાદક :
મૂળ અંગ્રેજી : “વિજ્યાબહેનને સરલાદેવી ચૌધરાણીની ઉપમા મુંબઈનું મંડળ આપતું સૌ. શારદાબહેન શાહ, એમ. એ.
શ્રી ટી. એમ્બ્રોઝ અને વિશેષમાં કહ્યું “ મુંબઈમાં લોકો વિજ્યાબહેનના વર તરીકે મારી લગ્નની ષષ્ટીપૂર્તિ પ્રસંગે
ઓળખાણ કરાવે છે.” વિજ્યાબેન સેવિકા છે. તેમણે કુટુંબની અને
સમાજની સેવા ક" જ રાખી છે. ભરેલું કુટુંબ તેમણે માના વાત્સ(શ્રી દુર્લભજી ઉમેદચંદ પરીખ અને સૌ. વિજ્યાબહેને લગ્ન
થભાવથી સાચવ્યું. કોણ કહેશે કે વિજ્યાબેન રસિકભાઈનાં મા જીવનનાં સાઠ વર્ષ પૂરાં કર્યા તે અંગે આનંદ દર્શાવવા માટે તેમનાં
નહિ પણ ભાભી છે? કોણ કહી શકતું કે શારદાબહેનનાં તે જેઠાણી. પુત્ર-પુત્રીઓ તરફથી ગત જુલાઈ માસની ૩૧ મી તારીખે રાત્રિના
છે? ખબર જ ન પડે. વિજયાબેન રઈમાં ડૂબ્યાં હોય – કપડાં ૮-૩૦ વાગ્યે ભારતીય વિદ્યાભવનના ગીતા હલમાં તેમનાં સ્વજન- " ધોવાનું પણ કરે- કોઈને ખબર ન પડે કે તેઓ શ્રીમંતના પત્ની છે. સંબંધીઓનું એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું. આ બાબત મને લીંબડીનાં બે બહેને યાદ આવે છે, જે પોતાની આ સુખી દુર્લભજીભાઈ તથા વિજ્યાબહેનથી ઠેઠ સુધી ખાનગી રાખવામાં આવી સ્થિતિમાં પણ રાઈ, કપડાં ધોવાં, દરણું અને કાંતવાનું કદી ન છોડે : હતી. નિમંત્રિતોને પણ તે પ્રકારની સૂચના આપવામાં આવી હતી. પૂ. ભકિત બા અને વિજ્યાબેન. આજે લેકગીતને બહુ સરસ જલસે છે એમ સમજાવીને તે દુર્લભજીભાઈ અને વિજ્યાબેનને સંસાર કેટલીએ કસોટીદંપતીને આગ્રહપૂર્વક સંમેલનના સ્થળે લઈ આવવામાં આવ્યા માંથી પસાર થયો. પરંતુ હોંશથી અને એકરાગથી તેમણે ચલાવ્યો. હતા. એકત્ર થયેલ લગભગ ૨૦૦-૨૫૦ ભાઈ–બહેનની માટી
ઈશ્વર પિતાની જગ્યા ખાલી કરી નથી ચાલી ગયો તેને પુરાવા
દુર્લભજીભાઈને પરિવાર છે. આજે તેમનાં બધાં બાળકો અત્યંત મંડળીને જોઈને તે આશ્ચર્યચકિત બન્યાં હતાં. આ મંગળ પ્રસંગે
સુખી સ્થિતિમાં છે અને પોતાનાં માતા-પિતાની લગ્નની સાઠમી ખાસ ઉપસ્થિત થયેલા શ્રી ઢેબરભાઈએ તે બન્ને પ્રત્યે ઊંડો સાલહ ગૌરવથી, પ્રેમથી, મિઠાશથી ઊજવે છે. દુર્લભજીભાઈ અને આદર દાખવતું પ્રવચન કર્યું હતું, જે નીચે મુજબ હતું. પરમાનંદ) વિજ્યાબેન પિતાનાં – બાળકોને હાથે પ્રેમને પરાજ્ય અનુભવી - ' દુર્લભજીભાઈ અને વિજ્યાબહેન આજે એક મીઠાં કાવત્રાને
રહ્યાં છે. ભાગ બન્યાં છે. તેમની અકળામણ હું જોઈ શકું છું. તેઓની
સંધના મકાન ફંડમાં નોંધાયેલી વિશેષ રકમો સામે મીઠું કાવત્રુ રચનાર તેમનાં જે બાળકો–તેમની પુત્રીએ અને ‘પ્રબુદ્ધ જીવન” ના ગતાંકમાં રૂા. ૫૦,૩૬૦-૦૦ સુધીની પુત્રવધૂએ છે. એમને ખબર પડી હશે કે દુર્લભજીભાઈને અને રકમે નોંધાયાની યાદી પ્રગટ કરવામાં આવી હતી. ત્યાર બાદ તા. વિજ્યાબહેનને લગ્ન થયે આજે ૬૦ વર્ષ થયાં. આજે તેમની લગ્ન- ૧૬-૮-૬૯ સુધીમાં નેધાયેલી રકમની યાદી નીચે મુજબ છે : તિથિની ઉજવણી છે. તેમને ખબર ન પડે એ રીતે આ ઉજવણી ૫૦,૩૬૦ અગાઉ જાહેર થઈ ગયેલી રકમ બાળકોએ ગોઠવી છે. હું જ્યારે હાલમાં દાખલ થતો હતો ત્યારે ૧,૦૦૧ શાહુ કોયાંસપ્રસાદ જૈન દુર્લભજીભાઈની નાની પુત્રી નલિની પોતાનાં મા-બાપને તેમની ૧.૦૦૧ શ્રી મણિલાલ વીરચંદ શેઠ, ૬૦ મી લગ્નગાંઠ નિમિત્તે વધાઈ આપતી હતી. તે જોઈને હું કંઈક ૧૦૦૧ , શરદચંદ્ર મહેશ્વરી રમૂજ અનુભવ હતો. પુત્રી મા-બાપની લગ્નગાંઠ અંગે મુબારક- ૧,૦૦૧ - નાનચંદ જેઠાભાઈ બાદી આપે
૧,૦૦૧ કાંતિલાલ તલકચંદ શેઠ
૧૦૧ 'આપણાંમાનાં ઘણાં તે દુર્લભજીભાઈ તથા વિજ્યાબહેન સાથે
મણિલાલ શામજી વિરાણી
૧૦૧ , છગનલાલ શામજી વિરાણી વર્ષોથી સંપર્કમાં આવ્યા છીએ અને તેમનું આખું જીવન જાણીએ
એચ. કાન્તિલાલની કું. છીએ. સંભવ છે કે જેમણે આ ઉત્સવ ઊજવવાનું કાવત્રુ રચ્યું -
ચંદુલાલ કમુરચંદ છે તે ન જાણતાં હોય. એટલે તેમના લાભાર્થે હું થોડોએક ઈતિહાસ
૧૦૧ છે
મેસર્સ પાર્કીન બ્રધર્સ આખું.
૧૦૦ %
લાલભાઈ મોહનલાલ શાહ :
૧૦. નરેન્દ્ર શિવલાલ ગુપ્તા મુંબઈમાં વસતાં લીંબડીનાં ત્રણેક મુખ્ય કુટુંબમાં દુર્લભજી
ઈન્દુલાલ ખાટડીઆ ભાઈનું કુટુંબ ગણત્રીમાં આવતું. આ ત્રણેય કુટુંબ મુંબઈમાં હંમેશાં
રસિકલાલ નાગ્રેચાણીઓ સખાવતમાં મોખરે રહેતાં. અમે જ્યારે જ્યારે શાળા માટે મુંબઈ આવીએ ૨૫૦. મુગટભાઈ વોરા ત્યારે દુર્લભજીભાઈથી પહેલ કરીએ. આ શિરસ્તો છેક સ્વરાજ
૨૫૦ ઓધવજી ડી. શાહ
૧૨૫ મળ્યું ત્યાં સુધી જળવાઈ રહ્યો. દુર્લભજીભાઈ માત્ર દાન આપતા
. નવલભાઈ ટી. શાહ
ડં. સુરેશચંદ્ર ચીમનલાલ શેઠ નહિ, પણ સાથે ચાલીને દાન અપાવતા. સૌરાષ્ટ્રનું કોઈ પણ કામ
૧૦૦ , કાંતિલાલ એલ. વેરા એવું નહિ હોય જ્યારે તેમની સામે અમે નજર નહિ રાખી હોય. - ૫૧ , કમળાબહેન પટેલ
દુર્લભજીભાઈ રૂના વેપારમાં મોખરે હતા. અત્યંત હિમ્મતવાન ૬૦૨૪૮ અને અત્યંત વિશ્વાસુ માણસે આ દુનિયામાં સહન કરવાનું હોય
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
૫૦૧
»
૨૫૧
.
૨૫૦
૧૦૧
Page #183
--------------------------------------------------------------------------
________________
તા. ૧૪-૮-૬૯
પ્રબુદ્ધ જીવન
લાકડીઆમાં શુદ્ધિપ્રયોગ કચછના ભચાઉ તાલુકાના લાકડીઓ ગામમાં ગયા જુલાઈ “આદરણીય પરમાનંદભાઈ. માસની ૧૦ મી તારીખથી ૨૧ દિવસને શુદ્ધિપ્રયોગ કરવામાં
આપને તા. ૩૧-૯ને પત્ર મળ્યો છે. લાકડીયા પ્રકરણ આવ્યો તે શુદ્ધિપ્રગ કેવા નિમિત્તથી ઉભે થયે તેની વિગત અંગે થયેલા શુ. પ્ર. વિષે રસ લઈ, નોંધ લેવા ધારો છો તેથી ૨૬-૭-૬૯ ના ભૂમિપુત્રમાં નીચે મુજબ આપી છે;
આનંદ થયો. એની વિગતે તે “ગ્રામસંગઠનમાંથી જાણી હશે. શ્રી નરસિંહભાઈ ગોવાભાઈ કચ્છના ભચાઉ તાલુકાના પ્રવેગ પરિણામલક્ષી ન હતી. બાંધી મુદતને અને મર્યાદિત હેતુ લાકડીખા ગામના એક આગેવાન ખેડૂત અને જાહેર કાર્યકર્તા છે. રાખ્યો હતે. વિગતે ઉપરથી એ તે જાણ્યું હશે કે ભાઈ નરશી કેટલાક બનાવામાં એમને માથાભારે તત્ત્વોને જાહેર પડકાર આપવાની કેવા અને કેટલા પ્રયત્નો કર્યા. ‘છતાં સરકાર અને સત્તાવાળાઓએ અને અન્યાયને પ્રતિકાર કરવાની ફરજ પડી હતી. એટલે છેલ્લા કશું ન કર્યું. જે ભાઈને આની પાછળ હાથ છે તેમણે અગાઉ ત્રણ – ચાર મહિનાથી એમની હેરાનગતી ને પજવણી થયા કરતી પણ એવી જાતની કારવાઈઓ કરેલી છે કે એમનાથી લોકો ફફડે હતી. એમના ખેતરમાં ઘોડા છુટ્ટા મૂકી ભેળાણ કર્યું. સ્થાનિક છે. લોકોમાં સાવ હતાશા આવી ગઈ હતી, ડઘાઈ ગયા હતા. અમલદાર, મામલતદાર, પ્રધાન વગેરેને મળવા છતાં કોઈ પગલાં કેંગ્રેસ સંગઠન પણ (સ્થાનિક તાલુકાનું) એમના હાથનું પ્યાદું જ ન લેવાયાં અને ભેળાણ ચાલુ રહ્યું, બધી જુવાર સાફ કરી નાખી. છેપ્રયોગને પરિણામે લોકોમાં ઠીક ઠીક જાગૃતિ આવી. કેંગ્રેસ એમના ઘરમાં ચોરી પણ થઈ.
પણ ભગી. સત્તાવાળાઓ અને સરકાર પણ સચેત બની અને “આ બધા સામે રક્ષણ મેળવવા લાગતાવળગતા પાસે સતત પ્રયોગ ચાલુ હતું ત્યાં જ એમને તાલુકા પંચાયતના હોદ્દેથી દૂર ધા નાખેલી, પણ કોઈ અસરકારક પગલાં ભરવામાં ન આવ્યાં. મામલ- કરવાની ફરજ પડી. કેંગ્રેસ સંગઠને પાંચ જણની એક તપાસ તદાર શ્રી ભટ્ટ કંઈક સક્રિય પગલાં ભરતા હતા ત્યાં તાબડતોબ કમિટી પણ નીમી અને પ્રયોગને હેતુ બર આવવાથી શુદ્ધિપ્રયોગ એમની બદલી કરી દીધી.
સમિતિને કરછ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ પ્રયોગ મુનિશ્રી સંતબાલજીની સૂચનાથી શ્રી દુલેરાય માટલિયા લાકડીઆ સમાપ્ત કરવાની વિનંતિ કરી. સમિતિએ વિચાર કરીને પ્રયોગ જઈ આવેલા અને જાતતપાસ કરી નાયબ ગૃહપ્રધાન શ્રી જય- તા. ૨૮ મીએ બંધ કર્યો. આમ ૨૧ દિવસ ને બદલે વહેલે ૧૮ રામભાઈ પટેલને બધી માહિતી પહોંચાડી હતી. તેના તરફથી જોખમ દિવસે પ્રયોગ બંધ થયો. આવેલી લોકજાગૃતિને ટકાવવા અને છે તેનાં નામઠામ પણ લાગતાવળગતા અધિકારીઓને અપાયાં હતાં, હવે પછીની પરિસ્થિતિ અને થનારી કાર્યવાહીમાં સંગઠિતપણે તેમ છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં. છેવટે તા. ૧૮ કામ કરવા વાગડ વિભાગના ખેડૂત મંડળની સ્થાપના પણ તા. જૂને ચાર-પાંચ બુકાનીબંધ માણસોએ હુમલો કરી નરસિહભાઈનું ૨૮ મીએ થઈ. એ દિવસે વાગડ વિભાગના ખેડૂતોનું સંમેલન નાક કાપી નાખ્યું અને એમની સાથેના શ્રી થાવરભાઈને પણ ગંભીર પણ યોજાયું હતું. આમ પ્રદેશમાં ઠીક ઠીક જાગૃતિ અને આવા ઈજા પહોંચાડી. નવાઈની વાત તો એ છે કે તે દિવસે પોલીસ થાણામાં પ્રશ્નમાં પ્રતિકાર કરવાની આવશ્યકતા વિશેની સમજ આવી છે. એક પણ પોલીસ હાજર નહોતું અને તાળું મારેલું હતું.
હવે એ પ્રદેશના ભાઈઓ શકિત મુજબ સંભાળશે. આ પ્રકરણના જનતામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કેટલીયે
આપના, અંબુભાઈના વંદેમાતરમ” વાર ધા નાખવા છતાં રાજ્યનું પોલીસતંત્ર નરસિહભાઈને રક્ષણ આપવામાં રસદંતર નિષ્ફળ ગયું છે. રાજકીય પક્ષ યા બીજા કારણસર લાકડીઓ શુદ્ધિપ્રયોગની આ સફળતા જોઈને આપણને અમુક વ્યકિતઓને જાહેર સ્થાને આપી પ્રતિષ્ઠિત કરતા હોય છે આનંદ થાય છે, એટલું જ નહિ પણ, આજે દેશભરમાં ચાલી રહેલ અને થાબડતા હોય છે. એમનાં સ્થાપિત હિતો આથી મજબૂત બને
અન્યાય અને સત્તાધિકારીઓની ઉડતાને પ્રતિકાર કરવાની દિશામાં છે અને ખોટાં કામો સામે પણ સામાન્ય માણસ કાંઈ ન બોલી શકે આપણને નવું બળ અને પ્રેરણા મળે છે. આવા પ્રતિકારને પ્રજાજને એવી સ્થિતિ પેદા થઈ જાય છે.
તરફથી જેટલો ટેક મળશે તેટલા પ્રમાણમાં નગર અને ગામડામાં “આની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. લોકોમાં હિંમત નજરે પડતી ઉદંડતા હળવી થશે અને ચાલુ જીવનમાં આવે, અન્યાયનો પ્રતિકાર કરવાની શકિત જાગે, માણસમાત્રમાં સહીસલામતીની માત્રામાં વૃદ્ધિ થશે. પરમાનંદ રહેલી સારપ ઉપર વળી ગયેલ રાખ દૂર થાય તે ઉદ્દેશથી ભાલનકાંઠા પ્રાયોગિક સંઘે રચેલ લાકડીઓ શુદ્ધિપ્રયોગ સમિતિ દ્વારા આ વખતની પયુષણ વ્યાખ્યાનમાળા તા. ૧૦ જુલાઈથી લાકડીઆમાં ૨૧ દિવસની શુદ્ધિપ્રયોગ શરૂ પ્રબુદ્ધ જીવનીના ગતાંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ થયું છે. તેમાં પ્રભાત ફેરી, પ્રાર્થના, કાંતણ, સફાઈ અને ઉપ- સપ્ટેમ્બરની ૮મી તારીખ અને સેમવાર સવારના ૮-૩૦ વાગ્યાથી વાસને કાર્યક્રમ રહે છે. બન્ને ઉપવાસની સવાંગ સાંકળ ૨૧ દિવસ
પર્યુષણ વ્યાખ્યાનમાળા ભારતીય વિદ્યાભવનમાં શરૂ થશે. આ સુધી ચાલુ રહેશે. રોજ પાંચ ભાઈઓ એક એક દિવસને ઉપવાસ કરશે. ગામમાં આને અનુમોદન આપતાં અન્ય ભાઈ–બહેનને પણ
વ્યાખ્યાનમાળાના કુલ વ્યાખ્યાતાઓ હજી નક્કી થયા નથી, એમ પિતાને ઘેર બેસી ઉપવાસ કરવાની વિનંતી કરાઈ છે.
છતાં થોડાંક નામે અહીં જણાવી શકીએ એવી સ્થિતિમાં અમે છીએ. હરિવલ્લભ મહેતા દા. ત. શ્રી રોહિત મહેતા, સૌ. શ્રીદેવી મહેતા, ફાધર વાલેસ, આચાર્ય (સંયોજક, લાકડીઓ શુદ્ધિપ્રયોગ સમિતિ) યશવંત શુકલ, ડૅ. નથમલ ટાંટિયા, પ્રાધ્યાપક નીરા દેસાઈ, આ શુદ્ધિપયોગ કેવા સંયોગમાં જુલાઈ માસની ૨૮ મી
શ્રી શાહ મેડક, મુનિ શ્રી નગરાજજી, અને સંભવ છે કે તારીખે એટલે ૨૧ દિવસને બદલે ૧૮ દિવસે બંધ કરવામાં આવ્યું
મધર થેરીસા પણ, કે જેમને આ અંકમાં પરિચય આપવામાં અને પછી કેવી આશાસ્પદ પરિસ્થિતિ પેદા થઈ તે વિષે ગ્રામ સંગ
આવ્યો છે. આવતા પ્રબુદ્ધ જીવનના આગામી અંકમાં પડ્યું પણ ઠનના તંત્રી અને મુનિ સન્તબાલજીના વર્ષોજૂના અનુયાયી શ્રી
વ્યાખ્યાનમાળાને સમગ્ર કાર્યક્રમ પ્રગટ કરવાની અમે આશા અંબુભાઈને પૂછાવતા તેઓ તા. ૬-૮-૬૯ ના પત્રમાં નીચે મુજબ
રાખીએ છીએ, જેમાં કેટલાંક મહત્ત્વનાં નામ ઉમેરવા સંભવ છે. જણાવે છે :
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
तेन त्यक्तेन भुञ्जीथाः ।
ત્યાગાભિમુખ ન બના ત્યાં સુધી સાચી મુકિત કે સાચું સુખ નથી.
(એપ્રિલ માસના રીડર્સ ડાઈજેસ્ટમાંથી “Unless You Deny yourself ”એ મથાળા નીચે શ્રી એ. જે. ાનીને લખેલા લેખને નીચે અનુવાદ આપવામાં આવે છે. . તંત્રી)
૯૦
આત્મનિગ્રહનુ
મહત્વ
લંડનમાં મેં' ડોકટર તરીકેના વ્યવસાય શરૂ કર્યા તે દરમિયાન મારા દર્દીઓમાં એક નિવૃત્ત શિક્ષક હતા.
જેને ઈલાજ થઈ ન શકે એવી કોઈ બિમારીથી તે પીડાતો હતો. પેડીંગ્ટનમાં રહેતા મજૂર વર્ગના કોઈ એક કુટુંબમાં તે રહેતા હતા. આ ગરીબ વૃદ્ધ આદમીમાં એવું કાંઈક હતું જેથી હું તેના વિષે પ્રભાવિત બન્યા હતા – કદાચ તેની શાન્ત, જાણે કે તેને કશી. ફરિયાદ કરવાની ન હોય એવી પ્રસન્નતા, જે તેના બેવડ વળી ગયેલી નાના કદની આકૃતિમાંથી અને તેની ચમકતી ભૂરી આંખોમાંથી નીતરતી દેખાતી હતી, કદાચ આ જ કારણને લીધે જરૂર હાય તે કરતાં પણ વધારે વખત તેની ખબર કાઢવા હું જતો હતો.
ઉનાળા આવ્યા ત્યારે કોઈ સમાજકલ્યાણલક્ષી સંસ્થા પાસેથી તેના માટે મેં ૨૦ પાઉન્ડ મેળવ્યા—એ હેતુથી કે ગુંગળાવી રહેલા શહેરી જીવનથી તે થોડો વખત છૂટો થાય અને દરિયા કિનારે એકાદ મહિના રાહત અનુભવે. તેને દરિયા બહુ ગમતા હતા તેની મને ખબર હતી. દશ દિવસ બાદ તે ગંદી પેડીંગ્ટન સ્ટ્રીટમાં થાકેલા અને નખાઈ ગયેલા દેખાતા એવા તેને એકાએક મળવાનું બન્યું. તેને જોઈને આશ્ચર્ય અનુભવતાં મેં તેને પૂછ્યું કે “ તું હજુ સુધી દરિયાકિનારે કેમ ગયા નથી ? ” તેણે જવાબ આપ્યો કે “હું એમ હવા ખાવા જાઉં તેના બદલે મારી લેન્ડલેડીનાં બે બાળકો જાય તે વધારે સારું એમ સમજીને તમારા આપેલા ૨૦ પાઉંડ મે એ બાળકોને આપીને ફરવા મેાકલ્યા છે. ” આ સાંભળીને તેને મે ઠપકો આપ્યો ત્યારે તે મને શાન્તિથી સાંભળી રહ્યો અને આખરે તેણે મને એક વિચિત્ર જવાબ આપ્યો.
તેણે કહ્યું : “ ડાકટર સાહેબ, અમુક વસ્તુ વિના ચલાવી લેવું તે ઘણી વાર વધારે સારૂ લાગે છે. ”
પંદરમા સૈકામાં થઈ ગયેલા પેાતાના મઠમાં કામ કરતા થામા એ. કેમ્પીસે નીચે મુજબ લખીને આ બાબતનું હાર્દ તારવી આપ્યું હતું. “ જયાં સુધી તું ત્યાગ—અભિમુખ નહિ બને ત્યાં સુધી તું પૂરી મુકિત પ્રાપ્ત કરી નહિ શકે,
આ રીતે આપણી જાતને શિસ્તપરાયણ બનાવવાની તાકાત પ્રાપ્ત કરવી તે જ સર્વ સદ્ગુણાનું મૂળ છે, સર્વ સ્વાતંત્ર્યનું ઉદ્ભવસ્થાન છે. નૈતિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટે માણસે પોતાની વૃત્તિઓને કાબૂમાં લાવવી જરૂરી છે; ધર્મશાસ્ત્રોના શબ્દોમાં કહીએ તે તેણે અન્યનું નહિ પણ પેાતાની જાતનું શાસન કરવાનું છે.
જો આપણે આટલું જ સમજીએ કે આત્મનિગ્રહ સિવાય ચારિત્ર્યનું ઘડતર થઈ ન જ શકે અથવા તે કોઈ પણ મૂલ્યવાન સિદ્ધિ હાંસલ થઈ ન જ શકે! મહાન સિદ્ધિઓ અને ઉજજવલ જીવન–કારકિર્દીએ નિર્માણ કરવા માટે કડક આત્મસંયમ સિવાય બીજો કોઈ સહેલા માર્ગ છેજ નહિ. જાણીતા પીઆને—નિષ્ણાત પેડ્સ્કીએ અસાધારણ પુરુષાર્થથી ભરેલા પોતાના જીવનના સાર રજૂ કરતાં જણાવેલું કે “Before I was a master, I was a Slave. હું ઉન્નત્તિના શિખરે પહોંચ્યા તે પહેલાં ગુલામગીરીમાંથી હું પસાર થયા હતા. ”
*
આત્મવિજય એ જ માનવી તરીકેના પુરુષાર્થના પુરાવા છે. શિસ્તબદ્ધ માનવીએ એ બળ – એ તાકાત પ્રાપ્ત કરી હોય છે કે જે અંદરની સ્વાયત્તતામાંથી પેદા થાય છે. તેણે બે પ્રકારની
તા. ૧૬-૮-૬૯
મુકિતમાંથી એક પ્રકારની મુકિતને પસંદગી આપવાની હાય છે; એક ભ્રામક મુકિત જેમાં પોતાને જેમ ફાવે તેમ માણસ વર્તે છે અને બીજી સાચી મુકિત જેમાં પોતે જે કરવું ઘટે, વર્તવું ઘટે તે મુજબ વર્તવાની છૂટ તે અનુભવતા હોય છે.
હલ
આ સાચી મુકિત પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું ઘટે? જાણીતા ફીઝીસીસ્ટ નિકોલા ટેસ્લા આત્મનિગ્રહની સમસ્યા કરવા માટે બચપણથી કેવી રીતે વર્તે લા તે તેણે નીચેના શબ્દોમાં રજૂ કર્યું છે:
“ જયારે પણ મને ખાસ ગમે તેવી વસ્તુ મળતી દા. ત. કોઈ સરસ કેક અથવા તા ચોકલેટ, ત્યારે હું તે કોઈને આપી દેતા, જો કે તેમ કરતાં 'મારૂં મન જરૂર ખૂબ કોચવાતું. જ્યારે મને ન ગમે એવું કોઈ કામ સામે દેખાતું ત્યારે, મનનું વલણ બીજી બાજુએ ગમે તેટલું ખેંચતું હોય તો પણ, હું તે કામ કરી છૂટતા.
"
વિલિયમ જેમ્સે એક વાર લખ્યું છે કે “એ આદમી કરી વધારે દુ:ખી–કમનસીબ-બીજો કોઈ નથી કે જેના અનિશ્ચિતતા એ લગભગ સ્વભાવ બની ગયા હોય છે, અને જેને સીંગાર સળગાવતી વખતે, ચાના દરેક કપ પીતી વખતે, કયારે સૂવું અને કયારે ઊઠવું–આમ દરેક નાનું નાનું કાર્ય કરતી વખતે—આ બધી બાબતો માટે તેને વિચાર, વિચાર, અને વિચાર જ કરતા રહેવું પડે છે.
કુટેવાની પકડ
આપણ દરેકમાં કોઈને કોઈ નબળાઈઓ હોય છે; કાં તા આપણે બીડી વધારે પડતી પીતા હોઈએ છીએ, અથવા તો દારૂ વધારે પડતો લઈએ છીએ, અથવા તો રેડીઓ સાંભળવા પાછળ કલાકના કલાક ગુમાવતા હોઈએ છીએ. એ વધારાની સિગરેટ પીધા વિના અથવા તે બીજી યા ત્રીજી દારૂની પ્યાલી લીધા સિવાય ચલાવી લેવાથી આપણે શરૂઆત કરીએ. જો સિનેમા પાછળ આપણામાં ગાંડપણ હાય તા, કાંઈક કરવા લાયક ઉપયોગી કામ ન કર્યું હોય ત્યાં સુધી ફરીવાર સિનેમા જોવાનું આપણે મુલતવી રાખીએ.
જો હંમેશાં આપણે વધારે પડતું ખાતા હોઈએ તે એ બાબતમાં થોડો સંયમ નિયમ રૂપે આપણે સ્વીકારીએ. આ રીતે જો આપણે વધારે પડતા ખાનપાન કે ભાગવિલાસ પાછળ આપણા શરીરને દુરુપયોગ કરતાં અટકયા હોઈશું તો આપણે જરૂર વધારે સારા શારીરિક સ્વાસ્થ્યના અનુભવ કરતા હોઈશું અને એ રીતે આપણા આત્મનિગ્રહનું પહેલું વળતર પ્રાપ્ત થયાને આનંદ અનુભવતા હોઈશું.
આ માર્ગે એક વાર ચાલતા થયા બાદ, આપણા નૈતિક વર્તનને આપણે વધારે સઘન અને વધારે વિસ્તૃત બનાવતા થવું જોઈએ. દાંખલા તરીકે આપણી ફરજને વધારે નિષ્ઠાપૂર્વક અદા કરવાનો, સામેના લોકો આપણને ગમે તેટલા પજવે તો પણ તેમને કશું પણ નુકસાન નહિ કરવાના કે જરા પણ ઈજા નહિ પહોંચાડવાના, ગમે તેટલી ઉશ્કેરણી હાય તા પણ આપણા સ્વાભાવને કાબૂમાં રાખવાના આપણે નિશ્ચય કરવા જોઈએ.
નાની મુશ્કેલીઓ ઓળંગતાં ઓળંગતાં, સરવાળે માટી મુશ્કેલીએ આપણે સહેલાઈથી પાર કરતાં થઈશું. એક દિવસ આપણને માલૂમ પડશે કે આપણે અપ્રત્યક્ષ રીતે ખૂબ બળ કેળવ્યું છે અને જે ટેવાના કારણે આપણે આપણી જાતને ધિક્કારતા હતા તે દેવાના પાશમાંથી આપણે મુકત થયા છીએ, એપીક્ટેટસે કહ્યું છે કે સારું
૬
૪.
Page #185
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૬૯
પ્રબુદ્ધ જીવન
જીવન જીવો અને તેની ટેવ પડવાથી તે જીવન જરૂર મધુરું બની જશે.”
પિતાની વૃત્તિઓ અને ટેવ ઉપર મેળવેલા વિજયના પરિસામે જે તાકાત અને આત્મસંતોષનો અનુભવ થાય છે તેનું કોઈ રીતે વર્ણન થઈ શકે તેમ નથી.
માણસજાતની મોટામાં મોટી ભ્રમણા એ માન્યતામાં રહેલી છે કે જેમ આપણી પાસે વધારે સંપત્તિ હોય તેમ આપણે વધારે સુખી થઈએ અને પરિગ્રહની વિપુલતા દ્વારા જ આપણે જીવન સંપૂર્ણપણે માણી શકીએ.
- આધુનિક પરિબળો આજના સુંવાળા જીવનના યુગમાં ઘણાને માટે આત્મનિગ્રહ લગભગ અર્થવિનાને બની ગયો છે. આધુનિક વિજ્ઞાને પૂરી પાડેલી, સગવડોને લીધે સુખપ્રિય બનેલા આપણે આપણા પૂર્વજોનો જેસ્પીરીટ હતો, જે ભાવનાશીલતા હતી તે આપણે ગુમાવી બેઠા છીએ. મનમાં ઈચ્છા થઈ તે વિના નિભાવી લેવાની તાકાત આપણે ઈ બેઠા છીએ. અને એથી પણ વધારે ખરાબ, આપણે એમ માની બેઠા છીએ કે આપણો જન્મસિદ્ધ હક્ક છે કે આપણે કોઈ પણ વસ્તુ વિના ચલાવી લેવાનું હોય જ નહિ.
આમ છતાં પુરાતન કાળથી આપણે જોતા અનુભવતા આવ્યા છીએ કે જીવનમાં મહત્તમ ટોયની અપેક્ષા ધરાવતા લોકોએ આથી તદ્દન જુદી જ વિચારસરણી આગળ ધરી છે. રોમને ભેગવિલાસ અને તે પાછળની ઘેલછા જોઈને અને આવા સ્વાર્થી સ્વેચ્છાચારમાં એ મહારાજયનું ભાવી પતન નિહાળીને કવિવર હોરેસે લખ્યું હતું કે “જ્યાં સુધી માણસ ભેગવિલાસમાંથી ઉપરતિ તરફ ગમન નહિ કરે ત્યાં સુધી તેની ઉપર દેવે કદી પણ નુષ્ટમાન નહિ થાય.”
જેઓ ભૌતિક ઈચ્છાઓના ગુલામ બનેલા છે, જેઓ સુખ અને મેજમજાની મૂછમાં પિતાનું જીવન વ્યતીત કરે છે, તેમના હાથમાં પિતાના જીવનના અને તૃપ્તિની માત્ર રાખ અને ધૂળ સિવાય બીજું કશું આવવાનું નથી. આમ છતાં આજે લાખ માણસોને માત્ર એક જ વિચાર – એક જ વૃત્તિ-ઘેરી વળેલી છે: “હું કેવી રીતે મોજ માણું ?” માત્ર દબાણ નીચે આ લોકો કામ કરે છે; મેજ- મજા એ જ જીવનને મુખ્ય વ્યવસાય બની બેઠે છે.
નવી જુવાન પેઢી ખાસ કરીને “A good life” “મેજમજાથી ભરેલું જીવન”—આ પ્રકારની ઘેલછાની બેગ બનેલી છે; માત- - પિતાને અધિકાર એક ઉપહાસની બાબત બની બેઠી છે; શિસ્ત આજે વિસારે પડેલો શબ્દ છે; આત્મસંયમ અસ્તિત્વમાં જ નથી.
આ અત્યન્ત વ્યથાગ્રસ્ત દુનિયાની મુકિત મોજશેખમાં, મિનરંજનમાં અને શરીરને ક્ષીણ કરતી પામર સુખસગવડમાં નથી. તે આપણ સર્વના હૃદયમાં અને નિશ્ચયશકિતમાં રહેલી છે. '
પિતાના ભલા કે બૂરા માટે ધારે તેવું જીવન જીવવાની તાકાત ધરાવતા માનવીએ પંચભૂતને નાચ્યા છે, સાગર અને આકાશ ઉપર વિજય પ્રાપ્ત કર્યા છે, અને જંગલના જાનવરોને પાળેલા પશુ જેવા બનાવી દીધા છે, પણ જ્યાં સીધી તેણે પિતાની જાતનું નિયંત્રણ સાધ્યું નથી ત્યાં સુધી તે સાચી મુકિત અને સાચા સુખને કદિ પણ જાણવાને કે માણવાને નથી. અનુવાદક :
મૂળ અંગ્રેજી પરમાનંદ
શ્રી એ. જે. કેંનિન સાંપ્રત રાજકારણું” શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૩ મી ઓગસ્ટ શનિવારે સાંજના છ વાગ્યે સંઘના કાર્યાલયમાં (૪૫/૪૭, ધનજી સ્ટીટ, મુંબઈ૩) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ‘સાંપ્રત રાજકારણ ઉપર જાહેર વ્યાખ્યાન આપશે. આ વિષયમાં રસ ધરાવતા ભાઈબહેને અને સંઘના સભ્યને હાર્દિક નિમંત્રણ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
કુંડલિની યોગ
(ગતાંકથી ચાલુ) આ સિવાય આ યોગસાધનાથી સાધકની શારીરિક, માનસિક અને બૌદ્ધિક અવસ્થામાં પણ પરિવર્તન આવે છે. દિવ્યશકિતના કાર્યથી શુદ્ધ બનેલો પ્રાણ શરીરને શુદ્ધ કરી તેને નવો જ ઘાટ આપે છે; શરીરમાં નવા રસ ઉત્પન્ન થઈ દેહને એક પ્રકારનું તેજ તથા લાલિત્ય બક્ષે છે; રોગો દૂર થાય છે અને શરીરના અવયની કામગીરી વ્યવસ્થિત બને છે. ભારે દવાઓ કે વૈદકીય સારવાર જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં આધ્યાત્મિક શકિત જાદુ જેવું કાર્ય કરી શરીરની કામગીરીમાં સમતુલા અને પૂર્ણતા લાવે છે. કેટલીક વાર આથી, તદન ઊલટું પણ બને છે. મરડો, ખાંસી કે શરદી જેવાં છાનાં દર્દોના હુમલા આવવાથી શરીરમાં ગડમથલ અને ઉપદ્રવ મચી જાય છે. પરંતુ સાધનામાં આવતા અંધકારના આવા ગાળા થડે સમય રહી સદાને માટે અદશ્ય થઈ જાય છે અને શરીર તંદુરસ્ત, ચપળ અને કાર્યક્ષમ બને છે. નકામી ચરબી દૂર થતાં શરીરનું વજન ઘટી જાય છે. આવી સ્થિતિમાં ઉગ્ર ઔષધો લેવાનું હિતકર તે નથી જ, છતાં અનિત વાર્ય પરિસ્થિતિમાં ગુરુની સલાહ લઈ ચાલવું એ ઈષ્ટ છે. સાધક પિતાના આહારવિહાર તેમ જ ટેમાં નિયમિત રહી શરીરની કાર્યક્ષમતા બરાબર જાળવી રાખે એની અમારા ગુરુદેવ સ્વામી મુકતાનંદ પરમહંસ અમારી પાસે ખાસ અપેક્ષા રાખે છે. તેઓ માને છે કે નિયમિતતા તથા ચક્કસાઈથી પ્રાણના કાર્યને ગતિ મળી આધ્યાત્મિક પ્રગતિ સરળ બને છે.
માનસિક પરિવર્તનમાં રાધકની ચેતના હરેક પ્રકારનાં દ્રો પૂર્વગ્રહો, સંઘર્ષો, ક્ષુદ્ર ઈચ્છાઓ તથા મહત્ત્વાકાંક્ષાઓથી મુકત બની સ્વચ્છ, નિર્મળ, સ્પષ્ટ અને સર્વગ્રાહી બને છે. ભૂતકાળ સ્વપ્ન સમા બની સરી પડે છે. જૂના રૂઢ સંસ્કારો, જડ ખ્યાલ, અહંપ્રધાન માન્યતાએ, સંકુચિત વ્યવહારો બધું જ કડડભૂસ કરતું જમીનદોસ્ત થઈ એક નવું, નિરાળું, તેજોમય વ્યકિતત્વ અસ્તિત્વમાં આવે છે. જીવન પ્રત્યેને તે સાધકને દષ્ટિકોણ એટલો બધો બદલાઈ જાય છે કે તેની અસર તેના નાનામોટા વ્યવહારોમાં, આદતમાં, કાર્યોમાં, અન્ય માનવીઓ સાથેના સંબંધમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. જીવનનું મહત્ત્વ સમજાઈ જતાં તેની બધી જ ગડમથલ અને ઉપાધિઓને અંત આવી જઈ રાંજોગે પણ જાણે તેને સાનુકૂળ બની રહે છે.
બૌદ્ધિક પ્રગતિમાં સાધકની બુદ્ધિ આંતર જગતનાં ગહન અને ગૂઢ રહસ્યને અમવા સમર્થ અને શુદ્ધ બને છે. આ જગતની રચના પાછળ કાર્ય કરી રહેલા અગમ્ય તનું સત્ય તેને સમજાવા લાગે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે તેને કોઈ જ બાહ્ય બળ પર આધાર રાખ પડતો નથી; કોઈની પણ પાસે જવાની જરૂર રહેતી નથી. તેને જે જોઈએ છે કે તેને માટે જે કંઈ જરૂરી છે તે બધું જ પિતાના શુદ્ધ અંતરમાંથી આપોઆપ મળી રહે છે. પિતાને સતત દોરતી અને સાથ આપતી દિવ્યશકિતના રક્ષણ હેઠળ સાધક તદ્દન નિશ્ચિત બની જઈ મુકિતને શુદ્ધ અને સ્થિર આનંદ અનુભવે છે. વાસનારહિત બનેલી તેની ચેતના ઉચ્ચ કક્ષાની સ્મૃતિ, જ્ઞાન, શાન્તિ અને સામર્થ્યને ધારણ કરે છે. નૂતન જગતના આવા શુદ્ધ વાતાવરણમાં રહ્યા પછી, સ્વાર્થ, બનાવટ, જૂઠાણું, અહંકાર અને અંધકારથી ભરેલી પેલી પુરાણી દુનિયાની હવાથી સાધક ગુંગળામણ અનુભવે છે. આધ્યાત્મિકતા અને તેની શકયતાએ તે સાધકને માટે દૂર સુદૂરની કલ્પનાસૃષ્ટિ ન રહેતાં આ ધરતી પરના જીવનમાં જ પ્રતિપળે અનુભવવાથી વાસ્તવિકતા બની જાય છે.
એટલું ધ્યાનમાં રાખવાનું છે કે દિવ્યશકિતની કાર્યપદ્ધતિ અને તેની તીવ્રતા જુદા જુદા સાધકેમાં જુદી જુદી રહે છે. કેટલીક વાર સાધકને, એ શકિત સાથે પોતાને સંબંધ તૂટી ગયો હોય કે પોતે નહીં અહીંને કે નહીં ત્યાંને એવી ત્રિશંકુ જેવી સ્થિતિમાં હોય તેમ ભાસે છે. આવા ગાળામાં આવે ત્યારે જરા પણ નિરાશ થયા સિવાય
Page #186
--------------------------------------------------------------------------
________________
૯૨
પ્રભુ
જીવન
તા. ૧૬-૮-૬૯
કે બીનજરૂરી શંકાઓ અને સવાલ ઊભા કર્યા સિવાય, એ શકિત તેમ જ ગુરુ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ ટકાવી રાખવા જોઈએ. દિવ્યશકિતનું કાર્ય એ આંખે દેખી શકાય એવી વસ્તુ નથી. કયાંક એ આગળ વધતી લાગે છે તો કયાંક અટકી પણ જતી લાગે છે. છેવટે તો એ પ્રચંડ રીતે સિદ્ધિને પ્રગટ કરી એક અતિ ભવ્ય ને વિરાટ કામ કરી આપે છે. એકવાર અમારા ગુરુદેવે કહેલું, “માનવને બે પ્રકારનું જીવન મળે છે. એક પુરુષબીજથી અને બીજું ગુરુમંત્રથી. મંત્ર સાથે પૂર્ણ તાદામ્ય સધાય છે ત્યારે તેની પ્રભાવોત્પાદક અસરથી રેતસનું અભિસરણ, ઊર્ધ્વગામી બની પ્રાણશકિતમાં રૂપાન્તર પામે છે અને શરીર, પ્રાણ અને મનની શકિતઓને પુષ્ટ કરે છે. શકિતપાતમાં ગુરુ પોતાની પ્રાણશકિત (Life Force) ને શિષ્યમાં સંક્રાન્ત કરે છે ત્યારે શિષ્ય નવજીવન પામે છે, જેમાં ગુરુ તેના માતાપિતા બની રહે છે. આ રીતે ગુરુની પ્રેરણાથી જાગૃત થતી શિષ્યની શકિત ધીમે ધીમે વિકાસ પામી, જેમ એક બીજમાંથી છોડ કે વૃથા બની ફળફલ આપે છે તેમ આધ્યાત્મિક પૂર્ણતાને પામે છે. ખાતર કે બીજની ગુણવત્તા પ્રમાણે જેમ ઉત્પાદન થાય છે તેમ અહીં પણ ગુરુની યૌગિક સામર્મ પ્રમાણે જ શિષ્યને આંતરવિકાસ થઈ અંતિમ ધ્યેય સિદ્ધ થાય છે. કોઈ સંજોગોમાં શિષ્યની ગુરુ પ્રત્યેની શ્રદ્ધા ડગમગશે તો એકવાર સક્રિય બની ચૂકેલી કુંડલિની શકિત પીછેહઠ તે નહીં કરે, પરંતુ આગળ પ્રગતિ થતી અટકી જશે. મહાન આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગુરુ પ્રત્યે આદર અને ભકિત હોવાં જોઈએ એ ફરી ફરીને કહેવાનું છે. સાધક જ્યારે આત્મસાક્ષાત્કારની સર્વોચ્ચ દશા પ્રાપ્ત કરે છે ત્યારે પોતે ગુરુને સમકક્ષ બને છે.
આ રીતે આધ્યાત્મિકતાના એક નાના તણખામાંથી પ્રગટેલી મહાજવાલામાં અંધકાર અને અજ્ઞાનમાત્રને નાશ થાય છે. કુંડલિની જ્યારે સહસ્ત્રદલ ચક્રમાં પરમતત્વ સાથે મળી જાય છે ત્યારે અગ્નિ હોલવાતાં પાછળ જેમ રાખ રહે છે તેમ આ દેહ રહે છે; અને આ નવદ્ગારવાળા દેહમાં રહે છતાં પણ સાધક જીવન્મુકત દશા ભેગવતો હોય છે. આવી પરમેચ્ચ દશા પ્રાપ્ત કરવા માટે સતત જાગૃત પુસ્પાઈ, સમર્પણ અને અભીપ્સા અત્યંત જરૂરી છે. આ તો જ યોગનાં અનિવાર્ય અંગ છે.
સાધનાની સમાપ્તિ માટે કાળની કોઈ નિશ્ચિત મર્યાદા બાંધી શકાતી નથી. શિવસંહિતામાં કહ્યું છે કે સારો ધ્યેયનિષ્ઠ સાધક ત્રણ, છ, નવ કે બાર વર્ષને અંતે પોતાની સાધના પૂર્ણ કરે છે. સાધકની યોગ્યતા તથા તેના પુરુષાર્થની તીવ્રતા પર પરિણામ અવલંબે છે. માણસના અહં કેન્દ્રિત વ્યકિતત્વને જડમૂળથી ઉખેડી, શરીરના એકે એક કોષમાં, અણ - પરમાણમાં ઊર્ધ્વને પ્રકાશ અને શાન્તિ સ્થાપિત કરવા માટે થોડો સમય તેમ લાગે છે જ. વામનમાંથી વિરાટ બનવાની ક્રિયા એક ચોક્કસ ગતિએ જ ચાલે છે. આ ગાળા દરમ્યાન સાધકને ઘણા ચિત્રવિચિત્ર અનુભવમાંથી પસાર થવું પડે છે. આખરે આ સાધના એક એવી પરાકાષ્ઠા પર પહોંચે છે કે જ્યાં બધા જ ભેદ ઓગળી જઈ સાધક આ સૃષ્ટિના સર્વ જીવે, સર્વ પદાર્થો સાથે ઐકય અનુભવે છે. જ્ઞાતા, શેય અને જ્ઞાન એક બની જાય છે અને આખું વિશ્વ એક સ્વપ્ન સમું લાગે છે. આને તુરીયલીલાસાધનાની ચેથી અવસ્થા – કહેવાય છે, જે જાગૃતિ નથી, નિદ્રા નથી તેમ સ્વપ્ન પણ નથી. બધાથી પર, અતિ પર એવી શૂન્યાવરથા છે.
તે આ છે કુંડલિની યોગની વિરાટ સિદ્ધિ, સાધનાની સિદ્ધિરૂપે નિપજતાં તેના ક્રિયાત્મક પરિણામમાં તેની સફળતા અને મહત્તા છે. સિદ્ધ ગુરુની દોરવણી હેઠળ આ સાધના થતી હોઈ તેને સિદ્ધિ યુગ પણ કહેવામાં આવે છે. સ્વામી મુકતાનંદ પરમહંસના માર્ગ- દર્શન નીચે આ યોગસાધના શ્રી ગુરુદેવ આશ્રામમાં ચાલે છે. ભલે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન ન હોય કે એવી તેજસ્વી બુદ્ધિપ્રતિભા ન હોય, પરંતુ જેઓ દિલના સાચા, સીધા, સરળ, શ્રદ્ધાળુ ને નિષ્ઠાવાન છે તે જ આ માર્ગને પ્રવાસ સફળતાપૂર્વક ખેડી શકે છે. અનુવાદક
મૂળ અંગ્રેજી
સમાપ્ત સૌ.શારદાબહેન શાહ
પ્રતિભાબહેન ત્રિવેદી
ષક: પૂરક નોંધ શ્રી બહેન પ્રતિભાએ યોગસાધનાની પ્રક્રિયાના નિરૂપણમાં છે ચક્રો ( ક) નો નિર્દેશ કર્યો છે તે વિશે અહીં સંક્ષિપ્ત માહિતી આપી છે. યોગ એટલે કે ચિત્તવૃત્તિને નિરોધ: ચિત્તવૃત્તિના સંયમન માટે યુગનાં યમ, નિયમ વગેરે આઠ અંગો સારી રીતે જાણીતાં છે. અષ્ટાંગયોગની સાધનામાં ઉત્તરોત્તર સિદ્ધિ મળતી જાય તેમ તેમ પૃથ્વી, જળ વગેરે તત્વો ઉપર સિદ્ધિ મળે અને અનેક પ્રકારની શકિત પ્રાપ્ત થાય. પણ મૂળ લક્ષ્મ તો છે ચિત્તવૃત્તિના લય પછી ચિત્તના જ લયની ભૂમિકા પ્રાપ્ત કરવાનું, સબીજ સમાધિમાંથી નિર્બોજ સમાધિ પ્રાપ્ત કરવાનું, ઉન્મનીભાવમાંથી સમનીભાવ પ્રાપ્ત કરવાનું.
ઉપનિષદોને આધારે યોગસાધનામાં નાડીએ, હૃદય પુણ્ડરીક કે દહર વગેરે વિષેની પ્રક્રિયાઓ સ્વીકારાઈ અને કેટલાંયે યોગપ્રતિપાદક ઉપનિષદોમાં નાડીઓ, ચકો, ભૂમિકાઓ વગેરેનાં સવિસ્તર વર્ણન મળે છે. પાછળથી તે બૌદ્ધગ, જૈનયોગ, તાંત્રિકથાગ વગેરે ગપ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવી અને સવિશેષ તે શિવ અને શકિતની ઉપાસનામાં સાધન તરીકે અનેક વિગતે અને વિશિષ્ટતાઓનું જટિલ શાસ્ત્ર બની ગયું. યોગર માં આપેલી નીચેની વિગતે જિજ્ઞાસુને ઉપગી નીવડશે : પરમ તત્વ બે છે - શિવ અને શકિત. શિવ જ્ઞાનરૂપ છે, પણ ક્રિયાશકિત વિનાની જ્ઞાનશકિત ભાગ્યે જ નજરે આવે છે. તેથી જ્ઞાનશકિત માટે ક્રિયાપ્રધાન શરીરની રચના કરાઈ છે. ચોવીશ તત્ત્વવાળી ક્રિયાશકિત પિતે અચેતન છે, પણ શિવરૂપ જ્ઞાનશકિતના સંપર્કથી ચેતનાવાળી બને છે. પ્રાણ વગેરે જેનાં રૂપ છે એવી આ શકિત છ ચક્રોના આઝાથે રહીને ઈચ્છા પ્રમાણે શાન્ત શિવ તને વશ કરે છે. તે છ ચકો છે: નામ
સ્થાન
- સ્વરૂપ દેવે ૧ મૂલાધારચક્ર અપાનપ્રદેશમાં ચતુર્દલ કુંડલિની અને
કાલાગ્નિદ્ર ૨ સ્વાધિષ્ઠાનચક્ર
થદલ આનન્દ-શકિત
કામાખ્યા ૩ મણિપુરચક્ર
નાભિમાં દશદલ ' બ્રહ્મા ૪ અનાહતી
હૃદયમાં દ્વાદશદલ ૫ વિશુદ્ધિચક કઠમાં છેડશદલ દ્ર ૬ આજ્ઞાચક્ર ભમરની વચ્ચે દ્વિદલ ઈશ્વર
આ છ ચક્રોથી ઉપર મસ્તકમાં સહસ્ત્રદલ કમળ છે, જેને બ્રહ્મરબ્ધ કહેવામાં આવે છે. તેમાં સદાશિવને વાસ છે.
શરીરમાં ૭૨૦૦૦ નાડી છે. તે બધી હૃદય સાથે જોડાયેલી છે; ત્યાંથી નાભિપ્રદેશમાં જઈને આખા શરીરમાં ફેલાયેલી છે. આ નાડીએમાંથી દશ નાડી પ્રધાન ગણાય છે, તેમાં પણ ઈડા, પિંગલા અને સુષુમ્મા આ ત્રણ નાડીઓનું વિશિષ્ટ મહત્ત્વ છે. કરોડરજજુમાં ડાબી બાજુએ ઈડા નામની નાડી છેક ડાબા નસકોરા સુધી પહોંચે છે; જમણી બાજુએ પિંગલા જમણા નસકોરા સાથે સંકળાયેલી છે: આ બંનેની વચ્ચે અને કરોડરજજુના અન્તર્ભાગમાં અત્યન્ત સૂક્ષ્મ સુષુણ્ણા નાડી છે. આ નાડી તાળવામાં થઈને મસ્તકમાં બ્રહ્મરબ્ધ સુધી પહોંચે છે.
આ સુષુણ્ણા સામાન્ય રીતે કરોડરજજુની નીચે સાપની પેઠે ગૂંચળું વળીને રહેલી હોવાથી તેને કુણ્ડલિની કહેવામાં આવે છે. આ કુંડલિનીને યોગસાધનાદ્વારા ઉત્થાપિત કરવામાં આવે - જાગ્રત કરવામાં આવે તે એ ઉપર જણાવેલાં ચક્રમાં ક્રમે ક્રમે ઉત્થાન પામીને અવનવી સિદ્ધિઓ આપતી રહે; પણ આ પ્રક્રિયાનું અન્તિમ લક્ષ્ય છે કુંડલિની નાડીનું સંપૂર્ણ ઉત્થાન અને બ્રહ્મરધમાં એ શકિતનું શિવ સાથે ક્રિયાશકિતનું જ્ઞાનશકિત સાથે-સાયુજ્ય.
ગૌરીપ્રસાદ મુ. ઝાલા
વિષ્ણુ
Page #187
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૯
પ્રબુદ્ધ જીવન
કિ
ગાંધીજી અને સર્વોદય
મi
(શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત વસન્ન વ્યાખ્યાનમાળામાં તા. ૧૧-૪-૬૯ના રોજ અપાયેલું વ્યાખ્યાન.)
હું માનું છું કે ગાંધી શતાબ્દી વર્ષ મનાવવામાં એ ઉચિત છે કે આપણે ગાંધીજીના વિચારો ધ્યાનમાં લઈએ અને આચરવા , પ્રયાસ કરીએ. | ‘સર્વોદય’ એ પ્રાચીન સાહિત્યને, ખાસ કરીને જૈન સાહિત્યને શબ્દ છે. ગાંધીજીએ તેને નવે, આજના જમાનાને અનુરૂપ અર્થ આપ્યો.
દુનિયાના ક્રાંત દષ્ટાઓએ ભવિષ્યને પિતાની રીતે ભાખ્યું છે. તેમણે સમાજનું પરિવર્તન કર્યા પછીના નવા સમાજની કલ્પના કરી છે. ભાવિના સમાજ અંગે ઘણા મતભેદો પ્રવર્તે છે. કોઈ સમાજવાદી તો કોઈ સામ્યવાદી સમાજની કલ્પના આગળ ધરે છે. પરંતુ ગાંધીજીને આવી કોઈ કલ્પના રૂચિ નહીં એથી તેમણે ન જ શબ્દ ઘડ, એ શબ્દ કે જે તેમના નવા સમાજના ચિત્ર સાથે બંધ બેસે.
સામ્યવાદમાં સમાજના અમુક વર્ગોનાં હિતે જ સર્વોચ્ચ ગણાયા છે. દા. ત. શ્રમજીવી વર્ગ ખેતરો ને કારખાનામાં કામ કરનાર વર્ગ. એવો જ સમાજવાદ પણ છે. પણ ગાંધીજીને કેવળ શ્રમજીવીએના જ હિતની ચિન્તા હતી એવું ન હતું. તેમને તે સૌના હિતની, સૌના કલ્યાણની ચિન્તા હતી. એવો સમાજ રચવે હતા કે જેમાં સૌનું કલ્યાણ થાય. સર્વોદયને આ જ શબ્દાર્થ છે. તેમણે એટલા માટે જ કહ્યું કે તેમને માનવીમાં જ, માનવતામાં જ વિશ્વાસ છે. કેવળ શ્રમજીવી જ માનવ નથી, બધાય છે. મનુષ્યમાત્રનું કલ્યાણ થવું જોઈએ. પણ કલ્યાણ કરવું, હિત સાધવું એટલે શું? એવે પ્રશ્ન ઊઠે છે. સર્વોદયને હસનારા એમ કહે છે કે સર્વોદયમાં તે કોટયાધીશનું ય ભલું ગાંધીજીએ ઈચ્છયું છે. સાથે સાથે તેમની પેઢીએમાં ને કારખાનામાં કામ કરનારાનું ય ભલું ઈચ્છયું છે. આમ આ વાત એકબીજાથી વિરુદ્ધ છે, એમ બને જ કેમ? ગાંધીજીએ વિચારકોની સામે આમ એક સમસ્યા મૂકી.
- દુનિયાના લોકતાંત્રિક સમાજવાદના પ્રયાસોની વાત જોઈએ તે ઘણા દેશોના આવા પક્ષેએ હવે એમ કહેવું શરૂ કર્યું છે કે સમાજવાદમાં સૌનું હિત છે; કેવળ મજૂરોનું જ નહીં. કારણ કે તે બધા પ્રશ્નોને ચૂંટણીમાં બધા લોકોને ટેકે જોઈએ છે, માત્ર મજૂરોને જ નહીં. કારણ કે કોઈ પણ સમાજવાદી પક્ષ કેવળ શ્રમજીવીઓની મદદથી જ ચૂંટણી જીતી ન શકે. વકીલ, દાકતર, સેલ્સમેન, પત્રકારો વિગેરે વર્ગના લોકોને ટેકો પણ તેમના માટે જરૂરી છે. પશ્ચિમની વિકાસશીલ સંસ્કૃતિમાં આ મધ્યમવર્ગ ઘણો મોટો છે. એવા પણ દેશ છે કે જ્યાં ખેતરોમાં મજૂરી કરવાવાળા ઓછા છે. ખેતી યાંત્રિક ઓજારોથી થાય છે. ખેડૂતો હકકીતમાં મેટા મોટા જમીનદારે હોય છે; ખેડૂતે જ મૂડીદારો પણ હોય છે. એટલે કેવળ મજુરોના ટેકાથી ચૂંટણી ન જીતી શકાય. એટલે સમાજવાદી રાજયના સમાજવાદથી સૌનું ભલું થશે એમ કહે છે.
ગાંધીજીએ સૌનું ભલું કરવાની વાત કરી ત્યારે તેઓ અન્યાયી, પાપી, દુરાચારી, હત્યારાની ભલાઈ પણ ઈચ્છતા હતા. તેઓ તે માનવમાત્રનું ભલુ ઈચ્છતા હતા. પણ તેને અર્થ એ ન થાય કે પાપી પાપ કરતે રહે, અન્યાયી અન્યાય કરતે રહે, હત્યારો હત્યા કરતે રહે, તેમાં તેમનું ભલું છે એમ નથી સમજવાનું. હત્યારાને ફાંસી આપવાથી તેનું શું ભલું થાય? Tooth for tooth and eye for eye.ની પુરાણી સંસ્કૃતિ હવે હલકી ગણાય છે. હવે તો હત્યારાને માનસિક ઈલાજ કરવો જોઈએ, એવી વાતે થવા માંડી છે. કેટલાક દેશોમાં આવો ઈલાજ થાય છે પણ ખરો. પણ કમનસીબે આપણે ઘણી બાબતમાં હજી પાછળ છીએ.'
કરોડપતિનું ય ભલું કેમ થાય?તે માટે સર્વોદય વિચારને સ્પષ્ટ સમજવું જોઈએ. ગાંધીજી માનતા હતા કે સંપત્તિ, ધન જેની પાસે હોય તે એમ માને કે “તે તેને માલિક છે' તે વિચાર મિથ્યા છે; અનૈતિક છે. કોઈની પાસે જમીન, પેઢી કે કારખાનું હોય તે કોઈની પાસે વિઘા કે શ્રમની શકિત હોય, સા હોય. પણ જે કંઈ હોય તેને તે માલિક નથી. આ સર્વોદયને પાયાનો વિચાર છે. ગાંધીજીએ માલિકીની જગાએ નવો શબ્દ આપ્યો. આ શબ્દ સમાજવાદ કે સામ્યવાદમાં ય નહોતે. તે શબ્દ છે ટ્રસ્ટી–ખાતેદાર–અમાનતદારઆપણી પાસે જે કંઈ છે તે ટ્રસ્ટ છે; તેના માલિક ઈશ્વર છે. તેનું આપેલું છે. ઈશ્વરની સંપત્તિનું વ્યકિત એ વ્યવહારૂ રૂપ છે. મહારાષ્ટ્રની કે કેવળ ભારતની જ નહીં સમસ્ત માનવ સમાજની સંપત્તિ માટે તેમને આ મત હતો. તેમણે રાષ્ટ્રીય આંદોલનનું નેતૃત્વ કર્યું, પરંતુ તેઓ આ દેશના કામને માનવ સમાજના સંગઠ્ઠનના પાયાનું કામ ગણતા હતા. વ્યવહારિક દષ્ટિએ આપણી પાસે જે કંઈ છે તે સમાજનું છે, એટલે તે સમાજની સેવામાં લગાડવું જોઈએ.. અમારામાંના ઘણા તેમને આ વિચાર અંગે વારંવાર એકના એક સવાલો પૂછતા. તેઓ કદીયે જવાબ આપતા થાકતા નહીં. તેઓ તે અંગ્રેજોને પણ કહેતા કે સામ્રાજય એક ટ્રસ્ટ છે; એમ સમજીને રાજ્ય કરો. રાજાઓને પણ કહેતા કે રાજ્યના તમે ટ્રસ્ટી છે. પ્રજાનું હિત કરો. ભરતે જેમ રામના ટ્રસ્ટી બનીને રાજ કર્યું તેમ તમે રાજ કરો. જમીનદારો, તાલુકદારો મૂડીદારો ને મજૂર – સૌને તેમણે આ વાત કરી, એ જ તેમની કલ્પના હતી. તેઓ આ રીતે એક કડીદ્રારા સૌનું હિત સાધતા હતા.
હું જ્યારે માકર્સવાદી હતા ત્યારે મેં Why Socialism? નામે એક પુસ્તક લખ્યું હતું. તેમાં મેં ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતનું જોરદાર ખંડન કર્યું હતું. તેથી સામ્યવાદી બિરાદરો ઘણા ખુશ થયા હતા.
એક વાત છે. ટ્રસ્ટી કઈ કેવી રીતે બને? ટ્રસ્ટી બનાવવાની રીત શી? મજૂરો ને આમ જનતાની સંખ્યા એટલી બધી છે કે તેઓ રાજ લે, તે ચલાવી શકે તેમ છે. તે પછી આ ટ્રસ્ટીશીપ શા માટે? ગાંધીજી ટ્રસ્ટી બનશે? તેમના જવા પછી તેમના સુપુત્ર ટ્રસ્ટી બનશે કે? આવા બધા પ્રશ્ન તે વેળા લોકો ઉઠાવતા. પણ ગાંધીજીના ચિન્તનમાં વિચાર ને આચાર હતા. તેઓ Practical idealist (વ્યવહારૂ દા) હતા. વ્યવહારમાંથી જ તેમના આંદશે ઘડાયા હતા. વૈષ્ણવ ને જૈન ધર્મમાંથી જ તેઓ અહિંસા તરફ આપોઆપ વળ્યા હતા. જીવનની વિવિધ સમસ્યાઓમાં ફસાઈ, એકરૂપ થઈ, તેમાંથી પ્રગટ કરી, તેઓ મહાત્મા બન્યા હતા. તેમને રાજનીતિમાં પડવું નહોતું પણ ક્રમે ક્રમે તે રાજનીતિમાં આવી ગયા. નવી પરિસ્થિતિઓમાંથી નવા વિચારો જન્મ્યા છે. ગાંધીજીએ કોઈ એવી વાત નથી કહી કે જે વ્યવહારુ ન હોય. ટ્રસ્ટીશીપ ઉપર તેમણે ભાર દઈને કહ્યું છે. તેમને માનવીમાં વિશ્વાસ ન હોત તે આવી વાત જ ન કરત. સ્વરાજની લડતમાં અસ્પૃશ્યતાનિવારણ, મહિલા ઉદ્ધાર, શિસ્ત, અને બીજાં આંદોલનમાં પણ તેઓ ટ્રસ્ટીશીપની વાતો તે કરતા જ હતા. પણ મૂળ ધ્યાન બીજે હતું. જમનાલાલ બજાજ અર્ધા ટ્રસ્ટી તે બન્યા જ હતા. હૃદયથી તેમણે આ વાત સ્વીકારી હતી. વ્યવહારમાં પૂરું ઉતારવાનું બાકી રહ્યું હતું.
ગાંધીજી કયારેય કાલ્પનિક વાત ન કરતા. તેમને અમે સ્વરાજ પછી શું થશે, એવી વાત પૂછીએ તે તે તેઓ ટાળતા. એક વખત એક પગલું લેવામાં તેઓ માનતા. વિનોબા પણ એવી જ વાત કરે છે. પર્વત પર ચઢતાં આવો જ અનુભવ થાય છે, જેમ જેમ ઉપર ચઢીએ તેમ નવી નવી શિખર – ટૂંક દેખાય છે, એમ
Page #188
--------------------------------------------------------------------------
________________
૯૪
૧)
પ્રબુદ્ધ જીવન
તો કાગળ ઉપર ઘણી યોજનાઓ બને છે. પણ ઘણીખરી કાગળ ઉપર જ રહે છે. કેંગ્રેસ સત્તા પર આવવા છતાં મેં આવું બન્યા જ કરે છે. ટ્રસ્ટીશીપની ચર્ચા વેળા ગાંધીજીએ, ટ્રસ્ટી કેમ બનાવવા ? એવા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે લોકોને સમજાવશું, તેમની સેવા કરશું, તેમની વાત સમજશું. એક એક કદમ ઉઠાવશું. એકદમ કોઈ ટ્રસ્ટી નહીં બને – સિવાય કે કોઈ સાધુસંતના પ્રભાવથી એકાએક કોઈનું જીવનપરિવર્તન થાય. વિનોબા કહે છે કે આપણું. આ કામ આંદોલનનું નહીં, આરોહણનું છે. એક એક પગલું ઉપર ને ઉપર આગળ ચઢવું છે, આ ગાંધીજીની ટેકનિક છે. તેઓ જે કંઈ કાર્યક્રમ રાખે તે સરળ રાખતા, એક નાનું છોકરું પણ તે કાર્યક્રમ પાર પાડી શકે. તેઓ બધાંને સાથે રાખતા હતા. છતાં બધાં સમક્ષ વિચાર પૂરેપૂરો રજૂ કરતા. પણ રીત સરળ રહેતી. એટલે ટ્રસ્ટીશીપની હાંસી ઉડાડનારાઓ પણ તેમની સાથે ચાલી શકયા. પંડિત મેાતીલાલ નહેરુ અને ચિત્તરંજનદાસ જેવા ઉચ્ચ કક્ષાના લોકોને પણ તેમણે સાથે લીધા, તેમનામાં ઈશ્વરી તાકાત હતી.
નિર્મળ બેઝે તેમના પુસ્તકમાં લખ્યું છે કે તેમણે ગાંધીજીને પૂછ્યું હતું કે માનસપરિવર્તન કે હૃદયપરિવર્તન કેટલા વખત કરશે, અને છતાંય તેમાં સફળ નહીં થાવ તે શું કરશે?
ગાંધીજીએ જવાબમાં કહ્યું હતું કે મારો દઢ વિશ્વાસ મનુષ્ય ઉપર છે. જો મનુષ્યમાં, માનવતામાં વિશ્વાસ ન હાય તો અહિંસાની વાત છેાડી દેવી જોઈએ. માનવીને સુધારવાની વાત પણ છેડી દેવી જોઈએ.
લોકશાહીને આધાર પણ માનવીના વિશ્વાસ પર જ છે. માનવીની વિચારશકિત હૃદયની સહાનુભૂતિ હોય તે જ લાકશાહી, ટકી શકે. દા. ત. અપક્ષને એકવાર ૨૫ ટકા મત મળે છે ને બીજીવાર ૫૫ ટકા મળે છે. એમ કેમ? 5 પક્ષે લોકોને પેાતાની વાત સમજાવી. ગાંધીજીનું પણ સમજાવટ જ મુખ્ય સાધન હતું. વિચારપરિવર્તન માનવીનું ન થાય તે શું પશુનું થાય ? વિચારશકિત મનુષ્યમાં જ છે. ગાંધીજી આ વાતમાં માનતા. એટલે જ તેમણે લોકોની સેવા કરવાના હેતુથી લેાક સેવક સંઘની રચનાની હિમાયત કરી હતી. કારણ, રોવાની સાથે કોઈ વિચાર સમજાવવા માંડે તો તેની તરફ સહાનુભૂતિ પ્રકટે. લોકો કહે, ‘ હશે, સેવા કરે છે ને, તેની વાત સાંભળવી તે જોઈએ. આમ વિચાર પર શ્રદ્ધા જામે. નિ:સ્વાર્થંભાવે સેવા કરવાથી શ્રદ્ધા જાગે છે. ગાંધીજીએ કહ્યું હતું કે ઘણાને હું મારી વાત સમજાવી શકું અને જો ઘેાડા ઘણા બાકી રહે તે તેમને સમુજાવવા હું હંમેશ મથ્યા જ રહીશ એમ ન માનતા. મારી પાસે અહિંસા ને અસહકારનું અમેઘ શસ્ત્ર છે, તે સાધનનો ઉપયોગ કરીશ. આને Moral Goertion કહી શકાય. કસ્તુરબા ઉપર અને તેમના પોતાના ઉપર પણ તેમણે ઘણીવાર એના ઉપયોગ કર્યો છે.
3
તો ગાંધીજીએ ત્રણ વાત કરી : (૧) માનવી પર વિશ્વાસ (Faith in man) (૨) સેવા અને સમજાવટ (Service and persuation (૩) અસહકાર (Non–Cooperation). આ અસહકાર તે ‘બંગાળ બંધ’કે ‘મુંબઈ બંધ' નહીં. આવા અસહકાર કરવાવાળા પોતે જ કષ્ટ ભાગવશે. એથી જેમનું પરિવર્તન લાવવું છે તેના પર અસર
પડશે.
શ્રી કૃષ્ણદાસ જાજા (જેમને આપણે ‘જાજુજી’ના નામે આળખતા હતા) સાથે મે મુંબઈમાં થોડું સંપત્તિદાનનું કામ કર્યું છે. એ અંગેના ફોર્મમાં લખ્યું હતું કે મારી સંપત્તિને હું ટ્રસ્ટી છું એમ સમજી હું મારી આવકના વર્ષના પાંચમા ભાગ દાનમાં આપીશ. પણ આ દાન પાછળના વિચાર ન ટક્યા, કેવળ ફાળાના રૂપે દાન જ બાકી રહ્યું. હું તાતા, બિરલા, અરવિંદભાઈ, ખટાઉ બધાને મળ્યા હતા. તેમાંથી કોઈએ એવું નથી કહ્યું કે અમારા ઉદ્યોગ અમારા છે. સૌએ ટ્રસ્ટીશીપને વિચાર સ્વીકાર્યો. બે જણાએ પાતાની આમદાનીના છઠ્ઠો ભાગ ત્રણ વર્ષ માટે સંપત્તિદાનમાં આપ્યો. એટલે હું આ વિચારને અવ્યવહારિક નથી માનતા.
12
તા. ૧૬-૮--૧૯ માલિકી ગ્રામસભાની રહેશે. વ્યવહારિક માલિકી ૮૫ ટકા તેની જ રહેશે. તેને વેચવાના કે મેારગેજ રાખવાના હક્ક નહિ રહે. તે માત્ર ગ્રામસભાને ગણાતિયો બની રહે છે; માલિકી છેાડી એવી જાહેરાત કરે છે, એમાં ઘણા ભાગે નાના ખેડૂતા છે. એક ગામમાં તે ગામના મેટા ખેડૂતે પહેલી સહી કરી. પછી બીજા બધાએએ કરી.
આજે તે માર્કસવાદી સૌથી Radical લોકો છે. તેઓ પણ આ વિચારને માને છે. છતાં તેઓ એમ નથી કહેતા કે અમારી સત્તા થશે તે ગ્રામસભાને કાયદાથી જમીનને અધિકાર સોંપીશું. તો તે તેમને વેટ મળે જ નહીં ને. કિસાન તે કહેશે કે “વાટ પણ લેશે ને જમીન પણ લેશે ?” સમાજવાદ ને સામ્યવાદ બન્ને માને છે કે ઉત્પાદનનાં સાધન સમાજનાં હોવા જોઈએ. છતાં યે ભારતના મેટા ભાગના ખેડૂતો પોતાની જમીનના માલિક છે. નાંબુદ્રીપાદ પણ જમીનસુધારણા નથી કરી શકયા. કારણ તેમના મેરચામાં બધા જ પક્ષા ડાબેરી નથી. મુસ્લીમ લીગ ડાબેરી નથી. પણ જયોતી બસુ ને અજય બાબુના મોરચા તો બધા જ ડાબેરી પક્ષોને છે. તેઓ શું કરે છે? કારખાનાં ઉદ્યોગ લેવા ધેરો ઘાલવાના છે? પણ તે તો ઘણાં થાડાં છે. તેઓ ક્રાંતિકારી સુધારા નહીં કરી શકે. ગ્રામદાન એથીયે આગળ જાય છે. લાખા કિસાનોએ પોતાની જમીનની માલિકી છેાડી છે. તેમાં મજૂરો છે ને બીજા પણ હશે.
બીજા ક્ષેત્રમાં જુઓ તે અત્યાર સુધીમાં ૯૬ હજાર ગ્રામદાન થયાં છે. ગ્રામદાનમાં ગામની ઓછામાં ઓછી ૭૫ ટકા વસતીએ ભાગ લીધા. કુટુંબને વડો ગ્રામદાનના ફોર્મમાં સહી કરે છે. તેમાં એક વાત ટ્રસ્ટીશીપની છે. જે વ્યકિત ગ્રામદાનમાં ભાગ લે છે તે તેની જમીનની માલિકી ગ્રામસભાને સોંપી દે છે. તે કેવળ કાયદાની દષ્ટિએ આ સમર્પણ કરે છે. કાયદામાં આ જમીનની
આ બધું સમજાવટથી જ થયું ને? એક જિલ્લામાં આમ થવાથી હવા પેદા થાય છે. લોકો ગ્રામદાન માટે સામેથી આવે છે. હજી સુધી પહેલું પગથિયું છે. હજી પ્રાપ્તિ થઈ છે તેની પુષ્ટિ અને ગ્રામવિકાસ થવાં બાકી છે.
પંચાયતી રાજ તે Eyewash છે. નાનો એકમ અત્યારે સ્ટેટ છે. બિહારમાં ૩૧ મી મે સુધીમાં સમસ્ત રાજ્યનું દાન થશે. ગ્રામદાની. ગામામાં જ્યાં જ્યાં આામા ને એવી બીજી રચનાત્મક સંસ્થાઓ છે ત્યાં ગ્રામદાનની પુષ્ટિ ચાલે છે.
આપણામાં જ અવિશ્વાસ રહે છે. મનુષ્યમાં આ શકિત ન હાત તે। શું થાત? આ શકિત ઘણી છૂપી હોય છે. સર્વોદય માટે સૌથી મહત્ત્વનો વિચાર ટ્રસ્ટીશીપનો વિચાર છે.
અમદાવાદની ૨૬ મિલા બંધ છે. ત્યાં જો એક મિલના મજૂરો વિચારે કે ટ્રસ્ટીશીપના વિચાર સ્વીકારીએ, સરકાર પણ સહાય કરે અને મિલ ચલાવવા આપે તો આ તા ગાંધીજીના દેશ છે. ગામડાંએમાંથી આ વિચાર ફેલાશે. બિહારનાં ૮૦ ટકા ગામા ગ્રામદાનમાં આવશે. પછી બીજાં ય આવશે. ગાંધીવિચારમાં ગ્રામ સ્વરાજ પાયા છે.
મુંબઈમાં ઘણી વાર આ પ્રશ્ન વિચાર્યો છે. તમારામાંથી કોઈને પ્રેરણા હોય તો આ કામ ઉપાડો, વિચાર કરો. સામ્યવાદ કે સમાજવાદ ઉત્પાદન કેમ થશે, તેના જવાબ નથી આપી શકયા. મારા વિચારે યુગોસ્લાવિયાએ આ તરફ વધુ કામ કર્યું છે. Public sectorમાં શું છે? નફો દેશને મળે, એટલું જ છે. નવું મૂલ્ય નથી, નવું હૈયું નથી. ગાંધીજીને મન ઉદ્યોગ એક કોમ્યુનીટી (પરિવાર) બને તે હતા, આ કોમ્યુનીટી સ્વાર્થ માટે નહીં, સમાજની સેવા માટે હાય. મૂડીદાર, મજુરો ને સ્ટાફ કુટુંબની જેમ નફો વહેંચી લે. લેનીનની ફેકટરી-સેવિયેત, વીલેજ સેવિયેતની કલ્પના આ જ હતી. પણ તે ખતમ થઈ. માએ કોશીશ કરી, તેમાં સફળ ન થયો.
કમાણી વધુમાં વધુ મળે ને કામ ઓછામાં આછું કરવું એવી વૃત્તિ આજે જોર પકડતી જાય છે. આ વૃત્તિ ઘાતક છે. સામ્યવાદી રાજમાં વધુમાં વધુ કામ કરવું પડશે ને ઓછામાં ઓછાથી નિભાવી લેવું પડશે. રશિયાના સંક્રાંતિકાળમાં તેમણે શું શું નથી કર્યું?
દુર્ગાપુર, રાઉડકેલા, ચિત્તરંજનમાં સામ્યવાદ દેશના માટે છે તે નથી વિચારાતું. કોઈ પદ્ધતિ એવી નથી કે કામ કેવી રીતે ગેાઠવવું. તેના કોઈ જવાબ નથી. ગુલામી કે ટોળાશાહીને જમાનેતેમાં કામ કેમ થતું હતું. પ્રાઈવેટ એન્ટરપ્રાઈઝ, કમ્યુનીઝમ, સાશ્યાલીઝમને તેનો ઉકેલ નથી મળ્યો, ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાં કદાચ આના ઉકેલ મળે. અમેરિકાના કેટલાક દાખલા છે. મુંબઈમાં તેના પર વિચારી કંઈક કરવું જોઈએ.-જયપ્રકાશ નારાયણ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવા સ ંધ ઃ મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાાન સ્થળ ઃ ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ.
સુપ્રચુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખા ૧.
Page #189
--------------------------------------------------------------------------
________________
|
Regd. No. M H, li7
વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૯
= પ્રબુદ્ધ જીવને
મુંબઈ, સપ્ટેમ્બર ૧, ૧૯૬૯, સોમવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૫૦ પૈસા
C
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
સાંપ્રત રાજકારણના પ્રવાહ
(તા. ૨૩ મી ઓગસ્ટના રોજ અપાયેલા વ્યાખ્યાનની સેંધ) છેલ્લાં છ અઠવાડિયાંમાં, એટલે કે બેંગ્લોરની કેંગ્રેસ મહા- પર રહી. કારણ કે નેહરુની પ્રભાવશાળી નેતાગીરી હતી. તેમની સમિતિની બેઠકથી આજ સુધીમાં બનેલા બનાવે ઘણા જ વેગ- અવસાન પૂર્વે બે વર્ષોમાં ખાસ કરીને, ચીની આક્રમણ પછી, મોગલ પૂર્વક બન્યા છે. આ બનાવો આઝાદી પછી આજ સુધીમાં અગાઉ સામ્રાજ્યના વિસર્જન વેળાના સમયની યાદ આપતી રાજખટપટો ન બન્યા હોય તેટલા મહત્ત્વના છે. તેનાં પરિણામો દેશ અને દિલ્હીમાં શરૂ થઈ. છતાં તેઓ જીવતા હતા ત્યાં સુધી ટકી રહ્યું. દુનિયા પર પણ, ઘણાં દૂરગામી અને વ્યાપક પડનાર છે. આ બનાવો નેહરુના અવસાન પછી શું થશે ?” એમ દેશ–પરદેશમાં અટઅંગે છાપાઓમાં અનેક રીતે રજુઆત થઈ છે. દરેક વ્યકિત તેને
કળો થતી હતી. મોટી કટોકટી ઊભી થશે એવી આશંકા સેવાતી પિતાની રીતે સમજવા પ્રયાસ કરે છે. આવા બનાવની પૂરી સમજણ
હતી. આ અંગે દેશમાં ઘણું ઘણું વિચારાયું હતું. પુસ્તકો પણ લખાયાં પડવી તે અત્યારે શકય નથી. રાજકીય નિરીક્ષકો પણ આજે તે હતાં. નેહરુના અવસાન પછી સંધર્ષ શરૂ થશે. મોરારજીભાઈએ તેનાં પરિણામો પૂરાં કલ્પી શકતા નથી.
સ્વાભાવિક રીતે જ પોતાને દાવો રજૂ કર્યો. કેંગ્રેસ કારોબારીએ આ બનાવને જોવાની બે દૃષ્ટિ છે. એક તે વ્યકિતઓને
ખાસ કરીને પ્રમુખ કામરાજે કુનેહથી કામ લીધું. તેમણે કહ્યું: “બધું સંઘર્ષ અને સત્તાની સાઠમારીની અને બીજી દષ્ટિ છે, જે વધુ
મારા પર છોડો.” અને “સૌનું મન જાણી લેવાની’ (કન્સેન્સ) પ્રથા ઉપયોગી અને મહત્ત્વની છે તે, બનાવોનું પોતાનું જ મહત્ત્વ. કોણે
શરૂ થઈ. તેમણે કન્સેન્સ લીધી. કોને શું પૂછયું ને શું જાણવા મળ્યું શું પગલું, શા આશયથી ભર્યું, તેની પાછળ શા શા હેતુ હતા એ
તે તે કામરાજ જ જાણે પણ લાલબહાદુર શાસ્ત્રીની પસંદગી થઈ. એક બાજુ છે, જ્યારે બનાવ બન્ય, તેનું પરિણામ દેશ અને સમાજ
લાલબહાદુર શાસ્ત્રીની ક્ષમતા વિષે આશંકાઓ હતી. પણ જીવન પર શું આવશે તે બીજી બાજુ છે.
સદ્ભાગે તેમણે ૧૮ મહિનાના ગાળામાં ઈતિહાસમાં અજોડ કહી
શકાય તેવી સફળતા મેળવી. અચાનક તાશ્કેદમાં હૃદયરોગથી તેમનું ઘણું સાચું – ખાટું થયું, કોઈએ દગો દીધે તે કોઈએ કાવત્રાં કર્યા. એમ ઘણી જાતના બનાવો બની ગયા. આપણે વ્યકિતગત
અવસાન થયું. ને કેંગ્રેસ પર બીજી આફત આવી. આ વેળા પણ સંઘર્ષની ચર્ચામાં નથી પડવું. આ
કામરાજ જ કેંગ્રેસ પ્રમુખ હતા. તેમણે કોઈ પણ પ્રકારે મેરારજી. મોટા પાયા પરને સંધર્ષ અને સત્તા માટેની આવી ઉધાડી સાઠમારી કેંગ્રેસના ઈતિહાસમાં પૂર્વે
ભાઈ તો જોઈએ જ નહીં, એવો જાણે નિર્ણય જ લીધો હતો. એટલે બની ન હતી. આઝાદી મળી ત્યાં સુધી કેંગ્રેસનું એક સ્વરૂપ હતું.
તેમણે પ્રતિસ્પર્ધી તરીકે ઈન્દિરાને ઊભાં કયાં: ઈન્દિરાજી ઉંમરમાં તે વેળા આઝાદી પ્રાપ્ત કરવી એ મુખ્ય ધ્યેય હતું. તે વેળા કેંગ્રેસ
નાનાં, ૪૮ વર્ષનાં, અનુભવમાં એટલાં બધાં નહીં, એવાં હતાં. આ વેળા સાચા અર્થમાં જ રાષ્ટ્રીય કેંગ્રેસ Indian Natinal Congress
મોરારજીભાઈએ કન્સેન્સસની વાત કામરાજ પર ન છોડી, તેમણે મતહતી. આઝાદીની ખેવના રાખનારાઓમાં તે વેળા ગરીબ
દાન માટે આગ્રહ રાખે. તેમાં તેમને લગભગ ત્રીજા ભાગના મતે
મળ્યા અને ઈન્દિરાજી વડા પ્રધાનપદે આવ્યાં. તવંગરના, મજૂર કે મૂડીવાદીના, રાય કે રંકના ભેદભાવ
ઈન્દિરાને લાવવામાં ય કામરાજની શી ગણતરી હશે એ કોઈને - નહોતા. કેંગ્રેસમાં સૌને સ્થાન હતું. કેંગ્રેસમાં વિવિધ ક્યો રહેતાં. ગાંધીજીના ભારતમાં આવ્યા પછી કેંગ્રેસનું કેવળ રાજકીય
ખબર નહોતી. હાઈકમાંડના મનમાં એમ હશે કે અમારી આઝાદી જ ધ્યેય ન હતું. આઝાદી સાથે દેશની નવરચનાનું ચિત્ર
આજ્ઞામાં રહેશે, અમને પૂછીને કામ કરશે. એટલે ખરેખરી સત્તા
અમારા હાથમાં જ રહેશે. પણ ઈન્દિરાએ એ ધારણા ખોટી પાડી. પણ તેઓ મૂકતા જ ગયા. કરાંચી કેંગ્રેસમાં અને પછી વખતોવખત આ અંગે ઠરાવો થયાં છતાં આ વાત સ્વાભાવિક રીતે જ
૧૯૬૬ માં ડીવેલ્યુએશન જેવી મહત્ત્વની વાતમાં પણ કેંગ્રેસ
પ્રમુખને પૂછ્યું નહીં. આથી બન્ને વચ્ચે અંતર પડયું. ૧૯૬૭ની અસ્પષ્ટ હતી. આઝાદી પછી મુકિત મેળવવાનું તો કામ પૂરું થયું. એટલે
ચૂંટણીમાં કેંગ્રેસની હાર થઈ. એટલું જ નહીં પણ કામરાજ, ગાંધીજીએ કેંગ્રેસનું વિસર્જન કરવાનું અને લોકસેવક સંઘની
પાટીલ અને અતુલ્ય ઘપ જેવા કેંગ્રેસના મહારથીઓ પણ હાર્યા. રચના કરવાનું જણાવ્યું. તેમની હત્યા થઈ તે દિવસે જ તેઓ કેંગ્રેસના
આથી તેમનું તેજ ઓછું થયું ને તેને બદલે ઈન્દિરાનું જોર વધ્યું. ભાવિ સ્વપ્ન અંગેનું ચિત્ર તૈયાર કરી રહ્યા હતા. જેને ગાંધી
મોરારજીભાઈએ આ વેળા વડાપ્રધાનપદને આગ્રહ ન રાખ્યો.
કારણ કે સમજી ગયા કે આ વેળા તેમનું જોર ચાલે તેમ નથી. જીનું રાજકીય વીલ માનવામાં આવે છે. ગાંધીજી સ્પષ્ટપણે જોઈ
તેઓ સમજી ગયા ને અળગા રહ્યા. પણ હાઈ - કમાંડના આગ્રહથી રહ્યા હતા કે આઝાદી મળતા સત્તા માટે કેંગ્રેસમાં સાઠમારી ચાલશે. .
નાયબ વડા પ્રધાનપદ સ્વીકાર્યું. મેરારજીભાઈ પ્રધાનમંડળમાં પણ ૧૯૪૭ થી ૧૯૬૭ સુધી કેંગ્રેસ રાજ્યમાં ને કેન્દ્રમાં સત્તા જોડાવા બહુ આતુર નહોતા. ત્રણ વખત તેમની સાથે આવું બન્યું.
Page #190
--------------------------------------------------------------------------
________________
')
પ્રમુખ જીવન
તા. ૧-૯-૬૯
તેથી રવાભાવિક રીતે ઈન્દિરાજી અને મેરારજીભાઈ વચ્ચે અંતર રહ્યું અને વધતું ગયું. વચગાળાની ચૂંટણીઓ આવી. તેમાં કેંગ્રેસને વધારે ધકકો પહેરો. બંગાળ, પંજાબ, બિહાર, વિગેરે રાજ્યમાં કેંગ્રેસ હારી. સત્તા માટેની ખેંચાતાણી સાથે, વિચાર મતભેદ હતા તે ઊંડા થયા. એક તરફ પાટીલ-નિજલિંગપ્પા જેવા વિચારના આગેવાન હતા, બીજી તરફ ઈન્દિરા ગાંધી, અને અધિરા બનેલા યુવાનો. ડાબેરી, જમણેરી, મધ્યસ્થી–લોકશાહી સમાજવાદનું ધ્યેય વર્ષો પહેલાં સ્વીકાર્યું પણ તેના અમલ માટે બહુ ઓછા અસરકારક પગલા લેવાયા અને પ્રજામાં ડાબેરી પક્ષનું જોર વધતું ગયું. ઈન્દિરા ગાંધીને એમ લાગ્યું કે કોંગ્રેસની પ્રતિષ્ઠા (Image) સુધારવી હોય તો આર્થિક ક્ષેત્રે કાંઈક વેગપૂર્વકના પગલા ભરવા પડશે. દા. ત. બેન્કોનું રાષ્ટ્રીયકરણ, મોરારજીભાઈએ સામાજીક અંકુશેને માર્ગ કાઢો. તેમને ધીમેથી પૂરી તૈયારી કરી પગલા ભરવા હતા.
ફરીદાબાદના મહાસમિતિના અધિવેશનમાં કોંગ્રેસની આર્થિક નીતિ વિષે ત્રણ દિવસ ચર્ચા થઈ. છતાં કંઈ નિર્ણય ન થઈ શકો અને બેંગ્લોર પર છોડ્યું. સાદિકઅલી અને સુબ્રહ્મણ્યમને ઠરાવ ઘડવાનું સોંપવામાં આવ્યું હતું. પહેલે દિવસે કારોબારીમાં ઈન્દિરાજી હાજર નહોતાં. તેમણે મેકલેલી આર્થિક કાર્યક્રમની નોંધ ત્યાં કયાંથી આવી એ જ એક પ્રશ્ન છે. આ નોંધથી ઘણો ખળભળાટ મચી ગયો. બીજા ઘણા પણ આથી વિરુદ્ધ પડયા. અંતે ચવ્હાણને નવો ઠરાવ ઘડવાનું સોંપવામાં આવ્યું અને આશ્ચર્યની વાત એ છે કે આ ઠરાવ કે જેમાં ઈન્દિરાજીની નોંધ સ્વીકારવામાં આવી તે સર્વાનુમતે મંજૂર થયો.
મહાસમિતિએ સર્વાનુમતે આ આર્થિક કાર્યક્રમ મંજૂર કર્યો. શું તેને અમલ કરવાની ભાવના હતી? કદાચ મનમાં એમ હશે કે હમણા ભલેને કાર્યક્રમ મંજૂર થાય પણ તેનો અમલ તે નાણાં મંત્રીના હાથમાં છે. જોયું જશે. ફરીદાબાદ પછી, બેંગ્લોરમાં બીજો અગત્યને પ્રશ્ન આવી ઊભો રહ્યો હતો. ડે. ઝાકીર હુસેનના . અકસ્માતે અવસાનથી રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગી કરવાની હતી.
આ બાબતમાં ઈન્દિરાજીને સખત હાર મળી. આમ દેશના વડા - પ્રધાનને સંસ્થાના હાથે હાર મળી. આ એક બનાવે બીજા બધા બનાવાની પરંપરા સર્જી.
રાષ્ટ્રપતિના પ્રશ્ન વિવિધ પક્ષો વચ્ચે એકમતી સ્થાપવા ઈન્દિરાજી દોઢ મહિનાથી પ્રયાસ કરતાં હતાં. સામાન્યપણે પ્રજાના મોટા ભાગને માન્ય હોય અને જેને માટે સૌ કોઈને આદર હોય તેવી. વ્યકિત રાષ્ટ્રપતિપદે હોવી જોઈએ. પણ હાઈકમાન્ડ પોતાના મતમાં દઢ હતા. એટલે પાર્લામેન્ટરી બોર્ડમાં મતદાન થયું. રેડી પસંદ થયા. : એ પછીના એક અઠવાડિયામાં મહત્ત્વના બનાવો બન્યા. તા. ૧૪ મીએ ઈન્દિરાજી બેંગ્લોરથી દિલ્હી આવ્યાં. તેમને પોતાની હારનો
આઘાત લાગ્યો હતો. એટલે તેમણે કંઈક ધડાકો કરવાનું નક્કી - કર્યું. તેમણે પહેલું પગલું રાષ્ટ્રપતિની જાહેરાતની સાથે સાથે જ મેરારજીભાઈને પત્ર મળે એ રીતે તેમની પાસેથી નાણાંખાતું લઈ લીધું. જે રીતે નાણાંખાનું લેવાયું તેથી અપમાન ગણી મોરારજીભાઈએ સ્વાભાવિક રીતે જ રાજીનામું આપ્યું. તેમાં તેઓ વાજબી જ હતા. પછી ઈન્દિરાજીને ઘણાંઓએ રસમજાવ્યાં પણ તેઓ ન માન્યાં. આવું અપમાન થયા પછી તેઓ બીજું ખાતું લે તે પણ અશકય હતું. ઈન્દિરાજીએ ખાતાની ફેરબદલી માટે એવી દલીલ કરી કે, આર્થિક કાર્યક્રમ તેમને તૈયાર કરેલ છે. માટે તેના અમલને માટે તેમણે જવાબદારી લેવી જ જોઈએ.’ આ જ વાત માનપૂર્વક થઈ શકી હોત. મોરારજીભાઈને મળી સમજાવ્યા હોત તો તે ના પાડતે એમ માનવાને કારણ નથી. પણ એક કામ થઈ ગયા પછી તેના ટેકામાં હજાર દલીલો થઈ શકે.
આથી તંગદિલી વધી. રાષ્ટ્રપતિના પ્રશ્ન આવ્યો. ઈન્દિરાજીએ રેડીનું નામીનેશન ભર્યું. એટલી હદે વાતાવરણ કંઈક હળવું થયું અને પરિસ્થિતિ નહીં વણસે એવી આશા જાગી. -
શો ગિરિ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઊભા રહ્યા. તેઓ સામ્યવાદી. છે તેમ કહેવું તેમને અન્યાય કરવા જેવું છે. આખી જિંદગી કોંગ્રેસમાં ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે તેઓ કોંગ્રેસી ઉમેદવાર જ હતા. કદાચ રાષ્ટ્રપતિપદ માટે તેઓ કોંગ્રેસના ઉમેદવાર પણ હતા. - રાષ્ટ્રપતિના પ્રશ્ન ઘણી ખટપટ થઈ. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ વલણ બદલાવ્યું. તેમણે એ ખોટું કર્યું છે, જેને કોઈ બચાવ કરી શકાય તેમ નથી. આને માટે બહાનું આપ્યું કે કેંગ્રેસ અધ્યક્ષે સ્વતંત્ર ને જનસંઘની સાથે ચર્ચા વિચારણા કરી તેમને ઉથલાવી પાડવાની કોશીશ કરી હતી. તેની સામે શ્રી. નિજલિગપ્પાએ તેમને એવી ખાતરી આપી કે, “૧૯૭૨ સુધી તેઓ સલામત રહેશે.' શ્રીમતી ગાંધીએ કહ્યું કે, “તમારી ખાતરીની જરૂર નથી.”
રાજદ્વારી નેતાઓ દરેક વેળા એમ કહેતા હોય છે કે અમે તે દેશના ભલા માટે જ કરીએ છીએ. પિતાને સ્વાર્થ પણ તેમના વર્તનનું કારણ હોય છે. બે કોનું રાષ્ટ્રીયકરણ એ પ્રમાણમાં નાનું પગલું છે. ક્રાંસ, ઈટલી, બેજીયમ, બર્મા, ઈન્ડોનેશિયા બધે જ બકોનું રાષ્ટ્રીયકરણ થયું છે. તેમાંથી કયાંય સામ્યવાદ આવ્યો નથી. મુકતમતદાનની વાતને પણ બચાવ ન થઈ શકે. ૧૯૭૨ સુધી એકતા રાખી હોત તો સારું હતું. હું પણ રેડી જ ચૂંટાઈ આવશે તેમ માનતો હતો. પણ પરિણામ ઉપરથી જણાય છે કે રેડીની પસંદગી થોડીક વ્યકિતઓની જ હતી અને કેંગ્રેસમાં બહુમાન્ય ન હતી. હવે આ ચૂંટણી સંસ્થા તોડવા માટે નિમિત્ત બની એમ લોકો કહેશે. જગજીવનરામ અને ફખરૂદ્દીને મુકતમતદાનની માગણી કરી. તેની પાછળ ઈન્દિરાજીનું દેશમાંના પરિબળનું માપ હતું. જો કે આ મેટું સાહસ હતું. રેડી ચૂંટાયા હોત તે પોતે કદાચ ઉખડી જાત અથવા મોટી ઉથલપાથલ થાત. પણ પક્ષદ્રોહ સફળ થશે. એટલે હવે તે પક્ષદ્રોહ મટી જાય છે. ઈંગ્લીશ કહેવત પ્રમાણે (Treason is " treas n if it fails, it ceases to be treason if it succeeds.
ગિરિની ચૂંટણીના દિવસે હું વિહ્વળ હતો. મને થયું કે દેશનું હવે શું થશે. પશ્ન એ ઊઠતો હતો કે, ઈન્દિરાજીએ આટલું મોટું ' સાહસ કોના જોર પર કર્યું? તેમની પરિબળેની ચકાસણી સાચી નીકળી - ભૂહરચનાની કાબેલિયત પુરવાર થઈ. હાઈકમાન્ડને કેંગ્રેસજનોના મનની જાણ નહતી. બધા જ વિરોધપક્ષોએ ગિરિને ટેકો આપ્યો–સ્વતંત્ર અને જનસંઘ સિવાય. જો કે ગિરિ સામ્યવાદી નથી. હા, કામદાર નેતા હોવાને કારણે તેઓ ઉદ્દામવાદીઓ તરફના
જરૂર છે. તેમ જ ઈન્દિરાજી પણ ડાબેરી છે, સામ્યવાદી નથી. તેમને તે ૧૯૭૨ ની ચૂંટણીની તૈયારી કરવી છે. તેમણે રાષ્ટ્રીયકરણનું પગલું ભરીને કેંગ્રેસને પ્રાણવાન બનાવી છે. ઈન્દિરાજીએ કહ્યું કે, “કેંગ્રેસે સમાજવાદની વાતો જ કરી છે. હું અમલ કરું છું.” ૧૬માંથી ૧૧ રાજ્યોમાં ગિરિને બહુમતી મળી છે. પાર્લામેન્ટમાં પણ ગિરિને ૩૫૯ મત અને રેડીને ૨૬૮ મત મળ્યા છે. અત્યારે હવે વિસ્ફોટક પરિસ્થિતિ ઊભી થઈ છે. તે જોખમી પણ છે. પણ આવું કોઈક દિવસે તો બનવાનું જ હતું. ૧૯૭૨ માં આવું બનતે તે વહેલાં બન્યું છે. વયોવૃદ્ધ આગેવાનોને આમજનતા સાથે સંપર્ક રહ્યો નથી. એટલે હવે બહુ મોટા બનાવો બનશે તેવી આશંકા છે. ચિન્હો એવા છે કે ‘ઈન્દિરા ગાંધી પ્રજામાનસને આકર્ષતા રહેશે. લોકો પર પકડ મેળવવા પ્રજની. આંખે ચડે એવાં પગલા લેશે. કંઈક આગળ વધવું જોઈએ. પછી ભલે એથી દેશનું ભલું થાય કે નહીં. ક્રાંતિમાં કોઈ ને કોઈને બેગ તે લેવાવાને જ. ઈન્દિરાજી સામાન્ય જન-આમ જનતાનુંભલું કરવાની વાત કરે છે. એ નહીં થાય તે તે પણ ટકશે નહિ.
અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે દેશમાં સ્થિર સરકાર રહેશે કે નહીં, એને આધાર કેંગ્રેસ પર જ છે. એક દષ્ટિ એવી
Page #191
--------------------------------------------------------------------------
________________
.
તા. ૧-૯-૨૯
પ્રબુદ્ધ જીવન
૭
છે કે ઈન્દિરાજીએ કેંગ્રેસને તોડી છે, જયારે બીજી દષ્ટિ એવી છે કે તેમણે કેંગ્રેસને સબળ અને કપ્રિય બનાવી છે.
રેડીની પસંદગી ચાર આગેવાનોએ કરી હતી. ૫૦ વિરુદ્ધ ૫ જણા હોય તો શિસ્તભંગ થયો કહેવાય પણ જ્યાં ૫૦ વિરુદ્ધ ૩૫ જણા હોય તે કોની સામે શિસ્તનાં પગલાં લેવા? આજે હવે નિજલિગપ્પા કહે છે કે ૧૯૭૨ સુધી ઈન્દિરા વડા પ્રધાનપદે રહેશે એમ હું ખાત્રી આપતા નથી. હું શિસ્તથી બંધાયો છું. પણ ઈન્દિરાગાંધીનું સંસદમાં જેર છે. તેમનું સંસ્થામાં અત્યારે જોર નથી. મહારાષ્ટ્રમાં ૨૦૨ માંથી ૨૦૧ વિધાનસભ્યએ ફેંગ્રેસને જ મત આપે હતો. છતાં તેઓ ઈન્દિરા સામે શિસ્તનાં પગલાં લેવા ના પાડે છે, શા માટે? આવા મહાન પ્રસંગોએ ઉદારતાપૂર્વક કામ લેવું જોઈએ. ભાવિને વિચાર કરવો જોઈએ. શિરતનો અમલ કરવા જતાં દેશનું ભાવિ જોખમાય. ઈન્દિરાજી સામ્યવાદી હતા તે પછી ૧૯૭૨ સુધી તેમને વડા પ્રધાન રાખવાની ખાત્રી શા માટે આપી અને પછી. એકાએક કેમ ફરી ગયા? - કોંગ્રેસના આગેવાને પરિસ્થિતિ સમજી કામ લેશે તો દેશનું હિત થશે. લડશે તે પછી આ દેશને ભગવાન જ બાચાવે. રાજસ્થાન આંધ ને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાને પગલાં લેવાની ના પાડે છે... તે પછી પગલાં કોણ ભરશે? ચાર જણા? શિસ્તનાં પગલાં લેવાં છે, કેવાં લેવાં છે તે વિશે પણ એકમતી નથી.
તેમનું પગલું વખોડી કાઢવું (Condemn her action ખેદ વ્યકત કરવો (Regret her action) કે, પછી અમે તેમને ઠપકો આપીએ છીએ.' ( Repriman d) એમ કહીને વાત પૂરી થશે. પણ કંઈક તો કરવું જ પડશે. શિસ્તભંગ છે જ.
પણ એક વાત તે ચોક્કસ છે કે ગિરિ દેશને ખાડામાં નહીં નાંખે કે રેડી આવતે તો દેશ એકદમ ઊંચે આવી જતે એમ પણ નથી. આ તે બધી સત્તાની સાઠમારી છે. લોકશાહી સમાજવાદના ધ્યેયને બનતી ત્વરાથી અમલી બનાવે એ પક્ષ જ પ્રજાને સાથ મેળવશે. Socialism without Democracy is CommunisismDemocracy without Socialism is Supporting Capitalism.
કેંગ્રેસમાં અત્યારે સંઘર્ષ છે તે માત્ર વ્યકિતઓને કે સત્તા માટે જ નથી. વિચારસરણીને ઊંડો મતભેદ છે. સિન્ડીકેટના સભ્યો Conservative છે. ચવ્હાણ તેમાંથી નીકળી ગયા. કામરાજ કોઈ કારણે ફસાઈ ગયા. પાટીલ - કિંજલિગપ્પા વિગેરે કેંગ્રેસના ધ્યેયને ત્વરિત અમલી બનાવી શકે તેમ નથી. પ્રજાની નાડ તેઓ જાણતા નથી. નવી નેતાગીરી તૈયાર થાય છે. ઈન્દિરા ગાંધીએ તેની આગેવાની લીધી છે. કેટલે દરજજે તે સફળ થશે તે જોવાનું રહે છે.
આપણે સૌએ ખુલ્લું મન રાખવું. જે થાય તે બુદ્ધિપૂર્વક સમજવા પ્રયત્ન કરવો. છાપાના અહેવાલો કે, Slogans થી ખેંચાઈ ન જવું. ઈન્દિરાજી ખાટું કરતા હોય તો તેમની સાથે રહી તેને વિરોધ કરી રોકવા. પણ લડવાથી તો કેંગ્રેસ તૂટી જશે. બેમાંથી એકે નહીં ફાવે. પછી બીજા પક્ષોના સહકાર વિના કોઈ સરકાર નહીં રચી શકે. દા. ત. સિન્ડીકેટ પક્ષે ૨૫૧ સભ્યો હોય અને ઈન્દિરાજીના પક્ષે ૧૮૦ સભ્યો હોય તે પણ સિન્ડીકેટને સરકાર રચવા સ્વતંત્ર અને જનસંઘને સહકાર લેવો જ પડશે. ત્યારે ઈન્દિરાજી કહી શકે કે જએ, અમે કહેતા જ હતા ને એ લોકોએ કાવત્રું કર્યું હતું. અને ઈન્દિરાજી સરકાર રચવા ડાબેરી જાને સહકાર લેશે તો પણ સિડીકેટવાળા કહેશે “અમે તે પહેલેથી જ કહેતા હતા કે એ સામ્યવાદીના ટેકેદાર છે.”
આમ પરિસ્થિતિ ખૂબ ગૂંચવણભરી છે. જોઈએ કારોબારી તેમાંથી કેવી રીતે માર્ગ કાઢે છે.
- પૂરક નોંધ આ વ્યાખ્યાન થયા પછી, ૨૫ મી તારીખે કેંગ્રેસ વર્કંગ કમિટિની બેઠક મળી. બન્ને પક્ષે, આખરી લડી લેવા પૂર્ણ તૈયારી કરી હતી. કેંગ્રેસમાં ભાગલા પડશે એમ લાગતું હતું. કોઈ પક્ષ નમનું મૂકવા તૈયાર જણાતું ન હતું. દેશ અને દુનિયા આ બેઠકના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહી હતી. અંતે જે પ્રસ્તાવ થયો તેથી, પ્રજાએ એકંદરે રાહતની લાગણી અનુભવી, બન્ને પક્ષના
લડવૈયાઓ નિરાશ થયા, વડા પ્રધાનને સંપૂર્ણ વિજ્ય થયો, સિન્ડીકેટે શરણાગતિ સ્વીકારી, અને એકતા અને શિસ્તને ઉપદેશ અપાયો. પ્રસ્તાવ સર્વાનુમતે જાહેર થયો પણ શ્રી મેરારજીભાઈએ પાછળથી ખુલાસે કર્યો કે પોતે મત આપ્યું નથી. એક રીતે, સિન્ડીકેટે, વાસ્તવિકતા પીછાની, નમતું મૂકયું તેમાં શાણપણ છે. દેશભરમાંથી વડાપ્રધાનને જે ટેકો મળી રહ્યો હતો તે જોતાં તેમની સામે કોઈ પગલા લેવાત તો સિન્ડીકેટના સભ્યો ઉખેડાઈ જત. શ્રી. પાટીલ જેવાએ પણ પિતાનું વલણ બદલાવ્યું. સૌથી વધારે નિરાશ થી. કામરાજ અને શ્રી મોરારજીભાઈ થયા. પણ જે થયું છે તે દેશના હિતમાં થયું છે. કેંગ્રેસમાં ભંગાણ પડયું હોત તે તે વડાપ્રધાનને ડાબેરી પક્ષોને સાથ વધારે મેળવો રહેતા અને અનિચ્છાએ પણ તે તરફ ખેંચાવું પડત. તે જ પ્રમાણે સિન્ડીકેટના સભ્યોને સ્વતંત્ર અને જનસંઘ સાથે સીધી અથવા આડકતરી રીતે કંઈક સમજતી કરવી પડત. હવે વડાપ્રધાન કેંગ્રેસ - જેવી છે તેવી - ના બળ ઉપર જ 'મક્કમ રહી શકશે. વર્કિંગ કમિટિને પ્રસ્તાવ વડાપ્રધાનનું વિશિષ્ટ સ્થાન અને મહત્ત્વ સ્વીકારે છે. ઐતિહાસિક કારણેએ, કેંગ્રેસ પ્રમુખ વિશિષ્ટ સ્થાન ભાગવતા હતા. હવે, બીજા રાજકીય પક્ષમાં હોય છે તેમ, Parliamentry Wing and Organisational
Wing પરસ્પરના પૂરક છે અને દરેક પોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર છે એ હકીકતને સ્વીકાર થશે.વડા પ્રધાને પ્રશ્ન કર્યો હતો “Who rules Elected representutives of the People or a few party bosses ? આનો જવાબ મળી ગયું. આચાર્ય કપલાણી અને બાબુ પરસેરામદાસ ટન્ડન, કેંગ્રેસ પ્રમુખ હતા ત્યારે નેહરૂને આ જ કાંઈક સંઘર્ષ થયો હતે પણ નેહરૂના પ્રભાવશાળી વ્યકિતત્વને કારણે બને કેંગ્રેસ પ્રમુખને જવું પડેલું અને સંઘર્ષ આટલી હદે ન ગયો. વર્તમાન કેંગ્રેસ નેતાઓને શ્રીમતી ઈન્દિરા ગાંધી પ્રત્યે એ આદર નથી તેમ જ શ્રીમતી ઈન્દિરા ગાંધી આટલી હદે લડી શકે છે અથવા એવી લડતમાં સફળ થાય તેવી તેમની માન્યતા ન હતી. પ્રજામાં ઈન્દિરા ગાંધીના સાચા સ્થાનનું તેમને માપ ન હતું તેમ પિતે પ્રજાહદયથી કેટલા દૂર ગયા છે તેનું ભાન ન હતું. આ વિજય ઈન્દિરા ગાંધીનો નથી પણ પ્રજાબળને છે. કેંગ્રેસના વર્તમાન વયોવૃદ્ધ નેતાઓ પ્રજાની નાડ જાણતા નથી એ દેખાઈ આવે છે.
ખરી રીતે, આઝાદી પછી, કૅસ, વિવિધ અને કેટલાક દરજજે વિરોધી વિચારસરણી ધરાવતા જૂથને શંભુમેળો રહી છે. tિ is a Coalition, જુદી દિશામાં ખેંચાતા બળે લાંબા વખત સાથે ટકી ન શકે. ઈન્દિરા ગાંધીએ કેંગ્રેસને તેના જાહેર કરાયેલા ધ્યેય - લોકશાહી સમાજવાદ - પ્રત્યે વેગથી ખેંચી છે. આ ધ્યેયની સિદ્ધિ અર્થે કોંગ્રેસે જોઈતા પ્રયત્ન કર્યા નથી અને જરૂરી ઝડપથી પગલાં લીધાં નથી તેથી પ્રજાને વિશ્વાસ ઊઠી ગયો હતો. નવી અને યુવાન પેઢી સાથે કેંગ્રેસનો સંપર્ક તૂટી ગયું હતું. એની દિશા હવે કાઈક નક્કી થઈ છે તેમ કહેવાય. ઈન્દિરાગાંધી એ દિશામાં વેગપૂર્વક નહિ જઈ શકે તો તે પણ ટકી નહિ શકે. - ઈન્દિરાગાંધીનું વલણ, એક રીતે કેંગ્રેસને સબળ બનાવશે, જો કેંગ્રેસના આંતરિક બળે તેમને રૂકાવટ નહિ કરે તે. એકતાને આ ઠરાવ યુદ્ધવિરામ છે કે સાચી એકતા છે તે ઉપર ભાવિન આધાર છે. સીન્ડીકેટના સભ્યો, પ્રજાના માનસના આ દર્શન પછી, પિતાનું વલણ બદલાવે અને ઈન્દિરા ગાંધીને સક્રિય ટેકો આપી, કોંગ્રેસની એકતા દઢ કરે તે દેશના હિતમાં છે. પણ માત્ર lie low ની નીતિ હશે તે અસ્થિરતા ચાલુ રહેશે. It was a clash of personalities and fierce struggle for power but it was also, and more so, a search for right principles and policies and it is the latter which is more important.
આ સંઘર્ષમાં પ્રજાએ સક્રિય ભાગ ભજવ્યો છે અને પ્રજામતને પ્રભાવ પડયો છે. People are involved in this movement. ઈન્દિરાગાંધીએ સાવધાની અને ગંભીરતાથી કામ લેવું રહેશે. ૨૭–૮–૧૯૬૯
ચીમનલાલ ચકુભાઈ શાહ
Page #192
--------------------------------------------------------------------------
________________
. પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૬૯
પ્રકીર્ણ નેંધ રાજકારણી અધીનું તત્કાળ નિવારણ
છે અને આ સંસ્થાએ વ્યાપક નીતિ ઘડવાની છે અને સ્વીકાર્ય રાષ્ટ્રપતિની ચૂંટણીના અનુસંધાનમાં પેદા થયેલી કેંગ્રેસ પક્ષ
નીતિ માટે લોકોને ટેકો મેળવવાને છે. માટે અસાધારણ—અભૂતપૂર્વકટોકટીનું અને એ રીતે રાજકારણી
“સંસદીય પક્ષના નેતા તરીકે વડા પ્રધાને પક્ષની નીતિઓને આંધીનું ઓગસ્ટ, માસની ૨૫ મી તારીખે દિલ્હી ખાતે મળેલી
અમલ કરવાનું છે. પણ સરકારના વડા તરીકે દેશ પ્રત્યે તેમની વ્યાપક કેંગ્રેસની કારોબારી સમિતિએ ઠરાવ પસાર કરીને નિવારણ કર્યું છે. '
જવાબદારી છે. આથી કેંગ્રેસ પ્રમુખે અને વડા પ્રધાને પક્ષ આ ઠરાવે Discretion is better part of valour એ સૂત્રને
અને દેશના હિતમાં સારી રીતે કાર્ય કરવાનું છે. અનુસરીને વીરતા કરતા વિવેકશકિતને, શિસ્તના આગ્રહ કરતાં સમ
કારોબારી સમિતિ એ વાત પર ભાર મૂકવા માગે છે કે સંસ્થાના જાવટના માર્ગને પ્રાધાન્ય આપ્યું છે અને આજના સંયોગમાં
નેતા કે સરકારના વડાને હલકા પાડવાને કોઈ પણ પ્રયાસ પક્ષને આમ કરવું રાષ્ટ્રના વધારે હિતમાં છે એમ માની લેવાની આપણને
હાનિ પહોંચાડશે અને પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન થતાં પક્ષ અને ફરજ પડે છે. એમ છતાં આખી કટોકટીના કારણે નબળી પડતી
સરકાર નબળી પડશે. આવા પ્રયાસને ટાળવા જોઈએ. જતી કેંગ્રેસ વધારે નબળી બની છે અને આજે જીતેલાં શ્રીમતી
કારોબારી સમિતિ, પક્ષના મેમ્બરમાં ઘણા ઉકળાટ છે એ વિષે ઇંદિરા ગાંધીએ પોતાની વાણી અને વર્તન દ્વારા ભારતના મહા
પૂરી સભાને છે; એમ છતાં માને છે કે મેટા ભાગના સભ્ય અમાન્યની આજ સુધીની પ્રતિભાને ખૂબ ઝાંખી પાડી છે અને
પક્ષમાં એકતા ચાલુ રહે એમ ઈચ્છે છે. છેલ્લા થોડા અઠવાડિયામાં કેંગ્રેસને સહજ ક્ષમ્ય નહિ એ દ્રોહ કર્યો છે. આ ઉપરાંત માન્યવર
બન્ને પક્ષેએ વિચારેના સંઘર્ષમાં ભૂલ કરી છે. આથી આત્મમોરારજીભાઈ પ્રત્યે, તેમનું અર્થકારણનું ખાનું એકાએક ઝુંટવી લઈને
નિરીક્ષણ કરવાની જરૂર છે. પણ તેમણે અક્ષમ્ય તોછડાઈ દાખવી છે. કારોબારીના ઠરાવ બાદ
પક્ષમાં ભંગાણ પડશે તે તેના કલ્પી ન શકાય એવાં પરિપ્રગટ થઈ રહેલા સીન્ડીકેટના લેખાતા સભ્યોનાં નિવેદન પણ
ણામ આવશે. આથી બન્ને વચ્ચેની ખાઈ વ્યાપક બનાવે એવું કોંગ્રેસની પ્રતિભાને ઝાંખી પાડી રહ્યા છે. આ બધું વિચારતાં આજે
કશું નહીં કહેવું જોઈએ કે કશું નહીં કરવું જોઈએ. કારોબારી સમિતિ સ્થપાયેલી શાંતિ કે સ્થિરતા સ્થાયી હોઈ ન શકે અને નેતાઓ વચ્ચે
બધા કેંગ્રેસીઓને એવી પરિસ્થિતિ ઊભી કરવામાં સહાય કરવાનું સંઘર્ષનાં નવાં નિમિત્તે પણ નિર્માણ થયા વિના નહિ રહે એમ મારી જેવા
જણાવે છે કે જેમાં પક્ષ રાબેતા મુજબ અને યોગ્ય રીતે કાર્ય કરી અનેકને લાગે છે. ગયું પખવાડિયું આપણું અસાધારણ બેચેનીમાં પસાર
શકે. આપણે બધા સ્વીકૃત નીતિઓની કબૂલાતને આધારે એકતા થયું. એ બેચેનીને હવે અન્ન આવ્યું છે એમ કહેવાની–અનુભવવાની
સ્થાપવામાં ફાળો આપીએ અને આમ રાજકીય અને આર્થિક મોરચે સ્થિતિમાં હજુ આપણે નથી. ૨૫ મી તારીખે કેંગ્રેસની કારોબારી
નવું ચેતન આણીએ.” સમિતિએ પસાર કરેલે એ ઐતિહાસિક ઠરાવ નીચે મુજબ છે:
કોંગ્રેસ કારોબારી સમિતિએ પસાર કરેલો બીજો ઠરાવ જણાવે
છે કે “કેંગ્રેસ પ્રમુખે શરૂઆતમાં તેમણે ક્યા સંજોગોમાં શ્રી રેડી. - “છેલ્લા થોડા અઠવાડિયામાં માત્ર સન્માનનિય સાથીમાં જ
માટે ટેકે મેળવવા બીજા પક્ષોનો સંપર્ક સાધ્યો હતો તે જણાવ્યું હતું. નહીં પરંતુ પક્ષના તમામ સભ્યોમાં મતભેદ ઊભા કરતી કેંગ્રેસ
પ્રમુખે કહ્યું તે સાંભળ્યા બાદ કારોબારી સમિતિએ એવો પક્ષમાં પડેલી ગંભીર ફાટ ને કારોબારી સમિતિ ઊંડી ચિંતાની
અભિપ્રાય વ્યકત કર્યો હતો કે પ્રમુખ સામે કરાયેલા આક્ષેપે તે સમયે નજરે જુએ છે.
મળેલી માહિતીને આધારે બેટી ધારણાથી કરાયા હતા અને આથી કેંગ્રેસ મહાસમિતિની બેંગ્લેર ખાતેની બેઠકમાં અને સંસદીય
અસ્વીકાર્ય છે.” બોર્ડમાં ગંભીર મતભેદો ઊભા થયા હતા, ત્યાર બાદ બીજા કેટલાક બનવા બન્યા હતા, જેની પરાકાષ્ઠા રૂપે રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં
રાષ્ટ્રભકત રાવસાહેબ પટવર્ધનનું દુઃખદ અવસાન શ્રી. રેડીને પરાજ્ય થયું હતું.
તા. ૨૮ મી ઓગસ્ટના રેજ પૂના ખાતે ગાંધીયુગના સ્વાતંત્ર્યઅનેક કેંગ્રેસી મતદાર શ્રી રેડીને ટેકો આપવામાં નિષ્ફળ દ્ધા રાવસાહેબ પટવર્ધનનું ૬૬ વર્ષની ઉમ્મરે અવસાન થતાં એક નિવડયા એ દુ:ખદ અને કમનસીબ બીના છે અને આટલા મોટા વિરલ કોટિના સત્યનિષ્ઠ અને રાષ્ટ્રનિષ્ઠ એવા એક વ્યકિતવિશેષની પ્રમાણમાં અસંતોષ શાના કારણે ફેલાય છે તેની તપાસ કરવાની જરૂર આપણને-આપણા આખા દેશને--બેટ પડી છે, ૨૪ મી તારીખે છે. રોગનાં ચિન્હો કરતાં રોગને ઉપચાર કરવાની જરૂર છે. તેમના ઉપર થયેલ સેરીબ્રલ પ્લેસીસના હુમલાના પરિણામે
સભ્યોમાં એકતાની ભાવના હોય તે સિવાય કોઈ રાજકીય બેભાન અવસ્થામાં તેમનું મૃત્યુ નીપજ્યું છે. તેમની સાથે મારે પક્ષ પ્રગતિ સાધી શકે નહીં. પક્ષની ગ્ય કામગીરી માટે શિસ્ત- વર્ષોજૂને પરિચય હતેા. મારા સ્મરણ મુજબ ૧૯૩૦-૩૨ ની બદ્ધ વર્તન આવશ્યક છે.
સવિનય સત્યાગ્રહની લડત દરમિયાન નાસિક જેલમાં તેઓ મારા . “આમ છતાં, માત્ર પક્ષની નીતિઓ અને કાર્યક્રમને ચૂસ્તપણે સાથી હતા. આપણી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં કેટલાંક વર્ષ પહેલાં વળગી રહીને અને વિવિધ કક્ષાએ પક્ષમાં આંતરિક લોકશાહી તેઓ વ્યાખ્યાન આપવા માટે આવ્યા હતા. આ વખતની પર્યુષણ જાળવીને જ આને અસરકારક બનાવી શકાય.
વ્યાખ્યાનમાળામાં તેમને મેં વ્યાખ્યાન આપવા માટે નિમંત્રણ આપેલું, - “કમનસીબે વર્ષોથી કેંગ્રેસ પક્ષમાં એકતા નબળી બની રહી છે, પણ તેમની નાજુક તબિયતના કારણે, તેમની ઈચ્છા હોવા છતાં પરિણામે જુથવાદ લાવે છે અને શિસ્ત ઓછી થઈ રહી છે જે, પણ આવી નહિ શકે એ સદ્ભાવભર્યો તેમને જવાબ આવ્યો પક્ષ અને સરકાર કક્ષાએ તેની અસરકારક કામગીરીના માર્ગમાં હતા. તેમને સવિશેષ પરિચય તા. ૨૮ મીના 'જન્મભૂમિમાં નીચે આવી રહ્યા છે.
પ્રમાણે આપ્યો છે: “ભારે મહત્વની બાબત, સંસ્થામાં બે ચાવીરૂપ વ્યકિત કેંગ્રે- રાવસાહેબના નામે મેટાભાગે ઓળખાતા શ્રી. પટવર્ધન પાંચ સના પ્રમુખે અને સંસદીય પક્ષના નેતાએ સાથે મળીને પરસ્પરની ભાઈઓ અને એક બહેનને પોતાની પાછળ મૂકતા ગયા છે. સલાહથી કામ કરવું એ છે.
કઈ પણ પ્રકારના અન્યાય સામે ઝઝૂમનાર અને શકિતશાળી “કેંગ્રેસ પ્રમુખે સંસ્થા ચલાવવાનું મહત્ત્વનું કાર્ય સંભાળવાનું વકતા શ્રી. પુરુત્તમ હરિ પટવર્ધન ઉર્ફે રાવસાહેબ પટવર્ધન દેશના
Page #193
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૬૯
પ્રબુદ્ધ જીવન
રાજકીય નેતાઓમાં હમેશાં એક મહાન રાષ્ટ્રભકત તરીકે તેમ જ શ્રી ચંદ્રકાન્ત વેરાનું દુ:ખદ અવસાન ગાંધીજીના આદર્શોને અમલી બનાવવામાં માનતા ગાંધીવાદી તરીકે જન્મભૂમિના ચીફ રિપોર્ટર શ્રી ચંદ્રકાન્ત વોરાનું મુંબઈ ખાતે આદરણીય રહ્યા હતાં.
તા. ૨૪ મી ઑગસ્ટ રવિવારની રાત્રે ૪૭ વર્ષની ઉમરે અકાળ અવ“૧૯૦૩ના જુલાઈની ૧૫ મીએ અહમદનગરમાં જન્મેલા સાન થતાં એક ઉચ્ચ કોટિના પત્રકારને આપણે ગુમાવેલ છે. કેટલાક રાવસાહેબ એક અગ્રણી ધારાશાસ્ત્રી, થીઓસોફિસ્ટ અને બાય- સમયથી તેમની તબિયત નરમ ગરમ રહેતી હતી. અને છેલ્લાં બે ત્રણ
સ્કાઉટના નેતા શ્રી હરિભાઉ પટવર્ધનના જયેષ્ઠ પુત્ર હતા. વર્ષ દરમ્યાન તેમને બે ત્રણ ઓપરેશન કરાવવા પડેલાં. આમ છતાં પિતા પાસેથી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ પ્રાપ્ત કરનાર રાવસાહેબે તેમના મૃત્યુને ચાર દિવસ પહેલાં તેમને નાયર હૉસ્પિટલમાં દાખલ અહમદનગર સોસાયટી હાઈસ્કૂલમાં મેટ્રિક થઈ બનારસ હિન્દુ કરવામાં આવેલા. તે પહેલાં તે પિતાના વ્યવસાયમાં પૂરા નિમગ્ન યુનિવર્સિટી ખાતે કલેજ - શિક્ષણ મેળવ્યું હતું. બનારસ હિન્દુ હતા. ૧૯૪૫ની સાલમાં તેઓ જન્મભૂમિમાં જોડાયા ત્યારથી તેઓ યુનિવર્સિટી ખાતે તેમને અ. ભો. વકતૃત્વ સ્પર્ધાને સુવર્ણચંદ્રક આજ સુધી જન્મભૂમિમાં જ કામ કરતા હતા. તેઓ કુશળ પત્રકાર મળ્યો હતો અને બનારસ ખાતે જ તેઓ કશી તેલંગ તેમ જ શ્રી. હતા, પણ પ્રચારક પત્રકાર નહોતા. તેને અર્થ એ છે કે ગમે તેટલી જ્ઞાનચંદ્રના સંપર્કમાં આવ્યા હતા.
જહેમત ઉઠાવીને જોખમ ખેડીને સાચા સમાચાર મેળવવા અને - પૂના ખાતે કાયદાની ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ રાવસાહેબે કેંગ્રેસના જન્મભૂમિના બહોળા વાચક સમુદાયને સાચા ખબર પૂરા પાડવા. આંદોલનમાં ઝુકાલેવું અને અહમદનગર જિલ્લાના ગ્રામવિસ્તારમાં તેમણે એક બાહોશ પત્રકાર તથા સમાચારવિતરક તરીકે કેટલી કેંગ્રેસને સંદેશ પહોંચાડયો. પોતે કાયદાના સ્નાતક હોવા છતાં મેટ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી એ તો તેમની સ્મશાનયાત્રામાં વિવિધતેમણે ધારાશાસ્ત્રીને ધંધો હાથ ધર્યો નહોતો. ૧૯૩૦માં તેમણે કોટિના લોકોએ હાજરી આપી હતી અને ચંદનવાડીના સ્મશાનપહેલી જ વાર લાંબી જેલયાત્રા ભગવેલી.
ગૃહમાં ઉપસ્થિત થયેલા મુંબઈના આગેવાન નાગરિકો દા. ત. મુંબઈના પતાની કાર્યકુશળતા, વફાદારી તેમ જ અંગ્રેજી, હિન્દી અને મેયર શ્રી જમિયતરામ જોશીએ, બી. પી. સી. સી. ના કોંગ્રેસ પ્રમુખ મરાઠી ભાષામાં જોરદાર રીતે પ્રવચન કરવાના નૈપુણ્ય તેમ જ તેમના શ્રી હાફિઝકાએ, સુધરાઈ પક્ષના નેતા શ્રી શાંતિ પટેલે, સંસદ સભ્ય નીડરપણાને કારણે સુરતમાં જ રાવસાહેબ દ્વગ્રેસ સંસ્થામાં ઉચ્ચ શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ, મુંબઈ સમાચારના તંત્રી શ્રી મીનું હોદ્દાના અધિકારી બન્યા હતા. પહેલાં મહારાષ્ટ્ર પ્રદેશ કેંગ્રેસ સમિ- દેસાઈ, ‘સુકાની' ના તંત્રી શ્રી મોહનલાલ પાને કેવી ભાવભરી તિમાં અને તે બાદ મહાસમિતિમાં અને છેવટે કેંગ્રેસની કારોબારીમાં અંજિલ આપી હતી એ ઉપરથી મારી જેવા અનેક મિત્રોને તેઓ અગ્ર હરોળમાં હતા.”
ખ્યાલ આવ્યો હતો. સ્વ. ચંદ્રકાન્ત વોરાના સ્વજનસમુદાય પ્રત્યે દાનવીર શ્રીમાન નાનજીભાઈ કાલીદાસને સ્વર્ગવાસ
આપણી ઊંડા દિલની સહાનુભૂતિ હો!તેમના આત્માને શાશ્વત શાંતિ તા. ૨૫ મી ઓગસ્ટના રોજ દાનવીર શ્રીમાન શ્રેષ્ઠી નાનજી
પ્રાપ્ત થાઓ! ભાઈ કાલીદાસનું ૮૧ વર્ષની ઉંમરે, કેટલાક સમય પર્યન્તની બીમારી
પ્રાધ્યાપક શ્રી ગૌરીશંકર ઝાલાને અભિનંદન, બાદ, પોરબંદર ખાતે અવસાન થતાં આપણને એક અત્યન્ત ઉદાર
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમીશને નિવૃત્ત થયેલા શિક્ષકો અને દિલ ધરાવતા માનવવિશેષની ખેટ પડી છે. તેમને ૧૯૮૮ની પ્રાધ્યાપકોની સેવાઓનો લાભ લેવા અંગે કરવામાં આવેલી યોજનાના સાલમાં પોરબંદર ખાતે જન્મ થયો હતો અને ૧૨ વર્ષની ઉંમરે
અનુસંધાનમાં ઈ. સ. ૧૯૬૯-૭૦ દરમિયાન પહેલે પુરસ્કાર પિતાના પિતાશ્રી સાથે તેઓ વ્યાપારમાં જોડાયા હતા. ઈ. સ.
આપવા માટે ૨૧ શિક્ષકો અથવા પ્રાધ્યાપકોની પસંદગી કરી છે. ૧૯00 માં તેઓ શૂન્યવત્ આર્થિક પરિસ્થિતિમાં વ્યાપારનું સાહસ આ યોજનામાં વાર્ષિક રૂ. ૬૦૦૦ ના ઓનરેરિયમને અને વાર્ષિક ખેડવા માટે આફ્રિકા - મેમ્બાસા–ગયા હતા અને વ્યાપાર અને રૂા. ૧૦૦૦ ની કન્ટીન્જન્ટ ગ્રાન્ટને સમાવેશ કરવામાં આવ્યા છે. ઉઘોગના ક્ષેત્રે તેમણે અસાધારણ પ્રગતિ સાધી હતી. લાખ બલ્ક
શિક્ષણ પરિસંવાદો ગોઠવવા, અને સંશોધન કાર્યને ઉત્તેજન આપવું કરોડ રૂપિયા તેઓ કમાયા હતા. યુરોપ, ચીન, જાપાન વગેરે અનેક તેમ જ નિવૃત્ત પ્રાધ્યાપકોની સેવાઓને કૅલેજો અને યુનિવર્સિટીઓ દેશનો તેમણે પ્રવાસ કર્યો હતો અને કેટલાક સમયથી આફ્રિકાને લાભ લે એ યોજનાને ઉદેશ છે. જણાવતા આનંદ થાય છે કે સેન્ટ સ્થિરવાસ છોડીને પોતાને વતન પોરબંદર આવીને તેઓ રહ્યા હતા. ઝેવિયર્સ કૅલેજના બે વર્ષથી નિવૃત્ત છતાં નરરી પ્રોફેસર તરીકે
તેમના ઉપર મહર્ષિ દયાનંદ સરસ્વતી અને આર્યસમાજના કામ કરતા પ્રોફેસર શ્રી ગૌરીશંકર ચું. ઝાલા ઉપર જણાવેલી પસંદગી * ઘેશ સંસ્કારો હતા. પાછળના વર્ષો દરમિયાન ગાંધીજીના પરિચયમાં પામેલા શિક્ષકોમાંના એક છે. ઝાલાસાહેબ સંસ્કૃત સાહિત્યના નિષ્ણાત
પણ તેઓ સારી રીતે આવેલા. વૈચારિક ક્ષેત્રે તેઓ પ્રગતિશીલ વિદ્વાન તરીકે વ્યાપક ખ્યાતિ ધંરાવે છે. તેઓને પૂરા અર્થમાં બહ્યા હતા. ધનવિતરણ દ્વારા તેમના હાથે અનેક સંસ્થાઓ નિર્માણ થઈ નિષ્ઠ બ્રાહ્મણ છે. મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા યોજાતી પર્યુષણ - હતી; અનેક સંસ્થાઓને નવું જીવન મળ્યું હતું. સૌરાષ્ટ્રને તેમની વ્યાખ્યાનમાળાનું લગભગ છેલ્લાં દશ વર્ષથી પ્રમુખસ્થાન શોભાવે ઉદારતા અને દાનવૃત્તિને સૌથી વધારે લાભ મળ્યું હતું. પર- છે અને વ્યાખ્યાનમાળાની પ્રતિભામાં વૃદ્ધિ કરે છે. ઉપર જણાવેલ બંદરમાં ગાંધીજીના સ્મારક રૂપ કીતિમંદિર, આર્યકન્યા ગુરુકુળ, પસંદગી પ્રાપ્ત કરવા માટે ઝાલાસાહેબનું હાર્દિક અભિનંદન કરવામાં મહિલા કૅલેજ, ભારત મંદિર, જવાહરલાલ નહેરુ આકાશ ગુહ જેવી આવે છે. અનેક સંસ્થાઓ તેમના નામને ચિરસ્મરણીય બનાવે તેવા છે. શ્રી બાબુભાઈ જી. શાહના નવા અનુદાન માટે હાર્દિક અભિનંદન તેમના દાનને આંકડો બે કરોડ જેટલો થવા જાય છે. આ રીતે ' શ્રી બાબુ ભાઈ ગુલાબચંદ શાહે સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહને તેમણે પોતાના જીવનને ચરિતાર્થ કર્યું હતું.
' ' છેડા સમય પહેલાં રૂા. ૫૧,૦૦૦ નું દાન કર્યું તે અંગે તેમનું તેમનાં સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી સવિતાબહેન છે. અભિનંદન તેમ જ બહુમાન કરવા માટે સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહના બે પુત્રો પિતાના વ્યવસાયમાં રોકાયેલા છે. સવિતાબહેન એક વિદુષી ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની શ્રી. સી. એમ. સંઘવીના પ્રમુખપણા નીચે સન્નારી છે અને પિતાએ ઊભી કરેલી જાહેર સંસ્થાઓનું તેઓ તા. ૧૬-૮-૧૯ ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. સંચાલન કરે છે. આવા એક સાહસવીર અને ઉદારચરિત મહાનુ- આ પ્રસંગે પ્રમુખશ્રી તરફથી શ્રી બાબુભાઈના આજ સુધીના ભાવને આપણાં અનેક વન્દન હૈ !
" જીવનની ટૂંકી રૂપરેખા અને જુદી જુદી સંસ્થાઓને શ્રી. બાબુભાઈ
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૧૯
તરફથી કરવામાં આવેલી સખાવતને નિર્દેશ કરવામાં આવ્યો હતો. શ્રી બાબુભાઈએ ૨ા બહુમાન અંગે મંડળનો આભાર માનતાં, જો આ મંડળ પરદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને લોન આપવાની કોઈ યોજના ઊભી કરે તે તેના મંગળ પ્રસ્થાન તરીકે રૂા. ૫૦૦૦ની રકમ આપવાની ઈચ્છા દર્શાવી હતી. આવી ઉદારતાભરી પહેલ કરવા માટે શ્રી બાબુભાઈને ધન્યવાદ ઘટે છે અને પ્રસ્તુત સંસ્થા બાબુભાઈના આ પડકારને ઝીલી લઈને ઉપર જણાવ્યા મુજબની યોજના હાથ ધરશે એવી આશા રાખવામાં આવે છે. નવા નિમાયેલા જે.પી.ઓ
તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકાર તરફથી પહેલાંના પણ આ વર્ષે ચાલુ રહેલા અને નવા નિમાયેલા જે. પી.ઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં એટલાં બધાં પરિચિત નામે છે કે કોને ઉલ્લેખ કરે અને કોને ઉલ્લેખ ન કરવો એની તારવણી મુશ્કેલ છે. ભારત સરકાર તરફથી અપાતા પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે ઈલકાબે અને જે. પી. ની નિમણુંકમાં બહુ મોટો તફાવત છે. સરકારી ઈલ્કાબે કેવળ અમુક વ્યકિતઓનું સન્માન કરવાના અને તેમને સવિશેષ પ્રતિષ્ઠા આપવાના હેતુથી આપવામાં આવે છે. જે. પી. પાછળ પણ અમુક પસંદ કરાયેલી વ્યકિતને સમાજ સમક્ષ આગળ ધરવાને હેતુ હોય છે, પણ એવી જે. પી. તરીકે નિમણુંક પામેલી વ્યકિતના માથે ઘણી મોટી જવાબદારી રહેલી હોય છે. અનેક ખતપત્રો અને મહત્ત્વનાં લખાણો ઉપર સહી કરનારની પ્રમાણભૂતતાની ખાત્રી આપવાનું કામ તે ઉપર સહી સિક્કો કરનાર જે. પી. નું છે. અને આ કામ જે. પી. માં સાવધાનપણું અને ઉચ્ચ કક્ષાની પ્રમાણીકતાની–આજે જ્યારે ચોતરફ લાંચ રૂશ્વતનું સામ્રાજય ફેલાઈ રહ્યું છે–ત્યારે ખાસ અપેક્ષા રાખે છે. આ જે. પી. એ એક પ્રકારના સમાજસેવકો છે અને તેમણે પોતાની ફરજ ધર્મનિષ્ઠાપૂર્વક બજાવવાની છે.
નવા નિમાયેલા જે. પી.એમાં બે નામનો ઉલ્લેખ કરવાનું મન થાય છે. એક તે શ્રી ગીજુભાઈ ઉમિયાશંકર મહેતા. તેઓ એક તેજસ્વી યુવાન છે અને જૈન જૈનેતર અનેક સંસ્થાઓની કાર્યવાહી સાથે જોડાયેલા છે. સંયુકત જૈન વિદ્યાર્થીગૃહના મંત્રી છે. છે. મુંબઈ જેન યુવક સંઘના મકાન ફંડમાં તેમણે રૂા. ૧૫૦૧ ની રકમ નોંધાવી છે. બીજું નામ સ્વ. મેઘજી ભણવાળા શ્રી મણિભાઈ વીરચંદ. તેમણે સંધના મકાન ફડમાં રૂા ૧૦૦૧ નોંધાવ્યા છે. તેઓ પણ એક સેવાભાવી સજજન છે. તે બન્ને મિત્રોને આ પ્રસંગે હાર્દિક અભિનંદન આપતાં આનંદ અનુભવું છું. સંઘના મકાન ફંડ અંગે - મુંબઈ જૈન યુવક સંઘના સભ્યોને તથા પ્રબુદ્ધ જીવનના વાંચકોને સંઘના મકાનફંડ અંગે છેલ્લા ત્રણ મહિનાથી અનુરોધ કરવામાં આવે છે. એક લાખ રૂપિયાની રકમ મેળવવાને લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સંઘ સાથે સંબંધ ધરાવતા એવા ઘણા મિત્રો તેમ જ પ્રશંસકો છે, જેઓ મનમાં ધારે તો આ લક્ષ્યાંકને બહુ ઓછા સમયમાં પૂરો કરી શકે. જરૂર છે. પ્રત્યક્ષ સંપર્ક સાધવાની. મારી અનિયમિત બનતી જતી શારીરિક પરિસ્થિતિ અને ઘટતી જતી ગતિક્ષમતાને કારણે મનની ઈચ્છા અને ધારણા. મુજબ આ બધા મિત્રોને પ્રત્યક્ષ મળવાનું શક્ય નથી અને તેથી તેમને વિનમ્ર પ્રાર્થના કે આ નેધ દ્વારા તેમને પ્રત્યક્ષ મળ્યો છું એમ ગણીને મારા માટે એક પ્રકારના મીશનરૂપ બનેલા આ કાર્યમાંઆ અપીલમાં-પિતાને ઉદાર હાથ લંબાવે અને સંઘ અંગેના પ્રસ્તુત લક્ષ્યને પહોંચી શકયાને સંતોષ મને અર્પણ કરે.
પરમાનંદ
૧ પ્રાર્થનાને પ્રભાવ છે
દુનિયા ધારે એ કરતાં ઘણી વધારે બાબતે પ્રાર્થનાથી નિર્માણ કરી શકાય છે.”—ટેનીસના
(“Perform miracles”માં સંગ્રહિત થયેલી એક ઘટનાને અનુવાદ)
આ એક સત્ય ઘટના છે. “તારી ઈચ્છા મુજબ થાઓ” એ પ્રકારની પ્રાર્થનામાં રહેલ ગૂઢ તત્ત્વનું શું એ પરિણામ હતું? કેલીફેનિયામાં આવેલા એક નાના શહેરના ચર્ચમાં કામ કરતા એક પાદરી ર્ડો. એન. બી, રિમથના ઘરમાં આ ઘટના બની હતી. '
આ ડૉ. સ્મિથ પિતાના ડ્રોઈંગ રૂમમાં નીસરણી ઉપર ચઢી દીવાના ઝુમ્મરને ગોઠવતા હતા. એ સમયે નાતાલના તહેવાર હોવાથી પિતાના બાળક માટે આવેલી અવનવી ભેટે તેઓ ખૂબ આનંદપૂર્વક નીચે જોઈ રહ્યા હતા. આ બધી ભેટમાં ખાસ કરીને એક નવી બાઈસીકલ હતી. ત્યાં તે એકાએક ઉપરના ખંડમાંથી કોઈ પણ જાતની ચેતવણી વગર અચાનક અવાજો સંભળાવા લાગ્યા. એટલે તુરત જ ડૅ. સ્મિથ પોતાનું કામ છોડીને ઉપર દોડી ગયા. પોતાના પપ્પાને જોતાં જ તેમને દશ વર્ષના બાળક બોલી ઊઠશે. “પપ્પા ! પપ્પા ! મારાથી શ્વાસ લઈ શકાતું નથી.” પપ્પાએ જોયું તે, ઘૂંટણ ઉપર પિતાનું માથું મૂકી શ્વાસ લેવા માટે પિતાને બાળક વલખા મારી રહ્યો હતે. તરત જ તેની માતાએ પોતાના પુત્રને પિતાના ખભા ઉપર ઉંચકી લીધો. તેને હલાવ્યો, તેની પીઠ ઉપર માલીશ કરવા લાગી અને દર્દના જોસમાં તરફડીઆ મારતાં તેને ધીરજ આપી.
આવું કટોકટીભર્યું દશ્ય જોઈ ડે. મિથ તરત જ પિતાના ફેમિલી ઑક્ટરને ટેલિફોન કરવા માટે દોડી ગયા. પણ અંગવશાત ડૉકટર ઘરમાં હતા નહિ. તે મને મન બોલી ઊઠયો, “ઓ ઈશ્વર ! હવે શું કરું? મારા વ્હાલયા બાળકનું શું થશે?” તરત જ તેઓ સજાગ બન્યા અને બીજા વેંકટરને તેમણે ટેલિફોન કર્યો. એ પણ ન મળ્યા. ત્યારે તેઓ નિરાશ થઈ ગયા. પણ અશિના એક તંતુએ ફરી તેમનામાં હિંમત આપી અને મને મને ભગવાનને પ્રાર્થના કરી. “હે ઈશ્વર ! મારા બધા જ પ્રયત્ન ચાલુ છે. તું મારા બાળકને મરવા ના દે!” અને તરત જ ત્રીજા ડૉકટરને ફોન કર્યો, એ પણ ન મળ્યા. ચોથા ડોકટરને ફોન કર્યો એ પણ ન મળ્યા. ધર્મગુરુ હૈં. સ્મિથની જાણે કટી ન થતી હોય એવી વિક્ટ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ ને તેઓ મને મન અકળાઈ ઊઠયા કે હવે હું શું કરું? ત્યાં તે ઉપરથી માતાને ગભરાયેલે અવાજ આવ્યું કે “જલદી ટૅકટરને બેલા, નહિતર આપણું બાળક મરી જશે. ઈશ્વરને ખાતર તમે જલદી કરો—જલ્દી કરો!”
ડે, સ્મિથે શહેરના લગભગ બધા ઑક્ટરોને ટેલિફોન ક્ય પણ વ્ય. છેવટે ખૂબ કંટાળીને ઘણાં માઈલ દૂર હોલીવૂડમાં એાળખીતા કટરને ટેલિફેનમાં સંપર્ક સાધ્યો અને ડેટર મળ્યા. ડૉક્ટરે બીમાર પુત્રને ટ્રેલિફેન ઉપર લાવવા કહ્યું. ટેલિફોન ઉપર દરદીને અવાજ સાંભળીને ડૉકટરે ડે. સ્મિથને કહ્યું કે “તમારા બાળકની મૂઠી વળી ગઈ છે? આંગળીઓ ભૂરી થઈ ગઈ છે? શરીરની ચામડી ફિક્કી થઈ ગઈ છે?” વગેરે. . સ્મિથે તરત જ જવાબ આખે કે “હા-હા તમે જે પ્રશ્નો પૂછી રહ્યા છે તે બધાં જ ચિહને મારા બાળકમાં છે” હેલીવૂડના ડોકટરે નિદાન કરી તરત જ જવાબ આપ્યો કે “તમારા પુત્રને ‘સ્વરપેટી' (Larynx) ઉપર સેજો આવી ગયું છે. અને એને જીવ બચાવવા માટે તરત નસ્તર Opration કરાવવાની જરૂર છે. જેટલું બને તેટલું જલદી કોઈ પણ શરજનને બોલાવો અને વગર વિલંબે નસ્તર મૂકાવો.” અને તરત જ ટેલિફોન બંધ થઈ ગયો. ડૉ. સ્મિથ ગભરાઈ ગયા કે “ઈવર મારા પુત્રને શા માટે
(અનુસંધાન ૧૦૩ મા પાને)
Page #195
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૬૦
પ્રબુદ્ધ જીવન
૧૦૧
તે અમારી વાત થઇ - વરસે વરસ પÚપણ વ્યાખ્યાનમાળાને ટાંકણે અમે આપની સમક્ષ અત્યાર સુધીમાં અમે સંઘની પ્રવૃત્તિઓ માટે ક્યારેય પણ મેટા ફંડ અમારી બેચાર વાત મૂકીએ છીએ–થોડો અમારી પ્રવૃત્તિઓને કે ચેરિટી શો કર્યા જ નથી. વરસોવરસ ખપ જેટલું જ ફંડ ભેગું કરી પરિચય, થોડી અર્થસિંચન માટેની અપીલ અને સાથે સાથે શુભેચ્છા, લેવું અને સંસ્થા પાસે મોટી રકમનું ભંડોળ થવા ન દેવું એવી ક્ષમાયાચના ઈત્યાદિ.
અમારી માન્યતા આજ સુધી રહી છે અને એને લક્ષમાં આ વરસે પણ આપની સમક્ષ અમારી થોડી વાતે નિવેદન રાખીને દર વરસે દશથી બાર હજાર રૂપિયાની--અને છેલ્લી ત્રણ કરવાની રજા લઈએ છીએ.
ચાર વર્ષથી વધતી જતી મોંઘવારીના હિસાબે પંદરથી વીસ હજાર સૌ પ્રથમ તે આ વરસે અમે અમારા સંધ માટે મકાન
રૂપિયાની - ટહેલ આપ સૌની પાસે પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે ફંડની શરૂઆત કરી છે. સંઘના કાર્યાલય તથા વાચનાલય - પુસ્તકા
નાખતા હતા. દર વરસે અમારી માંગણી જેટલા પૈસા મળી લયની જગા બહુ જ સાંકડી પડતી હોવાથી સંઘ માટે નવી જગા
રહેતા હતા અને અમારું કામ ચાલ્યા કરતું હતું. લેવાને વિચાર બે વરસથી ચાલતો હતો. આ વરસે એ વિશે નિર્ણય
પણ હવે આપણે મટી જગામાં જઈ રહ્યા છીએ. સંઘની કરીને સંઘની કાર્યવાહક સમિતિએ એક લાખ રૂપિયાનું લક્ષ્યાંક નક્કી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે હવે અમારે વધારે રકમની જરૂર કર્યું છે તેમ જ “પ્રબુદ્ધ જીવન દ્વારા આપ સૌ સમક્ષ અમારી આ પડશે જ. થેલી ભરી દેવા- છલકાવી દેવા - અનુરોધ કર્યો છે. ત્યાર બાદ , તે આપ સૌની સમક્ષ અમારી આ નાનકડી વાત વિનમ્રભાવે વ્યકિતગત પત્રો અને મુલાકાતે દ્વારા શક્ય તેટલા મિત્રોને અમે મૂકીએ છીએ, આપ સૌની શુભેરછા અને સક્રિય સહકારની અપેક્ષા મળ્યા છીએ. અત્યારસુધીમાં આ મકાન ફંડમાં અમને સાઠેક રહી જ છે. અમારી પ્રવૃત્તિઓ અપને ગમતી હોય તે અમારા હજારનાં વચને મળી ગયા છે. અમને આશા છે કે પર્યુષણ પર્વના મકાન ફંડમાં, સાધારણ ફંડમાં અથવા વૈદ્યકીય રાહતમાં કે આ મંગલ દિવસ દરમ્યાન, જે મિત્રોએ મકાન ફંડમાં પોતાને વાંચનાલય-પુસ્તકાલયની પ્રવૃત્તિમાં આપ ઉદાર હાથે રકમે નોંધાવશે. ફાળો નોંધાવેલ નથી તે સૌ ભાઈ - બહેને ઉદાર દિલે પિતાને ફાળે - સંઘની કારોબારીના છેલ્લી મીટીંગમાં હાજર સભ્યોમાંથી લખાવશે અને અમને શ્રદ્ધા છે કે વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિના સંઘના ચાલુ વરસના ફાળાની શરૂઆત આ વરસે પણ કરી છે ને છેલ્લા દિવસે અમારુ લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયાની જાહેરાત અમે કારોબારીમાંથી રૂા. ૨૦૮૬ ભેગા કરી શકયા છીએ. બાકી રકમ આપની સમક્ષ કરી શકીશું.
માટે અમે આપની પાસે આશા રાખીએ છીએ અને વિનંતિ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છેલ્લા ૪૦ વરસથી મુખ્યત્વે નીચે
કરીએ છીએ કે આપ શકય તેટલી વધારે રકમ સંસ્થાને આપે. મુજબની પ્રવૃત્તિઓ ચલાવી રહેલ છે, એ આપ સૌ જાણો છો.
આપની રકમની અમારે મન ઘણી મોટી કિંમત છે. વ્યાખ્યાનમાળામાં (૧) પર્યુષણ વ્યાખ્યાનમાળામાળા (૨) પાક્ષિક પત્ર- ‘પ્રબુદ્ધ જીવન
આવનાર દરેક વ્યકિત કંઈક ને કંઈક આ સંસ્થાને જરૂર આપે. (૩) સાર્વજનિક વાચનાલય અને (૪) નાતજાતના ભેદભાવ વિના
જો ચેક મે તે Bombay Jain Yuvak Sangh પુસ્તકાલય
ચાલતું વૈદ્યકીય રાહત કેન્દ્ર
* રાહત એ નામે અને વાચનાલય - પુસ્તકાલય માટે ચેક મેક તે (૫) વૈદ્યકીય સારવારનાં સાધને (૬) વિશિષ્ટ વ્યકિતઓની સાથે Shri Manilal M. Shah, Sarvajanik W achnalaya (૭) શૈક્ષણિક પ્રવાસ - પર્યટન મિલન - વાર્તાલાપ and Pustakalaya એ નામે મોકલવા વિનંતિ છે.
સંઘના કાર્યકરો પાસે આ સિવાય બીજી પણ કેટલીક સામાજિક ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, ચીમનલાલ જે. શાહ પ્રવૃત્તિઓ ઉપાડવાની યોજના છે. પરંતુ જગાના અભાવે | મુંબઈ - ૩.
સુધભાઈ એમ. શાહ અમે સંઘની પ્રવૃત્તિઓને ધાર્યા પ્રમાણે વેગ આપી શકતા નથી. તા. ૧-૯-૧૯૬૯
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ * You have to be you? તમે જેવા છો તેવા જ રહેવાનું છે. મારા ખિતાબે કે પદવીઓ, મારા કિંમતી વસ્ત્રો કે મારી બુદ્ધિ- અસલમાં આપણે જે નથી તે બતાવવાની જીવન આપણી પાસે મત્તા, કે બેન્કમાં પડેલી મારી માલમત્તા-મારી આ સર્વ બાહ્ય અપેક્ષા રાખતું નથી. જે ખરેખર છે તે જ બહાર બતાવે. સિદ્ધિ પર જગત મારું મૂલ્યાંકન કરે છે.
જે આપણે માટે અશકય છે, શકિત બહારનું છે, તેને માટે પરંતુ સંધ્યા ઢળતાં બધું જ સંકેલાઈ જાય છે, બંન્ક બંધ પણ કુદરત કશે જ આગ્રહ રાખતી નથી. થઈ જાય છે, ખિતાબે ને પદવીઓ વિસરાઈ જાય છે. ઘર ભણી
એક માળીને રાજા બનવાનું કહેવામાં નથી આવતું. પોતાને વળી, ગાડી પાર્ક કરી, કપડાં બદલી, ઘરના એક એકાંત ખૂણામાં બાગ હરિયાળા ને વ્યવસ્થિત મુખી પોતાની ફરજ અદા કરે એટલું જ પથારીમાં પડી સૌની જેમ હું પણ ઊંઘવા કોશિશ કરું છું અને બીજ
એને માટે બસ છે. તેનું આ કર્તવ્ય તેને માટે ઘણું મહત્ત્વનું છે. દિવસે સવારે સ્વપ્નને યાદ કરતે પથારીમાં બેઠો થાઉં છું.
રાજાને સાધુ થઈ જવાને કુદરત આદેશ નથી આપતી. ન્યાયપૂર્વક - ત્યારે ! હા! ત્યારે હું શું છું? કોણ છું?
રાજય ચલાવી પ્રજા તરફનું પોતાનું શણ એ અદા કરે એ એને હું પ્રમુખ હાઉં કે સૂબે હાઉં કે ધર્મગુરુ હોઉં—આનું કઈ જ સોંપાયેલું કર્મ છે. અને આ જીવનધર્મનું એને માટે ઘણું મૂલ્ય છે. | મહત્વ નથી. *
શું હું ઘેટું છું? હું પોતે ખરેખર શું છું એ જ એક માત્ર મહત્ત્વની વસ્તુ છે.
જો એમ જ હોય તે સિહનું ચામડું પહેરવાની મારે લેશમાત્ર હું ખરેખર જે છું તે જ મારે થવાનું છે. '
જરૂર નથી. આવી છેતરપિંડીથી તે એક શિકારી, એક સિહ, અરે ! તમે ખરેખર જે છે તે જ તમારે થવાનું છે.
એક ઘેટાને પણ મારે સામને કરવાનું રહેશે. આપણા માનમરતબા, લાયકાત કે આપણી ભૌતિક સંપત્તિ સિહ બનવામાં ભારે મજા છે. હા ! પણ ઘેટાં બનેવામાં ય જે કંઈ આપણું માનીને આપણે બેઠા છીએ તે બધું જ કેવળ એક નટનટીના મેરા જેવું છે, જેના આવરણ નીચે આપણે આપણી અસલ જાતને હમેશાં છપાવીએ છીએ.
આપણે જે છીએ તેના તરફ જ આપણે પૂર્ણ નિષ્ઠાવાન બનવાનું પણ આ મારા કોને પહેરવા પડે છે?
છે. એમ કરીશું તે જ આપણા માટે એક મહાન ભાવિનું નિર્માણ થશે. જે ખરેખર સાચાં છે, જાગૃત છે તેમને કોઈ પ્રકારના મેરા અનુવાદક:
મૂળ અંગ્રેજી પહેરી કશું જ છુપાવવાનું હતું નથી.
- સૌ. શારદાબહેન શાહ
શ્રી જેમ્સ લેટ ફીમેન
Page #196
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી ૧૯૬૯ના સપ્ટેમ્બર માસની ૮મી તારીખ સેામવારથી ૧૬મી તારીખ મંગળવાર સુધી–એમ નવ દિવસની પષણ વ્યાખ્યાનમાળા ચેાજવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખસ્થાન પ્રાધ્યાપક શ્રી ગારીપ્રસાદ ચુનીલાલ ઝાલા શે।ભાવશે. આ વ્યાખ્યાનમાળાની સભાઐ ‘ભારતીય વિદ્યાભવન'માં ભરવામાં આવશે. અને દરેક સભા સવારના ૮-૩૦ વાગ્યે શરૂ થશે. આ વ્યાખ્યાનમાળાના વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છેઃ
વ્યાખ્યાતા
વ્યાખ્યાન વિષય
૧૦૨
L
e
૧૦
૧૧
૩૩
૨૪
૧૫
તારીખ
'
સામવાર
,,
મગળવાર
1)
બુધવારે
ን
ગુરુવાર
,,
શુક્રવાર
}}
શનિવાર
99
વિવા૨
:
,,
સામવાર
22
મગળવાર
""
માન્યવર મારારજી દેસાઈ મધર ઘેરીસા
તા. ૮-૯-૬૯ થી ૧૬-૯-૬૯
૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ
મુંબઇ-૩
પ્રાધ્યાપક દલસુખભાઇ માલવણિયા . આચાય યશવન્ત શુક્લ
ડા. રમણલાલ ચી. શાહ કવિવર કરસનદાસ માણેક પ્રાધ્યાપિકા નીરા દેસાઇ મુનિશ્રી નગરાજજી
શ્રી મૃણાલિની દેસાઇ પ્રાધ્યાપિકા હર્ષિદાબહેન પંડિત પ્રાધ્યાપક સુરેશ દલાલ
શ્રી સાહુ મેાડક
શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ શ્રીમતી શ્રીદેવી રહિત મહેતા શ્રી રોહિત મહેતા
ફાધર વાલેસ
ફાધર વાલેસ
શ્રીમતી શ્રીદેવી રોહિત મહેતા
તા. ૧-૯-૬૯
Compassion – òષ્ણા (અંગ્રેજીમાં) સિદ્ધાન્ત
સ્વધર્મ : પધમ
નવકારમંત્ર
ઇશાવાસ્યમિદં સમ્ પલટાતાં જીવનમૂલ્યે એજ દિશાનાં એ નક્ષત્ર : મહાવીર અને બુદ્ધ પૂજ્ય કરતુરબા ગાંધી આજના રાગગ્રસ્ત માનવી કાવ્યમાં પ્રગટ થતું ગાંધીજીનુ વ્યક્તિત્વ
સમગ્ર જીવનદર્શન અને પુનઃનિર્માણ
ગાંધીજી મારી નજરે ‘જાર્ગી અનુભવ પ્રીત’ (આનંદઘનનાં પદો સાથે)
આ વ્યાખ્યાનસભામાં સમયસર ઉપસ્થિત થવા અને સભા દરમિયાન પૂરી શાન્તિ જાળવવા સુજ્ઞ શ્રેાતાઓને વિન ંતિ છે.
ચૈતન્યશક્તિ અને નારીજીવન ગાંધીજી
ભજના
યાદ્વાદનું જીવનદર્શન કુટુંબભાવના
ચીમનલાલ જેઠાલાલ શાહ સુબેાધભાઇ એમ. શાહ મંત્રીએ, મુખઇ જૈન યુવક સંઘ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
શ્રો મણિલાલ મેાકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય અને “પ્રબુદ્ધ જીવન”નાં કાર્યાલયનું સ્થળાંતર
આથી જણાવતાં આન થાય છે કે તા. ૫ સપ્ટે '૬૯થી ધનજી સ્ટ્રીટમાં આવેલા કાર્યાલયનું નીચેના નવા સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે:
ટોપીવાલા મેન્શન, બીજે માળે, (સેન્ડહÆ રોડ) વલ્લભભાઇ પટેલ રોડ, સેન્ટ્રલ બેંકની બાજૂએ અને વનિતા વિશ્રામની સામે, મુંબઈ-૪,
હવેથી ઉપરાકત સંસ્થા સાથે જોડાયેલા ભાઇબહેનેાએ આ નવા સ્થળે સપર્ક સાધવા કૃપા કરવી-આભાર.
ચીમનલાલ જે. શાહ સુખાધભાઇ એમ. શાહુ મંત્રી : શ્રી મુખર્જી જૈન યુવક સત્ર
Page #197
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૬૯
પ્રભુ
જીવન
૧૦૩
પ્રાર્થનાનો પ્રભાવ
(૧૦૦ માં પાનાથી ચાલુ) મારી પાસેથી છીનવી લેતે હશે !” તેની નજર સમક્ષ બાળકના મૃત્યુની ભયંકર કૂરતી ખડી થઈ ગઈ. છતાં, હિંમત સાથે તેણે બાજુના ગામની ૉસ્પિટલમાં ટેલિફોન કર્યો, પણ હૅપિટલ ઘણી દૂર હોવાથી ત્યાંથી તાત્કાલિક કોઈ મદદ મળે એમ હતું નહિ. ટેલિફોન ઑપરેટર પાસે બીજી હૈસ્પિટલના ફોન નંબર માગ્યા. પણ એ જ જવાબ કે અત્યારે કોઈ પણ વેંકટર મળી શકે એમ નથી. પાદરી Š. સ્મિથ હતાશ થઈ ગયા. પિતે ધર્મગુરુ હતા. તેમની પોતાની પાસે, કેટલાંયે માબાપે તેમનાં પુત્ર-પુત્રીઓ મરી ગયેલા ત્યારે, આવ્યા હતા અને તે બધાને પોતે કેવું કેવું આશ્વાસન આપતા હતા? દરેકને ધીરજથી, પ્રેમથી સમજાવતા અને કહેતા કે ઈશ્વરે જે નિર્માણ કર્યું છે તે આપણે નિભાવી લેવું જોઈએ. ઈશ્વરે જે કર્યું છે તે સારા માટે જ કર્યું હશે ! એવું એમણે કેટલાંયને સમજાવ્યું હતું. હવે અત્યારે જયારે પોતાના ઉપર અસહ્ય દુ:ખ આવી પડયું છે ત્યારે એ બાબત પોતે જ કેમ ભૂલી જાય છે અને ઈશ્વર ઉપરની શ્રદ્ધા કેમ ગુમાવી દે છે? - આવા તેમને વિચાર આવવા લાગ્યા.
આ વિચારધારા એક સરખી એમના મગજ ઉપર સવાર થઈ રહી હતી, ત્યાં એમને બાઈબલનું એક સૂત્ર યાદ આવ્યું.
શાંત થા અને ખૂબ સ્વસ્થતાથી વિચાર કર કે હું પાતે જ ઈશ્વર છું.”
આ વિચાર આવતાની સાથે જ ડં. સ્મિથની ડગમગતી શ્રદ્ધામાં ચેતન આવ્યું. અનિશ્ચિતતાની ઘડી લગભગ પૂરી થઈ. બાઈબલના સૂત્રે ર્ડો. સ્મિથના હૃદયમાં અનેરો પ્રકાશ પ્રગટાવ્યો અને તેમની ડગમગતી શ્રદ્ધાની દિવેટમાં ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું અમેલિ ઘી રેડાયું અને શ્રદ્ધાને દીપક વધારે વેગથી ઝળહળી ઊઠયો. અને ડે. સ્મિથના મનમાં અચાનક અવાજ આવ્યો કે “જેને તું પ્રચાર કરે છે તેને જ તું તારા આચરણમાં મૂક” અને તરત જ તેમણે ટેલિફોનનું રિસિવર મૂકી દીધું અને ઘૂંટણે પડી એકાગ્ર ચિત્તે તેઓ પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યા.
“હે સર્વ જગતના પિતા! મારી સર્વ શકિત ને પ્રાણ પાથરીને તારા પ્રત્યે પ્રાર્થના કરીને હું વિનવું છું કે મારા નાના પુત્રની જિંદગી બચાવ! અને એને મૃત્યુના મુખમાંથી હું ઉગારી લે. જો મારા પુત્રનું મૃત્યુ નિશ્ચિત જ હોય તો હું લાચાર છું. આટલા સમય મારા પુત્રને મારી સાથે રહેવા દીધા એટલા માટે તારે ખૂબ ખૂબ આભાર.”
હજુ . સ્મિથ આભાર માની રહ્યા છે તેટલામાં તે જાણે કે પરમ કૃપાળુ પરમેશ્વરે . સ્મિથની પ્રાર્થના સાંભળી હોય એમ એના જવાબ રૂપે ટેલિફોનની ઘંટડી વાગી. તે ટેલિફોન હલીવૂડના ડૉક્ટરને હતે. ટલિફોનમાં વેંકટરે કહ્યું કે “હમણાં મને સમાચાર મળ્યા છે કે એક જાણીતા વિદેશના સર્જન તમારા ગામમાં આજે - આવવાના છે. તમને એ ચોક્કસ મદદ કરશે. તમે એમને સંપર્ક સાધો.” એમનું નામ અને સરનામું ડે. સ્મિથને તેમણે આપ્યા.
વિદેશના એ રૅક્ટરનું નામ ગોખતાં ગેખતાં પાદરી ર્ડો. સ્મિથ પિતાની સાયકલ લઈને તે સર્જનને બોલાવવા દોડી ગયા, કાળી માઝમ રાતની અંધારી ગલી કૂંચીઓમાં પસાર થઈને તે યુપિયન ટૅક્ટરના ઘેર પહોંચ્યા. યુરોપિયન ડૉકટર પોતાના ઘરના દરવાજા આગળ ઉભા હતા. તેઓ બહાર ફરવા જવાની તૈયારી કરતા હતા, ત્યાં પાદરી ડે, સ્મિથ ખૂબ ગભરાયેલા અવાજે બોલ્યા, “ડોકટર ! મારા પુત્રને સ્વાસપેટીમાં સોજો આવી ગયું છે.” આટલા શબ્દો તે તે મહાપરાણે બોલી શકયા. યુરોપિયન ડેકટર કટોકટીને
સમય જાણી તરત જ પિતાની ડેકટરી બેગ લઈને ટેકસી બોલાવી હૈ. સ્મિથ સાથે તેના ઘેર ગયા.
ફકત દશ મિનિટમાં જ યુરોપિયન સર્જન ડૉ. સ્મિથના બાળકને રડાના ટેબલ ઉપર સુવાડીને શ્વાસનળીને ઉઘાડવાનું (Trachotomy) ઓપરેશન કર્યું. અને તરત જ ડે. સ્મિથને પુત્ર સારી રીતે શ્વાસ લેવા માંડશે. જો જરાક વધારે મોડું થયું હોત તો ડે. રિમથના પુત્રને જાન જોખમમાં હતે.
પાદરી ડૉ. સ્મિથના અનુયાયીઓએ તેમની ઉપર વિતેલી કથા જ્યારે સાંભળી ત્યારે સહુ કોઈ બેલી ઊઠયું કે “તમે ખરા નસીબદાર છો?” આ સાંભળીને તેઓ આછું હસ્યા. એમને પિતાને હૃદયના ઊંડાણમાં ચોક્કસ ખાતરી હતી કે જે પોતાના બાળકની જિંદગી બચી ગઈ હોય તે તે પિતાના હૃદયમાં શ્રદ્ધાપૂર્વક ઈશ્વર પ્રત્યે કરેલી પ્રાર્થનાનું જ ફળ છે અને હતું.
જે પોતે પ્રચાર કરનારા હતા, જે બીજાઓને સલાહ આપતા હતા, તેવું જ જ્યારે પોતાના જીવનમાં આવ્યું અને તેમણે આચરણમાં ઉતારી બતાવ્યું ત્યારે જ દૈવી સંકેત થશે અને પરમ કૃપાળુ પરમાત્માએ એમના હૃદયને અવાજ સાંભળ્યું અને તેમના પુત્રની જિંદગી બચાવી. આ છે પ્રબળ પ્રાર્થનાની અગાધ શકિત !
મૂળ અંગ્રેજીના અનુવાદક:
- ડે. કેશવલાલ એમ. શાહ : - દુખિયારે મારો આ દેશ !
ભાવિના ગર્ભમાં નજર પહોંચે છે ત્યાં સુધી તો મને એમ વરતાય છે કે આપણા દેશ હવે બે ભાગમાં વહેંચાઈ જવાને. એક બાજુ હશે સર્વસત્તાધીશ સરકારી અમલદાર, જયારે બીજી બાજુ હશે જેમને નાગરિક તરીકે લેખી શકાય નહિ તેવા નિઃસહાય પ્રજજને.
સત્તાવાળાઓ જુલમ કરે, ફ્રવેરા ઉઘરાવે, બીજી પણ ખરીખોટી રીતે પૈસા પડાવે એ બધાને તેઓ જીવનના એક સર્વસાધારણ ક્રમ તરીકે લેખતા થઈ જશે. એ બધું તદ્દન ખરું છે, બિલકુલ વ્યાજબી છે એમ જ તેઓ માનતા હશે. કોઈ પણ કામ કરાવવું હોય તે હાથ ગરમ કરવા પડશે. કૅર્ટ કચેરીમાં કે વર્ષો સુધી ચાલે છે અને કેસની મુદત પડી, કહીને લોકો પાછા ફરે છે. શું કહું કે જન - સાધારણની આ લાચારી ઉપર મને કેટલો ગુસ્સો આવે છે?
સમાજવાદી સમાજરચનાની અને માનવ માનવ વચ્ચેની સમાનતા સ્થાપવાની વાત કરનારા લોક આંખો પર ચશમાં લગાડીને જુએ કે વાસ્તવમાં આપણી ચારે બાજૂ શું થઈ રહ્યું છે?
પચાસ વર્ષ સાર્વજનિક કાર્યોમાં વીતાવ્યાં પછી હવે જયારે હું જોઉં છું કે, સાધારણ માણસની હાલત શી થઈ ગઈ છે અને ' સરકારી કર્મચારીઓના હાથમાં કેટલી શકિત આવી ગઈ છે, ત્યારે મને પારાવાર દુ:ખ થાય છે..
આ સ્વરાજય ચેક્સ એ સ્વરાજ્ય નથી કે જેને માટે મેં કામ કર્યું હતું. દુખિયારા મારા આ દેશમાં જે કાંઈ થઈ રહ્યું છે તે જોવા હું જીવતે રહ્યો છું એ બદલ મને ગ્લાનિ નીપજે છે.
રાજકર્તાઓને મારે એટલું જ કહેવાનું છે, જેમણે આત્મસન્માન પૂરેપૂર ગુમાવેલું છે, લાંચ લેવી ને દેવી તેને જે સાધારણ જીવનક્રમ લેખે છે તથા જેઓ એવી માન્યતા સેવતા થઈ ગયા છે. છે કે કાં તો આપણે સરકારમાં દાખલ થઈ બેજવાબદાર સત્તા ભોગવવી અથવા શાપણખાર તથા હીન વર્તાવને ભાગ બનેલાઓના વર્ગમાં ભળી જવું, એવા લોકો પર રાજય ચલાવવામાં ય શે સ્વાદ છે?
શ્રી શ્રી પ્રકાશ સંઘના સભ્યોને વિજ્ઞાપ્તસંઘના જે જે સભ્યોનું ચાલુ વર્ષનું લવાજમ બાકી છે, તેમને વ્યાખ્યાનમાળાના સ્થળે અથવા સંઘના નવા કાર્યાલયમાં, પિતાનું લવાજમ સત્વર મેકલી આપવા નમ છતાં આગ્રહભરી વિનંતિ છે.
મંત્રીઓ.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પ્રભુ
જીવન
તા. ૧-૯-૯
બે યુવાન પર્વતારોહકની રોમાંચક આરહણુકથા વસ શ્રી મુંબઈ જેન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૬-૭-૬૯ના રોજ એકસપીડીશન વેળા વેંકટર તે જોઈએ જ, પર્વતારોહણમાં સાંજના ૬-૧૫ વાગ્યે ધી ગ્રેન, રાઈસ ઍન્ડ ઑઈલ સીડ્ઝ મરચન્ટ - કોણ જાણે કયારે જરૂર પડે. અમે અમદાવાદમાં જ પર્વતારોહણ એસેસીએશનના હેલમાં, મનાલી બાજુ એ આવેલા હનુમાન ટીમ્બા- અંગેની પ્રાથમિક તૈયારીઓ કરી લીધી. પછી વિચાર્યું, કયું શિખર નાં શિખરનું સફળ આરોહણ કરીને તાજેતરમાં પાછાં ફરેલાં કુમારી પસંદ કરવું? અમે જાણીજોઈને એક નાનું - ઓછી ઊંચાઈનું -
ઉષા ભટ્ટનું સંઘના પ્રમુખ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહની અધ્ય- શિખર પસંદ કર્યું. કારણ કે અમારી ટૂકડીની સફળતા વિશે શંકા હતી. - ક્ષતા નીચે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
વળી આમાં ગુજરાતની બહેનના ગૌરવને પણ પ્રશ્ન હતો. જો ઉપાબહેનને પરિચય' ,
આ એકરાપીડીશન સફળ થાય તો બીજી એકસપીડીશને જઈ શકે, પ્રારંભમાં શ્રી ઉપાબહેનને પરિચય આપતાં શ્રી. પરમાનંદ
અને અંતે ઍવરેસ્ટ સુધી પહોંચવાને બહેનો માર્ગ મોકળો ભાઈએ જણાવ્યું કે “મુંબઈમાં સી. પી. ટૅક બાજુએ મુનિશ્રી
થાય. અમદાવાદથી અમે અનાજ, ટીન્ડ ફૂટ, હીમાનાં પેકેટ વિગેરે સતબાલજીની પ્રેરણા નીચે કેટલાંક વર્ષોથી ઊભી કરવામાં આવેલ ખરીદી બધું પેક કર્યું. માતૃસમાજ નામની સંસ્થા, જેનું મુખ્ય સંચાલને આપણા સર્વના અમદાવાદ છેડતાં અમને ખૂબ જ લાગણી થઈ આવી. અમને આદરણીય શ્રી. ચંચળબહેન ટી. જી. શાહ કરે છે, તે સંસ્થામાં કામ કંઈક બીક પણ હતી. અમારા સાહસ પાછળ ગુજરાતની અસંખ્ય કરતાં સૌ. શશીબહેન, આજે આપણે જેમને અભિનન્દન આપવા બહેનના ભવિષ્યની આશા સંકળાયેલી હતી. તેમના સ્વમાનનો માટે એકત્ર થયા છીએ તે કુમારી ઉષાબહેનનાં માતુશ્રી થાય.
પ્રશ્ન પણ હતો. બહેને એ પણ અમને ઘણું વહાલ કર્યું. અમે સૌ આ ઉષાબહેનને મેટ્રિક સુધીનો અભ્યાસ તદ્દન નાના ગામડાની
સ્ટેશન છોડતી વેળા ગદ્ગદ્ થઈ ગયાં. ધુળી નિશાળથી શરૂ થઈ મુંબઈ જેવા મોટા શહેરમાં છૂટોછવાયો
- અમે મનાલી પહોંચ્યાં. ત્યાં વળી નવેસરથી પેકિંગ કર્યું. દાર્જિરહ્યો છે. મેટ્રિકથી બી. એ. સુધીનો અભ્યાસ તેમણે ભાવનગરની
લિંગથી અમે પર્વતારોહણનાં સાધને મંગાવ્યાં હતાં, તે પિક કર્યા. શામળદાસ કૅલેજમાં કર્યો. હાલ તેઓ એમ. એસ. સી. ના બીજા
કુલીઓ માટે અનાજ પણ મનાલીથી જ ખરીદી પેક કર્યું. પેક થયેલ વર્ષમાં તાતા સ્કૂલ ઓફ સોશ્યલ સાયન્સમાં બહેનો તથા બાળકોને
સામાન અમે આપસમાં ઊંચકવા માટે વહેંચી લીધે. કેટલાક કુલીખાસ વિષય લઈ ચેમ્બરમાં અભ્યાસ કરે છે. તેમને ઉછેર ગામડામાં
ને આપ્યો. પેકિંગ વેળાએ ધ્યાન રાખવાનું હતું કે ખેલતી થયો હોઈ તેમનામાં નીડરતા, સાહસીક વૃત્તિ અને કુદરતી સૌંદર્ય
વેળા બહુ ખટપટ ન કરવી પડે. એટલે બધાં અનાજ જુદાં જુદાં સહેજે ખીલવા પામ્યા છે. તેમનામાં અનુભવાતું વાણી–ચાતુર્ય
પેક ન કર્યા, પણ એક જ ડબ્બા ખોલતાં બધું રેશન મળી જાય તેમ એ શહેરનાં શિક્ષણની ભેટ છે. બહેન ઉપામાં શહેર અને ગામડાને
પેક કર્યું. કારણ કે, પેકિંગ ખેલવામાં પર્વત ઉપર શકિત વેડફવાની સુભગ સમન્વય આપણને જોવા મળે છે.
નહોતી, ત્યાં તે શકિતને પ્રત્યેક અંશ કિંમતી હોય છે. ઉષાએ પ્રથમ આબુમાં, ગુજરાત યુનિવર્સિટી તરફથી આબુ
અમારા સૌના પાસે વ્યકિત દીઠ ૨૫ પૌંડ વજન ઊંચકવાનું ખાતે ચાલતા પર્વતારેહાણના કૅમ્પમાં ભાવનગર શામળદાસ ,
આવ્યું. કુલ ૪૦ દાગીના હતા. એટલે ૪૦ મજૂરે જોઈએ. હવે કૅલેજ તરફથી ચૂંટાઈને તેને લગતી તાલીમમાં “એ' ગ્રેડ મેળવ્યો,
અમને ખરી મુશીબત પડી. અત્યાર સુધીની એકસપીડીશનમાં ભાઈએ જેથી કરીને એ જ વર્ષમાં તેમને ગુજરાત સરકારે બેઝીક કૅર્સની
સાથે રહેતા એટલે મજૂરો રોકવાના ને એવાં બીજાં કામો તેઓ તાલીમ લેવા મનાલી મેકલ્યાં. આમાં પણ તેમણે “એ” ગ્રેડ મેળવ્યો.
પતાવી દેતા. પણ અમારે હવે બધું જાતે જ કરી લેવાનું હતું. ૪૦ બીજા વર્ષે પણ ગુજરાત સરકારે તેમને મનાલી ઍડવાન્સ કૅર્સ માટે
મજ ક્યાંથી ગતવા? મનાલી ઈન્સ્ટીટયૂટના પ્રિન્સિપાલે અમને મોકલ્યાં. તેમાં પણ તેમણે ‘એ' ગ્રેડ મેળવી પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી.
ચેતવ્યાં હતાં કે મજૂરોના દર બગાડશો નહીં. કારણ કે બીજી ઘણી - આ વર્ષે ગુજરાત સરકારે ચાર બહેનોની એક ટુકડીને શેરપા
એકસપીડીશને પણ આવી હતી. બ્રિટિશ, અમેરિકન ને બીજા દેશોની વિના પ્રમાણમાં નાનાં છતાં પૂરી કસોટી કરનાર શિખર પર આરે
એકપીડીશને હતી. અંતે મજૂરો તે આવ્યા અને અમે ઉપડયા.
અમે આગળ વધવાને માર્ગ અગાઉથી નક્કી કર્યો હતો. પણ હણ કરવા માટે તૈયાર કરી. આમાં ઉષાની પસંદગી થઈ અને
વળી અમને વિચાર આવ્યું કે આ માર્ગે તો ૧૯૬૬ માં પેટ્રિક જઈ. આપણે જાણીને આનંદ અને ગર્વ અનુભવીએ છીએ કે ગુજરાતની ચૂકયા છે એટલે નવા રસ્તે આગળ વધીએ. આ રસ્તો બિલકુલ આ ચારે બહેને મનાલી બાજુએ ૧૯૪૧૦ ફીટની ઊંચાઈ ધરાવતા બિવાસ - કુંડની પૂર્વ તરફ હતો. ' હનુમાન ટીમ્બા” પર સફળતાથી આરોહણ કરી શકી છે, એટલું જ . પણ અમને થયું કે આ ફેરફારની ગુજરાત સરકારને જાણ તો નહિ પરંતુ જૂન માસની ૧૯, ૨૦, ૨૧. તારીખે બીજાં ૩ નાનાં "કરવી જોઈએ. કારણ અમને તેમણે મેકલ્યાં હતાં. એટલે અમે નવા શિખર પર પણ આ બહેનેએ પૂરી સફળતાથી આરહણ કર્યું છે. તેમની રસ્તે જવા અંગે પુછાવ્યું. ગુજરાત સરકારે કહેવડાવ્યું: “તમને આત્મતંદુરસ્તી ઘણી સારી રહી શકી છે તે પરથી આપણને લાગે છે કે વિશ્વાસ હોય તો નવે રસ્તે જાવ.” અમારે આ નવા રસ્તાને નકશે. આ બહેનને પહાડની હવામાં જીવતાં આવડી ગયું છે. આજે તેમની જોઈતો હતો, પણ તે બરાબર ન મળે. પણ આગળ જઈ આવેલી ઉમર ૨૨ વર્ષની છે.
માણસેએ અમને માર્ગદર્શન આપ્યું. કંઈક કુલીએ પણ રસ્તો , આવા ઉષાબહેનને આપણા સંધ તરફથી હું હાર્દિક અભિનંદન જાણતા હતા એટલે ઈશ્વરને સહારે અમે તા. ૯ મીએ મનાલીથી આવું છું અને તેમના પ્રસ્તુત શિખર-આરોહણના અનુભવ આપણને
આગળ વધ્યાં. સંભળાવવા વિનંતિ કરું છું.”
અમે લામ્પડુ નામના ૯૦૦૦ ફીટ ઊંચા ગામે જઈ પહેલો . ત્યાર બાદ ઉષાબહેને નીચે મુજબ પ્રવચન કર્યું હતું:
પડાવ નાંખે. આ જગાએ પહોંચવાનો માર્ગ શોધવા માટે ઉપાબહેન ભટ્ટનું પ્રવચન
અમે ચારે બહેનોએ નિષ્ઠાપૂર્વકના પ્રયાસ કર્યા હતા. બહેનોએ ૨૫ ગુજરાત સરકારે એકલી બહેનની ટુકડીને પર્વતારોહણ માટે
પીંડ વજન ઊંચકયું હતું. આથી પહેલા પડાવે પહોંચતાં સુધીમાં મોકલવા નિમંત્રણ આપી જાણે અમને ચેલેંજ ફેંકી. એકલી
અમારાં સૌનાં શરીર કંઈક બગડયાં હતાં. બહેનનું પર્વતારોહણ બહેને માટે કોટીરૂપ હતું. છતાં અમે
અમારી આસપાસ બરફ છવાયેલો હતો. હવે વિકટ માર્ગ માવતે ચાર બહેને આને માટે તૈયાર થઈ. અમારાં લીડર ડોલી શાહ હતાં.
હતો એટલે મજૂરોએ આગળ આવવા ના પાડી. અમે તેમને તેમની સાથે ડે. રેણુકા શાહ, રીટા પટેલ ને હું, એમ ત્રણ જણાં હતાં. સમજાવ્યા; “ તમે અમને અમારી સાથે આવવા વચન આપ્યાં છે,
Page #199
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૧૯
પ્રબુદ્ધ જીવન
૧૦૫
અમે પણ શિખર ચઢવા માટે અમારા રાજયનાં પ્રજાજનોને અમારો પાંચમો દિવસ હતો. આગળ વધતાં છઠ્ઠો દિવસ થઈ વચન આપ્યાં છે. આપણે આપણાં વચને તે પાળવાં જ જોઈએ.” જશે. ચોમાસુ શરૂ થઈ ચૂકયું છે. અમને એકવાર તો થઈ ગયું કે ઘણી સમજાવટના અંતે તે અમારી સાથે આવવા કબૂલ થયા, સફળ નહીં થઈએ, પણ હિંમત ન હાર્યા. પણ એક શરત કરી કે આગળ અમારે રહેવું. અમે એ શરત મંજૂર બીજે દિવસે અમે ફરી રસ્તો શોધવા ગયાં. જંગલમાં થડ કાપીને રાખી. કુલીઓમાં અમે ૧૦ બહેનોને પણ સાથે લીધી હતી. એવા સ્ટેપ બનાવ્યાં. પાંચમે દિવસે આમ અમે રસ્તે બનાવ્યો ને આગળ વિચારથી કે. કયારેક સમગ્ર એકસપીડીશન મહિલાઓની જ કાઢવી વધવા તૈયાર થયાં ત્યાં ૧૦ મજૂરોમાંના ત્રણ જણાએ આગળ હોય તો તે શકય છે કે નહીં. તેમને પ્રયોગ ખાતર સાથે લીધી આવવા ના પાડી. અમે તેમને છૂટા કર્યા. નવ કુલીને બીજા બે મજુરને હતી. પણ અમને ખ્યાલ આવ્યો કે બહેનને આગળ લઈ જવી
બધો સામાન વહેંચી અમે આગળ વધ્યા. અને તા. ૧૨ મીએ કેટલી મુશ્કેલ છે.
અમે બેઝ કેમ્પ ઉપર ૧૧,૫૦૦ ફૂટ ઊંચે પહોંચવામાં સફળ થયાં. તા. ૧૦ મીએ અમે આગળ વધવાની તૈયારી કરી ત્યારે
બેઝ કેમ્પ ઉપર બરફની જગાએ જમીન હતી. નાનાં નાનાં કુલીઓએ ઉપરને રસ્તે આગળ વધવાની ના પાડી. એટલે અમે
અસંખ્ય ફૂલ ખીલી ઊઠયાં હતાં. જાણે કે ભગવાને અમને ફૂલની નીચેને રસ્તે આગળ વધ્યાં અને બીજે કૅપે પહોંચ્યાં. રસ્તામાં
પથારી કરી આવકાર્યા ન હોય! તેફાન હતું, પવન પણ ઘણો હતો. રાતે વરસાદ પડવાની શરૂઆત
આરામ લીધા વિના જ અમે સામાન તપાસી લઈ આગળ થઈ હતી. અમે સામાન ખોલી નાંખ્યો. ટૅટ નાંખી દીધા.
વધ્યાં. ઊંચે ચઢતીવેળા સામાનની ચકાસણી રાખવી પડે છે. અમે અહીં પણ ૪૦ કુલીમાંથી ૨૦ જણે આગળ આવવાની ના
મીલીટરી પાસેથી કોન્ફોરેશનના ત્રણ ડબ્બા લીધા હતા. તેના પર . પાડી. તેમણે કહ્યું: “તમે તે મરવા આવ્યાં છે, અમારે મરવું નથી,
અમારો ઘણે ભરોસે હતા. લશ્કરી અધિકારીઓના જણાવવા મુજબ અમારે તે ઘેર કોઈ રાહ જોનારું છે.” એમ કહી ૪૦ માંથી ૨૦
તેમાંથી પરાઠા અને શાક તેમ જ બીજી ખાદ્ય વાનગીઓ નીકળનાર જણ પાછા ગયા. ૧૦ માંથી છ બહેને પાછી ગઈ. અમારી કટીની
હતી. એટલે વધુ અનાજનું વજન બેઝ કેમ્પમાં જ મૂકી અમે કેવળ આ શરૂઆત હતી. કુદરત જાણે કસોટી કરી રહી હતી! અમે
ટીન્ડ ફટ ને કોન્ફોરેશને લઈને આગળ ચાલ્યાં. થોડા વધુ સમાન ઊંચક ને આગળ વધ્યાં. કવિ કાલીદાસે જેનું
આ નવી સાઈડ હતી. વધુ મુશ્કેલી અમારા સામાનની વર્ણન કર્યું છે તે ભાજપત્રનાં વન અહીં હતાં. હિમાલયની નદીઓ
હતી. મજૂરો ચાલી જતાં અમારે વધુ બેજ ઊંચક્યો પડયો હતે. ત્યાંથી પસાર થઈ રહી હતી. અમને આગળ વધતાં વધતાં પળે
તેમ છતાં અમે ૧૪,૫૦૦ ફીટ ઉપર બીજો કેમ્પ નાંખે. અમારે પળે આશંકા થતી હતી કે નક્કર બરફનાં ચોસલાં જો તૂટયા તો?
ડગલે ને પગલે હવે બરફને સામને કરવો પડતો હતો. હિમાલય પણ શું થાય, બીજો કોઈ રસ્તો નહોતો. વળી લુઝ (ઢીલા થયેલા) .
જાણે કે એમ કહી રહ્યો હતો કે જે કોઈ અમારા સ્ટાન્ડર્ડ પર પથ્થરને ખ્યાલ ન રાખીએ તો યે મરવા વારો હતો. બાજુમાં મોટી
નહીં આવે તેને સ્વીકાર નહીં કરીએ. હિમાલયની પર્સનાલીટી જ મોટી ખીણ હતી. ઘણી વાર ચારે બાજુ એકલું પાણી જ નજરે જુદી છે. શરદી, ઉધરસ, ઉંધ આવવી, શ્વાસ લેવાની મુશ્કેલી, ચડતું તે ઘણી વાર કેવળ બરફ, તે કોઈ કોઈ વેળા ગીચ જંગલો જ માથાનો દુ:ખાવો એવું બધું સહજ થયા કરે. માણસ શોર્ટ ટેમ્પર ચાલ્યાં આવતાં. દરેક પ્રકારે મુશીબત જ મુસીબત હતી. કુદરતે
થઈ જાય. તે વેળા એકબીજાને સંભાળી લેવું પડે. જાણે કે અમને ચેલેંજ ફેંકી હતી કે આવો છોકરીઓ તમારો
હિમાલયની બીજી વિશેષતા ક્ષણે ક્ષણે બદલાતું હવામાન છે.
સુર્ય ઊગે ત્યારે ગરમી લાગે છે. જાણે કે ચારે બાજુ આગ સળગતી ને મારો સામને છે જોઈએ કોણ જીતે છે? એટલે અમે અમારે
હોય તેવું લાગે છે. સુર્ય આગળ વાદળ આવે અને સૂર્ય ઢંકાય ધારેલે મુકામે સાંજે પાંચ સુધી યે ન પહોંચ્યાં. બહેને ઘણી થાકી ત્યારે સખત ઠંડી પડે. બધાં ય કપડાં ઓછાં પડે. આ બધાથી ટક્કર ગઈ હતી. અમે ત્યાં એક બે ટેન્ટ ઠોકી રાત વિતાવી.
ન ઝીલે એ હિમાલયમાં ન રહી શકે. અહીં ઊલટી થાય ત્યારે શરીરને અમને હવે શંકા થઈ કે આગળ વધીશકીશું કે કેમ? હવે સાચવવું પડે. ભૂખ ન હોય તે ય ખાવું પડે. એ વેળા જાણે કે રસ્ત કેવી હશે? આ તબકકે બીજા પાંચ મજૂરોએ પણ આગળ
શરીર પર બળાત્કાર કરતાં હોઈએ એવું લાગે. આવવા ના પાડી. અમે આવી મુશીબતેથી હવે ટેવાઈ ગયાં હતાં.
હિમાલય એ પહાડ ચડવાની રમત – ગમત રાજા છે. અહીં એટલે રકઝક કર્યા વિના તેમને જવા દઈ સૌએ થોડો થોડો સામાન
તમને ખાટું-ખારૂં-તીખું ખાવાનું ઘણું મન થાય પણ દાકતરની વધુ ઉપાડયો.
સલાહ મુજબ જ ખાવું પડે. વળી અનાજને મર્યાદિત જથ્થો
હોવાથી તે ઝડપથી વપરાઈ ન જાય તેની દરકાર રાખવી જોઈએ. અમારી પેજના મુજબ એપ્રેચ માર્ગ ત્રણ દિવસને હતો.
કદિક ને ભાવે તેવું ખાવું પડે. ઊલટી થાય તે મુશ્કેલી પડે, નબએટલે અમને થયું કે અમે જો ત્રણ દિવસ પહેલાં કેમ્પ પર નહીં
ળાઈ આવે. પહોંચીએ તે ગુજરાત સરકારને ચિંતા થશે. અને કદાચ એકસપી
અહીં આપણને લાગે છે કે શરીર, મન, બુદ્ધિ ને આત્મા ડીશન રદ કરી અમને પાછાં યે બોલાવી લેશે!
એ જુદી જુદી વસ્તુ છે. બેઝ કેમ્પ પર જ તેનો ખ્યાલ આવી તે અમારી પાસે હવે સમાન વધારે હતો. રસ્તો ભયાનક હતા. જાય છે. એ વેળા ઘર યાદ આવે છે. ઘરનાં કહે છે કે તમે કહો નીચે નદીનાં જળ ખળખળ કરતાં વહેતાં હતાં, ઉપરનાં બરફનાં
છે તે સાચું કહો છો. મને આરામ કરવા પ્રેરે છે, બુદ્ધિ સાહસ અને ચોસલાં પર અમે આગળ વધી રહ્યાં હતાં. અમે એક રીતે કહીએ
નવું નવું જોવા તરફ પ્રેરે છે. ગ્લેસીયર જાણે કે પૂછી રહ્યાં છે કે,
મરવા તૈયાર છો ? આ પળે પ્રશ્ન થાય છે કે તમે પોતે કોણ છે? તે પાણી પર જ ચાલતાં હતાં. આમ ને આમ કલાકેક ચાલ્યા પછી '
કારણ કે તમારાં મન, બુદ્ધિ અને શરીર જુદી જુદી વાત કરે છે. ખબર પડી કે આગળને બરફ તૂટી ગયો હતો. આમ અમારો આગ : આ વેળા કોઈક વસ્તુ પ્રેરણા દે છે. કોણ હશે એ? બેઝ કેમ્પળને રસ્તો બંધ થયો. પાછળનો રસ્તો પણ હવે તો અશકય જ માં જ જે નિષ્ફળ જાય તે આગળ ન વધી શકે. લાગતો હતો. એટલે પાછળ જવાને ય વિચાર માંડીવાળ્યો.
પહેલા કેમ્પ અમે ૧૪,૫૦૦ ફીટ ઊંચાઈએ પહોંચ્યાં. અહીંનું એકસપીડીશનમાં દરેકની શકિતને ઉપયોગ કરવામાં આવે છે. અલૌકિક દર્શન હતું. વાદળ પણ અમારા પગ નીચે આવતાં હતાં. દરેકને કંઈ ને કંઈ કામ સોંપવું જોઈએ. અમારામાંથી બે જણાંની તમે આવી પળે જરૂર ગૌરવ અનુભવો કે કુદરત સાથે તમે છો. તબિયત ખરાબ થઈ હતી તેમને આરામ કરવા કહ્યું. બે જણાં
પણ અહીં તમારે તમારી રીતે નહીં પણ કુદરતની રીતે રહેવું પડશે.
રોજની જેમ ન્હાવા-ધોવાની, બ્રશ કરવાની કે વાળ ઓળવાની આગળને રસ્તો શોધવા ગયાં. જમણી તરફ જંગલ હતું, રસ્તો ન
કડાકૂટ અહીં કરવાની રહેતી નથી. અહીં માનવીની અલગ “આઈહતો. અમે પાછાં આવ્યાં નિરાશ થઈને. શું એકસપીડીશન નિષ્ફળ ડેન્ટીટી (વ્યકિતત્વ) બંધ કરવી પડે છે. અમે ટેવાઈ ગયાં હતાં. એટલે જશે? એવી ચિંતા કરતાં હતાં.
કિશું રીલેક્ષ થાઓ. જેમ રહેવું હોય તેમ રહે.
અપૂર્ણ
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૧૯
ઝગારક (માસ્કા)માં રુસના સર્વ ધર્મ-પ્રતિનિધિઓના આંતરરાષ્ટ્રીય સહયાગ તથા શાંતિ માટે આાજિત સર્વ ધર્મ સંમેલનમાં અપાયેલ અભિભાષણ
૧૦૬
[રશિયામાં તા. ૧-૭-૬૯ થી તા. ૪-૭-૬૯ સુધી ધર્મ પરિષદ’ યોજાયેલ હતી. તેમાં ખં. મુનિ શ્રી. સુશીલકુમારજીના પ્રતિનિધિ તરીકે શ્રી. . ભા. શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સના માનમંત્રી શ્રી. શાંતિલાલ વનમાળી શેઠ, ઝગેારક—મેસ્કો ગયા હતા. ત્યાં તેમણે આપેલ ભાષણ અત્રે આપેલ છે. – તંત્રી ]
માનનીય અધ્યક્ષ મહોદય,
વિશ્વશાંતિના પ્રબળ સમર્થક પ્રતિનિધિગણ તથા શાન્તિપ્રિય સાથીઓ,
સર્વ પ્રથમ હું આ સંમેલનના આયોજકોને હાર્દિક અભિનંદન આપું છું કે, જેમણે માનવતાવાદી માકર્સ, ટોલ્સટોય અને લેનિનની કર્મભૂમિ—આ સેવિયેટ સંઘ-માં માનવતાના મૂલ્યાંકન કરવાની અમને તક આપી છે.
મને આ બાબતનું ગૌરવ છે કે, આજે હું એક એવા મહાન પ્રાચીન જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું કે જે ધર્મના પ્રરૂપક ભગવાન મહાવીરનું પ્રાણતત્ત્વ તેમ જ જીવન મંત્ર જ — ‘સમતા સર્વભૂતેષુ' સર્વ જીવા પ્રતિ સામ્ય ભાવ રહ્યો છે અને જેણે સહઅસ્તિત્વ, પરસ્પર સહયોગ દ્વારા વિશ્વને શાંતિ અને મૈત્રીના જીવનસંદેશ આપ્યો છે. શ્રી મહાવીર અહિંસામૂલક સામ્યવાદ સિદ્ધાન્તના મુખ્ય ઉદ્ઘોષક, પ્રબળ સમર્થક, પ્રરૂપક અને પ્રહરી હતા.
આજે જે સહઅસ્તિત્વ તેમ જ શાંતિની પવિત્ર ભાવનાથી આ સંમેલન યોજ્યું છે એ જ વિશ્વશાંતિ અને વિશ્વમૈત્રી સ્થાપવાના મહાન ઉદ્દેશથી ભારતીય સમન્વય સાંસ્કૃતિના પ્રખર સ્વરવાહક તેજસ્વી જૈન સંત મુનિશ્રી સુશીલકુમારજી મહારાજની પ્રેરણાથી ભારતમાં મુંબઈ, દિલ્હી, કલકત્તા વગેરે સ્થળોએ ત્રણ વિશ્વધર્મ સંમેલન સફળતાપૂર્વક થયા છે. તે પૈકી દિલ્હી સંમેલનમાં તો આપને ત્યાંના ત્રણ મહાનુભાવા–પ્રતિનિધિઓ-એ ભાગ લીધા હતા, એ સંતોષનો વિષય છે. મુનિશ્રી સુશીલકુમારજી મ. પેાતાની પરંપરાની મર્યાદાનુસાર અહિં સાક્ષાત હાજર રહી શકયા નથી, છતાં વિશ્વધર્મ સંમેલન દ્વારા વિશ્વશાંતિ અને મૈત્રી સ્થાપિત થઈ શકે છે એવા તેમને વિશ્વાસ છે. તેઓએ આ સંમેલનની સફળતા માટે પોતાની શુભ કામનાઓ માકલી છે અને આગામી ફેબ્રુઆરી ૧૯૭૦ માં દિલ્હીમાં મળનારા ચેાથા વિશ્વધર્મ સંમેલનમાં સંમિલિત થવા માટે સપ્રેમ આમંત્રણ મોકલ્યું છે. આજે તેમના જ એક પ્રતિનિધિરૂપે આ પવિત્ર શાંતિયજ્ઞમાં સંમિલિત થવામાં હું ગૌરવ અનુભવું છું.
એમેટા સૌભાગ્યની વાત છે કે, આપણે આ શાંતિયજ્ઞનું મંગલાચરણ એવા શુભ અવસરે કરી રહ્યા છીએ કે જ્યારે અહિંસક સમાજક્રાન્તિના અગ્રદૂત શ્રી મહાવીરની ૨૫ મી નિર્વાણ શતાબ્દી, અહિંસાના મહાન પ્રયોગવીર મહાત્મા ગાંધીની જન્મશતાબ્દી તેમજ માનવતાવાદી મહાન નેતા લેનિનની શતાબ્દિ ઉજવી રહ્યા છીએ.
વિશ્વશાંતિના પુરસ્કર્તા આ મહાપુરુષોના જીવનમાંથી પવિત્ર પ્રેરણા મેળવીને માનવસમાજને એક વિશ્વકુટુમ્બના રૂપમાં અખંડ બનાવવાના સતસંપ કરે, એ જ તેમના પ્રત્યેની સાચી શ્રાદ્ધાંજલિ હશે.
વિશ્વના બધા રાષ્ટ્રો શાંતિ અને મૈત્રી ઈચ્છે છે, કારણ કે પ્રત્યેક રાષ્ટ્ર તેમ જ વ્યકિત, હિંસાના દુષ્પરિણામેથી ભયાક્રાન્ત છે. હિંસક ક્રાન્તિનો યુગ સમાપ્ત થયા છે. હિંસા, વૈમનસ્ય, વિદુધની જગ્યાએ આજે અહિંસા અને વિજ્ઞાનના સમન્વયનો અને સમતા તથા શાંતિને યુગ આવી રહ્યો છે. આ આવનાર અહિંસાયુગનું એ આહ્વાન છે કે, વિષમતા તથા વિસંવાદિતાથી દૂર રહીને, સમતા—શાન્તિ તથા કામતાના આધાર બનીને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તથા પારસ્પરિક સહયોગ વડૅ સમગ્ર વિશ્વમાં શાંતિ અને મૈત્રીનું મધુર વાતાવરણ પેદા કરે,
વર્તમાન યુગમાં બે પ્રયોગ ચાલી રહ્યા છે: એક અણુનોઅસ્રના તથા યુદ્ધના અને બીજો પ્રયોગ સહઅસ્તિત્વ, પારસ્પારિક સહયોગ અને શાંતિનો. એક ભૌતિક છે, બીજો આધ્યાત્મિક છે. એક મારક છે, બીજો તારક છે; એક મૃત્યુ છે, બીજો જીવન છે; એક વિષપ્રયોગ છે, બીજો અમૃતપ્રયોગ છે.
સહઅસ્તિત્વ તથા પારસ્પરિક સહયોગને એ નાદ છે કે:આવે, આપણે બધા મળીને ચાલીએ, મળીને બેસીએ, મળીને વિચારીએ, મળીને પ્રશ્નો ઉકેલીએ, ખભેખભા મિલાવીને સૌ કલ્યાણના માર્ગ પર આગળ વધતા જઈએ અર્થાત આપણે માનવા હળીમળીને રહીએ. પરસ્પર વિચારોમાં ભેદ હોય તે કોઈ ભય નહિ. કાર્ય કરવાની પદ્ધતિ જુદી હોય તો કોઈ હરકત નહિ, વિચારવાની સૂઝ અલગ હોય તો કોઈ ડર નહિ, કેમકે સૌનાં શરીર ભલે જુદાં હોય, પરંતુ મન સૌનું એક છે. આપણા સુખદુ:ખ એકબીજાના સુખદુ:ખ છે. આપણી સમસ્યાઓ સમાન છે, કેમકે આપણે બધા માનવ છીએ અને માનવ એક સાથે રહી શકે છે–વિખરાઈને નહિ, બગડીને નહિ.
જે અણુઅસ્ત્ર કે યુદ્ધમાં વિશ્વાસ કરે છે તે ભૌતિક શકિતના પૂજારી છે. તે પેાતાની જીવનયાત્રા અણુઅસ પર ચલાવી રહ્યો છે, પરંતુ જે સહઅસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહયોગમાં વિશ્વાસ કરે છે તે આધ્યાત્મવાદી છે. પશ્ચિમી રાષ્ટ્ર અધિક ભૌતિકવાદી છે, જ્યારે પૂર્વના રાષ્ટ્રો આધ્યાત્મવાદી છે. એક દેહ પર શાસન કરી રહેલ છે અને બીજો દેહી પર. એક તીર-તલવાર પર વિશ્વાસ રાખે છે અને બીજો માનવના અંતરમનમાં, માનવના સહજ સ્વાભાવિક સ્નેહશીલતામાં. એક મુક્કો ઉગામીને સામે આવે છે અને બીજો મળવા માટે પ્યારના, શાંતિના તથા મૈત્રીના હાથ લંબાવે છે.
આખરે જીવનધર્મ શું છે? સર્વ પ્રતિ મંગલ ભાવના, કામના. સૌના સુખમાં સુખ—બુદ્ધિ અને દુ:ખમાં દુ:ખ—બુદ્ધિ, સમતા— યોગની, સર્વોદયની આ વિરાટ અને પવિત્ર ભાવનાને “ધર્મ”ના નામથી સંબોધવામાં આવે છે. અહિંસા, સંયમ અને તપમૂલક મંગલધર્મના પાલનથી જ વિશ્વકલ્યાણ સંભવિત છે.
બધા ધર્મો કેવળ માનવ–માનવ વચ્ચે જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વના પ્રાણીઓ પ્રતિ સ્નેહ–સદ્ભાવ, મૈત્રીભાવ, ગુણીજના પ્રતિ પ્રમાદભાવ, દુ:ખી પ્રાણીઓ પ્રતિ ક ણાભાવ તેમ જ દુશ્મન પ્રતિ માધ્યસ્થ્યભાવ સ્થાપવા મથે છે. જે ધર્મ ૨ગભેદ, વર્ણભેદ કે ક્ષેત્રભેદને લઈ માનવ માનવ વચ્ચે ફાટ પાડે છે, તિરસ્કાર, નફરત પેદા કરે છે તે ખરી રીતે ધર્મ નથી, તે તે કેવળ ધર્મભ્રમ છે. મનુષ્ય એટલા માટે ધર્મનું પાલન કરે છે કે સાચા અર્થમાં ‘માનવ ' બને. માનવતા જ ધર્મની આધારશીલા છે. જ્યાં માનવતા કે સર્વોદયની ભાવના નથી, ત્યાં ‘ધર્મત્વ’ નથી. જ્યારે માનવતાના જીવનમાં સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે પ્રત્યેક માનવ આ ધ્યેયલક્ષી બની જાય છે કે, ‘હું સર્વ પ્રથમ માનવ છું, હું મારા માનવધર્મ સમજું અને માનવસમાજના ક્લ્યાણ માટે જીવું, આ મારૂં પહેલું કર્તવ્ય છે. કારણ કે, બધા ધર્મો મહાન છે, પરંતુ માનવધર્મ તે તેનાથી પણ મહાનતમ છે. જ્યારે માનવધર્મના જીવનમાં સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે પોતાના માનેલા રાષ્ટ્ર, સમાજ તથા ધર્મના સીમા—બંધન તૂટી જાય છે અને ‘વસુધૈવ કુટુંમ્બક ’ની
Page #201
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૬૯
પ્રભુ
વિરાટ ભાવના આપોઆપ પેદા થાય છે. આ મહાન માનવધર્મ એટલા સીધા સાદા છે કે, તેને એક જ વાક્ય–‘આત્મવત સર્વ ભૂતેષુ 'માં પ્રગટ કરી શકાય છે.
ભગવાન મહાવીર સમતા, શાંતિ, શ્રમશીલતાને પેાતાનું ધ્યેય બનાવીને ‘શ્રામણ ’બન્યા હતા અને તેમની શ્રમણસંસ્કૃતિના મૂળ મંત્ર પણ સહઅસ્તિત્વ અને વિશ્વશાંતિ હતા.
આજથી લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે, માનવતા અને સમાનતાના પ્રખર સ્વરવાહક, અહિંસક સમાજક્રાંતિના અગ્રદૂત મહામાનવ મહાવીરે આધ્યાત્મિકતાના આધાર અહિંસા, અનેકાન્ત તેમ જ અપરિગ્રહ દ્વારા ‘જીવા અને જીવવા ઘો 'ના જીવનસંદેશ આપ્યો હતો. મહામાનવ મહાવીરે માનવધર્મનું સ્વરૂપ બતાવતાં સ્પષ્ટ ઉદ્ઘોષણા કરી કે, ‘ધમ્મા મંગલ મુકિકઠું, અહિંસા સંયમે તવા. ’ ‘જે ધર્મ અહિંસા, સંયમ અને તપપ્રધાન હોય છે તે સર્વદા વિશ્વકલ્યાણકારીમંગલમય જ હોય. તેમના સમગ્ર જીવન અને ઉપદેશના સાર, ‘આચારમાં સંપૂર્ણ અહિંસા અને વિચારમાં અનેકાતવાદ' હતો. અહિંસા દ્વારા વિશ્વશાંતિ અને અનેકાન્ત દ્વારા વિશ્વમૈત્રીના મૂળ મંત્ર આપ્યો હતો. શ્રી મહાવીરે જીવનની સમતા તેમ જ શાંતિ માટે અહિંસાના ત્રણ રૂપ બતાવ્યાં છે: સમાનતા, પ્રેમ અને સેવા.
સમાનતા : દરેક પ્રાણીને આત્મતુલ્ય સમજો, એ જ સામાજિક ભાવનાનો મૂલાધાર છે. તેમના ઉદ્ ઘોષ એ હતો કે
‘સૌ પ્રાણીઓને પોતાની જિંદગી વહાલી છે. સૌને સુખ સારૂ લાગે છે, દુ:ખ બૂરું લાગે છે. વધુ સૌને અપ્રિય છે અને જીવન પ્રિય છે. સૌ પ્રાણીઓ જીવવા ઈચ્છે છે, માટે કોઈ પ્રાણીની હિંસા ન કરો. ( આચારાંગ સૂત્ર)
‘જેને તું મારવા ઈચ્છે છે તે તું જ છે.’
‘જેને તું પરિતાપ આપવા ઈચ્છે છે, તે તું જ છે.’
પ્રેમ: જે વ્યકિત નિકટ પરિચયમાં આવે છે તેની સાથે વિગ્રહ કે વિરોધ ન કર. પ્રત્યેક વ્યકિતને પોતાને બંધુ સમજ અને તેના પ્રત્યે મૈત્રીભાવનાનો, વિશ્વવાત્સલ્યનો વિકાસ કર. મિત્તિમે સવ્વ ભૂએસુ ' સૌ પ્રત્યે મારો મૈત્રીભાવ છે—આ પ્રેમનો સંદેશ છે.
સેવા : સામાજિક સંબંધાની મધુરતા તથા આનંદના મૂળ સ્રોત છે. જ્યાં બે વ્યકિતઓમાં પરસ્પર સહયોગ નહિ, ત્યાં સામાજિક સંબંધ કેટલા દિવસ ટકે? સેવાના ક્ષેત્રમાં મહાવીરે જે સૌથી મેટી વાત કહી તે આ હતી, કે મારી ઉપાસના કરતાં પણ અધિક મહાન છે, કોઈ વૃદ્ધ, રોગી અને અસહાય મનુષ્ય અને પ્રાણીની સેવા! સેવા વડે વ્યકિત, સાધનાનું ઉચ્ચતમ પદ-તીર્થંકરત્વને પામી
શકે છે.
અહિંસાની આ ત્રિવેણી અહંકારની કલુપતાને ધૂએ છે, પ્રેમ અને મૈત્રીની મધુરતા વહાવે છે અને સેવા-સહયોગને ફળદ્રુપ બનાવીને સર્વામુખી વિશ્વકલ્યાણની ભાવના પેદા કરે છે. વાસ્તવમાં ‘અહિંસા ’ જીવનસંસ્કૃતિના પ્રાણ છે. માનવીય ચિંતનનું નવનીત છે. સમતા અને માનવતાનો મૂલાધાર છે. જ્ઞાનને સાર છે. વૈરથી વૈર શાન્ત થતું નથી, પણ વૈરભાવનું શમન કરવાથી જ મૈત્રીભાવના પેદા થાય છે. વસ્તુત: સર્વ ભૂત હિતકારી અહિંસા ભગવતી છે. એટલા માટે અહિંસાને પરમ બ્રહ્મ રૂપ કહી છે.
જો વિશ્વના નાગરિક દ્વારા મહાવીર પ્રરૂપિત અહિંસાને જીવનમાં ઉતારવામાં આવે તો વિષમતા સમતા રૂપે પરિવર્તિત થઈ જાય અને વિશ્વશાંતિ સ્થપાય.
ભગવાન મહાવીરનું બીજું ઋણ ‘અનેકાન્ત દષ્ટિ' છે. અને કાન્ત દષ્ટિ યા સ્યાદવાદક કથનશૈલી પણ વૈચારિક અહિંસાની જ એક પ્રણાલી છે. સહિષ્ણુતા–સમન્વયદર્શિતા તેમ જ ઉદારતા અનેકાન્ત પ્રકટ સ્વરૂપ છે. પારસ્પરિક વિવાદોને મિટાવીને, વિશ્વમૈત્રી સ્થાપવાની એક વ્યવહારિક પ્રક્રિયા છે. ‘જે સત્ય છે તે
જીવન
મારું છે અને બીજાની સાચી વાત પણ સ્વીકાર્ય અને સાચી હોઈ શકે છે. '—જો આ અનેકાન્તને જીવનદષ્ટિમાં અપનાવવામાં આવે, તો વિશ્વના બધા વૈચારિક ન્દ્રો જ સમાપ્ત થઈ શકે છે. અનાગ્રહવૃત્તિ અને મધ્યસ્થ બુદ્ધિના સમન્વય જ ‘અનેકાન્ત’ કે સ્યાદૃાદ છે. વિચારોના સમન્વય તથા પારસ્પરિક સહયોગ દ્વારા આપસના ઝગડા પતાવવા માટે અનેકાન્ત સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વમૈત્રી સ્થાપવામાં તે ખૂબ સારો ભાગ ભજવી શકે છે. વિચારવાયુના રોગથી પીડિત માનવ સમાજને આરોગ્ય આપનાર આ એક અમોઘ આપધ છે. જો સ્યાદવાદ, અનેકાન્ત દષ્ટિનો સામાજિક તેમજ રાજકીય પ્રશ્ન હલ કરવામાં ઉપયોગ કરવામાં આવે તો વિશ્વનું ખેંચાખેંચીવાળુ વાતાવરણ સમાપ્ત થઈ, તેને સ્થાને મૈત્રી અને શાન્તિની સ્થિતિ પેદા થઈ જાય.
ભગવાન મહાવીરના જીવનના ત્રીજો સ્વર છે—અપરિગ્રહ. આસકિત જ જીવનના ઉપહાસનું મૂળ છે. આજે માનવસમાજ સ્વાર્થ, આશા, તૃષ્ણામાં એવી રીતે ગુંચવાઈ ગયો છે કે માનવીને પેાતાના કર્તવ્યનું ભાન પણ નથી રહ્યું. એનું કારણ એ જ છે કે એક બાજુ ધનના ઢગલા છે તો બીજી બાજુ ભૂખમરો તેમ જ ગરિબીથી માનવી
બેચેન બની રહ્યો છે.
/2
સમાજના દુ:ખદરિદ્રતાનું મૂળ સામાજિક વિષમતા જ છે. આ સામાજિક વિષમતાને દૂર કરવા માટે સમાજના નિક તેમ જ શ્રીમંત વર્ગને શ્રી મહાવીરે સર્વપ્રથમ એ જ ઉપદેશ આપ્યો હતો કે, ‘ઈચ્છાઓને કાબુમાં રાખો, ભાગ ભોગવવાની લાલસા પર સંયમ રાખો, અઢળક સંપત્તિ તેમ જ અગણિત દાસદાસી જે તમારી સેવામાં છે તેમને મુકત કરો--કાં તો તેનું વિસર્જન કરો અથવા તે તેનું ઉચિત પ્રમાણમાં પરિણામ કરો.
અનુવાદક : કપિલા ટી. શાહ,
ગરીબી જાતે તો કોઈ સમસ્યા છે જ નહિ, પરંતુ અમીરોએ તેને એક સમસ્યા બનાવી દીધી છે. ખાડો જાતે કોઈ મહત્વના નથી, પરંતુ પહાડોની અસીમ ઉંચાઈઓને કારણે જ ધરતી પર અનેક જગાએ ખાડા પેદા થયા છે. પહાડો તૂટે તો આપોઆપ ખાડા પૂરાઈ જાય તેવી જ રીતે સંર્પીત્તનું વિસર્જન થતાં આપાઆપ ગરીબી દૂર થઈ જાય.
૧૦
વિષયસૂચિ
સાંપ્રત રાજકરણના પ્રવાહો પ્રકીર્ણ નોંધ: રાજકરણી આંધીનું પરમાનંદ તત્કાળ નિવારણ, રાષ્ટ્રભકત રાવસાહેબ પટવર્ધનનું દુ:ખદ અવસાન, દાનવીર શ્રીમાન નાનજીભાઈ કાળીદાસનો સ્વર્ગવાસ, શ્રી ચન્દ્રકાન્ત વેરાનું દુ:ખદ અવસાન, પ્રાધ્યાપક શ્રી. ગૌરીશંકર અલાને અભિનંદન, શ્રી બાબુભાઈ જી. શાહના નવા અનુદાન માટે હાર્દિક અભિનંદન, નવા નિમાયલા જે. પી. આ, સંઘના મકાન ફંડ અંગે પ્રાર્થનાનો પ્રભાવ અમારી વાત
તમે જેવા છે તેવા જ રહેવાનું છે. બે યુવાન પર્વતારોહકોની રામાંચક આરોહણકથા સર્વ ધર્મ સંમેલનમાં અપાયેલ અભિભાષણ અવસાનનોંધની ઔપચારિક અવાસ્તવિકતા ‘શુભ’જ ‘શુદ્ધ’ તરફ જવાના સેતુ છે . .
મૂળ હિંદી અપૂર્ણ શ્રી શાંતિલાલ વનમાળી શેઠ.
ચીમનલાલ ચકુભાઈ શાહ
શાન્તિલાલ વનમાળી શેઠ
ગગનવિહારી મહેતા
વા. મા. શાહ
૯૫ ૯૮
અનુ. ડૉ. કેશવલાલ એમ. શાહ ૧૦૦ મંત્રીએ; મુંબઈ જૈન યુવક સંઘ ૧૦૧ જેમ્સ ડીલેટ ડ્રીમેન
૧૦૧
૧૦૪
૧૦૬
*
૧૦૮
૧૦૮
Page #202
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૯-૯
- 1 અવસાન-ધની ઔપચારિક અવાસ્તવિક્તા :
મેં મારા કેટલાક મિત્રોને ચેતવણી આપી રાખી છે કે, જો અને જયારે મારા વિષે મૃત્યુનેધ લખવાને અવસર તમને પ્રાપ્ત થાય અને શકય છે કે એ દુ :ખદ અને અનિવાર્ય ઘટના બન્યા પછી તેમનામાંના કેટલાકને માટે એ અવસર ફરજના રૂપમાં પ્રાપ્ત થાય તો તેમણે કદાપિ “અમને ખેટ, કદી પૂરી શકવાની નથી.” અથવા એમના ચાલી જવાથી સમાજમાં મોટું શૂન્ય પેદા થયું છે.” વગેરે પ્રકારનાં વાળે વાપરવા નહીં, એટલું જ નહીં, મારા વિશેની લાંબી બિરદાવલીને અંતે “પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી આશા વ્યકત કરવા વિશે પણ મેં એમને સાવધાન કર્યા છે.
વાસ્તવમાં, કોઈની ખેટ વણપૂરાયેલી રહેતી જ નથી. જગતને કેમ ચાલ્યા જ કરે છે. જીવનને ચક્ર અવિરતપણે ફર્યા જ કરે છે, સમય આગળ ને આગળ વહો જ જાય છે. માણસ પોતાની અનિવાર્યતા વિષેને ભ્રમ અમુક અંશે સ્વાભાવિક મને વૈજ્ઞાનિક અહંતાને કારણે અને અમુક અંશે પિતાની જાત અને કાર્યોની વ્યાજબી ઠરાવવાના હેતુથી સેવે છે. પરંતુ હકીકતમાં તો ‘ફલાણાભાઈના ૮૯ વર્ષની ઉંમરે અવસાન થવાથી ન પૂરાય એવી ખોટ પડી છે.' એવી બુલંદ ઘોષણા કરનારી પ્રત્યેક વ્યકિત પિતાની કામમાં એવી રીતે પરોવાઈ જાય છે કે જાણે પેલા અનિવાર્ય મહાપુરુષ કદી જમ્યા જ ન હતા.
પણ આ બધાને કોઈ ઉપાય નથી. સમય ‘આખરી અંજામ આણનાર છે. માટે જ એને 'કાળ' કહ્યો છે. સંસ્કૃતમાં જેને મૃત્યુના પર્યાયરૂપ ગણવામાં આવે છે. ગીતામાં કૃષ્ણે કહ્યું છે કે, “હું જ સંહાર છે. અને તેમ છતાં, સમય ઘાને રૂઝવવાનું કામ પણ કરે છે. સમયના વહેણ સાથે આપણા પ્રિયજનોને આપણે ભૂલતા જઈએ છીએ અને તેમની યાદ પણ ધીરે ધીરે ઝાંખી પડતી જાય છે.
પરંતુ આપણા દેશમાં છે, જ્યારે કોઈ રાજકારણી, “મહાપુરુષ” અવસાન પામે છે, ત્યારે આધ્યાત્મિકપણાની એક પરાકાષ્ઠા સર્જાય છે. અલબત્ત, આપણા આ પ્રાચીન દેશમાં રાજકારણનાં પંડિતની તે અનોખી જમાત છે. જે લોકો મરનાર વ્યકિતને છેક હમણાં સુધી ભાંડતા હતાં, જેને ઉઘાડે છે:ગે તક્ષાધુ, રૂશ્વતખાર, અને ઊંટવૈદ જેવો કહેતા હતા, જેને તે જ લોકો તે વ્યકિતના મૃત્યુ બાદ એકાએક તેમના વિશે અહોભાવની લાગણીથી ઊભરાઈ જાય છે અને તેને તે ‘સ્વર્ગવાસી આત્મા” તરીકે માનપૂર્વક ઓળખાવે છે અને તેને ખોટે ખેટી અંજલિ આપવા લાગી જાય છે. મરનારમાં કદીયે ન હતા એવા અનેક ગણો અને સગુણ તેઓ ચોક્કસપણે શોધી કાઢતા હોય છે. આ કોકે કહ્યું છે કે, જે લોકો પોતાની કબરમાંથી ઊભા થઈને કબરના પથ્થર પર પોતાના વિશે શું ગુણગાન લખેલા છે તે વાંચી શકવાને સમર્થ થઈ શકે તે ઘણાને ખચિત જ એમ લાગવાનો સંભવ છે કે તેઓને ભૂલથી બીજા કોઈની કબરમાં સૂવાડવામાં આવ્યા છે. જો કે હિંદુઓને આ લાગુ પડી શકે એવું નથી. પરંતુ ‘નેતાઓ'ના વિષયમાં તે યશોગાનથી ઊભરાતી મૃત્યુનો ખુશા- મતથી લખેલા તંત્રીલેખે અને શોકાતુર અંજલિઓના કારણે ઉપરની હકીકત બરાબર લાગુ પડી શકે છે.
આત્માને લાગેવળગે છે ત્યાં સુધી જે આત્મા જેવું કાંઈ હોય તો - મને લાગે છે કે જો સ્વર્ગમાં ન્યાય મળતો હશે (અહીં પૃથ્વી પર તે નથી મળતો.) તો અહીં કરેલા સત્કાર્યોને બદલે જરૂર ત્યાં મળશે. છાપાઓમાં લેખો લખવાથી કે જાહેર સભાઓ કરીને ભાવભર્યા ઠરાવો કરવા માત્રથી ઈશ્વરને રીઝવી શકાવાને નથી.
જ્યારે કોઈ નેતા અવસાન પામે છે અને જ્યારે આપણે આખો દેશ કે જે બીજા પ્રસંગમાં એક થવા તૈયાર હોતા નથી તેના પર શેકનું પ્રચંડ મોજું સર્વત્ર ફરી વળે છે ત્યારે આમાં એકાદ અપવાદ રૂપ હોય છે. “ઓલ ઈન્ડિયા રેડીઓ’ દિવંગત આત્મા
જે કોઈ પહેલા વર્ગને નેતા અથવા પ્રધાન ન હોય–પછી તે પાંચ પૈકીના એક હોય કે પંચાવન પૈકીને એક ઑલ ઈન્ડિયા રેડી ટૂંકું ને ટચ કહી દેશે: “આજે શ્રી અમુક અમુક સ્થળે અવસાન થયું છે.” મરનાર જો કોઈ બહુ જ મોટે અમલદાર હોય તે જ રેડીએને સમીક્ષક કહેશે: “અમે જાહેર કરતાં દુ:ખ અનુભવીએ છીએ કે..”બીજી ઘટના અંગે તે કોઈ પણ જાતની દિલગીરી દર્શાવવામાં આવતી જ નથી. જેનું સંભવિત કારણ એમ હોઈ શકે કે કાં તે જેઓ હોદ્દા પર કે સત્તા પર હોય તેવાઓને જ મૃત્યુ માટે સત્તાવાર ખેદ પ્રદર્શિત કરવામાં આવતો હોય. અને કહ્યું તે પછી એવા કિસ્સાઓમાં માત્ર ઑલ ઈન્ડિયા રેડીઓને જ ખેદ થતા હોય. મારું એવું નમ્ર સૂચન છે કે ક્યારે કયારેક આપણું સત્તાવાર તંત્ર સામાજિક કાર્યકરો, લોકારો, વિજ્ઞાનીઓ, વિદ્વાન લેખકો અને કેટલાક સપ્રામાણિક ઉદ્યોગપતિઓનાં મૃત્યુ માટે પણ ખેદ જાહેર કરે અને અંદરોઅંદર સંતાકુકડી રમતાં રાજકારણી પંડિતે માટે જ માત્ર પિતાને શોક ને બતાવે. આ નાગાશાકી અને હીરોશીમાના બનાવોના કારણે જાપાનના લોકો ન તો ગાંડા બની ગયા કે ન તો તેમણે લોકોમાં સામૂહિક ધૃણા પેદા કરી. તેમણે તો તદૃન નવું જાપાન ઊભું કર્યું, જે આજે જગતના તમામ શકિતશાળી અને વિકસિત દેશમાં ત્રીજો નંબર ધરાવે છે. આપણે પ્રતીકમાં રાચવાનું અને છાપાની પાછળ દેડવાનું છોડી દેવું પડશે. આપણે આપણી ગમગીનીઓને જીવ બાળ્યા વિના પચાવવાનું અને જીવનની તડકીછાંયડીને હિંમતપૂર્વકનો સામને કરવાનું શીખવું પડશે. ભૂતકાળની ગૌરવગાથાઓમાં રાચવાને બદલે જેની આપણે પ્રશંસા કરીએ તેની સફળતામાંથી પ્રેરણા મેળવવી પડશે અને તેની ભૂલોમાંથી આપણે પાઠ શીખવે જોઈશે અને તે જ ન રાંધાય એવી ફટ સાધી શકાશે અને ન પૂરાય એવી ખોટ પૂરી શકાશે. અનુવાદક
મૂળ અંગ્રેજીમાં: શી સાધભાઈ એમ. શાહ
શ્રી ગગનવિહારી મહેતાં શુભ જ “શુદ્ધ પ્રતિ જવા સેતુ છે
( શ્રી ત્રિભુવનદાસ વીરજીભાઈ હેમાણી તરફથી “શુભ' અને “શુદ્ધ' વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરતે સ્વ. વાડીલાલ મોતીલાલ શાહના લખાણમાંથી ઉદ્ભૂત કરેલ ફકરો નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
“ગૃહસ્થ’ અને ‘ત્યાગી' એવા બે ભેદ વિકાસણીની જરૂરિયાત તરીકે ભલે પાડવા પડે, પણ આત્મામાં એવા કોઈ ભેદ નથી અને દેહધારી આત્માને કાંઈ નહિ અને કાંઈ કરવું તે પડતું જે હોય છે. ત્યાગી કે જ્ઞાની કે ધર્માત્મા થયા એટલે ક્રિયા માત્ર કરવાની ન રહી એવું માની બેઠેલાઓ કુદરતને સમજતા નથી.
એક ગૃહસ્થ વા ત્યાગી જેણે આત્મવિકાસને માર્ગ સ્વીકાર્યો હોય તેણે પ્રથમ તો ‘લાગણીઓને “અશુભ'માંથી ખેંચી ‘શુભમાં લાવવી જોઈએ અને પછી ‘શુભ’ ‘અશુભ'થી પર એવા શુદ્ધમાં–નિશ્ચય'માં સ્થિર થવું જોઈએ. આ ક્રમે છે. બીજાની દયા ખાવી એટલે સુધી કે દોષિતની પણ દયા ખાવી એ " “શભરના અનુયાયીને માટે આવશ્યક છે. શુભ (દયા, માં, પરેપકાર)માં લાંબી મુસાફરી કર્યા બાદ જ તે શુદ્ધમાં દાખલ થાય છે, જ્યાં તેનું હૃદય એ ભૂમિકાના કોઈ ખાસ પ્રકારના પહાડી વાતાવરણને લીધે એવું બને છે કે એને કોઈ ચીજ કે બનાવ અસર જ કરી શકે નહિ. ત્યાં પછી કોઈની દયા ખાવાનું કે લાગણી ધરાવવાનું રહેતું જ નથી. ધ્યાનમાં રહે કે એ “ઊંચી’ સ્થિતિ છે, પણ મધ્યમ સ્થિતિમાં થઈને આગળ મુસાફરી કરવાને પરિણામે જ એ સ્થિતિ ઉદ્ભવે છે.
ખૂણે ગેખી રાખે છે. ‘શુભ'માં થઈને જવાથી જ શુદ્ધ” ને પહોંચાય છે એ વાતને ભૂલી “શુભ’ને બલાત્કારથી દાબી દેવાય તે પરિણામ એ આવે કે વ્યકિતને આત્મ વિકાસ જ અટકી પડે અને તે એક “રાક્ષસ બને! સને ૧૯૨૧, જૂન
-વા. મ. શાહ
માયિક: શ્રી મુંબઈ ગ્ન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાસન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ-4,
મુદ્રસ્થાનઃ ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબ~1.
Page #203
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
આબુ જીવન
‘પ્રબુદ્ધ જૈન'નું નવસ`સ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૦
મુંબઇ, સપ્ટેમ્બર ૧૬, ૧૯૬૯, મંગળવાર પરદેશ માટે શિલિંગ ૧૫
તંત્રી પરમાનંદકુવરજી કાપડિયા
મારા જીવનમાંથી હું શું શીખ્યા ?
(આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાનું તા. ૮મી સપ્ટેમ્બરના જ માન્યવર શ્રી મેારારજીભાઈનું પહેલું વ્યાખ્યાન હતું. દિલ્હીનાં તેમનાં રોકાણા આડે તેમને વ્યાખ્યાનવિષય, કાર્યક્રમ પ્રગટ કરવામાં આવ્યો ત્યાં સુધીમાં, નક્કી થઈ શકતો નહોતા. તેઓ નિયત કાર્યક્રમ મુજબ વખતસર વ્યાખ્યાન સભામાં પધાર્યા હતા અને અમને પૂછ્યું કે : “ હું શેના ઉપર બાલું?” અમે સૂચવ્યું કે આજે, આજ સુધીના આપના જીવન અનુભવના નીચોડરૂપ કાંઈક કહેા. તેમણે આ અમારી સૂચના ઝીલી અને ધર્મવિચારને આગળ રાખીને પૂરા એક ક્લાક સુધી તેમણે જે ! પ્રવચન કર્યું તેની નોંધ નીચે પ્રગટ કરતાં હું ખૂબ પ્રસન્નતા હૂઁ . ભવું છું. પરમાનંદ) એ આનંદની વાત છે કે ના રીતે પર્યુષણના વ્યાખ્યાનોમા એકઠા મળે છે. હું પણ અગાઉ વ્યાખ્યાનમાળામાં બે વાર આવી ગયો છું. દર વખતે પરમાનંદભાઈ આગ્રહ કરે છે, પણ દર વખતે શકય નથી બનતું. વળી દર વર્ષે કંઈ નવું કહેવાનું પણ હતું નથી. માનવીને કંઈ નવું સાંભળવા જોઈએ છે. નવું નવું સાંભળવાના સૌને શાખ હોય છે, પણ તેટલા નવું નવું કરવાના શાખ હોતો નથી, નવું સાંભળીએ તો જૂનું ન કરવું પડે, એવા ઘણા લોકોના મત હાય છે.
- '
જીવનમાં શું કરવું જોઈએ, એમ ઘણા પૂછે છે. પોતે શું કરવું જોઈએ તે પેાતાની જાતને પૂછીને જ નક્કી કરવું જોઈએ. જે સાચાં મૂલ્યો લાગે તે કરવું જોઈએ. તેની કિંમત ચૂકવવા પણ આપણે તૈયાર રહેવું જોઈએ. કારણ, મફતની વસ્તુ મળે પણ તે નકામી હોય છે, તેથી કાંઈ વળે નહીં. માણસે લેવાની વાત જ કરવી જોઈએ અને દેવાની વાત ન જ કરવી જોઈએ એવું તો બને જ નહીં. માણસે કર્મનું ફળ તો ભાગવવું જ જોઈએ.
જો આવું ઋણ ચૂકવવાનું કોઈને ન મળે તે તેનું દુર્ભાગ્ય લેખાવું જોઈએ. જે પાતાપું ઋણ ચૂકવતા નથી તેને લેાકી દેવાળિયો કહે છે. તમે એને તો પસંદ નહિ જ કરો, એટલે આપણે આપણી જવાબદારી સમજવાની છે.
જે ૠણ કરીને ભરતા નથી તે પાતાના પાયાને જ દગો દે છે. જે સમજે છે તે આવા દગા ન દે.
શ્રી મુ’ખઇ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નલ ૫૦ પૈસા
આ બધું કેમ થાય છે? એ વિચારવું જોઈએ, વિચારીએ તા રસ્તો જરૂર મળે. તમારે કયા રસ્તે લેવો તે વિચારવાનું છે. પોતાનો રસ્તે જે ખાળી કાઢે છે તે જ મનુષ્ય છે. મન જેને દોરવે છે તે જ મનુષ્ય, માટે પોતાના રસ્તે પોતે જ પસંદ કરવા જોઈએ. વળી તમે બીજાને રસ્તે પૂછવા જશે! તે ભયજનક પણ છે. ઘણા સલાહ તો લે છે, પણ પોતાને ગમે તેવી સલાહને જ અનુસરે છે. અને જો તેમાંયે કંઈ પ્રતિકૂળ થયું તે દોષ બીજાના કાઢે છે. પણ તમે સલાહ પૂછીને તે રસ્તે વળ્યા ત્યારથી તે રસ્તો તમારો જ થાય છે.
હંમેશ માણસ ગમતી સલાહ આપનાર પાસે જાય છે, કોઈ અણુગમતી સલાહ આપનાર પાસે જતા નથી.
બધાં એક માર્ગ બતાવે ધર્મનો માર્ગ બતાવે તો ધર્મના વાડા થાય. સલાહ આપનારાઓએ વાડાબંધી કરી અધર્મ કર્યો છે, એમાંથી બચવાના રસ્તા તે ધર્મ છે.
આજના જમાનામાં પ્રશ્ન સામ્યવાદ કે બિન–સામ્યવાદના નથી. તે મારો મત બીજી રીતે મૂકું તે ધર્મ અને અધર્મનો પ્રશ્ન છે. ધર્મની વાત ગમતી નથી. અધર્મની વાત સાંભળવી ગમે છે. એમાં જોખમ છે. આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિએ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. ધર્મની ભાવના લુપ્ત થશે તે હજારો વર્ષનાં જીવનનાં મૂલ્યો છે એ ખતમ થઈ જશે, એવા ભય રહે છે. આ અંગે આપણે વિચારવાની જરૂર છે.
દરેક પાતે વિચાર કરે ત્યારે પેાતાને ગમતું જ શેાધે છે. બીજાને ખુશ કરવા પણ તે પોતાની જ વાત કરે છે. બીજાને ઘેર જમનાર માણસ આગ્રહ કરતાં વધારે જમે છે અને પછી કંઈક થાય ત્યારે બચાવમાં કહે છે કે ‘તમે વધારે આગ્રહ કર્યો એટલે મેં ખાધું. પત હકીકતે તેવું નથી. તેને ગમતી ચીજ હતી માટે તેણે ખાધું હોય છે. થાળીમાં પથરા પીરસ્યા હોત ને આગ્રહ કર્યો હોત કે ખાવ ને ખાવ, તો તેણે તે ખાધું હોત કે? સેવા કરે છે એમ જયારે કોઈ કહે તે તેમાં તે કંઈ ઉપકાર નથી કરતા. પોતાના મનની શાંતિ માટે તેઓ તેમ કરતા હાય છે. તે તેમને ગમતી વાત હોય છે.
ધર્મ શીખવે છે કે જે કરવાનું કર્તવ્ય હોય તે કામ ગમે તેટલું કઠણ હાય, અપ્રિય હાય તો પણ તે ગમે છે તે રીતે કરીએ તો જ પાર ઊતરી શકીએ અને ફાયદો મળે.
ધર્મની અનેક વ્યાખ્યા જોઈ. હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન, પારસી એવા અનેક ધર્મ છે. એમાંય વળી ફાંટા છે શિયા ને સુન્ની, રોમન કેથોલિક ને પ્રોટેસ્ટન્ટ, બુદ્ધ, શીખ વિગેરે ધર્મ માણસ માણસ વચ્ચે તાદાત્મ્ય સાધવાનું બળ બનવાને લીધે તેને વાડાબંધીથી અલગ અલગ કરે છે.
જૈન ધર્મમાં સ્યાદ્વાદ છે. આ વાદ દરેક ધર્મમાં છે. બધા ધર્મમાં મૂળતત્વ એક જ છે, અને એ જ ધર્મ છે, તેમાં ડખલ ન કરો. ગીતામાં કહ્યું છે કે:~
“સ્વધર્મે નિઘનં શ્રેય:, પરધર્મા ભયાવહ.”
બીજાના ધર્મ સારો હાય છતાં તે અપનાવવાથી બીજાના ધર્મ મુજબ ચાલવું પડશે. એથી બેમાંથી એકેયનું પાલન થઈ નહિ શકે, કારણ કે તમે બીજો ધર્મ જાણતા નથી એથી નાશ થવાનો સંભવ છે. આ અર્થ પોતાના માટે લાગુ પાડીએ. એમાં ઝઘડો શા માટે? મારો ધર્મ અન્યને પોતાના ધર્મપાલનમાં મદદ કરે એ જ અપેક્ષા હોવી જોઈએ. એ પણ એવી મદદ કરે એ અપેક્ષિત છે.
માનવ અને પશુમાં ફરક છે. માણસ ધર્મ-અધર્મ વિચારે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
૧૩૦
તેનામાં બુદ્ધિ છે. તે પેાતાને માટે લાભકારક શું છે તે જાણે છે. પશુ એ વિચારતું નથી. પશુ એકબીજાને ભરખી જાય છે, તેથી સૌના નાશ થાય છે. એમતા માણસ કરતાં પશુમાં વધારે શકિત છે. ગાયમાં માણસથી વધારે શકિત છે, પણ તે એ સમજતી નથી. તેના પર માણસ બુદ્ધિથી અંકુશ રાખે છે, તે માણસે તેને મળેલી બુદ્ધિશકિતના સદુપયોગ કરવો જોઈએ.
ધર્મ એટલે ધર્મના ગુણધર્મો – હેતુ આ જ છે. દુનિયા ઘણી વિશાળ છે. વિશ્વ અનંત છે. વિજ્ઞાને હવે તે એની ખાતરી પણ કરાવી દીધી છે. પૃથ્વીના જેવા ને તેથી મોટા સૂર્યમંડળમાં કરોડો ગ્રહો છે, અગણિત તારા છે. બીજેય આપણા જેવી વસતિ નહિ હાય એમ માનવા કારણ નથી. આપણને ઘમંડ ઘણા છે કે આપણે જ છીએ. બીજાઓ પણ છે એ વિચારવું જોઈએ. બીજા નથી એ વિચારીએ તે જ મુશ્કેલી આવે. ધર્મ શીખવે છે માણસ મનુષ્યધર્મ પાળે. આજ બધા ધર્મની શીખામણના હેતુ એક જ છે. અનેક દેશમાં, અનેક માણસોએ, અનૅક વિચારો દ્વારા એક જ વાત કરી છે. પયગંબરો, ધર્મગુરુઓ ને સંતો જેટલા થયા તેટલા આચાર – વિચાર જુદા છે. ધર્મના રસ્તા જુદા જુદા છે. પણ મૂળ વાત ભૂલવાની નથી. જન્મે ત્યારે બધા સરખા હોય છે. એક બાળક ભારતમાં જન્મે કે યુરોપમાં, કે પછી આફ્રિકામાં, તે જન્મ થાય ત્યારે એક જ રીતે રડે છે ને એક જ રીતે હસે છે. બધે જ જન્મતાંની સાથેના વહેવાર એકસરખા જ છે. ઊર્મિ, ભાવના એકસરખી હાય છે. પરિસ્થિતિ અનુસાર પછી રૂપ - રંગ જુદાં જુદાં થવા લાગે છે. જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે માનવી એ પછી ઘડાય છે. માણસ જુદી જુદી રીતે ચાલે પણ અંતે લક્ષ્ય એક જ હોય છે. મુંબઈથી દિલ્હી જનાર પછી પ્લેનમાં જાય, પગપાળા જાય, મોટરમાં જાય કે ટ્રેનમાં જાય, ગમે તેમાં જાય, જતી વખતે જુદા જુદા અનુભવ થાય છે. પણ દિલ્હી તો સૌને માટે એક જ છે. રસ્તે જનારા એક બીજા સાથે રસ્તા અંગે ઝગડે છે તેની જ મેાટી ગરબડ છે.
ધર્મ તો જ સમજાય જો આપણે બીજાના ધર્મનું સન્માન કરીએ. બીજાના પ્રત્યે સારી વૃત્તિ રાખીએ અને બીજાનું સન્માન આપણા જેટલું જ જાળવીએ. ધર્મ માનવીને વિનમ્રતા આપે છે.
અહીં જુદી જુદી જીવન - પદ્ધતિઓ છે. તેમાં ઘણી ક્ષતિઓ પણ છે. તેને છેડવા સતત પ્રયાસ કરીએ. મિત્ર તેમાં ઉપયોગી થઈ શકે. મિત્રની વાત માનીએ, માણસને અપનાવી લેવાની – વશ કરી લેવાની વાત તો જ બને.
જેમણે જીવનદર્શન કર્યું હોય, સત્ય સમજાયું હોય તે જ અનુભવની વાત કહી શકે. વળી તેઓ પણ પોતાની વાત માનવાનો આગ્રહ કરતા નથી, સામે કહેવા જતા નથી. તેમને આપણે સમજીએ છીએ એ અધૂરૂં, પૂરું સમજતાયે નથી. ધર્મ કે શીખામણ આપવાની નથી હોતી. હું જીવનમાંથી જે સમજ્યા તે અહીં મૂકવા ઈચ્છું છું. જીવનમાંથી હું શું શું શીખ્યો? જે શીખ્યો તે જ અહીં મૂકું છું.
તેવા જ.
મેં જીવન ઘડવાની કોશીશ કરી છે, પૂરું ઘડાયું નથી. અંતિમ સત્ય શું છે તેનું પૂરેપૂરું મને ભાન થયું નથી. પણ જે માનું છું તે દઢતાથી માનું છું. તેમ છતાં કયારેક સંસ્કારોની દુર્બળતા આડુંઅવળુ કરાવી દે છે. જેવા તમે કાચા-પાકા છે. હું છું. પણ ચાર એટલે ચાર જ. નાના ચાર ને મોટો ચાર એવા ભેદ ન હોઈ શકે. નાના ચાર રૂપિયા – બે રૂપિયા ચારે તો મોટો ચાર લાખો રૂપિયા ચારે. મોટાની હિંમત વધુ. કોઈ ઓછું સમજે છે, કોઈ આછું પાળે, ધર્મપાલનમાં સમભાવ રાખવા જોઈએ, એ આ દેશની માટી વાત છે. એમાં ખાટું દેશાભિમાન નથી. દુનિયાના કોઈ પણ દેશ કરતાં આપણા દેશમાં સત્યદર્શન કરનારા માણસા વધુ થયા છે. એટલે જ આ દેશ ને સંસ્કૃતિ ટકી રહી છે. આપણા આદર્શો નીચા નથી પણ વર્તન નીચું ઊતર્યું છે. આપણા આદર્શો આસમાન જેટલા ઊંચા છે ને વર્તન પાતાળ જેટલું નીચું છે.
તા. ૧૬-૯-૬૯
ધર્મની વ્યાખ્યા આપવા નિષ્ફળ પ્રયાસ થયા છે. આપણી સંસ્કૃતિના પ્રાણ તેના નાશ નથી થયો. આછા ભણેલા વધુ સાવધાન રહે છે. વધુ ભણેલા ગાફેલ રહે છે. ડાહ્યો ત્રણ જગાએ ખરડાય એમ કરે છે. પગે કશું ચોંટેલું જણાય તા ભણેલા માણસ તે હાથે લેશે ને શું છે તે સૂંઘશે, એટલે પગ, હાથ ને નાક ત્રણે ખરડાશે, જ્યારે અભણ હશે તે પગે કંઈ ચોંટેલું જણાય તે પગ ઘસીને આગળ વધશે, માણસ પૈસા મેળવે, વિદ્રાન બને તેમ પ્રપંચે વધે છે, એટલે વિદ્રાન ન થવું, પૈસા ન મેળવવા, ગરીબ રહેવું એમ નથી. પેાતે ગરીબી પસંદ કરે એ જુદી વાત છે. જેમ ગાંધીજીએ સ્વેચ્છાએ ગરીબી પસંદ કરી હતી. ગાંધીજી કહેતા કે પેટ ખાલી હોય એના ઈશ્વર રોટલા છે, પણ સ્વેચ્છાએ ગરીબી ભાગવે તે તેને ઉપવાસમાંય ઉપાસના જણાય. પરાણે ધર્મ ન કરાવાય.
ધર્મને યાદ કરી. કર્તવ્ય કરીએ એમાં જ સંપૂર્ણ ધર્મ છે. એ દેશની જરૂરિયાત છે. આજે તો પૈસાને, સત્તાને ધર્મ માની લેવામાં આવ્યો છે. એટલે જ્યાં પૈસા હોય, સત્તા હોય ત્યાં જ આકર્ષણ થાય છે. આ જ દેશમાં નહીં, બધે જ આવું ચાલે છે.
ધર્મે શીખવ્યું છે કે કર્તવ્ય કરો. ધર્મ, અર્થ, કામ ને મેાક્ષ એ ચાર મુકિતના માર્ગ છે. એટલે પહેલા ધર્મ સાધે, પછી અર્થપ્રાપ્તિ કરો. અર્થ પણ ધર્મ દ્રારા પ્રાપ્ત થાય. કામ પણ ધર્મને માર્ગે જ પ્રાપ્ત થાય. એમ થાય તો મેાક્ષ મળે છે એ સ્વાભાવિક છે. આમાં ધર્મ પહેલા લેવાના છે. પણ આપણે ત્યાં લોકો ઉપર નીચે સગવડ અનુસાર વર્તે છે. આપણે ત્યાં ઊલટો ક્રમ ચાલે છે. કામ ને અર્થ પહેલાં કરવામાં આવે છે પછી ધર્મ આચરાય છે અને મેાક્ષના સવાલ તે રહેતા જ નથી. ધર્મ આચરે તે જ મેાક્ષ મળે એ વાત લુપ્ત થઈ જાય તે દેશનું કલ્યાણ નથી.
આપણે સાંભળીએ ભલે, પણ કરીએ નહીં. એ તે એમ જ ચાલ્યા કરે, એમ માની લેવાય છે. પણ જો સાચું પહેલાં માને ત કયારેક કરે ને ? ઈશ્વરમાં માને તે સત્યમાં માને. અસત્યમાં માને તેને હું અધર્મી કહીશ. જેમ માને એમ કરો તો જ માન્યતા સાચી જાણવી. વિચાર કર્યા વિના બીજાનું સાંભળી કંઈ ન કરીએ એથી તે ડૂબી જવાય.
આપણે જે કઈ સાંભળીએ છીએ તેમાં કંઈ નવી વાત નથી. મહાત્મા ગાંધી પણ કહેતા, મારી પાસે કોઈ નવી વાત નથી. સંસ્કૃતિનું તત્ત્વ છે તે જ માનું છું.
ધર્મમાં કાંઈ નવું નથી. આ દેશમાં વિજ્ઞાને નવી દષ્ટિ આપી છે. પણ વિજ્ઞાન સાથે ધર્મ ન હાય ! શકિત દૈવીને બદલે પાશવી બનશે. એટલા માટે જ આપણા બાપદાદાઓ અનધિકૃતને વિદ્યા આપતા નહોતા. જે સદુપયોગ કરી શકે તેને જ વિદ્યા અપાય.
આપણી ગુરુ પરંપરામાં ગુરુ, વિદ્યા આપવા અગાઉ શિષ્યની આકરી કસોટી કરતા, અત્યારે તે તરત જ ચેલે બનાવી લેવાય છે. જો. ચેલાની ગુરુએ બરાબર કોટી કરી હાય તેમ તે આગળ જાય જ. આજે તે ભણીએ છીએ પણ પરીક્ષા અઘરી હોય તે બૂમરાણ થાય છે. સગવડિયું, સહેલું ખાળવાની વૃત્તિ વધી રહી છે. પરીક્ષા એટલા માટે લેવાય છે કે છેવટે તેણે કેટલું જ્ઞાન મેળવ્યું છે તે જાણવા માટે. તેનાથી કંટાળીને આપણે આપણી જાતને ઠગીએ છીએ. બીજાના ઠગવા જનાર પેાતાની જાતને જ ઠગે છે. પણ એ સમજાય કયારે? પોતાના ધર્મ સમજીએ ત્યારે
ભાગ્ય જેવી વસ્તુ નથી. ધર્મ આ કહે છે. સાચી ભાવના હોય તે આમ કેમ ન બને. ધર્મ પ્રવર્તાવ્યો તેમણે સાચી રીત બતાવી છે. શિષ્યો, મુખિયા, મહ તા બધાએ ધર્મની ભાવના પૂરી હતી, પણ બધા મારું માનેં, સાંભળે તે જ મારું રાજ ચાલે એમ સમજી તેમણે નિયમે બનાવ્યા. ક્રમે ક્રમે તે જડ થઈ ગયા એટલે આપત્તિધર્મ કાઢ્યો! આપત્તિ-ધર્મ એ મેટું દૂષણ છે. આપત્તિમાં જો ધર્મ કામ ન આવે તે તે ધર્મ શા કામની?
તુલસીદાસજીએ કહ્યું છે કે :
ધર્મ તો કરવી એ તે
“ધીરજ, ધર્મ, મિત્ર, અરુ નારી, આપત્તિકાળ પરખીએ ચારી."
પ્રાણના ભાગે ય આચરવા જોઈએ, મંદિર જવું, પૂજા સાધન છે, સાધ્ય નથી. પોતાનું સાચું દર્શન કરાવે
Page #205
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૯
એ જ ધર્મ. આપણી સંસ્કૃતિ અને બીજી બધી સંસ્કૃતિઓમાં આ ફરક છે. એથી જ આપણી સંસ્કૃતિ પર મારી આસ્થા વધી છે. એ જ આ દેશને ટકાવી રહી છે. બીજી સંસ્કૃતિઓમાં ભાગ મુખ્ય છે, જ્યારે આપણે ત્યાં ત્યાગ એ મુખ્ય છે. બીજી સંસ્કૃતિમાં સંતપ એ જરૂરી છે, આપણી સંસ્કૃતિમાં અસંતષ છે પણ તેને અંતર સાથે—પોતાની આન્તરિક શકિત સાથે જોડયા છે, અંતરથી અસંતોષ રાખી અંતરની ત્રુટિઓ શોધી કાઢી દૂર કરવામાં આવે છે, એટલે સુંદર કાર્યો થાય છે. એથી બાહ્ય સ્થિતિથી અસંતોષ નથી શકે. અંતરની ત્રુટિની ચિન્તા રહે તે બીજાની અદેખાઈ કે દેખાદેખી
નહીં રહે.
પ્રબુદ્ધ અન
બીજી સંસ્કૃતિ આ પાયાની વાત ભૂલી જાય છે. મેળવવાની અદેખાઈ વધે છે, તેથી હુમલા થાય છે, પરિણામે ખરાબી થાય છે. દુનિયાની અન્ય દેશની તવારીખ જોશે તે! જે જે દેશ નાશ પામ્યા તે ધન અને સત્તાની ટોચે પહોંચીને નાશ પામ્યા છે. ફ઼િકાના દેશે। નાશ નથી પામ્યા, કારણ કે તે ગરીબ છે. વૈભવ વધ્યો કે ધર્મની ભાવના લુપ્ત થઈ. લાભ, લાલચ, એશઆરામ સાંભરે છે.
એટલે જ ગરીબીના મહીમા માનવામાં આવ્યો છે. હું ગમે તેમ રહું, બીજાને માનવધર્મ બતાવું, એ પોતાની જાતનો જ વિચાર ન કરતાં બીજાના સુખમાં પેાતાને સુખી માને, બીજાને સુખ આપવામાં અગવડ ન માને, બીજાને હજારનું નુકસાન થતું હોય અને મને એક રૂપિયાનું નુકસાન જતું હોય તો તે નહીં પણ મને એક હજાર રૂપિયાનું નુકસાન જાય તે પણ બીજાને એક રૂપિયો બચાવું. સત્ય, અહિંસા આ જ છે, પરીક્ષા અહીં જ થાય છે.
હું એક વાર આબુ ગયો હતા. ત્યારે હું મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી હતો. મે ખેડૂતાને રંજાડતાં પશુઓને ઠાર કરવાના બંદૂકના પરવાના તેમને આપ્યા હતા. આબુમાં કેટલાક જૈનીએ તેને વિરોધ કર્યો. મને કહ્યું તમે જીવ - હિસા માટે પરવાના કેમ દીધા? મે કહ્યું જાનવરો ખેડૂતોને પાક બગાડે છે, તેમને નુકસાન થાય છે તે કેણ ભરશે? તમે ભરી આપશા? તેઓ કહેવા લાગ્યા, એ તે કેમ બને ? ઉદ્યોગપતિઓમાં ઘણા જૈન હોય છે. ઝવેરીઓ માટે ભાગે જૈન જ હાય છે. તેઓ જે મેાતીના વેપાર કરે છે, એ મેાતી કર્યાંથી આવે છે? માછલીને મારીને જ મેતી કાઢવામાં આવે છે. મિલામાં ચરબી વપરાય છે, એ ચરબી પણ જાનવરોને મારીને જ કાઢવામાં આવે છે. છતાં તમે ધંધા બંધ કરતા નથી. તો શું આપણે કોઈનું ગળુ કાપીએ નહીં તે જ અહિંસા. તમારે માટે બીજા હિંસા કરે તે તમને ચાલે છે? કોઈને નુકસાન ન થાય ત્યાં સુધી અહિંસા માટે ધર્મની આમ વાતો કરવાને બદલે ધર્મનું આચરણ કરે. ગીતા વાંચી, અગાઉ પણ વાંચતા હતા, પણ હવે સમજાણુ કે આચરણ વિના તે વાંચવાનો અર્થ નથી. પોતે ડાહ્યો થઈ બીજાને ભૂંડો કહે એ તો ધર્મ ચૂકવા જેવું છે. હું સમજ્યું કે,
सत्यं ब्रूयात् प्रियं ब्रूयात्, न ब्रुयात् सत्यमप्रियं !
પહેલાં હું આ નહોતા માનતા. હું માનતો કે સત્ય તે કડવું જ હોય. પણ ૧૯૫૨ માં મને એ સમજાયું. ૫૬ વર્ષે હું સમજ્યો કે એ મારું ઘમંડ હતું. ત્યાં સુધી મેં ઘણાને કડવું કહી દુભવ્યા. જો કે આજે યે નથી દૂભવતા એવુંનથી. પણ મને એમ સમજાયું કે ઋષિમુનિઓએ આ સૂત્ર અનુભવથી કહ્યું છે. એમના કરતાં ય શું હું વધુ ડાહ્યો છું? સત્ય કહીએ તે કડવું જ હાય એમ કેમ કહી શકાય. સત્ય હોય તો અપ્રિય કેમ થઈ શકે? માણસ બીજાની સાંભળેલી વાત ઊંડાણમાં ઊતર્યા સિવાય એમને એમ અન્યને કરે તો જ અપ્રિય લાગે, અર્ધસત્ય હોય તો જ અપ્રિય લાગે, ઘણીવાર જોયેલું હાય ને સાચું કહીએ તો ય અપ્રિય લાગે છે. ત્યારે એમ સમજવું કે એમ કહેવાની સાથે આપણા અણગમા અંદર ભળ્યા છે. એથી ભાષાને કલુષિત કરી છે, એટલે સામા માણસને ગુસ્સા આવે છે.
એવું પણ હવે બને છે કે જેમને મારા તરફ અણગમા હતા તેમને સત્ય કહ્યું તે યે તેમને ખોટું ન લાગ્યું.
આજે શીખવાનું એ જ છે કે માણસે કોઈના વિષે અણગમો ન રાખવા જોઈએ. 'પ્રેમથી વર્તવું જોઈએ. અણગમા ન હોય તો પ્રેમ પેદા થાય. એથી જ ઘણી સફળતા મળે છે એ મે જોયું છે. ધર્મ એવું આચરણ બતાવે એવી પ્રજા આપણે બનીએ એ જ પ્રાર્થના, મોરારજી દેસાઈ
>
૧૧
સર્વધર્મ સંમેલનમાં અપાયેલ અભિભાષણ
(ગતાંક્થી અનુસંધાન)
ભાગાની ઈચ્છાને કારણે જ માનવીમાં સંગ્રહવૃત્તિ પેદા થાય છે. ભગવાન મહાવીરે અપરિગ્રહને બે રૂપમાં અભિવ્યકિત આપી: એક તો વસ્તુઓનું પરિમાણ અથવા માત્રા અને બીજું ભાગાની ઈચ્છા પર નિયંત્રણ. જ્યારે માનવીની ભોગેચ્છા ઘટતી જાય છે ત્યારે વિશ્વના અસીમ સાધનોને પોતાના સુખોપભોગ માટે રાખવાની લાલસા રાખતા નથી. જેટલી જરૂરત તેટલા જ સંગ્રહ. આવશ્યકતા રૂપ સંયમની આસ્થાને સુદઢ કરવા માટે મહાવીરે એક વાર કહ્યું હતું કે—જે જરૂરતથી વધારેના સંગ્રહ કરે છે તે એક પ્રકારની ચારી કરે છે અર્થાત્ આવશ્યકતાથી અધિક સંગ્રહ કરવાવાળા સમાજની ચોરી જ કરે છે. મહાવીરના આ અપરિગ્રહ - દર્શને સમાજશુદ્ધિની ક્રિયાને બળવાન બનાવી.સમાજમાં પરિગ્રહની જગાએ ત્યાગની ભાવના પ્રતિષ્ઠિત થઈ. જનતાની નિષ્ઠા ભાગામાંથી હઠીને ત્યાગ તરફ વળી. ત્યાગની નિષ્ઠા તેમ જ તપની પ્રતિષ્ઠા જ સમાજની પવિત્રતા તેમ જ શ્રેષ્ઠતાનું પ્રમાણ છે.
માકર્સ તેમ જ લેનિને સમાજસંશાધનની અપેક્ષા એ એક એવા સમાજની રચના પર ભાર મૂકયો કે જેમાં એક પણ દુષણ ન હોય. દુષણો પેદા કરવાનો અવકાશ જ ન રહે. સમાજવ્યવસ્થાની દષ્ટિએ માર્કસ તેમ જ લેનિનની આ સૈદ્ધાન્તિક પ્રક્રિયા ઠીક છે, પરંતુ માનવ સમાજ પર જબરદસ્તીથી લાદી દેવી ન જોઈએ-હૃદયમાંથી આપોઆપ પેદા થવી જોઈએ. માનવતાના વિકાસમાં ટાલ્સટોય, માર્કસ તથા લેનિનનું મહત્ત્વપૂર્ણ યોગદાન ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે
અંકિત છે.
મહાવીરની અહિંસા, અનેકાંત, તેમ જ અપરિગ્રહ પર નવીન દષ્ટિથી જો વિચારવામાં આવે તો ભારત તરફથી આ સમસ્યાના નિરાકરણના રસ્તો આજે પણ આપણને મળી શકે તેમ છે. મહાવીરે સમાજરચનાની અનેક તાત્કાલિક તેમ જ લાંબા સમયથી ઊભી થયેલી સમસ્યાઓનું જે અહિંસા તેમ જ અપરિગ્રહની વ્યાપક પ્રક્રિયા દ્રારા સમાધાન કર્યું છે તેના મૂળમાં માનવચેતનાની આંતરિક શુદ્ધિ તેમ જ પવિત્રતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આનાથી માનવના અંતરદ્ર દ્રોનું ક્ષણિક નહીં, પરંતુ શાશ્વત સમાધાન થયું હતું. આજે પણ આ પ્રક્રિયાના બળ ઉપર આપણે સમાજને ધનની ગુલામીમાંથી મુકત કરી તેમનામાં અપરિગ્રહની ભાવના પૈદા કરી શકીએ છીએ.
આ રીતે મહામાનવ ભગવાન મહાવીરે હિંસા—શકિતનું સંશાધન અહિંસા તેમ જ મૈત્રીની ભાવનાથી, ધનની કલુપતાનું પરિમાર્જન, અપરિગ્રહ તથા સંયમ તેમજ બૌદ્ધિક વિગ્રહનું સમાધાન અનેકાંત તેમ જ સ્યાદવાદની દષ્ટિથી કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. અહિંસા, અપરિગ્રહ તેમ જ અનેકાંતની ઉપલબ્ધિ મહાવીરના ધર્મની મહાન સિદ્ધિ છે.
ભારતીય સંસ્કૃતિ પ્રારંભથી જ વિશ્વશાંતિને માટે સહઅસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહયોગની ઉદ્ઘોષણા કરતી આવી છે. સ્વતંત્ર ભારતની રાજનીતિનો મૂળ આધાર પણ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહયાગની ભાવના જ છે. ભારતના પ્રાચીન ઋષિઓએ, ભગવાન મહાવીર તેમ જ મહાત્મા બુદ્ધે પણ આ જ જીવનસંદેશ આપ્યો. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીએ આ સિદ્ધાંતને જીવનમાં ઉતારી, વિશ્વને માર્ગદર્શન આપ્યું. ભારતના સ્વર્ગવાસી પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નહેરુ, શ્રી લાલબહાદુર શાસ્ત્રી તેમ જ વર્તમાન પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પણ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૬૯
આ જ સહઅસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહયોગની રીતિ-નીતિ દ્વારા વિશ્વશાંતિના માર્ગની પ્રશંસા કરી છે અને કરી રહ્યા છે. ભારત તેમ જ રશિયા આ વિશ્વની સૌથી મહાન શકિતઓ-આજે સહઅસ્તિત્વના સિદ્ધાંતના આધાર પર પરસ્પર અભિન્ન મિત્રો બન્યા છે, એટલું જ નહિ પણ સારાયે વિશ્વમાં શાંતિપૂર્ણ સહઅતિત્વ તેમ જ પારસ્પરિક સહયોગ દ્વારા શાંતિ તેમ જ મૈત્રી સ્થાપિત કરવાને માટે ઉત્સુક તેમ જ પ્રયત્નશીલ છે. આજનું સંમેલન પણ વિશ્વશાંતિ તેમ જ મૈત્રીને ચિરસ્થાયી બનાવવા તરફનું એક નક્કર પગલું છે.
જો આપણે વાસ્તવિક રીતે રાષ્ટ્ર-રાષ્ટ્રની વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર પારસ્પરિક સહગ તેમ જ સહઅસ્તિત્વ દ્વારા વિશ્વશાંતિ સ્થાપિત કરવા ઈચ્છતા હોઈએ તે નીચે જણાવેલ શાંતિના સૂત્રોને મૂર્ત સ્વરૂપ આપવું ખાસ જરૂરી છે :
૧. અખંડતા: એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રની સીમાનું ઉલ્લંઘન ન કરે, તેની સ્વતંત્રતા તેમજ પ્રભુસત્તા (ખાસ સત્તા) પર આક્રમણ ન કરે, કોઈ જાતનું દબાણ ન કરે કે જેનાથી તેની અખંડિતતા પર સંકટ આવે.
૨. પ્રભુસત્તા (ખાસ સ): પ્રત્યેક રાષ્ટ્રની પિતાની ખાસ સત્તા છે. તેની ઈચ્છા વિરૂદ્ધ સ્વતંત્રતામાં કોઈ પગ પ્રકારની બહારની ડખલગીરી ન થવી જોઈએ.
૩. હસ્તક્ષેપ (ડખલગીરી) કોઈપણ દેશના આંતરિક તેમ જ બાહ્ય સંબંધમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ એટલે કે ડખલગીરી ન હોવી જોઈએ.
૪. સહઅસ્તિત્વ : પોતાના ભિનં સિદ્ધાંત તેમ જ માન્યતાઓને કારણે કોઈપણ દેશનું અસ્તિત્વ સમાપ્ત કરીને તેની ઉપર પિતાના સિદ્ધાંત તેમ જ વ્યવસ્થા લાદી દેવાના પ્રયત્ન ન કરવો જોઈએ. દરેકને સાથે તેમ જ સન્માનપૂર્વક જીવવાનો અધિકાર છે.
૫. પારસ્પરિક સહગ : એકબીજાના રાષ્ટ્રવિકાસમાં સહયોગ સહકારની ભાવના હોય, એના વિકાસમાં બધાનો વિકાસ તેમ જ - એકનો નાશ સર્વને નાશ છે. આ પાંચ શાંતિ સૂત્રો છે—જેને આજથી ૨૫૦૦ વર્ષ પૂર્વે
તિ, ઢામણ સંસ્કૃતિ, તેમ જ ગણનેત્ર પ્રણાલીના પ્રાયોગિક વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવેલ તેમ જ આ દ્વારા શાંતિ અને મૈત્રી સ્થાપિત કરવામાં સફળતા પણ મળેલી.
જે ઉપરના આ પાંચ શાંતિસૂત્રોને સહઅસ્તિત્વનું અંગ માની લેવામાં આવે તે જગતની બધી જ ગુંચવણો સહેલાઈથી ઉકેલી શકાય એમ છે.
આજે આ પાંચ શાંતિસૂત્રોને પુન: પ્રાયોગિક વ્યવહારમાં લાવવાં આવશ્યક છે. સમય પણ આજ એ જ ઈચ્છે છે એટલે કે તે માટે સમય પાકી ગયો છે.
સમગ્ર વિશ્વમાં શાંતિ તેમ જ મૈત્રીમય વાતાવરણ પેદા કરવા માટે નિમ્નલિખિત પ્રસ્તાવ કરવા જોઈએ: - (૧) શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ તેમ જ આંતરરાષ્ટ્રીય પારસ્પરિક સહગ સ્થાપિત કરવા માટે “વિશ્વ નાગરિક સંધ ' નું નિર્માણ કરવામાં આવે તો વિશ્વની જનતાને પ્રેમસૂત્રમાં બાંધી શકાય. તેમ જ વિશ્વઐયના આદર્શને મૂર્ત કરી શકાય. વિશ્વની પ્રતિષ્ઠિત વ્યકિતઓને દરેક જગાએ જવાની સ્વતંત્રતા છે. પારપત્રનું સીમાબંધન ન હોવું જોઈએ.
(૨) જેવી રીતે રાજનૈતિક એકતા માટે “સંયુકત રાષ્ટ્ર સંઘ” તેમ જ સાંસ્કૃતિક અને શૈક્ષણિક એકતા માટે “યુનેસ્કો” જેવી મહાન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, તેવી રીતે વિશ્વમાં શાંતિ, મૈત્રી, સહૃદયતા તથા માનવતાનું પવિત્ર વાતાવરણ પેદા કરવા માટે એક વિશ્વધર્મ સંસદ જેવી આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરવી જોઈએ. આવી સંસ્થાની વિશ્વભરમાં અનેક શાખાઓ
હોય અને તેનું એક મુખ્ય કેન્દ્ર ભારતમાં છે. આ સંસ્થામાં બધાજ ધના તુલનાત્મક અભ્યાસની વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને વિશ્વમાં સર્વધર્મ સમન્વય સ્થાપિત કરવા માટે પ્રેરણા મળી શકે. '
(૩) જગતમાં “અભય” નું વાતાવરણ ઊભું કરવા માટે નિઃશસ્ત્રીકરણના સિદ્ધાંતોને માન્ય રાખવામાં આવે, તેમ જ અણુશસ્ત્રના નિર્માણ પર અંકુશ મૂકી આમંત્રણ તેમ જ પ્રત્યાક્રમણની ભાવના નાબૂદ કરવામાં આવે. આ શકિતઓને ઉપયોગ રચનાત્મક કાર્યો માટે કરવો જોઈએ.
(૪) અહિંસાની ભાવનાને વ્યાપક બનાવવા માટે મુખ્ય સ્થાન પર અહિંસા-શોધપીઠો” ની સ્થાપના કરવામાં આવે. જ્યાં માંસાહારના સ્થાને સાત્ત્વિક શાકાહારને પ્રચાર કરવા માટે અહિંસાની ભાવનાના વિસ્તાર માટેના સાધનો પર અનુસંધાન કરવું જોઈએ. માનવી માનવી વચ્ચે જેવી રીતે સહૃદયતા છે તેવી સહૃદયતા પ્રાણી માત્ર, મૂક પશુ-પક્ષી સુધી ફેલાવવી જોઈએ.
સાથિયો! પ્રત્યેક રાષ્ટ્ર, જાતિ તેમ જ વ્યકિત તેમ જ બધાં શાંતિ અને એક્બીજાની મૈત્રી ઈચ્છે છે. છતાં પણ મિત્રતા કેમ સાધી શકાતી નથી? આનું મૂળ કારણ એ છે કે શાન્તિપૂર્ણ સહઅસ્તિત્વ તેમ જ આંતરરાષ્ટ્રીય પારસ્પરિક સહયોગની ભાવનાપ્રતિ મેટા મેટા રાષ્ટ્રોના નેતાઓના હૃદયમાં તે કાર્ય માટેની અચળ શ્રદ્ધા નથી. જો આપણે વાસ્તવિક રીતે એક વિશ્વજાતિ, તેમજ વિશ્વ નાગરિકની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવા ઈચ્છીએ છીએ તે સર્વ પ્રથમ તે બધાં જ રાષ્ટ્રોમાં સહ-અસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહ
ગની ભાવનામાં દઢ શ્રદ્ધા પેદા કરવી પડશે. સમ્યગ દષ્ટિ --સાચી શ્રદ્ધા ન હોવાના કારણે જ મેટા મોટા રાણેના નેતાઓ પણ સ્વીકૃત સિદ્ધાંતમાંથી ચલિત થઈ જાય છે. આ મહામાનવ મહાવીરે આવા સ્વીકૃત સિદ્ધ તો પર દઢ રહેવા માટે ચાર સાધન બતાવ્યા છે-જે સાધ્ય ને સિદ્ધિ માટે ઉપયોગી થઈ પડે છે.
(૧) સ્વીકૃત સિદ્ધાંતે પ્રતિ નિ:શંક રહે.
(૨) સ્વીકારેલા સિદ્ધાંતો સિવાય બીજા પ્રભમાં પડી બીજા સિદ્ધાંતોની આકાંક્ષા ન રાખે.
(૩) સ્વીકૃત સિદ્ધાંત માટે ફળની આશા ન રાખતા દઢતા રાખે.
(૪) સ્વીકૃત સિદ્ધાંતના પાલનમાં અમુક દષ્ટિ રાખે અથવા પૂર્વગ્રહોને, પરંપરાગત રૂઢિએને એક બાજુ પર રાખી સત્ય દષ્ટિ તેમ જ સત્યાગ્રહ પર જ ભાર મૂકે.
જે સ્વીકૃત સિદ્ધાંતના પાલનમાં નિઃશંકા, નિકાંક્ષા, નિવિચિકિત્સા તેમ જ અમુક દષ્ટિ આવી જાય તે વિશ્વાસ રાખવો જોઈએ કે સહઅસ્તિત્વ તેમ જ પારસ્પરિક સહયોગને શાનિત-પથ અવશ્ય પ્રશંસા પામશે જ.
આવી રીતે જે જે રાષ્ટ્રો સહઅસ્તિત્વ તેમજ સહગના શાંતિ પ્રસ્તાવને સ્વીકાર કરી લે છે તેમણે નીચે પ્રમાણે સહાગ આપીને સહઅસ્તિત્વને પ્રત્યક્ષ પરિચય આપવો જોઈએ. અર્થાત તે નાના મોટા રાષ્ટ્રોને
૧. પ્રેત્સાહન આપવું–સહકાર આપવો.
૨. સ્થિરીકરણ-જે રાષ્ટ્ર વિચલિત થઈ જાય તેમને સહકાર આપી સ્થિર કરવી.
૩. વાત્સલ્યનેહ, સદ્ભાવ દ્વારા રાષ્ટ્રવિકાસમાં સહગ આપ તેમ જ તેના પ્રતિ વિશ્વસાત્સલ્યને પરિચય આપો.
૪. પ્રભાવના–સહઅસ્તિત્વ તેમ જ સહગના સિદ્ધાંતને યશસ્વી તેમ જ પ્રભાવશાળી બનાવવા માટે સંયુકત પ્રયત્ન કરવો.
જો આજે આ સંમેલનમાં આપણે સહઅસ્તિત્વ તેમ જ સહગની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાનો નિષ્ઠાપૂર્વક નિશ્ચય કરી લીધે હોય તો વિશ્વમાં ‘સર્વોદય’ને સૂર્ય અવશ્ય ઊગશે અને
(અનુસંધાન ૧૨૦ મા પાને)
Page #207
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૬૯
પ્રબુદ્ધ જીવન
Hi બે યુવાન પર્વતારોહકની રોમાંચક આરેહણકથા–૨
:
(ગતાંકથી અનુસંધાન) - શ્રી. મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે તા. ૨૬-૭-૬૯ ના રોજ મળેલી સભામાં હનુમાન ટીમ્બાના શિખર ઉપરના રહણની વિશેષ વિગતે રજુ કરતાં કુમારી ઉષા ભટ્ટે જણાવ્યું કે
બીજે દિવસે પાંચ વાગે અમે ઊઠયાં–આખી રાત વાદળ ગર્યાં હતાં. થોડી વાર જ જાણે અમે ઊંઘ કાઢી હોય તેમ લાગ્યું. હિમાલયની મને સૌથી વધુ ગમતી ચાર વાત છે. તે છે તેની પવિત્ર ત્રતા, તેની શાંતિ, તેની સફેદી ને તેની ચમક, આનું આકર્ષણ મને એટલું બધું છે કે હિમાલયમાં હંમેશ રહેવાને લહાવો મળે તો હું તે ખાવા તૈયાર નથી. અસ્ટ્રાવાયોલેટ કિરણો લાઈટ કલરની સફે દીમાં મળે છે ત્યારે તે સફેદીને વધુ સફેદ બનાવે છે, તેને પોષે છે.
ક્લાપીએ કહ્યું છે કે “જે પેષતું એ મારનું શું કમ નથી એ કુદરતી?” એમ આ જ કિરણો જો આપણી આંખમાં જાય તે સ્નો- બ્લાઈન્ડનેસ આવી જવાનો સંભવ છે. હિમાલયની ગરમી પણ આ કિરણોથી છે. આ જ કિરણો હિમાલયને અલૌકિક બનાવે છે, જ્યારે તમને અપંગ બનાવે છે.
પાંચ વાગે સૂરજનાં કિરણે આવવાની શરૂઆત થઈ ચૂકી હતી. હિમાલયમાં કિરણો પહેલાં આવે છે; સૂરજ પછી ઊગે છે. સૂરજ ઉગે એટલે નવું વાતાવરણ ફેલાઈ ગયું. આખી સીનેરી સેનેરી બની ગઈ. એટલે બધો સેનેરી રંગ જોવા મળે છે કે તેને અલૌકિક જ કહી શકાય. તે પ્રેરક ને તાકાતવાન તેમ જ સમર્થ રંગ છે. શ્રી મધરના કહેવા પ્રમાણેને તે ‘સુપર નેચરલ કલર’ હતા. શિખરમાંથી કિરણે આવતાં હતાં. જાણે કે સૂરજના હજાર હાથ ન હોય. હિમાલયમાં જ આ ભવ્ય દર્શન જોવા મળે છે. વાદળાં હવે હાલતાં ચાલતાં થયાં હતાં. જાણે કે નાનાં બાળકો આળસ મરડીને ઊઠતાં ન હોય! બાળકો જેવાં નિર્દોષ ને રમતિયાળ તે આગળ ને આગળ ચાલતાં જ લાગતાં હતાં. કિરણેમાંથી તેઓ રંગ પસંદ કરતાં. લાલ, સોનેરી, લીલાં એમ વિવિધ રંગનાં હતાં. તે કોઈ જેમના તેમજ સફેદ રંગનાં રહેતાં હતાં. થોડાંક તમારા મિત્રો જેવાં તમારી આસપાસ જ રહેતાં હતાં. હવા પણ જાણે કે તમને વાસ્થલ્ય કરતી હતી. વાદળ તમારી આસપાસ આવી ગેલ કરતાં હતાં. - સોનેરી વાદળાંની એ નવી સોનેરી દુનિયા જ હતી. જેમાં પ્રાણ ધબકતો હતો. આ વાતાવરણનું સૌન્દર્ય, તેની ભવ્યતા પેન્સિલ કે પેપર વડે વર્ણવી શકાય તેમ જ નથી. એ તે અનુભવથી સમજાય તેવી અલૌકિક દુનિયા હતી.
આપણે ઊંચા સ્તર ઉપર હોઈએ છતાંયે આપણને અભિમાન ન થાય. ઉલટો આત્માને આનંદ થાય. નવી જના માટે શકિત આવે.
એમ કરતાં અમે ૧૪ હજાર ફીટથી આગળ વધી ૧૬ હજાર ફીટની ઊંચાઈએ પહોંચ્યાં. બપોરે ૧૨ વાગ્યા હતા. ત્યાંથી અમારું ધ્યેય-શિખર હનુમાન ટિંબા દેખાયું. અમે આરામ લેતાં જ હતાં. નવી નવી આબેહવાથી એકલેમેટાઈઝ થઈ જતાં હતાં.
બાર વાગ્યા પછી અમે જ્યારે આગળ વધવા માંડયાં ત્યારે કુદરતે અમને ફરી ચૅલેજ ફેંકી. આપણે એમ માનીએ છીએ કે હિમાલયમાં આપણે શાંતિ માટે જઈએ. પણ હિમાલય પાસે શાંતિની ખેજ માટે જનારે તેની રૂદ્રતાનું પણ દર્શન કરવું જ પડે છે. સૌંદર્યનું દર્શન જીવન પ્રકટાવી શકે. હિમાલય પાસે અભિમાનપૂર્વક જાય તે કદીયે આગળ ન વધી શકે. તેની સમક્ષ તે હંમેશાં વિનમ્રભાવે જવું જોઈએ. તે જ તમે સફળ થાવ.
તેફાન શરૂ થયું. બાળક જેવાં લાગતાં વાદળો મોટા થયાં ને મેટાં થયેલાં બાળકો જૂની પેઢીનાં વડીલે સાથે સંઘર્ષ કરે છે તેમ તે
પણ સૈદ્ધાંતિક સંઘર્ષ કરવા માંડયાં. સૂરજનાં કિરણેથી વાદળો ઉપર ચડે છે. પછી બરફ ને ‘ફેલ” પડે છે. ૧૨ વાગ્યા પછી તેફાન શરૂ થયું. આ બ્લિઝાર્ડ–બરફનું તોફાન હતું. આ વેળા વીજળી ચમકતી હતી. અહીં વીજળી બહુ ખતરનાક હોય છે. કારણ કે તે લોખંડની પ્રત્યેક ચીજવસ્તુમાંથી પસાર થઈ શકે છે. અમારી પાસેના સામાનમાં ઘણુ લખંડ હતું. ટ્રેપેન્ડના ખીલા જ લેખંડના હતા. રૂમ - ફૂમ લોખંડની હતી, માથાની પીન લોખંડની હતી. એટલે શેક લાગવાને સંભવ ઘણો હતો. અમને થયું કે હવે શું થશે ?
પરીક્ષા આપ્યા પછી પરિણામ વેળા બીક લાગે તેવી લાગણી થઈ. ધ્યેયસિદ્ધિની પરીક્ષા અમે આપી ચૂક્યાં હતાં. હવે પરિણામ જ બાકી હતું. અમને થતું હતું કે કેટલે અંશે પાર પડીશું? અમને ઉધ નહોતી આવતી. થનું કે હવામાન સારું થાય તો ઉપર ચડીએ. કોઈ પણ શાણા માણસ સ્ને-ફોલ થયા બાદ શિખર ઉપર ચઢવા ન જાય. પણ સાહસિકો શાણી નથી હોતા. રાતે એક વાગે તેફાન શાંત થયું. અમે એ દરમિયાન કોન્ફોરેશનમાંથી રેશન કાઢવા તે ખેલ્યું. તે અમારા આશ્ચર્ય વચ્ચે જણાયું તેમાં કેવળ પઆ જ હતાં. તેમાં જે દવાઓ હતી તે પણ ‘આઉટ ઑફ ડેઈટ' હની. તે ખાઈએ તો સાજા થવાને બદલે વધુ બીમાર થવાને જ સંભવ હતા. હવે અમને અમારા અનાજની યાદ આવી, જે અમે બેઝ-કૅમ્પ પર છોડીને આવ્યાં હતાં. અમારી પાસે દૂધને જ પણ ઓછા હતો. કારણ, એવી ગણતરી હતી કે દૂધ માત્ર ચહા માટે જ જોઈશે. પણ એક્લા પૌંઆ શેમાં ખવાય? વધુ માખણ કે વધુ મીઠું પણ નહીં ખાવાની દાકતરની સૂચના હતી. એટલે અમે એટલી ઊંચાઈએ કેવળ ચહા ને ફૂટનાં ટીન પર જ જીવ્યાં. હવે અમે જલ્દી આગળ વધ્યાં. કારણ, એક વધુ દિવસ બગાડીએ તે શકિત વધુ બગડે ને અનાજ ખલાસ થઈ જાય તેને યે ડર લાગ્યો.
રાતે બે વાગે અમે બહાર આવ્યાં. એકબીજાને શુભેચ્છા આપી. આ નાજુક ક્ષણ હતી. મરણની તૈયારી કરવાની હતી. અમે સૌ મરણના સામનાની તૈયારી કરી નીકળ્યાં. આંખ ભીની થઈ. મારી નજર સહેજ નીચી ગઈ. રખેને કોઈ મારી આંખના પાણીને નબળાઈ ગણી લે. ત્યાં હિમાલયની ચમક જોઈ. તેણે મને ઘણી હિંમત આપી. અને અમે આગળ વધ્યાં.
સૂરજ ઊગે છે, ત્યારે ત્યાં એટલું બધું સરસ વાતાવરણ ઊભું થાય છે કે માણસને તે જોવા ને માણવા કહે છે. એવું એ ધન્ય દક્ય હોય છે. આ વેળા અમને અમારાં વડીલો યાદ આવ્યાં. અહીં કઈ સ્વજન નહોતાં કે આ વેળા તેમને પગે લાગીને આશીર્વાદ લઈ શકીએ. અમને સહેજ ખટક્યું કે, આજે અમારી સાથે કોઈ નથી. પણ વળી શ્રાદ્ધા જાગી કે સૌની શુભેચ્છાઓ ને આશીર્વાદ અમારી સાથે જ હતાં. સૂરજદાદા જાણે કે એ સૌની શુભેચ્છાઓ ને આશીર્વાદોને ગુચ્છ લઈને આવ્યા હોય એવી લાગણી અમે અનુભવી. અહીં સૂરજ સાથે આપણે હસીને વાત કરી શકતાં નથી. જ્યારે હિમાલયમાં આપણે હસીને વાત કરી શકીએ છીએ. | જિદગીને આ લ્હાવો છે. સૂરજ સાથેની મિત્રતા કરી અમે આગળ વધ્યાં.
નીચે વાદળ હલચલ કરતાં તે જોતાં હતાં. શિખર પર ચઢતાં ગ્લેસીયર્સ અને એવેલન્ચીસને ભય હતે. કેનિસ - આગળ વધેલો બરફ - પડે તો તે આખી ટીમ જ ખલાસ થઈ જાય. રસ્તામાં - બરફનો ભૂકો - પડયો હતે. તાજો જ બરફ પડયો હોવાથી પગમારવાથી જ તે ખસી જવો પણ આવો બરફ પડે ત્યારે બેલેન્સ જાળવવું મુશ્કેલ બને છે. એવેલન્ચીસ બે પ્રકારની હોય છે. એક તો ગરમીથી પીગળી બરફ તૂટે ત્યારે અને બીજી સ્ટેપ - કટિંગમાં ભૂલ
-
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
સ
થાય છે. અમારી સાથે હવે માત્ર બે જ મજૂરો હતા. અમે તેમને પણ આગળ વધવામાં મદદ કરી. બરફમાં સ્ટેપ - કટિંગ વેળા પણ હિમાલયમાં નમ્રતાના ભાવે આગળ વધા” નું સૂત્ર ધ્યાનમાં રાખવું પડે છે. જરાયે ખિજાઈને કે કંટાળીને જોરથી કુહાડી મારે તો તમારા પગ પાસેથી જ ઍવેલન્ચને - બરફ તૂટી પડવાને - સંભવ છે. એટલે ક્ષણે ક્ષણે જાગૃતિ રાખવી પડે છે. વાદળ ઉપર આવતાં જતાં હતાં. * ૧૨- ૨૦ વાગે અમે શિખર પર પહોંચ્યાં, ઘણાં થાકી ગયાં હતાં. શ્વાસ લેવા મથતાં મથતાં સૌ બેસી ગયાં. એ વેળા અમને આનંદ મનાવાને ય ખ્યાલ ન રહ્યો. હવામાં જીવન છે. થોડી ક્ષણના આરામ પછી નવું જીવન આવ્યું. ''
હનુમાન ટીંબા પર ત્રણ એકસપીડીઝન આવી હતી. જાપાનીઝ, અમેરિકન, અને ઈન્ડિયન વીમન. અમે જાપાનીઝ ફલેગ ઉતારી ઈન્ડિયન ફલેગ મૂક્યો. કાજ, ચેલેટ મૂક્યાં. એવી માન્યતા છે કે હિમાલયના શિખર પર દેવો વસે છે તેમને નૈવેદ્યરૂપે કંઈ ને કંઈ મૂકવું જોઈએ.
ત્યાંથી આજુબાજુના અમે ફેટા લીધા. જેથી ત્યાં કેવી સુંદરતા હતી તેને ફોટા પરથી ખ્યાલ આવે. અને બીજું નીચે ઉતર્યા પછી . કોઈ પૂછે કે તમે હનુમાન ટિંબા શિખરે જઈ આવ્યાં તેની સાબિતી શી? તે તે વેળા બતાવી શકાય.
હિમાલયનાં શિખરો જોવાથી તેની વિશાળતાને ખ્યાલ આવે છે. ત્યાંથી અમે જોયું કે આજુબાજુ એથીયે ઊંચા શિખરો હતાં. અને ઊંચા ઊંચા શિખરોની હારમાળા દૂર દૂર ફેલાયેલી છે. હિમાલય જાણે એટલે બધે વિશાળ છે કે તે મર્યાદિત માણસની આંખની મર્યાદામાં બંધાવાની ના પાડે છે. એવા એ વિશાળ હિમાલયમાં એક નાનકડું શિખરને તેના ઉપર અમે નાનકડાં માનવી. એ પરથી તે જાણે એમ કહેતે હતું કે તમે કોઈ મોટું કામ કર્યું જ નથી. તે શકય નથી. આટલું કર્યા પછી પણ અમને એવો અનુભવ થયો.
આસપાસ આકાશને ચેલેન્જ કરતાં શિખરે હતાં તે આકાશ સાથે એવાં તે ભળી જાય છે કે તે પણ અવકાશી જણાય છે. શિખર દેખાતાં જ નથી. એટલી ઊંચાઈએ એ માનવીને ગર્વ ક્યાંથી રહે? હિમાલય જાણે કે અમને શીખામણ દેતે હતું કે, તમે બહુ નાનાં માણસે છે. તમારા જીવનમાં આ બધાં શિખરો સર કરવો સંભવિત નથી. તમારી આ તો હજી શરૂઆત છે.
આવી ધન્ય ક્ષણો વીતાવી નગાધિરાજને માનવંદના કરી
અમે નીચે ઉતરવા માંડયાં. ઉપર જવું તો મુશ્કેલ હોય જ છે, કારણ કે ગુરુત્વાકર્ષણના નિયમથી વિરુદ્ધ જવાનું હોય છે, પણ નીચે ઊતરવું એથીયે વધુ મુશ્કેલ હોય છે. સ્નોફોલ શરૂ થઈ ચૂકયો હતો. આપણી આગળની વસ્તુઓ ન જોઈ શકાય તેવું વાતાવરણ હતું. ઘણીવાર ગોગલ્સમાં ને કાપડમાં બરફ ઘૂસી જતો હતો. ચઢતી વખતે જ શકિત ખૂટી જાય છે. એટલે પાછા ફરતી વેળા કેવળ મને બળ ઉપર જ આધાર રાખવાનો હોય છે. કોઈ બેસી જવાનું કહે તો બેસી જઈએ એવી અમારી સૌની સ્થિતિ હતી. ઉતરતી વેળા બેલેન્સ સાચવવાનું મુશ્કેલ હોય છે. એટલે જ ઘણી એક્સપીડીશન્સ ઊતરતી વેળા જ ફેઈલ જાય છે. વળી જેમ આપણને ઓછા કિક્ષજને નહીં રહેવાની ટેવ હોય છે તેમ વધુ ઓકિસજને નહીં રહેવાની ટેવથી પણ નીચે ઉતરતાં મુશ્કેલી નડે છે.
પણ બધી મુશ્કેલીઓ પાર કરી અમે ફરી ૧૬ હજાર ફીટ પરની અમારી બેઝ પર આવ્યાં. તા. ૧૮, ૧૯, ૨૦ મીએ અમે બીજાં ૧૮,૫૦૦ થી ૧૭,૦૦૦ ફ,ટનાં બીજાં ત્રણ શિખરો પણ ચઢી આવ્યા..
આમ અમે મહિલાઓની પહેલી ટુકડીને લઈને સફળ પર્વતારહણ કરી આવ્યાં તેથી વ્યકિતગત આનંદ તે થયે જ, પણ ગુજરાતની બહેનનાં ગૌરવમાં કાંઈક વધારો કરવામાં અમે નિમિત્તારૂપ બન્યાં તેને એથી યે વધુ આનંદ થયો. અન્ય પર્વતારોહક ભાઈ રાજેન્દ્ર દેસાઈને
આવકાર અને અભિનંદન - આ રીતે ઉષાબહેને હનુમાન ટીમ્બાના શિખર ઉપરના ભવ્ય આરહણની કથા કાવ્યાત્મક શૈલીમાં બહુ સુન્દર રીતે રજૂ કરી. તેમનું નિરૂપણ લગભગ ક્લાક - સવા કલાક સુધી ચાલ્યું. ત્યાર બાદ આ પ્રસંગે, મુંબઈ ખાતે પવાઈ સરોવર બાજુએ આવેલા ઈન્ડિયન. ઈન્સ્ટિીટયૂટ ઑફ ટેકનોલોજીના પાંચમાં વર્ષમાં પ્રવેશ પામેલ ચિ. રાજેન્દ્ર દેસાઈ ગયા જૂન મહિના દરમિયાન જ ગંગોત્રી બાજૂએ આવેલ ૧૯૧૦૦ ફીટની ઊંચાઈએ આવેલ રુદ્રઘેરા નામના શિખર ઉપર ઉત્તરકાશીમાં આવેલ “નહેર પર્વતારોહણ ઈન્સ્ટિીટયૂટ” તરફથી યોજવામાં આવેલ ૩૨ જણાની એક ટુકડી સાથે સફળ આરહણ કરી આવેલ. તેને હાજર રહેવાનું અને પોતાના અનુભવો રજૂ કરવાનું ખાસ નિમંત્રણ આપવામાં આવેલું. તેને શ્રી. પરમાનંદભાઈએ પરિચય કરાવ્યો અને તેને રસંધ તરફથી હાર્દિક આવકાર આપ્યો અને ત્યારબાદ ચિ. ભાઈ રાજેન્દ્ર પણ
:
હિમશિખર રૂદ્રરાના આરેહક શ્રી રાજેન્દ્ર દેસાઈ.
કુમારી ઉષા ભટ્ટને સાંભળતા શ્રેતા સમુદાય
Page #209
--------------------------------------------------------------------------
________________
-૬૯
T 2.
કાર
13,
શન,
1,
પ્રભુ જીવંત
પેાતાની વિશિષ્ટ શૈલીથી પ્રસ્તુત શિખરઆરોહણના અનુભવા રજૂ કર્યાં હતા તેને સાંભળીને પણ સૌએ પ્રસન્નતા અનુભવી હતી. (આ અનુભવને ભાઈ રાજેન્દ્ર દેસાઈએ સવિસ્તર લખી આપ્યાં છે. જે ‘પ્રબુદ્ધ જીવન'ના હવે પછીના અંકમાં સ્વતંત્ર લેખ તરીકે પ્રગટ કરવામાં આવશે. તંત્રી) પ્રમુખના ઉપસંહાર
ત્યારબાદ સંઘના અધ્યક્ષ શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે કહ્યું હતું કે “દુનિયા એવી છે; કે કાં તો માનવી તેમાંથી કાવ્ય બનાવે છે કાં તો પથ્થર. બે પર્વતારોહક ના અનુભવા આપણે સાંભળ્યા. એના પરથી મને એ વાતનું રહસ્ય સમજાઈ ગયું કે લોકો આદર્શવાદી સાહિત્ય ને વાસ્તવાદી સાહિત્ય એમ બે અલગ વર્ગો શા માટે બનાવે છે. એક એક વાત કરી તો બીજાએ બીજી વાત કરી. એકે કાવ્ય અને તત્ત્વજ્ઞાનની વાત કરી તે બીજાએ મુશીબતોનું વર્ણન કર્યું.
કુમારસંભવમાં મેં કાલીદાસે કરેલું હિમાલયનું વર્ણન વાંચ્યું. હતું: “અત્યુત્તરસ્યાઁ દિશિ વર્તમાન હિમાલયે નામ નગાધિરાજ !” પશ્ચિમ જર્મન કવિ ગટે તેના ગામની બહાર ગયા ન હતા. છતાં જગતના પ્રત્યેક ભાગથી તે માહિતગાર હતા. તે મહાન ભૂગાળવેત્તા હતો. તેમ આ બે વ્યાખ્યાન સાંભળી મેં પણ જાણે કે હિમાલયનાં શિખરો ચઢી આવ્યાનો આનંદ લીધા. હું હવે બધાં ય વર્ણન કરી શકીશ.
ઘણા સમય પહેલાંની વાત છે. રેસકાર્સના એક કેસ હું લડતા હતા. રેસના ઘેાડાના માલિક કહે કે એક વાર તમે રેસકોર્સ પર આવા એટલે કેસની વિગતો સમજાઈ જશે. મે' કહ્યું, ‘હું રેસકોર્સમાં આવ્યા વિના જ આ કેસ લડીશ ને જીતી આપીશ. ૩૫ દિવસ કેસ ચાલ્યો ને હું તેમાં જીત્યો, પણ હજી સુધી હું કયારેય રેસમાં ગયા નથી.
એમ જ કાકાસાહેબનો હિમાલયનો પ્રવાસ વાંચીને આ પ્રવચના સાંભળ્યા પછી મને લાગે છે કે હું પણ હિમાલયનો પ્રવાસ કરી આવ્યો છું.
આજના અનુભવ પરથી એક પ્રશ્ન ઊઠે છે કે ચંદ્ર પર જઈ આવેલ નીલ આર્મસ્ટ્કંગ ચંદ્રના કાવ્યની વાત કરશે કે તેના ખડકોની? ત્યાર બાદ બન્ને પર્વતારોહકોનું ચંદનના હારથી સન્માન કરવામાં આવ્યું અને અલ્પાહાર સાથે સન્માન સમારંભ વિસર્જિત કરવામાં આવ્યો. અપૂર્ણ. તા. ક. ઉષા ભટ્ટના બીજાં ત્રણ સાથી બહેનોનાં નામ આગળ આપવામાં આવ્યા છે તે આ રીતે સુધારીને વાંચવા : લીડર : ડોલી શહેર, ડૉ. રણકા સ્વામી અને ડૉ. રીટા પટેલ.
હિમશિખર હનુમાન ટીમ્બાના આરેાહક કુ. ઉષા ભટ્ટ
7
*
૧૧૫
પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી અભિવાદના ગ્રંથ અવલાકન
*
( આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી જેઓ હાલ મુંબઈ ખાતે વાલકેશ્વર જૈન મંદિરની બાજુએ આવેલ ઉપાાયમાં સ્થિર થઈને ચાતુર્માસ વ્યતીત કરી રહેલ છે તેઓ આ પહેલાં છેલ્લાં બે વર્ષ વડોદરા ખાતે સ્થિરવાસ કરીને રહેલા, તે દરમિયાન તેમના દીક્ષાપર્યાયને સાઠ વર્ષ પૂરાં થયાં હતાં તે નિમિત્તને લક્ષમાં લઈને તેમની સ્મૃતિને કાયમ કરવાના હેતુથી પૂજ્ય મુનિશ્રી પુણ્ય વિજયજી અભિવાદના ગ્રંથ' એ શિર્ષક એક પ્રશસ્તિગ્રંથ બહાર પાડવામાં આવેલા, જેના સંપાદકો હતા સ્વ. પૂજ્યશ્રી રમણિક વિજ્યજી, શ્રી ભાગીલાલ જે. સાંડેસરા, શ્રી ઉષાકાન્ત પ્રેમાનન્દ શાહ, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા, તથા શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ. આ ગ્રંથનું પ્રાપ્તિસ્થાન છે શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ગાવાળિયા ટેંક રોડ, મુંબઈ-૨૬. અને તેની કિંમત જ્ઞ. ૧૫ રાખવામાં આવી છે. આ ગ્રંથનું વડોદરાનિવાસી નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી કેશવલાલ હિંમતરાય કામદાર એમ. એ. એ પ્રબુદ્ધ જીવન' માટે અવલોકન લખી મોકલ્યું છે જે નીચે આપવામાં આવે છે.
આ પ્રસંગે મુનિશ્રી પુણ્યવિજયજીના આજ સુધીના જીવનચરિત્રની વિગતા આપવામાં આવે તો અસ્થાને નહિ ગણાય. તેમનું વતન કપડવંજ, સંસારી નામ મણિલાલ, પિતાનું નામ દોશી ડાહ્યાભાઈ, માતાનું નામ માણેકબહેન, વિક્રમ સંવત ૧૯૫૨ના કાર્તિક શુદ પાંચમે તેમના જન્મ, એટલે આજે તેમની ઉંમર ૭૩ વર્ષની લેખાય. નાની ઉમ્મરે તેમના પિતાશ્રી વિદેહ થયેલા. વિક્રમ સંવત ૧૯૬૫ના માહ વદ પાંચમના રોજ એટલે કે -૧૩ વર્ષની વયે તેમણે જૈન શ્વે. મૂ. સંપ્રદાયની દીક્ષા લીધી અને મણિલાલને બદલે તેઓ પુણ્યવિજય તરીકે ઓળખાવા લાગ્યા. પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય મુનિ ચતુરવિજયજીના તેઓ શિષ્ય બન્યા. તે જ અરસામાં બે દિવસ બાદ તેમનાં માનુશ્રીએ પણ દીક્ષા લીધેલી, જેઓ પોતાના પુત્રની ચરમ સીમાએ પહોંચેલી . જ્ઞાનાપાસના અને ખ્યાતિ નજરે નિહાળીને વિ. સં. ૨૦૨૨માં સ્વર્ગવાસી બન્યાં, મુનિ પુણ્યવિજયજીમાં ૧૫-૧૭ વર્ષની ઉંમરથી શાસ્રસંશાધનના કાર્યમાં રસજાગૃતિ પેદા થઈ અને તેને લગતી તેમની પ્રતિભા ઉત્તરોત્તર ખીલતી ગઈ. આવી ઉત્કટ વિઘાસાધનામાં પંડિત સુખલાલજી જેવા મહાન દર્શનશાસ્ત્રી તેમને વિદ્યાગુરુ તરીકે સાંપડયા. મુનશ્રીની શાસ્રાવગાહનની દષ્ટિ વિશદ, વિશાળ અને સત્યશોધક બની ગઈ. અન્ય ધર્મગ્રન્થોનું પણ તેમણે અધ્યયન કર્યું. તેમની વિદ્રત્તાની સૌરભ દેશ વિદેશના વિદ્રાનો અને જિજ્ઞાસુઆમાં પ્રસરી રહી.
તેઓ જૈન શાસ્ત્રોાના અધિકૃત જ્ઞાતા અને જૈન આગમોના તો પારગામી વિદ્રાન છે; બૃહત ્, કલ્પસૂત્ર (છભાગ), વસુદેવ હિંડી (બે ભાગ ), કહાચરણ કોસે, અંગ વિજજા, આખ્યાનક મણિ કોષ, કલ્પસૂત્ર, નંદિસૂત્ર ચૂર્ણિ તથા ટીકા, ખંભાત, પાટણ તથા જેસલમેરના ગ્રંથભંડારોની સૂચિ વગેરે અનેક પ્રાચીન, અઘરા, સંખ્યાબંધ ગ્રંથા તેમના હાથે સંપાદિત, સંશોધિત તથા પ્રકાશિત થયેલા જોવા મળે છે. આમ તેમની અનેકવિધ સંશોધનાત્મક પ્રવૃત્તિઓની આ ટૂંકી નોંધમાં વિગતો આપવી મુશ્કેલ છે.
તેઓની ગુજરાતી સાહિત્ય પરિષદ ૨૦ મા અધિવેશનના ઈતિહાસ-પુરાતત્વ વિભાગના પ્રમુખ તરીકેની અને ઑલ-ઈન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સના ૨૧મા અધિવેશનના પ્રમુખ તરીકેની વરણી તેમ જ પી. એચ. ડી. ના મહાનિબંધના પરીક્ષક તરીકેની નિમણૂક – આ બધું મુનિશ્રીની વ્યાપક અને સર્વમાન્ય · વિદ્રત્તાની
Page #210
--------------------------------------------------------------------------
________________
* " * પ્રભુ જીવન
તા. ૧૯-૯-૧૯. સાક્ષી પૂરે છે. આવા સંશોધનનિષ્ણાત મુનિવરને લગતા અભિનંદન ઉચ્છદ પામેલે એક વિભાગ મેં પુન:નિમિત કર્યો છે.’ અશેકની ગ્રંથનું પ્રાધ્યાપક કેશવલાલ હિંમતરામ કામદારે કરેલું અવલોકન જેમ ખારવેલે રસ્તાએ, અતિથિભવને, વૃક્ષ, ઔષધાલય વગેરે નીચે મુજબ છે. પરમાનંદ]
પિતાના મહારાજ્યમાં વસાવ્યાં હતાં. પ્રાધ્યાપક કેશવલાલ કામદારન' અવલોકન
પૂજ્ય મહારાજશ્રીએ અમદાવાદ મુકામે ભરાયેલા પ્રાચ્યવિદ્યા પૂજ્ય શ્રી પુણ્યવિજ્ય મહારાજે દીક્ષા લીધાં સાઠ વર્ષો પૂરાં
. પરિષદના અધિવેશન સમક્ષ પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે, અને થયાં તેની સ્મૃતિમાં આ ગ્રંથ પ્રસિદ્ધ થયું છે. એના પ્રથમ વિભાગમાં
કાશ્મીરમાં શ્રીનગર મુકામે થયેલી તે જ સંસ્થાના અધિવેશન રામ પૂ. મહારાજશ્રીના ઘણાખરા લેખોને સમાવેશ કરવામાં આવ્યો છે,
કરેલ પ્રવચનમાં સંશોધન, તાડપત્રોમાં લખવાની શૈલી, તેની વિવિધ જ્યારે બીજા ખંડમાં એમના એતદ્દેશીય અને વિદેશીય પ્રશંસકેએ
પ્રક્રિયાઓ - શાહી, રંગ, અંક વગેરે તથા આચાર્યો, આગમન અર્પેલી અંજલિએઓ - અભિવાદનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાહિત્ય, ચૂણિએ ટીકાઓ, વૃત્તિ, ભાષ્યો, વગેરેનું ક્રમિક વર્ણન ગ્રન્થમાં છ ફોટોગ્રાફ છે: (૧) એમના પિતાને, (૨) એમના શિષ્ય
કર્યું હતું. આ બન્ને પ્રવચને ભારતની Literary History સ્વર્ગસ્થ શ્રી. રમણિક વિજ્યજીને, (૩) પ્રવર્તક શ્રી. કાંતિવિજ્યજીને
સાહિત્યિક તવારીખમાં અપૂર્વ સ્થાન ધરાવશે. પુન: લખું કે, તેમના (૪) મુનિશ્રી ચતુરવિજ્યજીને (૫) મુનિશ્રી હંસવિજ્યજીને અને
અંગ્રેજી અનુવાદો થવાં જોઈએ. શ્રીનગરના પ્રવચનમાં તે જૈન (૬) સાધ્વીજી શ્રી. રત્નાશ્રીજીને. ગ્રંથમાં પાંચ સંસ્કૃત પ્રશસ્તિઓ
વિદ્યાના અનેક વિભાગેથી ક્રમિક વિચક્ષા આવી જાય છે. એમાં અને બે ગુજરાતી કાવ્ય છે; ઉપરાંત વર્તુપાલના નવીન લેખેની
ન્યાય, નાટક-સાહિત્ય, કાવ્યમીમાંસા, સુભાષિત સાહિત્ય, આયુર્વેદ, પ્રતિકૃતિઓ ગ્રંથની અધવચમાં જોડવામાં આવી છે,
અંગવિદ્યા, કામ - શાસ્ત્ર, નીતિ-અર્થશાસ્ત્ર વગેરેનાં વિવેચને આવે છે. અંજલિ અર્પણ કરનારાઓમાં યુરોપ -અમેરિકાના બાર મહારાજશ્રીએ એક સ્થળે પ્રાકૃત અર્થશાસ્ત્ર હોવાની સંભાવનાને વિદ્વાનોએ અંગ્રેજી ભાષા વાપરી છે, જયારે ચાળીસ પ્રશંસકોએ ઉલ્લેખ કર્યો છે. શ્રી હેમચંદ્ર આચાર્યે કુમારપાળને પ્રતિબોધ આપવા ગુજરાતી-હિન્દી-સંસ્કૃતમાં અંજલિ આપી છે. મહારાજશ્રીએ જે અર્ધન નીતિ સંસ્કૃત - પ્રાકૃતમાં, સ્વપજ્ઞ ટીકા સાથે લખી છે કુલ સાઠ ચાતુર્માસો કર્યા છે તેની જુદી યાદી આપવામાં આવી છે. તે અહીં લખવું જોઈએ. આ લગભગ અજ્ઞાત સાહિત્યને - સંપાદકોએ પિતાનું કર્તવ્ય ખંતથી, એકનિષ્ઠાથી અને મહારાજશ્રી પરિચય મને પંડિત લાલચંદ્ર ગાંધીએ કરાવેલો. Indian પ્રત્યેના અ-પ્રતિમ ભકિતભાવથી - પૂજ્યભાવથી–કર્યું છે. તેમાં કે Political The Jy ભારતના નીતિશાસ્ત્રના ઈતિહાસમાં આ ભેગીલાલ સાંડેસરા જેવા આદર્શ સંપાદક હોય તેમાં પૂછવું જ શું? કૃતિનું નામ મળતું નથી. પૂ. મહારાજશ્રીના શ્રીનગર મુકામે
બીજા ખંડમાં શ્રી. ઉમાકાન્ત શાહે ઈંગ્રેજીમાં, અને રતિલાલ દીપચંદે થયેલા પ્રવચનને વાંચ્યા બાદ હું બેધડક કહી શકું કે, - એ વિવેચનને • ગુજરાતીમાં, મહારાજશ્રીની સમગ્ર કારકિર્દીના વિગતવાર ખ્યાલ દરેક વિષય ઉપર એકેક Thesis મહાનિબંધ તૈયાર થઈ આપે છે. આવા વ્યાપક સંપાદન વિષે એક બાબત લખવી જોઈએ. શકે. આવું વિવેચન મેં Indian Hist :ry Congressના એક મહારાજશ્રીના પિતાના દરેક પ્રકાશનલેખને અંતે બેત્રણ ઈંગ્રેજી અધિવેશનના પ્રાપ્ય વિદ્યા વિભાગના પ્રમુખ દ્વારા સાંભળેલું. નામ ભાષામાં લખાએલી પંકિતમાં લેખકે પ્રકાશનને ખ્યાલ આપવો ઠામ - હું યાદ કરી શકતો નથી. સ્થાનિક કટક યા ગૌહટી હશે! જોઈ હતે. અંજલિ આપવામાં શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનક- મહારાજશ્રીએ રાજસ્થાનમાં વિહાર કરેલા તેમનું બયાન એમણે વાસી, તથા દિગંબરી સાધુઓ અને શ્રાવકો છે, અને ત્રણ શ્વેતાંબર શિશુભાવે પિતાના ગુરુઓને લખેલા પત્રમાં મળે છે. એમાં એમણે મૂર્તિપૂજક સાધ્વીજીએ છે. શેઠશ્રી કનુભાઈ કહે છે તેમ “મહારાજ- કેટલીક રહસ્યમય હકીકતે આપી છે. રાજસ્થાનમાં સેંકડો સારાં શ્રીએ જે કામ કર્યું છે તેવું કામ કોઈ જૈન સાધુએ છેલ્લાં પાંચ શિલ્પ ધરાવતાં જૈન મંદિરો ખંડેર થઈને પડ્યા છે. ઉપરાંત ત્યાંની વર્ષોમાં ક્યું નથી. ” પૂજ્ય મહારાજશ્રી તે અનેક સ્થળે કહે છે કે, ભિલ્લ પ્રજા જૈન આચાર-વિચાર - ધર્મ પ્રત્યે અનન્ય આદરભાવ અને એ કથન તેમણે અનેકવાર પુરવાર કર્યું છે કે, પિતે જ્ઞાન - ધરાવે છે. આ બીજી રહસ્યમય વાત વાચતાં મને ખેદ થશે કે, સાધનામાં માને છે, સંપ્રદાયમાં નહિ.”
જૈન સાધુ - સાધ્વીઓએ અને શ્રાવકોએ આ અનાર્ય ગણાતા પ્રથમ ખંડમાં મહારાજશ્રીનાં વ્યાખ્યાને, પ્રકાશને, સ્પષ્ટી
પ્રજા–સમૂહો તરફ આવી લાંબા સમયની ઉપેક્ષા કેમ સેવી હશે.! કરણો વગેરે આપવામાં આવ્યા છે. કેટલુંક સંપાદન, જેમકે બૃહત્ -
તેઓ મહાવીર પ્રભુનાં અનાર્ય દેશમાં - રાઢ દેશમાં થએલાં પર્યટનને કલ્પનું તે એમણે પ્રચંડ વિરોધ છતાં કર્યું છે. મહારાજશ્રીએ
વ્યાખ્યાનમાં જ કયાં સુધી યાદ કરશે અને યાદ કરાવશે? રાઢા એરિસ્સાના ચક્રવર્તી ખારવેલ (મેઘવાહન) ના એક ગુફા - લેખની
પ્રદેશ એટલે પશ્ચિમ બંગાળને તે સમયને અનાર્ય પ્રદેશ એમ ચૌદમી પંકિતનું સ્પષ્ટીકરણ તદ્ નવીન મૈલિક ભાતનું કર્યું છે, ' સંશોધન - વિદ્યાને અભિપ્રાય છે, - મહાવીરે એ પ્રજાને અનાર્યત્વઅને એમાં એમણે પ્રાચીન પદ્ધતિ જાળવી છે. એ લેખને એમણે માંથી આર્યવમાં પ્રવેશ કરાવેલે હતા. પ્રજ્ઞાપના સૂત્રમાં આ ભેદ મૂળ પાઠ, તેની છાયા, તેને અર્થ અને તેની ચૂ[ણ આપ્યાં છે, જેમાં
આર્ય - અનાર્યને ભેદ - આચાર્યોએ બતાવ્યો છે. આ ભેદ સમજપ્રાચ્યવિઘાનિષ્ણાત • પંડિત કાશીપ્રસાદ સ્વાલના એ જ દિશામાં વાથી જ જૈન સમાજ હજ સુધી ટકી શકે છે. બાકી મહારાજશ્રીએ થએલા પ્રયત્નને શુદ્ધ કરવામાં આવ્યો છે. આ પ્રયત્ન સંબંધી હું તે ઉપાલંભ આપ્યો છે કે, પંચાંગી આદેશ પ્રમાણે અત્યારને જૈન મહારાજશ્રીને એક નમ્ર વિજ્ઞપ્તિ કરવાની રજા લઉં છું. હવે જ્યારે સાધુ - સાધ્વી સમાજ બિલકુલ વતિ નથી. તેઓ એ પ્રદેશ તરફ વિહાર કરે ત્યારે આ ગુફા - સાહિત્યનું તમામ વસ્તુત: જ્યાં ઉપાલંભ આપવો જોઈએ ત્યાં મહારાજશ્રી વાંચન તથા સ્પષ્ટીકરણ તથા તેના શિલ્પનું સ્પષ્ટીકરણ-ખાસ વિવેચને બિલકુલ સંકોચ અનુભવતા નથી. સન્મતિ તર્ક જેવા ગ્રન્થને કરે એવી વિવેક્ષા બહુ જ આવશ્યક છે. એવો પ્રયત્ન કેટલાએક
હજારો રૂપિયાનું ખર્ચ કરી નાંખવા છતાં ન્યાય આપવાનું કામ કોઈ અભ્યાસીઓએ કર્યો છે એ પ્રયત્નથી હું પરિચિત છું, છતાં હજુ જૈન સાધુ પાર પાડી શકયા નહિ તે કામ - ગ્રન્થનું વાચન, અધ્યયન તે દિશામાં વિશેષ પ્રયત્ન મહારાજશ્રી જેવા નિષ્ણાતથી આવશ્યક વગેરે સ્થાનકવાસી જેવા અ-વિદ્યાપ્રધાન સમાજમાંથી આવેલ છે. યાદ રહે કે મૌર્ય મહારાજ સંપ્રતિ પછી મહારાજા ખારવેલ
એક વ્યકિત આત્મારામજી મહારાજ શ્રી વિજ્યાનંદસૂરિ, સ્વયંપ્રતાપી જૈન ચક્રવર્તી થઈ ગયો. ખુબી તે એ છે કે એમને વિષે
પ્રભાથી જીવનની ટૂંકી કારકિર્દીમાં કરી ગયા છે. આ ઉપાલંભ જૈન શ્વેતાંબરી કે દિગંબરી સાહિત્યમાં કોઈ ઉલ્લેખ હજુ સુધી જડ સમાજે હૃદયમાં અવધારવા જેવા છે. નથી. એક ગુફાલેખમાં તેઓ કહે છે કે “નિર્ચ થી સાહિત્યને આવે જ અભિગમ (ઉપાલંભ નહિ) મહારાજશ્રીએ દિગંબરી સંઘ
Page #211
--------------------------------------------------------------------------
________________
પ્રદ જીવન
૧૧૭
તા. ૧૬-૯-૬૯
પ્રત્યે દર્શાવ્યો છે. છેદસૂત્ર તરીકે ગણાતા બૃહ -કલ્પસૂત્રના છે ગ્રન્થ પૈકી છઠ્ઠા ગ્રન્થનું બેતાલીસ પાનાનું પ્રાસ્તાવિક-વિવેચન કરતાં મહારાજશ્રી લખે છે કે “પ્રાચીન જૈન સાધુ- સાધ્વીએ, નિગ્રંથ - નિગ્રંથિણીએએ, ભિક્ષ-ભિક્ષુણીએ, યતિ-પતિનીઓએ-- પાખંડ - પાખંડિનીઓએ (અત્રે હું એમાં સંયતિ - સંયતિકાઓને ઉમેરું તે મને ક્ષમા આપવામાં આવશે), દુષ્કાળા દરમિયાન, આક્રમણ દરમિયાન, છિન્નભિન્ન દશામાં આવી ગયેલા આગમેની પુન:વ્યવસ્થા કરી, જાણે કે તે કામ કોઈ સાર્વભૌમ રાજ્યસત્તા કરતી હોય એમ, વૈર્યથી, દમામપૂર્વક, ગૌરવથી સંધનું શાસન ચલાવ્યું, છતાં દિગંબર સંઘે એવી માન્યતા સેવી કે, આગમ સર્વથા નાશ પામ્યાં છે, એટલે શ્વેતાંબરી આગને માન્ય થવા જોઈએ નહિ. પરિણામ એ આવ્યું કે, અત્યારે દિગંબર શ્રી. સંઘ સન્મુખ મૂળ પ્રથમ પુરુએ મૂકેલા સાહિત્યને એક શબ્દ પણ રહ્યો નથી; એક ગાથા - એક અક્ષર પણ નથી.” “આ વિચારથી દિગંબર શ્રી સંધે ઘણું ખાયું છે.” મહારાજશ્રીને આ અભિગમ સમગ્રપણે હૈયે ધરવા જેવું છે.
પૂજ્ય મહારાજશ્રીએ સાધુ-સાધ્વીઓના - શિક્ષણને તુલનાત્મક સંપ્રદાયવાદથી મુકત, શૂદ્ર ચર્ચાથી વિરકત રાખવા જે અનુરોધ કર્યો છે તેમાં એક બાબત ઉમેરવી જોઈએ. તે એકે શિક્ષણમાં અંગ્રેજી, જર્મન, ફ્રેંચ ભાષાનું શિક્ષણ આવશ્યક હોવું જોઈએ. વારાણસી મુકામે વિજ્યધર્મસૂરિએ કરેલી વ્યવસ્થામાં આ એક માટી ઊણપ રહી ગઈ હતી. તે યાદ રહે !
આ આખે ગ્રન્થ અપૂર્વ છે. એનું અવલોકન કરવું તે વિકટ છે. મારી કાર્યક્ષમતા, એ માટે, અતિ અધૂરી છે એમ હું માનું છું. મને ભય રહે છે કે, આ મારો પ્રયત્ન કોઈને અધૂરો લાગશે તે કોઈને યોગ્યતા વગરને લાગશે; કોઈ, વળી, તેને લાંબે ધારશે. ગમે તેમ, મેં આ પ્રયાસ મારા સુહૃદભાઈ શી. પરમાનંદભાઈ કાપડિયાના નિમંત્રણથી કર્યો છે. તે તૈયાર કરવામાં મારી પોતાની મહારાજશ્રી તરફની ભકિતભાવના અને મહારાજશ્રીને પિતાને મારા પ્રત્યેને આદરભાવ, તેમાંથી મને પ્રેરણા મળી છે. 'પ્રબુદ્ધ જીવન’ મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર છે. - જૈન વિઘા હવે માત્ર ભારત - લક્ષી નથી, એ તે હવે વિશ્વ-વિદ્યાલક્ષી થઈ ગઈ છે. એનું સ્વવે એવું વ્યાપક સ્થાન ધરાવવાની યેગ્યતાવાળું છે. પ્રાચીન સમયના ધુરંધર આચાર્યોએ એ વિઘાને સર્વલક્ષી આગવી બનાવી છે. પરમપૂજય મહારાજશ્રી પુણ્યવિજયજીને પ્રયાસ એવો જ-વિશ્વલક્ષી છે. આંતરદેશીય અને વિદેશીય વિદ્વાનોની અભિવાદનાએ એ સિદ્ધ કરી બતાવે છે. ઈચ્છીએ કે મહારાજશ્રી ચિરાયુ રહે, અને અપ્રતિહત આરોગ્યમાં રહી ભારતને અને વિશ્વને અર્પત વિરલ સેવા આપે !
કેશવલાલ હિમતરામ કામદાર આગામી ૧૯૭૧ માં થનારી વસતિ–ગણતરી
અને જેનો આગામી ૧૯૭૧ ની સાલમાં ભારતની સમસ્ત પ્રજાની ભારત સરકાર તરફથી ગણતરી થવાની છે. ગઈ વસતિગણતરીમાં સાધારણ રીતે ધારવામાં આવતું હતું તે કરતાં જેનેની ઘણી ઓછી સંખ્યા નોંધાણી છે. આના કારણ રૂપે એમ અનુમાન કરવામાં આવે છે કે એવા ઘણા જૈને હતા કે જેમણે પોતે જૈન છે એ બાબત પ્રત્યે ઉદાસીનતા દાખવી હતી અને હિન્દુ, વાણિયા, દશા શ્રીમાળી એવાં ભળતા નામે પિતાને લગતી નોંધ કરાવી હતી. જૈન સમાજ ભારતનું એક સ્વતંત્ર અને મહત્ત્વનું ઘટક છે અને તેના માથે અનેક મંદિર, તીર્થો વગેરે સંભાળવાની જવાબદારી છે. વળી ૧૯૭૪માં ભગવાન મહાવીરનું ૨૫૦મું નિર્વાણ વર્ષ ઊજવવામાં આવનાર છે. આ બાબતે ધ્યાનમાં લઈને પ્રત્યેક જૈન બંધુ યા ભગિનીને આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે કે તેમણે આગામી વસતિપત્રકમાં માત્ર 'જૈન' તરીકે પોતાનું નામ નોંધાવવું. પરમાનંદ
ડૉ. શાન્તિ પટેલના અમેરિકાના
પ્રવાસનાં સંસ્મરણે જ જૈન સેશિયલ ગ્રુપ આયોજિત એક સભામાં પ્રારંભે જૈન સેશ્યલ ગ્રુપના મંત્રી શ્રી. ચીમનલાલ જે. શાહે સૌને ઑગસ્ટની ૧૪મી તારીખે સ્વાતંત્ર્ય - દિનની પૂર્વ સંધ્યાએ - આવકારી સમરંભના અતિથિવિશેષ અને મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશનના કેંગ્રેસ પક્ષના આગેવાન ડે. શાન્તિ પટેલને પરિશ્ય આપ્યો હતો.
સમારંભમાં રમૂજ ને ટાક્ષયુકત ગીતે રજૂ કરનાર “ગપ્પી ઉપનામધારી કવિ શ્રી. રમેશાંત જાનીને પણ તેમણે પરિચય આપ્યો હતે. - ત્યાર બાદ અતિથિવિશેષ ડા, શાન્તિ પટેલે પ્રવચન કરતાં તાજેતરમાં તેમણે કરેલા અમેરિકાના પ્રવાસનાં કેટલાંક સંસ્મરણો નીચે મુજબ રજુ કર્યા હતા:
અમેરિકન લેકશાહીની ઢબ આપણા દેશ કરતાં જુદી છે. ત્યાંની રાજકીય પરિસ્થિતિ આપણા કરતાં જુદી છે. ત્યાંની કેંગ્રેસમાં, સુધરાઈમાં પણ પાર્ટીએ છે પણ પાર્ટી સીસ્ટમ નથી. આપણે ત્યાં બ્રિટિશ પદ્ધતિ અનુસાર પાર્ટી સીસ્ટમ છે. આપણા દેશના પ્રશ્ન જુદા છે તેથી આપણી પદ્ધતિ જ મહત્ત્વની છે.
આમ છતાં પ્રત્યેક પદ્ધતિને અભ્યાસ કરવ, જ્ઞાન મેળવવું, એ દષ્ટિએ મેં ત્યાંની પદ્ધતિને અનુભવ લેવાનું વિચાર્યું.
અમેરિકામાં પક્ષે છે. જેમકે રીપબ્લીકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી. પણ ત્યાં પાર્ટીવાર વૉટિંગ નથી. ત્યાં કેંગ્રેસમાં – જેમ આપણે સંસદ છે તેમ ત્યાં કેંગ્રેસ છે - દરેક સભ્યને મત - સ્વાતંત્ર છે. પિતાના પક્ષને જ મત આપવાની ડીસીપ્લીને ત્યાં નથી. આવું જ મત - સ્વાતંત્રય ત્યાંની ચૂંટણી વેળા પણ છે.
અમેરિકન નાનાં શહેર ની સુધરાઈની ચૂંટણી બિનપક્ષીય ધોરણે થાય છે. પણ મેટાં શહેરોમાં વિવિધ વર્ગોના ધોરણે ઉમેદવારી થાય છે. દા. ત. જમીનદારો, દુકાનદારો, દારૂ વેચનાર એમ વિવિધ વર્ગોના ઉમેદવારે ગમે તે પક્ષના હોય છે. પણ આવા વર્ગોમાં ઘર્ષણ તે અનિવાર્ય હોય જ છે. ત્યાંની લોકશાહી જુદા પ્રકારની છે જે ઈંગ્લેન્ડ, યુરોપ કે ભારતમાં ય નથી. તેમને આપણી પાર્ટીવ્યવસ્થા જોઈ આશ્ચર્ય થાય છે. ઘણા એવા પણ મને મળ્યા જેમણે કહ્યું કે, “તમારી (ભારતની) પદ્ધતિ ઘણી સારી છે. અહીં (અમેરિકામાં) તે કોઈ પર અંકુશ જ નથી. સૌ મન ફાવે તેમ વર્તે છે. પક્ષની કોઈ નીતિ કે સિદ્ધાંત નથી કે શિસ્ત પણ નથી. કેવળ રીપબ્લીકન કે ડેમોક્રેટીક એમ પક્ષની છાપ જ મારી આપવામાં આવે છે.”
અમેરિકામાં મેયરને લોકો સીધી ચૂંટણીથી જ ચૂંટે છે. એટલે ત્યાંના મેયરની સત્તા પણ અમર્યાદિત હોય છે. પાણી, રસ્તાઓ વિગેરે ઉપરાંત અનેક ખાતાંઓ તેમની પાસે છે, જે આપણે ત્યાંના
મ્યુનિસિપલ કમિશનર પાસે પણ નથી. ત્યાં સુધરાઈની નીતિ ઠરાવવવાની જવાબદારી મેયર પાસે છે. ત્યાં પોલીસ ખાતું પણ મેયરના હાથ નીચે છે. એર-પાર્ટ અને ગાદીને વહીવટ પણ મેયરના હાથમાં જ છે. એટલે ત્યાં મેયરનું અનેખું સ્થાન છે. એમ કહેવાય છે કે ન્યુયોર્ક શહેરના મેયરનું સ્થાન પ્રમુખ નિકસનના સ્થાન પછીનું છે. આ ઉપરથી મેયરના સ્થાનના મહત્વને ખ્યાલ આવી શકશે.
હમણાં અમેરિકી ચંદ્રવીરો ચંદ્રની યાત્રા કરીને પાછા ફર્યા. ચંદ્રના સ્વરૂપ અંગેની અનેક કલ્પનાઓને તેમણે ખેટી પાડી. આપણે ત્યાં એવી ધાર્મિક માન્યતા છે કે જીવતે માનવી ચંદ્રકમાં જઈ શકે જ નહીં. પણ અમેરિકા આવા કોઈ વહેમમાં માનતું નથી. એ તે આર્થિક, સામાજિક ને વૈજ્ઞાનિક દષ્ટિએ પ્રગતિશીલ દેશ છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૯-૧૯.
હું અમેરિકાના સમાજની વિવિધ ક્ષેત્રની વ્યકિતઓને મળે. જુર્કમાં રહ્યો ને ગામડામાં ય રહ્યો. લોકો પૂછે કે તમે ગામડામાં કેમ જાઓ છો? તમારે સંબંધ તે શહેરો સાથે જ છે. મેં તેમને કહ્યું કે, અમે તમારું અનાજ ખાઈએ છીએ. એ અનાજ કયાં ઊગે - છે, કોણ ઉગાડે છે, કેવી રીતે ઉગાડવામાં આવે છે? એવું લોકો મને પૂછશે તે હું શું જવાબ આપીશ? એટલા માટે જ હું ગામડામાં જવા માગું છું. હું અમેરિકી ખેડૂતના ઘેર બે દિવસ રહ્યો. તેઓ સાદા ને સરળ હતા. ભારતના ખેડૂત જેવી જ સરળતા મેં તેમનામાં જોઈ. તેમનું ખેતર ઘણું મોટું હતું. અમેરિકાની એક વિશેષતા છે. ત્યાં નાનીસૂની કોઈ વાત જ નથી. ત્યાં કરોડો ને અબજોની જ વાતે ચાલે છે. સરકારી ખર્ચ પણ કરો ને અબજોમાં હોય છે. તેથી ગોટાળા પણ કરોડો-અબજોમાં જ થાય છે. ત્યાં કરચોરી પણ કરે અબજોમાં થાય છે. અહીંયા કરચોરી થાય તેમ ત્યાં પણ થાય છે. કારણ કે ત્યાં પણ માણસ જ છે ને. ત્યાં મેટા માણસે જ એવું કરતા હોય છે. - હું જે ખેતરમાં રહેતો હતો તે ખેતર બે ભાઈઓ વચ્ચે ૫૫૦ થી ૬૦૦ એકરનું હતું. તેમની પાસે ખેતીનાં તમામ યાંત્રિક સાધન હતાં. ખેડૂતનું ઘર પણ ખેતરમાં જ હતું. ખેતીની સાથે પશુ- પાલને ને બીજા ઉદ્યોગે પણ તે ચલાવે છે. ત્યાં પ્રમાણિકતા છે. કામની કોઈ શરમ નથી. કોટપાટલૂન પહેરેલો અમેરિકન ખેડૂત ઢોરને નીરણ નાંખતા હોય છે. '' અમેરિકાની બીજી વિશેષતા એ છે કે ત્યાં છોકરા - છોકરીઓ ભણતર માટે માં - બાપ પર બોજો નાંખતા નથી. તેઓ રજાઓમાં કામ કરે છે. તેમાં પૈસાવાળાના દીકરા કે દીકરીઓ પણ ક્લાર્ક, વેઈટર્સ, વાસણો ધોવાનું ને બીજું મહેનતનું કામ કરી પૈસા કમાય છે. ત્યાં મહેનતનું કોઈ પણ કામ કરવામાં નાનપ મનાતી નથી. શ્રમનું મહત્ત્વ ગાંધીજી પણ ભાર દઈને સમજાવતા હતા. છતાં આપણે તે બાબે સેન્ટ્રલ ઊતરી સીધા બગ ઊંચકવા કુલીને શેધીએ છીએ. ત્યાં લોકે પિતાને સામાન પતે જ ઊંચકે છે.
ત્યાં પ્રમાણિકતા કેવી છે તેને એક દાખલો આપું. ખેડૂતના ઘરમાં ગેસનું જોડાણ હતું. મેં પૂછયું કે ગેસનું બીલ કેમ ભરો છે? તેમણે કહ્યું અહીં કોઈ ઈન્સ્પેકટર મીટર જોશ આવો જ નથી. દર મહિને હું જ મીટર જોઈ કંપનીને ફોન કરું છું. તે બીલ મેક્લી આપે છે, તે હું બેંકમાં ભરી દઉં છું. આવી રીતે ગેસકંપની ગ્રાહકો ઉપર રાંપૂર્ણ વિશ્વાસ મૂકે છે. - તમે જેનેએ, રસુધરાઈ ઉંદરો ન મારે એવી જે વાત કરી તે અંગે મારે એટલું જ કહેવાનું કે તમે પોતે જ કોઈ એવો કીમિયો બતાવો કે ઉંદરને માર્યા વિના જ તેમને ત્રાસ દૂર થઈ શકે, તો હું તમારો ખૂબ જ આભારી થઈશ.
અમેરિકામાં લેક ખાવાની ચીજોમાં ભેળસેળ નથી કરતા. શાકભાજી, દવા, વિગેરે ભેળસેળથી મુકત હોય છે. ત્યાં તેની સામેના કાયદા પણ કડક હોય છે. ઉપરાંત લોકો પણ જાગૃત હોય છે. ત્યાં દવા પર કેટલો નફે લે તે પણ કાયદા મારફત ઠરાવાયેલું હોય છે. હમણાં સ્કવીબ કંપની પર નફાખેરી માટે કેસ કરવામાં આવ્યો
' હતા. તેમાં ચૂકાદો કંપનીની વિરુદ્ધ જતાં કંપનીને ભારે દંડ થવા ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષમાં તેણે કરેલાં વેચાણમાં વધારાનાં નાણાં પાછાં આપીને તેની રસીદે કૅર્ટમાં રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.
અમેરિકામાં પણ આપણી જેમ ઘણી સમસ્યાઓ છે. અમેરિકને શિષ્ટાચારમાં માનતા નથી. તેઓ સાદા, સરળ નાગરિકો છે. ત્યાં હમણાં હમણાં એક વસ્તુ સૌનું ધ્યાન ખેંચે છે. યુવક - યુવતીઓ લાંબાવાળ રાખે છે. ચૂસ્ત પેન્ટ અને શર્ટ કે જર્મીન પહેરી ફરતાં હોય છે. આમાં મધ્યમ વર્ગનાં ને પૈસાદારનાં છોકરા - છોકરીઓનો
સમાવેશ થાય છે. તેમને પહેરવેશ એટલે બધે એકસરખા હોય છે કે દૂરથી કઈ છોકો જાય છે કે છોકરી તે કહેવું મુશ્કેલ બને છે. ત્યાં મેટા મેટા ગેગલ્સ પહેરવાનો રિવાજ વધી પડે છે. તેમને જોતાં આપણને થાય છે કે આ તે માણસ છે કે શું? આપણે ત્યાં પણ આ બધું આવી રહ્યું છે.
અમેરિકાનો ટ્રાફીકને પ્રશ્ન પણ મુંબઈના જેવો જ વિક્ટ છે, જો કે મુંબઈમાં સ્થિતિ બે- ત્રણ વર્ષથી કંઈક સુધરી છે એમ મારું માનવું છે. ટ્રાફીકનું સંચાલને આર્થિક દષ્ટિએ હંમેશા પરવડતું નથી. ઘણા બસ-હડતાળવેળા કહેતા હતા કે તમે બસ-વહેવાર ન ચલાવી શકો તે તાતાવાળાઓને કેમ નથી આપી દેતા? પણ છેલ્લાં થોડાં વર્ષોમાં ન્યુ યૉર્ક ને શીકાગોને ટ્રાફીકવહેવાર પણ સુધરાઈએ લઈ લીધો છે. ટ્રાફીક–વહેવાર ખાનગી કંપની ભાડાં વધાર્યા વિના સરળતાથી ચલાવી શકે નહીં. ભાડાં ત્યાં એટલાં બધાં વધી ગયાં કે તેના કરતાં મોટર રાખવી પરવડે. દુનિયાના કોઈ પણ શહેરમાં એ સિદ્ધાંત સ્વીકારાય છે કે સરકાર શરૂઆતની મૂડી આપે છે અને ટ્રાફિક-સંસ્થા સંચાલનખર્ચ કાઢે છે. લંડનમાં તે સરકારે કાયદે જ ઘડકે છે કે બસ કે ટ્રેનને ૭૫ ટકા મૂડીખર્ચ સરકાર આપશે. સંસ્થાએ માત્ર સંચાલનખર્ચ કાઢવાનું રહેશે. એટલે જ ત્યાં ટ્રાફીક આથિક દષ્ટિએ પરવડે છે. બીજાં કેટલાંક શહેરોમાં વાહન-વહેવાર મફત છે. એ તો ઘણું મુશ્કેલ છે. અહીં આપણે
ત્યાં માત્ર ગીરદીના કલાકોમાં જ કમાણી રહે છે. બસવહેવારને બપોરે ને રાતે એટલી બધી આવક નથી, છતાં પગાર તે આપવો જ પડે છે. આ મુશ્કેલી છે. એટલે જ રાજ્ય અને કેન્દ્રની કપ્રિય સરકારે ટ્રાફીકમાં સુધરાઈને સહાય કરવાની જરૂર છે. અમારે રૂા. ૮૦ લાખને ઉતારવેરો ભરવાનું છે. અમે સરકારને કહ્યું છે કે અમે ભાડું વધારીને ઉતારૂવેરે નથી આપવાના. અમે સરકાર સામે ક્યાં સુધી ટકી શકીશું એ કહેવું મુશ્કેલ છે. આ ટેક્ષ અયોગ્ય અને અન્યાયી છે. તેને વસુલ કરતાં અમે છેક સુધી રોકીશું.
આપણે ત્યાં તો “નવાનાં પાણી મેભે જાય” એવી ઉલટી વાત ચાલે છે. હાઉસ રીપેર સેસના ખરડામાં પણ સરકાર સુધરાઈને એક કરોડ રૂપિયા ફાળવવા કહે છે. અમેરિકામાં મકાન સમારકામ કરનાર સંસ્થાને ૨/૩ ભાગની રકમ સરકાર આપે છે.
શીકાગોમાં હું એક મિટિંગમાં ગયું હતું. ત્યાં ૩૦૦ જેટલા ભારતીઓ એકઠા મળ્યા હતા. ૧૦-૧૫ વકતાઓએ એ વિષય પર વિચારો દર્શાવ્યા કે “અમેરિકામાં રહ્યા રહ્યા અમે ભારતને સહાયતા કેવી રીતે કરી શકીએ?” મેં પણ આ ચર્ચામાં ભાગ લીધે. મેં કહ્યું કે, હમણાં જે કંઈ થઈ રહ્યું છે તે સમુદ્રમંથન જેવું છે. તેમાંથી શરૂશરૂમાં ઝેર પણ નીકળશે. યુવાનેએ એ પચાવવું પડશે. એ પછી જ આબાદીનું અમૃત આપણે પ્રાપ્ત કરી શકીશું.
ઝંઝાવાતે વચ્ચે ય હું આશાવાદી છું. અંતે તે આપણા દેશ કટોકટી પાર કરી જશે.
પછી વર્તમાન રાજકારણી પરિસ્થિતિ અંગે અછડતો ઉલ્લેખ કરીને તેમણે પોતાનું પ્રવચન પૂરું કર્યું હતું. ત્યાર બાદ સંસ્થાના પ્રમુખ શ્રી. કાન્તિલાલ વોરાએ માનનીય મહેમાનનું ? લહાર વડે સ્વાગત કર્યું હતું. શ્રી. રમાકાન્ત જાનીએ પોતાના કટાક્ષયુકત મુકતકો અને કાવ્યો વડે સમ્મી.લત ભાઈ–બહેનોનું મનોરંજન કર્યું હતું. ત્યાર બાદ ભજન અને ત્યાર બાદ રમાકાન્ત જાનીની કૃતિઓની વિશેષ રજુઆત અને તે કારણે પ્રસન્નતા અનુભવતા ભાઈબહેનના આ મધુર મીલનનું રાત્રીના ૧૧ વાગ્યા લગભગ વિસર્જન કરવામાં આવ્યું હતું.
સંપાદક:
. - ચીમનલાલ જે. શાહ મંત્રી: જૈન સેશ્યલ ગૃપ
Page #213
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૯-૧૯
સઘ
સધના કાર્યાલયનું કરવામાં આવેલુ સ્થળાન્તર ‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું કાર્યાલય લગભગ ૩૦-૩૧ વર્ષથી મુંબઈ ખાતે ધનજી સ્ટ્રીટમાં આવેલા મકાનમાં હતું તે બદલીને ૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ ( સેન્ડહર્સ્ટ રોડ ) ઉપર વનિતા વિશ્રામની સામે, નજીકમાં આવેલા ટોપીવાળા મેન્શનમાં બીજે માળે, ચાલુ સપ્ટેમ્બર માસના પ્રારંભમાં ફેરવવામાં આવેલ છે. આ પ્રસંગના મહત્ત્વને ધ્યાનમાં લઈને ગોકુળ અષ્ટમી—તા. ૪ સપ્ટેમ્બર ગુરુવારના રોજ– સંઘની કાર્યવાહક સમિતિના કેટલાક સભ્યો સહકુટુંબ નવા કાર્યાલયમાં એકઠા થયા હતા.
અને જેમણે સંઘના મકાન
કુંડમાં જ્ઞ. ૫૦૦૧ નોંધાવ્યા છે એવા સંઘની કાર્યવાહક સમિતિના એક સભ્ય શ્રી દામજીભાઈની અપંગ પુત્રી ચિ. બહેન રેખાના હાથે કુંભની સ્થાપના કરાવવામાં આવી હતી અને અલ્પાહાર વડે હાજર રહેલા ભાઈ— બહેને નામેાઢાં મીઠાં કરવામાં આવ્યા હતા.
આ રીતે સંઘે સાંકડી જગ્યામાંથી એક વિશાળ અને જવા આવવામાં સૌને વધારે અનુકૂળ પડે તેવા સ્થળમાં પ્રવેશ કર્યો છે. સંધે પ્રાપ્ત કરેલ આખા માળનું ક્ષેત્રફળ આશરે ૧૭૦૦ ચારસ ફીટ છે
પ્રભુ જીવન
13
સંઘના નવા કાર્યાલયમાંચિ, બહેન રેખાના હાથે થઇ રહેલી કુ ભસ્થાપના
સમાચાર
અને તેમાં ૯૦૦ ચારસ ફીટ જેટલા વિશાળ સભાગૃહ થઈ શકે એવી સગવડ છે. આના અનુસંધાનમાં જણાવવાનું કે તા. ૬ ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સાંજના સંઘની કાર્યવાહક સમિતિની એક ખાસ સભા સંઘના નવા કાર્યાલયમાં ભરવામાં આવી હતી. આ સભામાં, એક સભ્ય બહારગામ છે તે સિવાયના બધા જ સભ્યો ઉપસ્થિત થયા હતા અને સંઘની આ સિદ્ધિના કારણે સૌ કોઈ અત્યંત આનંદપ્રફ લ્લ દેખાતાં હતાં. આ પ્રસંગે સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખે પોતપોતાનાં ટૂંકા પ્રવચનો દ્નારા સૌના આનંદને પ્રતિધ્વનિત કર્યો હતા, નવું કાર્યાલય નક્કી કરવામાં અસાધારણ જહેમત ઉઠાવનાર શ્રી બાબુભાઈ ગુલાબચંદ શાહના ખાસ આભાર માન્યો હતો અને આવું વિશાળ કાર્યાલય વસાવતાં અને તેને યાગ્ય રીતે વિકસાવવાનો નિર્ણય કરતાં સંઘે ઘણી મેાટી આર્થિક જવાબદારી ઉપાડી છે, જેને પહોંચી વળવા માટે સંઘે લાખ નહિ પણ સવા લાખ રૂપિયાની રકમ
એકઠી કરવાની રહેશે
૧૧૯
સંઘના નવા કાર્યાલયમાં કુંભસ્થાપના સમયે ઉપસ્થિત થયેલા સભ્યો
આ બાબત તરફ સર્વ સભ્યોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.
નવી જગ્યામાં જે હાલ અથવા સભાગૃહ છે તેને અદ્યતન આકાર આપવા અને તે માટે ટેલિફોન, ધ્વનિવર્ધક યંત્ર, વગેરે જરૂરી બધી સામગ્રી વ સા વ વી—એ વા આ
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૨૦.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૯-૬૯
રસભામાં નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ નીચે મુજબના
તંત્રી-નોંધ , બે ઠરાવે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા.
ઉપરની ચર્ચાપત્રમાં ડે. એમ. એમ. ભમગરાએ એક મહત્ત્વને . ઠરાવ ૧ : રેખા દામજીભાઈ વૈદ્યકીય રાહત કેન્દ્ર
પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. આપણી સર્વસામાન્ય માન્યતા એવી છે કે સંઘની કાર્યવાહીના સભ્ય શ્રી દામજીભાઈ સંઘના મકાન ફંડમાં રામન રાઘવન જેવા ઘોર અત્યાચારીને સખતમાં સખત શિક્ષા થવી રૂ. ૫૦૦૦ તે ભરી ચૂક્યા છે, આ ઉપરાંત તેમણે મકાન ફંડને જોઈએ અને સખતમાં સખત શિક્ષા એટલે ફાંસીની શિક્ષા. પણ આ વિશેષ વેગ આપવા માટે આવતી દિવાળી સુધીમાં રૂ. ૧૦૦૦૦ એકઠા આવેશની પરિભાષા છે. આ પ્રશ્ન આપણે શાન્તિથી વિચારો કરી આપવાની તત્પરતા દેખાડી છે. તેમને આ સેવાભાવ ધ્યાનમાં ઘટે છે. રામન રાઘવન હોય કે અન્ય કોઈ ખૂની હોય. પ્રશ્ન એ છે કે લઈને કરાવવામાં આવે છે કે સંઘદ્વારા ચાલતી વૈદ્યકીય રાહત કોઈ પણ માનવીને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવે તે યોગ્ય છે? પ્રવૃત્તિ સાથે તેમની પુત્રી બહેન રેખાનું નામ જોડવું અને આ ધારો કે આવા માણસને ખુબ રીબાવવા જોઈએ એમ માની પ્રવૃત્તિને “રેખા દામજીભાઈ વૈદ્યકીય રાહત કેન્દ્ર’ નું નામ આપવું.
લઈએ તો પણ, દેહાન્ત દડને બદલે જીવનભરની જેલશિક્ષાથી ઠરાવ ૨: શ્રી પરમાનંદ કાપડિયાં સભાગૃહ
આ હેતુ વધારે સારી રીતે પાર પડે છે કે નહિ એમ
આપણે વિચારવું જોઈએ. બીજું ગમે તેવા માનવીમાં પણ ઈશ્વરનું સંઘના નવા કાર્યાલયમાં ૩૦૪૩૦’નું એક સણાગૃહ બની- તત્ત્વ નિહિત છે અને તેથી તેનામાં પરિવર્તનની શકયતા રહેલી વવાને આજે જે નિર્ણય લેવામાં આવ્યું છે તે સભાગૃહ સંબંધમાં છે એ આપણે અનુભવ છે. પણ કાન્તદડ સાથે આ પરિવર્તનની વિશેષ એમ ઠરાવવામાં આવે છે કે તે સભાગૃહ સાથે, સંઘના વર્તમાન શક્યતાને માટે કોઈ અવકાશ જ રહેતું નથી. ખૂની સંત બન્યાના + * ઉપ-પ્રમુખ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ સંઘની જે અનેક- દાખલા ઈતિહાસમાં નોંધાયેલા છે. ત્રીજે રામને રાઘવનને કીસ્સી વિધ સેવા કરી છે તેની કદર તરીકે, તેમનું નામ જોડવું, એટલે બાજુએ રાખીએ, પણ બેટા આરોપ ઉપર નિર્દોષ માણસે ફાંસીએ કે તેને “શી પરમાનંદ કાપડિયા સભાગૃહ' નામ આપવું.
ચઢયાના દાખલાઓ બનતા રહ્યા છે. એ જ કહેવાતે ખુની જેલમાં આ બે મહત્ત્વના ઠરાવ પસાર કરીને અલ્પાહારપૂર્વક જીવતો રહી શકયે હોય તે તેના માટે નિર્દોષ પુરવાર થવાની અને કાર્યવાહક સમિતિની સભા વિસજિત કરવામાં આવી હતી.
મુકિત મેળવવાની શક્યતા જીવતી રહે છે. આવા કેટલાક ખ્યાલથી જયારે સંઘના કાર્યાલયનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે
દેહાન્તદંડની શિક્ષા કરવાનું કેટલાક દેશોમાં બંધ કરવામાં આવ્યું છે ધનજી સ્ટ્રીટના અમારા જૂના કાર્યાલયની બાજુએ આવેલ મહાવીર
અને બીજા દેશે આ અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. આ પ્રીન્ટીંગ વકર્સના માલિક શ્રી રામુભાઈ લક્ષ્મણ ડાંભાવાલાને,
બાબતમાં ભારત સરકારે પહેલ કરવી જોઈએ અને બંધારણીય તેમણે અમને ટેલિફોનની વર્ષો સુધી સગવડ આપી તે બદલ, અમે -
સુધારો કરીને ગમે તેવા અત્યાચારીને પણ દેહાન્તદંડની શિક્ષા આ સ્થળે ખાસ આભાર માનીએ છીએ.
ફરમાવાતી બંધ કરવી જોઈએ.
પરમાનંદ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
(૧૧૨ મા પાનાથી ચાલુ). દેહાન્તદંડની શિક્ષા વિષે એક ચર્ચાપત્ર આ સર્વોદયને પ્રકાશ મેળવીને સારૂં યે વિશ્વ ધન્ય તેમ જ કૃત3. એમ. એમ. ભાંગરાએ નીચે મુજબનું એક ચર્ચાપત્ર
કૃત્ય બની જશે. મે કહ્યું છે:
ગદા ભગવાન મહાવીરે શેષણ, તિરસ્કાર તેમ જ કષ્ટ પર “તેને દેહાંત દંડ ફરમાવું
આધારિત પિતાની જ ચિત્તાને, અહિંસા તેમ જ પરિત્યાગની મૌલિક છું; તેનું મૃત્યુ થાય
વ્યાખ્યા રજૂ કરીને અંત આણી દીધા હતા. જો આજે મહાવીરને
“અ” મૂળાક્ષર અર્થાત અહિંસા, અનેકાન્ત, અભય, અપરિગ્રહ, ત્યાં સુધી તેને ફાંસીને
અસ્વાદ, અત્મિવાદ, અદ્રોહ, વગેરે અકારાન્ત મૂળાક્ષર સિદ્ધાંત માંચડે લટકાવવામાં આવશે.”
માનવ માત્રના આત્માનું સંગીત બની જાય તે રાષ્ટ્રીય તેમ જ આંતરએક સભ્ય અને સુસંસ્કૃત સમાજમાં ઉચ્ચારાતા આ શબ્દો રાષ્ટ્રીય ખેંચતાણ, બધા જ ઝઘડા પતી જાય. અહિંસા તેમ જ અને કેવા લાગે છે? આને સંસ્કારિતા કહી શકાશે ? તા. ૧૩ મીએ ફરી
કાન્ત જ મહાવીર સ્વામીના જીવનનું ભાષ્ય છે અને તે જ સર્વોદયને
મૂળ મંત્ર છે. એક વેળા આપણે એક જજને મેઢેથી આ ચુકાદો સાંભળે. આવા
- “સર્વોદય તીર્થમિદં તવૈવા' ચુકાદા આપણે લગભગ રોજ વાંચીએ છીએ. પ્રતિવર્ષ આશરે
ભગવાન મહાવીરના તીને ‘સર્વોદય તીર્થ જ કહેવામાં આવેલ દ00 ગનેગારોને આપણા દેશમાં દેહાંતદંડની સજા ફરમાવાય છે. છે અર્થાત જયાં સર્વોદય-બધાનું જ ભલું કરવાની ભાવના-અંતહિત ૧૩ મી ઓગસ્ટે અપાયેલો ચુકાદો ૪૧ માણસનું ખૂન કર્યું છે હોય તે જે મહાવીરનું સાશન તીર્થ છે. એમ જાતે કબૂલ કરનાર વિકૃત માનસના રામન રાધવન વિશે હત; મને એ વાત માટે ગૌરવ છે કે મારો ભારત દેશ તેમ જ મારે. તેમ છતાં આપણે પિતાને ઉપલા પ્રશ્ન પૂછવા જ રહ્યા !!!
જૈન ધર્મ સહઅસ્તિત્વ તેમ જ આંતરરાષ્ટ્રીય પારસ્પરિક સહયોગ આપણે પિતાને એ પણ પૂછવું છે કે “ રામન રાઘવન-મુર્તા- દ્વારા વિશ્વશાંતિમાં વિશ્વાસ રાખે છે, એટલું જ નહિ પરંતુ હજારે બાદ' પિકારનાર ટોળાં જેવા વિચારહીન આપણે રહીશું કે પછી
વર્ષથી વિશ્વશાંતિ તેમ જ વિશ્વમૈત્રીને જીવનસંદેશ આપવામાં
હંમેશા અગ્રેસર રહ્યો છે. આજે આપણા મિત્રરાષ્ટ્રોના ધર્મનાયકોએ વિચારશીલ અને સુશિક્ષિત નાગરિક તરીકે આ કિસ્સાને - અને
સહઅસ્તિત્વ તેમ જ સહયોગ દ્વારા વિશ્વશાંતિ સ્થાપિત કરવાની આવા બધા કિસ્સાઓને – જુદી દષ્ટિએ જોવાની ઉદારતા - કહો કે દિશામાં નક્કર પગલું ભરીને ધર્મનીતિને પરિચય આપ્યો છે તે માનવતા – બતાવીશું? રામનના ગુના માટે મૃત્યુની સજા કરી આદિ- માટે આ સંમેલનના પેજને ધન્યવાદ છે. માનવ જેવી વૈરવૃત્તિ દાખવવાનું આપણા માટે કેટલું શોભાસ્પદ છે? અંતમાં આપણી બધાની અહીં અંતરભાવના હોય કે:અને તે પણ ગાંધી શતાબ્દીના આ વર્ષમાં?-કે જ્યારે કેટલાક સમજુ સર્વે સુખિન: સજુ, સર્વે સન્તુ નિરામયા: લોકો બંધારણમાં ફેરફાર કરી મૃત્યુદંડ રદ કરાવવા માગણી કરે છે ?
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ દુ:ખભાગ ભવેત T . તેના વ્યગ્ર, અસ્થિર માનસને પરિણામે આવાં વધુ ખૂને
ૐ શાનિત :! શાન્તિ: !! શાન્તિ :!!! થતાં અટકે એ માટે રામનને કેદની સજા જરૂર થવી જોઈએ. પરંતુ ન્યાય અને કાયદાને નામે ખૂનીનું ખૂન કરવું આપણા માટે
જય હિન્દ ! જય જિનેન્દ્ર!! જય જગત !!! કેટલું ઉચિત છે? જંગલના બર્બર કાયદાથી ઉપર આપણે કયારે
અનુવાદક : (સમાપ્ત) મૂળ હિંદી : ઉઠીશું ? એમ. એમ. ભમગરા કપિલા ટી. શાહ
શાન્તિલાલ વનમાળી શેઠ માયિક: શ્રી સંબઈ ન યુવક સંપ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪.
મુદ્રણમ્યાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબ-.
Page #215
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈન'નું નવસ”સ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૧
મુંબઇ, ઓક્ટોબર ૧૬ ૧૯૬૯, બુધવાર પરદેશ માટે શિલિ’ગ ૧૫
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
કવિતામાંથી પ્રગટ થતું ગાંધીજીનું વ્યક્તિત્વ
માં
(સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૮ સપ્ટેમ્બર ૧૯૬૯ ના રોજ પ્રા. સુરેશ દલાલે કવિતામાંથી પ્રગટ થતું ગાંધીજીનું વ્યકિતત્વ” એ વિષય ઉપર એક સુંદર અને વિદ્નતાભર્યું પ્રવચન કર્યું હતું. ગાંધીજીની શતાબ્દીના ઉપલક્ષમાં ઊજવાઈ રહેલ આગામી સપ્તાહના સમયે આ પ્રવચન બરાબર સમુચિત થઈ પડશે એમ સમજીને તેની સળ'ગ નોંધ નીચે પ્રગટ કરવામાં આવે છે. —-તંત્રી).
કવિતા પાસે આપણે એક જ અપેક્ષા લઈને જઈ શકીએ. કવિતામાંથી વિતા પ્રકટ થવી જોઈએ, બીજું કશું નહીં. જે આ જ હકીકત હોય તો પછી આજનો વિષય આપણને કયાં, કોની પાસે લઈ જશે? કવિતા પાસે કે ગાંધી તરફ
ગાંધીજી કઈ તરફ હતા? ગાંધીજી શું કોઈ એક તરફ હતા ખરા? એ તો ચેતરફ હતા; સત્ય, અહિંસા ને પ્રેમ શું એકતરફી હાઈ શકે? એ તો સર્વવ્યાપક. ગાંધીજીની આસપાસ કોઈ દીવાલ ચણી શકાય નહીં. ગાંધીવાદની પણ નહીં. જેમના શબ્દો આચાર થઈને જ ઊભા રહેતા એવા નિષ્કામ કર્મયોગી વાણી વર્ણવી - શકે? શકશે ખરી?
“છા આપતા મૌન તણા મહારથી”
(સુન્દરમ્ ) એમને વર્ણવવા માટે આપણી વાણીનો ગજ ટૂંકો નહીં પડે? મૌનના આવા સાન્નિધ્યમાં વાણી કદાચ ભેાંઠી પણ પડી જાય. જીવન અને સાહિત્ય વચ્ચે આમ તો આંખ અને સેાય જેટલું જ અંતર હાય છે. પણ ઘણી યે વાર એવું બને છે કે સૂત્ર પરોવાતું જ નથી. હાથમાં જ રહી જાય છે. કવિતા દ્વારા ગાંધીજીના વ્યકિતત્વને પામવાનો પ્રયત્ન વિરાટ આકાશનું પ્રતિબિંબ વહેતા જળમાં જોતા હોઈએ એના જેવા છે?
“યોગેશ્વર ગાંધી, ભારત ભાગ્યવિધાયક, શ્રદ્ધાવંત, સંયમી, સત્યભાષી, ત્યાગમૂર્તિ, તપધન યોગી, ક્રાન્તદષ્ટા, પુણ્યશ્ર્લેક, વૈષ્ણવજન, પારસમણિ, સતની શૂળીના શહીદ, સાચક્લા આતમવિદ્, દીચિ, નીલકંઠ, ભીષ્મ, ભારતનો આત્મા, વસુધૈવ કુટુમ્ નો મંત્ર આપનાર જગદ્‚રુ પ્રગટ મૂર્તિમન્ત અહિંસા, પ્રજાજીવનની કોઈ મહઘટનાનો અગ્નિપુરુષ” આ અને આવા બધાં સ્તુતિમૂલક શબ્દોના પથ્થરોમાંથી જે કવિતાની કૂંપળ ફૂટે છે એને જોવા જાણવામાં અત્યારે આપણને રસ છે.
કવિતામાંથી પ્રગટ થતાં ગાંધીજીના વ્યક્તિત્વની હું ઉદાહરણા આપ્યા વિના વાત કરું તે મારી આ બધી વાતો તમને નકશા ઉપર સમુદ્ર બતાવતો હોઉં એના જેવી લાગશે.
ગાંધીજીના જન્મ ક્યારે અને એમનું જન્મસ્થાન કર્યું એને જવાબ ઈતિહાસ - ભૂગાળના માણસો પોતાની રીતે આપશે. અને એ રીતે જ આપવા જોઈએ. પણ આપણા કવિ ઉમાશંકર આ વાતને કઈ રીતે મૂકે છે:
શ્રી મુંબઇ જૈન યુવક સ’ઘનુ પાક્ષિક મુખપત્ર છૂક નકલ ૪૦ પૈસા
“જન્મસ્થાન તમારું તે ન કોઈ નગરે, ગૃહે મૃદુ માનવ હૈયું તે જન્મસ્થાન તમારું છે.” ગાંધીજ્યંતિના દિવસના મહિમા કલેન્ડરની તારીખના ઘરમાં
૧ થી ૩૧ તારીખના ઘરમાં વસતા માણસે માટે જેવા હોય તેવા સ્થળ, કાળથી પર એવા કવિ માટે ન પણ હોય.
માર્ગમાં કંક પડયા
બાજુ
જન્મ
સૌને
નડયા.
મૂકયા ઊંચકી તે દર્દી નકી ગાંધી બાપુનો.
તિથિ ન જૉશે ટીપણે -
-
ગાંધીજયંતિ તે દિને ઉમાશંકર)
ગાંધીવિષયક કવિતામાંથી ગાંધીજીના વ્યક્તિત્વની સાથે સાથે કવિ અને કવિતાના માધ્યમ દ્વારા આપણી પ્રજાનું વ્યકિતત્વ પણ ન પ્રક્ટે તો જ નવાઈ! અંગત પ્રયોજનોથી દોડતા આપણા દિવસે વચ્ચે સરકારે જો અમુક વ્યવસ્થા ન કરી હોત તો આપણને બાપુના જનમદિન યાદ રહેત ખરો! એ પ્રશ્ન પ્રત્યેક માણસે પોતાને પૂછી જોવા જેવા છે. ‘બાપુનો જન્મદિન' નામના કાવ્યમાં હરીન્દ્ર દવે વ્યથાને કટાક્ષનું કલાત્મક રૂપ આપે છે.
આજ બાપુનો જનમદિન જયારથી સરકાર પાળે છે રજા ત્યારથી કેમે ય ભૂલાતો નથી. વાંચશું થાડા ગીતાના શ્લોક ? ‘વોઈસ ઑફ ઈન્ડિયા' જોવા જવું છે, કાં સમય રહેશે ?
ને ઉપવાસ?
ના ૨ે એમ દુભવ્યું જીવ
બાપુ તે કદી રાજી રહે ?
રાજઘાટ જશું?
“ચલા, સુંદર જગા છે, ટહેલ થોડું
અને બે ફ્ લબાપુની સમાધિ પર મુકી કર્તવ્યનિષ્ઠા તા બતાવીશું.
કર્યાં બિચારાએ સહન થોડું કર્યું બે ફૂલનો તો હક્ક અદા કરવો ઘટે. પ્રાર્થનાના તો ન શબ્દો યાદ
પણ બાપુ સદા કહેતા હતા.
કે હૃદય જો પ્રાર્થનું હોય તો સાચી પ્રાર્થના,
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૬૯
આ રજાને દિન હશે આકાશવાણી પર વધારે કાર્યક્રમ: વ્યાખ્યાન કોઈ રાજનેતાનું - જવા દો ગ્રામ પર મૂક નવી રેકોર્ડ, આ જ બાપુને જન્મદિન ને રજા, કેટલે જલદી દિવસ વીતી ગયે, જેમ બાપુનું જીવન. રાજઘાટ ફૂલ એકલાં ઝૂરે સૌરભ કયાં છે?
(મુરલી ઠાકુર) આટલાં ફલો નીચે ને આટલે લાંબો સમય. ગાંધી કદી સૂત નતે.
(હસમુખ પાઠક) જેમણે જીવનની પ્રત્યેક પળને હિસાબ ચૂકવ્યા હતા. એમના જન્મ દિવસની આપણે રજાએ પાળીએ છીએ. સમગ્ર જનતાની દરિદ્રતાને ઓઢીને ફરતા ગાંધીજીનું વ્યકિતચિત્ર રાજેન્દ્ર શાહે આ રીતે દેર્યું છે. તારી કને આ કટિવસ્ત્ર, લાકડી અને સરતી ક્ષણના હિસાબને જે મેળ દે તે ઘડિયાળ, એટલું: તારે ન એથી અદકો પરિગ્રહ.” - ગાંધીજીના દેહનું અને એમના સ્વત્વનું શબ્દચિત્ર ન્હાનાલાલ, ઠાકોર, મેઘાણી, ઉમાશંકર, સુન્દરમ, માણેક, શ્રીધરાણી, બાલમુકુન્દ વગેરે પાસેથી મળતું રહ્યાં છે. “એ માનવ સળેકડું છે શું? સળેકડાથી કે રેખાપાતળુ એ કિરણ છે મહાસૂર્યનું
(ન્હાનાલાલ) “પામ્યા રત્ન સુરો પરિશ્રમ વડે ક્ષીરાબ્ધિ આખે મથી તે દાંડી તપે કણી લવણની ક્ષારાબ્ધિથી ઊંચકી.”
-રામપ્રસાદ બક્ષી
‘સત્યમ શિવમ સુન્દરમ' - આ ત્રણ એકમેક સાથે જાણે કે અનિવાર્યપણે સંકળાયા હોય એમ લાગે છે. ભારતમાં પણ એમ જ થયું. સત્યને પ્રકટ થવાની ઈચ્છા થઈ અને એણે જાણે કે ગાંધીજી પસંદ કર્યા. શિવતત્વ શ્રી અરવિંદ ઘોષ દ્રારા સાકાર થયું. અને સૌન્દર્યને પ્રકટ થવું હોય તે ટાગાર સિવાય એ પસંદ પણ કોને કરે? મહાપુરુષ પુસ્તકો રચવામાં નિમિત્ત બને છે અથવા રચે છે. અને પછી એ પુસ્તક મહાપુરુષોના જીવનના પર્યાય બની જાય છે. ગીતા- બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો વર્ણવ્યા છે. એ વર્ણનને સાક્ષાત્કાર થાય છે ગાંધીજીમાં. ઉમાશંકરે તો ચાર પંકિતમાં ગાંધીજીનું અધ્યાત્મ અવતાર્યું : અજાતશત્રુ, સ્થિતપ્રજ્ઞ, સૌમ્ય ઝંખી રહ્યા બ્રહ્માચયે જ બ્રહ્મ, નિષ્કામ ચર્ચા નિરખી તમારી પ્રત્યક્ષ ગીતા જીવતી નિહાળી.
‘સકળ તીરથ જેના તનમાં રે'- એવું વૈષ્ણવજનનું પદ જેટલું નરસિંહનું નથી એટલું ગાંધીજીનું થઈ ગયું છે.
કૃષ્ણ અને ગાંધીજીના જીવનની ઘટનાને ઉમાશંકરે એકમેકને પડખે મૂકી – આ બન્ને સંભવામિ યુ અને એવા, કેવા અવતારી પુર્યો હતો એને અણસારો એમના એક સેનેટમાં આપે છે. In my begining there is my end, In my end, there is my begining. – એમ એકનું જીવન જ્યાં પૂરું થાય છે ત્યાંથી જ નવજન્યને પ્રારંભ થાય છે. - કૃણ યમુનાને તટે જન્મ્યા, ભારતના યુદ્ધમાં નિ:શસ્ત્ર રહ્યો, અને સૌરાષ્ટ્રમાં પારધીના તીરે વીંધાયા. ગાંધીજી સૌરાષ્ટ્રમાં જન્મ્યો, ભારતના યુદ્ધમાં નિઃશસ્ત્ર રહ્યા, યુદ્ધને અંતે લોકકલ્યાણના સૂત્રો અન્યને સોંપી, પતે દિગંબર રહી મિનિસ્ટરને પેશાક અન્યને પહેરાવી, યમુનાને તટે સ્વજનની ગેળી ઝીલી સમી ગયો.” કૃષ્ણ કરાગારમાં જન્મ્યા હતા તે આખું હિંદુસ્તાન તો આ અંગ્રેજોના સીતમના સળિયા પાછળ ક્યાં ન હતું? કૃષ્ણ પાસે સુદર્શન હતું : તો ગાંધીજી પાસે સુ-દર્શન હતું. એક મેહન હતો – તે બીજો મોહનદાસ હતો – એવા સ્થળ સમીકરણમાં ઉમાશંકર જેવા કલાકાર કવિ ન પડે એ સ્વાભાવિક છે. - હિંદી કવિ સુમિત્રાનંદન પતે અવતારની આ વાતને નિવેદનાત્મક રીતે જ કહી દીધી છે :
નવ્ય સંસ્કૃતિ-દૂત; દેવેનાં કરવાં કાર્ય, માનવ આત્મા ઉગારવાને આવ્યા તમે અનિવાર્ય ”
સુન્દરમ્ બુદ્ધ, ઈશુ અને ગાંધીજીને નિમિત્તે ‘ત્રિમૂર્તિ ” સેનેટ લખે છે. તે મરાઠી કવિ વિદા કરંદીકર ગાંધીજી “ જીવનમાં
બુદ્ધ જેવા અને મૃત્યુમાં ઈશુ જેવા છે' એમ કહી અંજલિ આપે છે.
સુરેશ જોશી કાવ્યને અનુભવ કરાવે એવા ગદ્ય ખંડમાં અવળા વાતા વાયરા એની સવળી વાગે ચેટ’ એ રીતે કહીનેએકી સાથે બુદ્ધ, ઈશુ, અને ગાંધીજીને ઉલ્લેખ કરે છે. “ત્ર અકસ્માત : બારણું બંધ કરવાનું રહી જવાથી એક માણસ ઘર છોડીને બહાર નીકળી ગયે; ઘરે એની વહુ ને દીકરા રાહ જુએ, પણ ધૂનમાં ને ધૂનમાં એ ઝાડ નીચે બેસી રહ્યો. ખાધા-પીધા વિના મરવા પડશે. કહે છે કે એક ભરવાડણે દયા લાવી દૂધ પાવું. હવે સ્થિતિ સુધારા પર છે. એનું નામ પૂછતાં ગૌતમ બુદ્ધ એમ કહે છે. લાગતાવળગતારો ઘટતી તપાસ કરી એ વ્યકિતને કબજે લઈ લે. સાંજને વખતે ટેકરી પર ઊભા કરેલા થાંભલા પર ચઢીને એક માણસ કશુંક જેવા ગયો. એ શું જોવા ગયો હતો તે વિશે કશી આધારભૂત માહિતી જાણવા મળી નથી. પણ અંધારામાં નીચે ઊતરવા જતાં એ ખીલામાં ભેરવા ને એ જ દશામાં મરણ પામે. એનું નામ ઈસુ એમ કહેવામાં આવે છે. પોલિસને સંબંધ વિશેની ખાતરી આપતાં મૃતદેહને કબજો સોંપવામાં આવશે. આ બે બંદૂકની ગેળી સાંજને વખતે સહેજ લટાર મારવા નીકળી હતી. કોઈ “રામ રામ’ બબડતે ધૂની માણસ દેખતે છતાં ન દેખતે
એ ગળીના માર્ગમાં આડે આવવાથી ગળીના માર્ગમાં અંતરાય ઊભે થયે. એનું નામ મેહનદાસ હતું એમ કહેવાય છે. આવા
“જાતે વણિક પણ તપે નમ મહીંધ આ મૂતિ વીરરસની અથવા શું શાંતિની ?”
(ઠાકોર) એમના વિશેની આ સંદર્ભમાં એક ઉકિત યાદ આવે છે: He had the might of a dictater and a mind of a democrat.” “જવાળા મુખી એને કાળજે રે એની આંખમાં અમૃતધાર”
(મેઘાણી)
“પ્રગટ ધરતીનાં રુદન શા
હતા ગાંધી.”
(સુન્દરમ )
“પગમાં પુણયનું જેમ, ઉરે માનવતા વસી, દૌર્ય દંડે તનુ ધારી છે કે જય છે ધસી.
(માણેક)
દાહભરી આંખે માતાની તેનું તું આંસુ ટપકર્યું.”
(શ્રીધરાણી)
“કરુણા-જી રે એની આંખડી
રામની રટણા છે એને કંઠ.”
(બાલમુકુન્દ)
અંગે બધાં સંયમથી રસેલાં કંગાલની હાય થકી ભીજિલાં. લાંગાટીમાં કાય લઈ લપેટી ચાલે પ્રભુપ્રેરિત પ્રેમ મૂર્તિ.
( ઉમાશંકર)
Page #217
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૬૯
પ્રભુ ઈન
૧૨૩: :
૧
ગાફેલ આમ બેધ્યાન બનીને ફરે છે. તેથી આવા અકસ્માત થાય છે. એ વિશે ભવિષ્યમાં કાળજી રાખવી.
(સુરેશ જોષી) ગાંધીજીનું મૃત્યુ ઘણા કાવ્યોના જન્મમાં નિમિત્ત બને છે. “મળ્યો જયાં જય ગાવાને મૃત્યુ જે મહા કવિ ત્યાં હું તે કોણ ગાનાર?
(રમણ વકીલ)
“આજ નયને રડો, હૃદય ભાંગી પડો”
(મનસુખલાલ) (ઉમાશંકર)
રડો ન મુજ મૃત્યુ ને’
અહ ગાંધીઆધી સફર સહસા આમ અકળી રચી આંધી, શાંતિપ્રિય જન ને છાજે જ તમને.”
(સુન્દરમ ) મેટા ઘરને મોભ તૂટયો કે વહાણને કુવાથંભ? ફાટયો હાડને પહાડ હિમાલય કે આ કો ઘોર ભૂકંપ?
(સ્નેહરશ્મિ) કોણ રે દૂભ્યો ને કોણે વિધિયો
કલંકીએ કોણે કીધા ઘા? કોણ રે અપરાધી માનવ જાતને
જેને સુઝી અવળી મત આ? રુધિરે રંગાયે હરિને હસલે.
(બાલમુકુન્દ)
મલાયલય ભાષાના કવિ વલતેલે કહ્યું. “પરમ ધર્મ શીખવનાર એ નિ:સ્પૃહીને અમે ગુરુદક્ષિણા આપી - ગેળીઓની બંદૂકથી.”
માત્ર આપણા પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને આપણે માટે ગાંધીજી આપણા પાપની ઊંડી ખાઈમાં ઊતર્યા. ઈશ્વરે આપેલા બે હાથને ઉપયોગ એમણે આપણને સમજાવ્યો. આ હાથ કર્ન માટે છે અને પ્રભુ સામે જોડવા માટે છે. જેમણે આપણા જીવનને સ્વયમ, પ્રાર્થના જેવું, પાવન બનાવવા માટેનો પુરુષાર્થ આદર્યો - એમના પ્રત્યે જ આપણે ‘ટેપેસ્ટ’ના કેલીબાનની જેમ મુઠ્ઠી ઉગામી. તાપને હાલરડું ગવડાવવાની અને બોમ્બને પુષ્પ વૃષ્ટિ કરવાની એમણે દીક્ષા આપી હતી અને આપણે એમના અહિંસા-મંત્રમાંથી જ હિંસાના હથિયાર બનાવ્યા. આપણે સત્યાગ્રહીની સાથે સાથે સત્યાગ્રહી બનવાને બદલે હત્યાગ્રહી બન્યા. એક કાતિયાત્રાને આપણે શબયાત્રામાં ફેરવી નાખી. “માનવ સંસ્કૃતિએ પિતાના હાડપિંજરને ઈતિહાસની દીવાલ પર ટાંગી દીધું”
- (શંકર કુરૂપ - ચુનીલાલ મડિયા). આધુનિક અરણ્યમાં રહેતા મનુષ્ય પાસે વાધની તગતગતી આંખ છે, સિંહના લોહિયાળ નખ છે અને સાપના ઝેરીલા દાંત છે. અંગ્રેજ કવિ માયરોન એ’ હિગિન્સ ‘દેવ હત્યા’ નામના એમના કાવ્યમાં મૂગા ચિત્કાર કરી ઊઠે છે: “ઘળે દિવસે થઈ એમની હત્યા. એમનું માંસ ઉઘાડી કર્યું પ્રગટ. ઘવાયેલાં જનનાં ટોળાં એ વિલય પામતી ક્ષણમાં ઊમટયાં, તમે ઉરચર્યા : શબ્દ એક સંત્રસ્ત તણા –“હે રામ!' સહજ તમારી દંત પંકિતથી સર્ષો અને મુખમાં ઝળહળતું રત્ન થઈને બેઠો એ ઉદ્ગાર ગોઝારી એ ધરતી પર જ્યાં ઢળ્યાં, ત્યાં જ બૂઝાયાં... નિમિત્ત તે અપરાધ છતાં જે સિદ્ધ થયો તે પ્રેમ. હવે સૌ નિજ સંગે એનું મૃત્યુ લઈને પહોંચે નિજ આવાસે.
અને અહીં આ દૂરદૂરને નગર ફરેબી વસંત લથડે શાંત તમારા અસ્થિનાં ખંડેરોમાં.. અજબ તમારા જખમમાં ઊંડે ઊંડે એક સર્ય જલીને ભરમ થ... દરિયાઓ નિજ કપેલા આવાસે પાછા વળતા. ગોડસેએ તો ગાંધીજીના દેહને હણ્યો અને ફાંસીની સજા
પામે. પણ એના આત્માના હણનારાઓ માટે કોઈ મૃત્યુ ખરું કે નહિ?– એ નાગની ફેણ જેવો પ્રશ્ન ઉમાશંકર એમના એક કાવ્યમાં પૂછે છે. ગાંધીજીને તે આપણે “દંતકથાઓના રાજમહેલમાં ' મોકલી આપ્યા છે. ગાંધીજીના મૃત્યુ પછી જન્મેલા બાળકોએ ગાંધીજીને ન જોયું હોય એ સ્વાભાવિક છે પણ ગાંધી– જે યુગમાં જીવ્યા – એ યુગના માણસેએ પણ ખરેખર ગાંધીજીને જોયા જાણ્યા છે ખરા?– એ વાત પ્રિયકાન્ત મણિયાર એમના એક કાવ્યમાં કરે છે.
એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછયું “તમે ગાંધીજીને જોયા હતા?”, ત્યાં હું અચિંતે ને સહજ બેલી ગયો કે “હા” અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને અને બબડી ગયા‘ત્યારે અમે તે હીંચતા તા ઘોડિયામાં પેન-પાટી હૈ હજુ તે એકડાને ઘૂંટતા'તા રે અમે!' હું હવે કોને કહું કે’. ના તમે એ તે અમે ?'
ગાંધીજીના આદર્શને આપણે આરસની પ્રતિમામાં રૂપાંતર કર્યા છે. સર્વોદયને બાજુ પર મૂકી આપણે સંપ્રદાય રચ્યો છે. સંસ્કૃતિનું પાત્ર ગબાઈ ગયું છે. બાલમુકુન્દ કહે છે:
બુદ્ધ મેહમ્મદ, સોડૅટીસ ઈશુ ને ગાંધી આવ્યા ને ગયા મંત્રાંજલિ છાંટી
ને તેય આપણે તે કોરાકટ.” જે સ્વયં સત્યનું કાવ્ય અને કાવ્યનું સત્ય છે એવા ગાંધીજીના જીવનથી માંડીને મરણ સુધીના વિશાળ પટ પર કાવ્યનું આલેખન કરે એ આપણને હજી સુધી કોઈ કવિ મળે નથી. ટાગોર જો જીવતા હોત તો આપણે ટાગોર તરફ દષ્ટિ કરત
અને કવિતાનું કોઈ અપૂર્વ વિશ્વ કદાચ પામત. આપણા વિવેચક વિષણુપ્રસાદ ત્રિવેદી એટલે જ પડકાર કરે છે:
હું વિને સ્મરણ કરાવું છું કે આ સો વર્ષના ભારતના ઈંતિહાસ તો દસ મહાભારત લખાવે એવડે છે. આ ગાંધીજીનું ભવ્ય મૃત્યુ નગાધિરાજ ડોલે ને સાત સમુદ્ર ગાય એવું કવિતાભર્યું છે. બીભત્સતા, ભીષણતા, ભયાનકતા, ક્રૂરતા, નીચતા, સ્વાર્થ અને વિલાસ સામે ઉચ્ચ માનવતા, સત્ય ને સંયમ ઝઝૂમી રહ્યા છે. એક ફ્રેંચ યુગલના વધ નિમિત્તે સાયરામ પ્રગટયું, લાખ લાખ કુંટુંબે દાઝી રહ્યાં છે તે કોઈ મહા કવિને કંઠ નહિ ખુલે?”
એલિયટન પદ્ય નાટક Murder in the cathedral માં બેકેટની હત્યા થાય છે. એમાં કોરસની ઉકિત હત્યાના વાતાવરણને ઊઠાવ આપે છે એવો ચિત્કાર આપણે ત્યાં તાર સ્વરે કેમ નથી પ્રગટય? આપણે તો એ કોરસની ઉકિતમાં જ આપણા હૃદયની વ્યથાને તાળો મેળવવાને રહ્યો ને !” વૈયકિતક દોષ તો ધોવાઈ શકે છે પણ આ તે જીવનની બહાર, કાળની બહાર, શાશ્વતિમાં આચરવામાં આવેલું અનિટ છે. એને કઈ રીતે ધાવું? એ કહે છે:
“હવાને સ્વચ્છ કરે, આકાશને સાફ કરો, એક પછી એક પથ્થરને ઉઠાવો અને તેને ધૂએ. આ ભૂમિ મેલી છે. આ પાણી મિલન છે. આપણા પ્રાણીઓ અને આપણે રકતથી છંટાયા છીએ. રકતની વર્ષાએ આખે આંધળી કરી નાખી છે. હવાને સ્વરછ કરશે, આકાશ સાફ કરો, પવનને ધોઈ નાખે, પથ્થર પરથી પથ્થર ને ઉઠાવે, હાથ પરથી ચામડીને ઉતારડો, પથ્થરને ધૂઓ, હાડકાને ધૂએ, બુદ્ધિને ધૂએ, આત્માને ધૂઓ- આ બધું ધૂએ, બધું જ ધૂઓ-
' આવા કોઈ પ્રાયશ્ચિતમાંથી કવિતા પ્રકટશે ખરી? હજી સુધી કેમ પ્રકટી નથી એ જ પ્રશ્ન છે. સંટ ન પર્સે કહ્યું હતું કે ‘જ્યારે ધર્મશાસ્ત્રોને નાશ થાય છે ત્યારે કવિતામાં ભગવાન વાસ કરે છે.” ધર્મશાસ્ત્રને નાશ કદી ન થાઓ અને આપણી કવિતામાં ગાંધીજીના વ્યકિતત્વનું કાવ્યમય ઐશ્વર્ય પ્રકટે એવી પ્રાર્થના સાથે વિરમું છું.
-પ્રા. સુરેશ દલાલ
Page #218
--------------------------------------------------------------------------
________________
nr
પ્રબુદ્ધ જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળા : આભારનિવેદન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાનો જે કાર્યક્રમ ‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧-૯-૬૯ ના અંકમાં પ્રગટ કરવામાં આવ્યો હતો તે મુજબ તારીખ ૮-૯-૬૯ સામવારથી તા. ૧૬-૯-૬૯ મંગળવાર સુધીના કાર્યક્રમ કશા જ ફેરફાર સિવાય સુંદર અને સફળ રીતે પાર પડયો હતો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાખ્યાનમાળા માટે ભારતીય વિદ્યાભવનના શીતલ સભાગૃહ પસંદ કરવામાં આવ્યા હતા. આમ તે નવે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન માન્યવર શ્રી, ગૌરીપ્રસાદ ઝાલાએ સ્વીકાર્યું હતું, પર ંતુ વચમાં તેઓશ્રીને બહારગામ જવાનું થતા એમનું સ્થાન પ્રાધ્યાપક ડૉ. રમણલાલ શાહ, જેઓ અમારી કારોબારીના એક સભ્ય પણ છે, તેઓએ શેાભાવ્યું હતું. શ્રી. ઝાલા સાહેબનાં અને ડૉ. શ્રી. રમણલાલ શાહનાં સુંદર માર્ગદર્શન અને આગળપાછળનાં વ્યાખ્યાનની વિદ્રતાભરી સમાલૅચના માટે અમે તેમના ખૂબ આભારી છીએ.
વ્યાખ્યાનમાળાનું પ્રથમ મંગલ પ્રવચન માન્યવર શ્રી. મેરારજીભાઈ દેસાઈનું હતું. રાજદ્રારી ક્ષેત્રે છેલ્લા બે મહિનામાં જે માટા બનાવા બન્યા તે પછી શ્રી મેરારજીભાઈ મુંબઈ પહેલી જ વાર આવતા હતાઅને એમના લાભ સૌ પ્રથમ આપણા સંઘને મળ્યા, એ આપણા સંઘનું પરમ સદ્ભાગ્ય ગણાય. તેઓશ્રીએ “મારા જીવનમાંથી હું શું શીખ્યો?” એ વિષય ઉપર પ્રેરક વાણીમાં ઉદ્બોધન કર્યું હતું. તેમના પ્રવચનમાં તેઓશ્રીએ સત્ય અને અહિંસાની તાત્ત્વિક છણાવટ કરી હતી. તેઓશ્રીનું સળંગ પ્રવચન ગતાંકમાં પ્રગટ કરવામાં આવેલ છે. શ્રી મેારારજીભાઈ દેસાઈના પ્રવચન માટે ભારતીય વિદ્યાભવનના હાલ ઘણા જ નાના પડયો હતો. અમને દુ:ખ છે કે ઘણા મિત્રને જગ્યાને અભાવે પાછા જવું પડયું હતું. આવા જ અનુભવ છેલ્લા ત્રણ દિવસેામાં પણ થયો હતો. બાકીના દિવસોમાં પણ સભાગૃહ સારું એવું ભરેલું રહેતું હતું. ઘણા શ્રોતામિત્રાનાં સૂચના છે કે, હવે ભવિષ્યમાં આથી મેાટા સભાગૃહના સંઘે વિચાર કરવા જોઈએ. સંધ દ્વારા વર્ષોથી ચાલતી વ્યાખ્યાનમાળાની કેટલી બધી ચાહના છે એની પ્રતીતિ આ સૂચનમાં આપણને થાય છે.
આ વખતની વ્યાખ્યાનમાળાના અઢારેય વ્યાખ્યાનોની પાછળ વકતાઓના પોતપોતાના વિષય માટેના ઊંડા અભ્યાસ અને પરિશ્રમ, તેમ જ દરેક વકતાની વિષયને રજૂ કરવાની પાતાની આગવી શૈલી શ્રોતાઓને મુગ્ધ કરી ગઈ. આ વખતે વ્યાખ્યાનમાળામાં પહેલી જ વાર આવનારાઓમાં મધર શેરીસા, પ્રાધ્યાપિકા નીરા દેસાઈ, મુનિશ્રી નગરાજજી, પ્રાધ્યાપક સુરેશ દલાલ તથા શ્રી શાહુ મેઢક હતા. આમાં કરુણામૂર્તિ - સેવાની દેવી અને સાધ્વી સમા મધર ઘેરીસા કલકત્તાથી આવ્યા હતા. તેમનો પરિચય આ અગાઉના ‘પ્રબુદ્ધ જીવન’ માં કરાવવામાં આવ્યો છે. તેમણે માનવતાની વાત કરી કહ્યું, “આપણે સૌ એક પિતાના સંતાન છીએ. નિરાધારને સહારો આપવા એ આપણ સૌનું કર્તવ્ય છે. અમે ગરીબની સેવા કરતાં એમની જેમ જ રહીએ છીએ. અમે બે સાડીથી વધારે સખી પણ રાખતા નથી. અમારું જીવન અત્યંત સાદું હાય છે. પરિગ્રહ અમારું આજીવન વ્રત હોય છે. અમારા કાર્યમાં અમે તમારી પાસેથી હૃદય અને સહકાર માંગીએ છીએ. અમે પૈસા માંગતા નથી. (We want your heart and hands) મધર થેરીસાની સાદી અંગ્રેજીભાષી વાણી સૌના હ્રદયસોંસરી ઊતરી ગઈ.
અમારા નિયંત્રણને માન આપીને બહારગામથી આવનાર અન્ય વકતાઓ હતા—માન્યવર શ્રી મેરારજીભાઈ દેસાઈ દિલ્હીથી, પ્રાધ્યાપક દલસુખ માલવણીયા, આચાર્ય યશવંત શુકલ તથા ફાધર
તા. ૧-૧૦-૧
વાલેસ અમદાવાદથી અને શ્રી રહિત મહેતા તથા શ્રીમતી શ્રીદેવી મહેતા બનારસથી. જ્યારે રમણલાલ સી. શાહ, કવિવર કરસનદાસ માણેક, પ્રાધ્યાપિકા નીરા દેસાઈ, મુનિશ્રી નગરાજજી, શ્રીમતી મૃણાલિની દેસાઈ, પ્રાધ્યાપિકા શ્રીમતી હર્ષિદા પંડિત, પ્રાધ્યાપક સુરેશ દલાલ, શ્રી શાહુ મેડિક, શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ સ્થાનિક વકતાઓ હતા.
છેલ્લા બે ત્રણ વર્ષથી વ્યાખ્યાનમાળામાં ફાધર વાલેસનું આકર્પણ શ્રોતાઓને અસાધારણ રહેતું હાઈ આ વર્ષે પણ તેઓશ્રીના બે પ્રવચન યોજવામાં આવ્યા હતા. ફાધર વાલેસે ‘કુટુંબભાવના’ઉપર બેલતા અને એમનાં અનુભવનાં અત્યંત હૃદયસ્પર્શી દષ્ટાંતે ટાંકતા શ્રોતાઓ ગદ્ગદ્ થઈ ગયા હતા. - ‘ગાંધીજીને’ તેમણે સાચા દિલથી અંજલિ આપી હતી. ગુજરાતી ભાષા ઉપરનું તેઓશ્રીનું પ્રભુત્વ મેહક હતું. તેમને બસ સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ એવી અનુભૂતિ સૌને થઈ હતી.
ગાંધી જન્મશતાબ્દીને લક્ષ્યમાં રાખી આ વર્ષની વ્યાખ્યાનમાળામાં ગાંધીજીના જીવનને સ્પર્શતા વિષયોનો વધારે ખ્યાલ રાખવામાં આવ્યો હતો. પ્રાધ્યાપક સુરેશ દલાલે કાવ્યમાં પ્રગટ થતાં ગાંધીજીના વ્યકિતત્વને જીવંત કરી દીધું હતું. અનેક કવિઓના કાવ્યો તેમણે સુંદર રીતે રજૂ કર્યા હતાં. શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહે ‘ગાંધીજી' ઉપર બાલતાં, ગાંધીજીના જીવનનું પ્રેરક બળ સત્ય અને અહિંસા શું છે એ એમની અસ્ખલિત અને પ્રેરક વાણીમાં સમજાવ્યું હતું. જ્યારે ફાધર વાલેસે ગાંધીજીના જીવનનાં નાનાં નાનાં પ્રસંગાને સજીવન કર્યાં હતાં.
જ્યારે ગાંધીજીના વિચાર કરીએ ત્યારે પૂ. કસ્તુરબાને તે કેમ જ ભૂલાય ? અને પૂ. કસ્તુરબાને જીવન્ત કર્યા શ્રીમતી મૃણાલિની બહેન દેસાઈએ એમની સંવેદનશીલ વાણીથી. શ્રોતાઓમાંથી ભાગ્યે જ કોઈક એવું હશે કે જેમની આંખ મૃણાલિનીબહેનને સાંભળતા ભીની ન થઈ હોય. તેમના પછીના વકતા શ્રીમતી હર્ષિદાબહેન પંડિતે મૃણાલિનીબહેનને એક પ્રખર વકતા કહ્યા અને એ કેટલું બધું ઉચિત હતું !
અન્ય વકતાઓએ પણ એમના વિષયોને પૂરેપૂરો ન્યાય આપ્યો હતો. વ્યાખ્યાનમાળાનું અંતિમ પ્રવચન શ્રીમતી શ્રીદેવી મહેતાનું હતું. આનંદધનજીનાં પદોનું અત્યંત સુંદર વિશ્લેષણ શ્રીદેવીબહેને સંકીર્તન રૂપે કર્યું હતું. શ્રીદેવીબહેન હળવું અને શાસ્ત્રીય બંને સુંદર રીતે ગાઈ શકે છે. તેમના ગળામાં મધુરતા પણ છે. આનંદધનજીનાં કેટલાક રસિક પદો જે આખરે તો આધ્યાત્મિક અનુભૂતિના જ પદો અને સ્તવન છે - તે તેમણે ગાયા એટલું જ નહિ એની સમાલોચના પણ કરી - તેમનું આ પ્રવચનસંકીર્તન લગભગ દોઢ કલાક ચાલ્યું હતું. તેમનાં પ્રવચનને અંતે રાષ્ટ્રગીત ગવાયું અને સૌ વિખરાયા ત્યારે પવનની લહરીમાં આનંદધનજીના પદની જાણીતી પંકિત “જાગી અનુભવ પ્રીત” કયાંય સુધી ગૂંજતી હતી.
વ્યાખ્યાનમાળાની શરૂઆત પ્રાર્થના અને ભજનથી થતી હતી. આ પ્રાર્થના અને ભજનમાં અમને શ્રીમતી આરતીબહેન મહેતા, ગુણવંતીબહેન શાહ, રમાબહેન ઝવેરી, શારદાબહેન શાહ, નિરુબહેન શાહ અને મંદાકિનીબહેન નાણાવટીના સુંદર સહકાર મળ્યો હતો. અમે એ બધાનો અંત:કરણથી આભાર માનીએ છીએ.
વ્યાખ્યાનમાળાના નવ દિવસનાં અઢાર વ્યાખ્યાનોને આપણે શ્રીમદ્ ભગવદ્ગીતાનાં અઢાર અધ્યાયો સાથે સરખાવી શકીએ, અને આ અઢારે અધ્યાયોનું નિરૂપણ મુરબ્બી શ્રી ઝાલા— સાહેબ એમની વિદ્વતાભરી ક્લમે હવે પછી કરશે, એટલે
។
Page #219
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૧૯
પ્રબુદ્ધ જીવન .
અત્રે તે ફકત વ્યાખ્યાનમાળાને સફળ બનાવવામાં જેમણે જેમણે
* સાભાર સ્વીકાર અમને સહાય કરી તે સૌને અમે ખરા દિલથી આભાર માનીએ
આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન: લેખક: મુનિશ્રી છીએ. અને આ આભારદર્શનમાં અમે જો અમારા સુજ્ઞ શ્રેતા
નગરાજજી ડી. લિ. પ્રકાશક: જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા, ગણને વીસરી જઈએ તે તે મોટો અપરાધ કહેવાય - શ્રેતા
- ૩, પંચુગીઝ સ્ટ્રીટ, કલકત્તા -૧ કીંમત રૂા. ૨૫ એની જે શિસ્ત છે એ અદ્ભુત છે. અને આથી જ શ્રોતાઓના અર્ધવિરામ: કાવ્યસંગ્રહ: રચિયતા: મુનિશ્રી રૂપચંદજી, પ્રકાશક સંસ્કારનું રણ કેટલું બધું ઊંચું છે. આ વાત ફકત અમે જ નથી આદર્શ સાહિત્ય સંઘ, ચૂર (રાજસ્થાન) કીંમત રૂ. ૩-૫૦. " કરતાં. અન્યત્ર પણ આની ખૂબ પ્રશંસા થાય છે. આ
જીર્ણમંદિર: લેખક : સ્વ. વિજયશંકર કાનજી: પ્રકાશક: મુકુદખરેખર અમારું ગૌરવ છે, આવા સુશિક્ષિત શ્રોતાઓ અમને મળ્યા રાય વિ. પારાશર્ય, ૧૧૯૪, ભરતકુંજ, કૃષ્ણનગર, ભાવનગર. છે એ અમારું સદ્ભાગ્ય છે. ભારતીય વિદ્યાભવનનાં સંચાલક, વિવિધ વાયુપ્રવચને: લેખક: શ્રી. પુરુષોત્તમ ગણેશ માળવંકર, તેમને ત્યાંને સ્ટાફ, તેમ જ ચીકાગો કુ. વાળા શ્રી. મેટવાણીભાઈ પ્રકાશક: સન્નિષ્ઠ પ્રકાશન, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ - ૧. આ બધાને પણ અમે આભાર માનીએ છીએ. અંતમાં કીંમત રૂા. ૩-૫૦. આર્થિક રીતે સહાય કરવા અમે જે અપીલ કરી એમાં અમને ભાગવત ધર્મસાર : લેખક: આચાર્ય વિનોબા, પ્રકાશક:યજ્ઞ પ્રકાશન, સંદર જવાબ આપવા બદલ સૌ સજજને અને સનારીઓને ભૂમિપુત્ર, હુઝરાતપાગા, વડોદરા - ૧, કીંમત રૂા. ૩-૦૦. આભાર માનીએ છીએ. વ્યકિતગત દરેક વ્યકિતના નામનો ઉલ્લેખ શિક્ષણ વિચાર : લેખક: આચાર્ય વિનોબા; પ્રકાશક: ઉપર મુજબ શકય નથી. પણ અમે જેને જેને મળ્યા - એ સૌએ નાની-મોટી રૂ. ૨-૫૦. રકમ આપી છે, એ માટે આ સૌને તેમ જ વિશેષે કરી નવે યા
| મુનિશ્રી ચિત્રભાનુ : જીવનસૌરભ: લેખિકા તથા પ્રકાશક: દિવસ, અમારી કારોબારીના ઉત્સાહી સભ્ય શ્રી બાબુભાઈ જી. શાહ .
શ્રી. પ્રભાબહેન પરીખ; ૧૩૭, તિસદન, મરીન ડ્રાઈવ, મુંબઈ-૨૦; તથા શ્રીમતી નિરુબહેન શાહ, તેમ જ તપસ્વી માતાતુલ્ય ચંચળબાએ
પ્રાપ્તિસ્થાન: મેઘરાજ જૈન પુસ્તક ભંડાર, ગેડીજી ચાલ, પાયધુની દરવાજા પાસે ગાળી લઈ ઊભા રહી ઝોળીમાં જે રકમ ભેગી
મુંબઈ - ૨, કીંમત રૂા. ૩–00. કરાવી આપી એ માટે તેમનાં અમે ખૂબ જ આભારી છીએ.
એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા: લેખક: શ્રી. યશ હ. અંતે છેલ્લે એક આનંદની વાત એટલી જ ચિન્તાની વાત,
શુક્લ; પ્રકાશક: બુદ્ધિપ્રકાશ દિનમણિશંકર શુકલ, લક્ષ્મીનારાયણ સંસ્થાના અને વ્યાખ્યાનમાળાના પ્રાણસમાં મુરબ્બી શ્રી પરમાનંદ
મહોલ્લે, વલસાડ, કીંમત રૂા. ૫-૬૦.
Jaina ભાઈ જ વ્યાખ્યાનમાળાની સફળતાના કેન્દ્રમાં છે
Namokara: લેખક: શ્રી રેવતમલ લાલવાણી
પ્રકાશક: કમલા લાલવાણી, પ્રજનાનમ, ૧૨, ડફ સ્ટ્રીટ, ક્લકત્તા: ૬ એમ કહેતા આનંદ થાય છે. ૭૭ વર્ષની ઉંમરે પણ તેઓ
કીંમત રૂ. ૧–૦૦. અવિરત કાર્ય કરે છે, પણ ઉમરની સાથે સ્વાથ્ય ચિન્તાજનક બને જ
Jaina Tirthankaras: લેખક: શ્રી રેવતમલ લાલવાણી; અને એવું થોડું બન્યું. વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે અંતિમ
પ્રકાશક: ઉપર મુજબ કીંમત રૂા. ૧-૦૦. પ્રવચન પછી રાષ્ટ્રગીત વખતે તેમને ચક્કર આવ્યા - તેઓ ઊભાં ન
સત્ય: લેખક શ્રી. રવિશંકર મહારાજ: પ્રકાશક: શ્રી. મંગળ રહી શકયા પણ તરત જ સ્વસ્થ થયા - હસતા હસતા બહાર આવ્યા અને બોલ્યા “કંઈ જ ચિન્તાનું કારણ નથી. હું
પ્રભાત પ્રકાશન,૪,સરિતાકુંજ, પાલડી, અમદાવાદ ૭. કીંમત ૫૦ પૈસા.
અહિંસા: લેખક શ્રી ડોલરરાય માંકડ પ્રકાશક તથા કમત સ્વસ્થ છું. આ તો સતત ત્રણ કલાક ધ્યાનથી સાંભળવું
ઉપર મુજબ. પડે–બેસવું પડે એને જ માત્ર શ્રમ” - અમારી અને અમારા સહ
અસતેય : લેખક શ્રી. બબલભાઈ મહેતા: પ્રકાશક તથા કીંમત કાકરેની ઉપર આવી પડેલી ચિન્તાની વાદળી દૂર થઈ. અમે તેમને
ઉપર મુજબ. ઘેર પહોંચાડયા - આરામ લેવા કહ્યું અને તેમનાં પુત્રી ચાર બહેન શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર: (શ્રીમદ રાજચંદ્ર પ્રણીત): વિવેચનકાર અને જમાઈ ડો. બધાણી જેએ બંને ર્ડોકટર છે–એમની સારવાર શ્રી ભેગીલાલ ગિરધરલાલ શેઠ, ૩૪, મેરબી હાઉસ, ગાવા સ્ટ્રીટ,
કોટ, મુંબઈ - ૧, પ્રકાશક: શ્રી જમનાદાસ પ્રભાશંકર શેઠ, માઉન્ટ નીચે રહેવા રાજકોટ રવાના કર્યા ત્યારે અમારી સૌની એક જ
યુનીક, પેડર રોડ, મુંબઈ - ૬, પિસ્ટેજના ૫૦ પૈસા મેક્લવાથી પ્રાર્થના હતી, પરમાત્મા પરમાનંદભાઈને સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત
મળી શકશે. રાખે, એમને દિર્ધાયુ બક્ષે. રાજકોટ પહોંચીને પરમાનંદભાઈ લખે છે:
- The call of compassion : સંપાદક: શ્રી. જે. પી.
વાસવાણી: પ્રકાશક, ગીતા પબ્લીશીંગ હાઉસ, ૧૦, સાધુ વાસવાણી | ‘અહિ સુખરૂપ આવી પહોંચ્યા છીએ. મારી તબિયત તદ્દન
પેઠ, પૂના-૧ કીંમત રૂા. ૧-૫૦. સારી છે. મને ખૂબ પ્રસન્ન છે. ગઈ કાલે આ દિવસ, છેલ્લા દશ અગિયાર દિવસનાં મધુર દશ્યનાં સ્મરણે વડે જ ચિત્ત પ્રભાવિત વિષયસૂચી
પૃષ્ઠ બનતું રહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસનાં તમારા જેવા અનેક વજનના નીતરતા સ્નેહને જે પ્રત્યક્ષથી અનુભવ થયો છે તે વડે ચિત્ત - વ્યકિત્વ’
* પ્રા. સુરેશ દલાલ ૧૨૧ દ્રવિત બન્યા કરતું હતું. આ આંતરિક અનુભવને શબ્દમાં શી પર્યુષણ વ્યાખ્યાનમાળા: રીતે વર્ણવું ? પ્રત્યેકના નામનિર્દેશ કરતું નથી પણ પ્રત્યેકની છબી આભાર નિવેદન
મંત્રીઓ
૧૨૪ આંખ સમક્ષ રમ્યા કરે છે. અને અનેરી ધન્યતા અનુભવું છું. અહિંસા પરમ ધર્મ
ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૨૬ અહિં આવ્યા બાદ થોડા દિવસેમાં હું સાર થઈ જવાને છે અને
હરિ - ઉર ભોંકાય છે આજ ભાલાં તમારી વચ્ચે - સાથે કામ કરતો થવાને છું. સૌને મારાં સ્મરણ
(કાવ્ય)
કરસનદાસ માણેક ૧૨૭ જણાવશે. તમારા પરમાનંદ”
પ્રકીર્ણ નોંધ: ખરેખર જ - અમારો જ નહિ પણ આપણા સૌને આ પરમ
પૂ. બા-બાપુ શતાબ્દી રેંટીયાગૃહ નારણદાસ ખુ. ગાંધી ૧૨૯ આનંદ નથી શું?
શું શાસ્ત્રને પડકારી શકાય છે? ચીમનલાલ જે. શાહ એક સ્પષ્ટીકરણ
ઉપાધ્યાય અમરમુનિ ૧૩૦ ભગવાન મહાવીરની ૨૫ મી સુબોધભાઈ એમ. શાહ
નિર્વાણ શતાબ્દી મહોત્સવ સમિતિ મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ.
૧૩૨
૧૨૮
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૬૯
અહિંસા પરમોધર્મ !
- . મનુષ્ય માટે સૌથી અગત્યને પ્રથમ તેના આચરણને છે. Love your enemies; Bless them that curse you. Do જ્ઞાનની જિજ્ઞાસા સંતેષવા, જીવ શું, જગત શું, ઈશ્વર શું, જગત good to them that hate you. વળી દુનિયાદારી રાહ એ કોણે અને કયારે ઉત્પન્ન કર્યું, વિગેરે પ્રશ્નના સમાધાન મેળવવા છે કે હિંસાને જવાબ હિસાથી આપ Eye for eye & tooth મનુષ્યની બુદ્ધિ પ્રયત્ન કરતી રહી છે. આ પ્રશ્નના સંતોષકારક for tooth પણ ક્રાઈસ્ટે કહ્યું, Resist not evil-જમણા ગાલે જવાબ ન મળે તે પણ મનુષ્ય દુ:ખી થવાનું નથી. પણ પિતાનું તમાચો મારે તે ડાબે ગાલ ધરે. કોટ માંગે તે ઝબે પણ વર્તન કેવું રાખવું તેને સાચે માર્ગ ન જાણે તે મનુષ્ય જરૂર દુ:ખી આપી દો. આ ઉપદેશ ત્યાગ, અપરિગ્રહને છે. થવાને અને થાય છે. તત્ત્વજ્ઞાનના પ્રશ્ન અણઉકલ્યા રહે તેથી ટેસ્ટ ક્રાઈસ્ટના ઉપદેશને સ્વીકારી પોતાની જીવનમનુષ્ય દુ:ખી થતું નથી પણ આચારધર્મનું અજ્ઞાન હોય તે સાચું
સાધના શરૂ કરી અને તેના સમર્થનમાં લખાણ અને ગ્રંથ લખ્યો
ત્યારે, રાજ્ય અને ધર્મના સત્તાધીશ-State and Church-સાથે સુખ મળવાનું જ નહિ. ભગવાન બુદ્ધ એ વાત સરસ રીતે સમ
ભારે સંઘર્ષમાં પડયા. આ ઉપદેશ સાચું જીવનદર્શન હોય તે વર્તમાન જાવી છે. કેઈ માણસને વિષમય બાણ લાગ્યું હોય અને વૈદ્યને રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક વ્યવસ્થા બધી હિંસીબેલાવે ત્યારે, વૈદ્યને એમ પૂછે કે, આ બાણ ખેંચી કાઢી મારા નિર્ભર છે અને અધર્મ છે. Non-resistance to evil અન્યાય એવી ઘાની સારવાર કરે તે પહેલાં, આ બાણ કોણે માર્યું, કેવું હતું
અનિષ્ટને અપ્રતિકાર, શબ્દશ: પાલન કરતાં, એક અશકય પરિસ્થિતિ
ઉભી થાય છે. વ્યકિતગત આચરણ માટે આ માર્ગ સ્વીકાર્ય કે યોગ્ય વિગેરે મને સમજાવે અને પછી સારવાર કરો, તે આ બધું જ્ઞાન
હોય તે પણ તેના સામૂહિક આચરણથી અવ્યવસ્થા પરિણામે એમ થાય તે પહેલાં જ તેનું મૃત્યુ થાય. તાત્કાલિક જરૂર તે બાણ ખેંચી જણાયું. ટૅલન્ટેય આવા પરિણામથી પૂરા વાફેક હતા. તેને ઉકેલ કાઢી, ઘા રૂઝવવાની છે. તેવું જ મનુષ્યનું છે.
તેમની પાસે ન હતો. He remained a spiritual anarchist * અહિંસા આચારધર્મને પ્રશ્ન છે. મનુષ્યનું વર્તન હિંસામય વર્તમાન યુગના બીજા એક સમર્થ ચિંતક ડે. આલ્બર્ટ હોય કે અહિંસામય, આચરણમાં સત્ય હોવું જોઈએ કે અસત્ય
સ્વાઈ—રે પણ, ક્રાઈસ્ટના ઉપદેશને મધ્યબિંદુ બનાવી, નૈતિક
ચરણના પાયાના સિદ્ધાંતની શોધ કરી. Fundamental Principle ચાલે, 'આને જવાબ રોજિંદા જીવન માટે પ્રત્યેક મનુષ્ય મેળવવાને "
of Ethical Conduct. તેમણે જે સિદ્ધાંત સ્વીકાર્યો તેને Reverence રહે છે. આ વિષયની એની માન્યતા ઉપર, તેના અને બીજાના for Life કહ્યો-જીવમાત્ર માટે આદર. 3. સ્વાઈઝરની સુખદુ:ખને આધાર છે.
-
વિચારભૂમિકા લગભગ જૈન ધર્મની છે પણ તેમનું ચિંતન સ્વતંત્ર
છે. એ ભૂમિકા છે અનુભવની અને સર્વજીવ સમાનતાની. દરેક ' ભગવાન મહાવીર, બુદ્ધ અને ક્રાઈસ્ટ અને વર્તમાનમાં
જીવ જીવવા ઈચ્છે છે will to live-જીજીવિષા. જીવવા ઈચ્છતા ટેસ્ટેય, આલ્બર્ટ સ્વાઈન્ઝર અને ગાંધીજીએ અહિંસાને આચાર
એક જીવ તરીકે મારે દરેકની જીજીવિષાને આદર કરવો જોઈએ. ધર્મને પાયે બનાવ્યો છે. પણ દરેકની ભૂમિકા અને અહિંસાને તેથી કંઈ જીવની હિંસા મારાથી થાય નહિ. વળી નાના જીવ અને અમલ, કેટલેક દરજજે, જુદા જુદા છે.
મેટા જીવ એ ભેદ પાડવાને મને કોઈ અધિકાર નથી. પોતાના અહિંસા પરમોધર્મ:, ખાસ કરીને, જૈન ધર્મનું પ્રધાન લક્ષણ
સુખને માટે મનુષ્ય પ્રાણીસૃષ્ટિને ભાગ લેવાને મનુષ્યને અધિકાર
નથી. જે વ્યકિત નાના જીવની હિંસા કરે તે મોટા જીવની પણ કરશે ગણાય છે. અહિરા શા માટે? જૈન ધર્મને, તેને જવાબ, બે પ્રકારને
કારણ કે તેના અંતરમાં ક્રૂરતા રહી છે. કરૂણા હોય તે નાના મોટા છે. એક અનુભવની ભૂમિકાને અને બીજો બુદ્ધિને. અનુભવે જીવને ભેદ ન રહે. પણ કુદરત એક ભયંકર સમસ્યા Horrible જોઈએ છીએ કે દરેક જીવ જીવવા ઈચ્છે છે, કેઈને મરવું ગમતું
Dilemma ખડી કરે છે. દેહધારણ માટે કેટલીક હિંસા અનિ
વાર્ય છે, જીવે જીવસ્ય જીવનમાં અને ઉકેલ સ્વાઈત્યાગ છે. નથી. દરેકને સુખ જોઈએ છીએ, કોઈને દુ:ખ ગમતું નથી. પોતે
Will to live ને Will to love બનાવવી. ડે. સ્વાઈ—રે સુખ ઈચ્છે તો બીજાને દુ:ખ દઈને પેતાને સુખ કેમ મળે? બીજા
પિતાનું દીર્ઘજીવને માનવસેવામાં સમર્પણ કર્યું. પણ એ જ વર્તાવ રાખે તો બધા દુ:ખી થાય. હિંસાથી દુ:ખ છે,
ગાંધીજીને આ બધી વાર હતો, ભારતીય સંસ્કૃતિન: હિન્દુઅહિંસાથી જ સુખ છે, આ સૌને અનુભવ છે.
ધર્મ, જૈન ધર્મ અને બુદ્ધિધર્મના – તે હતે જે પણ ક્રાઈસ્ટને ' બુદ્ધિથી વિચાર કરીએ તે, સર્વ જીવ સમાન છે. જૈન ધર્મની
ઉપદેશ અને દૈલ્સટેયના લખાણની અસર પણ તેમના ઉપર ઓછી આ પાયાની માન્યતા છે. કીડી અને કિટકથી માંડી મનુષ્ય સુધી ન હતી. છતાં ગાંધીજીનું સ્વતંત્ર ચિતને પણ છે અને આપણે જોશું સર્વ જીવ સમાન છે. પિતાના સુખને માટે બીજાને દુ:ખ દેવાને કે અહિંસાના આચરણને તેમણે નવું અને વ્યાપક સ્વરૂપ આપ્યું છે, કોઈને અધિકાર નથી. આ બન્ને દષ્ટિએ જૈન ધર્મે અહિંસા પરમે
જે જગતના ઈતિહાસમાં એક નવો રાહ છે. ધર્મ સ્વીકાર્યો છે. દેહની પ્રત્યેક ક્રિયામાં ઓછીવત્તી હિંસા છે.
ગાંધીજીને અહિંસા, સત્યના આચરણમાંથી જડી એમ તેમણે તેથી અહિંસાના શકય તેટલા આચરણ માટે, જૈન ધર્મ, મુખ્યતયા
કહ્યું છે. તેમણે જીવનભર સત્યના પ્રાગે કર્યા છે અને એ પ્રાગ
કરતાં, સત્યમય આચરણ માટે અહિંસા જ માર્ગ છે એમ જોયું. રાત્ય નિવૃત્તિપ્રધાન અને અક્રિયાત્મક રહ્યો છે. જૈન ધર્મ શ્રમણધર્મ અને અહિંસા એક જ સિક્કાની બે બાજુ છે. - Two sides છે, ગૃહસ્થ ધર્મના વ્રત–ણુવ્રતે જેને કહે છે-તે છે. પણ ધર્મના of the same coin - એમ તેમણે કહ્યું છે. ગાંધીજીએ પૂર્ણપાલન માટે તેનું લક્ષ્ય સંસારત્યાગ છે. આવી અહિંસામાંથી
એમ પણ કહ્યું છે કે, અનુભવે દેખાય છે કે દેહને સ્વભાવ હિંસા સંયમ અને તપ સ્વાભાવિક પરિણમે છે. ભેગેપભેગમાં હિંસા છે.
છે, આત્માને ગુણ અહિંસા છે. દેહ અને આત્મા ભિન્ન છે અને
- ત્મિાની શાશ્વત મુકિત એ જ જેનું લક્ષ્ય છે તેને માટે દેહાધ્યાસ તપશી કર્મક્ષય છે. અપરિગ્રહ, અહિંસા માટે અનિવાર્ય છે. પરિગ્રહ છોડવો એ જ માર્ગ છે. દેહ છે ત્યાં સુધી કેટલીક સ્કૂલ હિંસા મેળવવામાં અને પ્રાપ્ત કરેલ પરિગ્રહ ટકાવવામાં હિંસા રહી છે. અનિવાર્ય છે, પણ તેને ઓછામાં ઓછી કરવી એ જ પુરૂષાર્થ છે.
અનિવાર્ય હિંસાની છૂટ હોઈ શકે, હિંસા કોઈ કાળે ધર્મ ન હોય, . ભગવાન બુદ્ધ પણ દુ:ખમુકિત માટે અહિંસામાર્ગ સ્વીકાર્યો
ધર્મ તે અહિંસા જ છે. ' ' - છે. પણ તેમના ઉપદેશમાં સ્થૂળ હિંસા વિરમણ કરતાં, ભાવ- ' પણ ગાંધીજી પહેલાં, અહિંસાને વિચાર, મોટે ભાગે વ્યકિતગત અહિંસા ઉપર વધારે ભાર મૂકયે છે. વૈરત્યાગ અને મહાયાના માર્ગમાં, આચરણ તરીકે જ થયું છે. સામૂહિક રીતે, સામાજિક, રાજકીય, સક્રિય કરુણા, પ્રધાન સ્વરૂપ લે છે.
આર્થિક અને જીવનના બધા ક્ષેત્રમાં અહિંસાનું આચરણ શકય છે, * ક્રાઈસ્ટના ઉપદેશનું પ્રધાનલક્ષણ માનવપ્રેમ છે. પડોશી જરૂરનું છે અને લોકકલ્યાણને એ જ માર્ગ છે, એવો વિચાર સાથે પ્રેમથી વર્તવું એટલું જ નહિ દુશ્મન ઉપર પણ પ્રેમ રાખવે. બહુ થયું નથી. બલ્ક એમ માનવામાં આવ્યું છે કે વ્યકિતગત રીતે
Page #221
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૬૯
ખુ
અહિંસાનું આચરણ શક્ય છે તે પણ સામૂહિક રીતે એટલું વ્યવહારિક નથી. ટોલ્સ્ટોયની સામે આ જ પ્રશ્ન આવીને ઊભા રહ્યો. બીજા ધમે જેણે અહિંસાને આચારધર્મમાં પ્રાધાન્ય આપ્યું છે, તેમાં પણ વ્યકિતગત આચરણ માટે જ તેનો વિચાર થયો છે. પરિણામે, વ્યકિતગત આચરણ અને સામૂહિક આચરણના ધેારણ જુદા રહ્યા છે અને જુદા હાય એમ માનવામાં આવ્યું છે. વ્યકિતગત આચરણમાં સત્ય અને અહિંસા સ્વીકારવામાં આવી, પણ સામૂહિક આચરણમાં તે વ્યવહારૂ નથી એમ માન્યું. પરિણામે વ્યકિત ખૂન કરે તો પાપ અથવા ગુને ગણાય, પણ યુદ્ધમાં, લાખોને સંહાર થાય તે દેશાભિમાન ગણાય, ગુણ લેખાય, તેની પ્રશંસા થાય. ગાંધીજીને વ્યકિતગત અને સામૂહિક આચરણના જુદા જુદા ધારણ સ્વીકાર્ય નથી. સત્ય અને અહિંસા આત્માના ગુણ છે. સામૂહિક વ્યવહારમાં જે અસત્ય અને હિંસા આચરે, તે વ્યકિતગત આચરણમાં સત્ય અને અહિંસાનું આચરણ કરી શકે તેમ બને નહિ. ગાંધીજીએ બતાવ્યું કે અહિંસાનું આચરણ સામૂહિક રીતે શકય છે એટલું જ નહિ પણ જરૂરનું છે, વ્યવહારિક છે. Gandhiji was a practical idealist અલબત્ત, સામૂહિક ક્ષેત્રે અહિંસાનું આચરણ, વ્યકિતગત જીવનમાં શકય છે તેટલી સૂક્ષ્મ રીતે શકય નથી, કેટલીક વધારે છૂટ મૂકવી પડે, પણ તેને નેવે ન મૂકાય, અશકય ન ગણાય. આ પ્રયોગ દુનિયા માટે નવે છે. ગાંધીજીને અહિંસક સમાજનું નિર્માણ કરવું હતું, તેને માર્ગ બતાવ્યા છે. તેમના બધા રચનાત્મક કાર્યક્રમ આવા અહિંસક સમાજની રચનાના નકશા છે.
જીવન
ૐ સન્તાની યે શ્રાદ્ધા જ્યાં ડગડગે છે! શતાબ્દીના જલસા, જુઓ ઝગઝગે છે! (2) સરેઆમ સળગે છે માનવ્યમાળા : ઊભાઊભા નાથા જો ભરતા ઉંચાળા: પ્રભુસૂના આકાશે ફરિયાદ કરતા ધસે સ્થળેસ્થળે એશિયાળા ધુમાડા : ગુનેગારને બે—ગુનાહ રગરગે છે ! શતાબ્દીના જલસે જુવો ઝગઝગે છે! (3) હજુ કાલ જ્યાં ઊડતી પ્રીતિ છેાળા, ગવાતાં જયાં ભકિતભર્યે કંઠ ઘાળા, તે ‘મારો ’! ને ‘કાપો’ના ગોઝારા નાદે રહી ગાજી બેબાકળી આજે પાળા : ગુંથાયે છે ચકલાં : ફણી ફગફગે છે! શતાબ્દીના જલસા, જુવા ઝગમગે છે! (૪) હરિ—ઉર ભોંકાય છે આજ ભાલા : છે ગમગીન લાચાર અલ્લાહતાલા ;
૧૨૭
પણ સામૂહિક અહિંસાના આચરણમાં એક મેોટી મુશીબત રહેલી છે. માણસમાં લાભ છે, સ્વાર્થ છે, અશુભ વૃત્તિઓ છે, તેથી અનિષ્ટ આચરણ કરે છે. તેને કેમ પહોંચી વળવું? દુનિયાએ આજ સુધી એક જ માર્ગ જાણ્યો છે, Eye for eye and tooth for tooth—હિંસાનો સામનો હિંસાથી જ કર્યો છે. અલબત્ત, સમાજવ્યવસ્થામાં હિંસા ઓછી કરવા, સ્મૃતિ રચાઈ છે,કાયદાઓ યા છે, પોલીસ છે, લશ્કર છે પણ તે બધાને પાયે હિંસા છે. જગતમાં રહેલ અનિષ્ટ –Problem of evil–ને પહોંચીવળવાના સર્વા અહિંસક માર્ગ ગાંધીજીએ પ્રથમ વિચાર્યો છે અને કરી બતાવ્યો છે. ધર્મોએ, તેનાથી દૂર રહેવાનો, સંસારત્યાગ કે સન્યાસના માર્ગ, જોયા છે. ક્રાઈસ્ટે કહ્યું Resist not evil ગાંધીજીએ કહ્યું Resist evil અનિષ્ટને, અન્યાયન પ્રતિકાર કરો, પણ હિંસાથી-વેરઝેરથી નહિ, પણ અહિંસા, પ્રેમથી, પોતે સહન કરીને, બીજાના હૃદયને જીતી લઈને. દુનિયા માટે આ નવા માર્ગ છે. અહિંસક સમાજની રચનામાં, અન્યાય અને અનિષ્ટનો પ્રતિકાર, તેની સાથેના અસહકારથી અને સત્યાગ્રહથી કરવાનો રાહ ગાંધીજીએ જગતને ચીંધ્યો છે.
મુંબઈ, તા. ૧૨-૯-૧૯૬૯
. (આકાશવાણીના સૌજન્યથી)
અહિંસાનું આ નવું અને વ્યાપક સ્વરૂપ એ ગાંધીજીને દુનિયાને સંદેશ છે. વિજ્ઞાને સંહારના અકલ્પ્ય શસ્ત્રો સર્જ્ય છે. ભૌતિકતાની અને ભાગેાપભાગની સીમાએ પહોંચી રહ્યા છીએ ત્યારે વિનાશમાંથી બચવા માટે ગાંધીજીને અહિંસા અને સંયમના માર્ગ, માનવજાતે વિચારવાનો રહે છે.
ચીમનલાલ ચકુભાઈ શાહ
હરિ-ઉર ભેંકાય છે આજ ભાલા: ગમગીન લાચાર અલ્લાહતાલા !
જાણીતા સારસ્વત અને કવિ શ્રી કરસનદાસ માણેક હમણાં જ અમદાવાદ ગયા હતા અને રમખાણામાં ફસાઈ ગયા હતા. પૂરા બે દિવસ તો તેમને અમદાવાદ સ્ટેશને રોકાઈ રહેવું પડયું હતું. દિલ ભાંગીને ભૂક્કો થઈ જાય એવાં કેટકેટલાં દશ્યો એમણે જોયાં અને એમનો આત્મા ચિત્કાર પાડી ઊઠયો. એ ચિત્કાર એમણે નીચેના કાવ્યમાં શબ્દબદ્ધ કર્યો છે. આ કાવ્ય અમદાવાદ સ્ટેશન પર જ લખાયું છે.—તંત્રી શતાબ્દીના જલસા, જુઓ ઝગઝગે છે, ઉરે બૈર—વૃત્તિ, કરામાં છરા છે, પૈશાચી પગની ગતિમાં ત્વરા છે, અહિંસાના યોગીનું આસન હતું જ્યાં અરે તે જ આ રકત – છલતી ધરા છે,
(<)
આ આદમની એલાદ? બ્રહ્માની સૃષ્ટિ? કે શેતાને પકવ્યા કો' નિષ્ઠુર નિભાડા?— જેની તિરછી દગમાં ઝનૂન તગતગે છે! શતાબ્દીના જલસા જુવે ઝગઝગે છે! (4)
(6)
Ź
છે મહતાજ મસ્જિદ ને મંદિર રડે છે: જગન્નાથ ના કર્યાંય ગોત્યા જડે છે : ૨ આઝાન દઈ દઈને બેજાન નાહક થયેલા તે મુલ્લાં બુલા લડથડે છે. રે ઝાંખપ છે આંખે, પસીના પગે છે! શતાબ્દીના જલસા, જુવો ઝગમગે છે ! (૬)
પડયા બંધને બાપુના—પુણ્ય ખ્વાબે : થયાં મુકત શૈતાનરંગી શરાબા. ને સૂરતી ને સુસ્તી ને સત્તાપરસ્તીની મસ્તીમાં વળા પડયા ઈન્કિલાબે ઈમારત જુઓ, પાયાથી ડગડગે છે! શતાબ્દીના જલસે, જુવો ઝગમગે છે!
ઉપેક્ષિત બધે અન્તરાત્માનું આસન : નર્યા સ્વાર્થનું ચક્રવર્તી સિહાસન : અને રાષ્ટ્રપ્રીતિની અંધારી એથે ગંધરું ચાલે ઉંદરનું ઉપાસન ! ચેતન પે જડનું જ આસન જગે છે! શતાબ્દીના જલસા, જુવા ઝગઝગે છે!
નવાઈ નથી કંઈ, સદા આવું ચાલે ! મવાલી જ ખુલીસી પેફ લેફાલે : પરંતુ ઊઠાવી છે ગાંધીને નામે આવી ઘાર આંધી, તે આત્માને સાલે! કવિ ઉર રાખે, તેથી ધગધગે છે! શતાબ્દીના જલસા, જુવા ઝગઝગે છે! (e)
હું જાણું છું કાં કોણ શું હસે છે: છતી આંખે અંધત્વ ધારી ધસે છે! કો'ચેતો, ન ચેતા, હુ તો ચેતવું છું: ગ્રસનારને અંતે ગ્રસ્તો ગ્રસે છે ! ચીચોડો અનાદિથી આ તો ચગે છે! શતાબ્દીના જલસા, જુવા ઝગઝગે છે!
(૧૦)
નથી બળતાં મંદિર, નથી બળતી મસ્જિદ : નથી રડતો મુલ્લાં, નથી રડતો પંડિત : બધે એક ઈન્સાનિયત રડતી, સૂરત અરે, એક કિરતારની થાતી ખંડિત. ધસે લાવા જલતો જેની રગરગે છે! શતાબ્દીના જલસા, જુવા ઝગઝગે છે!
કરસનદાસ માણેક (જન્મભૂમિમાંથી સાભાર ઉદ્ભુત )
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પ્રબુદ્ધ જીવન
તા.૧-૧૦-૬૯
પ્રકીર્ણ નેંધ સંઘના સભાગૃહના નવા નામાભિધાન અંગે
. અમદાવાદ પૂરનું તો એમ લાગતું હતું કે બે કોમ વચ્ચેના સંઘના સભાગૃહ સાથે મારું નામ જોડવાના સંઘની કાર્યવાહક વેરઝેર ઓછા થઈ ગયા છે અને હવે કોમી હુલ્લડ થવાનો સમિતિએ લીધેલા નિર્ણય અંગે મારું પોતાનું શું સંવેદન છે એ હું સંભવ નથી. પણ સમયે બતાવ્યું છે કે લોકમાનસમાં વેરના બીજ પ્રબુદ્ધ જીવનના વાચકોને જણાવું એવી એક નિકટવર્તી મિત્રની હજી પડેલા છે જ. પ્રશ્ન એ થાય છે કે આ તોફાને કેમ મટે?, ઈચ્છા છે. સંઘની કાર્યવાહક સમિતિની તા. ૬-૯-૬૯ના રોજ મળેલી તાજેતરના રમખાણ પાછળ કોઈ રાજકીય કાવતરૂં હોવાની સભામાં જાણે કે પૂર્વઆયોજિત હોય એમ એક સભ્ય તરફથી, તે વાતો પણ થવા લાગી છે, એ વાતની સત્યતા પુરવાર થાય ત્યારે ખરી.. અંગે મને આગળથી કશી પણ જાણ કર્યા સિવાય, સંઘના નવા પરંતુ સમગ્રપણે જોઈએ તે આવા અને આ પ્રકારના બીજા સભાગૃહ સાથે મારું નામ જોડવાની એકાએક દરખાસ્ત આવી અને તેફાને પાછળ પ્રજાના મેટા સમુદાયની ગરીબી અને બેકારી મને હકાર—નકાર ભણવાની તક આપ્યા સિવાય બધા સભ્યોએ રહેલી છે. અગાઉના તફાનેની સરખામણીમાં છેલ્લા દશેક વર્ષના એક અવાજે એ દરખાસ્ત વધાવી લીધી અને મારી સ્થિતિ લગ- ગાળામાં થયેલા તોફાનની વિશાળતા અને વ્યાપકતાને આ સંદર્ભમાં ભગ અવા જેવી બની ગઈ. આ સંબંધમાં આજે જ્યારે હું મારા વિચાર કરીએ- પછી તે શિવસેનાનું આંદોલન હોય, મહારાષ્ટ્રમાં પ્રત્યાઘાત જણાવી રહ્યો છું ત્યારે મારે એટલું તે કબુલ કરવું જ જોઈએ ગુજરાતનું આંદોલન હોય, તેલંગણનું આંદોલન હોય કે પછી કે આ બધા પાછળ પ્રત્યેક સભ્યને મારા પ્રત્યે અસાધારણ સભાવ પશ્ચિમ બંગાળનું, કલકત્તા બંધ’ હોય – તે લાગ્યા વિના રહેતું અને નેહ પ્રગટ થઈ રહ્યો છે એ રીતે વિચારતાં આ નિર્ણયે મને નથી કે આ દેશના લાખ બેકાર લાકે ધંધાદારી તોફાની તત્ત્વોના પણ આનંદ અને ધન્યતા અનુભવ કરાવ્યું છે.
હાથા બની જાય છે, અને દેશને ભયંકર અશાંતિની ગર્તામાં ઉતારી આમ છતાં, બીજી રીતે તેને વિચાર કરતાં સામાન્ય કિસ્સામાં મૂકે છે; જાનમાલની અષ્ણ અને પારાવાર હાનિ થાય છે. સાધારણ રીતે બને છે તેથી અન્યથા, આ રીતે મારું બહુમાન થયાને
ભારતના સદ્ભાગ્યે એક “બાપુ” પેદા થયા, જેણે પિતાના કંઈ ખાસ આનંદ મારું મન અનુભવતું નથી એમ જો હું અહીં જીવન દરમ્યાન હિંદુ-મુસ્લીમ એકતા માટે પુરુષાર્થ કર્યો. એ છે જણાવું તે મારી પ્રામાણિકતા વિશે કોઈ શંકા ન કરે. કોઈ વધતે અંશે તેમને સફળતા પણ મળી, પરંતુ વેરઝેરના મૂળ ઊંડે પણ સંસ્થાના અગ્રણી કાર્યકરનું આવી રીતે બહુમાન કરવું એવો સુધી રોપાયેલા રહ્યા. ભારતની પ્રજા અને સરકાર જયાં સુધી આપણે ત્યાં રવૈયો છે. આમ કરવાથી સંસ્થાના સભ્ય એક પ્રકારની
સંયુકત પ્રયાસે દ્વારા ઉત્પાદન વધારવા અને ગરીબીને હરાવવા કૃતકૃત્યતા અનુભવે છે અને પ્રસ્તુત કાર્યકર પણ આવી કદરદાનીથી
કટીબદ્ધ નહીં થાય ત્યાં સુધી આ તોફાને એક યા બીજા રૂપે થયા જ સવિશેષ પ્રેત્સાહિત બને છે. આ સામાન્ય જનતા સાધારણ અભિગમ
કરવાના છે. જોકે જગતના બીજા સમૃદ્ધ દેશમાં તોફાનો થતાં જ નથી હોય છે. પણ ઉમ્મર અને અનુભવના વધવા સાથે માનવીમાં પરિ
એમ કહેવાને આશય નથી, પણ ત્યાં જુદા જ પરિબળે કામ પકવતાં આવતાં અને ઊંડી સમજ પ્રાપ્ત થતાં આવા માનસન્માનનું
કરી રહ્યા હોય છે, જયારે આપણે ત્યાં વસતિને વધારે અને તે તેના માટે કોઈ આકર્ષણ રહેતું નથી. તે જે કાંઈ કરે છે–જેને આપણે
વધારાના પ્રમાણમાં અપૂરતી ઉત્પાદનક્ષમતા એ સૌથી વધુ અગત્યને સેવાનું નામ આપીએ છીએ – તે તેના માટે તેના સ્વભાવ અને પ્રશ્ન છે.. પ્રકૃતિને અનુરૂપ સહજકર્મ બની જાય છે અને તે કર્મ સાથે તેના
અને જ્યારે એક બાજુ માનવી ચંદ્રની ધરતી પર પગ મૂકી વળતર રૂપે તેને સહજ આનંદ તે અનુભવ હોય છે. એટલું જ ચૂક છે અને હજી આગળ જવા ડગ માંડી રહ્યો છે ત્યારે નહિ પણ, આવું કર્મ તેની ચાલુ સાધનાનું અંગ બની જાય છે.
આપણે કયાં સુધી આપણી જાતને હિંદુ અને મુસલમાન કહીશું? આ ઉપરાંત પોતે કોઈની સેવા કરે છે એવા ખ્યાલને બદલે અન્ય કયાં સુધી આપણે આપણી જાતને ગુજરાતી, મરાઠી, કે બંગાળી વ્યકિત કે સંસ્થા કેવી સેવા કરવાની પિતાને તક આપે છે એમ
તરીકે ઓળખીશું? ઈકબાલે ગાયું કે “મઝહબ નહીં શીખાતા આપવિચારીને આવે માનવી તે વ્યકિત કે સંસ્થા પ્રત્યે એક પ્રકારની કૃત
સમેં બૈર રખન” અને ગાંધીએ દોહરાવ્યું કે “ઈશ્વર અલ્લા તેરે જ્ઞતા અનુભવે છે. મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહી અને ‘પ્રબુદ્ધ
નામ, સબકો સન્મતિ દે ભગવાન'—એની ફલશ્રુતિ શું આ જ છે? જીવન’ના સંપાદન અંગે મારા મનને અભિગમ આ પ્રકારને રહ્યો
ધર્મના નામે ધમધતા અને ધાર્મિક અસહિષ્ણુતાના આ વિષને છે. મારા વિકાસમાં – મારી જીવનસાધનામાં - આ બંને પ્રવૃત્તિ- નિમ્ ળ કરવા બાપુ જેવા અનેક ગાંધી ભારતે પેદા કરવા જ રહ્યાં. એને કેટલા માટે ફાળે છે તે હું શી રીતે સમજાવું? આ પરિ
સુબોધભાઈ એમ. શાહ રિથતિમાં જેનું મારા માથે કદી ન ચૂકવી શકાય એવું ઋણ છે તે બિચારા બાપુ” કે “બિચારા આપણે ? સંસ્થા મારૂં આ રીતે બહુમાન કરે તેનું ઔચિત્ય મને સમજાતું જનશકિતના તા. ૧૯-૯-૬૯ના અંકમાં નીચે મુજબ એક નથી અને તેથી આવું બહુમાન મારા માટે કોઈ ખાસ આનંદ
સમાચાર છપાયા છે :અનુભવવાનું કારણ બની શકતું નથી.
પરમાનંદ
બિચારા બાપુ” અશાંતિને દાવાનળ
“ગાંધી શતાબ્દી વર્ષ દરમિયાન દેશવિદેશમાં અનેક પ્રકારના એક નાનકડી ચીનગારીમાંથી અમદાવાદમાં ભભૂકી ઊઠેલી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ બાર એસોસિએશને અને પાછળથી ગુજરાતના કેટલાક શહેરોમાં પ્રસરી ગયેલી અશાંતિની અમદાવાદ સિવિલ કોર્ટના ગ્રંથાલયમાં મહાત્મા ગાંધીજીનું તૈલચિત્ર અભૂતપૂર્વ આગ વિશે ભારતભરના એકેએક સમજુ માણસનું હૈયું નહિ મુકવાને બહુમતીથી નિર્ણય લઈ એક આશ્ચર્યકારક પગલું અત્યંત દુ:ખ અને શરમની લાગણી અનુભવી રહ્યાં હશે. ૧૯૪૬ ભર્યું છે. પછી અમદાવાદમાં આજે ૨૩ વરસે કોમી અશાંતિએ ફરી માથું. બાર એસોસિએશનની એક સભા ગ્રંથાલયમાં ગાંધીજીનું ઊંચકર્યું છે. છેલ્લા થોડા મહિના દરમ્યાન શ્રીનગર, લખન અને તૈલચિત્ર મૂકવાનો નિર્ણય લેવા અંગે મળી હતી. આ નિર્ણય ઈન્દરના પગલે બાપુના ગુજરાતમાં અને તે પણ બાપુની શતા- અંગેની ચર્ચામાં તૈલચિત્રની અનાવરણવિધિ કોના હસ્તે કરાવવી બ્દીના જ આ વર્ષમાં બની ગયેલા બનાવો વધારે દુ:ખદ છે. તે અંગે બે મત પડી ગયા હતા. એક મત, કોર્ટનું કમ્પાઉન્ડ
Page #223
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૧૯
પ્રભુશ્ર્વ જીવન
સાફ કરતા ઝાડુવાળાને હસ્તે અનાવરણ કરવાના હતા, જયારે બીજો મત હતો કે આ અનાવરણવિધિ મુખ્ય પ્રધાનના હસ્તે કરાવવી. “આ મતભેદને અંતે છેવટે સભાએ બહુમતીએ નિર્ણય લીધા કે ગાંધીજીનું તૈલચિત્ર મૂકવું નહિ.”
ઉપરના લખાણના સંવાદદાતાએ ભલે કટાક્ષમાં ઉપરનું મથાળું આપ્યું હોય, પરંતુ ગાંધીજીનું તૈલચિત્ર જ ન મૂકવાનો નિર્ણય કરવામાં બાપુની જે ઉપેક્ષા કરાઈ છે તેથી તો આપણે જ આપણી જાતને ‘બિચારા આપણે કહેવું રહ્યું.
જયારે ભારતના વડા પ્રધાનને હોદ્દો ધરાવતી વ્યકિત પણ આત્માના અવાજને ખેાટી રીતે મૂલવે અનેં અલગ અલગ સંજો" ગોમાં પોતાના જ લાભને લક્ષમાં રાખીને તેના જુદા જુદા સમયે જુદા જુદા અર્થા કરે અને એવી ખોટી વિચારસરણીમાં પ્રજાના પ્રતિનિધિઓને અને પ્રજાને ખેંચવાનો પ્રયત્ન કરે અને તે ઉપરાંત પાતાના સાથી પ્રધાનના દસ વર્ષના ઈન્કમટેકસના રીટર્ન નહિ ભરવાના હિમાલય જેવા જબરજસ્ત શિક્ષાત્મક ગુનાને પણ સાવ હળવી રીતે અને બાલીશ લાગે એવા લૂલો બચાવ કરે ત્યારે એમ નથી લાગતું કે ગાંધીનું નામ લેવાનો પણ અધિકાર આપણે ખાઈ બેઠા છીએ ? કર્યા સાથીની હિમાલય જેવી ભૂલને તે ભૂલ ન ગણાય એમ મનાવવા પ્રયત્ન કરતા અપણા વડા પ્રધાન અને કયાં એક નજીવી ભૂલને પણ હિમાલય જેવી ભૂલ ગણીને તેનું પ્રાયશ્ચિત કરતા ગાંધીજી?
અત્યારે જયારે ગાંધી શતાબ્દી ઊજવાઈ રહી છે ત્યારે લાખાને ખર્ચે ગાંધીને નામે જે ઢગલાબંધ કાર્યક્રમો, ભાષણો, પ્રદર્શન, સ્પેશલ ટ્રેન વિ. યોજાઈ રહ્યું છે અને એના જ આયોજકો જાહેરમાં જે ગેરવર્તન ચલાવી રહ્યા છે તેને ક્યાંય મેળ મળે તેમ છે ખરો ? આ રીતની ગાંધી શતાબ્દીની ઉજવણી કરીને તો આપણે ગાંધીને છેતરવામાં હદ જ ઓળંગી ગયા છીએ, એટલું જ નહિ પણ આપણી જાતને પણ છેતરી રહ્યા છીએ ! આ કારણે ‘બિચારા બાપુ’ એવું મથાળું આપવાને બદલે “ બિચારા આપણે” એમ કહેવું જ પ્રસ્તુત ગણાશે.
શાન્તિલાલ ટી. શેઠ
પૂજ્ય બા—બાપુ શતાબ્દી રેટિયાગ્રહ
છેલ્લાં સાતેક વર્ષથી શાળામાં એક અનેખી પ્રવૃત્તિ ચાલી રહી છે. કામ શોધતી કોઈ પણ બહેનને રેંટિયા દ્વારા કામ આપવામાં આવે છે અને તેને માસિક રૂ. ૩૦ મળી રહે એવી ગણતરી રાખી છે; સાથે સાથે પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થી શીફ્ટ પદ્ધતિને કારણે અર્ધો દિવસ ફાજલ પાડી શકે છે તેમને માટે ઉદ્યોગવર્ગ ચાલે છે અને તેમાં ત્રણ કલાકના માસિક રૂ. ૧૦ તેમને મળે એવી ગણતરી છે. આથી તેમને ફી, ચાપડીઓ અને બીજા ખર્ચમાં મદદ મળી રહે છે. વેકેશનામાં આ વર્ગના લાભ ઘણા લેતા હોય છે.
આ વર્ષના વેકેશનમાં ૯૦ જેટલા વિદ્યાર્થીઓએ આ વર્ગના લાભ લીધા હતા અને રૂ. ૧૧૦૯ કતામણદ્વારા મેળવ્યા હતા. એમાં એક વિદ્યાર્થી રૂ. ૨૮ કમાયેલ જ્યારે બીજાએ રૂ. ૨૬ મેળવ્યા હતા. બીજાઓએ પણ સારી રકમ મેળવી છે.
આ ઉપરાંત, શાળાના કુમારમંદિરના ઉદ્યોગવર્ગ અને માધ્યમિક શાળાના ઉદ્યોગવર્ગ તે. ચાલે જ છે,
આ બધા ચઉદ્યોગવર્ગો હાલ શાળાના મધ્યખંડમાં ચાલી રહ્યા છે, પરંતુ હવે આ પ્રવૃત્તિ એટલી વિકસી છે કે આ બસે જેટલી સંખ્યાના કાર્યકરો માટે ખાસ ઉદ્યોગગૃહની જરૂર ઊભી થઈ છે.
શતાબ્દીના આ વર્ષમાં જ જ્યાં સતત રેટિયા ચાલે અને તે
૨૯
પણ રેંટિયાના કામ દ્રારા મળેલી રકમમાંથી જ બંધાય એવું રેંટિયાગૃહ જો ઊભું કરી શકાય તે રેંટિયાનું ખરૂ સ્મારક બની રહે. આનાથી ભવ્ય બીજું શું હોઈ શકે?
૩૫ વર્ષથી આપણે પૂ. બાપુની જન્મ-જ્યંતી રેંટિયા—બારસ તરીકે ઊજવીએ છીએ. આ શતાબ્દીની ઉજવણી રેટિયાગૃહની રચના કરી રેટિયા બારસના ખરા ઉદ્દેશને મૂર્તિમંત સ્વરૂપ આપીએ.
આવા બાંધવા ધારેલ રેંટિયાગૃહનું બાંધકામ ૨૦૦૦ ચે. ફૂટનું થાય. આ વિશાળ ખંડમાં ૨૦૦૨’ટિયા ચાલશે. તે માટે રૂપિયા ૨૫ થી ૩૦ હજાર જોઈશે.
આ રકમ મેળવવાના પ્રથમ પગલા તરીકે શતાબ્દીના વર્ષમાં મેં કાંટેલ સૂતરનું શ્રમમૂલ્ય આપું છું, જે રૂ. ૧૭૦ જેટલું થાય છે. આ ઉપરાંત, શ્રી જમનાદાસભાઈ આહ્યાએ આ વર્ષમાં કાંતેલ રૂ. ૧૨૦ ની કિંમતનું સૂતર આપ્યું છે. આ સિવાય, કુમાર મંદિરના ગયા બે વર્ષના ભ્રામના રૂ. ૨૫૦૦ અને શિક્ષકો-કાર્યકરોના શ્રામના રૂા. ૧૦૦૦ થઈ કુલ રૂ. ૪૦૦૦ જેટલી રકમ તો થઈ જાય છે.
બાકીની રકમ કાંતનાર વર્ગ પાસેથી સૂતર દ્વારા મળે એવી અપેક્ષા રાખી છે. સહુકોઈ કાંતનાર, આમાં પેાતાનુંસૂતરદાન આપે અને અહીંના બાપુના સ્મૃતિસ્થાન સાથોસાથ સર્વ રચનાત્મક કાર્યના તેમનાં કાર્યોના મધ્યબિંદુરૂપ ચરખાકાર્ય માટેનું ચર્ષાગૃહ ઊભું કરવામાં પોતાનો શ્રામ-હિસ્સો આપે એવી ભલામણ છે.
આશા તો પૂરતી છે કે આને માટે જોઈતું સૂતર મળી રહેશે. દોઢ વર્ષ અગાઉ સૂતરદાનની યોજના “સૂતરને તાંતણે આરોગ્ય” એ માટે કરેલી, પણ તે સફળ ન થઈ તેનું દુ:ખ રહી ગયું છે. પણ તે નિષ્ફળતાનું કારણ પ્રયત્નનો અભાવ ગણાય. આ યોજના માટે પૂર્ણ પ્રયત્ન કરવા વિચારું છું. પ્રયત્ન છતાં જોઈતી રકમ નહીં મળે તો ખૂટતી રકમ માટે સૂતર ઉપરાંત કોઈ પણ કામ ઉપાર્જનના આશરો લેવાના રહેશે.
* આખા ભારતવર્ષ પાસે મારી આ માંગ છે. પૂરતી રકમ મળી જ રહેશે. એમ છતાં અધૂરી ૨કમ રહી જશે તે ઉપર કહ્યું તેમ બીજા કોઈ પણ શ્રમથી તે રકમ પૂરી કરવાની રહેશે.
૧૦૧ મી રેટિયા બારસના ૮૦ દિવસના કાર્યક્રમના પ્રારભ ૨૧ મી જુલાઈએ થાય છે અને તે જ દિવસે આ રેંટિયાગૃહનું ખાતમુહૂર્ત કરવાનું ધાર્યું છે. આ મકાનનું ઉદ્ઘાટન રેંટિયા બારસને
દિવસે થાય એવી ભાવના છે.
9
આગામી રેંટિયા બારસ સુધીના પર્વમાં આપણા સંયુકત પ્રયાસે આ કાર્ય પૂરું કરીએ.
રાષ્ટ્રીયશાળા, રાજકોટ.
તા. ૧૨-૭-’૬૯
નારણદાસ ખુ. ગાંધી ઉપરોક્ત નિવેદનને સવિશેષ સમર્થન
પૂજ્ય નારણદાસ ગાંધીના ઉપર આપેલ નિવેદનનું સમર્થન કરતાં શ્રી. જ્યપ્રકાશ નારાયણ, શ્રી. ઉછરંગરાય ન. ઢેબર, શી. સિદ્ધરાજ ઢઢ્ઢા, શ્રી. નારાયણ દેસાઈ, શ્રી. વિ. રામચંદ્રન, શ્રી. વિચિત્રનારાયણ શર્મા, શ્રી. રાધાકૃષ્ણ બજાજ, શ્રી કાન્તાબહેન શાહ વગેરે કેટલીએક સર્વોદયવાદી વિશિષ્ટ વ્યકિતઓ જણાવે છે કે, “શ્રી. નારણદાસ ગાંધીની આ ચરખા ઘરની યોજના અનોખી છે. તે ચરખાના કામનો મહિમા અને તેનાં મૂલ્યનું દર્શન કરાવે છે. તેના ઉદ્શ ઉચ્ચ છે. તેમાં સર્વોદયના સર્વ ખાદી કેન્દ્રો પૂરો સાથ આપે અવી અમારી ભલામણ છે.
“દરેક કેન્દ્ર પોતાના કાંતણક્ષેત્રમાંથી પ્રત્યેક વ્યકિત પાસેથી એક એક આંટી એકઠી કરીને સૂતર અથવા તેનું મૂલ્ય જલ્દિથી રાષ્ટ્રીયશાળા, રાજકોટ ઉપર મોકલી આપે એવી અમારી અપેક્ષા છે.
“આ યોજના સફળ બને એવી અમારી શુભકામના છે.”
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પ્રભુ જીવન
'શું શાસ્ત્રાને પડકારી શકાય છે?—એક સ્પષ્ટીકરણ 卐
સત્ય સત્ય હૈ, સદા સત્ય હૈ,
ઉસમેં નયા પુરાના કયા ? જબ ભી પ્રગટ સત્ય કી સ્થિતિ હો, સ્વીકૃતિ સે કતરાના કયા ?
સત્ય સત્ય હૈ, જહાં કહીંભી
મિલે, ઉસે અપનાના હૈ. સ્વ-પર-પક્ષ સે મુકત સત્યકી, નિર્ભય જ્યોતિ જલાના હૈ. —ઉપાધ્યાય અમરમુનિ
( ૧૯૬૯ ના ફેબ્રુઆરી માસના ‘અમર ભારતી' ના અંકમાં “કયા શાસ્ત્રો કો ચુનૌતી દી જા સકતી હૈ” એ મથાળા નીચે ઉપાધ્યાય શ્રી અમરમુનિનું એક પ્રભાવશાળી પ્રવચન પ્રગટ થયેલું. તેના સંક્ષિપ્ત અનુવાદ ‘પ્રબુદ્ધ જીવન'ના મે ૧૬ મી તથા જૂન ૧ના અંકમાં પ્રગટ કરવામાં આવ્યો હતો. આ પ્રવચને જૈન વિદ્વાનો અને વિચારકોમાં એક મેટો ઉહાપોહ પેદા કરેલા. ઘેાડા સમય પહેલાં એક મુનિવરે પત્ર દ્વારા પ્રસ્તુત પ્રવચન સંબંધમાં પેાતાની મૂંઝવણ પ્રગટ કરેલી. ઉપાધ્યાયશ્રીએ તા. ૧૪-૭-૬૯ના રોજ એક વિસ્તૃત ઉત્તર લખીને તે મુનિશ્રીના મનનું સમાધાન કરવા પ્રયત્ન કરેલા. તેમાંના કેટલાક ઉપયોગી ભાગ તારવીને અમર ભારતીના ઑગસ્ટ માસના અંકમાં પ્રગટ કરવામાં આવ્યો છે. તેના અનુવાદ પ્રબુદ્ધ જીવન'ના વાચકો માટે શ્રી સુબાધભાઈ તથા સૌ. નિરુબહેને કરી આપ્યો છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
હું ચંદ્રપ્રજ્ઞપ્તિ. ઈત્યાદિ કેટલાંક ગ્રંથોને માત્ર ગ્રંથ માનું છું. હું એને આગમ અથવા શાસ્ર લેખતા નથી. આ તે કેવી ભગવાનની વાણી ! કેવા વીતરાગના ઉપદેશ ! જેમાં કયાંય પણ આત્માને જાગૃત કરતા કોઈ આધ્યાત્મિક રણકાર જ નહિ! આ કેવું શાસ્ત્ર, જે અથથી ઈતિ સુધી ભૂંગાળ - ખગાળ સંબંધી ભૌતિક વર્ણનાથી ભરપુર હોય ! અને આ વર્ણન પણ તથ્યથી જોજનો દૂર! આવા લાંબાં લાંબાં વર્ણને આજના વિજ્ઞાનના પ્રત્યક્ષ પ્રકાશમાં અર્થહીન સાબિત થઈ રહ્યા છે તો એને ભગવાનના વચન કેમ માની શકાય?
તા. ૧-૧૦-૬૯
... એક વાત સ્પષ્ટ છે કે મને કહેવાતાં આગમ ગ્રંથો વિષે લોકોની શ્રાદ્ધા સચવાઈ રહે એમાં કશે રસ નથી. હું ભગવાન મહાવીર અને તેમના યથાર્થ પ્રવકતા રૂપ આપ્તત્વની પ્રત્યે શ્રદ્ધા રાખું છું અને તે શ્રદ્ધાની સુરક્ષા માટે પ્રયત્નશીલ છું. આજે આ કહેવાતાં શાસ્ત્રોના નામે શ્રદ્ધાના જે કોલાહલ મચી રહ્યો છે તેમાં સત્યના આગ્રહ કરતાં સાંપ્રદાયિક માન્યતાઓના આગ્રહના સૂર વધારે પ્રધાન છે, પરંતુ એનું કોઈ સારું પરિણામ આવવાનું નથી. શાસ્ત્રોના ગૌરવની રક્ષા કરવાની આતુરતામાં આપણે ભગવાન મહાવીરના દિવ્ય ગૌરવ વિષે આજના શિક્ષિત જનસમાજમાં અશ્રાદ્ધા જ ફેલાવીશું. જો આપણે આપણી વર્તમાન વિચારધારા નહીં બદલીએ । નજીકના ભવિષ્યમાં શું થશે તે જોવું જ રહ્યું. સાંપ્રદાયિક વિચારણાના પક્ષમાં ભલે કોઈ ગમે તે કહે, સાંભળે અથવા વતે પરંતુ એક વાત સો ટકા સાચી છે કે પ્રસ્તુત શાસ્રના અક્ષરે અક્ષર ભગવાને કહેલા છે, એમાં કાનામાત્રના પણ ફેરફાર થયો નથી, તેમ જ આજુબાજુની પ્રચલિત માન્યતાઓને આની ઉપર કા પણ પ્રભાવ પડયો નથી—એવું વલણ કોઈ પણ તટસ્થ ચિંતકના અંતરાત્માને કયારેય પણ સ્વીકાર્ય ન હોઈ શકે. જો આપણે સમયના વ્હેણ સાથે બદલાતાં જઈએ, પ્રત્યક્ષ પ્રમાણાથી પુરવાર થયેલા સત્યના સ્વીકાર કરીએ, જની કલ્પિત વાતોથી આપણી જાતને
મુકત કરીએ અને એ રીતે વિચારોની દુનિયામાં ભગવાન મહાવીરના સત્ય—આધારિત ગૌરવની અમર જ્યોતિને પ્રગટાવીએ તો તે આપણા પેાતાના જ હિતમાં છે. આપ માનો કે ન માને, આ શાસ્ત્રોને કારણે જનામુદાયમાં ચાલતી આવેલી શ્રદ્ધા ડગમગી રહી છે. આજના બુદ્ધિશાળી વર્ગ પૂછી રહ્યો છે કે શું આ જ ભગવાનની વાણી છે? તો પછી ભગવાન આપ્ત પુરુષ કેમ કહેવાય? મુકત આત્મા તો યથાર્થના જાણકાર અને યથાર્થના કહેનાર હોવા જોઈએ, જ્યારે ઉપરોકત વર્ણનામાં કઈ યથાર્થતા છે? કોઈ બતાવે તો ખરું! પોતાની પિપુડી વગાડવાવાળા છાપાઓમાં અરસપરસ વિરોધી, પ્રમાણહીન, મન ફાવે તેવાં લખાણો લખવા માત્રથી તે ચથાર્થતા સાબિત થઈ શકતી નથી! તાજેતરમાં “જિનવાણી”માં સુપ્રસિદ્ધ આગમજ્ઞ મુનિરાજ શ્રી. હસ્તિમલજી મહારાજે ભૂગોળ-ખગાળ સંબંધી માન્યતાઆના વિષે, ભૌતિક ચંદ્ર સૂર્ય ઈત્યાદિને વિષે, બહારના સ્કૂલ આકાશથી આગળ વધીને ચિદાકાશની વાત કરી છે અને એ વાતને આધ્યાત્મિકતાની તરફેણમાં ઘટાવી છે. પરંતુ માત્ર વાતો કરવાથી તા કશું વળતું નથી. ! તેઓ પોતાની બે ચાર વાર્તાને પુરવાર તા કરી બતાવે? ચન્દ્રયાનને ઊંચકી રહેલા પેલા ચંદ્રના હજારો હાથી, ઘેાડા, બળદ, સિંહ ઈત્યાદિનું ચિદાકાશમાંઅર્થાત અંતર્જગતમાં— કયાં અને શું સ્થાન છે? એનો આધ્યાત્મિક અર્થ શે! છે?
આ હાથી ઘોડા ચંદ્રલાકમાં આધ્યાત્મિક શી રીતે બની જાય છે? કોઈપણ વિદ્રાન પુરુષ બુદ્ધિપૂર્વકની દલીલ દ્વારા આ વાતનો સ્પષ્ટ ખુલાસા કરી તે બતાવે! હજારો વરસોથી એકમેકથી ચઢિયાતા મહાન શ્રુતધર આચાર્યો ઉપરોકત વર્ણન વાંચતા આવ્યા છે અને એનો અર્થ પણ જે આજે પ્રચલિત છે તે જ પ્રમાણે તેઓ બધા કરતાં આવ્યા છે. જો એમાં આધ્યાત્મિકતાના અંશ થોડોક પણ હોત, તો કોઈ ને કોઈ વ્યાખ્યાનકાર એ વિષે કઈક તો લખત ને ? પરંતુ કોઈએ કશું પણ એ વિષે લખ્યું નથી! હજી પણ શું બગડયું છે? આજે પણ આધ્યાત્મિકતાના દાવા કરવાવાળા - પછી તે ભલે કોઈ પણ હાય - આધ્યાત્મિક અર્થ તો કરી બતાવે ! જો એની વાત સુસંગત અને સત્ય હશે તે તેના સ્વીકાર કરવામાં, મને તો શું, કોઈને પણ વાંધો ન હોઈ શકે. પરંતુ આધારરહિત કલ્પનાનું જાળુ. વણવામાત્રથી સમાજની સમક્ષ પડેલા સળગતા પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. મારો તો સ્પષ્ટ અભિપ્રાય છે કે આ વિવાદાસ્પદ શાસ્ત્રોના અક્ષરે અક્ષરને ભગવાનની વાણી માની લેવાથી કોઈ પણ પ્રશ્નનું સુયોગ્ય સમાધાન મળવાનું નથી. જો એ રીતે સમાધાન મળતું હોય તો મેળવી બતાવા. હું વિચારચર્ચા માટે તૈયાર છું. અને જો સત્ય મારા મંતવ્યથી વિરુદ્ધ સાબિત થાય તે હું નમ્રપણે મારી ભૂલ સુધારવા માટે પણ તૈયાર છું.
10
તેમણે (શ્રી હસ્તીમલજી મહારાજે લખ્યું છે કે આગમના એકએક અક્ષરમાં અનંતાનંત આશય છે. પરંતુ વિનમ્રભાવે પ્રશ્ન કરૂં છું કે ક્યા આગમ ? અને એ આગમના અનંત અનંત આશય પણ કયા અને કેવા? માત્ર કુશળ પ્રવચનો કરવાથી તો સમાધાન થતું નથી. એક જમાના હતા કે જ્યારે કેટલાક લોકોના મનનું કંઈક સમાધાન રહસ્યવાદની આ ઘેષણાઓ દ્વારા થતું હતું, પરંતુ હવે થઈ શકે તેમ નથી. અને એ અનંતાનંત આશય અથવા રહસ્ય કઈ નહિ તો એમાનાં મુખ્ય મુખ્ય બે ચાર આશય ત—પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ હોવા ન જ જોઈએ. તથાકથિત આગમાના અનંતાનંત આશયામાં ભૂગાળ—ખગાળ સંબંધી પણ એક આશય છે કે જેના વિષે પ્રાચીનકાળથી આજ સુધી અનેક બહુશ્રુત ટીકાકારો આ
Page #225
--------------------------------------------------------------------------
________________
ત, ૧-૧૦-૧૯
ગશુઈ જીવન
૧૬૧
એક જ સ્વરમાં કહેતા આવ્યા છે, તે તે પ્રમાણેની કસેટી વડે પુરવાર થવું જોઈતું હતું. પણ તે પુરવાર નથી થઈ શકતું તેનું શું કરવું? જે વાત બુદ્ધિગમ્ય નથી, એક અથવા બીજી રીતે સ્પષ્ટ નથી, સંશયવાળી છે, તેના વિષે તે પ્રાચીન આચાર્યોના શબ્દોમાં “તત્વ તે માત્ર કેવળી પરમાત્મા જ જાણે છે,” એમ કહીને છૂટી જઈ શકાય છે. પણ જે વાત બુદ્ધિગમ્ય છે, પ્રત્યક્ષથી પ્રમાણિત છે, પૃથ્વી પર જેને ટેલિવિઝન પર લાખ લોકોએ પોતાની આંખેથી જોઈ છે, લાખે. અખબારમાં જેની સ્પષ્ટ છબીઓ છપાઈ છે, રશિયા અને અમેરિકા જેવા પરસ્પર વિરોધી રાષ્ટ્રોએ સરકારી કક્ષાએ જેને ધન્યવાદપૂર્વક સ્વીકાર કર્યો છે, ઈંગ્લેન્ડ જેવા બીજા દેશેએ પણ પિતાની વેધશાળાઓમાં ચંદ્રયાત્રાનાં જે દક્ષે પ્રત્યક્ષ જોયા છે અને તે દી સાચા હોવાની જાહેરાત કરી છે–તેવી વાતને ‘હવે
fજનો વિત્તિ ' કહીને કેવી રીતે જૂઠી માની શકાય? અબજો ડૉલર ખર્ચીને અને પોતાના અનેક યશસ્વી વૈજ્ઞાનિકોના જાનનું જોખમ ખેડીને પણ શું આ લોકો અસત્ય માન્યતાઓને પ્રચાર કરી રહ્યા છે? અને દુનિયાને બેવકૂફ બનાવી રહ્યા છે? એમ કરવામાં ભલા એમને શું સ્વાર્થ રહ્યો છે? આ બાજુ આટલા મોટા બનાવને કોરો દંભ કહે અને બીજી બાજુ તથાકથિત આગને અક્ષરેઅક્ષર સાચે માનવ, તે વસ્તુત: શ્રદ્ધાના અતિરેકનું વિચિત્ર પરિણામ માત્ર છે. પ્રત્યક્ષ જલી રહેલી જવાલાના સંબંધમાં એમ કહેવું કે “અહા હા! કેવી શીતળ છે! કારણકે શાસ્ત્રોમાં અગ્નિને શીતળ કહ્યો છે–એ કેવું હાસ્યાસ્પદ છે! આ વિશે કોઈ એમ પ્રશ્ન કરે કે, “અગ્નિ કયાં શીતળ છે? પ્રત્યક્ષ પ્રમાણથી જોઈ લે, સ્પર્શ કરે તે હાથ દાઝી જાય છે.” શાસ્ત્રવાદી એને ખુલાસે એમ કરે કે “તમે શું જાણે? તમે અલ્પ બુદ્ધિ છે, તત્ત્વ તે કેવળીપ્રભુ જ જાણે છે!” આ કેવો તર્ક અને કેવું સમાધાન? શું આવું સમાધાન આજના પ્રબુદ્ધ માનવીની પ્રબુદ્ધ પ્રજ્ઞાને સ્વીકાર્ય બની શકશે? અને તથાકથિત શાસ્ત્રો અને તેના પ્રવચનકાર પ્રત્યે એની આસ્થા ટકી શકશે ખરી?
પ્રમાણિત થયેલી હકીકતોને મુકત મને સ્વીકાર કરવામાં જ જૈન દર્શનનું ગૌરવ છે. જૈન ધર્મ શબ્દને નહીં, ભાવને ધર્મ છે; તે આગ્રહના નહીં પણ અનાગ્રહના અથવા સત્યાગ્રહના પક્ષમાં છે. તે એકમાત્ર સત્યને ઉપાસક છે.—પછી ભલે તે સત્ય ગમે તેના તરફથી પ્રાપ્ત થતું હોય. સત્યના સ્વીકારમાં પોતાનું કે પારકું કાંઈ નથી. આપણે આજસુધીમાં હજારો વાર પ્રવચન મંચ પરથી ઘોષણાએ કરી છે કે, “જે સત્ય છે તે મારું છે. જે મારું છે તે સત્ય નથી.”
જોધપુરમાં સંયુકત ચાતુર્માસ વખતે શાસ્ત્રચર્ચા ચાલતી હતી. આપને યાદ હશે, અને તે લિપીબદ્ધ પણ થયેલું છે કે જ્યારે ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રના કાર્યસિદ્ધિહેતુ કરવાવાળા નક્ષત્રભોજન વિષે માંસ-પ્રકરણ પર વિચારવિનિમય થયો, ત્યારે પંડિત સમર્થમલજી મહારાજે શું કહ્યું હતું? તેમણે કહ્યું હતું - “હું આ કથનને જિનવાણી માનતા નથી,” તે સમયે આપ સૌએ આ મૂળ પાઠને જિનવાણી માનવાને ઈનકાર કર્યો હતો. હું પૂછું છું કે શા માટે ઈનકાર કર્યો હતો? એ તે મૂળ સૂત્રને પાઠ હતો - ભાષ્ય, સૂણી, ટીકા વિગેરેના પાઠ ન હતું. ત્યારે શાસ્ત્રની શ્રદ્ધાને ખ્યાલ કેમ કર્યો નહિ? ત્યારે તત્વ તો કેવળી જ જાણે છે' એ સૂત્રને સહારો કેમ લીધે નહિ? જિનવાણીના અનંત અનંત આશય કેમ લક્ષમાં લીધાં નહિ? માત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિ જ નહિ પરંતુ ત્યારે તો શ્રાધ્ધય ઉપાધ્યાયજી શ્રી ગણેશીલાલજી મહારાજ, પૂજ્ય હસ્તિમલજી મહારાજ, પંડિત સમર્થમલજી મહારાજ આદિ આપ સૌ મહાનુભાવોએ ઉપાંગ સૂત્ર, મૂળ સૂત્ર અને છેદ સૂત્ર વગેરે આગમાને સ્વત: પ્રમાણની કક્ષામાંથી પરત: પ્રમાણની કક્ષામાં મૂકી દીધાં હતાં. પરત: પ્રમાણને અર્થ એમ થયો કે તેને વિદ્વાનોએ
રચેલા રામાયણ આદિ સાધારણ ગ્રંથની શ્રેણીમાં મૂકી દીધાં ! આપે તેને ભગવાને કહેલાં આગમ માન્યાં નહિ. હું સમજી શકતો નથી કે ત્યારે શાસ્ત્રોના પ્રતિ અખંડ શ્રદ્ધાને અવાજ શા માટે જોરદાર કરવામાં આવ્યો નહિ? અને હવે મારા પ્રવચન-લેખ પર જ શા માટે શ્રદ્ધાની વાત ગૂંજવા લાગી? ચંદ્રપ્રજ્ઞપ્તિનું આ માંસ પ્રકરણ જે સત્ય ન હતું તે આ ચંદ્રલોક વિગેરેનું વર્ણન પણ કયાં સત્ય છે? મેં તે માત્ર પ્રત્યક્ષ પ્રમાણિત સત્યનું સમર્થન કર્યું છે, બીજું કાંઈ પણ નહિ. સત્ય લાંબા સમય સુધી – અને આજના બૌદ્ધિક યુગમાં તો ખાસ કરીને - છૂપું રહી શકતું નથી. મને ખાતરી છે કે જે લોકોની સમક્ષ યર્થાથતાની ખરેખર સ્થિતિ સ્પષ્ટ કરી દેવામાં આવે તો તેથી જૈનદર્શનનું ગૌરવ ઘટશે તે નહીં, બલ્ક વધશે જ. ભગવાન મહાવીરની સાથે આપણે કહેવાતા આગમના અક્ષરેઅક્ષરને જે સંબંધ જોડી દીધું છે, તે આપણી ભૂલ છે.
આ રીતે કલ્પિત અને અહીંથી તહીંથી ભેગાં કરેલાં વર્ણનથી ભગવાન મહાવીર અને તેમના સત્યના આગ્રહી જૈન દર્શનનું ગૌરવ ઝાંખું પડે છે, પ્રજજવલિત થતું નથી. હું બીજું કાંઈ માંગતો નથી. હું તો માત્ર ભગવાન મહાવીરના પ્રત્યે સાચી અને નિર્ભેળ શ્રદ્ધા માગું છું. આ આગમ અને ગ્રંથ સુરક્ષિત રહે. એમાં કાપકૂપની મને અપેક્ષા નથી. હું એવા વિચારને નથી. પ્રાચીન કાળના જનમાનસની માન્યતાઓના વર્ણનનું ઐતિહાસિક મહત્વ છે. તેને એમ જ નાશ કરવો એ કોઈ સારી વાત નથી. જૂના વખતના લોકો ચંદ્ર વગેરે દૂરના દશ્યના સંબંધમાં શું વિચારતા હતા ને શું અભિપ્રાય ધરાવતા હતા તેને એ વર્ણન પરથી આપણને ખ્યાલ આવે છે. પ્રસ્તુત ચર્ચામાં મારું તો માત્ર એટલું જ કહેવું હતું કે આગમામાં લખેલા શબ્દેશબ્દને ભગવાનનું ભાખેલું માની લેવામાં ન આવે. આપણે જો એટલું માત્ર સ્પષ્ટ કરી લઈએ તો ભગવાનના વચનના નામ પરથી ઘણો મોટો વ્યર્થને ભાર ઊતરી જાય.
' હું શું કહેવા માગું છું તે મેં આ પત્રમાં સંક્ષેપથી પણ સ્પષ્ટ રીતે લખ્યું છે. સમય અને સ્વાથ્ય અનુકૂળ હશે તે ભવિષ્યમાં પણ પ્રસંગોચિત વધુ વિવરણ કરી શકીશ. “ચુનૌતી’ (પડકાર)ના લેખથી એટલું તો બન્યું કે સમાજના નવા-જૂના વિચારોમાં એક પ્રભ તે પેદા થયો છે. પ્રસ્તુત લેખની એટલી પણ ફળશ્રુતિ શું ઓછી છે?
આપે લખ્યું કે મારે મારા વ્યકિતગત વિચારો જાહેર પ્રજા સમક્ષ રજૂ ન કરવા જોઈએ. પણ એવું કેમ બની શકે? એવું દૂધમાં ને દહીંમાં પગ રાખવાનું કામ મારા અંતરને સ્વીકાર્ય નથી. ઍપલ ૮ નો બનાવ બને ત્યારે સમાજમાં ખળભળાટ પેદા થશે અને અહીંના સ્થાનિક લોકોએ મને પૂછયું અને બહારથી કેટલાંક પત્રો પણ આવ્યા કે આપણી માન્યતાએ સત્યની કસેટી પર કેમ ખરી પુરવાર થતી નથી? તે વખતે મેં એક પ્રવચનમાં શાસ્ત્ર અને ગ્રંથની ભેદરેખા બતાવતાં વિસ્તારપૂર્વક કહ્યું હતું કે “આપણી આ માન્યતાઓ જેન સાહિત્યમાં પાછળથી ઉમેરવામાં આવી છે. ભગવાન મહાવીર કે જે અધ્યાત્મ જાગરણના ઉપદેશક હતા, તેઓ પ્રસ્તુત ગ્રંથોના પણ ઉપદેશક હોઈ ન શકે. આપ્ત મહાપુરુષ એવી વાત કેમ કહી શકે કે જે પ્રમાણથી સાબિત થઈ શકે તેવી ન હોય?” પ્રસ્તુત પ્રવચન વિવાદગ્રસ્ત સ્થિતિના નિરસન માટે યોગ્ય લેખવામાં આવ્યું અને અમર ભારતી'માં પ્રગટ કરવામાં આવ્યું. બહારથી એટલા બધા પત્રો આવી રહ્યા હતા કે દરેકને અલગ અલગ કયાં સુધી સમજાવી શકું? અને જ્યારે સમાધાન કરવા બેઠો ત્યારે મારાથી એમ તે કેમ જ બને કે મનમાં કાંઈ હોય અને બહાર હું કાંઈ જુદું જ કહું? સત્ય સત્ય છે, એને બે મેઢાં હોઈ ન શકે. અને જ્યારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય ત્યારે મૌન બેસી રહેવું એ પણ કેમ બને ? - અનુવાદકો:
મૂળ હિન્દી: નિરુબહેન સુબોધભાઈ શાહ
ઉપાધ્યાય અમરમુનિ સુબોધભાઈ એમ. શાહ
તંત્રી નેાંધ:–મને લાગે છે કે આ બધી ગૂંચનું મૂળ કોઈ પણ વ્યકિત વિશેષમાં અપાયેલી તથાકથિત સર્વજ્ઞત્વને લગતી માન્યતામાં
Page #226
--------------------------------------------------------------------------
________________
, પબુ
જીવન
તા: ૧-૧૦-૧૯
રહેલું છે. ઉપરના વિવેચનમાં આત્મતત્ત્વ અને મેક્ષતત્ત્વનું જેમાં તે પછી આ શાસ્ત્રપ્રરૂપિત માન્યતાઓ સાથે જોડાયેલા સર્વજ્ઞત્વનિરૂપણ હોય તે જ શાસ્ત્ર અને આથી અન્ય પ્રકારની બાબતોની વિષે શું ધારવું ? જેમાં ચર્ચા-વિચારણા પ્રરૂપિત હોય તે ગ્રંથ--આવી–મારી દૃષ્ટિએ વસતુત: સત્ય સદા અનાવૃત થનું તત્ત્વ છે, તેના એક કૃત્રિમ–ભેદરેખા ઉપાધ્યાય શ્રી અમરમુનિએ ઊભી કરી સંશોધનને–અનાવરણને-કોઈ સીમા નથી અને તે અંગેની પૂર્વછે. આમ કરવાનું કારણ એ છે કે સર્વજ્ઞ ભગવાનના નામ સાથે
કાળમાં થયેલી–ગમે તેટલી મહાન વ્યકિતની–પ્રપણાને પણ જોડાયેલી કેટલીક ધાર્મિક માન્યતાઓ નવાં નવાં વૈજ્ઞાનિક સંશોધનોના
અંતિમ પ્રરુપણા તરીકે સ્વીકારવી કે રજૂ કરવી તે સત્ય તત્ત્વને પરિણામે ખોટી ઠરવા માંડી છે. આ આપત્તિમાંથી બચવા માટે આવી લગતી સમજણ સાથે સુસંગત નથી. સ્યાદ્વાદના - અનેકાન્તનાભેદરેખાનું અવલંબન અનિવાર્ય બને છે.
તત્વ સાથે—પણ આવો આગ્રહ સુસંગત નથી, આને અર્થ એ થશે. શ્રી અમરમુનિએ સૂચવેલી આ ભેદરેખા સ્વીકારીએ તે પણ
કે કાં તે આપણે સર્વજ્ઞ શબ્દના અર્થને સીમિત કરીએ અથવા તો અહીં પ્રશ્ન એ ઊભા થાય છે કે જેમ વિજ્ઞાનના ક્ષેત્રે થતાં સંશો
‘સર્વજ્ઞ' ના સ્થાને “તત્વજ્ઞ' શબ્દનો પ્રયોગ રૂઢ કરીએ. આ રીતે ધને તે તે વિધ્યને લગતી પુરાણી માન્યતા ખોટી હોવાનું ઠરાવે
આ સમસ્યાને વિચાર કરવામાં આવે તો કોઈ પણ કાળે, કોઈ પણ
ક્ષેત્રમાં, કઈ પણ વિષયમાં થતાં નવાં સંશોધન આગળનાં સંશેછે તેમ ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રે પણ આજે અનેક સંશોધનો
ધનેનાં અને તેમાંથી પેદા થયેલી માન્યતાઓનાં વિરોધી નહિ પણ ચાલી રહ્યાં છે અને મને વિજ્ઞાનના ક્ષેત્રે પણ અવનવાં સંશોધન
પૂરક જ બનવાનાં. થઈ રહ્યાં છે અને તેના પરિણામે તે તે વિષયને લગતી આજસુધી ઉપાધ્યાય શ્રી અમરમુનિ એક સંપ્રદાયના સાધુ છે અને ચાલી આવેલી માન્યતાઓ ઉપર આ સંશોધનને પણ ખૂબ સર્વશત્વને લગતી માન્યતા તે સંપ્રદાયના પાયાની માન્યતા છે તેથી પ્રભાવ પડી રહ્યો છે. આ સંશોધનના પરિણામે આજ સુધી સ્વીકા- તેમના માટે આ માન્યતાને વટાવીને ઉપર સૂચવેલી ભૂમિકા રાયેલી માન્યતાઓમાં પણ ફેરફાર થવાને ઘણો સંભવ છે. દા. ત.
પર આવવું સહજ શકય નથી. અશક્ય છે એમ તો ન જ પૂર્વજન્મ અને પુનર્જન્મને લગતાં સંશોધનના પરિણામે તેને
કહેવાય. આ વાસ્તવિકતાને વિચાર કરતાં ઉપર આપેલા તેમના લગતા અથવા તે આત્મતત્ત્વને લગતાં આપણા મનમાં બંધાયેલા લખાણમાં જે હદ સુધીની તેમણે નિડરતા દાખવી છે તે માટે ખ્યાલે બદલવાની આપણને ફરજ પડે એ તદૃન સંભવિત છે. તેમને અનેક ધન્યવાદ ઘટે છે.
પરમાનંદ ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણુ શતાબ્દી મહોત્સવ સમિતિ, મુંબઈ સમિતિના કાર્યક્રમને સંક્ષિપ્ત પરિચય તથા યોજના જીવનમાં સંયમને પ્રાધાન્ય દેવાવાળા મહાવીરે પ્રથમ સ્થાન
જ્ઞાનને દઈને વિવેકની મહત્તા બતાવી. “પઢમં નાણું તએ દયા” સને ૧૯૭૪માં ૧૩ નવેમ્બરના રોજ ભગવાન મહાવીરને નિર્વાણ
કહીને જીવનના સંપૂર્ણ વિકાસના જ્ઞાનની મહત્તtી બતાવી. થયાને ૨૫૦૦ વર્ષ થશે. આ મહાપુરૂષની ૨૫મી નિર્વાણ
માનવીએ ઈતિહાસમાં આ મહાપુરૂષને યોગ્ય સ્થાન આપેલ શતાબ્દી ઊજવવા અને તેના માટે વ્યવસ્થિત કાર્યક્રમ તૈયાર કરવા
છે. એવા ભગવાન મહાવીરની ૨૫ મી નિર્વાણ શતાબ્દી નિમિત્તે તા. ૨૧-૧-૬૮ ના જૈન સમાજના સુપ્રસિદ્ધ નેતા શેઠ કરતુરભાઈ
એમનું સ્મરણ તથા એના સર્વ કલ્યાણકારી ઉપદેશની સંસ્કૃતિ એટલા લાલભાઈની અધ્યક્ષતા નીચે “ભગવાન મહાવીર નિર્વાણ મહોત્સવ
માટે વધારે જરૂરી બને છે કે આજે વિશ્વમાં દ્રષ, વેર અને સમિતિ” ની સ્થાપના કરવામાં આવી છે, જેમાં દરેક સંપ્રદાયના આગેવાન ગૃહસ્થોને લેવામાં આવેલ છે.'
હિંસાનો દાવાનળ સળગી રહ્યો છે. નિર્વાણ મહોત્સવની ઉપયોગિતા ભગવાન મહાવીરે માનવને જીવવા માટે નવી દષ્ટિ આપી હતી. આ કારણથી વધારે જરૂરી બને છે. આચાર અને વિચારમાં નવી ક્રાંતિ કરી હતી. જીવન વ્યવહારમાં
જેને સમાજ અને રાષ્ટ્રને માટે જ નહિ, પણ આ કાર્ય વિશ્વને અહિંસા અને વિચારમાં અનેકાન્તને એ કલ્યાણકારી સિદ્ધાંત જગ
માટે શ્રેયસ્કર સમજીને ભારત જેન મહામંડળે આ વિષયમાં પહેલ તેની સામે રાખે કે જેની યુગથી જરૂર હતી અને રહેશે. તેઓએ કરીને ભગવાન મહાવીરની ૨૫૦૦ મી નિર્વાણ મહોત્સવની મહત્તાને આ દષ્ટિને વ્યાપક બનાવીને બીજાના વિચારમાં સત્યની ખેજની
અનુરૂપ સમિતિની સ્થાપના કરીને જુદા – જુદા કાર્યોના પ્રારંભ દષ્ટિ આપી હતી. અહિંસા અને અનેકાન્તની એ સમયમાં જેટલી પણ બે વરસથી કરી દીધો છે. આથી આ કાર્ય માટે અલગ અલગ જરૂર હતી એથી વધારે આજે જરૂર છે; કારણ કે આજે વિજ્ઞાને બીજી સમિતિએ ન બનાવતાં આ સમિતિને જૈન સમાજ પૂરે વિનાશના સાધને અત્યંત પ્રબળ અને શકિતશાળી બનાવી દીધાં સાથ આપે અને સંગઠનપૂર્વક કાર્ય થાય એ વધારે ઈચ્છવા ગ્ય છે. છે. જે હિંસાને કાબૂમાં નહિ લાવીએ તો એના દ્વારા જે સંહાર થશે આ સમિતિને પબ્લિક ટ્રસ્ટ અનુસાર તથા મહારાષ્ટ્રની સેસાયટી તે ભયાનક હશે, જેની કલ્પના માત્ર જગતના વિચારોને ચિંતિત એકટ નીચે રજીસ્ટર કરાવેલ છે અને દાન દેવાવાળાઓને ઈન્કમબનાવે છે.
ટેકસ માફ કરેલ હોઈ કરમુકિત મેળવેલ છે. ભગવાન મહાવીરે હિંસા અને વેરની સામે અહિંસાને જીવનમાં
આ પ્રસંગે ઉત્કૃષ્ટ અને ઉપયોગી સાહિત્ય પ્રકાશિત કરવામાં પ્રથમ સ્થાન આપેલ છે તથા પ્રાણીમાત્ર તરફ સમતાભાવ રાખવાથી આવશે, જેમાં મહાવીર અને એમના પહેલાના જે મહાપુરૂષેને વાર વ્યકિત અને સમાજનું કલ્યાણ થાય છે. એથી ભગવાન મહાવીરના
ભગવાન મહાવીરને મળ્યું એમના જીવનકાર્યો તથા તત્વજ્ઞાન અને તીર્થને સર્વોદય તીર્થ કહેવામાં આવ્યું અને એમાં દરેકના કલ્યાણની
સંઘના વિકાસની વ્યવસ્થિત જાણકારી મળી શકશે. વાત કરી હતી જે માનવતાને સર્વશ્રેષ્ઠ ગુણ છે.
આ સાહિત્ય પાંચ પુસ્તકમાં પ્રકાશિત થશે, જેમાંથી ડે. એ. એન. 'અહિંસ, અનેકાંત અને સર્વોદય દષ્ટિથી તેઓએ માનવજાતિને
ઉપાધ્યની યોજનાનુસાર “યુગે યુગમાં જૈનધર્મ” નામથી પહેલા બે એક મહાન સંદેશ આપ્યો હતો, અને તે હતો માણસ પિતાના
વિભાગમાં પ્રકાશિત થશે. તેમાં પ્રાચીન કાળથી આજ સુધીની જૈનધર્મની સુખ-દુ:ખને, ઉત્થાન - પતનને સારા કે ખરાબ વિચારકર્તા પોતે જ છે. એમને મિત્ર બહાર નથી, અંદર જ છે. બીજાને જીતવા કરતાં
દરેક પ્રવૃત્તિઓ ઉપર પ્રકાશ પાડશે, અને મહાપુરૂષોના જીવન
ઉપરાંત તત્વજ્ઞાન, સાહિત્ય, કલા, સંઘવ્યવસ્થા, અને જૈન તુની પિતાના મનને જીતવાને માર્ગ બતાવ્યું. બીજા ઉપર આધાર ન રાખતાં પોતે જ પોતાને વિકાસમાર્ગ નક્કી કર્યો અને જીવનમાં સંયમને
આજના યુગમાં જરૂરિયાત પર પ્રકાશ પાડવામાં આવશે. ત્રીજો પ્રાધાન્ય આપ્યું.
ગ્રંથ “ભગવાન મહાવીર અને એમને ઉપદેશ” એ નામથી પ્રકાશિત
Page #227
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૦-૬૯
પ્રબુદ્ધ નન
૧૩૩
થશે. ચેથા ગ્રંથમાં જૈનધર્મ ઉપર દેશ - વિદેશના વિદ્રાનેએ જે સારા " સારા લેખ લખ્યા છે અને પ્રગટ થયા નથી અગર સરળતાથી મળી શકતા નથી તેવા કોષ્ઠ નિબંધ હશે. પાંચમે ગ્રંથ “જૈન વિચારધારાને ઉદ્ભવ અને વિકાસ” નામથી પ્રકાશિત થશે, જેમાં આગમશાસ્ત્રોના પાઠ મૂકવામાં આવશે તેમ જ તેની પૂર્વભૂમિકા પરિચય દ્વારા સમજાવવામાં આવશે. આ સાહિત્યની સાથે સર્વમાન્ય જનતાને ઉપયોગી હોય એવું સાહિત્ય પણ મૂકવામાં આવશે.
સંપાદક મંડલ ઉપર જુદા જુદા વિચારે – સૂચને આવશે તેના ઉપર યોગ્ય વિચારણા કરી ઉપયોગી સાહિત્ય જરૂરિયાત મુજબ પ્રગટ કરવામાં આવશે. આ સમિતિના પ્રયત્ન એ રહેશે કે આ મહાન અને વિશિષ્ટ પ્રસંગ પર તૈયાર થનું સાહિત્ય સર્વશ્રેષ્ઠ બને. એટલા માટે જૈન સમાજના આગેવાન વિદ્વાનોનું સંપાદક મંડળ બનાવવામાં આવેલું છે.
૧ ડે. એ એન. ઉપાધ્યાય, ડીન, કોલ્હાપુર વિશ્વવિદ્યાલય. ૨ ડું. દલસુખભાઈ માલવણિયા, ડાયરેકટર, લાલભાઈ દલપત
ભાઈ ભારતીય વિદ્યામંદિર, અમદાવાદ. ૩ ડૅ. નથમલ ટાંટીયા, ડાયરેકટર, વૈશાલી પ્રાકૃત ઈન્સ્ટિટયૂટ,
વૈશાલી. જ ડે. મેહનલાલ મહેતા, ડાયરેક્ટર, પાર્શ્વનાથ જૈન વિદ્યા
કોમ, વારાણસી. ૫ ડે. નેમીચંદજી જૈન, ડાયરેકટર, જૈન સિદ્ધાંત સભા, આરા. ૬ પં. શ્રી. કૈલાસચંદ્રજી, સંચાલક, સ્યાહૂાદ વિદ્યાલય, વારાણસી
આ સંપાદક મંડળની ૨૨ મી ફેબ્રુઆરી ૧૯૬૯ના દિને સભા મળી હતી, જેમાં ક્યું કાર્ય કયા વિદ્વાને મારફત કરાવવું એ નિર્ણય લઈને તે તે વિદ્વાનોને લેખો માટે આમંત્રણ મોક્લાવેલ, જે પૈકી ઘણા વિદ્વાનેની સંમતિ આવી ગઈ છે,
વિશ્વસંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિને ફાળે કેટલો છે તેને બરાબર ખ્યાલ આવે તે માટે આ પ્રસંગે સાહિત્ય અને ક્લાનું મોટા પાયા ઉપર પ્રદર્શન ગોઠવવાને પણ નિર્ણય લેવાય છે.
આ મહાન પ્રસંગ ઉપર જ્ઞાનપ્રચાર સિવાય માનવસેવાની કાર્યને પ્રારંભ થવો જરૂરી માનીને સને ૧૯૬૭માં ભગવાન કલ્યાણક દિવસના ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્રની સ્થાપના કુદરતી આફતોમાં પીડિતાની સેવા માટે કરવામાં આવેલ છે, જેનું પણ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવી કરમુકિત મેળવી લીધેલ છે. - છેલ્લાં બે વર્ષમાં ભ. મહાવીર કલ્યાણ કેન્દ્ર બિહાર, ગુજરાત, રાજસ્થાનમાં જે સેવાકાર્ય કરેલ છે, એની સરકારે, કાર્યકરોએ અને જનતાએ પ્રશંસા કરી છે. બિહારમાં ભગવાન મહાવીરના ધર્મપ્રચારના ક્ષેત્રો પાવાપુરી, રાજગૃહી વિભાગમાં સાડાપાંચ માસ સુધી કાર્યકરોએ રહીને ૪૦૦ ગામમાં ૪૦ રડાં ચલાવીને હંમેશ ૪૦ હજાર માણસને મફત યા નજીવી રકમ લઈને ભેજન આપેલ છે. દક્ષિણ ગુજરાતમાં રેલ આવતાં આપદગ્રસ્ત પીડિતાને ત્રણ માસ મદદ કરી છે અને વેપાર-ઉદ્યોગ માટે કેન્દ્ર લોન અપાવી ઘણાં કટુંબને સ્થિર કર્યા છે. રાજસ્થાનમાં ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ સતા ત્યાં કાર્યકર્તાઓએ ફેંક્ટરી સારવાર, કપડાં, અનાજ અને બીજી મદદ આપવાનું કામ કરેલ છે અને કરી રહ્યાં છે, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પશુ અને માનવરહિતનું કામ કરેલ છે. આ બધામાં આજ સુધી સાત લાખ રૂપિયા ખર્ચ કરેલ છે.
કાર્યક્રમ - ભગવાન મહાવીરને નિર્વાણ થયાને ૨૫૦૦ વર્ષ ૧૩ નવેમ્બર ૧૯૭૪ માં પૂરા થતાં જ એજ દિવસથી એક વર્ષે દિવાળી આવે ત્યાં સુધી જુદા જુદા કાર્યક્રમો યોજવા, જેમાં ભગવાન મહાવીર, તેમનાં કાર્યો તથા ઉપદેશથી જનતા વાકેફ થાય.
પ્રથમ દિવસ વિશ્વમૈત્રી દિવસના રૂપમાં મનાવવા માટેના પ્રયત્ન થશે. જે દિવસે કોઈ પણ પ્રકારની જીવ - હિંસા (પશુવધ) ન થાય અને દરેક વેર વિરોધ ભૂલીને પ્રેમથી ઊજવે એવા પ્રયત્નો અને પ્રચાર થશે.
આ ઉત્સવને પ્રારંભ ભગવાન મહાવીરની નિર્વાણ ભૂમિ – પાવાપુરીથી માંડીને શક્ય હોય એટલા સ્થળોએ મનાવવી.'
આ વર્ષમાં ભગવાન મહાવીર જન્મકલ્યાણકને દિવસ પણ તેઓના જન્મસ્થળમાં વિશિષ્ટ સમારોહ સાથે ઊજવવો અને દેશ-વિદેશમાં મોટા પાયા ઉપર આ દિવસ ઊજવાય એવા પ્રબળ પ્રયત્ન કરવા તેમ જ ભગવાન મહાવીરનું જીવન અને કાર્યના વિષયમાં સારા વકતાઓનાં પ્રવચને જવા, સારા લેખકોના જુદા જુદા લેખે તથા પુસ્તકો પ્રગટ કરવા એમ વિચારાયું છે.
વર્ષને અંતે બધા સ્થળોએ સભાઓ યોજી તેમાં વ્યાખ્યાને ઉપરાંત પરિસંવાદ, સાહિત્ય પ્રકાશન, પ્રદર્શન વિ. કાર્યક્રમ યોજવા.
અહિંસાના પ્રચાર માટે શાકાહારી ભોજનને પ્રચાર સભાઓ અને સાહિત્ય દ્વારા કરવામાં આવશે. પ્રચારની સાથે રચનાત્મક કામ થાય એવા પ્રયત્ન પણ થશે.
આ મહાન કાર્યમાં સરકાર તરફથી વધારેમાં વધારે સહકાર મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આકાશવાણી, પિસ્ટલ ટિકીટ, પાસ્ટરો અને સાહિત્ય પ્રકાશન વિ. દ્વારા ભગવાન મહાવીરને કલ્યાણકારી ઉપદેશને પ્રચાર સરકાર કરે એવા પ્રયત્ન થશે. યુનેસ્કો તથા વિદેશમાં સાંસ્કૃતિક સંસ્થાઓ પણ આ કાર્યમાં સહયોગ આપે તેવા પ્રયત્ન કરવામાં આવશે.
દેશભરમાંથી આ ઉત્સવના વિષયમાં અનેક ઉપયોગી સૂચને મંડળ પાસે આવી રહ્યાં છે. આ બધા ઉપર આજ વિચાર કરવાને બદલે તે સમયે વિચાર કરવાનું યોગ્ય થશે. આજે તે એવાં કાર્યો હાથ ધરવાની જરૂર છે કે જેને સારી રીતે પાર પાડવા વધુ સમયની જરૂર છે અને તે કામે સમિતિએ શરૂ કરી દીધેલ છે.
ઉત્સવ સંબંધી કામની છેજના આજના અસ્થિર રાજકીય વાતાવરણમાં રાખવી તે યોગ્ય નથી તેમ જ ઉપયોગી પણ નથી. ૧૯૭૨ ની ચૂંટણી પછી કામની યોજના હાથ ઉપર લેવામાં આવશે અને એ સમયે એ કાર્યોને માટે કમિટી બનાવીને એ કામ પૂર્ણ કરવામાં આવશે. આજે આ કાર્ય માટે પ્રચાર કરવાથી સમાજના પૈસાને અને શકિતને દુરૂપયોગ થશે.
સમાજના પૈસાને બરાબર અને યોગ્ય ઉપયોગ થાય એ દષ્ટિથી સાહિત્ય પ્રકાશનની યોજના પ્રથમ હાથ ધરી છે. જેમાં છ લાખ રૂપિયાનો ખર્ચ છે. આમાં સમાજને સહકાર જરૂરી છે.
આશા જ નહિ પણ પૂરો વિશ્વાસ છે કે આવા ઉપયોગી મહત્ત્વપૂર્ણ કાર્યને માટે સમાજ સ્વેચ્છાએ સહાયતા કરી સમિતિની કાર્યકરોના ઉત્સાહમાં વધારે કરશે.
સમાજ પાસે વિજ્ઞપ્તિ - જૈન સમાજ દરેક કાર્યમાં ઉદારતાથી દાન દેતે આવેલ છે અને આ મહત્ત્વપૂર્ણ કાર્યમાં ઈચ્છા મુજબ ઉત્સાહપૂર્વક દાન : આપશે. સમિતિએ એ પણ નક્કી કરેલ છે કે કોઈ પણ એક વ્યક્તિ અગર સંસ્થા પાસેથી દશ હજારથી વધારે રકમ ન લેવી. જેની જે ઈચ્છા હોય તે અઢી હજારથી દશ હજાર સુધી દાન આ કાર્યમાં સ્વેચ્છાએ કરી શકે છે.
આશા છે કે સમાજ આ કાર્યને માટે સમિતિને યોગ્ય સહકાર દઈને ભગવાન મહાવીરની ૨૫૦૦મી નિર્વાણ જયંતી ઊજવવા માટે તક આપશે.
પૂરક નોંધ: આ કાર્ય માટે આજ સુધીમાં લગભગ એક લાખ રૂપિયાની રકમો નોંધવામાં આવી છે અને ફાળે એકઠો કરવાનું કામ ચાલે છે. - બે યુવાન પર્વતારોહકોની રોમાંચક આરોહણ કથા
આ લેખને ત્રીજો હપ્ત સ્થળસંકોચને કારણે આ અંકમાં પ્રગટ કરી શકાયું નથી, તે આવતા અંકથી ક્રમશ: પ્રગટ કરવામાં આવશે--તંત્રી.
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦–૬૯
મુશાયરો
હs અન્યત્ર જાયેલી પર્યુષણ વ્યાખ્યાનમાળાઓ છે વર્ષો-વ્યાખ્યાનમાળા (ઘાટકેપર)
વ્યાખ્યાનમાળા (વિલેપાર્લે) ઘાટકોપર હિન્દુ સભા અને ઘાટકોપર નાગરિક મંડળ શ્રી જૈન યુવક મંડળ – વિલેપાર્લે તરફથી, સાધનાકામ, તરફથી ઘાટકોપર ખાતે, સ્ટેશન સામે, હિન્દુ સભા હૈલમાં, સરોજીની રોડ, વિલેપાર્લે ખાતે તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર તા. ૮ થી ૧૬ સપ્ટેમ્બર સુધી, એમ નવ દિવસ માટે દરરોજ રાત્રીના સુધી – એમ સાત દિવસ માટે- દરરોજ રાત્રિના નવના સમયે ૯-૦૦ થી ૧૦-૧૫ સુધીના સમય માટે યોજાયેલી વર્ષા–વ્યાખ્યાન- એક વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી, તેને કાર્યક્રમ નીચે માળાને કાર્યક્રમ નીચે પ્રમાણે હતો :
પ્રમાણે હો :- , તારીખ વકતા
વિષય તારીખ વકતા
વિષય ૮ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મહાત્મા ગાંધીજી ૮ શ્રી યશવંત શુકલ
વિજ્ઞાન અને ધર્મ ૯ શ્રી જ્યોતીન્દ્ર દવે
જીવનમાં હાસ્યરસ ૯ શ્રી દલસુખ મેલિવણીયા કર્મનો સિદ્ધાંત કુમારી ઉષાબહેન ભટ્ટ
પર્વતારોહણ ૧૦ શ્રી કરસનદાસ માણેક
કવિશ્વર રવિન્દ્ર૧૧ શ્રી રામુભાઈ પંડિત આથિક આયોજનની
નાથ ટાગોર ઉજળી બાજુ - શ્રી દસ્તુર મિચોર હોમજી માનવ સંસ્કૃતિમાં ૧૨ શ્રી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ સાહિત્યનો આસ્વાદ
જરથોસ્તને ફાળે ૧૩ શ્રી સનત મહેતા
ગુજરાતનું ઔદ્યો૧૨ શ્રી ડી. ઉષા મહેતા
રાષ્ટ્રપિતા ગાંધીજીની ગિક ભાવિ
જીવનદષ્ટિ શ્રી સુરેશ દલાલ (સંચાલિત)
૧૩ શ્રી મેહનલાલ મહેતા [પાન] શ્રીમદ્ રાજચંદ્ર ૧૫ શ્રી ફાધર વાલેસ
કુટુંબભાવના ૧૪ શ્રી રોહિત મહેતા
યોદ્ધોદનું ૧૬ શ્રી મધુકર રાંદેરીઆ (સંચાલિત) ચર્ચાસભા:“સ્ત્રીઓની !
જીવનદર્શન વ્યવસાયિક કાર૧૫ સર્વશ્રી શ્રીદેવી મહેતા
જાગી અનુભવ પ્રીત કીર્દિ સમાજને પર્યુષણ વ્યાખ્યાનમાળા (અમદાવાદ) અવરોધક છે.”
શ્રી અમદાવાદ જૈન યુવક સંઘના ઉપક્રમે “અખંડ પ્રવચન-સત્ર (માટુંગા):
આનંદ વ્હેલ' ભદ્ર-અમદાવાદ ખાતે તા. ૮ સપ્ટેમ્બરથી
૧૫ સપ્ટેમ્બર સુધી એમ આઠ દિવસ માટે સવારના ૮-૩૦ થી ગુજરાતી કેળવણી મંડળ વ્યાખ્યાનમાળા સમિતિ તરફથી
૧૦૩૦ ના સમય માટે પર્યુષણ વ્યાખ્યાનમાળા જવામાં આવી આયોજિત “પ્રવચન-સત્ર” શ્રી અમૂલખ અમીચંદ ભીમજી
હતી, તેને કાર્યક્રમ નીચે પ્રમાણે હતો:વિવિધલક્ષી વિદ્યાલયના શ્રી સમતીબાઈ સભાગારમાં, માટુંગા ખાતે
તારીખ વકતા
વિષય ૬ ઠ્ઠી સપ્ટેમ્બરથી ૧૫ મી સપ્ટેમ્બર સુધી એમ દસ દિવસ માટે
૮ શ્રી ભાઈલાલભાઈ શાહ
ભજનો દરરોજ રાત્રિના નવના સમયે જવામાં આવેલ, તેને કાર્યક્રમ
માનનીય શ્રીમન્નારાયણ
ગાંધીજી નીચે પ્રમાણે હો :
- ૯ આચાર્ય શ્રી ઝીણાભાઈ દેસાઈ આપણી કેળવણીના તારીખ વકતા વિષય
કેટલાક પ્રશ્ન ૬ શ્રી દુર્લભજી ખેતાણી શ્રીમદ્ રાજચંદ્ર
માનનીય શ્રી પ્રેમજીભાઈ ઠક્કર કચ્છના સંત ૭ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
મહાત્મા ગાંધી ૧૦ શ્રી અકબરઅલી જસદણવાળા ક્ષમાપના ૮ ર્ડો. રાજેન્દ્ર વ્યાસ
અંધેની કેળવણી શ્રી મનુભાઈ પંચોળી
લેકશાહી અને અહિંસા અને પુનર્વસન : ૧૧ શ્રી છોટુભાઈ સુથાર
આપણું વિશ્વ એક પ્રશ્ન ફાધર વાલેસ
કુટુંબ–ધર્મ ૯ શ્રી છબીલદાસ મહેતા
ગુજરાતના વર્તમાન ૧૨ શ્રી દલસુખભાઈ માલવણિયા કર્મસિદ્ધાંત પ્રશ્ન આચાર્યશ્રી યશવંત શુકલ
સ્વધર્મ અને પરધર્મ ૧૦ શ્રી દસ્તુર એન. ડી. મને ચેર હોમજી ગીતા ગાથા અને ૧૩ શ્રી પુરુષોત્તમ માવલંકર ઉચ્ચ શિક્ષણની ઊતરતી
શૈલી મનુષ્ય જીવન શ્રી રવિશંકર મહારાજ
વાર્તાલાપ ૧૧ ડૉ. ઉષાબહેન મહેતા
જીવનના મૂલ્યો ૧૪ શ્રી ભોગીલાલ સાંડેસરા
જેને અને ગુજરાતી ૧૨ પ્રા. સુરેશ દલાલ મારી પ્રિય કવિતા
સાહિત્ય : ૧૩ પ્રા. જી. ડી. પરીખ
भारत की लोकशाही આચાર્યશ્રી એસ. આર. ભટ્ટ ધર્મોમાં સમાજવાદનાં किस राह पर!
મૂલ્ય ૧૪ શ્રી મોહનલાલ મહેતા (સંપાન) આપણું પ્રયાણ ૧૫ માનનીય શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ સ્ટે હે પિતા:
કઈ દિશામાં?
શ્રી મદાલસાબહેન નારાયણ ભારતીય સંસ્કૃતિની ૧૫ શ્રી રોહિતભાઈ મહેતા જીવનધર્મ
પરંપરા
માત્રિક: મી મુંબઈ રન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ–૪,
સુણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબ—.
Page #229
--------------------------------------------------------------------------
________________
Rqd. No. M H. 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
'
વુિં જીવન
પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૨
મુંબઈ, ઓકટોબર ૧૬ ૧૯૬૯, ગુરૂવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
ખાન અબ્દુલગફારખાનના જીવનનાં છેલ્લાં ૨૨ વર્ષો 3 (જેમને આપણે કૂન્ટિયર ગાંધીના નામે ઓળખતા હતા અને નક્કી કરવામાં આવેલ ઓગસ્ટની ૩૧મી તારીખ પહેલાં તેઓ હોસ્પિઆપણે દેશ ૧૯૪૭ ના ઓગસ્ટ માસની ૧૫મી તારીખે આઝાદ ટલમાંથી છટા થયા, એટલું જ નહિ પણ, તત્કાલીન પરિસ્થિતિને થયો ત્યાં સુધી આપણી સાથે જેઓ સીધા સંપર્કમાં હતા તે આજે કયાસ કાઢવા પુરતી તેમનામાં તાકાત આવી ગઈ. તેમના જાણવામાં ૨૨ વર્ષના ગાળે ભારત ખાતે ગાંધી જન્મશતાબ્દીના અવસર ઉપર આવ્યું હતું કે અફઘાનિસ્તાનની પાકિસ્તાન સાથેની અથડામણ આન્તરરાષ્ટ્રીય સમજુતી અંગેનું નહેરૂ પારિતોષિક મેળવવા માટે શરૂ થઈ ચૂકી હતી અને એમ છતાં તેના સમગ્ર વ્યાપારને પાકિસ્તાનના આવેલા છે ત્યારે છેલ્લા ૨૨ વર્ષના ગાળાની તેમના જીવનની માર્ગ ઉપર જ આધાર હોઈને અફઘાનિસ્તાન સીધાં પગલાને માર્ગ કારકિર્દી વિષે આપણા દિલમાં કૌતુક પેદા થયા વિના રહેતું અખત્યાર કરી શકે તેમ નહોતું. અફઘાન લોકો પખતુનિસ્તાનના નથી. આ કૌતુક તૃપ્ત થાય એવી માહિતી શ્રી ડી. એન. કહાનના આન્દોલન પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં હતાં. કારણ કે અફઘાનિસ્તાનના તા. ૨૮મી સપ્ટેમ્બરના “ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલા અડધાથી વધારે લોકો પુનું ભાષા બોલતા હતા અને તે બાદશાહલેખમાં આપણને મળે છે, એ લેખને નીચે અનુવાદ આપવામાં
ખાનને પખુનના નેતા તરીકે આવકારવા તૈયાર હતા. અફઘાનિસ્તાન આવે છે. તંત્રી).
રેડિમથક તરફથી પતૃનીસ્તાનના સમર્થનમાં વાર્તાલાપ પ્રસારિત પાકિસ્તાનની જેલમાં ૧૫ વર્ષ ગાળ્યા બાદ અને ત્યાં
કરવામાં આવ્યો હતો અને અફઘાનના છાપાઓએ પણ આ આન્દોપણ એકાન્તવાસની અનેક શિક્ષાઓ ભેગવ્યા બાદ ખાન
લનનું સમર્થન કર્યું હતું. અબદુલગફારખાનને અથવા તે સામાન્ય રીતે તેમને જે રીતે
પણ આથી બાદશાહખાનના લડાયક જુસ્સાને સંતોષ થાય તેમ ઉલ્લેખ કરવામાં આવે છે તે મુજબ કહીએ તે બાદશાહખાનને
નહોતું. તેમણે પોતાનાં ૭૫ વર્ષના જીવનમાંથી ૩૦ વર્ષ જેલમાં પસાર ૧૯૬૪ના જાન્યુઆરી માસની ૩૦મી તારીખે છુટા કરવામાં આવ્યા
કર્યા હતાં–૧૫ બ્રિટિશ હિન્દુસ્તાનમાં અને ૧૫ પાકિસ્તાનમાંહતા. આમ તેમને છુટા કરવાનું ખાસ કારણ તેમની લથડતી જતી
અને તેમણે પોતાનું બાકીનું જીવન, પિતાની પ્રજાની આઝાદી તબિયત હતી. એ જ વર્ષ દરમિયાન આગળ ઉપર તેમને દાકતરી અને પ્રગતિની સાધનાને અર્પણ કર્યું હતું. આમ હોવાથી પિતાની ઉપચાર માટે પરદેશ જવાની છૂટ આપવામાં આવી હતી. તેમણે લડત ચાલુ રાખવાને તેઓ કૃતનિશ્ચય હતા. ઈંગ્લાંડની હોસ્પિટલમાં ઘણાં અઠવાડિયાં ગાળ્યા હતા અને પછી આમ હોવા છતાં પણ તેઓ અહિંસાને વરેલા હતા અને તેઓ કેરે ગયા હતા. ત્યાર બાદ તેમણે કેલીફોર્નીઆ જવાનું વિચાર્યું પુરાણી ખુદાઈ ખીદમતગારની હિલચાલને સજીવન કરવાના હેતુથી હતું. એમ છતાં ગરમ હવામાનની તેમને જો જરૂર હોય તો તેમણે
તેમણે પખુન ભાષા બોલતા આદિવાસી વિભાગનું ખાસ ધ્યાન લેબેનેન જવું એવી તેમને સલાહ આપવામાં આવી હતી.
ખેંચતી એક પત્રિકા બહાર પાડી હતી. ' ૧૯૬૫ની શરૂઆતના ભાગમાં કાબુલની હોસ્પિટલમાં તેઓ તેમણે મને જણાવેલું કે “જ્યાં જ્યાં હું ગયો ત્યાં ત્યાં પુરુએ હતા તે દરમિયાન પોતાની કહાણી કહેતાં બાદશાહખાને મને જણા
તેમ જ સ્ત્રીઓએ અસાધારણ ઉત્સાહ વડે મને આવકાર્યો હતો. જે જે વેલું કે “પાકિસ્તાનના રાજકારણી પુરુને મેં સ્પષ્ટ કર્યું કે મારો
ગામમાં હું ગમે તે તે ગામના લોકો મારૂં બંદૂકોના અવાજે વડે સ્વાગત ઈરાદો સામાન્ય પ્રવાસીઓ માફક અહિ કે તહીં ભ્રમણ કરવાને કે કરતા એ જોઈને મને ભારે રમુજ પડતી હતી. આગળ ઉપર મારે મોજ માણવાને નથી. મારે કેલીફોર્નીઆ એટલા માટે જવું છે કે,
તેમને સમજાવવા પડેલા કે માનવત્તા મુલાકાતીઓનું સ્વાગત કરવાની ત્યાં મારી ભાષા સમજનારા ઘણા લોકો હતા અને તેથી તેમની વચ્ચે મને ઘર જેવું લાગશે એ બાબતની મને ખબર હતી. લેબેનાન જેવી
તેમની આ ચાલુ રીતરસમથી હું પરિચિત છું, એમ છતાં હું શાન્તિનો જગ્યામાં તદ્દન અજાણ્યા લોકો વચ્ચે જઈને હું શું કરવાનો હતો.”
દૂત છું અને જે બીજી પ્રજાઓએ પ્રાપ્ત કરેલ છે તે તેઓ પણ એકત્ર અફઘાનિસ્તાન જવાના તેમના વિચારને પણ ખાસ આવકાર
થઈને પ્રાપ્ત કરે, સિદ્ધ કરે એવી તેમના વિશે મારી અપેક્ષા છે.” વામાં આવ્યો નહોતો. પણ તેમ કરવામાં તેમને કોઈ અટકાયત થઈ
બાદશાહખાને સ્પષ્ટ કર્યું હતું કે પુખ્ત ભાષા બોલતા લોકો શકે તેમ નહોતું. ૧૯૬૪ના ડિસેંબરમાં તેઓ કાબુલ જઈ પહોંચ્યા
આ લડતમાં બંદૂકો વાપરવાને તૈયાર હતા અને માત્ર તેમના આદેઅને તેમને ખુબ ભાવથી આવકારવામાં આવ્યા. અફઘાનિસ્તાનની
શની જ તેઓ રાહ જોતા હતા. પણ બ્રિટિશ શાસનથી મુકત થવાની સરકારે પણ ખૂબ સદ્ભાવ દાખશે અને તેમનું કોઈ રાજયના
આઝાદીની લડત દરમિયાન જેવી રીતે તેમણે પોતાના પઠાણ બંધુવડાને ગ્ય સન્માન કર્યું. તેમનું અફઘાનિસ્તાનના મુખ્ય પ્રધાને
એને હિંસાના માર્ગે જતાં-આગળ વધતાં-ટાવ્યા હતા તેમ આ એરપોર્ટ ઉપર સ્વાગત કર્યું અને રાજ્યના બાદશાહી અતિથિગૃહમાં
લોકોને પણ અટકાવવા પડયા હતા. તેમને રાખવામાં આવ્યા.
તેમને આશા હતી કે પખુનમાં આવેલી જાગૃતિ અને તેમના કાબુલમાં તેમના માટે કરવામાં આવેલી વૈદકીય સારવાર અસર- આ ધર્મકાર્યને લગતી સહાનુભૂતિનું નક્કર પરિણામ આવવું જ કારક નીવડતાં થોડો સમય લાગે, પણ પન્નીસ્તાનદિન તરીકે જોઈએ. તેમણે આગળ વધતાં જણાવેલું કે “રશિયનો અને અમેરિકન
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૮૯
અમારી આ જેહાદને શા માટે ટેકો નથી આપતા એ મને સમજાવે. બેસી ગયું હતું અને હું જાણે કે તેમને આત્મીયજન હેડે એ રીતે પખુને પિતાના વચનને કેટલા વફાદાર છે તે તેઓ સ્પષ્ટ રીતે તેમની સાથે તેમની ભાવિ જનાઓ વિશે મેં લાંબી ચર્ચા કરી હતી. જાણે છે. અમારે તેમની મદદ નથી જોઈતી. તેઓ અમારી આ ૧૯૬૫ના ઑગસ્ટની ૩૧ મી તારીખે જયારે બાદશાહલડતને સમજે અને તે તરફ સહાનુભૂતિ દાખવે એટલી જ અમારી ખાને તેમનું પહેલું પખતુન દિન પ્રવચન કર્યું ત્યારે પુનૂમાં અપેક્ષા છે.”
તેમણે શું કહ્યું કે હું સમજી શકશે નહોતું. પણ મને જે દેખાયું : તેમણે વિશેષમાં જણાવ્યું કે “કંઈ નહિ તે ભારતના આગેવાન
તે એ હતું કે આપણી આઝાદીની લડતને એ વીર પુરુષ, એક પેઢી નેતાએાએ તે સંયુકત રાષ્ટ્ર સંસ્થામાં તેમ જ અન્યત્ર અમરિા આ પેદા કરવા માટે જેટલાં વર્ષો જોઈએ તેટલાં વર્ષો જેણે જેલમાં પ્રશ્નને ઉઠાવવા જ જોઈએ. તેમના આગળના નેતાએએિ ભારતના ' પસાર કર્યા હતા એ મહાન શહીદ, ઊંચે, નમ્રતાભર્યો પઠાણ કે ભાગલા પડયા તે વખતે ૫નુનેને દગો દીધા હતા અને એના જે ગામડાના એક ઘરમાં કે રાજમહેલના દિવાનખાનામાં જ્યાં પણ ભેગ બનાવ્યા હતા. તેમણે એ નાલેશી સામે આટલું તે વળતર તમે તેમની સમક્ષ છે ત્યાં તમને આત્મીય ભાવને અનુભવ કરાવે ચૂકવવું જોઈએ.” પરિસ્થિતિની જટિલતાને વિચાર કરતાં, ભારતના
છે – એ વીર પુરુષ- એ શહીદ આજે પાયામાંથી પલટાઈ ગયે રાજખટપટ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ તેમનું ગ્ય માન
હતા. એ આપણને સુપરિચિત નીચી વળેલી ગરદન આજે સન્માન કરવાથી વિશેષ કાંઈ કર્મ શકે કે કેમ એ શંકાપડનું છે. નહતી. બાદશહિખાનને આજે તેમની છ ફીટ છ ઈંચની અસા
બાદશાહુખાન પોતાના ભિા વિશે અને તેમણે ઉપાડેલી ધારણ ઊંચાઈમાં ટટ્ટાર ઊભેલ મેં જોયા હતા. તેમના અવાજમાં લડતમાં તેઓ જે મહત્ત્વનું સ્થાન ધરાવે છે તે વિશે પૂરી સભાન
હિની ગર્જના હતી; તેમની ભાષા પ્રવાહી અને જોરદાર હતી.
જે હોવા જ જોઈએ. એમ છતાં તેમનામાં નમ્રતાને અમુક ભાવ રહેલો
કે વર્ષોથી કાબૂલમાં વસે છે અને કાબૂલ શહેરને
જેઓ સારી રીતે જાણે છે તેમના માટે પ—અફઘાનની રાજસતત પ્રગટ થતા હતા. કાબૂલના બાદશાહી અતિથિગૃહમાં તેઓ
ધાનીમાં જાહેર સભાઓ ભાગ્યે જ ભરવામાં આવે છે - દુનિયાના હતા તે દરમિયાન તેમને અનેક લોકારે અને રાજપુરુષે મળવા એક મહાન વકતાના મેઢેથી તેની પોતાની ભાષામાં આવું ભવ્ય આવતા હતા. જાણીતા ભારતીય શિલ્પકાર શ્રી ચૌધરીએ
- પ્રવચન સાંભળવું એ એક અસાધારણ અનુભવ હતો. બાદશાહખાનની માટીની અર્ધપ્રતિમા બનાવી હતી. શ્રી એમ.
બાદશાહખાને શું કહ્યું હતું? એવું કશું નહિં જે તેમણે
પહેલાં કહ્યું નહોતું. પણ આ ભાષણથી લોકો તેમની આસપાસ સારો એફ. હુસેને આ પનુન નેતાનું રેખાચિત્ર દેરવાની તક ઝડપી
પ્રમાણમાં આકર્ષાયા હતા. પ્રમુખ અયુબખાન જે પોતાને પઠાણ લીધી હતી. બીજા મુલાકાતીઓમાં શ્રી પ્યારેલાલજી અને ડે. રામ- તરીકે ઓળખાવે છે તેમને, જે પઠાણે તેના ધર્મના જ અનુયાયીઓ મનહર લોહિયાને સમાવેશ થાય છે.
છે તે પઠાણે પ્રત્યેના વર્તાવ બદલ તેમણે પડકાર કર્યો હતો. કાબૂલમાં થોડા મહિના પસાર કર્યા બાદ- બાદશાહખાનને ૧૯૬૬ માં કે જ્યારે પ્રમુખ અયુબખાન તાન્કંદ જઈ રહ્યાં લાગવા માંડયું કે એક રાજમહેલમાં સુખસગવડભયાં જીવનને
હતા ત્યારે બાદશાહખાન અને પાકિસ્તાનના પ્રમુખ વચ્ચે મિલન પિતાની વિચારસરણી અને જીવનકાર્ય સાથે કઈ મેળ બેસી શકે નહિ. ગોઠવવાની વાત ચાલી રહી હતી. બાદશાહખાનને જલાલાબાદથી આમ વિચારીને તેઓ રાજમહેલ છોડીને નજીકના એક પરામાં અયુબને મળવા માટે કબૂલ બેલાવવામાં આવ્યા હતા. બાદશાહઆવેલા નાના સરખા ઘરમાં જઈને વસ્યા અને અફઘાન સરકાર ખાન કાબૂલ ગયા પણ ખરા, પણ ઍરપૉર્ટ ઉપર અયુબાનું સ્થાન તરફથી જીવનની ઓછામાં ઓછી જરૂરિયાતથી લેશમાત્ર વધારે ગત કરવા માટે ઉભી કરવામાં આવેલી સમિતિમાં જોડાવાની તેમણે સ્વીકારવાને તેમણે ઈનકાર કર્યો.
ના કહી.. અફઘાનના ઈતિહાસમાં ૧૯૬૫ને ઑગસ્ટ માસ ચિરસ્મ- આગળ ઉપર આ સંબંધમાં ખુલાસે કરતાં તેમણે મને જણારણીય હો. પુખ્તવયના પ્રજાજને મતાધિકાર આપનું દેશનું વેલું કે “મેં તેમને કહ્યું કે હું ફકીર છું. જો પ્રમુખ અયુબખાનને નવું બંધારણ તે મહિનામાં અમલમાં આવ્યું હતું. એ વર્ષ ત્યાંના મારા મળવા સાથે પનૂનીસ્તાનના પ્રશ્ન સાથે કશો સંબંધ ન હોય પ્રગતિશીલ વિચાર ધરાવતા રાજવી માટે કટેકટીનું હતું –એ રાજવી તો તેમનું સ્વાગત કરવા માટે ઍરપોર્ટ સુધી જવાને મારા માટે કે જેણે લોકોને પોતાની બધી સત્તાઓ સુપ્રત કરી હતી અને એ કઈ અર્થ નથી. જે મારો આ અર્થ સરે તેમ હોય તો હું કોઈને વર્ષ પ્રજા માટે પણ કસોટીનું હતું એ પ્રજા કે જે આ હક્કો ભેગ- પણ કંઈ પણ ઠેકાણે મળવાને માઈલાના માઈલો સુધી ચાલીને વવા માટે હજુ પૂરેપૂરી તૈયાર નહતી. અફઘાન કેબિનેટના સભ્યો જવાને તૈયાર હઈશ.” સમેત લગભગ એક લાખ માણસો સાંસ્કારિક કાર્યક્રમ નિહાળવા
બાદશાહખાનનું આવું વલણ જોઈને પ્રમુખ અયુબખાને માટે અને પનુનના નેતા બાદશાહખાનને સાંભળવા માટે ૧૯૬૫ના
તેમની સાથે વાતચિત કરવાનું તે વખતે માંડી વાળ્યું. આગળઉપર ' એ પખુનિસ્તાન દિને કબૂલના સ્ટેડિયમમાં ઉપસ્થિત થયા હતા.'
લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન નીપજતાં અયુબખાન અને બાંદઆમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. પનુનીતીન દિન શાહખાનને મળવાનું શક્ય ન રહ્યું. કેટલાક સમય સુધી અફઘાનના આઝાદી – રામારેહના એક ભાગ
બાદશાહખાનનું જીવન ખૂબ જ ખડતલ છે. હજુ પણ હાથે બની ગયો હતો. આગળના અને આ વખતના સમારોહમાં એક જ
કાંતેલી અને વણેલી ખાદી તેઓ પહેરે છે અને ખાનપાનમાં પણ ફરક હતું અને તે એ કે પતૃન નેતા આ વખતે જાતે હાજર
એટલા જ સંયમી-મિતાહારી છે. તેઓ આજે દિન પ્રતિ દિન બનતા હતા. આ સંબંધમાં બાદશાહખાને જણાવેલું કે; “ અફઘાન સરકાર
બનાવે અને ઘટનાઓ વિશે રેડિયો અને છાપાઓ દ્વારા પરિચિત અફઘાનિસ્તાન રેડિયે ઉપરથી મારું આખું ભાષણ પ્રસારિત કરવાની •
રહે છે. ભારતને મુલકિત આપવાની કરવામાં આવતી સૂચનાઓ અને ત્યાંના છાપાએામાં પ્રગટ કરવાની કબૂલાત આપે તે જ મેં
અંગે તેમને સુદઢ જવાબ રહ્યો છે કે “મેં સૈર કે લિયે નહિ જાઉગાભાષણ કરવાનું કબૂલ્યું હતું.” એ રાતને પૂરો અમલ કરવામાં
હું મેજ કરવા માટે ભારત જવા માગતા નથી.” આવ્યા હતા.
હવે જ્યારે તેમણે જ્યાં પોતાના જીવનના અનેક ક્રિયાશીલ કાબૂલ સ્ટેડિયમમાં કરવામાં આવેલાં ભાષણેમાંનું તે દિવરાનું
વર્ષો પસાર કર્યા છે તે જગ્યાએની ફરી વાર મુલાકાત લેવાનું સૌથી પહેલું બાદશાહખાનનું ભાષણ તેમની નજીકમાં રહીને સાંભ
તેમણે કબૂલ્યું છે ત્યારે તેઓ આજનું ભારત નિહાળીને કેવા પ્રત્યાળવાનો અનુભવ કદી ન ભૂલાય એવા છે. તેમના બાદશાહી અતિથિ
ઘાત અનુભવે છે અને જે વ્યકિત આપણા ઈતિહાસનું એક અંગ ગૃહમાં અને ત્યાર બાદ નાના ઘરમાં વરાતા બાદશહિખાન મને
છે અને જે વ્યકિતએ, મહાત્મા ગાંધી સાથે આપણા દેશનું ભાવિ નમ્રતા અને માનવતાથી શોભતા એક મહામાનવ લાગ્યા હતા, "
ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યું છે તે મહાન વ્યકિત અંગે એક એવા મહાપુરષ લાગ્યા હતા કે જેમની પ્રતિભાને અને ચાલુ રીત
આજનું નવું ભારત કેવાં સંવેદના અનુભવે છે તે જોવાજાણવાનું ભાતને ઉમ્મર કે આફતની કઈ અસર પહોંચતી જ નહોતી. તેમની,
રસપ્રદ નીવડશે. * * હોજરીમાં આપણે એકદમ નાના લાગીએ છીએ, અને અફઘાનિસ્તાન મેં છેડયું તે પહેલાં તેમના અનુયાયીએ માફક જલાલાબાદમાં
અનુવાદક:
મૂળ અંગ્રેજી: આવેલા તેમના નાનાસરખા ઘરમાં હું ખરેખર તેમના ચરણ આગળ '
પરમાનંદ'
ડી. એન. દ્વધાન
Page #231
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૩૭.
સુદ
- આદુ અમદાવાદના કેમી સંઘર્ષના અનુસંધાનમાં ( તા. ૨૯-૯-૬૯ ના રોજ અમદાવાદ ખાતે શ્રી જયપ્રકાશ હું પૂછું છું કે તમે લોકતંત્રમાં માને છે? Secularism, નારાયણે રોટરી કલબ, લાયન્સ કલબ તથા જુનિયર ચેમ્બર્સના ડિકશનેરીમાં તેને અર્થ જોજો – પણ આપણે સર્વધર્મ સમાનતા સંયુકત ઉપક્રમે યોજાયેલ સભા સમક્ષ કરેલા પ્રવચનની શ્રી સૂર્ય- કહીએ તેમાં માને છે? અને એક દેશમાં માને છે ? જ્યાં સુધી કાના પરીખે મેકલેલી નોંધ.).
સાધારણ જનતાને લાગેવળગે છે ત્યાં સુધી બધા પોતપોતાના રાહતનું કામ કરવા જેવું તો છે જ. પરંતુ આપણા દેશમાં
ધર્મમાં માને છે. પરંતુ બીજાના ધર્મને આદર પણ તેઓ કરે તેને યુવકોના માનસને શું થઈ ગયું છે તે તરફ વધુ ધ્યાન આપવા
Secularism કહીએ છીએ. – આ બધી બાબતો અંગે યુવકનું જેવું છે. -
માનસ તૈયાર કરવાનું છે. દેશના ભાગલી એ જરૂર મોટી ભૂલ હતી, તેનાં ફળે હજુ
- પરંતુ હું જોઉં છું કે વ્યવસ્થિત રીતે ગાંધીજી પર પ્રહાર કેટલાંય વર્ષો સુધી ભોગવવા પડશે, તેમ છતાં ભાગલા થયા અને
કરવાનું શરૂ થયું છે, અને તેથી ગાંધીજીના વિચારો ઉપર ઘણા પ્રહારો બે દેશ જુદા થયા એ એક હકીકત છે; અને ભારત અને પાકિ
શરૂ થયા છે. મારે તો એટલું જ તે લોકોને પૂછવાનું છે કે હિન્દુ તાન રહેવાના છે. ગાંધીજી જીવતા હોત તો કદાચ ઝીણા સાથે
મુસ્લિમ ગમે તે હોય પરંતુ માનવીય મૂલ્ય છે કે નહીં? બેસીને તેનો ઉકેલ લાવત, અને અન્ય નેતાઓને પણ તે ઉકેલમાં
દલીલ એવી થાય છે કે મુસલમાનોને અહીં રહેવાના અધિસામેલ કરત. ગાંધીજીએ ન છૂટકે, રાતદિવસને ઝધડો મટાડવા
કાર નથી–મારે એટલું જ કહેવાનું છે કે પાકિસ્તાન થયું ત્યારે માટે ભાગલા સ્વીકાર્યા. પરંતુ જ્યારથી તે થયું તેની હિન્દુ માનસ
જે મુસલમાનો ગયા તે ગયા–જે બાકી અહીં રહ્યા તે આ પર ઘેરી સેંટ છે. તેને લાગે છે કે પાકિસ્તાન થયું જ છે તે
દેશના જ નાગરિકો છે. જેમાં હિન્દુઓમાં પણ રશિયા, ચીન, અને અહીં મુરિલાએ ન રહેવું જોઈએ. તેઓ એમ માને છે કે ભારતના
અમેરિકાના જાસૂસ હોય છે, એટલે એકલા મુસલમાનમાં જ જાસૂસ છ કરોડ મુરિલમે પાકિસ્તાન જાય અને ત્યાંના એક કરોડ હિન્દુ
હોય છે તેવું નથી. અહીં આવે. પરંતુ આવું થઈ શકવાનું નથી તે હકીકત છે, અને
આ એક બહુ મોટી રોગ છે. પાકિસ્તાન, હિન્દુસ્તાન દેશના તોફાનમાં જ દેશ તૂટવાના છે. દેશ છિન્નભિન્ન થઈ રહ્યો
જે નજીક આવી શકશે તે તે તલવારથી તો નહીં જ આવે. અરે અખંડ છે તે છતાં આ ચર્ચા ચાલી રહી છે.
ભારત પણ બનાવવું હશે તે તે તલવારથી તે નહીં જ બને, બનશે મુસલમાનમાં પાકિસ્તાન તરફી છે તેનું કામ પણ રાત- તો પ્રેમથી જ બનશે. દિવસ ચાલે છે; તેમ જ આર. એસ. એસ.નું કામ પણ ખૂબ જ
ભારત સરકાર પણ એવી ભૂલ કરે છે કે ઈઝરાઈલના મજીજોરશોરથી ચાલે છે. તેઓ યુવકોને ખેંચે છે. - આમ છતાં કેંગ્રેસ
દના મામલાની વાતમાં એક દેશ તરીકે પ્રતિનિધિ તરીકે રબાત
ખાતે જવાની શી જરૂર હતી? ભારતે જો Democracy અને કે કોઈ બીજો પક્ષ. યુવકોના માનસને રચનાત્મક વિચાર કરતા
Secularism સ્વીકાર્યું હોય તે મુસ્લિમ દેશની કૅન્ફરન્સમાં સામેથી કરવાનું બુનિયાદી કામ કરતા જ નથી. આમ એક અજાયબ રીતે નિમંત્રણ માંગીને જવાની શી જરૂરત હતી? આપણે ત્યાં મુસ્લિમ Competition ચાલે છે.
મોટી સંખ્યામાં હોય કે હિન્દુઓ મોટી સંખ્યામાં હોય, પરંતુ આપણે ડાક સમય પહેલાં બાજપાઈ સાહેબ મળવા આવેલા ત્યારે નથી હિન્દુ રાષ્ટ્ર કે નથી મુસ્લિમ રાષ્ટ્ર, ખાદીનું પહેરણ અને ધોતિયું પહેરીને આવેલા. મેં તેમને કહ્યું
એટલે તમે બધા જે કામ કરો છો તે રિલીફ અને પુનર્વ
સવાટનું કામ જેટલું મહત્ત્વનું નથી તેટલું સમાજના નિર્માણનું કે ગાંધીજીને માટે તમે શા માટે વિરુદ્ધ છે? ત્યારે મને કહે કે
અને માનરા બનાવવાનું કામ મહત્ત્વનું છે. તે જ સૌથી મોટી સેવા છે. પ્યારેલાલજીએ ગાંધીજી માટે પુસ્તક લખ્યું તેમાંથી મને વિદેશમાં
જયપ્રકાશ નારાયણ કેટલાક પુસ્તકો છપાયા તેમાંથી જાણવા મળ્યું કે ગાંધીજી ભાગલા
શકિતદળના ઉપક્રમે યોજાનાર ભવ્ય વિરુદ્ધ હતા.’ કહ્યું કે અરે ભાઈ, એકે એક નાને છોકરો આ વાત તે જાણે છે. ખેર -- પરંતુ તેમણે મને કહ્યું કે બંને
ગાંધી શતાબ્દી ઉતસવ Camps માં ગાંધીજી માટે Rethinking ચાલે છે. (બને કેમ્પ શકિતદળ એ બહેનની ખૂબ જાણીતી સંસ્થા છે. શારીરિક એટલે જનરાંધનાં બે વિચારજો)
તાલીમ સાથે આધ્યાત્મિક તાલીમ એ સંસ્થાનું ધ્યેય રહ્યું છે. અખિલ આમ એક Double Talks—બે જાતની વાત ચાલે છે. અલબત્ત ભારતીય ધોરણે ચાલતી આ સંસ્થાએ મુંબઈમાં તા. ૧૭ થી ૨૧ રાજનીતિમાં તે આવી બે જાતની વાત હોય છે. ભારતની અખિલ ઍક્ટોબર સુધી ગાંધીશતાબ્દી ઉત્સવને એક ભવ્ય કાર્યક્રમ છે હિંદ પાર્ટીને જોઈએ, અને જનસંઘ, હિંદુમહારાભાને છોડી
છે. જેની વિગત નીચે મુજબ છે: દઈએ તે અખિલ ભારતીય એવી કોઈ પાર્ટી નથી કે જે હિન્દ તા. ૧૭ મીએ સાંજે ૪-૩૦ વાગે તથા તા. ૧૮ મીએ સાંજના રાષ્ટ્રની વાત કરે. ભારતીય સંસ્કૃતિમાં બધી સંસ્કૃતિ સમાયેલી છે. ૫ વાગે બીરલા ક્રિડા કેન્દ્રમાં પ્રદર્શનનું ઉદ્ઘાટન તથા પુસ્તક –
સંસ્કૃતિને સામે રાખીએ. પ્રશ્ન તો એ છે કે આ દેશ, એક પ્રકાશન, રવિવારે ૧૯ મીએ પાટકર હોલ ખાતે સવારે ૧૦ વાગે દેશ તરીકે રહેશે કે નહીં ? મનમાં ભારોભાર દુ:ખ તો એ છે કે
પરિસંવાદ તથા રવિવારે સાંજે ૫ વાગે, સેમવાર તા. ૨૦ મીએ
સાંજે ૫ વાગે, મંગળવાર સવારે ૮ વાગે અને મંગળવાર સાંજે ૬ ગાંધીજીની જન્મશતાબ્દી ઉજવાય છે ત્યારે, અહિં જ્યાં ગાંધીજીએ
વાગે બ્લેવસ્કી લેજમાં પરિસંવાદની બેઠકો. આ ગાંધીશતાબ્દી રાધના કરી ત્યાં જ મેટ કાંડ થયો.
ઉત્સવમાં વિવિધ કાર્યક્રમમાં ગવર્નર શ્રી ચેરીયન, શ્રી. નિજલિગપ્પા, જેમ દરેક ઠેકાણે બને છે તેમ ઉશ્કેરણી શરૂ કરાવનારા બદ- શ્રી વી. કે. આર. વી. રાવ, શ્રી મેરારજી દેસાઈ, શ્રીમતી લક્ષ્મી માશ લોકો તે હોય જ છે, અને એવું કરનારા, શકય છે કે, મુસલમાન મેનન, શ્રી જી. એલ. મહેતા, ડૅ. ગજેન્દ્ર ગડકર, શ્રી. જયપ્રકાશ નારાલેકે પણ હોય. જગદીશ મંદિરમાં તેઓ ક્યાંથી આવ્યા? તેડફેડ
યણ, શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ તથા મુનિશ્રી ચિત્રભાનું મહારાજ કરીને કેવી રીતે ચાલી ગયા? એ બધી વાત તો છે જ. પરંતુ તે
અને મુનિશ્રી નગરાજજી વિગેરે વિશિષ્ટ કોટિની વ્યકિતઓ
ભાગ લેવાની છે. આ કાર્યક્રમમાં શ્રી મુંબઈ જેન યુવક સંઘના આગ ફેલાવનારા અન્ય કોમના લોકો પણ એટલા જ દોષિત છે. સભ્યને હાર્દિક નિમંત્રણ છે. શકિતદળના પ્રાણસમા શ્રીમતી
આ અંગે તપાસપંચ નીમાવું જોઈએ એમ મેં કહ્યું જ છે. પૂર્ણિમાબેન પકવાસાને આવા સુંદર કાર્યક્રમ માટે અભિનંદન અને તેમાં નિવૃત્ત જજ નહીં પરંતુ ચાલુ હોય તેવા જજ Sitting તંભરા વિશ્વવિદ્યાપીઠનું એમનું સ્વપ્ન જલ્દી સાકાર બને આ Member હોય તે ઈચ્છનીય છે.
માટે પ્રભપ્રાર્થના.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રમુદ્ધ જીવન
-મૈં બે યુવાન પર્વતારોહકની રોમાંચક આરોહણુકથા ૩ ધા
(તા. ૧૬–૯૬૯ના અંકથી અનુસંધાન)
[તા. ૨૬-૭-'૬૯ના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે યોજવામાં આવેલી સભામાં કુમારી ઉષા ભટ્ટના અનુભવનિવેદન બાદ ગંગાત્રી બાજુએ આવેલા રૂદ્રūરા નામના શિખર ઉપર આરોહણ કરવા માટે યોજવામાં આવેલી મંડળીમાંના એક ભાઈ રાજેન્દ્ર દેસાઈએ જે નિવેદન અથવા તો પેાતાને થયેલા અનુભવાનું બ્યાન કર્યું હતું તેને ભાઈ રાજેન્દ્ર પોતે જ વિસ્તારીને લખી આપ્યું છે તે હવે નીચે રજૂ કરવામાં આવે છે.
તા. ૧૬-૧૦-૬૯
આ પર્વતારોહણ ઉત્તર કાશીમાં આવેલી નહેરુ પર્વતારોહણ સંસ્થા તરફથી એક બેઝીક કાર્સ તરીકે ગાઠવવામાં આવ્યું હતું. આ સંસ્થા તરફથી આવાં આયોજનો અવારનવાર ગાઠવવામાં આવે છે. એ સંસ્થાના લેફ્ટેનન્ટ કર્નલ જોશી પ્રિન્સિપાલ છે અને મેજર સૂતસિંહ વાઈસ પ્રિન્સિપાલ છે. આ બન્ને પ્રથમ કક્ષાના અનુભવી પર્વતારોહકો છે. મેજર સૂરતસિંહ પ્રસ્તુત આરોહકમંડળીના આગેવાન હતા. આ કોર્સ તા. ૫ મી જૂનથી તા. ૩ જી જુલાઈ સુધી ગેાઠવવામાં આવ્યો હતો અને તેમાં સાલ્જરો, સિપાઈ, અને વિદ્યાર્થીઓ – એમ કુલ ૩૨ જણાએ ભાગ લીધા હતા. આ પ્રમાણે એડવાન્સ કાસીંઝ પણ આ જ સંસ્થા તરફથી ગેઠવવામાં આવે છે. પર્વતારોહણની તાલીમ એટલે શું તેની આ નીચેના વર્ણન ઉપરથી ઝાંખી થાય છે. પરમાનંદ
પર્વતામાં ફરવું એ મારે માટે નવો અનુભવ ન હતા. પાંચ વર્ષની ઉંમરથી માતાપિતા સાથે લગભગ દર વર્ષે હિમાલયમાં રખડવાનો લહાવો મળતા રહેતો, પણ એ રખડવાના ફકત બે જ હેતુ હતા. પ્રથમ તે નવી જગ્યાઓ જોવાને અને બીજો આનંદમાં રજાઓ પસાર કરવાના. પણ આ વર્ષે જયારે મારુ' હિમાલયમાં જવાનું નક્કી થયું ત્યારે તેના હેતુ પર્વતો જોડે વધારે પરિચિત થવાના હતા અનૅ એ હેતુ બે રીતે સાધવાનો હતા; એક તે, પર્વત પર કેવી રીતે ચડવું એ શીખીને, અને બીજું, પર્વતામાં લાંબા ગાળા સુધી રહીને. જો કે પર્વતારોહણના આ મારો પહેલા અનુભવ ન હતા અને છેલ્લાં પાંચ વર્ષથી હું આ પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લેતા આવ્યો છું પણ હિમાલયમાં આ જાતના મારો પ્રથમ અનુભવ હતો. અને આ કારણે મે ઉત્તર કાશીમાં આવેલા ‘Nehru Institute of Mountaineering દ્વારા યોજાતી પ્રાથમિક તાલીગ (Basic course) માં ભાગ લેવાનું નક્કી કર્યું. મારી સાથે મારી કૅલેજના ત્રણ મિત્ર પણ હતા.
ઉત્તર કાશી, ગંગાત્રીના રસ્તે, ઋષિકેશથી ૯૫ માઈલ દૂર આવેલું છે. અમે મુંબઈથી ૧ લી જૂને ઊપડયા અને ૪થી જૂને સાંજે ઉત્તર કાશી પહોંચ્યા. ત્યાં અમે બધાં મળીને ૩૨ જણા હતાં જેમાંના લગભગ ૧૨ વિદ્યાર્થીઓ હતા અને બાકીના U. P. Police, Military, Border Security Force dat Defence Ministry તરફથી આવેલા હતા. તાલીમની શરૂઆતમાં અમે પાંચ દિવસ ઉત્તર કાશીમાં રહ્યા. અહીં અમને પર્વતારોહણથી થેડા ઘણા પરિચિત કરવામાં આવ્યા. એક દિવસ પર્વતારોહણની તાલીમ આપવામાં આવી. એ ઉપરાંત ઘેાડા ઘણા વ્યાખ્યાન આપવામાં આવ્યા જેમાં Equipment Terminology, Mountain Rescue વગેરેથી થોડા વધારે પરિચિત કરવામાં આવ્યા, ઉત્તર કાશી છેાડવાને આગલે દિવસે અમને બધાને જરૂરી Equipment આપવામાં આવી. દરેકને Ruck Sack, Ice-axe, Sleeping Bag, Air Mattress, Wind-Proof Suit, Feather Jacket, Climbing Trousers, Stockings and Socks, Canvass Gloves વગેરે આપવામાં આવ્યા. એ ઉપરાંત અમે અમારી ખાવાની સાધનસામગ્રીઓ (Tins, Dehydrated Food) વગેરે Pack કર્યાં.
બીજે દિવસે સવારે છ વાગ્યાની બસમાં અમે હરસીલ જવા નીકળ્યા. હરસીલ ઉત્તરકાશીથી ૬૬ માઈલ દૂર છે-ગંગોત્રીના
રસ્તે અનેં ૮૪૦૦ ફ્ ટની ઊંચાઈએ આવેલું છે. અહીં અમે બે દિવસ રહ્યા, જેમાં અમને Rock-Climbing ની તાલીમ આપવામાં આવી. એ ઉપરાંત અમને Mountaineering History of India અને Camp-Site Selection પર Lectures આપવામાં આવ્યા.
અહીંથી અમારું ચાલવાનું શરૂ થતું હતું. અમે ત્રીજે દિવસે સવારે સાત વાગ્યે અહીંથી અમારા પગપાળા પ્રયાણનો પ્રારંભ કર્યો. દરેકની પાસે લગભગ ૩૦થી ૩૫ રતલ વજન હતું અને અમારે તે દિવસે સેાળ માઈલ કાપવાના હતા. શરૂઆતમાં તે બધા તાજા હોવાને કારણે અમે બે કલાકમાં સાત માઈલ કાપી નાંખ્યા, પણ પછી જેમ ચઢાઈ વધતી ગઈ તેમ બધાના જુસ્સા આછા થતા ગયા. બપોરે ૧૨ વાગ્યે જ્યારે બધા ઠીક ઠીક થાકેલાં હતા ત્યારે લગભગ એક હજાર ફ ્ ટની સીધી ચઢાઈ અમારે કરવી પડી. આ છેલ્લી ચઢાઈ ઘણી જ આક૨ી હતી, પણ સારા નસીબે એ પૂરી થઈ ને તરત જ અમને આરામ કરવાનું કહેવામાં આવ્યું. થેડી વારમાં અમને બપારનું જમવાનું પણ ત્યાં જ આપવામાં આવ્યું. ખાવાની ચીજાની Quality ધીરે ધીરે એટલી ખરાબ થઈ ગઈ હતી કે જો કકડીને ભૂખ ન લાગી હાય તો ખાવાનું મેાઢામાં કેવી રીતે મૂકવું એ મેાટો પ્રશ્ન થતા. બધા એવા થાકેલા હતા કે ખાવાને બદલે આરામ કરવાની ઈચ્છા બહુ થતી હતી. આ જગ્યાનું નામ ભૈરવધારી હતું અને એની ઊંચાઈ લગભગ ૯૫૦૦ ફુટ હતી. આ વખતે અમે એવા તો પરસેવાથી રેબઝેબ થઈ ગયેલાં કે થોડો પણ પવન આવતા ત્યારે બરફ જેવા મીઠા લાગતા.
બપોરે બે વાગે પાછા ઉપડવાનો હૂકમ મળ્યો. સારા નસીબે અહીંથી ગંગેત્રી સુધી ખાસ કોઈ ચઢાઈ નહોતી. પણ હજુ પહેલાનો થાક ઊતર્યાં નહાતા અને થોડી વારમાં ફરીથી ખભા દુ:ખવાના શરૂ થઈ ગયા. ફકત છ જ માઈલ કાપવાના છે એ વિચારે ઘેાડી શાંતિ અનુભવાતી હતી. જેમ તેમ કરતા પાંચ માઈલ તે કાપ્યા. ત્યાં થોડો અમને આરામ આપવામાં આવ્યા. હવે તેા બધા એવા થાકેલા હતા કે બેઠા પછી ફરી વાર ઊભા થવાનું મન નહોતું થતું અને હવે છેલ્લા એક માઈલ કાપતાં જે અનુભવ થયા તે વિષે ત્યારે અમને ખબર નહોતી કે એ અનુભવ ફરી ફરીને થવાનો હતા. દરેક વળાંકે મને લાગતું કે આ છેલ્લા વળાંક છે, પણ એક વળાંક પછી બીજો વળાંક તે ઊભા જ હોય. જેમતેમ કરતાં છ વાગ્યે ગંગાત્રી પહોંચ્યા અને ત્યાંના ડાક—બંગલામાં અમે ધામા નાખ્યા, અમે પહોંચ્યા ત્યારે અમારે માટે ચા અને નાસ્તા તૈયાર હતા; એટલે એને ન્યાય આપીને બધા Air Mattressમાં હવા ભરવા બેઠા. ઘેડી વારમાં મોટા ભાગના બધા Sleeping Bagની અંદર ભરાઈ ગયા અને સાંજે ૮ વાગે જમવાની સીસેપ્ટી વાગી ત્યારે મહામહેનતે બહાર નીકળ્યા, ખાવાનું જેમતેમ પતાવીને ગરમ પાણીએ થાળી, વાટકો ધાઈને પાછા અમે Sleeping Bagમાં ભરાયા અને Night Milkની રાહ જોવા માંડયા. લગભગ ૯-૩૦ વાગે અમનૅ ગરમાગરમ કોકો મળ્યો, એ પીને ગ્લાસ ધાવાની ચિંતા કર્યા વગર બધાએ લંબાવ્યું.
હિમાલયની હવાની એક ખૂબી છે; અને એ છે, થાક ઉતારી દેવાની. માણસ ગમે તેટલા થાક્યા હાય પણ બીજે દિવસે સવારે પાછા ભારમાં ભારે કામ કરવા તૈયાર થઈ શકે છે.
બીજે દિવસે સવારે સાત વાગ્યામાં અમારી તાલીમ શરૂ થતી હતી. તે દિવસે મારે Rock-Climbing તથા Acclimatisation માટે ઊંચે જવાનું હતું. અમે લગભગ ૧૫૦૦ ફીટ સુધી ચડયા અને ત્યાં જુદી જુદી ટુકડીઓમાં વહેંચાઈ ગયા અને દોરડા બાંધીને Rock-Climbjng માટે સજ્જ થઈ ગયા, ત્યાં અમને Flora & Fauna વિષે Vice-Principal તરફથી Lecture આપવામાં આવ્યું. તે દિવસે જ્યારે પાછા નીચે ઊતર્યા ત્યારે મને થોડો
Page #233
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૩૯ .
માથાને દુ:ખાવો થય; જે High Altitudeની અસરની નિશાની શ્વાસ ચડવાને કારણે અમારી પ્રગતિ ખૂબ જ ધીમી હતી. ત્રણ હતી. બીજે દિવસે અમને Reconnaisance તથા Acclimatisation માઈલમાં પણ, પહેલે દિવસે જે ૧૬ માઈલ ચાલતાં થાક લાગે માટે અમારા આગલા કેમ્પ “બી” સુધી લઈ ગયા. તે લગભગ હને તે જ થાક લાગ્યો હતો. પણ જ્યારે Camp B 2 પર પહે૬ માઈલ દૂર હતું અને ૬ માઈલમાં લગભગ 3000 ફૂટ ચડવાનું રયો ત્યારે બધા થોક થેડી જ મિનિટમાં ઉતરી ગયો, રણકે હતું. અમુક સ્થળોએ તે ચડાઈ ઘણી જ કપરી અને રીધી હતી. તે સ્થળ ખૂબ જ સુંદર હતું. બપોરે તડકો હોવાને કારણે ઠંડી નહોતી એક સ્થળે તે ફકત અઢી ફ્લગમાં ૧૫૦૦ ફૂટ જેટલું ચડવાનું લોગતી. પણ જ્યારે વાદળાં આવી જતાં ત્યારે તરત જ ઠંડી લાગવા હતું. તે દિવસે તે અમારી પાસે વધારે ઉપાડવાનું નહોતું, પણ માંડતી. જઈને તરત અમે ખાવાનું કામ પતાવ્યું અને પછી કુલીપછીના દિવસને વિચાર કરતાં જ અમને ગભરામણ થવા માંડી. એની રાહ જોવા માંડયા. કારણકે અમારા તંબૂએ તેઓ ઊંચીને જેમ તેમ કરતાં અમે ૬ માઈલ પસાર કર્યા. પસાર કર્યા પછી લાવતા હતા. એકાદ બે કલાકમાં એ લોકો આવ્યા ત્યારે અમે * આરામ કરવાને બદલે અમને તંબૂઓ માટેની જગ્યા તૈયાર કરવાને અમારી Air Mattress હવા ભરીને તૈયાર થઈ ગયા હતા. બીજી હુકમ મળ્યું. એ જગ્યામાં એટલા બધા પથરા હતા કે તેને સાફ પંદર મિનિટમાં તંબૂઓ ઊભા થઈ ગયાં અને અમે sleeping Bag કરતાં કરતાં નાકે દમ આવી ગયો. તે દિવસે અમને ઘણાને માથાને માં લંબાવ્યું. દરરોજ બપોરે સમય કેમ પસાર કરવો એ મેટો પ્રશ્ન સખત દુ:ખાવ થયો. હવામાં પ્રાણવાયુ ઓછા હોવાને કારણે આ રહે. કારણ કે Acclimatisation માટે દરેક જણ આરામ કરતું, નહીં જાતની બીજી અનેક બિમારીઓને અનુભવ થાય છે. પર્વતારોહકો તે પત્તાં રમીને સમય વીતાવવું. ફરવા જવાને તે પ્રશ્ન જ ઊભે ધીમે ધીમે વધારે ઊંચાઈએ જતા હોય છે. ૧૦,૦૦૦ ફૂટની ઊંચા- નહોતે થતે, કારણકે સામે આખી સવાર ચાલીને બધાં થાશ્ન જતા. ઈથી જો કોઈ ૧૪૦૦ ફટ જેટલી ઊંચાઈ પર એક જ દિવસમાં એ ઉપરાંત એટલી ઊંચાઈએ થોડું ઘણું ઉપર નીચે ચડવું-ઊતરવું ચડી જાય તે આ જાતની બિમારી થવાને ઘણો સંભવ રહેતું હોય છે. પણ સખત હંફાવી કાઢે એવું હતું. આજુબાજુનું કુદરતી સૌન્દર્ય
બીજે દિવસે અમારે બધો સામાન લઈને કેમ્પ “B 1” નિહાળતાં નિહાળતાં પણ અમે થાકી જતો. પર પહોંચવાનું હતું. એટલે વહેલી સવારે તૈયાર થઈને નીકળ્યા. બીજે દિવસે અમે ૧૬૫૦૦ ફીટ સુધી Acclimatisation માટે આજે અમને Acclimatisation શું છે એ ખરેખર સમજાયું. ગયા. તે દિવસે અમારે બધું મળીને ૧૫ માઈલ ચાલવાનું હતું અને આગલે દિવસે માથાને સખત દુ:ખાવો મને પણ થયેલે, પણ આજે એ ઊંચાઈએ એટલું ચાલીને પછી Altitude effectના ભાગ ને ઘણી સહેલાઈથી અમે કેમ્પ પર પહોંચ્યા. થાક ઓછો લાગવાનું થવું એ અસંભવિત જેવું હતું. અમારામાંથી તે દિવસે ઘણાને માથાને એક કારણ તે માનસિક હતું. જેમ જેમ Obstacles પસાર થતા સખત દુ:ખાવા તથા ઊલટી થયાં. હું પણ એને ભેગા થઈ પડયે. જતા હતા તેમ તેમ નિરાંત થતી જતી હતી. બીજું કારણ અમે આવી સ્થિતિમાં માણરા પિતાને મેટા ભાગને will-force ખેઈ સારી રીતે Acclimatise થઈ ગયેલા.
બેસે છે અને એક એક ડગલું પણ કેમ આગળ વધવું એ એક મટે - તે દિવસે સાંજે એમને Glissading શીખવવામાં આવ્યું. પચા પ્રશ્ન થઈ પડે છે. બરફના (Snow) ઢોળાવ પરથી કંઈ પણ વસ્તુની મદદ વગર બીજે દિવસે સવારે જ્યારે ઊઠયા ત્યારે પણ ઘણાને આગલા સરકતાં સરકતાં ઘણી જ ઝડપથી નીચે આવવાની રીતને Glissading દિવસની અસર ગઈ નહોતી. મને પણ અશક્તિ ઠીક ઠીક લાગતી કહેવામાં આવે છે. માણસ ઊભા ઊભા તેમ જ બેઠા બેઠા આવી હતી. પણ તે દિવસે એક જ માઈલ ચઢવાનું હતું એટલે ત્યાં જ શકે પણ Glissading કરવા કરતા બીજાને કરતા જોવાની રહેવાને બદલે બધાની સાથે આગળ વધવાનું મેં પસંદ કર્યું. થોડે ઘણી જ મજા પડતી, અને એ દિવસે અડધા કલાકમાં તો હસી સુધી સીધું ચાલવાનું હતું અને પછી આકરી ચઢાઈ શરૂ થતી હતી. હરીને અમારું પેટ દુ:ખી ગયું. પણ તે વખતે અમે સાદા રબરના વચ્ચે એક નાળું અને થોડો બરફ પણ પસાર કરવા પડયા. ડુંક બૂટ પહેરેલાં એટલે એ અડધા કલાકમાં અમારા પગ તો કરીને ચાલ્યા પછી મને એચનક સારું લાગવા માંડયું, અને ડી _તિ ઠીક થઈ ગયાં હતાં. એટલે જેવું એ બધું પત્યું તેવા તરત જ લાગવા માંડી. એટલે મેં મારું Pull-Over અને Wind Proof Jacket અમે બૂટ કાઢીને સૂકાવી મૂકયા. એ પછી અમને Mountain કાઢી નાખ્યા અને ફકત એક ખમીસ રહેવા દઈને ચાલવું શરૂ કર્યું Manners વિશે Lecture આપવામાં આવ્યું. કારણ કે અને ડીવારમાં હું મોટા ભાગના બધાથી આગળ નીકળી ગયો. પર્વતારોહણમાં એકબીજાની જિંદગી અને સલામતી એકબીજાના થોડી જ વારમાં ૩૨ માંથી ૧૧ જણા થોડા આગળ થઈ ગયા. તે હાથમાં ઘણા અંશે રહેલી હોય છે. એટલે કેવી રીતે એકબીજા વખતે સામેથી અમારા Vice-Principal આવ્યા અને તેમણે જ્યારે જોડે વર્તવું, કેવી રીતે ચાલવું એ વિશે બધાને જાણકારી આપવી અમને બધાને આગળ જોયા ત્યારે તે ખૂબ ખૂબ ગરમ થઈ ઘાણી જરૂરી હોય છે.
ગયા, તેમ છતાં એમણે અમને કાંઈ કહ્યું નહીં. થોડી વારમાં અમે તે દિવસે અમારે પહેલે દિવસ તંબૂમાં રહેવાને હતે.
અમારા ઉપરના કેમ્પ પર, જે Base-Camp હતો ત્યાં પહોંચી સાંજે જ્યારે વરસાદ પડવે શરૂ થશે ત્યારે બહાર એટલે બધો
ગયા. અમે તંબૂ માટે જગ્યા તૈયાર કરવાની શરૂઆત કરતા હતા કાદવ થઈ ગયું કે તંબૂની બહાર ખાવા માટે પણ જવાની ઈચ્છા
ત્યાં અમારો Chief-Instructor પાછળથી દોડ દેતે ઉપર નહતી થતી. એ ઉપરાંત ઠંડી પણ ઠીક ઠીક વધી ગઈ હતી. તંબૂમાં
આવ્યું. Vice-Principal અમારી ઉપર ખૂબ ગરમ થયેલા. એટલે સંકડાશ ઠીક ઠીક હતી, અને રાત્રે જ્યારે અમે મીણબત્તી સળ
તે આવીને અમારી ઉપર ગરમ થયો અને શિક્ષારૂપે અમને એક ગાવી ત્યારે ખુબ જ તકેદારી રાખવી પડતી હતી, કારણ કે સ્લીપિંગ બેગ નાયલોનની હોવાને કારણે આગ લાગવાની ખૂબ જ ધાસ્તી
Instructor જોડે ઉપર જવાને હુકમ આપ્યું. અમે ૧૬ જણારહેતી હતી.
એ ઉપર જવાનું શરૂ તે કર્યું પણ શિક્ષા રૂપે નહીં, કારણકે બીજે દિવસે અમે બધું પિક કરીને સાત વાગે આગલા અમે તે એ બહાને Acclimatise થતા હતા. તે ઉપરાંત કેમ્પ B 2 પર જવા નીકળ્યા. તે દિવસે ફકત ૩ માઈલ જ ચાલ- Final Assault માટે રસ્તો પણ એ જ હતું. તે દિવસે વાના હતા, પણ ચડાઈ ઘણી આફ્રી હતી અને દરેક પાસે ૩૦ થી અમે ૧૬૫૦૦ ફીટ સુધી ફરી વાર જઈ આવ્યા અને કોઈ પણ મુસીબત ૩૫ ૨તલ વજન હતું. જ્યાં જ્યાં ચડાઈ ખૂબ આક્રી નહતી વગર આનંદથી પાછા ફર્યા. ત્યાં પણ High-Altitudeને કારણે શ્વાસ લેવાની મુશ્કેલી પડતી હતી. (ક્રમશ:)
રાજેન્દ્ર દેસાઈ સંઘના નવા કાર્યાલયનું સરનામું ધી લેવા વિનંતિ: ૩૮૫, સરદાર વી. પી. શેડ, ટોપીવાળા મેન્શન, બીજે માળે, મુંબઈ-૪.
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
= 85 82 ૨૩૨
શ્રી મોરારજી દેસાઈ
મધર થેરીસા
શ્રી દલસુખ માલવણિયા
શ્રી યશવંત શુકલ
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
મેડકદંપતી સાથે
૪૬ ૩ ૨ = ૨*૨
પ્રા. ડે. રમણલાલ શાહ
કવિશ્રી કરસનદાસ માણેક
શ્રીમતી નિરાબેન દેસાઈ
મુનિશ્રી નગરાજજી
|
Page #235
--------------------------------------------------------------------------
________________
૦-૬૯
પ્રબુદ્ધ જીવન
COOS
જ
કે
શ્રીમતી મૃણાલિની દેસાઈ
શ્રીમતી હર્ષિદા પંડિત
શ્રી સુરેશ દલાલ
શ્રી શાહ મેડિક
पानजाखललासमाग्रह
ઝોળી લઈને ઊભા રહેલા કાર્યકરો
છે. ગૌરીપ્રસાદ ઝાલા
શ્રીમતી પૂણિમા પકવાસા
શ્રી રોહિત મહેતા,
. ફાધર વાલેસ
શ્રીમતી શ્રીદેવી મહેતા
Page #236
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૬૯
-
-
કિસ્તુરબા (પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રીમતી મૃણાલિનીબહેન દેસાઈએ આપેલ વ્યાખ્યાન) પૂ. બાપુની જન્મશતાબ્દી સાથે જ પૂ. કસ્તુરબાની પણ જન્મ- પર થઈને ચારે કોર ફરતી હતી. બાપુનું કામ સરખું થશે? એમની શતાબ્દી આ વર્ષે છે. પૂ. બા જગતની સામે ઝળહળતા પ્રકાશમાં સારવાર બરાબર કરશે !” એ નજરમાંથી પેલે કટકો ના છટકી શકો.. કઈ દિવસ આવ્યા નથી. એટલે જે ન જાણે એને એમ જ લાગે કે સાંજે દૂધ ગાળવાનો સમય થયું. બાએ દીકરીને બોલાવી. “શું
એ તે ઠીક ! મહાત્માજી જેવાના એ પત્ની...એટલે પતિના ગૌરવમાં કામ છે બા?” દીકરીએ બહારથી જ પૂછયું. પત્નીને પણ ભાગ હોય. જો કે, મહોત્મીજીનું પત્નીપદ એ પણ કાંઈ
એ દૂધ ગાળવાને ટકે જરી બતાવ તો?” સામાન્ય વાત તે નથી જ. બાપૂને કેક વાર જોયા હોય કે સહેજ પરિચય સાવ ચેખે છે. મેં જાતે સરસ રીતે ઘેરે છે બા.” દીકરીએ
ખાત્રી આપી. પામવાનું ભાગ્ય સાંપડયું હોય તે પણ માણસને ધન્યતાને અનુ
“પણ મારે એ જેવો છે, દીકરા !” ભવ થાય. બણગા ફૂકીને જગતને કહેવાનું મન થાય કે
દીકરી કટ લઈ આવી. બાએ પૂછયું; મેં બાપૂને જોયા હતા! પછી એમનું પત્નીપદ પામ્યા, એ તે
શું આ ખાદી છે?” કેટલાં ભાગ્યશાળી .... અને સાવ સામાન્ય માણસનું ગૃહિણીપદ સંભાળતા પણ નાકે દમ આવે ત્યારે જે બાએ બાપુને વિશાળ સંસાર
“ના બા, પણ આ કયાં પહેરવાના કામમાં લેવાનું છે?” સંભાળી લીધા–એમને સાચવી લીધાએ બા અસામાન્ય તે ખરી જ,
“બેટા ! એનાથી ગાળેલું દૂધ બાપુના પેટમાં જશે! એમનું
સ્વદેશીનું વ્રત અભડાવીશમાં !” પણ બાની અસામાન્યતા ત્યાં પૂરી નથી થતી. બાપુજીનું વ્યકિતત્વ
લીધેલું વ્રત પાળવામાં આ નિષ્ઠા હતી ! અનંત સોગર જેવું છે. ઉછળતા મેજાના તોફાન, ભરતી, એટિ,
બાપુએ કહ્યું, હરિજનોને અપનાવો. કહ્યું અને આશ્રમમાં રહેવા પેટમાં રત્નના ભંડાર ... માપ કઢાય નહી–પાર આવે નહી એવા એ અલૌકિક મહામાનવ હતા. સાગરની નીચે નક્કર ધરતીને. પટ
હરિજન કટુંબને નેતરી લાવ્યા. દુનિયામાં બાપુને, બાપુના શબ્દોનું
માન-એમને દેખતા કોઈ વિરોધ ના બતાવે. વિરોધ ખાવા ધાય પથરાયેલો હોય છે. રત્નાકરના રતને એ સાચવે છે. લાખ જીવને પે છે. અને સાગરના તેફાને પચાવી એને ભાર ઝીલી લે છે.
બાને ! સગી નણંદ રિસાઈને ચાલ્યા ગયા. આશ્રમમાં બીજા વગર બી આવી ધરતીના અવતાર સમા હતા ! '
બે પિતાનું મરજાદીપણું સાચવવા પ્રયત્નો કરે. નવા અતિથિઓને બાપુએ પોતે જ કહી દીધું છે-જંદગીમાં નિશ્ચય-વસમે અળગા રાખે. એમાં નામ આવે બાનું ! પોતાના પૂર્વસંસ્કાર, સ્વજને નિર્ધાર અને સંયમ એ માને વારસે હતે. નિર્ભયતા એમને સંભા- અને આ નવાગત એ બધાની ખેંચતાણમાં રહેંસાતા હતા એ બા ! ળવા રમાડવા આવતી રંભાએ શીખવાડી-રામનામને ગુરુમંત્ર પણ દુનિયાને દેખાતું કે “બાપુ ઘણા ઉદાર છે, એમનું મન મેટું છે, પણ આ બહેને જ આપેલ. શ્રદ્ધા રાખતા એ બા પાસે શીખ્યો, એમ આ કસ્તુરબા જ એવા છે ! આમે ય બૈરાઓને જીવ નાનો જ! કહેવાય છે કે શ્રદ્ધાથી પૂજાય તે કંકરમાં શંકર પ્રકટે. બાની અચળ કેઈને કહેવાય નહીં અને સહેજે સહેવાય નહીં એવી કપરી દશામાંથી શ્રદ્ધામાંથી એક સામાન્ય બુદ્ધિમાન અને સંવેદનશીલ માનવીમાંથી બા પસાર થયા હતાં. પણ છેલે સમયે—અંતકાળે આ ત્રણ પણ . મહાત્માજીનું વ્યકિતત્વ વિકાસ પામ્યું છે. પોતે સત્ય ઉપર શ્રદ્ધા ચૂકવ્યું બાપુની અધગીને શોભે એવી રીતે જ! રાખી, પ્રેમ ઉપર શ્રદ્ધા રાખી અને મહાત્માજી ‘બાપુ’ બન્યા.
ઉમરલાયક બહેને હંમેશાં પોતાના છેલ્લા દિવસની લુગડાની જીવનમાં બાપુએ તત્વચિંતન કર્યું. વિચારનું મંથન કરી સિદ્ધાંત તૈયારી કરી રાખે છે. નકુચાવગરની પતરાની એક નાની પેટીમાં સ્પષ્ટ કર્યા. બાપુએ વિચારને, સિદ્ધાંતને શબ્દરૂપ આપ્યું. એ રૂપાળા
બાએ પણ લુગડાં સાચવી રાખેલા. બાના લુગડા, રેશમી કે ભારે
તે કયાંથી હાય-પણ બહુ કીમતી વસ્ત્રો હતા એ–બાપુએ પોતે માળખામાં જીવ પૂર્યો બાએ! આમ તો સુવાકયો અને સુવિચાર
કાંતેલા સૂતરની બે સાડીઓ હતી. બાને એ ખજાને હતે. છેલ્લી બેલનારા ઘણા છે પણ એમના શબ્દો, ભલે ગમે એવા સુંદર હોય,
ઘડી પાસે આવતી જોઈ પુત્રી પાસેથી પેટી મંગાવી. મૃદુ હેય, સાંભળવા ગમે એવા હોય, લોકો એ સાંભળે છે અને ઘેર “આ બે સાડીઓ છે. એક મને ઓઢાડશે અને આ બીજી ..” જઈને ભૂલી જાય છે. બેલનોર અને સાંભળનાર બંને ! બાપુના બીજી સાડી–બની એ પ્રસાદી ! એ કઈ ભાગ્યશાળી બહેનને શબ્દો કોઈ દિવસ એળે નથી ગયા. કારણ એમના મુખમાંથી શબ્દો
મળશે? પૌત્રી આતુરતાથી સાંભળતી હતી ... આમ તો બાને પોતાના સરી પડતા એ ઝીલી લેનારા બા પાછળ ઊભા છે જ! બાપુએ ' પુત્રી, પુત્રવધૂએ, પૌત્ર-પૌત્રીએ તરફ પ્રેમ હતું. એ વહાલ ઈ
દિવસ છુપાવી પણ ન રાખતો.. આ બહોળા પરિવારમાંથી આ મંત્ર આપ્યું-સ્વદેશી વાપરે, ચરખે ચલાવે. દેશ આખાએ
પ્રસાદી કોણ પામશે? બાપુની આજ્ઞા માની. ઘેરઘેર રેંટિયા પહોંચી ગયા. મોચેસ્ટરની મિલમાં
બીજી સાડી લક્ષ્મીને આપશે. એના પર દીકરીને હક હોય !” કાપડના ઢગલા પડી રહેવા લાગ્યા. આજે ઘણા એ મંત્રને પુરૂ- બાએ કહ્યું! લક્ષ્મી એટલે કામમાં આવેલ એ હરિજન પરિ
ચ્ચાર કરે છે. પણ પડખે બેઠેલા ગૃહલક્ષ્મી વિલાયતી વસ્ત્રોમાં દીપતાં વોરની દીકરી ... બા-બાપુએ ખેાળે લીધેલી લક્ષ્મી! હોય છે. ઘરમાં વિલાયતી રાચરચીલું ભરેલું હોય છે. એવામાં શબ્દો - બાપુએ અસંગ્રહનું વ્રત લીધું. ઘર - ઘરવખરી - સેનુંનાણું , કોણ માને? બાપુએ “સ્વદેશીનું વ્રત સ્વીકાર્યું–બાએ એ જીવી
બધું જ દેશાર્પણ કરી નાખ્યું. અલબત બાએ એમને
સાથ આપ્યું. છતાં જાણે કઈક અસંતોષ રહ્યો હોય એમ બાપુ બતાવ્યું–જિદગીની છેલ્લી પળ સુધી ! બાએ જગતની વિદાય લીધી
કોકવાર ટીખળ કરતા. બજાજ કટુંબ બાપુ પાસે આવ્યા પછી જેમના તે પહેલાં બે ત્રણ દિવસની વાત. આગાખાન મહેલમાં બાપુ માટે દેવીજીએ બંગડીઓ પણ ત્યજી હતી. “જમનાબેને બંગડી કાઢી કોઈએ ખજૂર મેકલેલી. ખજૂર પાર્સલમાં આવી હતી. પાર્સલ ઉપર નાંખી, પણ બાને હજુ મેહ છૂટ નથી.” બાપુ કહેતા. માદરપાટનું કપડું શીવેલું હતું. સહેજ ઢીલા વણાટવાળું એ કપડું
| બાપુની આ વાત મન પર લીધા વગર બાએ હાથમાં કાચની જોઈ સાથે રહેતી પૌત્રીના મનમાં સ્ત્રીસુલભ વિચાર આવ્યું - કટકો
બંગડી તે રાખી જ હતી! બા દેવ થયા. અગ્નિ અપાયું. પછી
એમના કુલ ભેગા કરતી વખતે આ બંગડીઓ - જવી હતી તેવી સારે છે. એનાથી બાપુનું દૂધ ગાળીશ તે કામ ઝટ પતી જશે.
અખંડ - એ ચિતામાંથી સતીના સત ની કહાણી કહેવા માટે બહાર સાંજે ફરવા કે રમવાને સમય મળે ને! બહેને એ કટકો બરાબર છૂટે આવી ! કરી, ધોઈને સૂળે. જમ જે જમ બારણામાં ઊંબરે આવીને આદર્શો જડે અને જડેલા આદર્શો પાળી શકાય એ મહાભાગ્ય બેઠેલ સામે દેખાતો હતો-છતાં બાની ચકોર આંખે એના માથા પણ એ મહાનતા આડે મસમેટે અહંકાર ખડો થાય છે. એ આદર્શો
Page #237
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૪૩
-
--
--
-
--
અને આદર્શવાદીઓને કઠેર બનાવી દે છે. સુજનતા અલેપ કરી નાંખે છે. એક જાણીતા નાટયકારે ગાંધીવાદી માનસનું આ જાતનું દર્શને પોતાના નાટકમાં કરાવ્યું છે. એમાં એક સેળ સત્તર વર્ષની આશ્રામવાસી છોકરી પોતાની આપવીતી કહે છે. “એક વાર મને ભજીયા ખાવાનું મન થયું! એ પાપ બદલ સજા થઈ. મારી સાથે ત્રણ દિવસ સુધી કોઈ કરતાં કોઈ બોલ્યું નહીં. અને પછી મારા ગળામાં એક પાટિયું લટકાવ્યું - “મને ભજીયા ખાવાનું મન થયું હતું. મારાથી અક્ષમ્ય ભૂલ થઈ.” અને એ પાટીયું ગળામાં બાંધી હું આ8ામમાં બધાની સામે જઈ ક્ષમા માગી આવી.” આવી નિર્દયતા વ્રતને નામે હોય? હોઈ શકે! કારણ, દ્રવ્ય કે દારૂને નશા હોય એનાથી પણ અદમ્ય નશે આદર્શવાદીને આદર્શને ચડે છે! બાપુને એ કયાં નહોતે ચડય? દ. આફ્રિકામાં બાને ઘરની બહાર કાઢવા નિકળેલા જ ને! પણ બાએ એવી કઠોરતો બાજુમાં કે બાપુના આશ્રમમાં ના આવવા દીધી.
બાપુને આગ્રહ હતો. આશ્રમમાં પાકે એ બધાંએ ખાવું. એક વોર અશ્રિમમાં કેળાના વેલા ફાલ્યા ફલ્યા ને ફળ્યાં. થયું ! પછી તે સવાર સાંજ કેળાનું શાક થાય. વઘાર તો ઠીક પણ મીઠું મરી નાંખ્યા વગર એ ‘બાફ’ બાપુ પોતે બધાંને પિરસે અને એમને રાજી કરવા બધાં ખાઈ જાય. પણ આમ તો બધાં એનાથી નંગ થઈ ગયેલા! છતાં બેલે કે? એવી બાબતોમાં નાનાં છોકરાઓ વધારે નિખાલસ હોય–આશ્રમની છોકરીઓએ ‘કેળાનો ગરબે” રો. એ ગાતા હતા તે બા સાંભળી ગયાં. પોતે વચ્ચે બેસી બરાબર હસી હસીને એ સાંભળો. અને સાંજે પ્રાર્થના પછી બાપુને કહ્યું, “છોકરીઓએ નવ ગરબો બહુ સરસ તૈયાર કર્યો છે.”
બા આમ દગો રમે! છોકરીઓને થયું હશે! પણ બાપુ આગ્રહ કરે અને બા ચડાવે-છોકરીઓએ નવ ગરબો ગાઈ બતાડયો! - આ તો મારી ઠેકડી કરો છો ?” બાપુએ હસીને પૂછયું. “ તા. કરે જ ને! બધાને વાયુ થાય છે તમારા કેળાથી. સંભળાવે તે ખરાજને ?”
“તે પછી શું કહેવું છે તમારે ?” “કાલથી હું શોક કરીશ. વઘારીને.”
“કઈ નહીં ખાય. બધાને બાફેલું ભાવે છે. બબ્બે વાર લઈને ખાય છે!”
“એ તે તમે નારાજ ના થાવ એટલે! કાલથી જો જો...”
બીજે દિવસે અધું શાક બફાયું. અધું બાએ વઘાર્યું. વઘારેલું શોક જોતજોતામાં સફાચટ થઈ ગયું. ધીમે ધીમે વઘારનું તપેલું મેટું થતું ગયું - બાફેલું શાક બે જ ભાણામાં દેખાતું - બાપુના અને બના!
વ્રતને નિશ્ચય હોય. જુલમ ના હોય !
બા ગયા. મહાદેવભાઈ અને બાના ગયા પછી જાણે બાપુને ડાબે - જમણા - બંને હાથ જ ગયા. પણ આ જૂના જમાનાના માણસે. પોતાની લાગણીઓ શબ્દમાં મૂકતા એમને ના ફાવે! બાની ચિતા ઠરી ગઈ. બાપુ અંદર આવી ભીંતને અડી બેસી રહ્યા હતા.
મા વિહોણી પુત્રી અંદર આવી. એ હંમેશા બા પાસે અતી. આજે પિતે એકલી છે—હવે એકલાં જ રહેવાનું...એ ચેધાર આંસૂએ રડી પડી. બાપુ એ જોતાં હતાં.
અહીં મારી પાસે આવ. તારી પથારી અહીં કર. હું પ્રયત્ન કરું મને બા થતા આવડે તો !”
જગવંદ્ય થઈ ચૂકેલા એ મહાત્માને “બા” થવાની ઝંખના હતી! બાને આપેલી એ શ્રદ્ધાંજલી હતી. એ આખરી કેલ પૂરો કરી બતાવ્યો બાપુએ!
૧૯૪૭ માં ઑગસ્ટની ૧૫ મી તારીખે ભારત સ્વતંત્ર થયું. અમે રેશની કરી. મિષ્ટાન્ન બનાવ્યા. આનંદથી ઘેલાં ઘેલાં થઈ ગયા! તે વખતે બાપુ કયાં હતા? એ દિલ્હીમાં નહોતા. એમણે ન ફરકાવ્યો ધ્વજ - ન શોભાવ્યું રાજયનું સિંહાસન કે ન આપ્યું ભાષણ! એ હતો કયાં? ચાર ચાર દાયકા સુધી આઝાદીના જંગના એ સૂત્રધાર હતા. એ જંગ પૂરો થયો ત્યારે એ ક્યાં હશે? શું કરતા હશે? કેટલીક વાર એ પ્રશ્ન મનમાં આવતા. થોડાક દિવસ પહેલા મને જવાબ મળ્યો. બાપુનું એ છાયાચિત્ર છે.-ઊંચા ઊંચા ઝાડના થડ આજુબાજુ છે. ચિત્રમાં તાળીઓ કે પાંદડાની હરીયાળી દેખા દેતી નથી. એ થડોની
વચ્ચે બાપુ ઊભા છે. કાયા ધણી સૂકાઈ ગઈ છે. પાંસળા ગણી લેવાય એવા સ્પષ્ટ દેખાય છે. માત્ર એક પાતડી પહેરેલી છે. આંખે ઊંડી ગઈ છે. વિશાળ ભાલપ્રદેશ પર વિષાદની ઘેરી અસર બતાવતી કરચલી પડી છે. ... એમની સામે ઊભી છે એક અઢાર વીસ વર્ષની કન્યા - એના શરીર પર ફાટલા તૂટેલા ચંથરા - બાપુના શરીર પર છે ... એટલા જ-છે .. અને સ્ત્રી પાસે જે કાંઈ સાચવી રાખવા જેવું હોય છે એ બધું જ લૂંટાઈ ગયું છે! એ ક્ષણે-કોઈ પણ પુરુષ માટે એ સ્ત્રીના મનમાં માત્ર ધૃણા જ હોય - તિરસ્કાર હોય - એ ક્ષણે - એ બહેને વિશ્વાસથી બાપુના ખભા પર માથું મૂકયું છે ! બાપુ - બાપુ મટી બા બન્યા છે! એ ફેટા નીચે તારીખ છે ૧૪ ઑગસ્ટ ૧૯૪૭!
બા માટે એક છેલ્લી વાત. સ્ત્રીના જીવનની સફળતા એના અંતે સંતાનના સંસ્કારોથી મપાય ! બાના સંતાને - બાની મહત્તા બતાવી શકે ખરા? - આ સંદર્ભમાં બાના મોટા દીકરા હરીલાલભાઈ વિશે વાત થાય. મોટા માણના સંતાન મેટા નથી થતા એમ એક સિદ્ધાંત રૂપે કહેવાય છે. જાણનારા જાણે છે કે એ પુત્ર બા બાપુને છોડીને ચાલ્યા ગયા હતા. નાનપણમાં એમને પિતાને ભણવાનું મન હતું. ત્યારે ચિલાચાલુ શિક્ષણમાં બાપુ માનતા નહોતા. એ ઉપરથી મતભેદની શરૂઆત થઈ. પછી તો એ દીક્રાને કમનશીબે એ ઘરભંગ થયા. અને કાંઈ જુદી જ દિશા તરફ વળ્યા. બાપુના દરેકેદરેક સિદ્ધાંત તેડવા માટે જે જાણે અવતાર લીધે હોય એવી રીતે જીવન વીતાવ્યું. બા-બાપુના ગૃહસંસારની એ કરુણતા હતી.
૧૯૩૦માં એમના સાર્વજનિક જીવનમાં પણ એક્લતાના અનુભવ થતો હતો. હરિજનેને વિભકત મતદાર સંઘે મળેલા તે બાપુએ ઉપવાસ આદરી એમની પાસેથી જાણે ખૂંચવી લીધેલા! એટલે એ લાડકા હરિજને પણ રોષે ભરાયેલા. રાષ્ટ્રીય સભામાં રાત ને દિવસ જીવ સાટેનો સહકાર આપનારા સહકારીએ હતા. પણ દેશની આઝાદી જેવો માટે પ્રશ્ન બાજુ પર મૂકી આ હરિજન ઉદ્ધારનું નવું તૂત” બાપુ કાઢી બેઠા એટલે એ બધાં પણ નારાજ થયા હતા. પારકી સરકાર સાથે લડવું એ બરાબર, પણ હરિજનને અપનાવવા એટલે પોતાની મા બહેન સાથે જ વિગ્રહ ઊભું થાય ને! અંતેવાસીઓ પણ ખસી જવા માગતા હતા. ત્યારે બાપુ દેશને ખૂણે-ખાંચરે જઈ પહોંચેલા. હરિજને માટે ફાળો ભેગા કરે. હરિજન વિશે ભાષણ કરે. સાથે બા હતા. આશ્રમના થોડા સાથીઓ હતા. ગાડીમાં ત્રીજા વર્ગના ડબામાં મુસાફરી ચાલતી. ગડી દરેક સ્ટેશને ઊભી રાખવી પડતી. કારણે પાસેના માણસેએ ભલે ત્યજી દીધા હોય પણ સામાન્ય માણસે બાપુના દર્શન માટે તલસતા હતા. રાત હોય કે દિવરા - સ્ટેશને લેકેની ઠઠ જામતી, ‘મહાત્મા ગાંધી કી જય” બેલાતી. ડબાની બારીમાંથી ડાર્ક બહાર કાઢી બાપુ દર્શન આપતા. બે શબ્દ બોલતા પણ ખરા. હરિજને માટે ઝોળી સામે ધરતા. લોકે ભાવથી એ બાપુની ઝોળી ભરી દેતા. ફલફળથી બે ભરાઈ જતો.
એક સ્ટેશને ‘મહાત્મા ગાંધી કી જય’ સાથે બીજો પણ એક અવાજ જુદો તરી આવ્યો. “માતા કસ્તુરબા કી જય” આ વળી કૅણ હશે? બા કોઈ દિવસ બહાર ના આવે પણ બારીમાંથી એ પણ ઊઠીને જોવા લાગ્યા. ... શરીર સાવ સુકાઈ ગયેલું... આંખે ઊંડી ઊતરી ગયેલી - વાળ ધોળા થઈ ગયેલા એવા એક ભાઈ એક મોસંબી લઈ ગિરદીમાંથી બા પાસે ધસી આવ્યા. બાને એ મોસંબી ધરી કહે:
બા! આ હું તારે માટે લાવ્યો છું.” - આ હતા હરીલાલભાઈ– બાના બા બાપુને છોડી ગયેલા એ પુત્ર!
તું અહીં રહે છે?:' બાએ પૂછયું.
“હા, બા. પણ આ તું ખાશે ને? હું તારા માટે લાવ્યો છું!” હરલાલ ભાઈએ કરગરીને કહ્યું.'
બાપુ બાજુમાં ઊભા હતા. એમણે પૂછયું :
મારે માટે શું લાવ્યો ભાઈ ?”
“તમારે માટે લાવનારા ઘણાં છે!”પુત્રે કહ્યું. “બા આ માત્ર તારે માટે જ છે! અને તમને એટલું જ કહુ : તમે આટલા મોટા
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૪૪
થયા છે. તે મારી બાને લીધે જ !”
“હું કાં ના પાડું છું? તું મારી સાથે રહેવા આવને !” “એ હવે કેમ બને ?”
પ્રભુ જીવન
ગાડીનો સમય થઈ ચૂક્યો, લીલી ઝંડી ફરકી. એ અજાણ્યા સ્ટેશનને મૂકી ગાડી દોડતી આગળ નીકળી! બા કેટલી બધી વાર સૂનમૂન બેસી રહ્યા ... પછી કહે. “લ્યો ! હું પણ કેવી છું? છેકરો મારે માટે આ માગી ભીખીને પણ લઈ આવ્યા! અને ડબા આખો ફળથી ઊભરાય છે - પણ મેં એને કાંઈ ના આપ્યું!”
ખરેખર કેવું વિચિત્ર ! જાણ્યા જાણ્યાને ખવડાવી જાણે એવા અન્નપૂર્ણા બા! એ પેાતાના દીકરાને કશું આપ્યા વગર - ખવડાવ્યા વગર જવા દે! માન્યામાં ના આવે. પણ એવું જ બન્યું હતું, બાપુએ કહ્યું –
“બરાબર છે! મારું એને કશું ના ખપે! એટલે તું આમાંથી કાંઈ ના આપી શકી
બાપુના સિદ્ધાંતા એ પુત્ર જીરવી ના શક્યા હાય ... કારણેા જે હશે તે – પણ બા શું હતા - કેટલા મોટાં હતાં-એ વાત એ જાણી શકયા. અને જાણ્યા પણ ભૂલી ના શક્યા.
અને બાના અપરિગ્રહની પણ આ સીમા જનૅ! પુત્ર જેવા પુત્ર-માને પુત્ર ઉપર જે વહાલ હાય ... એને માટે જે આસકતી હોય તે દુનિયામાં બીજા કોઈ માટે ના હોય એ તે જાણીતી વાત છે - પતિ ખાતર એ પુત્રનેં પણ ત્યજી દીધા ... અને એ ત્યાગ પણ કેવા? ના એમાં કોઈ કકળાટ કે કોઈ જાતની તકરાર ! ત્યાગ કર્યા પછી પણ મનમાં સ્નેહની લાગણી રાખી આરાકી છેાઢી ! બાપુએ ગીતાને અનાસકતી યોગ કહ્યો. બાએ એ યોગ પ્રત્યા આચરી બતાવ્યો. બાપુ ગયા. બાપુની હત્યા થઈ. એ હત્યારાનું તે વખતનું માનસ કેંબું હતું તે એના ભાઈની - ગાપાળ ગેડોની ચાપડીમાં એ વિશે નોંધ છે - “નથુરામને લાગ્યું કૅ મે ગાંધીજીને વીંધી નાંખ્યા છે - આ કાંઈ એક મામુલી માણસની હત્યા નથી! મે એક મહાત્માનું ખૂન કર્યું છે. આ ક્ષણે એમના અધ્યાત્મિક વારસદારોમાંથી મને કોઈ આવીને એમ ના પૂછે...કે એવી તે તારી કઈ વ્યથા હતી કે જેને લીધે તે આવું કામ કર્યું ? ... પણ આ સવાલ બીજા ત્રીજા કોઈના મનમાં ના આવ્યો ! માત્ર રામદાસભાઈ– બાપુના પુત્ર “ જેમના હું સાચા ગુોંગાર હતા જેમના વૃદ્ધ અને બંઘ પિતા ને મેં મારી નાંખ્યા હતા - એમણે મને આ પ્રશ્ન પૂછ્યો.”
પોતાના પિતાને વીંધી નાંખનાર પ્રત્યે આવી ક્ષમા - આ વારસા જેવા તેવાને ના મળે ! ગાય, ભેંસ કે બકરીનું દૂધ માટીના વાસણમાં ભરી શકાય – પણ એમ કહેવાય છે કે સિંહણનું દૂધ લેવા સાનાનું જ પાત્ર લેવું પડે...બીજા પાત્રા ના ટકી શકે! અપાર ક્ષમ-નિરહંકારી સુજનતા ... એ બાપૂના અને એનાથી પણ વિશેષ બાના સંતાનમાં જ હોઈ શકે! થેાડાક મહિના પહેલાં રામદાસભાઈ વ થયા ... તે વખતે સમાચાર લેવા ગપાળ ગાડરૉ જાતે આવી ગયા હતા. દ્વેષીમાં પ્રેમનું આરોપણ કરી રામદાસભાઈએ ચિરવિદાય લીધી! આ બાનાં સંસ્કારોની અંતિમ કરોાટી! મૃણાલિની દેસાઈ ‘પ્રબુદ્ધ જીવન”ના ચાહક એક સજ્જન મિત્રની વિદાય
બીજી ઑક્ટોબરના રોજ ભાવનગરમાં વસતા ભાઈ શિવલાલ માધવજી ટિમાણિયાનું ૭૭ વર્ષની ઉમ્મરે અવસાન થયું છે. તેમની સાથે મારા, વર્ષો જૂના મૈત્રીસંબંધ હતા. તેઓ સૌપ્રથમ ભાવનગરમાં ફોટોગ્રાફીનો વ્યવસાય લઈ આવ્યા હતા અને એ કારણે ભાવનગરના પ્રજાજનામાં ‘શિવલાલ ફોટોગ્રાફર તરીકે તેઓ ખૂબ જાણીતા હતા. રાષ્ટ્રના સ્વાતંત્ર્યસંગ્રામમાં તેમણે સક્રિય ભાગ લીધા હતા અને ધારાસણાના સત્યાગ્રહનું તેમણે ચલચિત્ર ઉતાર્યું હતું. સૌરષ્ટ્રના સ્વર્ગસ્થ પત્રકારો શ્રી અમૃતલાલ દલપતભાઈ શેઠ, શ્રી ઝવેરચંદ મેઘાણી તથા શ્રી કકલભાઈ કોઠારી સાથે તે મૈત્રીભાવથી સંકળાયલા હતા. ‘પ્રબુદ્ધ જીવન’ના તેઓ ઘણા વર્ષના ગ્રાહક અને પરમ ચાહક હતા. ભાવનગર જ્યારે પણ જવાનું બનેં ત્યારે તેઓ મને અચૂક મળવા આવતા અને ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલાં લખાણ તેમ જ નોંધા વિષે લંબાણથી ચર્ચા કરતા. આવા એક સહ્રદયમિત્રના સ્વર્ગાગમનથી આપણી નાની દુનિયાને એક સજજનની ખેટી પડી છે. પરમાનંદ તેમના આત્માને આપણે પરમ શાન્તિ ઈચ્છીએ.
તા. ૧૬-૧૭-૬૯
અમદાવાદમાં શાંતિસેનાનું કા
કોમી રમખાણોને લીધે અમદાવાદ શહેરમાં દશબાર દિવસ માટે ભારે તાફાન ફાટી નીકળ્યાં. ખાસ કરીને ગાંધી શતાબ્દી વર્ષમાં આ પ્રકારની ઘટનાઓ થવાથી રચનાત્મક કાર્યકર્તાઓને અત્યન્ત ખેદ, દિલગીરી અને દુ:ખનો અનુભવ થયો.
અઢારમી સપ્ટેમ્બર ગુરૂવારના દિવસે સાંજના સમય હતે. જગદીશ મન્દિર પાસે ઉર્સના મેળા ભરાયેલા હતા. હજારો મુસ્લીમ, સ્ત્રી - પુરુષ એમાં ભાગ લેવા માટે એકત્રિત થયાં હતાં. જગદીશ મંદિરની ગાયો ચીને પાછી ફરી રહી હતી. આ વિશાળ જનસમૂહમાં કોઈને ગાયનો ધકકો લાગ્યો. કોઈએ ગુસ્સામાં આવીને ગાયને મારી તથા અંગભંગ પણ કર્યાં. ગાયના સંરક્ષક સાધુઓ અને મુસ્લીમા વચ્ચે એમાંથી લડાઈ જામી ગઈ. સાધુએ દોડીને મંદિરમાં ઘૂસી ગયા. મુસ્લીમેએ મંદિરમાં પેસીને સાધુઓને માર્યા અને મન્દિરને કંઈક નુકસાન પણ પહોંચાડયું. આ ઘટનાએ કામી માનસમાં પલીતે ચાંપવાનું કામ કર્યું. એનાથી અમદાવાદ શહેરમાં અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દંગા ફાટી નીકળ્યા. ૧૯૪૧ અને ૧૯૪૬નાં કોમી રમખાણાને ભૂલાવી દે એવી ભયંકર આગ, લૂંટ, પથ્થરબાજી, છરાબાજી, લૂંટફાટ વગેરે ઘટનાઓ ફાટી નીકળી.
બનાસકાંઠામાં દુષ્કાળમાં સહાય માટે ઘૂમતા ગુજરાતના સર્વાંદય નેતા પૂજય શ્રી. રવિશંકર મહારાજ આ ઘટનાના સમાચાર મળતાં જ અમદાવાદમાં આવી પહોંચ્યા અને શાન્તિ સ્થાપિત કરવાના કાર્યમાં લાગી ગયા. એમનાથી પ્રેરાઈને શાન્તિસૈનિકોનું નાનકડું મંડળ પણ કામમાં લાગી ગયું. ખાસ કરીને પ્રા. હરીશ વ્યાસ, પ્રા. પ્રતાપ ઢોલિયા, શ્રી. સુમન્ત વ્યારા, શ્રી ભગુભાઈ પટેલ, શ્રી કિસન ત્રિવેદી, શ્રી કૃષ્ણવદન શાહ, શ્રી વિનુભાઈ અમીન આદિ કાર્યકર્તાઓએ રાતદિવસ અત્યન્ત પરિશ્રામ ઉઠાવીને શાન્તિ સ્થાપવા માટે કાર્ય કર્યું. વિશેષત: પૂ. રવિશંકર મહારાજની શાન્તિઅપીલ પ્રકાશિત કરીને શહેરમાં વહેંચવી, ખેાટી અફવાઓ ન ફેલાવવા માટે લેાકાને સમજાવવા, આક્રમક તત્ત્વાના સામના કરવા માટે લેકીને સંગઠિત કરવા, સડકો પર ટોળાઓને એકઠાં ન થવા દેવાં, સાયકલ પર મૌન શાન્તિકૂચ, પાળામાં શાન્તિ માટે પ્રાર્થના, શાન્તિ - સંગીત દ્વારા પ્રેમ અને એકતાનું વાતાવરણ સર્જવું, કરફ્યુના સમયે લોકોને આવશ્યક વસ્તુઓ પ્રાપ્ત કરવામાં સહાય, સંઘર્ષમય સ્થિતિમાં પહોંચીને શાન્તિ સ્થાપના માટે કોશિશ કરવી, રાહતકાર્યો આદિ પ્રવૃત્તિઓ શાન્તિોના દ્રારા ઉપાડી લેવામાં આવી.
સાબરમતી આશ્રમનાં મુસ્લીમ કુટુંબ પર, મેાટા ટોળાએ આક્રમણ કર્યું ત્યારે શ્રી મામા સાહેબ ફડકે, શ્રી કિન ત્રિવેદી, શ્રી. ડાહ્યાભાઈ નાયક, આદિ કાર્યકર્તાઓએ પ્રાણની પરવા કર્યા શિવાય ટોળાને હટાવવા પ્રયત્નો કર્યા અને મુસ્લિમેાને બચાવ્યા. શાહપુરમાં શ્રી ભગુભાઈ પટેલ અને અન્ય શાન્તિનિકોએ મળીને એક મસ્જિદને તેડતા ટોળાને અટકાવ્યું. એલિસબ્રિજમાં શ્રી. હરીશભાઈ વ્યાસે મુસ્લિમોની દુકાનો સળગાવતાં રામૂહને સમજાવીને રોક્યા. આંબાવાડીમાં શ્રી. વિનુભાઈ અમીને મુસ્લિમ મા - દીકરીને ટોળાના આક્રમણમાંથી બચાવ્યાં.
શહેરમાં અમાનુષિક્તાના અન્ધકાર વચ્ચે પણ માનવજાતના અનેક દીપ ઝગમગી રહ્યા હતા. અનેક હિન્દુઓએ મુસલમાનને અનૅ મુસલિમાએ હિન્દુઓને બચાવ્યાં. નવર’ગપુરામાં મુસ્લીમ સાસાયટીના મુસલમાનોનું રક્ષણ આજુબાજુના હિન્દુઓએ કર્યું. શાહપુરમાં પઠાણ ચાલ, જમાલપુર, પાલડી આદિ વિસ્તારોમાં હિન્દુમુસ્લીમે એ ભાઈચારાથી પરસ્પરની રક્ષા જાનના જોખમે પણ કરી.
વળી આ સ્થિતિમાં શાન્તિ - સ્થાપના માટે કેટલીક બહેનો પણ બહાર આવી. તેમાં ખાસ કરીને શ્રી. ચંચળબહેન પટેલ, શ્રી. સાવિત્રી વ્યાસ, શ્રી કાન્તા શાહ, શ્રી. કુસુમ નારગેલકર, શ્રી. ભારતી પરીખ વગેરે બહેનોએ દિલચસ્પીથી કામ કર્યું. શ્રી. જુગતરામ દવે સૂરત જિલ્લાના કેટલાક શાન્તિીનિકોને લઈને મદદ માટૅ આવી પહોંચ્યા. એ જ પ્રમાણે મુંબઈના શાન્તિસૈનિકો પણ સહાય કરવા આવી ગયા. જનતા પરિષદના પ્રમુખ શ્રી. ઈન્દુલાલ યાજ્ઞિક અને કોંગ્રેસના નેતા શ્રી. મેરારજીભાઈ દેસાઈએ કોમી એકતા, પ્રેમ, અને શાન્તિની સ્થાપના માટે ઉપવાસ કરીને વાતાવરણને નિર્મળ કરવામાં સહાય કરી. હજારો લોકોને જાન-માલ અને ઘરની ભારે હાનિ થઈ છે. ઈશ્વરકૃપાથી હવે પરિસ્થિતિ ધીરે ધીરે શાન્ત થઈ રહી છે. ખરેખર દિલમાં એટલી અભ્યર્થના છે. સબકો સન્મતિ દે ભગવાન !' તા. ૨-૧૦-૧૯૬૯ સાવિત્રી વ્યાસ, એમ. એ. બી. એ.
to
Page #239
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦-૧૯
પ્રબુદ્ધ જીવન
=
=
==
==
કરુણ તા. ૮ મી સપ્ટેમ્બરના રોજ પર્યુષણ વ્યાખ્યાનમાળાના પહેલા કોઈ પણ વ્યકિત આવી શકે છે. દિવસે માનનીય શ્રી મોરારજીભાઈના પ્રવચન પછી બીજું વ્યાખ્યાન
અમે ૧૧ હજાર ઢિયાઓની સારવાર કરીએ છીએ. અહીં મધર શેરીસાનું હતું. તેમણે ટૂંકું પસંવેદનથી ભરેલું હૃદયસ્પર્શી પ્રવચન
મુંબઈના અશ્રયસ્થાનમાં જ છો બાળકો છે. આપણે કેટલાં બાળકર્યું હતુ; જેની સળંગ નોંધ નીચે આપવામાં આવે છે.]
કોને આશરો આપી શકીએ તે મહત્ત્વનું છે. ૩૦૦ મૃત્યુને આરે | માફ કરજો હું કંઈ વકતા નથી, હું તે કાર્યકર છું. પ્રભુનું પહોંચેલા માનવી છે. કામ કર્યે રાખું છું. ક્રાઈસ્ટે કહ્યું છે કે જે કંઈ મારાં ભાંડુઓ માટે
. ભારતભરમાં આવાં ગૃહો અંબાલાથી ત્રિવેન્દ્રમ સુધીના શહેરમાં કરે છે તે જાણે મારે માટે જ કરે છે. ભૂખ્યાને અન્ન આપવું,
છે: બીજા દેશમાં પણ આવી પ્રવૃત્તિ શરૂ કરી છે. ત્યાં આપણા ઉધાડાને કપડાં આપવાં, નિરાધારને આશરો દે, કોઢિયાની સંભાળ
દેશની બહેને પણ સેવા કરવા જાય છે. આ ભૂમિની બહેના જ લેવી કે માકાંઠે પહોંચેલાનું મરણ સુધારવું, અપંગ બાળકની
કામ કરે છે. અમે તો ધર્મોપદેશક છીએ. પણ પ્રેરણાના બળે આ સંભાળ લેવી આ બધાં કામે ભગવાનનાં જ કામ છે. અપંગ બાળક
ક્રમ ઉપાડયું છે. અમને આ કામ કરવા માટે પ્રાર્થનામાંથી શકિત એ પ્રભુનું જ રૂપ છે. ટી. બી. અને કોઢ એ મેટા રોગે છે, પણ
મળે છે. સૌથી મોટો રોગ હોય તો તે ઉપેક્ષિત હોવાને છે. કોઈને એમ લાગે કે એ આ જગતમાં નકામે, કોઈના ય પ્રેમને માટે નાલાયક અને
પ્રભુને જીવન સમર્પણ કરીએ, પ્રભુને પ્યાર કરીએ, પ્રભુને સંભાળ લેવાની જરૂર નથી એવો છે(unwanted, unloved and
પ્રેમ કરીએ. આ ગરીબ માણસોને પ્રેમ કરીએ. અમારી સિસ્ટર uncared) તે તેનું દુ:ખ ઘણું વધી જાય છે. માટે તમે એવી
સાદી જ રહે છે. ગરીબોને જેમ બે સાડી અપાય છે તેમ તેને ભાવના રાખો કે તેમની જરૂર છે, તેમને સૌ પ્રેમ કરી શકે છે, અને
પણ બે જ સાડી અપાય છે. જે જોઈ જોઈને બદલીએ છીએ. ગરીબ તેમની એ સંભાળ લેવાશે.
લોકો જે ખાય છે તે જ અમે પણ ખાઈએ છીએ. રહેવા માટે થેડી
જગામાં જ સમાવેશ કરીએ છીએ. ભારતમાં ને બીજા દેશમાં અમે અપંગ બાળકો અને મરતાં માનવીઓ માટે આશ્રયસ્થાને ચલાવીએ છીએ. જેમનું કોઈ ન
સેવા કરવી હોય તો તેને ઓળખીએ, તેના પર પ્રેમ કરીએ. હોય તેવાંઓને અમે આમાં રાખીએ છીએ. કલકત્તામાં કાલીના મંદિ
પ્રિય હોય તેની જ સેવા થઈ શકે.. રની સામે જ અમારું આવું એક મકાન છે. છેલ્લાં ૧૭ વર્ષમાં અમે
અમે પરણતાં નથી. અમારી સિસ્ટોને બ્રહ્મચર્યનું વ્રત લેવરાવામાં આવાં ૨૩ હજાર માણસને રસ્તા પરથી મરતી વેળા ઊંચકયાં છે.
આવે છે. આજ્ઞાંકિતતાની, ઉપરી અધિકારીની વાત માનવાની અને તેમાંથી ૧૦ હજાર સુખેથી મર્યા છે. અંતવેળાએ એમને એટલો
કંઈ પણ લીધા વિના ગરીબોની સેવા કરવાની પ્રતિજ્ઞા લેવડાવાય છે. સંતોષ થયો છે કે એવું કોઈક છે કે જેણે અમારી દરકાર કરી.
તે પછી ખર્ચાના પૈસા ક્યાંથી આવે છે? અમારી સંસ્થાની આવા માણસમાં બધા જ વર્ગોના માણસે આવે છે. હિંદુ,
કોઈ ફી નથી, કોઈ ગ્રાન્ટ અમને મળતી નથી. અમને કેવળ પ્રભુ મુસ્લિમ, બુદ્ધ, પારસી, બધા જ હોય છે. મરતી વેળા ધર્મ ને રાજ
પર ભરોસે છે. જે પ્રભુ પંખીઓને દાણા પૂરા પાડે છે તે બધાંની કારણ કે રાણેને ભેદ નથી હોતા. બધા એક જ લાઈનમાં હોય
સંભાળ લે છે તે આ બાળકોની સંભાળ પણ લેશે જ. છે. મર્યા પછી અંત્યેષ્ટિ ક્રિયા સૌ સૌના ધર્મ અનુસાર થાય છે. અમને નાણાં મળતાં જ રહે છે. વણ માગ્યે પ્રભુની પ્રેરણાથી હિંદુને બાળવામાં આવે છે. અંજમન મુસ્લિમને લઈ જાય છે. એથી નાણાં મળ્યા કરે છે. એ પ્રભુના પ્રેમની વાત છે. આપણે ગરીદુ:ખીને સુખ થાય છે. એથી અમને અને તમને પણ સુખ થાય છે. બોની સેવા કરીએ. ભગવાનની સેવા દિલથી કરવી જોઈએ. - તમે મને તમારું હૈયું આપી–ગરીબને આપે, મારે પૈસા
પહેલાં માણસને ઓળખે, પછી પ્રેમ કરે, પછી સેવા કરે. નથી જોઈતા. તેમના માટે તમારા હાથ જોઈએ છે. અપંગ, દુ:ખી, ગરીબના દિલમાં ભગવાન છે, તેમની સેવા ભગવાનની સેવા છે. ઉપેક્ષિત બાળકો અમારા આશ્રયસ્થાનમાં હોય છે. તેની મુલાકાતે
: - મધર વેરીસા : ક કથા સાંભળી ફૂટ્યાં કાન ! યિત્તતણું ચવટમાં ધ્યાન ! જ કાં સમજ બહેન, તૈયાર થઈ ગયા?”
દેવપુરુષ છે દેવપુરુષ. ભલભલા પંડિતો ને વિદ્રાને એમની ચરણરજ “એ હા. જરા આ મસાલાવાળું દૂધ પી લઉં એટલી વાર.. મેં કહ્યું પછી સાંજ સુધી કથામાં બેસવું હોય તો વાંધો નહીં.”
એ સમજુબહેન, આંઈ આવે. આ બાજુ જ બેસીએ. મેં ય તે થોડું કૂટ, બરફીને જરા નાસ્તો કરી લીધો. લ્યો અહીંથી મહારાજનાં દર્શન થશે ને ઊઠતી વખતે દરવાજે 4 પાસે હાલો, પછી જગ્યા નહીં મળે.” “ હાલ ત્યારે, પણ કાંતાબહેન, આ ઝોળી શેની લીધી?”
પણ ત્યાં કયાં જગ્યા છે? જાડું એવું આસનિયું લીધું છે. ત્યાં મેદાનમાં તો ધૂળકાંકર
જગ્યા તે ચપટીમાં થઈ જાય. એ માજી જરા સંકોચાઈને એવા વાગે છે અને થર્મોસમાં ગરમ ચા ય બે કપ લઈ લીધી છે.
બેસે. એમ આરામથી બેસવું હોય તો ઘરે બેસજો. બીજાને બેસવું ને આ પ્લાસ્ટિકની બાટલીમાં મજાનું ઠંડું પાણી. પછી આ
હોય કે નહીં? લ્ય બોલ્યા, ઘરડી છું, ઉંમર થઈ, તે એમાં અમે શું દિવસ નિરાંત.”
કરીએ? તે બહુ બહાર કથા સાંભળવાના અભખરા ન રાખીએ, .. “લે બાઈ, ઈ અક્લ તમે સારી દોડાવી. આ ટેકસી જાય,
સમજ્યા?” જરા ઊભી રાખીને. આ કોણ સવારના પહોરમાં બસની લાઈનમાં - “તમે પણ કાંતાબહેન ઠીક ડોસીને ધધાવી નાખી. કેવી પટઊભું રહેવાનું છે!”
દઈને જગ્યા થઈ !” હા ઈ તમારી વાત સાચી. મેં ય એટલે સવારના પહોરમાં
ઈ તે એમ જ હોય. ડોળા કાઢી જરા તતડાવીએ નહીં ! તમારા ભાઈ આગળથી ઝઘડીને પચ્ચીસ રૂપિયા લીધા છે. મેં કીધું આખો ત્યાં સુધી આવાં સાંડગરાં સીધાં ન હાલે. તમે બાજુએથી એલી દિવસ કથામાં હું અને સમજુબહેન બેસવાનાં છીએ તે વાપરવાના છાડીને કોણી મારીને ધક્કા મારો, એટલે આ૬ ડી આધી ખસશે. કોણ પૈસા જોઈએ ને !”
જાણે એવા જુવાનિયા શું કામ નકામાં કથા સાંભળવા આવતા હશે? - હાસ્તો વળી, પૈસા વિના તે આખે દિવરા કાઢવો કેમ? એને શી સમજણ પડે? સાચું કહું? આ ઈ છડીએ ભાગવતનું નામે ય', મેં ય વિનુની ફીના બાજુએ રાખેલા તે લઈ લીધા છે. ફી તો પછી એ સાંભળ્યું નહીં હોય છે પણ દેખાદેખી, બીજું શું?” ભરાય” પણ... "
તમે આસનિયું તે કાઢે. નકામે રૂપાળે ધાબીને લે ત્યારે, આપણે આવી ગયાં મેદાન આગળ. અહાહા ! ટેરીકોટને સાડલે બગડશે.” ..... શું મેદની જમા થઈ છે! કાંઈ ભીડ, કાંઈ ભીડ.”
આ જો એક આસનિયું તમારું ને આ મારું. હાશ. જે હવે “તે થાય જ ને! કહે છે શું મહારાજની વાણી છે! અસલ વાગે છે કાંકરા? શું બોલ્યા બહેન તમે? અમે શેઠાઈ કરીએ છીએ
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૬૯
એમ? લે એમાં તારા કેટલા ટકા? આવી મજાની કથા સાંભળવાની
વાહ પ્રભુ વાહ. 'કે છે મહારાજશ્રી ગૃહસ્થાશ્રમમાં હવા પડતી મૂકી પારકી પંચાત શું કામ કરે છે? આજકાલ તો કાંઈ છતાં સંત છે. એમના જેવા આ કળિયુગમાં બહુ ઓછા માણસે થઈ ગયાં છે!”
મહાત્મા હશે.” જોયું કાંતાબહેન? શું મહારાજશ્રીના મુખ પર તેજ છે?
હાશ, પેટ ભરાયું, લે હવે તમારી ચહા કાઢો થર્મોસમાંથી શું એમની ભકિત છે! પરભવનાં પુણ્ય કર્યા હોય એને જ . આવી
એટલે પીએ. તમારી જેમ મને ય મૂઉં બપોરની ચહા ન પીઉં તો કથા સાંભળવાને લહાવો મળે.” “સાચી વાત સમજબહેન. ધન્ય થઈ ગયાં. મહારાજશ્રી
ચાલે જ નહીં. શરીરમાં આલસવિલ થઈ જાય.” કહે છે પ્રાણીમાત્ર પ્રત્યે દયા ને પ્રેમ રાખો. ઈશ્વર સૌમાં વસે છે.
ત્રણ થવા આવ્યા, યે હાલ અંદર જલદી. પાછી આપણી સાવ સાચું કીધું બાપલા, સાવ સાચું કીધું. લે આ ડોસી વળી
જગ્યા જતી રહેશે.” ઊંચા નીચાં થયો. સમજુબહેન એને જરા હડસેલે મારે તે જ ઈ
આસનિયું. હાશ, હવે કોઠે ઠંડક થઈ તે કથા સાંભળવાંદર ડેસી સીધી બેસશે.”
વામાં જરા જીવ રહેશે. એ ય, પણ એલી સરોજડી આગળ દેખાતી એ કાંતાબહેન, એલી આવી છે. જો પણે બેઠી. શું ઠાવકી
નથી. જતી રહી લાગે છે.” થઈ ઠેઠ આગળ બેઠી છે.”
“ત્યારે શું? ઈ તો બધાં કેવા ખાતર આવે. બાકી આવી “કોણ? અરે આ તો પેલી સરોજ. એહોહો!શું ચિબાવલી છે!
મજાની કથા અડધેથી છોડીને ઊડી જાય ઈ નાસ્તિક જ કેવાયને? સવારે ધણીની કમાણી વધી છે તેમાં તે શું બનીઠનીને ફરે છે! પરમ દિવસે
મહારાજશ્રી કેતા'તા ને કે એવાને તે કાગડા–બિલાડાનો અવતાર જ બજારમાં મળી હતી ત્યારે એવડા મોટા હીરાનાં લવંગિયાં પહેર્યા
આવે એટલું પાપ લાગે.” 'તા, જાણે ઘેર મોટાં રાજવાળાં હાલ્યાં જાય છે.”
“માડી રે! શું વાત કરો છો તમે? લો આ બાજુવાળા કયે “અરે એ તે અમથા દેખાવ. ગઈ કાલે હું સવારે કિશોરને
છે કે તમે બેય વાતુ કરવા આવ્યાં છે કે કથા સાંભળવા? મૂકવા બાળમંદિર જતી'તી ત્યારે તો રેશનિંગની લાઈનમાં ઊભી'તી
જુઓ તે ખરા શું માણસ થાય છે! કાં બાઈ તમારા પેટમાં શું અને આમ મેટી ફિશિયારી મારે.”
બળ્યું? કથા સાંભળવા નથી આવ્યા તે શું આંઈ લગનમાં મહાલવા
આવ્યાં છીએ? સવારથી આવીને બેઠાં છીએ હા,” “એના દીકરાની વહુએ વાળ કપાવી નાખ્યા છે વાળ. ને શું લટકમટક કરતાં સાસુવહુ નીકળી પડે છે, જાણે એમને જ દીકરાની
મૂકોને પંચાત કાંતાબહેન, એવા કથળીવાળાં બૈરાંની જોડે વહુ આવી હશે.”
માં જ ન માંડીએ. કહું છું જરા તમારી થેલીમાંથી પાણીની પ્લાસ્ટિકની
બાટલી કાઢોને. પાણીપૂરી તીખી હતી તે મૂઈ તરસ લાગી છે.” . “તમને ઈના ખાનદાનની ખબર નથી લાગતી.”
હા, જો ને. લે આ સામેવાળી પાણી માગે છે. તે કાંઈ “ના રે ભાઈ, એ વળી શું?”
તારા સારું ઠેઠ ઘેરથી ઉપાડીને નથી લાવ્યાં.” એને બાપ છે વાણિયો ને મરાઠણને પરણે છે. આ એની
લ્ય ગિરિરાજ-ધરણકી જે બેલાણી.” દીકરી હવે સમજ્યાં?”
“કૃષ્ણ કનૈયાલાલકી જે, એ સમજુબહેન મારું આસનિયું અરર માડી રે, શે કળજગ આવ્યો છે? જો તો ખરાં બાઈ વર્ણસંકરને ઘરમાં ઘાલી પાછી ઠાવકી થઈને કથા સાંભળવા બેઠી છે.”
જલદી ઉપાડી લેજે હોં. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી, “એક વાગવા આવ્યા. હાલ જલદી ઊઠીને બહાર જઈએ,
આ તે ધૂન શરૂ થઈ. એમ કરો સમજુબહેન, હજી બધા ધૂન પછી ગીરદીમાં ધક્કા કોણ ખાય?”
કરે છે ત્યાં આપણે જલદી ઊડી જઈએ, પછી કાંઈ ગિરદી થાશે હાશ. આઈ બહાર જરા હવા ખાવા મળી. અંદર તો શું ગિરદી. લ્યો ઊઠો, અરે મારા ભાઈ, તમે ય કાં અચકાવ, વોલિટિયર ગરમી થાય. વ્યવસ્થા કરવાવાળા આટલા બધા પૈસા ખરચી શમિયા તે ઈ બાજુથી જાવાની ના પાડે. આપણે તે ત્યાંથી જ જવાનું. બાંધે, બ્રાહ્મણ બોલાવે, જમાડે ને એક એક પંખા બધે નખાવતા હોય
ઈ તો મૂઓ બોલતો જ રેશે. હાલને કોર્ડને તોડીને તમતમારે”
ભારે મજા આવી આજ તે કથા સાંભળવાની, શું મહારાજની સામે જ ભેળની રેકડી છે. હાલ જરા પેટપૂજા કરી લઈએ. મને તે ભઈસાબ ભૂખ લાગી છે. સવારે ભારતીને ઘણું કીધું કે
વાણી ! જાણે અમૃત જોઈ લ્ય. આ વિકટોરિયા જાય, ઊભી રાખે. હું કથામાં જવાની તૈયારી કરું છું તે જલદી રસેઈ કરી નાખ. મારા તે બેસી બેસીને પગ દુ:ખવા આવ્યા.” તો કહે ના મમ્મી, કોલેજમાં જવાનું મોડું થાય. તે મેં ય પછી “કાલ પાછા સમયસર તૈયાર રહેજો હોં સમજુબહેન. કામએમને કીધું કે તમતમારે બહાર જ્યાં પતાવવું હોય ત્યાં પતાવી લેજે.
કાજ તો ચાલ્યા જ કરે. પછી આ મનખાદેહનો ઉદ્ધાર કયારે થશે?” ને, વિનીયાને આઠ આના દઈ દીધા રોકડા. કીધું, તું સ્કૂલ આગળ ઘણાં ય રેંકડાં ઊભાં હોય છે ત્યાં ખાઈ લેજે. ત્યારે તો હું વહેલી
“જરૂર, જરૂર.”
વર્ષા અડાલજા પરવારી.”
સંધના સભ્યોને નમ્ર નિવેદન સારું કર્યું. એ તો એમ જ ચાલે. આખો દહાડો એમ ઘર આથી સભ્યોને વિનંતિ કરવામાં આવે છે કે ચાલુ ૧૯૬૯નું ગળે બાંધીને ફરીએ પછી કયાંથી ધરમધ્યાન થાય? મારે ય તે જુઓને, આજ વહુને આવ્યો તો તાવ, પણ મેં તો સવારના પહોરમાં
વર્ષ પૂરું થવાને હવે થોડા જ સમય બાકી રહ્યો હોઈ જે જે એને ઊધડી લઈ નાખી. મેં કીધું એમ પલંગમાં પોઢયાં રે'શે તો
સભ્યોનાં લવાજમ બાકી હોય તે પિતાના લવાજમના રૂા. ૧૦ પાછું આખે દહાડો ઘર કોણ સંભાળશે? મારે તે મૂઓ આજે ઘાટી સત્વર મોકલી આપી અમને ઉપકૃત કરે. પણ નહોતું આવ્યું. પણ મેં કીધું આજ તે કથામાં જાવું જ છે.. અથવા કાર્યાલયમાં જણાવવાથી લવાજમ મંગાવી લેવાની લોકો ઠેઠ ક્યાંથી કયાંથી સાંભળવા આવે છે તે મૂઆ આપણે તો
વ્યવસ્થા કરવામાં આવશે. ' ઘરથી નજીક છે.” : “સાચી વાત કરી. આ દહાડો સંસાર તે વળગેલ છે જ
ભૂલ-સુધાર ને ! મહારાજ શું કહેતા'તા કથામાં હમણાં? કે આ સંસાર બધી તા. ૧૬ સપ્ટેમ્બરના “પ્રબુદ્ધ જીવનમાં ૧૧૫ મા પાને માયા છે. જ્યાં સુધી આ માયાનાં બંધન આંખે વળગેલાં છે ત્યાં પહેલા કલમની શરૂઆતના ભાગમાં પ્રમુખના ઉપસંહારમાં “અત્યુસુધી ઈશ્વરના દર્શન કયાંથી થાય? સંસારમાં રહીને ય બધાને રસ્યાં દિશિ વર્તમાને, હિમાલય નામ નગાધિરાજ' છપાયું છે, તે ત્યાગ કરી, મેહ દૂર કરી, તપસ્વી જેવું જીવન જીવો ત્યારે ઈશ્વરના સુધારીને “અત્યુત્તરસ્યાં દિશિ દેવતાયાં,હિમાલય નામ નગાધિરાજ” દર્શન થાય.”
એ મુજબ વાંચવું.
તંત્રી : “બુદ્ધ જીવન માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૩૮૫, સરદાર વી.પી. રેડ, મુંબઈ–૪,
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ—૧ ..
તે
? ”
મંત્રીઓ
Page #241
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H, 17 વાર્ષિક લવાજમ રૂા. ૭
प्रजुद्ध भवन
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૩
મુંબઇ, નવેમ્બર ૧ ૧૯૬૯, શનિવાર પરદેશ માટે શલિંગ ૧૫
તંત્રી : પરમાનંદકુંવરજી કાપડિયા
પ્રકી નોંધ
+H
થોડુંક અંગત
તા. ૧-૧૦-૬૯ના પ્રબુદ્ધ જીવનમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા અંગે પ્રગટ થયેલ આભ નિવેદનમાં સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે મારી નાદુરસ્ત તબિયતના ઉલ્લેખ કર્યો હતો અને તે કારણે અનેક મિત્રાના દિલમાં મારા વિષે ચિન્તા પેદા થઈ હતી અને તેમાંના કેટલાક તરફથી મારી ખબર પુછાવતા પત્ર મળતા રહ્યા હતા. તેથી આજે જ્યારે મુંબઈ બહાર રાજકોટ તથા ભાવનગરમાં કુલ ચાર અઠવાડિયાં ગાળીને અને પ્રમાણમાં સંતોષકારક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીને હું ઑકટોબરની ૧૮ મી તારીખે મુંબઈ ખાતે પછેઃ ફર્યો છું ત્યારે ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા આટલી અંગત ખબર પ્રગટ કરવી એ મને જરૂરી લાગે છે. તબિયત અંગે હજુ થોડી તકલીફ રહી છે જે થોડા સમયમાં દૂર થશે એવી આશા છે. મારી ગેરહાજરી દરમિયાન સંઘના મંત્રી શ્રી સુબોધભાઈએ તથા શ્રી ચીમનલાલ જે. શાહે પ્રબુદ્ધ જીવન'ના બે અંકોનું સુન્દર સંપાદન કરવા પાછળ જે મહેનત લીધી છે તે માટે તેમનો હું આભાર માનું છું. હવે જ્યારે, જે કાંઈ અવશેષ જીવન રહ્યું હોય તે દરમિયાન, માર આરોગ્ય અવારનવાર નાદુરસ્ત થવાનું સંભવિત બન્યું છે ત્યારે, તેમના આ કુશળ સંપાદનકાર્યથી હવે પછી પણ ‘પ્રબુદ્ધ જીવન’ સુરક્ષિત બન્યું છે એવી શ્રદ્ધા હું અનુભવું છું. મારા વિષે ચિન્તા દાખવતા મિત્રાને પણ હું આ તકે આભાર માનું છું.
કૉંગ્રેસ માટે ઉભી થયેલી અભૂતપૂર્વ કટોકટી
એક બાજુએ મુખ્યપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી અને બીજી બાજુએ કૉંગ્રેસ પ્રમુખ શ્રી નિર્જલિંગપ્પા વચ્ચે કેટલાક સમયથી ઉભા થયેલા મતભેદો આજે ઉત્કટ પરાકાષ્ટાએ પહોંચી રહ્યા છે, અને તેમાં ઈન્દિરા ગાંધી અને તેમના સાથીઓ કૉંગ્રેસ પ્રમુખ નિજલિંગપ્પાને પદભ્રષ્ટ કરવા માટે જે કારવાઈ કરી રહ્યા છે તેવી કારવાઈ અને ખટપટ કૉંગ્રેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે. આખા પ્રકરણમાં ઈન્દિરા ગાંધીની સત્તાલક્ષીતા યેન કેન પ્રકારેણ સર્વ સત્તા હસ્તગત કરવાની તમન્ના જે રીતે વ્યકત થઈ રહી છે તે કાન્ગ્રેસની રહીસહી પ્રતિભાને ખંડિત કરી રહી છે. નવેમ્બર માસની પહેલી તારીખે મળનારી કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠકમાં આ અંગે મહત્ત્વનો નિર્ણય લેવાનાર છે. પરિણામે સત્તાપ્રતિષ્ઠિત ઈન્દિરા ગાંધીની આસપાસ સત્તાલક્ષી કાગ્રેસી આગેવાના એક પછી એક જે રીતે એકઠા થઈ રહ્યા છે અને ઈન્દિરા ગાંધીના વિચિત્ર દેખાતાં પગલાંઓને પણ જે રીતે ટેકો આપવા માંડયા છે તે જોતાં નિજલિંગપ્પાને કોંગ્રેસનું પ્રમુખપદ છોડવાની ફરજ પડે તો તેથી આશ્ચર્ય પામવાનું કારણ નહિ રહે. આ રીતે તાત્કાલિક રાજકીય વાતાવરણ અનેક ચિન્તાપ્રદ વાદળોથી ઘેરાયેલું બન્યું છે. આમ છતાં પણ
આશા રાખીએ કે આ કટોકટીનો કોઈ સુખદ નિકાલ આવે અને કૉંગ્રેસની ડુબતી નૌકા આજનાં તોફાની વમળામાંથી સુખરૂપ બહાર નીકળી આવે અને સુરક્ષિત બને !
ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ આયોજિત ગાંધીશનાબ્દી સમારંભ
શકિતદલ પ્રેરિત ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ દ્વારા તા. ૧૭મી ઑકટોબરથી તા. ૨૧મી ઑકટોબર સુધી—એમ પાંચ દિવસને ગાંધી શતાબ્દી સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સમારંભના અનુ સંધાનમાં તા. ૧૭મીના રોજ સાંજના સમયે બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજાયેલા ઋતંભરા પ્રદર્શનનું ઉદ્ઘાટન કૉંગ્રેસ પ્રમુખ શ્રી. એસ.. નિર્જલિંગપ્પાએ કર્યું હતું અને આ પ્રસંગને અનુલક્ષીને તૈયાર કરવામાં આવેલા ઋતંભરા ગ્રંથનું પ્રકાશન મુનિશ્રી ચિત્રભાનુના હાથે જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી. એસ. કે. પાટીલ પ્રમુખસ્થાને બીરાજ્યા હતા. આ ગ્રંથની પડતર કીમત રૂા. ૧૦-૫૦ છે, એમ છતાં પણ રૂા. ૩માં પણ સાધારણ લોકોને મળી શકે તેમ છે.
તા. ૧૮મી ઑકટોબરના રોજ સાંજના સમયે બિરલા ક્રીડા કેન્દ્રમાં પ્રસ્તુત સમાર ંભના અનુસંધાનમાં આચાર્ય ભીષ્મદેવે તૈયાર કરી આપેલ “A Call to the Rising Generation—Swami Vivekanand" એ નામના પુસ્તકનું પ્રકાશન રામકૃષ્ણ મિશનના સ્વામી હિરણ્મયાનંદજીએ જાહેર કર્યું હતું, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણમંત્રી શ્રી મધુકરરાવ ચૌધરી પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. આ ગ્રંથની કીંમત રૂા. ૧૫ રાખવામાં આવી છે.
પછીના દિવસે એટલે કે ૧૯ મી ઑકટોબરની સવારે ૧૦ વાગ્યે પાટકર હૉલમાં યોજવામાં આવેલ ઋતંભરા પરિસંવાદનું ઉદ્ઘાટન માન્યવર શ્રી મેરારજીભાઈએ કર્યું હતું અને આ ઉદ્ઘાટન સમા રંગનું પ્રમુખસ્થાન મુંબઈના રાજ્યપાલ ડૉ. પી.વી. ચેરિયને શે.ભાવ્યું હતું. આ પ્રસંગે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આવકારનિવેદન કર્યું હતું અને શકિતદલના નિર્માતા અને ઋતંભરા વિશ્વવિદ્યાપીઠના પ્રેરક પૂર્ણિમાબહેન પકવાસાએ પ્રસ્તુત વિદ્યાપીઠ પાછળ રહેલી વિચારસરણીની રજુઆત કરી હતી.
ત્યાર બાદ પરિસંવાદની બ્લૂવાટસ્કી લાજમાં પહેલી બેઠક એજ દિવસે સાંજે ૫ વાગ્યે યોજવામાં આવી હતી. જેમાં ‘Great Women of In ia through History with Spiritual Background’–‘આધ્યાત્મિક ભૂમિકા સાથે સંલગ્ન એવી ભારતની મહાન સન્નારીઓ’—એ વિષય ઉપર વિશિષ્ઠ કોટિના વ્યાખ્યાતાઓએ ઉત્તમ કોટિનાં પ્રવચન રજૂ કર્યાં હતાં. એ જ પ્રમાણે પછીના રોજ સવારના 'Discovery of Woman's Potenticlities and the Progress visualised by Gandhiji’—ગાંધીજીની દષ્ટિ મુજબ સ્ત્રીઓમાં રહેલી શક્યતાઓનું તેમ જ તેના વિકાસનું સંશાધન’“ એ વિષય ઉપર
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પ્રબુદ્ધ જીવન
પરિસંવાદની બીજી બેઠક યોજવામાં આવી હતી; તે જ દિવસે સાંજે ‘Integrated Personality and Spiritual Values' –સમગ્રસ્પર્શી—સુગ્રથિત વ્યકિતત્વ અને આધ્યાત્મિક મૂલ્યો-એ વિષય ઉપર પરિસંવાદની ત્રીજી બેઠક યોજવામાં આવી હતી અને એ જ દિવસે સાંજે ‘Sarvodaya and Women' --“સર્વોદય અને બહેન”—એ વિષય ઉપર પરિસંવાદની ચેાથી બેઠક યોજવામાં આવી હતી. આ બધી બેઠકોમાં પણ ભારતખ્યાત જુદી જુદી વ્યકિતઓએ બહુ ઉપયોગી અને પૂર્વતૈયારીપૂર્વકનાં મનનીય પ્રવચન કર્યાં હતાં. આ પરિસંવાદનું સમગ્ર આયોજન કરવામાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે અને તેમના સહાયક સૌ. દામિનીબહેન ઝરીવાળાએ ઘણા મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો અને આ રીતે આ આખો સમારંભ એક શૈશણિક પર્વ જેવા બની ગયો હતા, અને તે એક મિશનરી ધગશથી કામ કરતાં શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાના અથાગ પરિશ્રમ અને પૂર્વ કાર્ય નિષ્ઠાને આભારી હતું. સ્તંભરા વિશ્વવિદ્યાપીઠનું તેમને જે દર્શન પ્રાપ્ત થયું છે તે માટે આ સમારંભના પરિણામે આજે એક ભૂમિકા તૈયાર થઈ છેઅને તેને અનૅક વિચારકો, ચિન્તકો અને મહાનુભાવોને ટેકો સાંપડયો છે. આશા રાખીએ કે આ ભૂમિકા અને વ્યાપક સમર્થનમાંથી તેમણે કલ્પેલી વિશ્વવિદ્યાપીઠને પરિમિત સમયમાં યોગ્ય આકાર પ્રાપ્ત થાય અને તેઓ જે સ્વપ્ન કેટલાય સમયથી સેવી રહ્યા છે તેને મૂર્તરૂપ મળેલું જોવાને તેઓ તેમજ આપણે સત્વર ભાગ્યશાળી થઈએ ! અણુવ્રત સંમેલનમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આપેલ વ્યાખ્યાન અંગે-
શ્રી ચીમનભાઈએ બેંગલોર ખાતે ભરાયેલ અણુવ્રત સંમેલન સમક્ષ કરેલ પ્રવચન આ અંકમાં અન્યત્ર પ્રગટ કરતાં મને ઘણા આનંદ થાય છે. આજ સુધી આપણામાંના ઘણા મેાટા ભાગની દષ્ટિ પોતપોતાના સંપ્રદાયથી સીમિત હતી. હું જો જૈન શ્વે. મૂ. સંપ્રદાયને સભ્ય હાઉં તે મારા વિચારો, મારું ચિન્તન અને મારું કાર્યક્ષેત્ર તે સંપ્રદાય પૂરતું સીમિત રહેતું. તે સંપ્રદાયથી ઈતર સંપ્રદાયના સાધુસંતે પ્રત્યે ઉપેક્ષાના અને કદિ કદિ અવગણનાને ભાવ રહેતા. આવું જ વલણ સ્થાનકવાસી સંપ્રદાય અને તેરાપંથી સંપ્રદાયના અનુયાયીઓનું પણ પરસ્પર રહેતું, એટલું જ નહિ પણ, કિંદ કદિ પરસ્પર કટ્ટર વિરોધનું રૂપ પકડતું. આ સંકીર્ણતા માત્ર શ્રાવકવર્ગ પૂરતી નહિ પણ સાધુસમુદાયને પણ ગાઢપણે સ્પર્શેલી હતી.
સદ્ભાગ્યે હવે વાતાવરણ બદલાવા માંડયું . છે. આજે ફીરકા ભેદની લાગણી હળવી બનતી જાય છે અને ગુણ ગ્રહણ કરવાની વૃત્તિ વિકાસ પામતી જાય છે. સમગ્ર જૈનના નાતે આપણે એકમેકને ઓળખવા લાગ્યા છીએ અને એક ચા અન્ય સંપ્રદાયના સાધુસંતો પ્રત્યે આદરભાવ પણ વધતા જાય છે.
શ્રી ચીમનભાઈનું આ વ્યાખ્યાન પ્રસ્તુત સમયપરિવર્તનનું ઘોતક છે. એ સુવિદિત છે કે તેરાપંથના મુખ્ય આચાર્ય તુલસીએ કેટલાક સમયથી અણુવ્રત આન્દોલન શરૂ કર્યું છે. તે આદોલનને કોઈ અમુક સમાજ કે સંપ્રદાય સાથે સંબંધ નથી. સમગ્ર પ્રજાનું નૈતિક સમુથ્થાન એ જ તેનો મુખ્ય હેતુ છે. તે અણુવ્રત . પ્રવૃત્તિનું વાર્ષિક સંમેલન આચાર્ય તુલસીજીની નીશ્રા નીચે, હાલ જ્યાં તેમનું ચાતુર્માસ છે.તે બેંગલાર શહેરમાં ગયા ઓકટોબર માસની તારીખ ૧૮, ૧૯, ૨૦ એમ ત્રણ દિવસ માટે યોજવામાં આવ્યું હતું. .
શ્રી ચીમનભાઈ સ્થાનકવાસી સમાજના એક, પ્રમુખ આર્ગેવાન છે. એમ છતાં તેઓ ઉપર જણાવેલ સંમેલનમાં અતિથિવિશેષ તરીકે જાય છે અને પોતાના અર્થગંભીર વ્યાખ્યાનદ્વારા આચાર્ય તુલસી .અને તેમના શિષ્યસમુદાયનું આવું વ્યાપક અને લોકો
તા. ૧-૧૧-૬૯
રહ્યા
પકારક આન્દોલન સંચાલિત કરવા માટે અભિનદન કરે છે અને સાથે સાથે તેરાપંથીની આજ સુધીની પરંપરાની ઉપર ઉઠીને આચાર્ય તુલસી કેવી પ્રગતિશીલ વિચારણા તરફ પોતે આગળ વધી છે અને પોતાના અનુયાયીઓને આગળ દોરી રહ્યા છે તેનો તેઓ ખ્યાલ આપે છે. આ રીતે આપણે હવે ફિરકાભેદ ભુલીનૅ, સંપ્રદાયભેદ બાજુએ મૂકીને, જ્યાં જેનું સારૂ ત્યાં તેનું આવકારવું અને સર્વ સાધુસંતો પ્રત્યે પૂરા આદરભાવથી વર્તવું અને તેમની સત્પ્રવૃત્તિઓને ટેકો આપવા – આવું સમયોચિત માર્ગદર્શન શ્રી ચીમનભાઈના આ નવા પ્રસ્થાન દ્વારા અને ચિન્તનપૂર્ણ વ્યાખ્યાન દ્વારા આપણને મળે છે તે બદલ જૈન સમાજના તેઓ સવિશેષ માનાર્હ બને છે. આ રીતે ભારત જૈન મહા મંડળના પ્રમુખસ્થાનને તેમણે સવિશેષ શાભાવ્યું છે. બાલશિક્ષણ સુવર્ણ મહોત્સવ
ભાવનગર ખાતે નવેમ્બર માસનીં તા. ૧૪ તથા ૧૫મીના રોજ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિર તરફથી યોજાયલા ‘બાલશિક્ષણ સુવર્ણ મહોત્સવ ' અંગે કાકાસાહેબ કાલેલકર, તારાબહેન માઢક, ગુરુદયાલ મલ્લિક, ડોલરરાય માંકડ, હરભાઈ ત્રિવેદી, સરલાદેવી સારાભાઈ, રવિશંકર મહારાજ વગેરે અનેક ગુજરાતના કેળવણીકારો તેમ જ આગેવાન સામાજિક કાર્યકરોની સહીઓ સાથેના નીચે મુજબના પરિપત્ર મળ્યા છે:
“ગુજરાતમાં કેળવણીના ક્ષેત્રમાં જે કાંઈ પ્રગતિકારક તત્ત્વો જોવા મળે છે તેની પાછળ દક્ષિણામૂર્તિ સંસ્થાના એક વિશિષ્ટ ફાળા છે. તેમાં બાલશિક્ષણ ક્ષેત્રે આ સંસ્થાએ અને તેમાં પણ સ્વ. ગિજુભાઈએ ગુજરાતમાં જ નહીં, પરંતુ ગુજરાતની બહાર પણ એક નવા યુગ પ્રવર્તાવ્યો. ગુજરાતના એક ખૂણે દક્ષિણામૂર્તિમાં શ્રી ગિજુભાઈએ બાલમંદિરની પ્રવૃત્તિ શરૂ કરી, તે વાતને આજે ૫૦ વર્ષ વીતી ગયાં છે. ગુજરાતના કેળવણીકારો, શિક્ષકો, માબાપા તથા કેળવણીના તંત્રવાહકોને બાળકો પ્રત્યેની મોટેરાંઓની દષ્ટિ કેળવવાની તથા જવાબદારી સમજવાની વાત સ્વ. ગિજુભાઈએ જીવનભર કહ્યા જ કરી. એટલું જ નહીં પણ તે માટેના પ્રત્યક્ષ પ્રયોગો કરી બતાવીને, થેાકબંધ સાહિત્ય લખીને અને બાલ અધ્યાપન મંદિરો દ્વારા આ દષ્ટિવાળા શિક્ષકો તૈયાર કરીને, બાળશિક્ષણની પ્રવૃત્તિનો પાયો મજબૂત કર્યો.
“આજે ગુજરાત તથા ગુજરાતની બહાર અને આફ્રિકામાં પણ આ પ્રવૃત્તિ વ્યાપેલી છે.
“આ વરસે બાલશિક્ષણના એ નવા યુગના પગરણ મંડાયાને ૫૦ વરસ પૂરાં થાય છે. શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં સ્વ. ગિજુભાઈએ ૨૫ વર્ષ તપ કર્યું અને તેમના સુપુત્ર સદ્ગત શ્રી નરેન્દ્રભાઈએ બીજાં ૨૫ વર્ષ એ કાર્યને જીવંત રાખવા પેાતાની સર્વ શકિત સતત ખરચી એ આપણા સૌને માટે એક અત્યંત ગૌરવ લેવા જેવી વાત છે. તેની સાથે સાથે શ્રી ગિજુભાઈની અને શ્રી દક્ષિણામૂર્તિની રાષ્ટ્રઘડતરની પાયાની આ પ્રવૃત્તિને વધુ વેગવાન બનાવવાની જવાબદારી પણ આપણી જ છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ દેશના વારસદારો—બાળકોના ઘડતર માટે આપણે જેટલું કરી શકીએ તેટલું ઓછું જ છે, એવી ભાવનાથી આ વર્ષ દરમિયાન આપણે આ દિશામાં વિચારવું જોઈએ ને તે અંગેના કાર્યક્રમો યોજવા જોઈએ. શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનું ઉદ્ઘાટન પૂજ્ય કસ્તુરબાના હસ્તે થયું હતું, તે જોતાં ગાંધી શતાબ્દીના આ વરસમાં જ બાલશિક્ષણની અર્ધશતાબ્દી ઉજવાય છે એ પણ એક સુયોગ છે.
“આ વરસ દરમિયાન દક્ષિણામૂર્તિ સંસ્થા આ પ્રસંગને અનુરૂપ અનેક કાર્યક્રમો ઘડી રહી છે. ગુજરાત તથા ગુજરાત બહાર પણ બાલશિક્ષણની પ્રવૃત્તિ ચલાવી રહેલી અનેક સંસ્થાઓ તથા વ્યકિતઓ છે. તેઓ પણ આ કાર્યક્રમોમાં ભાગ લે અને પોતાના
2
Page #243
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૬૯
કાર્યપ્રદેશમાં પણ ‘બાલશિક્ષણ સુવર્ણ મહોત્સવના કાર્યક્રમ ઉત્સાભેર ઉજવે એવું અમે હૃદયપૂર્વક ઈચ્છીએ છીએ.
પ્રબુદ્ધ જીવન
“આ સુવર્ણ મહોત્સવ માત્ર દક્ષિણામૂર્તિ બાલમંદિરના જ નહીં, પણ આપણા સહુના એક રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા કાર્યક્રમ ગણીને બૃહદ ગુજરાત અને ભારતમાં સૌ કોઈ સક્રિય સહકાર આપી આ કાર્યક્રમ દ્વારા બાલશિક્ષણની પ્રવૃત્તિને નવા ઉત્સાહથી વધુ ને વધુ વ્યપક બનાવીને, શ્રી ગિજુભાઈનું જીવનભરનું દાન નાનાં શરીરોમાં રહેલા મહાન આત્માઓનું હું પળે પળે દર્શન કરું છું. ને મૂર્ત કરવાનો પ્રયત્ન કરીએ.
44
"
આ પરિપત્ર સાથે આ સુવર્ણ મહોત્સવ અંગેના નક્કી કરવામાં આવેલા બે દિવસના ભરચક કાર્યક્રમની યાદી મોકલવામાં આવી છે, જે અહિં જગ્યાના અભાવે પ્રગટ કરી શકાય તેમ નથી. તેમાં બાલસાહિત્યકારો, બાલકવિ તથા બાલકેળવણીકારોનું સંમેલન, બાલસાહિત્યનું પ્રદર્શન, ૧૦૦ સારાં બાલકાવ્યોનું ધ્વનિમુદ્રણ, પરિચય - પુસ્તિકા-શ્રેણીનું પ્રકાશન, બાળકોના કામોનાં નમૂનાઓનું પ્રદર્શન, બાલઆધ્યાપન મંદિરના જૂના વિદ્યાર્થીઓનું સંમેલન વગેરે અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણરસિક ભાઈબહેનો આ સુવર્ણ મહોત્સમાં ભાગ લે અને આ સુવર્ણ મહોત્સવને અપેક્ષિત બધી રીતે પાર પડે એવી શુભેચ્છા અને પ્રાર્થના છે.
ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદે ફરીથી ચૂંટાયેલા કવિવર્ય શ્રી ઉમાશંકર જોષીને હાર્દિક અભિનન્દન
થેાડા સમય પહેલાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિની ચૂંટણી કરવામાં આવી. આ ચૂંટણીમાં એક ઉમેદવાર શ્રી ઉમાશંકર જોષી હતા. બીજા ઉમેદવાર શ્રી નાણાવટી નામના કોઈ કાયદાશાસ્ત્રી હતા. આગળની ચૂંટણીમાં તેઓ શ્રી. મગનભાઈ દેસાઈની હરીફાઈમાં મતદારોની બહુ મોટી સંખ્યાના ટેકાવડે સફળ બન્યા હતા. આ વખતના તેમના હરીફ ઉમેદવારને સત્તારૂઢ કોંગ્રેસ પક્ષના ટકો હતો અને તે કારણે તેમના માટે આ ચૂંટણી ભારે કટોકટીરૂપ નીવડી હતી. એમ છતાં તેમને સફળતા મળી એ તેમની વ્યાપક લોકપ્રિયતાને— ખાસ કરીને શિક્ષણક્ષેત્રે તેમણે અધ્યાપકો અને વિદ્યાર્થી વર્તુળામાં પ્રાપ્ત કરેલી આદરણીતાનેઆભારી છે અને તે માટે તેઓ આપણા હાર્દિક અભિનન્દનના અધિકારી બને છે. આગળની ચૂંટણીના પરિણામે ઉપકુલપતિપદ ઉપર આવ્યા બાદ રાજ્યની દખલગીરીના સામનો કરીને ગુજરાત યુનિવર્સિટીનો તેમણે જે નિડરતાથી વહીવટ ચલાવ્યો છે તે ધન્યવાદને પાત્ર છે. આ ચૂંટણીમાં સત્તાપક્ષ પક્ષકાર બનીને તેમની વિરુદ્ધમાં ઊભા રહ્યો અને જેને શિક્ષણક્ષેત્ર સાથે કશો સંબંધ નહાતા એવી વ્યકિતના ટેકેદાર બન્યો એ ખરેખર દુ:ખદ અને કમનસીબ છે. આવી બાબતમાં સત્તારૂઢ પક્ષ કેમ તટસ્થ રહી શકતો નથી એ સમજાતું નથી. ભાઈ ઉમાશંકરની આજ સુધીની ઉજ્જવલ કારકિર્દી સવિવેશેષ ઉજજવલ બને અને તેમના હાથે દેશની ખૂબ સેવા થતી રહે એવી શુભેચ્છા! સૌ. લીલાવતીબહેન કામદારને અનેક ધન્યવાદ
જૈન મહિલાસમાજના સક્રિય કાર્યકર અને તેના મુખપત્ર ‘વિકાસ’ના એક તંત્રી તરીકે સૌ. લીલાવતીબહેન કામદાર આપણ સર્વને સુપરિચિત છે. તેઓ બે ત્રણ વર્ષથી પક્ષઘાતની બીમારીથી પીડાય છે અને તેમનું જીવન મોટા ભાગે પથારીવશ બન્યું છે. તેમણે કેટલાક સમય પહેલાં જૈન મહિલા સમાજને બહેનોને શિષ્યવૃત્તિ આપવા માટે રૂ।. ૭૫૦૦ નું દાન આપ્યું હતું. તાજેતરમાં તેમણે ગિની સમાજ સેવામંડળ સંચાલિત હરિજન બાળમંદિરને રૂા. ૧૦,૦૦૦ નું દાન આપ્યું છે. આમ માંદગીના બીછાને પડયા પડયા પણ તેઓ સમાજની જ ચિન્તા કર્યા કરે છે, અને તે ચિન્તાની આવાં ઉદાર દાન વડે સુભગ અભિવ્યકિત થાય છે તે ખરેખર આનંદજન્મ અને ધન્યવાદને પાત્ર છે અને એટલા જ ધન્યવાદને પાત્ર
3
૧૪૯
તેમના પતિ શ્રી ચુનીલાલ કામદારનો સહકાર અને લીલાવતીબહેન વિષેની તેમની સેવાનિષ્ઠા છે.
જૈન સોશિયલ ગ્રુપે યોજેલો કવિ દરબાર
મુંબઈ ખાતે ચાર વર્ષ પહેલાં ઊભી કરવામાં આવેલ જૈન સોશિયલ ગ્રુપ' નામની સંસ્થાની પ્રવૃત્તિ સતત વિકસતી રહી છે અને તેની સભ્યસંખ્યા પણ સતત પુષ્ટ બનતી રહી છે. આ સંસ્થાને આશય છે જૈન સમાજના સુસ્થિત યુવાનોમાં સમૂહમિલન અને સમૂહભાજન દ્રારા એકતાની - ભાઈચારાની - લાગણી સુદઢ કરવી અને સાથે સાથે સંસ્કારપાષક વ્યાખ્યાને અને મનોરંજન પ્રેરક જલસાએ ગોઠવવા અને એ રીતે ગમત અને જ્ઞાનના સુમેળ ઊભા કરવા પ્રયત્ન કરવો. આ હેતુથી જ આ સંસ્થાનું સભ્ય લવાજમ પણ ઊંચું રાખવામાં આવ્યું છે.
આ સોશિયલ ગ્રુપના ઉપરોકત ઉદ્દેશ અને હેતુના અનુસંધાનમાં શરદ પૂનમને ખ્યાલમાં રાખીને શરદ પૂનમની આગલી સેહામણી રાતે એટલે કે શુક્રવાર તા. ૨૪-૧૦-૯૯ ના રોજ સાંજના સાત વાગે જૈન સાશિયલ ગ્રુપે કવિ દરબારના એક વિશેષ કાર્યક્રમ બીરલા ક્રીડા કેન્દ્રના પુષ્પાદ્યાનમાં રાખ્યો હતો, જેમાં નવોદિત કવિઓએ તેમ જ પ્રસિદ્ધ કવિ શ્રી કનુભાઈ દવેએ ભાગ લઈ કવિ દરબારનાં કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવ્યો હતો. પ્રાધ્યાપક શ્રી બકુલ રાવળે કવિ દરબારનું સંચાલન ઘણુંજ રસપ્રદ બનાવ્યું હતું. કવિ ધીરજ વેારાએ રાસ ગાયો ત્યારે ઉપસ્થિત ભાઈ–બહેને તાનમાં આવી ગયા હતા અને રાસને ખૂબ ઝીલ્યો હતો. અન્ય કવિઓ ~ શ્રી કૃષ્ણકાંત શુકલ, શ્રી રમાકાન્ત જાની (ગપ્પી), શ્રીમતી સુશીલાબહેન ઝવેરી અને શ્રી મનસુખલાલ ઝવેરી પણ-એમની સુંદર કાવ્યકૃતિઓ દ્વારા સૌના દિલમાં અનેરુ સ્થાન પામી ગયા હતા. આ પ્રસંગે મેજીસ્ટ્રેટ શ્રી. એમ. એમ. ધ્રુવ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા.
કવિ દરબારનો કાર્યક્રમ પૂરો થયા બાદ ઉપસ્થિત ૨૦૦લગભગ ભાઈ-બહેનોએ આ પ્રસંગે ગોઠવવામાં આવેલ સમૂહભાજનમાં ભાગ લીધો હતો. સમૂહ ભાજન પછી પણ રાસગરબાના કાર્યક્રમ રાત્રીના ૧૧ વાગ્યા સુધી ચાલ્યો હતો. આખું આયોજન ખરેખર સુન્દર અને સુરુચિપૂર્ણ હતું અને તેની સફળતા સોશિયલ ગ્રુપના મંત્રી અને અમારા સંધના પણ મંત્રી શ્રી. ચીમનલાલ જે. શાહની આયોજનકુશળતાને આભારી હતું. ચોતરફ ભીંસ, અકળામણ અને વ્યાકુળતાભર્યા વાતાવરણમાં આવાં આયોજનો રાહતરૂપ લાગે છે અને ચિત્ત બે ઘડી ચિન્તામુકિત અનુભવે છે. આ સંસ્થા વિષે આપણે એટલી આશા અને અપેક્ષા જરૂર રાખીએ કે તેની પ્રવૃત્તિએનું પલ્લું આનંદ-મનોરંજન તરફ નહિ પણ સંસ્કારસીંચન તરફ સદા વધારે ઢળતું રહે!
શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાનું અભિવાદન કરવા માટે એક સમારભ મુંબઈ તથા બહારામની ભિન્નભિન્ન સંસ્થાઓ તરફથી તથા એમના મિત્રો અને શુભેચ્છકો તરફથી તા. ૨૮ મી સપ્ટેમ્બરે તેજપાલ ઑડિટેરિયમમાં શ્રી રતિલાલ નાણાવટીના પ્રમુખપદે યોજવામાં આવ્યો હતો, જે પ્રસંગે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વર્તમાન તેમ જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઘણી સારી સંખ્યામાં હાજરી આપી હતી અને તદુપરાંત જૈન સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો પણ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂ. મુનિશ્રી પુણ્યવિજ્યજી, પૂ. મુનિશ્રી યવિજ્યજી, પૂ. સાધ્વીશ્રી મૃગાવતીજી વગેરેના આશીર્વાદ તથા અનેક શુભેચ્છકોના સંદેશાઓ સાથે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ડૉ. આદિનાથ ઉપાધ્યે, શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી. શાદીલાલજી જૈન, ડૉ. પ્રાણજીવનદાસ મહેતા, શ્રી રતિલાલ ચી. કોઠારી, શ્રી. જ્યંતીલાલ રતનચંદ
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૧૯
શાહ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં અને શ્રી. કોરાની સેવાને બિરદાવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા સમુદાય સમક્ષ એક મિતભાષી કાર્યકરનું સમુચિત સન્માન આ રીતે કરવામાં આવ્યું હતું. અને તેમની સેવાની કદર તરીકે રૂા. ૫૧૦૦૦ ની થેલી તેમને અર્પણ કરવામાં આવી હતી.
શ્રી કાન્તિલાલ કોરાએ ત્રણ દાયકા કરતાં વધુ સેવા શ્રી મહાવીર જૈન વિદ્યાલયને આપી છે. પૂ. વિજ્યવલ્લભસૂરિનાં પ્રેરણા અને આશીર્વાદ સાથે સ્થપાયેલી આ સંસ્થાએ જે વિકાસ સાધ્યો છે તેમાં શ્રી કોરાને પણ મહત્ત્વનો હિસ્સો છે. અન્ય આર્થિક પ્રલભનેને જતાં કરી, પ્રસિદ્ધિનાં અન્ય ક્ષેત્રો કે પ્રસંગો પણ જતા કરી, એમણે એકનિષ્ઠા અને પ્રમાણિકતાથી પિતાનાં સમય અને શકિત, પિતાનાં જીવનનાં કોષ્ઠતમ વર્ષો શ્રી મહાવીર જૈન વિદ્યાલયને સમર્પિત કરી દીધાં-એની પાછળ શ્રી. વિજ્યવલ્લભસૂરિની પ્રેરણા રહેલી છે.
વહીવટી કાર્યક્ષમતા એ શ્રી કોરાની એક આગવી વિશિષ્ટ શકિત છે. જે કાર્ય હાથ ધર્યું છે તેની નાનામાં નાની વિગત સુધી ચીવટપૂર્વક સારામાં સારી રીતે પાર પાડવું એ એમની ખાસિયત છે. પરિણામે વિદ્યાલય અને એની શાખાઓની અનેક બાબતોનું સંચાલન કાર્યકુશળતાપૂર્વક તેઓ કરતા - કરાવતા રહ્યા છે, અને એથી એ સંસ્થાની પ્રતિષ્ઠા માત્ર જૈન કેમ પૂરતી જ કે માત્ર ગુજરાત પૂરતી જ મર્યાદિત રહી નથી.
સાહિત્ય, કલા, ઈતિહાસ, સંશોધન એ પણ શ્રી કેરાના પ્રિય વિષયો છે અને તેથી વિદ્યાલયના રજતાંતી ગ્રંથ, સુવર્ણíતી ગ્રંથ, કશી વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ, અગમ-ચંશે ઈત્યાદિની લેખનરામી, મુદ્રણ, સજાવટ પાછળ પણ એમણે ખૂબ જહેમત ઉઠાવી છે અને એ પ્રકાશનને મૂલ્યવાન તથા ખ્યાતિવાળાં બનાવ્યાં છે.
" શ્રી કોરા સ્વભાવે મિતભાષી છે, પણ જ્યાં હૃદય મળે છે ત્યાં હૃદય ખાલીને વાત પણ કરે છે. એમનાં કાર્યોની પાછળ સેવાની ભાવના પણ સંકળાયેલી છે, અને પ્રસિદ્ધિથી વેગળા અને વેગળા રહેવાની સાચી વૃત્તિને કારણે કાર્યની પૂર્ણતા તરફ એમની શકિત વધુ કેન્દ્રિત રહે છે અને તેથી જ જે કોઈ કાર્ય શ્રી કોરા હાથ ધરે તે ઘણી સારી રીતે અચૂક પાર પડે જ એવી છાપ સમાજમાં થોગ્ય રીતે જ ઊભી થયેલી છે.
, સામાજિક ક્ષેત્રે તથા કેળવણીના ક્ષેત્રે શ્રી કોરાએ બહુમૂલ્ય સેવા આપી છે તે માટે તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પરમાનંદ
શ્રી વિમલાબહેન ઠકારને પત્ર (યુરોપ અને અમેરિકામાં આગળથી ગંઠવાયલા વાર્તાલાપ અને ધ્યાનશિબિરોના કાર્યક્રમ અનુસાર તા. ૨૫-૮-૬૯ના રોજ અહીંથી યુરોપ તરફ રવાના થયેલાં શ્રી વિમલાબહેન ઠકાર તરફથી મળેલ-ઈંગ્લાંડમાં આવેલા કેમ્બલીથી તા. ૧૨-૧૯૬૯ના રોજ હિંદીમાં લખાયલા-પત્રને નીચે અનુવાદ આપવામાં આવે છે. આ પત્રમાં “મૌન કે અનુનાદ’ એ મથાળા નીચે થોડા સમય પહેલાં પુસ્તકાકારે પ્રગટ થયેલા વિમલાબહેને રચેલાં-ડાંક કાવ્યના સંગ્રહને ઉલ્લેખ છે; તેમના ભાવી કાર્યક્રમની પણ તેમાં સુચિ છે. અન્તમાં થોડુંક તાત્ત્વિક ચિન્તન છે. પત્રના પ્રારંભમાં ગુજરાતમાં અમદાવાદ ખાતે તેમ જ અન્યત્ર તાજેતરમાં બનેલી પિશાચી દુર્ધટનાઓ અંગેનું તેમના દિલને વલોવી નાંખતું સંવેદન રજૂ કરવામાં આવ્યું છે. પરમાનંદ) પ્રિય પરમાનંદભાઈ, " આપને પત્ર મળ્યું. આપ અમદાવાદનાં તોફાન દરમિયાન ત્યાં ગયા હતા કે નહિ એ વિષે મને ખબર નથી. ગુજરાતનાં તોફાનના સમાચાર વાંચીને સાંભળીને હું અવાક, ખંભિત, લજિજત બની ગઈ છું. ગુજરાતની જનતા સૌમ્ય-સ્નિગ્ધ છે. હિન્દુ-મુસલમાનમાં પરસ્પર ોદ્ધા તેમજ નિકટતા ન હોવા છતાં પણ, પંજાબ અથવા બંગાળા જેવા પરસ્પર ધુણા અથવા અવિશ્વાસ તે નહોતા જ
ભય પણ નહોતું. આ ઝેર કયારે કેવી રીતે આવ્યું? આટલા મોટા પાયા ઉપર તેફાન, હત્યા, લૂંટફાટ, ટ્રેન ઉપર હુમલાઓ–આ બધું કેમ બન્યું? શા માટે બન્યું? શા માટે જૈન ધર્મગુરુઓ, ગાંધીવાદી કેંગ્રેસી નેતાઓ, સર્વોદય શાનિતસૈનિકો મોટી સંખ્યામાં પ્રતિકાર કરી ન શક્યા? પહેલા દિવસે આ બધું રોકી ન શક્યા એ વાત સમજમાં આવે છે, પરંતુ બીજ, ત્રીજે, ચેથે દિવસે પણ આ બધું કેમ રોકી ન શકયા? ગાંધી શતાબ્દીને બહુ સારો ઉપહાર સંસારની સામે આપણે રજુ કર્યો ! ગુજરાતને શું થયું? એમ ન કહો કે સામ્યવાદીઓએ તોફાન કરાવ્યા અથવા ગુંડા લોકોએ લાભ ઊઠાવ્યો? હજાર બારસે માણસે માર્યા જાય છે, સ્ત્રીઓની ઈજજત લૂંટવામાં આવે છે, રેલગાડીઓ ઉપર હુમલા થાય છે, – આ બધું સ્થાનિક તો સિવાય બની જ ન શકે. પાકિસ્તાનતરફી મુસલમાનેએ આ બધું કર્યું એમ કહેતા હો તે તેમનું આટલું મોટું સંગઠ્ઠન કેવી રીતે થઈ શકયું? તે પછી સરકાર શું કરી રહી હતી? જો એમ કહેતા હે કે જનસંઘે અથવા તે રાષ્ટ્રીય સ્વયંસેવક દળે આ બધું કરાવ્યું તે તેમનું સંગઠ્ઠન આટલું મોટું કદી પણ હતું જ નહિ. સી. આઈ. ડી. ની કાર્યવાહી ગુજરાતમાં એટલી બધી દુર્બળ છે? અવ્યવસ્થિત છે? મને ખબર પડતી નથી કે એમ કેમ લાગે છે કે આની પાછળ કોઈ એક રાજકીય ચાલ છે. કોઈએ ફરતા વડે આ બધું કરાવ્યું છે. પ્રભુ કરે ને અસલી ગુનેગારોને પત્તાં લાગે અને તેને સજા મળે!
‘મૌન કે અનુનાદ’ પ્રસિદ્ધ કરવું પડયું શ્રી ગોપીનાથ કવિરાજના આગ્રહથી. બે ત્રણ વર્ષથી તેઓ મને કહેવરાવ્યા કરતા હતા. આપ જાણો છો કે 'કવિ' હું જ નહિ. જે કાંઈ લખી જવાય છે તેને હું “કવિતા” તરીકે લેખતી નથી. આમ છતાં બાબુજીને શબ્દ ટાળવાનું શકય ન રહ્યું, ડે. હજારીપ્રસાદજી પ્રસ્તાવના લખશે એ પણ એકલ્પિત હતું. એમની જેવા પ્રથિતયશ વ્યકિતએ એક નાના સરખા પ્રયત્નનું સ્વાગત કર્યું એ જોઈને હું આશ્ચર્ય અનુભવું છું.
બે અઠવાડિયાથી ઈંગ્લાંડમાં છું. આ વખતે હાલાંડમાં ત્રણ ધ્યાન શિબિર થઈ અને એક જાહેર પ્રવચનમાળા થઈ. ઈંગ્લાંડમાં આજ સુધીમાં બે ધ્યાનશિબિર થઈ અને બે થવાની છે. નવેમ્બરમાં જીનીવા યુનિવર્સિટીમાં એક પ્રવચનમાળા ગોઠવવામાં આવી છે. ૧૫-૧૬ નવેમ્બરમાં ન્યુ યંર્કમાં સભાઓ થશે. ત્યાર બાદ એક મહિને કેલિફોર્નિયામાં રહેવું છે.
રાવસાહેબ પટવર્ધનના અવસાનથી મને ઘણે ધક્કો લાગ્યો છે એ આપનું લખવું બરોબર છે. ગયે વર્ષે મારા સૌથી મોટા આપ્તજન શ્રી કુકડોજી મહારાજ સ્વર્ગવાસી થયા. મોટા એટલે ઉમ્મરમાં મોટા નહિ–સૌથી વધારે નિકટ હતા મહારાજ. આ વર્ષે અમારા રાવસાહેબ ચાલી નીકળ્યા. આપની સહાનુભૂતિ માટે હું કૃતજ્ઞ છું.
ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ભારત પાછા ફરવાનું વિચાર્યું છે. જવું હતું નેપાળ ૨૦થી ૩૦ ડિસેમ્બર સુધી. પણ હવે તે દિલ્હીથી સીધી અમદાવાદ પહોંચીશ. કેટલાક સમય ગુજરાતમાં ગાળીશ. મારું સ્વાસ્ય ઠીક છે. પરિશ્રમ તથા વિશ્રામનું સંતુલને લગભગ સધાઈ ચૂકયું છે.
‘ઈસ પાર” (આ બાજુ)ની આસકિત શાન્ત થવા સાથે ‘ઉસ પાર'(પેલી બાજ) નો ભય શાન્ત થઈ જાય છે. મૃત્યુની : નૌકામાં હાથ પકડીને જયારે કોઈ આપણને બેસાડી દે ત્યારે આપણે આનંદપૂર્વક તેની ઉપર સવાર થવું જ રહ્યું. સંકેચ, ભય, અથવા તો વિતૃણાથી અથવા તે ઈહલેકની આસકિતથી મૃત્યુની ક્ષણની પવિત્રતાને લાંછન લગાડવું ન ઘટે. જન્મની ઘડીમાં સાવધાન રહેવું આપણા માટે શકય નથી, પણ મરણની ક્ષણમાં સાવધાન રહી શકીએ - અને આપણે ધારીએ તે રહી શકીએ છીએ –તો કેવું સુન્દર ! ભયગ્રસ્ત વ્યકિત મરતી નથી–તેને મારી નાખવામાં આવે છે. નિર્ભય વ્યકિત માતને આંખથી ઓળખી કાઢે છે અને દરવાજામાંથી સ્વસ્થતાપૂર્વક પસાર થઈ જાય છે. પ્રભુ આપને અભયનું વરદાન આપે !
વિમળનાં વંદન
લખશે એ પણ
રહેવાની સાથ સંકળાયેલી છે કે એમનો કરીના ભાવ મળે છે ત્યાં
Page #245
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૫૧
અણુવ્રત પ્રવૃત્તિ અને
(બેંગ્લોર ખાતે તા. ૧૭-૧૦-૬૯ના રોજ આચાર્ય તુલસીની સાન્નિધ્યમાં શ્રી જયપ્રકાશ નારાયણના પ્રમુખપણા નીચે જાયલા વાર્ષિક અશ્વત સંમેલનમાં અતિથિવિશેષ તરીકે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આપેલું વ્યાખ્યાન નીચે આપવામાં આવે છે. આ સંમેલનનું ઉદ્ઘાટન શ્રી ઉછરંગરાય ઢેબરે કર્યું હતું–તંત્રી).
આણુવ્રત આંદોલનને ૨૦ વર્ષ ઉપર થયા. આ પ્રવૃત્તિ હું યુગના મહા માનવતાવાદી, અને આવા કાર્યને જેને વિશાળ નિહાળતો રહ્યો છું. અને તેના વિકાસથી આનંદ અનુભવું છું. અણુ- અનુભવ હતો એવા ડે. આલ્બર્ટ સ્વાઈ—રે કહ્યું છે: વ્રત જૈન ધર્મને પારિભાષિક શબ્દ છે. મુનિ માટે મહાવ્રત તે "Our humanity is by no means as materialistic as ગૃહસ્થ શ્રાવક માટે અણુવ્રત. પણ અણુવ્રત ધર્મ, માત્ર જેને માટે જ foolish talk is continually asserting it to be. Judging નથી, નૈતિક ઉત્થાન ઈચ્છતી દરેક વ્યકિત માટે આ ધર્મ છે એ આચાર્ય by what I have learnt about men and women, I am શ્રી તુલસીએ બતાવ્યું છે. જૈન ધર્મમાં જ્ઞાતિ જાતિના કોઈ ભેદ નથી. convinced that there is far more in them of idealist આચાર્ય તુલસીની પ્રખર વિદ્વતા, વ્યવસ્થા શકિત અને કાર્ય– W. Il-power than ever comes to the surface of the world. કુશળતાથી અણુવ્રત આંદોલન રાષ્ટ્રવ્યાપી બન્યું છે. દેશમાં ચારે Just as the water of the streams we see is small in તરફ આચાર્યશ્રી વિચરી રહ્યા છે અને સદ્ ભાગ્યે પ્રજાના amount, compared to that which flows undergroud, બધી કોમ અને જાતિના સર્વ વર્ગોને અને વિચારકોને તેમને સાથ so the idealism which becomes visible is small ia અને સહકાર મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ, કિસાન amount, compared with what men and women bear સ્ત્રીઓ અને પુરુ, રાજકારણી આગેવાનો, સાહિત્યકારો, વિદ્વાને, locked in their hearts, unreleased or scarc :ly released. શિક્ષકો, વગેરે બધા વર્ગોએ આ પ્રવૃત્તિની ઉપયોગીતા અને જરૂ- To unbind what is bound, to bring the underground રિયાત સ્વીકારી છે અને કદર કરી છે. આચાર્યશ્રીને વિશાળ સાધુ- waters to the surface, mankind is working and longing સાધ્વી સમુદાય સારી પેઠે સંગઠિત અને તેમની આજ્ઞાનુવર્તી છે. for such as can do that" આ શ્રમણ સંઘમાં આચાર્યશ્રીએ જ્ઞાનની ઉપાસના વ્યાપક અને સર્વ “માનવ જાત, મૂર્ખતાપૂર્વક વારંવાર કહેવામાં આવે છે, ગ્રાહી બનાવી છે. સારી એવી સંખ્યામાં તેમના સાધુ-સાધ્વીએ એટલી સ્વાર્થી કે ભૌતિકવાદી, જરૂર નથી. સ્ત્રીઓ અને પુરુષોને વિદ્વાન અને દાર્શનિક છે. માત્ર જૈનશાસ્ત્રોનું જ અધ્યયન નહિ, મને જે અનુભવ થયો છે, તે ઉપરથી મને ખાત્રી થઈ છે કે દુનિપણ ભારતીય અન્ય દર્શન તેમ જ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના યામાં દેખાય છે તેનાં કરતાં ઘણી વિશેષ સદ્ભાવના, સ્ત્રી-પુરુમાં પણ કેટલાક અભ્યાસીઓ છે. વર્તમાન જીવન સમસ્યાઓના ઉકેલમાં પડી છે. નદીઓનું પાણી જેમ ઉપર હોય છે તેનાં કરતાં ભૂતલમાં ધર્મનું માર્ગદર્શન કેમ ઉપકારક થાય તે તરફ તેમનું લક્ષ્ય છે. એટલે અનેક ગણું છે, તેમ મનુષ્યની સદ્ભાવના બહાર દેખાય છે તેનાં યુગધર્મને ઉપલક્ષી, વર્તમાન પ્રશ્નોની, ધાર્મિક અને નૈતિક કરતાં અનેક ગણી તેના હૃદયમાં, વિકસી, અણવિકસી, બંધાયેલી દષ્ટિએ, આલેચને કરે છે અને માર્ગ સૂચવે છે. આચાર્યશ્રીના આ પડી છે. આ બદ્ધ છે તેને વહેતી કરવી, જમીનમાં છે તેને કાર્યમાં તેમના અનેક વિદ્વાન સાધુ-સાધ્વીઓ, તેમની પ્રેરણાથી, ઉપર લાવવી : આવું કાર્ય કરી શકે તેવી વ્યકિતઓની માનવ
સ્થળે સ્થળે પ્રશસ્ય પ્રવૃત્તિ કરી રહ્યા છે. શિષ્ટ સાહિત્યથી, પ્રત્યક્ષ જાત આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.” આચાર્ય તુલસી અને તેમના ઉપદેશથી વિગેરે અનેક રીતે અણુવ્રત વિચારધારાને પ્રચાર સારા વિદ્વાન, ત્યાગી, સાધુ સાધ્વીઓ આ કાર્ય કરી રહ્યા છે એ સદુપ્રમાણમાં થઈ રહ્યો છે. જૈન મુનિ તરીકે, તેમને અને તેમના ભાગ્ય છે. સાધુ-સાધ્વગણને પ્રવાસ પદયાત્રાથી જ થતો હોવાથી, શહેરો વર્તમાન જીવનની વધતી જતી અનૈતિકતા, ભૌતિકતા, અને અને ગામડાઓમાં બધે જ વિશાળ જન સમુદાયના પ્રત્યક્ષ પરિચયમાં ધર્મ વિમુખતા વિષે મારે વિશેષ કહેવાનું નથી. જગતના વિચારો તેમને આવવાનું બને છે.
માટે આ ભારે ચિંતાનો વિષય બન્યો છે. તે સાથે, માનવ માનવના અણુવ્રત આંદોલન વસ્તુત: વ્યકિતગત, અને સામાજિક વ્યવહારમાં વધતી જતી અસમાનતા, ગરીબાઈ, બેરોજગારી અને જીવન વ્યવહારમાં કાંઈક અંશે, નૈતિક ઘેરણ જાળવવાનો પ્રયાસ અન્યાયી વર્તનને કારણે, હિંસાનું વાતાવરણ વધતું જાય છે. ફરીથી છે. સામાન્યપણે, શિષ્ટ જો અને આગેવાનોના વર્તનની અસર ડૅ. આલ્બર્ટ સ્વાઈઝરનું એક વચન ટાંકવાનું મને મન થાય છે. આમ જનતા ઉપર પડે છે. નૈતિક ધોરણ બાબતમાં, રાજકારણી અથવા "Two perceptions have cast their shadows over અન્ય આગેવાને કરતાં, ત્યાગી વ્યકિતઓની અસર, કાયમી અને my existence-one consists in my realisation that the સફળ થાય તે સ્વાભાવિક છે. આ પ્રયાસમાં, વ્યકિતના ચારિત્ર્ય બળની world is inexplicably mysterious and full of sufferજ અસર થાય. ભારતવર્ષમાં ત્યાગી પુરુષોનું સન્માન થતું રહ્યું છે. ing; the other in the fact that I have been born in a આ કારણે, કેટલીક વખત, અંધશ્રદ્ધા અને વેશપૂજા, પ્રજા જીવનમાં period of spiritual decadence in mankind. આવ્યા છે. પણ એકંદરે, જ્ઞાની અને ચારિત્ર્યશીલ વ્યકિતએ જ I therefore stand and work in the world as one આવી પ્રવૃત્તિને સફળ બનાવી શકશે. તે રીતે આચાર્ય તુલસી who aims at making men less shallow and morally અને તેમને સાધુ-સાધ્વી સમુદાય આ પ્રવૃત્તિને વેગવાન બનાવે better, by making them think.” તે સર્વથા ઉચિત અને આવકારપાત્ર છે.
મારા જીવન ઉપર બે અનુભવોની ઘેરી છાયા રહી છે. એમ માનવામાં આવે છે કે માણસ પ્રકૃત્તિથી સ્વાર્થી છે અને એક, એ કે આ દુનિયામાં અનહદ દુ:ખ છે અને તેના રહસ્યને કાયદાના બંધન અથવા બીજા એવા કોઈ બાહ્ય અંકુશ વિના, માણસ હું પાર પામી શકતો નથી, બીજું, એ કે હું એવા સમયમાં જન્મ્યો પિતાના પરિગ્રહમેહ કે ભેગેપભેગની લાલસાની મર્યાદા સ્વીકારશે છું કે જ્યારે માનવ જાત આધ્યાત્મિક અવનતિને પંથે છે. નહિ. આ માન્યતા અર્ધ સત્ય છે. માણસમાં રહેલ સદ્ભાવના અને
તેથી આ જગતમાં મેં મારું જીવન સમર્પણ કર્યું છે, એ સદ્ પ્રત્યેની અભિરુચિ એટલું જ, કદાચ વિશેષ સત્ય છે. વર્તમાન બેયની સિદ્ધિ અર્થે કે માણસ પોતાના વિષે ગહનતાથી વિચાર કરે
Page #246
--------------------------------------------------------------------------
________________
===
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૬૯ અને તેમ કરી, ગંભીર ચિંતનથી તેનું નૈતિક જીવન ઊંચું લાવે.” : ભરડો લીધો છે અને તેને પરાવલંબી બનાવી છે. રાજ્ય બધું ભલું
Š. આલ્બર્ટ સ્વાઈ—રે આ શબ્દો લખ્યા હતા પ્રથમ કરશે Welfare State એમ માની, પ્રજાજીવનના દરેક ક્ષેત્રમાં, વિશ્વ યુદ્ધ પછી ૧૯૩૧માં જ્યારે જર્મનીમાં હીટલરને ઉદય" રાજસત્તા સર્વોપરી બનતી જાય છે. ગાંધીજીએ કહ્યું હતું:થઈ રહ્યો હતો. ત્યાર પછી તે દુનિયાએ ઘણું જોયું. બીજું વિશ્વ “I hope to demonstrate that real Swaraj will come, યુદ્ધ અને અણુ બૉમ્બ. ડે. સ્વાઈન્ઝરે, મહાત્મા ગાંધી પેઠે, એક not by the acquisition of authority by a few but by સાચા કર્મ યેગી તરીકે, માનવસેવામાં પોતાનું દીર્ધ જીવન વિતાવ્યું. the acquisition of capacity by all to resist authority
સંત પરંપરા, મોટે ભાગે, જ્ઞાનની, ભકિતની અથવા સંન્યાસની when abused. Swaraj is to be attained by educating રહી છે. કર્મ યોગની નહિ. જીવન વ્યવહારની ગહન સમસ્યાઓ, the masses to a sense of their capacity to regulate and જે હૈં. સ્વાઈરને એટલી રહસ્યમય લાગી કે જેને પાર તે પામી control authority”. ન શકયા, – અને દુનિયામાં રહેલ અપાર દુ:ખ, અન્યાય અને : “હું બતાવવા માગું છું કે થોડી વ્યકિતઓને સત્તા મળે તેથી અસમાનતા પ્રત્યે ઉપેક્ષા, અને તેનાથી દૂર રહેવાની વૃત્તિ અથવા નહિ, પણ સત્તાનો દુરુપયોગ થતો હોય ત્યાં તેને પ્રતિકાર કરવાની કર્મને પરિપાક માની મુંગે મોઢે સહન કરવાની વૃત્તિા રહી છે. શકિત બધાને મળે, ત્યારે સાચું સ્વરાજ મળ્યું ગણાશે. સાચું સ્વરાજ સંતપરંપરા મુખ્યતયા નિવૃત્તિ પ્રધાન રહી છે. તેનાં કેટલાંય કારણો ત્યારે મળ્યું કહેવાય કે જ્યારે આમજનતા, એવી શકિત કેળવે કે છે. સત્ય અને અહિંસાનું આચરણ વ્યકિતગત જીવનમાં , શકય છે બહારની સજાનું, તે નિયમન અને કાબૂ કરી શકે.” પણ સંસારિક વ્યવહારમાં તે શકય નથી એવી એક માન્યતા છે. આવી લોકશકિત કેળવવી તે. અણુવ્રત આંદોલનનું કાર્ય છે. સામાજિક વ્યવહારમાં સત્ય, અહિંસા દેખાય છે તે જનમત અથવા વિનોબાજી ભૂદાન મારફત જે કરી રહ્યા છે, તેવું જ કાર્ય, અણુવ્રત કાયદાના દબાણથી અથવા સ્વાર્થની સિદ્ધિ માટે એક ઉપયોગી આંદોલન મારફત અન્ય ક્ષેત્રોમાં કરવાનું છે. આ અતિ વિશાળ નીતિ તરીકે. ગાંધીજીએ બતાવ્યું છે કે આ માન્યતા પાયામાંથી કાર્યક્ષેત્ર છે. ખાટી છે. સાધન શુદ્ધિ વિના શુદ્ધ ધ્યેયની સિદ્ધિ થાય નહિ. વ્યકિત
હું અણુવ્રત આંદોલનને આવકારું છું કારણ કે એક જૈન ગત જીવન અને સામાજિક જીવનની આચાર સંહિતા પરસ્પર વિરોધી આચાર્ય, પરંપરાગત પ્રણાલિકાઓ અને માન્યતાઓ છાડીને, લેકહોય તે ઘાતક છે. તેવી જ રીતે અન્યાય અને અનિષ્ટને પ્રતિકાર લ્યયાણની પારમાર્થિક પ્રવૃત્તિઓની આગેવાની લે તે માટે હું મોટે ભાગે હિંસાથી અથવા હિંસા નિર્ભર સાધનથી – લશ્કર, પોલીસ, ગૌરવ અનુભવું છું. આ આંદોલન માત્ર જૈને પૂરતું નહિ કૉર્ટ કચેરી – થતા રહ્યો છે. અન્યાય અને અનિષ્ટને વશ ન થવું. પણ રાષ્ટ્રવ્યાપી છે તે બતાવે છે કે કોઈ પણ સંપ્રદાયના ધર્મગુરુ હોય, તે સાથે અહિંસક માર્ગે –શાન્તિમય રીતે, તેને સફળ પ્રતિકાર થઈ પણ તે રાષ્ટ્રીય દષ્ટિ અને સાચી ધાર્મિક ભાવનાથી પ્રેરિત હોય છે, શકે છે, તે ન રહ દુનિયાને ગાંધીજીએ બતાવ્યું. માર્ટીન લ્યુથર તેમનું કાર્ય ક્ષેત્ર, કોઈ સંપ્રદાયમાં સીમિત રહે જ નહિ. આ આંદકીંગે આ વિષે સરસ કહ્યું છે:
લનને હું એ માટે પણ આવકારું છું કે ગાંધીજીનાં અધુરાં રહેલ • "Gandhi was probably the first person in history અથવા નિષ્ફળ દેખાતા કાર્યને, તે આગળ વધારે છે. આચાર્ય તુલto lift the ethic of love of Jesus above mere interaction સીએ ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતનું સમર્થન કર્યું છે between individuals to a powerful and effective social એટલું જ નહિ- એ તે કોઈ પણ ધર્મગુરુ કરે જ... પણ તે સિદ્ધાંforce on a large scale. It was in this Gandhian empha- તેને જીવનવ્યવહારમાં ઉતારવા માટે ગાંધીજીએ જે રચનાત્મક sis on love and non-violence that I discovered the કાર્યક્રમ બતાવ્યું હતું - ખાદી, ગ્રામોદ્યોગ, અસ્પૃશ્યતાનિવારણ, method for social reform, that I had been seeking દારૂબંધી, રાષ્ટ્રીય એકતા, સર્વ ધર્મ સમભાવ, જાત મહેનત, સાદાઈ, for so many months”.
એટલું જ નહિ પણ અન્યાયને અહિંસક પ્રતિકાર કરવાના મુદ્દાને પણ - “ઈતિહાસમાં ગાંધી કદાચ પ્રથમ વ્યકિત હતા કે જેમણે
અણુવ્રત કાર્યક્રમમાં સ્થાન આપ્યું છે. આમ કરવામાં, આચાર્ય
તુલસીએ, ગાંધીજીએ અહિંસાનું જે વ્યાપક અને વિધેયક સ્વરૂપ ક્રાઈસ્ટના પ્રેમને સંદેશ વ્યકિત વ્યકિત વચ્ચેના આચરણથી ઉપર લાવી
બતાવ્યું છે, તેનું સમર્થન કર્યું છે. મોટા પાયા ઉપર બળવાન અને અસરકારક સામાજિક શકિત પૂર
. આવા કાર્યક્રમને અમલી બનાવવા ભગીરથ પ્રયત્ન કરવાના વાર કરી બતાવી. મહિનાઓ થયા, સામાજિક પરિવર્તન માટે હું જે
રહે છે. આચાર્ય તુલસી અને તેમને સાધુ સાધ્વી સમુદાય આ કાર્યમાં શકિત શોધી રહ્યો હતો તે મને ગાંધીના પ્રેમ અને અહિંસાના સંદે
પિતાની બધી શકિત રેડે તે પ્રજાનું સદ્ભાગ્ય છે. આ માટે ત્યાગી શમાં મળી રહી.”
જ્ઞાની અને ચારિત્રયશીલ વર્ગ પ્રજાને તેની નૈતિક અને આધ્યા- વર્તમાન પરિસ્થિતિમાં, આણુવ્રત આંદોલનની ઘણી જરૂ
ત્મિક શકિત વિકસાવવા માટે મળે તે, અત્યારના કાંઈક નિરાશામય રિયાત છે. ચારે તરફ હિંસા અને વેરઝેરનું વાતાવરણ પ્રસરતું રહ્યું.
વાતાવરણમાં આશાનું કિરણ છે, આ કાર્ય, માત્ર પ્રચાર કે ઉપદેશથી છે. પ્રજામાનસ અસ્થિર અને ઉશ્કેરાયેલ છે. નૈતિક મૂલ્યોને
સફળ ન થાય. તેના અમલ માટે વ્યવસ્થા, યોગ્ય સંસ્થાઓનું નિર્માણ ઉપહાસ થઈ રહ્યો છે. ગમે તે રીતે, સત્તા અને ધન પ્રાપ્ત કરવા
અને સંચાલન, અને આવા કાર્યમાં રોકાયેલ ભાઈ–બહેનને સતત એ જ શક્ય હોય તેમ પ્રજાજીવન વહી રહ્યું છે. દરેક વર્ગમાં અસં- માર્ગદર્શન મળતું રહે તે જરૂરનું છે. - તેષની જ્વાળાઓ ભભૂકી રહી છે અને કોઈ માર્ગ ન સૂઝવાથી, | મારા વિચારો મેં અતિ સંક્ષેપમાં આપની સમક્ષ રજૂ કર્યા
આ અસંતેષ માત્ર વિનાશ કરીને રોષ ઠાલવે છે: માણસમાં રહેલી છે. આ વિચારો ટાંચણ રૂપ છે. મને સૂઝયા એવા મુદ્દાઓની વિશેષશુભ ભાવનાઓ દબાઈ ગઈ છે. રાજસત્તા આ પરિસ્થિતિને વિચારણા માટે ટૂંકી નેધ છે. મારા વિચારોમાં અધુરી સમજણ પહોંચી વળવા અસમર્થ છે. વધારે મજબૂત હાથે એટલે લશ્કર અને
અથવા ભૂલ હોય તો ક્ષમા માગી લઉં છું. મારું આ માત્ર પ્રકટ પાલીસથી કે વિશેષ કાયદાઓ કરી, કામ કરવું તે સિવાય રાજસત્તા ચિતન છે. પણ આ વિષયે કાંઈક વિચાર કર્યો છે તેથી આ તકે જે પાસે બીજો ઉપાય કે માર્ગ નથી. પ્રજાના હૃદયને પહોંચવાની સૂઝયું તે તમારી સમક્ષ રજૂ કરવાની હિંમત કરી છે. .. ' ' શકિત નથી. ગાંધીજીનું સ્વરાજનું સ્વપ્ન એ હતું કે પ્રજાની અને • ફરીથી આપ સૌને અંત:કરણપૂર્વક આભાર માનું છું.' .' દરેક વ્યકિતની શકિત વધે. આજે રાજસત્તાએ પ્રજાજીવન ઉપર
: . . , '; , , , , . . . ચીમનલાલ ચકુભાઈ શાહ
Page #247
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૬૯
પ્રબુદ્ધ જીવન
:
-
પર્યુષણ વ્યાખ્યાનમાળા: સમાલોચના નિક
' આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૮-૯-૬૯ થી ૧૬-૧૦-૬૯ સુધી એમ નવ દિવસ યોજાઈ હતી. શ્રી પરમાનંદ- “ ભાઈની આ પ્રવૃત્તિમાં સ્વાર્થ તેમ જ પરમાર્થ રહ્યો છે. આ વ્યાખ્યાનમાળાની યોજના દ્વારા શ્રી પરમાનંદભાઈના અંતરાત્મા કશુંક કર્યાને સંતોષ અને આનંદ અનુભવે છે એમ તેમણે પોતે સ્વીકાર્યું જ છે. પણ આ વ્યાખ્યાનમાળાનું સમાજની દષ્ટિએ ઘણું મહત્વ છે. ધર્મભાવનાને અને જીવનભાવનાને વિશુદ્ધ રૂપે જેવી અને સેવવી; પ્રજાના જીવનને ઉચ્ચ સંસ્કારથી સમૃદ્ધ કરવું : આ ધ્યેયને અનુસરીને શ્રી પરમાનંદભાઈ વકતાઓની પસંદગી કરવા સાથે વિષયની પસંદગી પણ પોતે જ કરે છે–કરી આપે છે. આ વર્ષે માન્યવર શ્રી મેરારજી દેસાઈએ શ્રી પરમાનંદભાઈનું નિમંત્રણ સ્વીકાર્યું હતું અને શ્રી પરમાનંદભાઈએ સૂચવેલ વિષય ‘જીવનમાંથી હું શું શીખ્યો?’ પણ સ્વીકાર્યો હતો. શ્રી મોરારજીભાઈનું સમગ્ર પ્રવચન ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશિત થઈ ગયું છે તેથી તેનું વિગતવાર નિરૂપણ કરવાની જરૂર રહેતી નથી. એટલું જ નોંધવું જોઈએ કે શ્રી મોરારજીભાઈએ જીવનનાં મૂલ્યો ઉપર ખાસ ભાર મૂકયો હતો. પિતાના અનુભવોમાંથી પોતાની દષ્ટિ પણ વિકસતી ગઈ તેનું નિરૂપણ કર્યું હતું.
પ્રા. સુરેશ દલાલનું ‘કાવ્યમાં પ્રગટ થતું ગાંધીજીનું વ્યકિતત્વ વિષેનું વ્યાખ્યાન પણ ‘પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં સળંગ રીતે પ્રકાશિત થયું છે તેથી તેની પણ વિગતવાર નોંધ લેવાની આવશ્યકતા નથી. શ્રી સુરેશનું વ્યાખ્યાન ઉચિત અભિગમવાળું અને વિવેચનપ્રધાન છતાં રોચક શૈલીવાળું હતું. શતાવર્ગમાંના ઘણાને કાવ્યના સામર્થ્યને કદાચ પહેલીવાર પરિચય થયો હશે.
મધર થેરિસા (કરુણા): માનવસેવામાં પ્રભુસેવા રહી છે એ સિદ્ધાંતનું પાલન કરવામાં જીવન-સમર્પણ કરનાર મધર થેરિસાએ કલકત્તામાં પોતાના સેવાકેન્દ્રમાં નાતજાતના ભેદભાવ વિના દલિત, પીડિતે, અપંગ, ભૂખ્યા લોકોને આશ્રય આપીને તેમના જીવનમાં માનવ-મના અનુભવને સંચાર શી રીતે કરાય છે તેનું વાસ્તવિક વર્ણન કર્યું હતું. છેલ્લાં અગિયાર વર્ષમાં બાવીસ હજાર વ્યકિતઓની સેવા થઈ શકી છે. ભારતમાં એમના તરફથી ૨૮ કેન્દ્રો ચાલે છે. તેમણે કહ્યું કે મારે તમારા હાથ જોઈએ છે–તમારું હૃદય જોઈએ છે: પૈસા તો એની મેળે આવી રહેશે. એમનું ટૂંકું પણ ઋજુતાભર્યું પ્રવચન શ્રોતાવર્ગ ઉપર સારો પ્રભાવ પાડી ગયું.
પ્રાધ્યાપક દલસુખભાઈ માલવણિયા (કર્મસિદ્ધાંત): આરંભમાં પ્રા. દલસુખભાઈએ જણાવ્યું કે પ્રાચીન ભારતમાં બધાં દર્શનાએ કર્મસિદ્ધાંત સ્વીકાર્યો હતો છતાં પશ્ચિમના કર્મસિદ્ધાંતની જે સિદ્ધિઓ આજે આપણે જોઈએ છીએ તેવી સિદ્ધિ આપણે મેળવી શક્યા નથી: આજની વ્યાવહારિક પ્રગતિ માટે આપણે પશ્ચિમની સિદ્ધિઓનો આશ્રય લેવો પડે છે. પ્રાચીન ઈતિહાસ ઉપર નજર નાખતાં તેમણે કહ્યું કે ઋગ્વદના કાળમાં કર્મસિદ્ધાંત આજના કર્મસિદ્ધાંત જેવો હતો; ધન, ધાન્ય, પશુ વગેરેની સમૃદ્ધિ માટે દેવોને પ્રાર્થના કરાતી. બ્રાહ્મણકાળમાં યજ્ઞનું પ્રાધાન્ય થયું અને દેવે ગૌણ બન્યા. ઉપનિષદકાળમાં કર્મ ગૌણ બન્યું–જો કે પુણ્યનું ફળ સુખ અને પાપનું ફળ દુ:ખ એવો સિદ્ધાંતે સ્પષ્ટપણે સ્વીકારાયે. ઉપનિષદકાળના છેવટના ભાગમાં જગતની ઉત્પત્તિ કાળ, સ્વભાવ, નિયતિ, યદચ્છા અથવા અકસ્માત, પંચમહાભૂત વગેરે કોઈ એક કારણમાંથી થઈ છે એવી વાંદો પ્રચલિત હતાં. બૌદ્ધદર્શને ચિત્તને પ્રાધાન્ય આપ્યું. જૈનદર્શને ચિત્ત સાથે કર્મતત્ત્વને સ્વીકાર્યું. પાછળના સમયમાં ભકિતમાર્ગે ઈશ્વરતત્ત્વ અને તેનાં પ્રસાદ (Grace)ને સ્વીકાર કર્યો. સમગ્રપણે જોતાં, આપણા કર્મસિદ્ધાંતની સાથે દૈવનું તત્ત્વ ભળેલું છે. તેથી કદાચ આપણે કર્મસિદ્ધાંત
ઐહિક ઉત્કર્ષ સાધવામાં પાશ્ચાત્ય કર્મવાદ જેટલો સફળ થયો નથી.
આચાર્ય યશવન્ત શુકલ (સ્વધર્મ: પરધર્મ :) માનવજીવન શરૂ થયું ત્યારથી ધર્મ અને વિજ્ઞાન જમ્યાં છે. ધર્મને ઉદ્ગમ ભયની વૃત્તિમાંથી થયો છે એમ કેટલાક માને છે પણ ભયમાંથી નહીં પણ ભયની સામે રક્ષણ કરવાની વૃત્તિમાંથી ધર્મન-ધારણ કરનારને ઉદ્ભવ થયો છે એમ કહેવું વધારે યોગ્ય ગણાય. પછી તે ધર્મના અનેક પ્રકારો અને વાડાઓ અસ્તિત્વમાં આવ્યા અને ધર્મને નામે જ સંઘર્ષ અને વિરોધ ઊભા થયા. સ્વધર્મ–મારો ધર્મ-સા, પાર, નહિ: એ વૃત્તિએ કેટલી હિંસા જન્માવી છે? સાચી દષ્ટિએ જોઈએ તે અનેક ધર્મો એકબીજાના પૂરક અને સંશોધક (corrective) બની શકે, અને પરધર્મના દર્શનમાં સહાયભૂત બને– વિશ્વધર્મને શકય બનાવે. સ્વધર્મને સાચો અર્થ તે છે દરેકે દરેક વ્યકિતને સ્વભાવગત-પ્રકૃતિજન્ય-ધર્મ. પિતાના ધર્મને પોતાની જાતને-સમજે અને બીજાને પણ સ્વધર્મ છે એમ સ્વીકારે, સર્વધર્મસમભાવ સ્વીકારે એ સાચા ધર્મનું લક્ષણ છે. આવી ધર્મવૃત્તિમાંથી વિશ્વધર્મની ઉત્પત્તિ થઈ શકે.
શ્રી સાહુ મેડક (સમગ્ર જીવનદર્શન અને પુનનિર્માણ): વિશ્વમાં જે સમસ્યા છે તે પદાર્થોની નથી, માનવની છે. માનવમાં સંઘર્ષ અને વિરોધની વૃત્તિ ઉત્પન્ન થાય છે અને જીવનસંગ્રામ જાગે છે. માનવની ત્રણ સ્થિતિ છે: વિચારની, કર્મની અને ભાવનાની. આ ત્રણેય ક્ષેત્રમાં માનવને અહમ પ્રવેશ કરે છે અને ભેદ ઉત્પન્ન કરે છે. જીવનને સમગ્રપણે જોવું અને વ્યવસ્થિત કરવું એ આપણું કર્તવ્ય છે. ધર્મપ્રેમી અને સંસ્કારપ્રેમી વ્યકિતઓ દેશદેશમાં હોય છે. તે સહુ નિશ્ચયપૂર્વક સમગ્ર જીવનદર્શનની સાધના કરે અને પ્રચાર કરે તે સમાજની ઉન્નત્તિ થાય. શ્રી મોડકનાં પત્નીએ પણ શ્રી માડકના વિચારનું સમર્થન કર્યું હતું. જૈન હોય તેને ભેદ હોય નહીં છતાં કેટલા વાડાઓ રચાયા છે? માનવની સમસ્યા ઉકેલવા માટે સમન્વય અને સમગ્રતાવાળું દર્શન આવશ્યક છે. * શ્રી પૂણિમા પકવાસા (ચૈતન્યશકિત અને નારીજીવન): વિશ્વભરમાં સ્વયંતિ અને અનન્તશકિતવાળી ચૈતન્યશકિત વિલસી રહી છે. જગતમાં ત્રણ તત્ત્વો નજરે આવે છે; ચૈતન્યતત્ત્વ,
ડતત્ત્વ અને વિચાર-કર્મનું તત્ત્વ. જડતત્ત્વ ચૈતન્યના આધાર વિના પ્રવૃત્તિ કરી શકતું નથી અને ચૈતન્ય પણ સૂકમાતિસૂકમ રૂપનું હોવા છતાં જડતત્ત્વ દ્વારા જ વ્યકત થાય છે. જીવનમાં જે ભેદ અને વૈષમ્ય આવે છે તે વિચાર અને કર્મદ્રારા. ચૈતન્ય અહમ ને. આકાર ધારણ કરે છે ત્યારે ઘર્ષણ અને વિરોધ પેદા થાય છે, અશાન્તિ જન્મે છે. પરમશાન્તિને અનુભવ સંતો અને મહર્ષિઓએ કર્યો છે. તેની પ્રાપ્તિ માટે તેમણે અનેક માર્ગો પણ બતાવ્યા છે. આપણે પણ એ શાન્તિને અનુભવ કરી શકીએ. આ બે રીતે કરી શકાય : એક તે આપણે વિચાર – શૃંખલામાંથી કોઈ એક વિચારને પકડી લઈને તેના મૂળ તરફ વળીએ અને તેના ઉદ્દગમસ્થાન સુધી પહોંચીએ તે આપોઆપ 'મનની શાન્તિને અનુભવ થાય. અથવા તે, કોઈ એક વિચાર ઉપ૨જ મનને કેન્દ્રિત કરીએ-ધ્યાન કરીએ. “આવો પ્રયોગ કરવાથી થોડા સમયમાં જ શાન્તિને અનુભવ થશે; નવી તાઝગી, નવી રૃ તિ અનુભવાશે. આગળ ચાલતાં તેમણે કહ્યું કે જીવનમાં સ્ત્રીનું સ્થાન કેન્દ્રભૂત છે–પત્ની તરીકે અને માતા તરીકે. સ્ત્રીમાં શાન્તિની અને સ્થિરતાની માત્રા પુરૂષ કરતાં વધારે છે. આજે સમાજ અસ્તવ્યસ્ત થઈ ગયેલ છે અને બાળકોમાં ગેરશિસ્ત ફ લીફાલી છે. તેનું કારણ સ્ત્રીશકિતના વિકાસનો અભાવ છે. સ્ત્રીમાં ઋતંભરાપ્રજ્ઞાને વિકાસ થાય તે સમગ્ર પરિવાર ઉપર તેનો પ્રભાવ પડે અને સમાજ વ્યવસ્થિત બને.
* * * * 1. શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહ (ગાંધીજી): ગાંધી જન્મશતાબ્દીના આ વર્ષમાં ગાંધીજી વિશે વિચારીએ તે યોગ્ય જ ગણાય.
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રભુ
ગાંધીજીને પૂરેપૂરી રીતે સમજવાનું કામ મુશ્કેલ છે. એકબાજુથી તે પોતાને સનાતની હિન્દુ કહેતા, ઈશ્વરમાં અને આત્મામાં શ્રદ્ધા રાખતા, ‘ રામરાજ્ય ’ જેવા પ્રાચીન શબ્દપ્રયોગ પણ કરતા; ત બીજી બાજુ, ગાંધીજી આધુનિકોમાં પણ આધુનિક Modern of Moderns હતા. ગ્રામાદ્ધાર, સ્ત્રીકેળવણી, અસ્પૃશ્યતા— નિવારણ વગેરે દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય પ્રગતિના પુરસ્કાર કરતા હતા. સત્ય એ જ ઈશ્વર એમ તે માનતા અને આ ભાવનાના વ્યાપક અર્થમાં અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરેના આપેઆપ સમાવેશ થઈ જતે. ગાંધીજી કેવળ વિચાર અને વાણીમાં સત્યને સમાવી દેવાને બદલે સત્યને જીવનમાં– આચારમાંઊતારવાનો આગ્રહ રાખતા પોતાના સમગ્ર જીવનને સત્યના પ્રયોગની પરંપરા તરીકે તેણે વર્ણવ્યું છે.
આજે યુરોપ અને અમેરિકાના વિચારકો પણ સ્વીકારતા થયા છે કે માનવને સર્વનાશ નોતરવા ન હોય તે ગાંધીજીએ ચીંધેલા અહિંસાના માર્ગ સિવાય બીજો ઉપાય નથી. ગાંધીજીએ અહિંસાના પર'પરાથી ચાલતા આવેલા સ્વરૂપને વિકસાવ્યું: સાચી અહિંસા નિષ્ફળ જાય નહીં એમ દૃઢ માન્યતા રજૂ કરી; વૈયકિતક અહિંસાને સામૂહિક ક્ષેત્રમાં યોજવાની શક્યતા બતાવી આપી અને અનિષ્ટ Evil પ્રતિકાર અહિંસાથી પણ થઈ શકે અને તેજ સાચા પ્રતીકાર છે એમ સિદ્ધ કર્યું. ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગાના ઉલ્લેખ દ્વારા શ્રી ચીમનભાઈએ પોતાનું વકતવ્ય સ્પષ્ટ કર્યું હતું.
શ્રી રોહિત મહેતા ( સ્યાદ્વાદનું જીવનદર્શન ): સ્યાદ્વાદ જૈન દર્શનનું મહાન અર્પણ છે; તેની ઉપયોગિતા આજના વૈજ્ઞાનિક જમાનામાં પણ ઓછી નથી. સ્યાદ્વાદનું પરંપરાગત સ્વરૂપ સમજવા માટે જૈનદર્શનની ભૂમિકા સમજવી આવશ્યક છે. જૈનદર્શનમાં બે પ્રધાનતત્ત્વો છે: અહિંસા અને અપરિગ્રહ. વ્યાપક અર્થમાં અહિંસા અપરિગ્રહ વિના શક્ય નથી. પણ અપરિગ્રહ એટલે કે વસ્તુને અપરિગ્રહ નહીં પણ વિષયનો અપરિગ્રહ. વિષય એટલે વસ્તુ પ્રત્યે વ્યકિતના રાગદ્ન ષાદિથી યોજાયેલા અભિગમ. આપણે વસ્તુનું નિરપેક્ષ રૂપ જોઈ શકતા નથી. આપણે વસ્તુનું ઈન્દ્રિયદ્રારા નહીં પણ મનદ્રારા ગ્રહણ કરીએ છીએઅમુક માનસિક દ્રષ્ટિબિન્દુથી તેને જોઈએ છીએ. અહીં પરિગ્રહના આરંભ થાય છે: આમાંથી જ જીવનના કલેશે અને સંઘર્ષો જન્મે છે. જીવનમાં અનેક દષ્ટિબિન્દુઓ હોય પણ યથાર્થ સત્ય તો એ બધાથી નિરાળુ છે. રજ્જુસર્પન્યાય દ્વારા સ્યાદ્વાદને સવિશેષ રૂપે સમજી શકાય. એક Swiss વિદ્વાને કહ્યું છે: It is the scale of obsenvation which creates phemomena, વિજ્ઞાન ભૌતિક જગતને સમજવાના પ્રયત્ન કરે છે પણ તેની સિદ્ધિઓ જગતના સ્વરૂપને વધારે ગૂઢ– રહસ્યમય બનાવે છે. વૈજ્ઞાનિક પ્રગતિએ માનવ-માનસના પ્રશ્નોને વધારે જટિલ બનાવ્યા છે. આપણે વસ્તુને અનેક દ્રષ્ટિબિન્દુથી જોઈએ તો તે સર્વાંગીણ દર્શન બને—સમગ્ર દર્શન ન બને. સમગ્રતાનું પરિમાણ તદ્દન ભિન્ન છે. મનમાંથી બધાં દ્રષ્ટિબિન્દુઓને કાઢી નાખીએ, રાગદ્વેષનો અપરિગ્રહ કરીએ તો મન કોઈક અપાર્થિવ શાન્તિનો અનુભવ કરે છે–સમગ્રનું દર્શન કરે છે. આવું સમગ્રનું દર્શન જીવનમાત્રને અભિનવરૂપે જુએ છે—ત્યાં ભેદ નથી, કલેશ નથી, સંઘર્ષ નથી. સ્યાદ્વાદ આજના યુગમાં માનસિક સાપેક્ષતાના માર્ગ દર્શાવીને મતાગ્રહ-ધર્માગ્રહ–છોડાવે છે.
૧૫૪
ફાધર વાલેસ : (કુટુમ્બભાવના): પેાતાના પહેલા પ્રવચનના આરંભ કરતાં ફાધર વાલેસે કહ્યું કે પોતાની માતાની માંદગીને કારણે બે મહિના યુરોપમાં કુટુમ્બની વચ્ચે રહેવાની તક મળી અને કુટુંમ્બજીવનના પ્રત્યક્ષ અનુભવ કર્યો. કુટુમ્બજીવનસ્વાર્થનિવારણ કરી અન્યની કાળજી રાખવાની ભાવના કેળવે છે; પેાતાનું દુ:ખ કે અગવડ–સગવડ સહન કરી લઈને કુટુમ્બીજનોનાં સુખ-સગવડ તરફ વધારે લક્ષ અપાવે છે; માતાપિતા, ભાઈભાંડુ વગેરેનાં વર્તન
જીવન
તા. ૧-૧૧-૧૯ અને સદભાવથી પ્રેરણા અર્પે છે; બાળકોના માનસને સાચા સંસ્કાર સિંચે છે અને સવિશેષ તા પ્રેમની ભાવના ખીલવે છે અને ઈશ્વર પ્રત્યે શ્રાદ્ધા જન્માવે છે. આ બધા મુદ્દાઓનું અનેક પ્રસંગાના ઉલ્લેખથી તેમણે સમર્થન કર્યું હતું. પોતે માતા પાસેથી નીકળીને બીજે દિવસ અમદાવાદ પહોંચ્યા ત્યારે માતાએ પાંચ દિવસ પહેલાં લખીને રવાના કરેલા પત્ર તેમની રાહ જોતા હતા! ફાધર વાલેસે માતૃહૃદયનાં વાત્સલ્ય અને ઈંશ્વરમાં અખૂટ શ્રદ્ધાથી નીતરતો એ પત્ર સભા સમક્ષ વાંચ્યા હતા.
ફાધર વાલેસનું બીજું વ્યાખ્યાન હતું ‘ગાંધીજી મારી નજરે ' ઉપર. ગાંધીજીની આત્મકથા ઉપરાંત ગાંધીજીની અત્યન્ત બહાળી લખાણ સામગ્રીને આધારે તેમ જ કાકાસાહેબ કાલેલકર જેવી વ્યકિતઓ પાસેથી મેળવેલી કેટલીક માહિતીને આધારે વ્યાખ્યાન થયું હતું. સામાન્ય વિદ્યાર્થીમાંથી જગદ બંઘ વ્યકિતત્વની કોટિએ જે ગુણાને લીધે ગાંધીજી પહોંચ્યા તેનું નિરૂપણ કર્યું હતું. ગાંધીજી સાચા શિક્ષક હતા, પારેખ હતી, પ્રેરણામૂર્તિ હતા, વાત્સલ્યનિર્ભર હતા : આ અને આવા ગુણોને અભિવ્યકત કરતા ગાંધીજીના જીવનપ્રસંગેા ટાંકીને પાતા ઉપર ગાંધીજીના વ્યકિતત્વ કયા પ્રકારની છાપ મૂકી હતી તે દર્શાવ્યું હતું.
ફાધર વાલેસના વક્તવ્યનું જેટલું ગૌરવ હોય છે તેટલું ગૌરવ તેની વિશિષ્ટ પ્રવચનશૈલીનું હોય છે. કાવ્યનો સાર આપીએ અને ‘કાવ્ય કથળી જાય તેવી રીતે આ સંક્ષેપ પણ તેના ‘પ્રવચન ’ ને કથળાવી નાખે છે એમ કહેવું જોઈએ. પ્રવચનને પૂરેપૂરા આસ્વાદ માણવા હોય તે ફાધર વાલેસને પ્રત્યક્ષ સાંભળવા જોઈએ.
શ્રી શ્રીદેવીબહેન મહેતા ( ‘ જાગી અનુભîપ્રીત ' ) : આરંભમાં શ્રી પરમાનંદભાઈ તરફથી મોતીચંદ ગીરધરલાલ કાપડિયા સંપાદિત આનન્દઘનની કૃતિઓનું પુસ્તક ( બે ભાગ) ગયે વરસે તેમને ભેટ મળ્યું તેના નિર્દેશ કર્યો. પદો વાંચવાનું શરૂ કર્યું અને સમજાતું ગયું કે આનંદધનનાં પદોમાં કવિતા અને જ્ઞાન બંને સાથે વણેલાં છે. શ્રીદેવીબહેને આનંદઘનના જીવનની થોડીક માહિતી આપ્યા પછી તેનાં પદો વિષે કહ્યું કે આનંદઘનની વિશિષ્ટતા એ છે કે તે પાત્રા યોજે છે, ચિત્રો ઊભાં કરે છે અને સ–રસ વર્ણનો આપે છે. લેાકગીતના પ્રકારને મળતા એક પદના ગાનથી શરૂ કરીને પરમ દર્શનની ખુમારી સુધીની દશાઓને નિરૂપતાં કેટલાંક પદો ગાયાં હતાં. વિવરણ કરતાં કાવ્યના આસ્વાદ વધારે અપાય એવી શ્રીદેવી બહેનની ઈચ્છા હોવા છતાં પંકિતઓના અર્થનું વિવરણ તેમને આકર્ષતું રહ્યું હતું. કીર્તનશૈલીનું એક સુંદર વ્યાખ્યાન.
ગૌરીપ્રસાદ શુ. ઝાલા
પૂરવણી
( પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ત્રણ દિવસ શ્રી ઝાલાસાહેબ બહારગામ ગયા હતા, તેમની ગેરહાજરીમાં વ્યાખ્યાનોનું અધ્યક્ષ
સ્થાન ડૉ. રમણભાઈ ચી. શાહે શાંભાવ્યું હતું. એ જ દિવસે પ્રારંભમાં
નવકારમંત્ર' ઉપર એમનું પેાતાનું વ્યાખ્યાન હતું. જેમાં એમણે ‘નવકારમંત્ર ' ની વિશેષતાઓ ભિન્નભિન્ન દષ્ટિકોણથી બતાવી હતી. એ ત્રણ દિવસના અન્ય વકતાઓએ આપેલાં વ્યાખ્યાનોની ટૂંકી નોંધ એમણે લખી આપી છે જે નીચે મુજબ છે. તંત્રી)
પ્રસિદ્ધ કવિ, વકતા અને કીર્તનકાર શ્રી કરસનદાસ માણેકે ‘ઈશાવાસ્યમિદં સર્વમ્ ' એ વિષય પર અસ્ખલિત વાણીમાં પ્રેરક અને ઉદ્ બાધક વ્યાખ્યાન આપ્યું. મહાભારત એ શ્રી માણેકના રસના વિષય છે અને એમાંથી ભિન્ન ભિન્ન પ્રસંગાને વર્તમાન સંદર્ભમાં રજૂ કરી, વર્તમાન રાજકીય, સામાજિક, ધાર્મિક ઈત્યાદિ પરિસ્થિતિ સાથે તેનું સામ્યવૈષમ્ય દર્શાવી, કયારેક હળવી રીતે તે ક્યારેક ગંભીર રીતે એના પર કટાક્ષપ્રહાર કરતા જઈ પોતાના મૂળ વક્તવ્યને શાતાઓના ચિત્તમાં રોચક શૈલીએ ઉતારવાની કળા
*
Page #249
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૧-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૫૫
શ્રી માણેકને કેવી હસ્તગત છે તે એમના વ્યાખ્યાનમાં જોઈ શકાતું હતું.
શ્રીમતી નીરાબહેન દેસાઈ: સમાજશાસ્ત્રના પ્રાધ્યાપિકા છે. એમણે “ પલટાતાં જીવન મૂલ્યો’ એ વિષય પર અભ્યાસપૂર્ણ વ્યાખ્યાન આપતાં વર્તમાન સમયમાં આપણે ત્યાં તથા વિદેશમાં પણ કુટુંબ ભાવના, સ્ત્રીકેળવણી સ્ત્રી-પુરુષ સંબંધ ઈત્યાદિ વિવિધ સામાજિક વિષયોની બાબતમાં મૂલ્યો કેવાં બદલાતાં જાય છે તે પ્રસંગો ટાંકીને દર્શાવ્યું. - શ્રીમતી મૃણાલિનીબહેન દેસાઈએ, પોતે મરાઠીભાષી હોવા છતાં સ્વાભાવિક ગુજરાતીમાં કસ્તુરબાના જીવનમાંથી વિવિધ પરિચિત - અલ્પપરિચિત પ્રસંગે વર્ણવીને કસ્તુરબાના અસાધારણ વ્યકિતત્વને શ્રોતાઓ સમક્ષ પ્રત્યક્ષ કર્યું. એમણે વર્ણવેલા કેટલાક પ્રસંગે તે એટલા હદયસ્પર્શી હતા અને એની રજુઆત પણ એવી સચોટ હતી કે જેણે શ્રોતાઓને ગળગળા બનાવી દીધા. - શ્રીમતી હર્ષિદાબહેન પંડિત માનસશાસ્ત્રના પ્રાધ્યાપિકા છે. આજનો રોગગ્રસ્ત માનવી'એ વિષય પર બોલતાં એમણે સમાજમાં કેવા કેવા પ્રકારના માનસિક રોગો હોય છે તેનું વર્ગીકરણ–પૃથ– ક્કરણ કરી બતાવી તેના મૂળમાં રહેલી કઈ કઈ અને કેવી કેવી ગ્રંથિઓ હોય છે તે પ્રસંગો સાથે અભ્યાસપૂર્ણ રીતે દર્શાવ્યું.
વર્તમાન સમયમાં જૈન મુનિઓમાં બૌદ્ધધર્મગ્રંથોના પ્રખર અભ્યાસીઓમાં મુનિશ્રી નગરરાજજીનું સ્થાન મહત્ત્વનું છે. એમણે ભગવાન બુદ્ધ અને મહાવીરના સમયના ઐતિહાસિક ચિતાર ખડો કરીને એ બંનેમાં કેટલું બધું સામ્ય રહેલું છે તે દર્શાવ્યું અને સંશોધનની દિશામાં કેટલાક નવા તર્કો પણ થઈ શકે તેમ છે તેનો નિર્દેશ કર્યો. એમનું વ્યાખ્યાન વિદ્રોગ્ય વિશેષ રહ્યું.
રમણલાલ સી. શાહ બે યુવાન પર્વતારોહકની રોમાંચક
આરોહણકથા-૪
(ગતાંકથી ચાલુ) - બીજા દિવસથી અમારી Ice-Craft & Glacier Craft ની તાલીમ શરૂ થતી હતી. એમાં અમને સખત બરફના પહાડ પર અને
ગ્લેશિયર ઉપર કેવી રીતે ચાલવું અને ચઢવું એ શીખવવામાં આવનાર હતું. એટલે તે દિવસે સાંજે અમને Crampon આપવામાં આવ્યા, જે ખીલાવાળી ચીજને બૂટની નીચે બાંધવામાં આવે છે એને Crampon કહેવામાં આવે છે. તે દિવસે સાંજે જ્યારે હું બહાર એક પથ્થર પર બેઠો બેઠો કુદરતનું સૌન્દર્ય નિહાળતો હતો ત્યારે મનમાં એટલો બધો આનંદ અને સંતોષ થયો હતો કે જે પહેલા મને ક્યારે ય નહોતો થયું. તે વખતે ધીરે ધીરે નીચેની ખીણમાંથી વાદળી અને ધુમ્મસ ઉપર ચડી આવ્યા અને થોડી વારમાં નજર સામેના સૌન્દર્યને ગળી ગયા. જે બરફનાં શિખરો દેખાતાં હતાં એ બધાં અદશ્ય થઈ ગયાં.
બીજે દિવસે સવારે જ્યારે ઊઠયાં ત્યારે આકાશ ખૂબ જ સાફ હતું અને આજુબાજુના ગંગોત્રી, ૧, ૨ અને ૩ શિખરો તથા બીજા ૧૯૦૦ થી ૨૦૦૦૦ ફીટ ઊંચા શિખરે એટલો પાસે લાગતાં કે અમને. માનવામાં નહોતું આવતું કે તે અમારાથી ૬૦૦૦ થી ૭૦૦૦ ફટ ઊંચા હશે..
અમે તૈયાર થઈ ખભા પર Crampons લટકાવી GangotriGlacier પર જવા નીકળ્યા. તડકાને કારણે ગરમી ઠીક ઠીક લાગતી હતી. ગ્લેશિયર ૧૬૦૦૦ ફીટ પર આવ્યું છે. એટલે અમે લગભગ પાણી ક્લાકમાં ત્યાં પહોંચી ગયા અને Crampons પહેરીને તૈયાર થઈ ગયા.
તે દિવસે અમને Crampons પહેરીને સખત બરફ પર કેવી રીતે ચડવું અને ઊતરવું એ શીખવવામાં આવ્યું.. પગમાં ખીલા હોવા છતાં પણ સખત બરફ હોવાને કારણે પગ ઊંચકી ને પછાડીએ તો જ બરાબર પડ આવતી. એ ઉપરાંત જો ખીલા જરા પણ ઢીલા બાંધ્યા હોય તો ગમે તે જગ્યાએ ગમે ત્યારે નીકળી જવાને બહુ જ
સંભવ અને ભય રહેતો. Glacier પર અમને નાની નાની. ટુકડીઓમાં વહેંચી નાખવામાં આવ્યા અને ટુકડીના દરેક સભ્યોની કમ્મર પર દોરડાં બાંધવામાં આવ્યા. એ ઉપરાંત દોરડા પર જે સૌથી આગળ હોય તેને દરેક પગલે પિતાની Ice-Axe થી બરફ તપાસવો પડતે, કારણકે ગમે તે જગ્યાએ ૧૦૦ થી ૨૦૦ ફૂટ ઊંડી તરાડ હોવાને સંભવ રહેતો હતો અને જો એમાં એક પણ જણ પડે તે બીજા તેને દોરડાથી બચાવવા માટે તૈયાર રહેતા. ધીરે ધીરે અમે બધા ગ્લેશિયર ઉપર લગભગ ૧૭૦૦ ફ ટ સુધી જઈ આવ્યા. ઊતરતી વખતે બહુ જ સંભાળવું પડતું, કારણ કે જો ટુકડીમાં એક પણ લસરે તે બધાને લઈને નીચે પહોંચે. મારી ટુકડીમાં એક જણને લીધે અમે ત્રણે જણા લગભગ ૫૦૦ ફૂટ સુધી લસરતા લસરતા. નીચે પહોંચી ગયા. તે દિવસે તે ખૂબ જ થાકીને અમે કેમ્પ પર પાછા પહોંચ્યા.
બીજે દિવસે અમને step-Cutting શીખવવામાં આવ્યું; જો પહાડ ખૂબ જ Steep હોય તે Ice-Axe થી જરૂર મુજબ પગથિયાં ખેદવા પડે અને પછી જ ઉપર જવાય. એ દિવસ તો અમારો ઘણો સારો ગયો. કઈ ખાસ થાક્યું નહીં, પણ બધાંને હાથમાં છાલાં પડી ગયાં. પગથિયાં બનાવતી વખતે ગમે તેટલી ઠંડી હોય તે પણ હાથમાં મજા પહેરીને કામ નહીં કરવાનું એવું અમને કહેવામાં આવ્યું હતું. . .
ત્રીજે દિવસે અમને Repelling તથા Crevasse Rescue શીખવવામાં આવ્યાં. જેમ પથ્થર પર Repelling કરીને ઝડપથી અને Safetyથી નીચે ઊતરાય તેમ જ બરફ પરથી પણ ઊતરી શકાય. Crevasse Rescue જો કોઈ ગ્લેશિયરની તરાડમાં પડી જાય છે તેને બચાવવા માટે વાપરવામાં આવે છે.
ચેથે દિવસે બીજી નાની મોટી તાલિમ પતાવીને અમારું એક જ કામ બાકી રહ્યું અને એ હનું દ્રઘેરા શીખર સર કરવાનું, જેની ઊંચાઈ લગભગ ૧૯૧૦૦ ફૂટ છે. આ દિવસ તારીખ ૨૦ મી જૂનને હતું અને આ છેલ્લી કસેટી એ દિવસે થવાની હતી. આગલે દિવસે અમને બધી Instructions આપવામાં આવી. આ દિવસે સવારે ૪ વાગે ઉઠીને કામે લાગવાનું હતું. સવારે વધારે કામ ન કરવું પડે એટલે બધાં જોઈતાં કપડાં, મેના વગેરે પહેરીને જ અમે sleeping Bag માં ઘૂસ્યા. સવારને માટે ફકત બૂટ જ પહેરવાના રાખ્યા હતા. સૂતા પહેલાં ઘણા ઘણા વિચારે આવ્યા. સૌથી પહેલા તો વિચાર ઉપર પહોંચાશે કે નહીં એને આવતો હતો; કારણકે અમારે ૧૫૦૦૦ થી ૧૯૧૦ ફટ એટલે કે ૪૧૦૦ ફટ ચડવાના હતા અને એ ઊંચાઈએ એક દિવસમાં ૪૦૦૦ ફટ ચડવા એ ઘણી જ અઘરી બાબત છે. '
સવારે ૩-૩૦ વાગે Bed-Tea આપવામાં આવી. એ પીને બૂટ પહેરીને અમે તંબૂની બહાર નીકળ્યા. બહાર સારી એવી ઠંડી હતી. થેડી વારમાં બધા ભેગા થયા. શરૂઆતમાં પાંચ જણાએ તબિયત ખરાબ હોવાને કારણે આવવાની ના પાડી. અમને Juice ના ડબ્બાઓ, મેવા, ચેલેટ તથા બિસ્કીટ આપવામાં આવ્યા, જે અમે અમારા Wind-Proof Suitના મેટા ખિસ્સામાં ભરી દીધા.
શરૂઆતમાં તે અમારી ચડવાને વેગ ઘણે હતો, અને પહેલા ૧૦૦૦ ફૂટ અમે ફકત ૪૦ મિનિટમાં પતાવ્યા. અહીં પહેલો વિશ્રામ લીધા. અજવાળુ ઠીક ઠીક થઈ ગયેલું અને દૂર દૂરનાં શિખરે પણ દેખાવા માંડયાં હતાં. '
અહીંથી બીજા બે ત્રણ જણા પાછા ફરી ગયા, તેમની તબિયતના કારણે.
હવે બરફ શરૂ થઈ ગયો હતો, પણ તે સખત ન હોવાને કારણે Cramponsની જરૂર નહોતી. પિચ બરફમાં તો અમને આપેલા લગભગ અઢી અઢી કિલોના બૂટની એક લાતથી સરસ મજાનું પગથિયું થઈ જતું. ધીરે ધીરે અમે જેમ ચઢતા ગયા તેમ
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
૧૫૬
થોડા થોડા પાછા ફરતા ગયાં. અંતે તે શિખર ફકત ૨૦૦ ફૂટથી પણ ઓછું દેખાવા માંડયું અને ઉપર ગમે તેમ કરીને પહોંચી જવાશે એમ લાગવા માંડયું. સારા નસીબે મને માથાનો કોઈ દુ:ખાવા નહાતા.
નીચેથી જ શિખર દેખાતું હતું ત્યાં પહોંચતાં પહેલાના છેલ્લા સા ફૂટમાં હું અને થોડા બીજા ખૂબ જ થાકી ગયાં અને Progress ખૂબ જ ધીમી થઈ ગઈ. સખત થાકેલી હાલતમાં જેમ તેમ કરતાં અમે ધારેલા શિખર પર પહોંચ્યા ત્યારે અમારા Will power ૫૨ એક મેટો ફટકો પડયો. અમે જોયું કે હજુ તો બીજા ૫૦૦ ફૂટ બાકી હતા. અમે જ્યાં પહોંચ્યા ત્યાંથી થોડું આગળ ચાલીને પછી ત્યાંથી છેલ્લી ચડાઈ શરૂ થતી હતી. અમારામાંથી અમે દશ જણાએ ઉપર જવાની આશા જ છેડી દીધી હતી. બાકીના જેઓ અમારા જેટલા થાકયા નહાતા તેઓ જરા પણ આરામ લીધા વગર આગળ ચાલ્યા, કારણ કે એક વાર બેઠા પછી ઊભા થવાનું જરા પણ મન થાય એવું હતું નહીં. એમની જોડે ત્રણ Instrucors પણ જોડાયા. થોડી વાર પછી અમારામાંથી બીજા છ જણા ઊભા થયા અને અમને પણ એમની જોડે ચાલવા માટે તેમણે આગ્રહ કર્યો, પણ મારી અને બીજા ત્રણની હાલત એટલી બધી ખરાબ હતી કે અમે એમની જોડે જવાની ઘસીને ના પાડી.
એ લોકો થોડે ઉપર ગયા અને ફરી વાર ઉપરથી બૂમા મારી અમને બોલાવ્યા, પણ એની અમારા પર કોઈ જ અસર ન થઈ. તે વખતે મને એટલા બધા થાક લાગેલા કે મારી ઉપર Altitude effectને પૂરા કબજો હતા. મને થાકને લીધે એટલી બધી ઊંઘ આવતી હતી કે મારાથી આંખ પણ ખુલ્લી નહોતી રખાતી. એ ઉપરાંત મને ચક્કર તથા ઊલટી લાગતા હતાં. થોડી વાર પછી મારા ખાસ મિત્ર, જે અમારી જોડે જ બેઠેલા, તેણે ઉપર જવાની ઈચ્છા બતાવી અને મને આગ્રહ કરવાનું શરૂ કર્યું. પણ મેં તેને પણ ઘસીને ના પાડી. થેાડી વાર પછી તેણે ચાલવાનું શરૂ કર્યું અને મારી પાછળના નાના Hump હતા તે વટાવીને—ઊતરીને છેલ્લી ચડાઈ શરૂ કરી. દસેક મિનિટ પછી ઊંધા ફ્રીને ઉપર જોયું તે લગભગ સેએક ફૂટ ઊંચે તે ધીરે ધીરે ચડી રહ્યો હતો. તેની પાછળ છેલ્લા Instructor જે અત્યાર સુધી નીચે બેઠેલા એ પણ હતા. એને જોઈને અચાનક મારામાં શકિત આવવા માંડી. મને થયું કે મારો એ મિત્ર જે પહેલી વાર જ પર્વતારોહણ માટે આવેલા, તે જો ચડી શકે તે હું શું કામ ન ચઢી શકું? અને મને સખત ઊંઘ આવતી હોવા છતાં હું ઊભા થયો અને મેં ચાલવાનું શરૂ કર્યું. હું ત્રણ ચાર પગલાં ચાલ્યો હાઈશ નૅ પાછા મને ચક્કર આવવા માંડયા. પાતળી હવા અને થાક એ બેને કારણે શ્વાસ પણ ફૂલવા માંડયો. એ વખતે મને લાગવા માંડયું કે આ મારી Will-powerની મેટામાં મેટી કસેટી હતી. અને એ પણ કઈ જગ્યાએ અને કઈ સ્થિતિમાં? પહેલાં જેમ જણાવ્યું એ મુજબ Altitude effectની અસર નીચે, ઘેાડી ઘણી પણ Will-power બાકી રહે તો એ મેટી આશ્ચર્યની વાત હતી.
થોડું ઉપર ચડી ને પછી જે થાડું નીચે ઊતરવાનું હતું એમાં મારી જે પણ રહીસહી તાકાત હતી એ ખતમ થઈ ગઈ અને હવે બાકીના ૫૦૦ ફૂ ટ માટે મારી પાસે ફકત એક જ ચીજ હતી હતી અને તે હતા. મારી wll-power. દર બે પગલે ત્રણ પગલે ઊભા રહી ચાર પાંચ વાર શ્વાસ લઈ ધીરે ધીરે ચડવાનું મે શરૂ કર્યું. આગળ ગયેલાઓને કારણે મારે માટે બરફમાં પગથિયાં તૈયાર હતાં. થાકને કારણે ચઢતી વખતે મારી આંખ મહામહેનતે થોડી થોડી ખૂલતી હતી અને એ કારણે હું ઘણી વાર લપસ્યો પણ ખરે. સારે નસીબે મારી પાસે Axe હતી, એટલે જ્યારે પણ લપસ્યા ત્યારે એની મદદથી હું મારી જાતને બચાવી શકત. અત્યાર સુધીમાં બાકીના બધા શિખર ઉપર પહોંચી ગયેલા અને એ લોકો ઉપરથી મને જોઈ શકતા નહોતા એટલે મને એક મેટો ડરહતો કે જો એ લોકો નીચે ઊતરવાનું શરૂ કરે તે મારી આટલી
-10
તા. ૧–૧૧–૬૯
મહેનત નકામી જાય. લગભગ ૨૫૦ ફ્રૂટ બાકી હતાં ત્યારે મારી આજુબાજુ વાદળ આવી ગયાં અને મને થોડી ગભરામણ પણ થઈ કે રખેને બરફ કે વરસાદનું તોફાન શરૂ થઈ જાય. આવે વખતે મને ઑસ્ટ્રિયન પર્વતારોહક Herman Buheની યાદ આવી અને એને લીધે મને ઘણું જ Inspiration મળ્યું. એની આત્મકથા મે થોડા વખત પહેલાં જ વાંચેલી, જેમાં એણે પોતાના પર વીતેલી બીનાઆ વિષે વાંચનારના રોમ રોમે ઊભા કરી દે એવી વાતો લખેલી,
છેલ્લાં સા ફ્ ટ બાકી હતા ત્યારે વાદળ જરા ઓછાં થયાં અને ઉપરથી મારા મિત્ર તથા Instructorsનું ધ્યાન મારી ઉપર ગયું અને તરત જ તેમણે બૂમે મારી મને જુસ્સા ચઢાવવાનું શરૂ કર્યું અને ખરું કહું તો છેલ્લા સ! ફ્રૂટ તો એમણે ચઢાવેલા જુસ્સાને કારણે જ ચઢાયાં.
ઉપર પહોંચ્યો ત્યારે તે મારામાં ઊભા રહેવાનાં પણ હાશકોશ નહોતા રહ્યા. ઉપર પહોંચતાં જ મને મિત્રોએ શાબાશી આપી. કોઈએ મને બિસ્કીટ આપ્યા તો કોઈએ મને Juice આપ્યું. જે લોકો પાસેથી હું કાંઈ જ આશા નહાતો રાખતો તેઓએ પણ મને શાબાશી આપી. ઉપર જઈને મારામાં વિચાર કરવાની શકિત કે હોશકોશ જરાય રહ્યા નહાતા. એટલે પાંચ દસ મિનિટ બેસીને પૂરો થાક કાઢયો. હિમાલયની હવામાં એ ખૂબી છે કે તમે ગમે તેટલા થાક્યા હૈ। પણ એકવાર તમે ટોચ પર પહોંચે ને તમારો થાક પળવારમાં ઊતરી જાય. એ ઉપરાંત માનસિક સંતોષ પણ આ થાક કાઢવામાં ઘણા સાથ આપે છે.
ઉપરથી અમે સાડા અગિયાર વાગ્યે નીચે ઊતરવાનું શરૂ કર્યું અને લગભગ અઢી વાગે અમે Base camp પર પહોંચ્યા. તે દિવસે Vice-Principal સાથે નહાતા. એટલે બધા મન ફાવે તેમ ઊતરતા હતા. અમે નીચે પહોંચ્યા પછી પેણા કલાકમાં એક પછી એક એમ કરતા બધા આવી પહોંચ્યા.
તે દિવસે રાતે અમારો છેલ્લા Camp Fire થયો. એ દિવસે દશમ હેાવાને કારણે ચંદ્રમાના ઘણા પ્રકાશ હતો અને આજુબાજુના બરફનાં શિખરો ખૂબ જ સુંદર દેખાતાં હતાં.
છેલ્લી રાતે ખૂબ જ નિરાંતે ઊંઘ્યાં અને બીજે દિવસે ઊઠી બધું Pack કરીને નીચે ઊતરવાનું શરૂ કર્યું. તે દિવસે અમારા મનમાં Saparationની ઘણી High Feeling (ભાવના ) હતી. પર્વતાથી અમે દૂર જઈ રહ્યા હતા, પણ એની જોડે જોડે અમારાં સ્વજનો તરફ પણ અમારું પ્રયાણ શરૂ થતું હતું. તે દિવસે સાંજે અમે જ્યારે B1 કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે ફકત Gangotriનું શિખર દેખાતું હતું. તે દિવસ અમારો તંબૂમાં રહેવાના છેલ્લા દિવસ હતો.
બીજે દિવસે અમે ગંગાત્રી પહોંચ્યા. એક બે દિવસ ત્યાં રહીને અમે હરસીલ તરફ પ્રયાણ શરૂ કર્યું.
“Homming Pigncons Fly Faster” અને એ મુજબ અમારો ઉત્સાહ પણ ઘણા હતા. અને દર પંદર મિનિટે અમને Instructor's ધીરે ચાલવાની સૂચના આપતા, કારણ કે તે દિવસે ૧૬ માઈલ ચાલવાના હતા. તે દિવસે રસ્તામાં અમે એક ખટારો જોયા ત્યારે તે અમને ખૂબ જ ખુશી થઈ, કારણ કે છેલ્લા વીસ દિવસથી એકે વાહન અમે જોયું નહોતું. એને જોઈને અમને ખરેખર લાગવા માંડયું કે અમે પાછા Civilisation તરફ જઈ રહ્યા હતાં. બીજે દિવસે હરસીલમાં પણ અમને સવારે નાસ્તામાં બ્રેડ આપવામાં આવી ત્યારે જાણે અમે એક Laxuryના ઉપભાગ કરી રહ્યા હતાં એવું લાગતું હતું. એના પછીને દિવસે અમે ઉત્તરકાશી પહોંચ્યા અને અમારા માટે તદ્દન નવા અને ફરી ફરીને થાય એવી ઈચ્છા કરીએ એવા અનુભવ પૂરો થયો.
આ તાલિમ પછી તાલિમ લેનાર ભવિષ્યમાં કદાચ પર્વતારોહણ ન પણ કરે તો પણ એના Character પર તે તાલિમના ઘણા જ પ્રભાવ પડે છે અને ૨૮ દિવસમાં એ એક જુદો જ માનવી થઈ
જાય છે.
His character getsreformed to a very great extent and he deserves more to stay in this beautiful world. (સમાપ્ત) રાજેન્દ્ર દેસાઈ
Page #251
--------------------------------------------------------------------------
________________
5%
તા. ૧-૧૧-૧૯, પ્રબુદ્ધ જીવન
૧૫૭ ગાં ધી જી (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળાના છેલ્લા દિવસે રેવ. ફાધર વાલેસે આપેલા વ્યાખ્યાનની નોંધ) ગાંધીજી સાથે મારો પરિચય પૂર્વગ્રહ સાથે શરૂ થયો હતો. નેહરુજીએ આ સિદ્ધાંત સુંદર રીતે રજુ કર્યો છે. “આપણી પીઠ વર્ષો અગાઉ જયારે હું ભારત આવ્યો ત્યારે મેં ગાંધીજી વિશે સાંભળ્યું વળેલી હતી એટલે આગંતુકો સવાર થયા હતા. ગાંધીજીએ પીઠ
હતું જ, હં તે વેળા મદાસની કૅલેજમાં હતું. મેં ત્યાંના યુનિવ- સીધી કરી એટલે પેલા પડી ગયા.” આમ ગાંધીજીનું કામ. આપણી સિટીના એક ઈતિહાસના પ્રાધ્યાપકને પૂછ્યું: “ગાંધીજી કેવા માણસ પીઠ સીધી કરવાનું હતું. તેઓ તે દેશ અને દુનિયાના શિક્ષક હતા. છે?” તેમણે મારા તરફ આશ્ચર્યથી જોઈ કહ્યું હતું કે “ગાંધીજી?
તેમણે કહ્યું : “પારકી સત્તા હેઠળ કામ કરતાં ઢીલાશ આવે ઓહ એ તે ખાલી રાજકારણી પુરુષ છે.” એટલે મારા મનમાં છે. મને મૂકીને કામ કરતા નથી. કામારી થાય છે. સમયચેરી પૂર્વગ્રહ બંધાયો.
થાય છે. આપણે તૈયાર રહેવું જોઈએ.” તેમણે તેમની આસપાસ - એ છાપ હું ઘણા વખત સુધી લઈ ફર્યો. પછી જ્યારે મેં શિષ્યોને એકઠા કર્યા. તેમની આસપાસ મહાન વિભૂતિઓ એકઠી થઈ. ' શરતીને અભ્યાસ શરૂ કર્યો અને ગાંધીજીનું સાહિત્ય વાંચવા તેમાં કેવળ જીહજૂરિયાઓ કે સામાન્ય માણસો ન હતા. સ્વતંત્ર મંડયો ત્યારે મને લાગ્યું કે ગાંધીજી રાજપુરુષ ઉપરાંત ઘણું ઘણું વ્યકિતત્વવાળા લોકો હતા. છે. એથી મારા પર જુદી જ અસર પડી.
મહાદેવ દેસાઈ તેમના તરફ કેમ આકર્ષાયા? મહાદેવભાઈ કંઈ - પછી તે હું યુવાનોમાં ને વિદ્યાર્થીઓમાં કામ કરવા લાગ્યા. કામસર તેમની પાસે ગયા. તેમણે ગાંધીજીની કાર્યપદ્ધતિ જોઈ. ત્યારે નેતૃત્વ શિબિરોમાં હું જાણ્યે-અજાણે ગાંધીજીની જ વાતો તેમણે કહ્યું : “આવું કામ તે હું પણ કરી શકે, રજાઓ દરમિયાન કહેવા લાગ્યો. મેં જોયું કે તેની યુવાન પર અસર પડતી હતી. હું કામ કરવા આવીશ.” આજે હવે હું નિખાલસપણે ગાંધીજી વિશે કહી શકે છે.
" ગાંધીજીની માણસ પારખવાની શકિત અદ્દભૂત હતી. સામાન્ય - ગાંધીજી કેવી રીતે એક સામાન્ય માનવીમાંથી મહાત્મા બન્યા? વાતચીત પછી તેમણે તરત જ મહાદેવભાઈને કહ્યું : “ તમે મારા કયા આદર્શોને લીધે તેમના જીવનમાં પલટો આવ્યો એ જાણવા જેવું છે. અંગત મંત્રીનું કામ સારી રીતે કરી શકશે.” આટલે જહિદ અભિનિશાળમાં તો તેઓ સામાન્ય વિદ્યાર્થી હતા. ભૂમિતિના વિષય
પ્રાય બાંધવા માટે મહાદેવભાઈને પણ નવાઈ લાગી. તેમણે પૂછયું: વિષે તેઓ લખે છે કે શરૂઆતના પ્રમેય તે હું સમજ, પણ ૧૨
“કયારથી આવું?” પ્રમેય સમજાય નહીં. આજેય જ્યારે હું વર્ગમાં મારા વિઘાર્થીઓને
મહાત્માજીએ કહ્યું : “તમે આવી જ ગયા છે. “સામાન તે ૧૨ મે પ્રમેય સમજાવું છું. તે તેમને સમજાય ત્યારે કહું છું કે
લઈ આવું?” મહાદેવભાઈએ કહ્યું:“એ બધું પછી થઈ રહેશે.” “તમે તો ગાંધીજીથીએ વધુ હોંશિયાર છો.”
અને ત્યારથી જ મહાદેવભાઈ ગાંધીજીની સાથે રહ્યા અને એમની ગાંધીજીને કૅલેજને પહેલા દિવસને અનુભવ પણ સુખદ
સાથે આત્મસાત થઈ ગયા. નહોતું. તેમને મુંઝવણ ને અકળામણ થતી હતી. એવામાં તેમને
સ્વામી આનંદની શકિત પણ ગાંધીજીએ આવી જ રીતે પારખી વિલાયત મોકલવાની ઘરમાં વાત થવા માંડી. એટલે તેમણે તરત જ
લીધી હતી. નવજીવનના કામ માટે એક વ્યકિતની જરૂર હા પાડી, કહ્યું કે: “ઈંગ્લેન્ડ મોકલો તો સારું. કારણકે અહીં
હતી. સ્વામી આનંદ છ મહિના માટે તૈયાર થયા. જહદી પાસ થવાય તેમ લાગતું નથી.”
તેમણે પોતાના કામમાં તન્મયતા સાધી. દિવસ-રાત તેઓ - ગાંધીજી શરીરે પણ માયકાંગલા જ હતા. પોતાને જ શબ્દ છે.) કામ કરતા. જમવાનું તે હતું જ નહીં. કેળાં ને દૂધ પર રહેતા. તે વાત કરતાં ય ક્ષેભ ને શરમ અનુભવતા. બે શબ્દો પણ બોલી શકતા પણ કામ કરતાં કરતાં જ ખાઈ-પી લેતા. પ્રફ સુધારવાં, લેખે. ન હતા. ઇંગ્લેન્ડમાં ૧૦ મિત્રોની સોસાયટીમાં તેમને બોલવાનું હતું.
લખવા વગેરે કામ કર્યું જ રાખતા. ' રખે ભૂલી જવાય એ ડરથી ભાષણની નોટ તૈયાર કરી હતી. પણ એકવાર ગાંધીજી ચંપારણમાં પ્રવાસે ગયા હતા. ત્યાંથી સ્વામી #ભને કારણે તે પ્રવચન વાંચી પણ નહોતી શકયા.
આનંદ પર તેમને પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે તમારા કામથી ગાંધીજી બેરીસ્ટર થઈને મુંબઈ આવ્યા. નેકરીની શોધ કરી. મને સંતોષ છે. તમે ઘણું સારું કામ કરી રહ્યા છે. તમે આ કામ ન મળતાં વકીલાત શરૂ કરી. પહેલા કેસ માં લ - કૅઝ કોર્ટમાં લડવા ચાલુ જ રાખો. ગયા. સાક્ષીને ઉલટ તપાસ માટે પૂછવાના પ્રશ્નોની યાદી તૈયાર કરી
સ્વામી આનંદને એ વાતની નવાઈ લાગી કે કોઈ દિવસ હતી. પણ પ્રશ્ન પૂછવા ગયા ત્યાં મુંઝાઈ ગયા. તેમના પોતાના નહીં ને આજ એકાએક ગાંધીજીને આવો પત્ર લખવાનું કેમ સૂઝયું. શબ્દો મુજબ તેમને જાણે “કશું સૂઝે નહીં, કશું દેખાયું નહીં. તેમણે તે વેળા તેઓ એ વાત ભૂલી ગયા હતા કે તેમણે માત્ર છ મહિના અસીલને કહ્યું: “ કેસ લડી શકું તેમ નથી.” તેમણે ફી પાછી સુધી જ કામ કરવાનું ગાંધીજીને કહ્યું હતું. તેમને યાદ આવ્યું કે આપી. મોટી ફજેતી થઈ. તેઓ પોરબંદર પાછા ગયા.
ગાંધીને વાત કર્યાને પત્ર મળ્યો તે દિવસે જ છ મહિના પૂરા થતા તે પછી ગાંધીજી મહાત્મા કેમ બન્યા? ગાંધીજી દક્ષિણ આફ્રિકા હતા. મનમાં તેમણે વિચાર્યું “વાણિયો પાકો છે. મને બાંધી લેવા કેસ લડવા ગયા. એમ ધારીને કે અહિયાં ન ફાવ્યું, ત્યાં કદાચ ફાવી ઈચ્છે છે.” ગાંધીજીમાં સામા માણસને વશ કરવાનો કીમિયો હતો, જાય. પણ શરૂઆતના અનુભવથી જ તેમની આંખ ખુલી ગઈ. શકિત હતી, જાદુ હતું. દેશબંધુઓને થતા અન્યાય સામે તેમનો આત્મા જાગી ઊઠયો. તેમને
આવા તો હજારો પ્રસંગે ટાંકી શકાય. ગાંધીજીની શિષ્યો થયું, “અહીં કરવા જેવું કામ છે.”
તૈયાર કરવાની રીત જ જુદી હતી. તેઓ જબરદસ્તીથી કે ફરજ પાડીને ઘણા લોકોનું કામ હતું. આદર્શ આકાર પામ્યો. તેમને સહ- કામ લેતા નહીં. તેને બદલે સમજાવીને, વિશ્વાસ મૂકીને કામ લેતા. કાર પણ મળી રહ્યો. જેમ જેમ દિશા નક્કી થઈ તેમ તેમ શકિત ગુજરાત વિદ્યાપીઠ - અત્યારે કહેવાય છે તે રાષ્ટ્રીય શાળા-કાકાસાહેબ જાગી. નાતાલ કેંગ્રેસની રચના થઈ અને જે ગાંધીજી ૧૦ મિત્રો કાલેલકર, આચાર્ય કૃપલાણી અને નરહિરભાઈ પરીખે શરૂ કરેલી. વચ્ચે બોલી નહોતા શકયા તેમણે બે હજારની મેદની વચ્ચે પ્રવચન દર અઠવાડિયે બેઠક મળે ત્યારે ગાંધીજી હાજર રહેતા. તે વેળા તેઓ. કર્યું. ખાસું લાંબું એવું ભાષણ આપ્યું. ગાંધીજીએ પણ તે અંગે ત્રણેને સ્પષ્ટ કહેતા. “શાળા મારી છે, પણ ચલાવવાની જવાબદારી સંતોષ વ્યકત કર્યો છે. તે શકિત લઈને આવ્યા હતા. માત્ર પ્રસંગોએ તમારી છે. હું સૂચન આપીશ પણ તમને ઠીક લાગે તેમ જ અને દિલમાં ઉદ્ભવેલ ધ્યેયે શકિતને બહાર આણી.
તમારે કરવાનું છે.” - ભારતમાં પણ અન્યાય સામે તેમણે પોકાર ઉઠાવ્યો. લોકોમાં - ગાંધીજીનાં દૂર દૂરનાં સગાંને એક પ્રસંગ છે. એકવાર શકિત આવી. હજારોની સામે તેઓ છુટથી બોલતા.
એક છોકરાનું એક છોકરી સાથે વેવિશાળ થઈ ગયા પછી તે પરણ| માયકાંગલું શરીર છતાં તેમણે ઉપવાસ કર્યા. આઝાદીની વાની ના પાડતો હતો. તેને બધાંએ સમજાવ્યો છતાંય ન માન્યો. લડતમાં પૂરા દેશને સાથે લીધું. “દેશની આઝાદી લાવવાને” છેવટે કોઈકે કહ્યું “ ગાંધીજી પાસે ચાલે, એના કહેવાથી છોકરો જીવનને આદર્શ નક્કી થતાં જીવન પરિવર્તન થયું. આવા ગાંધીજી કદાચ માનશે.” ગાંધીજી એ વેળા દેશના નેતા હતા. તેમને ટાઈમ જે દાખલે બીજો કોઈ નથી. . -
આવાં કામ માટે કેમ બગાડાય? પણ આપદ્ધર્મ ગણી સગાંઓ ગાધીજી મહાત્મા બન્યા. તેમણે એવું તે શું કર્યું કે લોકોએ તેમની પાસે ગયાં ને વાત કરી. ગાંધીજીએ ઘડીભર પૂરા દેશની જવાઆ બિરૂદ આપ્યું.? ગાંધીજીના મનમાં એક વાત સ્પષ્ટ હતી. તેમને બદારી બાજુ પર મૂકીને આ છોકરાને બોલાવી સમજાવવા માંડયો. મન અંગ્રેજોને હટાવવાના કાર્યનું ખાસ મહત્ત્વ નહોતું. એ કામ એક દિવસ થયો, બીજે દિવસ થયો, ત્રીજો દિવસ થયો, છેવટે તો ગમે ત્યારે કરી શકાય તેમ તેમને લાગતું હતું. તેમને મન આઝા- એ છોકરો હાર્યો. તે પરણવા કબૂલ થયો. વડીલેની હાજરીમાં હા દીનું મહત્વ જુદું જ હતું. લોકોને તૈયાર કરવાનું કામ મોટું હતું. કહેવા તૈયાર થયા. ગાંધીજીએ બધાને બોલાવ્યા. છોકરાએ તૈયારી
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧-૬૯
બતાવી. પછી છોકરાને કહ્યું “તું હમણાં જરા બહાર ા.”
કૌમુદીએ કહ્યું “હું જીવનભર ઘરેણાં છોડવા તૈયાર છું.” તેમણે સગાંઓને કહ્યું: “જોયું, છોકરો હવે તૈયાર છે. પણ તેને ગાંધીજીએ કહ્યું: “ તારો વર લગ્નના દિવસે ઘરેણાં પહેરવાને આ વાત સમજાવતાં ત્રણ દિવસ થયા. હવે તમે જ વિચાર કરો આગ્રહ કરશે તો?” છોકરીને તે કેવી સુખી કરશે? તે છોકરીને દુ:ખી કરશે. જરા હજીયે કૌમુદીએ કહ્યું: “ હું એ જ વર પસંદ કરીશ કે જે ઘરેણાં વિચારી જુઓ. તમારે દીકરી દેવાની છે.”
પહેરવાનો આગ્રહ ને રાખે.” આમ ગાંધીજીએ એવું બલિદાન લીધું સગાં સંબંધ રહ્યાથી આનંદ પામ્યાં હતા. એમ છતાં પણ કે જે તેને જીવનભર યાદ રહે. ' તેમણે વિચારી જોયું કે ગાંધીજીની વાત સાચી હતી. એમાંના એકે
આવા પાઠ ભણાવીને ગાંધીજી કહેતા કે શિક્ષણને સાર મહામુશીબતે કહ્યું: “અમારો હવે એને માટે આગ્રહ નથી.”
કાઢ હોય, નિચેડ કાઢવું હોય તો એ છે કે જે કરીએ તે ઉત્તમ ગાંધીજીએ પેલા છોકરાને બોલાવીને કહ્યું: “હવે તમે પર- રીતે કરીએ. ઢીલાશ ન ચાલે. મારું કામ ઉત્તમ રીતે થવું જોઈએ. ણવાના બંધનમાંથી છૂટા છો.”
તેમને શ્રેષ્ઠતાને આગ્રહ હતો. બધા ગયા એટલે ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કહ્યું : સમયપાલનને, નિયમપાલનને ગાંધીજીનો આગ્રહ પણ “કાકા, આજે આપણે મોટા પુણ્યનું કામ કર્યું છે. આજે ગેરક્ષાનું એવો હતે. નિયમનું ઉત્તમ રીતે પાલન કરવામાં તેઓ માનતા પુણ્ય મેળવ્યું છે. આપણે છોકરીને કતલખાને જતી બચાવી છે.” હતા. તેઓ શિક્ષક હતા. જીવને ઉન્મત્ત કેમ કરવું તે જાતે બતાવતા ગાંધીજી પહેલેથી આ સંબંધ ન બંધાય એમ ઈચ્છતા હતા, પણ હતા. તેમના મનમાં કોઈ કામ નાનું નહોતું કે જે અવગણી શકાય. તેમણે સીધી ના પાડવા કરતાં સામેવાળા પાસે જ ના પડાવી. એકવાર યરવડા જેલમાં કસ્તુરબા ગાંધીજીને મળવા આવ્યાં ધીરજ ને પ્રેમથી તેમણે તેમને જોઈતો જવાબ મેળવ્યો. આમ તેમણે
હતાં. જેલનો નિયમ હતો કે અધિકારીની હાજરીમાં જ આવી મુલાકાત કેવળ દેશના જ નહીં, કુટુંબના પ્રશ્નો પણ ઉકેલ્યા હતા. તે પણ સમ- થઈ શકે. એટલે જેલના સુપરિન્ટેન્ડન્ટ ઊભા હતા. બે મિનિટ જાવટથી–ખરા શિક્ષક તરીકે અને નહીં કે સરમુખત્યાર તરીકે.
સુધી બા-બાપુએ એકબીજાની ખબર પૂછી. એટલામાં જેલ અધિગાંધીજી લોકોને જાગૃત કરવા માટે તેમની પાસેથી બલિદાન કારીને લાગ્યું કે તેમને એકલાં વાતચીત કરવા દેવી જોઈએ. એટલે માગતા. કારણ, કંઈક ભાગ આપવાનું હોય તે જ માણસ જાગૃત રહે. તેઓ આંટા મારતા મારતા દૂર ચાલી ગયા અને અર્ધા કલાક પછી બલિદાન આપવાની વૃત્તિ એ જાગૃતિની ચાવી છે.
આવ્યા. તેમણે જોયું કે બા-બાપુ એમ જ મૂગાં બેઠાં હતાં. તેમણે બિહારમાં તેઓ ફંડ ઉઘરાવતા હતા. તેમાં ગરીબો પાસેથી પૂછ્યું “ તમારી વાત પૂરી થઈ હશે. સમય પૂરો થશે.” પણ ફંડ ઉઘરાવતા હતા. ગરીબો તેમની પાસે વર્ષોથી સાચવી
બાપુએ કહ્યું: “વાત તે તમે હતા ત્યારે જ પૂરી થઈ ગઈ હતી.” રાખેલા નાના સિક્કા આપતા. આ સિક્કાઓ કાટ ખાઈ ગયા હતા.
સુપરિન્ટેન્ડન્ટે કહ્યું: “પણ તમે વધુ સરળતાથી વાત કરી. તેનાથી હાથ પણ લીલા થઈ જતા હતા.
શકો તેટલા માટે હું દૂર ગયો હતો. તમે વાત ન કરી ?” - એક કાર્યકરે કહ્યું “જુઓ આ લોકો કેટલા ગરીબ
ગાંધીજીએ કહ્યું : “જેલના નિયમ મુજબ જેવ-અધિકારીની છે? તેમની પાસેના કાટવાળા સિક્કા એકઠા કરતાં કરતાં હાથ
હાજરીમાં જ વાત થઈ શકે. એટલે તમે હતા ત્યાં સુધી વાત કરી. લેવા થઈ ગયા !”
પછી અમને થયું કે તમારે કંઈ કામ હશે એટલે ગયા છો - એટલે ગાંધીજી કહેતા કે એ લોકો જે આપે તે સ્વીકારવું જોઈએ, તોજ
તમારી રાહ જોતાં હતાં.” તેમને ભાન થશે. કંઈક કિંમતી ચીજ આપી દીધી છે તેની યાદ રહેશે.
જેલના નિયમનું આવી ચીવટથી પાલન કેટલા જણાએ કર્યું તેઓ પણ દેશને ખાતર કંઈક કરી રહ્યા છે એમ તેમને લાગશે.
હશે? પણ ગાંધીજી પ્રત્યેક કાર્ય સનિષ્ઠાપૂર્વક કરતા હતા. ઓછાથી ગાંધીજીએ દેશની સ્ત્રીઓને કેવી રીતે જાગૃત કરી હતી ! સંતોષ ન માનવો એ એમના ચારિત્ર્યમાં જ હતું. ભાષણોમાં આવે, લખી વાંચી શકે તેવી સ્ત્રીઓની વાત તે સમજી
એક વાર કાકાસાહેબ અને બીજા અનુયાયીઓ કામની વહેંશકાય. પણ અભણ સ્ત્રીઓ કેમ જાગૃત થાય. બાળકોમાં સંસ્કાર ચણી કરી રહ્યા હતા. તે વેળા ગાંધીજીની પણ હાજરી હતી. વહેંમાતાના જ રહે છે. એટલે માતા સુધી આઝાદીને સંદેશ પહોંચે ચતાં વહેચતાં કાકાને વારો આવ્યો. પ્રશ્ન થયા, કાકાને કામ શું સોંપ તે જ કામ પાર પડે. તેમણે ઠરાવ્યું કે તેમણે કંઈક બલિદાન આપવું શું? ગાંધીજીએ સૂચવ્યું, કાકાને સહેલું કામ ન સોંપતા.” જોઈએ. પૈસા તો તેઓ પતિ કે પુત્ર પાસે માગીને આપે. કંઈક - કાકાસાહેબે કહ્યું, “આ વાત સાંભળી હું પાણી પાણી થઈ એવું માંગવું જોઈએ કે જે તેમને વહાલું હોય - સ્ત્રીત્વનું પ્રતીક ગયો. ગાંધીજીને મારા પર કેટલો બધો વિશ્વાસ હતો?” હોય, જે આપવાથી તેમને જિંદગી સુધી યાદ રહે. તેમણે દેશની આજે તો યુવાનોને સહેલું જ કામ જોઈએ છે. અઘરૂં પેપર સ્ત્રીઓ પાસે જઈ અપીલ કરી: “આઝાદીને ખાતર તમે મને તમારાં આવે તો પણ તેફાન કરે છે. પણ એમાં યે અપવાદ છે. મારી ઘરેણાં આપો. તમે તમારી ફરજ તમારા પ્રિય ઘરેણાં આપી બજાવ. કોલેજમાં હું હંમેશા પૂછું છું: “સહેલો પ્રશ્ન પૂછું કે અઘરો?” તે વળી આ ઘરેણાં આપી તમારે બીજું બનાવવાનાં નથી. આપણે તો વિદ્યાર્થીઓ કહે છે કે : “અધરે પ્રશ્ન પૂછો.” જિંદગી સુધી આપે. એક રૂડા કામ માટે આપવું છે.” તેમની આ
આમ ગાંધીજીના જીવનના ત્રણ મુખ્ય મુદ્દા છે. તેમને શકિત સુંદર દષ્ટિ પ્રત્યેકને સ્પર્શીગઈ. '
કયાંથી મળતી હતી? ભગવાન પરની અચળ શ્રદ્ધામાંથી. તેમને થતું તેમણે કેરળમાં જઈ આવી વાત કરી. તેઓ હસ્તાક્ષર આપતા.
કે આપણે જે માનવી માટે કરીએ છીએ તે ભગવાન માટેનું જ તે વેળા તેમણે એક બંગડી લેવાનું શરૂ કર્યું. એક છોકરી આવી. હોય છે. તેમનામાં વ્યાપક કુટુંબભાવના હતી. ૧૬ વર્ષની વયની એ યુવાન છોકરી હતી. તેણે પોતાના હાથની તેઓ ઉત્તર હિંદુસ્તાનની મુલાકાતે ગયા હતા ત્યારે એક એક બંગડી કાઢી ' ગાંધીજીને ધરી. ગાંધીજીએ હસ્તાક્ષર આપવા નાની શાળાની મુલાકાત લીધી. તે વેળા એક છોકરાએ પૂછયું : માંડયા. તેણે ના પાડી. હું સોદો કરવા નથી આવી. તેણે એક પછી “બાપુ, તમે ખમીસ કેમ નથી પહેરતા? હું મારી બાને કહું તમારે એક બધાં ઘરેણાં કાઢી આપ્યાં.
માટે ખમીસ બનાવે? તમે પહેરશો?” • ગાંધીજીએ પૂછયું : “આમ કેમ કર્યું? તે તારા બાપુજીની પર
ગાંધીજીએ કહ્યું: “પહેરીશ, પણ જો કોઈ તને રમકડું આપે વાનગી માગી છે?” તેણે કહ્યું, “હા” ગાંધીજીએ ફરી પૂછ્યું: તેં તારી અને બીજા ભાઈઓને ન આપે તે તું દુ:ખી થાય ને? એમ મારા બાની રજા લીધી છે.?”
ભાઈઓને ખમીસ ન મળે તે મારાથી ખમીસ કેમ પહેરાય?” " પેલી છોકરીએ ના પાડી. ગાંધીજીએ પૂછયું:“તેમને સમજાવીશ?” ' “પણ હું તમારા ભાઈઓ માટે પણ ખમીસ બનાવવા મારી - ' “હા” છોકરીએ કહ્યું. એટલે તેઓ ખુશ થયા. તેમણે નવ- બાને કહીશ. તમારા કેટલા ભાઈઓ છે?” પેણા છોકરાએ બાળકની જીવનમાં આ છોકરીના ત્યાગ વિશે લખ્યું. પણ પછી તેમને વિચાર નિર્દોષતાથી પૂછયું :. આવ્યો કે છોકરી તો કુંવારી છે. ઘણાં લેવાને તેમને નિયમ એ - ગાંધીજીએ કહ્યું, “મારા તે ૪૦ કરોડ ભાઈઓ છે. બધાને હતો કે પાછા જિંદગીભર નહિ પહેરે. એટલે તેમણે ખાતરી કરવા માટે ખમીસ કયાંથી બનાવીશ?” બીજે દિવસે પેલી છોકરીને બોલાવી, તેનું નામ કૌમુદી હતું. ' '
આવી ભાવનાથી ગાંધીજીને શકિત મળતી હતી. યુરોપમાં * કૌમુદીને ગાંધીજીએ પૂછયું: “મેં નવજીવનમાં તારી વાત પણ મને વારંવાર અનુભવ થયો છે કે ત્યાંનાં લોકો ગાંધીજીથી. લખી છે, અને લખ્યું છે કે તું હવે કદીયે ઘરેણાં નહિં પહેરે, તું જે પ્રભાવિત થયાં છે. કૅલેજની પ્રાર્થનામાં પણ હું આ જ વાત કરું છું. ના પાડે તે આ લખાણ ફેરવી નાંખું.”
આવી ભાવના આવે તો જીવન પવિત્ર થાય. ફાધર વાલેસ માલિકઃ શ્રી મુંબઈ જેમ યુવક સંધ મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાન દ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુ બ—૪.
| મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પિીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧
આ
Page #253
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H. 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જૈન”નું નવસ સ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૪
મુંબઇ, નવેમ્બર ૧૬ ૧૯૬૯, રવિવાર પરદેશ માટે શિલિંગ ૧૫
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી : પરમાનંદકુંવરજી કાપડિયા
સાથેની યાદગાર મુલાકાત
પૂજય બાપુ
પૂ. બાપુ મારા જેવા સામાન્ય યુવાનને આજથી બત્રીસ વરસ પહેલાં મુલાકાત આપે અને તે પણ કામના અતિશય દબાણ વચ્ચેથી સમય કાઢી સામે ચાલીને આગ્રહપૂર્વક બાલાવે તે નવાઈ જેવું તો છે, પરંતુ તેનું આશ્ચર્ય આપણા જેવા માટે જ હોય છે, ગાંધીજી માટે તો તે સહજ અને માનવતાભરી બીના હતી.
૧૯૩૬ માં અભ્યાસ પૂરો કર્યા બાદ હું કમીશન એજન્ટની પેઢીમાં નોકરીમાં હતા. ત્યાં ૧૯૩૭ ની સાલના માર્ચ માસમાં ઉઘરાણી વગેરે કામકાજ માટે બહારગામ જવાનું થયું. જે પેઢીમાં કામ કરતા હતા તે પેઢી સંબંધીની હતી. તેથી ત્યાં ધંધાકીય કામકાજ સાથે બીજું કાર્ય કરવાની સ્વતંત્રતા રહેતી. પ્રથમ વર્ષા એક સ્નેહીને ત્યાં હોળીના ઉત્સવમાં ભાગ લેવા ગયો. ત્યાંથી શેગાંવ વગેરે સ્થળે કામ પતાવી મંગળવારની સાંજે સેવાગ્રામ જોવા જવાના ઈરાદાથી. વર્ષા પહોંચી ગયા. વર્ધા સ્ટેશન નજીકની પેઢીમાં રાત વીતાવી. રાત્રે છાપામાં વાંચવાથી જાણ્યું કે ગાંધીજી બુધવારે સવારના સાત વાગે મદ્રાસ તરફથી આવતી ગાડીમાં વર્ધા આવશે. રાત આખી ગાંધીજીનાં દર્શન કરવાના અને સેવાગ્રામ જવાના વિચારોમાં પસાર કરી.
સવારના નિત્યકર્મ પતાવી વર્ધા સ્ટેશને ૬-૪૫ વાગે પહોંચી ગયા. આગલા દિવસના મેાસમી વરસાદને લીધે વાતાવરણ ભેજમુકત—ખુશનુમા હતું. તે અરસામાં વર્ષાની વસ્તી પંદર–વીશ હજારની હશે. સ્ટેશન ઉપર ગાંધીજીને તેડવા આવેલ પાંચ-છ આશ્રમવાસીઓ સિવાય કોઈ ન હતું. ગાડી આવતા ગાંધીજી ત્રીજાવર્ગના ડબામાંથી હસતાં હસતાં કસ્તુરબા સાથે ઉતર્યા. તેમના મંત્રી શ્રી મહાદેવભાઈ દેસાઈ તે જ ગાડીમાં વર્ધા ન ઉતરતા કામ અંગે નાગપુર ગયા. ગાંધીજીને ઉમળકાથી આવકાર આપ્યા બાદ તરત જ એક આશ્રામવાસીએ પૂછ્યું “ આપે આપના આગમનના સમયની જાણ માટે તાર કેમ ન કર્યો?” તેના ઉત્તરમાં સ્વસ્થતાથી તરત જ ગાંધીજી બેલ્યા “ હિન્દુસ્તાન જેવા ગરીબ દેશને તારના ખર્ચ પોસાય? હું કાં વર્ધાથી અજાણ્યો હતો, અને તમારે પણ અહીં મને તેડવા આવવાની શી જરૂર હતી? આપણે તે હિન્દુસ્થાનના ગરીબ માણસ જે રીતે જીવી રહ્યો છે તેનેા ખ્યાલ રાખી બહુ જ કરકસરથી જરૂર પૂરતો જ ખરચ કરવા ઘટે.”
તેમના સામાન થોડો હતો. આશ્રામવાસીઓએ તે ઉપાડી લીધા. અમે બધા ગાંધીજીની પાછળ પાછળ ચાલતાં હતાં. સ્ટેશન બહાર નીકળવાના દરવાજે ગાંધીજીને ટિકિટ કલેકટરે બે હાથ જોડી નમસ્કાર કર્યા. ગાંધીજીએ પણ તેવી જ રીતે નમસ્કાર કર્યા. સત્ય અને અહિંસાને જીવતો જાગતો પયગમ્બર જે ભૂમિમાં વિચરતો હોય ત્યાં ટિકિટ કલેકટરને ટિકિટ માંગવાની કલ્પના જ શેની આવે? અને ગાંધીજી કંઈ ઘેાડા ટિકિટ વગર મુસાફી કરવાના હતા ?
ગાંધીજીએ તે જ્યારે જ્યારે તે વખતની અંગ્રેજ સરકારે વગર ટિકિટે મુસાફરી કરવાની સગવડ કરી આપી હતી ત્યારે પણ સામે જઈને ટિકિટ ભાડાના પૈસા મોકલાવ્યા હતા. સ્ટેશન બહાર નીકળતાં જ એક મેટરમાં સામાન સાથે કસ્તુરબા વગેરે બેઠાં. ગાંધીજી સ્ટેશન નજીક આવેલી સિવિલ હાસ્પિટલ તરફ ચાલતા ચાલતા ગયા. ત્યાં સેવાગ્રામની એક ગરીબ બાઈ તથા આચાર્ય ભણસાળીજીની તબિયતની ખબર કાઢયા બાદ બહાર આવ્યા; ત્યારે એક ભૈયાજી જ તેમની સાથે હતા. મેં તરત જ કહ્યું : “બાપુ મારે સેવાગ્રામ જોવા આવવું છે, જો આપની રજા હોય તે.” બાપુએ કહ્યું : “ ખુશીથી આવે, પણ મેં ત્યાં કોઈ ચમત્કાર નથી કર્યો. છતાં તમેા આવશેા તે હું ખૂબ રાજી થઈશ.” આથી મને અપાર આનંદ થયો – ધન્યતા અનુભવી. મારૂ નામ વગેરે જાણી ... પરિચય મેળવી – તેમણે નિર્દોષ હાસ્ય સાથે ખુશી વ્યકત કરી. એટલામાં મેટર આવી પહોંચી અને બાલ્યા “ગાડી જોઈ ગુડા ગળે તેમ હવે હું તે મેટરમાં બેસી ગામમાં મારે બે ત્રણ જણને મળવા જવું છે ત્યાં જાઉં છું, નહિ તે તમને સાથે જ સેવાગ્રામ લઈ જાત.” એમ કહી મને સેવાગ્રામ જવાના રસ્તાની માહિતી આપી તરત જ ત્યાં આવવા કહ્યું.
મેં પણ બહુ જ થોડો સામાન રાખ્યો હતો. હું ગાંધીજીના આશ્રમ સેવાગ્રામ જઈ રહ્યો છું તેના સતત ધ્યાનમાં-બાપુજીને શું ગમશે તે વિચારમાં તરબાળ હતા. તેથી માત્ર અડધા રસ્તા સુધી જ એક મજૂર છેકરાને લીધા હતા, જે મને આશ્રમ તરફ જવાનો માર્ગ ચીંધે એ પૂરતું હતું. મારે જાતમહેનતથી જ મારી સામાન ઊંચકી લઈ જવાનો ઈરાદો હતો. ઉપરાંત તે મજૂરને હું ઓછી મજુરી ન ચૂકવું તે પણ ધ્યાન રાખવું રહ્યું. કારણ કે મારે બાપુજી પાસે જવું છે અને તેમની પૂછપરછના ઉત્તરમાં માણસાઈને શુંભે એવું કર્તવ્યપાલન કરી દેખાડવાનું છે – શબ્દોથી નહિ ચાલે એ મારા મનમાં બરાબર વસી ગયું હતું. હાથે સામાન ઉપાડીને સેવાગ્રામ સાડાદશ વાગ્યાના સુમારે પહોંચી ગયો. તરતજ બાપુજી બહાર આવ્યા અને રમુજમાં કહ્યું: “હું તમારા કરતા વહેલા પહોંચી ગયો– જોયું ને ? અને જમી પણ લીધું. તમે જન્મ્યા વગરના આવ્યા હશા માટે જમવા બેસી જાવ. રમુજ, કાળજી અને પ્રેમનો કેવ ત્રિવેણીસંગમ! જમવામાં હું એક જ અને છેલ્લા હતા. ફકત પાણીમાં બાફેલું – મીઠું કે મસાલા વગરનું શાક, તેવી જ દાળ અને કારી રોટલી. બાજુમાં મીઠું, છાસ અગર માખણ બેમાંથી એક વસ્તુ મળે. મે છાસ લેવાનું પસંદ કર્યું. છેલ્લે હાથછડના ચોખાના ભાત હતા. જમી લીધા બાદ થાળી વાટકો કૂવા પાસે જઈ ઓપણે હાથે જ સાફ કરવાના. કોઈ વિશિષ્ટ મહેમાન જેવા કે સરદાર પટેલ, પંડિત નેહરુ, મૌલાના આઝાદ વગેરેના વાસણ આશ્રમવાસી સાફ કરી લેતા. કૂવા ઉપર સંપૂર્ણ સ્વચ્છતા જાળવવાની હતી, એટલે મુકરર
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૬e.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૧૯
જગ્યાએ જ કચરો નાખવાને અને મુકરર જગ્યાએ જ પાણી ઢોળવાનું. જેથી પાણી જ્યાં ત્યાં ભેગું ન થાય અને મછરેને ઉપદ્રવ ન થાય. તે વખતે દેશભરનાં ગામડાંઓમાં ગંદકી વગેરે અંગે મેલેરિયાને ઉપદ્રવ વરસેથી ચાલુ હતે.
પછી હું એસરીના એક ભાગમાં મારી સાથે લઈ ગયેલ તકલીથી કાંતવા બેઠો. મારો ઈરાદો સેવાગ્રામ આશ્રમ પૂરેપૂરું જોઈ–સમજી–સાંજના તડકો શમ્યા બાદ વધુ જવાનો હતો. મારે ગાંધીજીને સમય બિલકુલ લેવે ન હતો. તે વખતે ૬૭ વરસની ઉંમરે તેઓ સતત કાર્યમગ્ન રહેતા. ઉપરાંત તે અરસામાં ૧૯૩૫ ના ઈન્ડિયા એંકટ મુજબ પ્રાંતમાં કેંગ્રેસે પ્રધાનપદ સ્વીકારવા કે નહિ તે બાબતમાં તેઓને માર્ગદર્શન આપવાનું કાર્ય રહેતું હતું. આમ મારે વાતચીત માટે તેમને સમય બગાડવો નહોતે. તે ઉચિત પણ ન કહેવાય. છતાં મારા આશ્ચર્ય વચ્ચે એક આશ્રામવાસીને મારી પાસે મેલી મને વાતચીત કરવા બોલાવ્યો. પહેલાં તો હું ન ગયે. અને કહેવરાવ્યું કે મારે વાતચીત કરી આપને કિંમતી સમય બરબાદ નથી કરવું. છતાં ફરીથી કહેવરાવીને વાતચીત માટે બોલાવ્યો. હું વાતચીત કરવા ગયે. તેઓ કન ગાંધી સાથે ગમ્મત કરતાં હતાં અને કહે કે: “હવે સમય પૂરો થયો છે–માટે બીજા કામે લાગી જઈએ.” આમ ગમ્મતને સમય પૂરો થતાં તરત જ કાંતવા માટે રેંટિયો લીધા. મને, કાંતતા કાંતતા વાતચીત કરીશ તેમ જણાવ્યું. ઉપરાંત કાંતણ પૂરું કર્યા બાદ દાઢી કરતી વખતે પણ વાતચીત ચાલુ રાખીશ તેમ કહ્યું. આ તે ખરા અર્થમાં મહાત્મા હતાને? વિદ્વતાની મેટાઈ કે દાંમડ થેડું હોય? એ તે નમ્રતાને ભંડાર હતા. નમ્રતારૂપી સેનામાં પ્રેમરૂપી સુગંધ ભેળવીને નિર્દોષ વાત કરતા હતા. એટલે સામાના મનભાવને ખ્યાલ રાખી પૂરેપૂરો સંતોષ આપતા હતા. એટલે દાઢી કર્યા બાદ પણ જરૂર પડે તે વધુ વાતચીત કરવાની તૈયારી બતાવી. જુએ તે ખરા? કયાં એ મહાત્મા અને કયાં હું? મેં મુલાકાતને અગાઉથી સમય પણ માગ્યો ન હતો. અને તેમને સમય લેવાની મેં ના પાડેલી, છતાં આગ્રહ કરીને મારા જેવા ઊગતા નવયુવાનને વાતચીત કરવા બેસાડીને પૂરો સમય આપ્યો. વાતચીત. કરવાની તૈયારી વગર કયા વિષય ઉપર કેમ વાત કરવી તેની મને ખબર કેમ પડે? છતાં મારે મૂંઝાવું ન પડયું. તેમણે જ સહાનુભૂતિપૂર્વક વાતચીત શરૂ કરી. પહેલા તે પેટી રેંટિયાની જોત્તર (બે ચક્કરને જોડતી જાડી માળ) તૂટી ગયેલ તે સાંધવા સેય દોરો રેંટિયાના ખાનામાંથી ન નીકળ્યું એટલે તેમની હરિજન દીકરીને મીઠો ઠપકો આપી દરેક ચીજ યોગ્ય ઠેકાણે મૂકવા સમજાવ્યું, અને આ રીતે એક મિનિટની બરબાદી બદલ દુ:ખ વ્યકત કર્યું.
વાતચીતની શરૂઆત ઘાટકોપરના ખબરઅંતરથી કરી. અહીંના ' તે વખતના રચનાત્મક કાર્યકરો અને નેતાઓ એકેએકને તેઓ ઓળખે. ખાસ કરીને શ્રી ચીમનલાલ પોપટલાલ શાહ, શ્રી હેમચંદ ભગવાનજી, શ્રી મેહનલાલ મગનલાલ પારેખ, શ્રી દામોદર બાલકૃણ વેરા અને શ્રી કમળાબહેન સંઘવી વગેરે બધાને યાદ કર્યા. ઘાટકોપરમાં કાંતણપ્રવૃત્તિ, ખાદી ગ્રામોદ્યોગનું વેચાણ વગેરે બાબત જાણીને ઘાટકોપરની પાંજરાપોળ વિષે વિગત જાણી. તેઓએ ૧૯૨૬ના અરસામાં ઘાટકોપરની પાંજરાપોળમાં આવ્યાનું સ્મરણ તાજું કર્યું. હું કંઈ બાકાત રહે તેમ નહોતો – માર, કાંતવાનું તે વખતે રેંટિયો તૂટી જવાથી બધું હતું. મેં મુંબઈ નવજીવન સંઘમાં દુરસ્ત કરવા આપેલ, પણ તેઓએ લાંબો સમય થયા છતાં સમે કરી નહોતો આપ્યો. આટલું સાંભળતા વેંત જ તરત જ તેમણે નવજીવન સંઘ ઉપર ઠપકો લખાવ્યા. કહે દરેક કામ તરત જ પતાવવાની કેટલી ચીવટ, કોઈ કામ પછી ઉપર શેનું રહે?
હજી વાતચીત માટે પૂરતો સમય બાકી હતો. એટલે મને મુંબ- ઈના ગુમાસ્તાઓની પરેશાનીની રજુઆત કરવાની ઈચ્છા થઈ.
તે વખતે દેશી બજારોમાં – મારકીટમાં ગુમાસ્તાઓને રવિવારની રજા નહિ – અમાસની રજા અરધી મળતી તે પણ હંમેશા નહિ. દરરોજ . વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરવું પડતું. ગુમાસ્તો યંત્રની જેમ રાત દિવસ કામ ઢસડયે જતા હતા. અને ઑફિસોમાં નોકરી કરનારને ઘણી સગવડ હતી. બીજી બાજુ શનિવારે અડધા દિવસની રજા અને રવિવાર તથા તહેવારની સંપૂર્ણ રજા. ઉપરાંત માંદગીનીહક્કની રજાએ પણ મળે. દેશી કામધંધામાં કામ કરતે ગુમાસ્તો અને ફિક્સમાં કામ કરતા કારકુને વચ્ચે કેટલે બધો તફાવત? ગુમાસ્તાબંધુઓના આ ત્રાસને ઉપાય થઈ શકે તો તે કરવા વિનંતિ કરી. બહુજ શાંતિથી બધી વિગત સાંભળી. પછી કહે : “જુવેને પહેલાં કરતાં હાલ કંઈક ઠીક છે. મેં પણ થોડા વખત માટે રેવા- . શંકર તુલસીદાસને ત્યાં કામ કર્યું છે એટલે મને પણ એ બાબતને * ખ્યાલ તે છે જ. આસ્તે આસ્તે સુધરશે.” મેં કહ્યું: “હવે જ્યારે પ્રાંતમાં કેંગ્રેસ સરકાર સત્તા ઉપર આવવાની છે તે કંઈ નહિ કરી શકે?બાપુજી બોલ્યા “સમય આવે તે પણ પિતાનું કર્તવ્ય બજાવશે. ધીરજથી સમજીને આ કાર્યમાં પ્રગતિ કરી શકાશે.” છેલ્લે મેલેરિયા માટે કવીનાઈન (ટીકડી )કઈ જાતની સારી આવે છે તે પણ પૂછી લીધું.
લગભગ બે વાગે અમારી વાતચીત પૂરી થઈ. આશ્રમમાં ખૂબ જ સાદાઈ. બાપુજી સાદા આસન ઉપર બેસતા. સાદું મેજ રાખી લખતા હતા. મારા પછી મીરાબહેન સાથે વાતચીત શરૂ કરી. તેમના પછી શ્રી પ્યારેલાલજી (જેઓ બાપુજીના મંત્રી હતા.) પાસેથી છાપાઓમાંના રાજકીય સમાચાર જાણી લીધા અને તેમની જોડે ચર્ચા શરૂ કરી. - સાંજના ચારના સુમારે એક આકામવાસી ભાઈ મને આશ્રમ જોવા લઈ ગયા. ગાની સંભાળ મીરાબહેન રાખતાં હતાં તે જોયું. શૌચ જવા માટે દોઢ ફૂટ ઊંડો ખાડો લાંબે સુધી ખોદી રાખેલ. તેના ઉપર ચટાઈની ખસેડી શકાય તેવી દિવાલવાળું ચીરસ પાયખાનું બનાવેલ. શૌચ ગયા પછી મળ ઉપર માટી નાખવાની હતી. આવી રીતે કરવાથી દૂર્ગધ તેમ જ ગંદકી તે ન જ ફેલાય અને રોગની ઉત્પત્તિ પણ ન થાય તે તે ખરું, પણ આ રીતે સહેલાઈથી આપમેળે જ સોનેરી ખાતર પણ તૈયાર થતું જાય.આકામના મકાને બેઠા ઘાટના, સાદા છાપરાવાળા અને ગીરની દિવાલના હતા. દરવાજાને કયાંય તાળુ વાસવાનું ન હતું. આ જ આશ્રમમાંથી બાપુજી દુનિયાભરને માર્ગદર્શન આપતા હતા.
સાંજે પાંચ વાગે જમવાને સમય થશે. અને બાપુજીએ બરાબર યાદ કરી મને તેમની બાજુમાં જ જમવા બેસાડો. મારા કેટલા બધા અહોભાગ્ય ! છેલ્લે મેં જવા માટે તેમની રજા માગી. તેમણે આનંદ વ્યક્ત કરી ભાવભરી વિદાય આપી અને વર્ધા
સ્ટેશન ત૨ફ જવાના રસ્તો દેખાડયો. જરૂર જણાય તો સાથે કોઈને મેકલવાનું જણાવ્યું. મેં રસ્તે બરાબર જોયો હતો, તેથી એક જઈ શકીશ એમ કહેતાની સાથે સામેથી બે બંગાળી યુવકો આવતા દેખાયા. તેઓ અગાઉથી નક્કી કરીને આવ્યા હતા. રાત રોકાવાના હોઈને બાપુજીએ તેઓને સાથે ફરવા આવવા જણાવ્યું. ફરતાં ફરતાં વાતચીત કરવાનું કહ્યું. બાપુજી તેમની દીકરી સાથે ફરવા જતા હતા. જોયુંને? કેટલા બધા કાર્યરત !
હું તેમની નમ્રતા અને સાદાઈથી ખૂબ પ્રભાવિત થયેલ. વધુ સ્ટેશને રાત્રે પહોંચ્યું. મુંબઈ તરફની ગાડી આવવાને વાર હતી. દરમિયાન આ સોનેરી તક મળ્યા બદલ અનેરી ધન્યતા અનુ વતે રહ્યો-જેની સુવાસ આજદિન સુધી હું પામી રહ્યો છું. તેમની પ્રેમભરી વાણીનું ગૂંજન હજી આજે પણ સાંભળી રહ્યો છું અને કબિના ભજનની એક જ પંકિતનું રટણ કર્યા કરું છું. “મન મસ્ત હુવા તબ. કયા બેલે ?”
હરિલાલ ગુલાબચંદ શાહ
Page #255
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૬૯
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નોંધ
નૂતન વર્ષના વાદળ ઘેરા પ્રભાતે
હતું. મને લાગે છે કે આ રીકિવઝીશનને ઠુકરાવવામાં કેંગ્રેસની કારોદરેક પ્રજાને મન પિતાના દેશમાં પ્રચલિત સંવત્સરનો પ્રથમ બારીએ ઘણી ગંભીર ભૂલ કરી છે. બીજું પગલું શ્રીમતી ઈન્દિરા દિવસ અસાધારણ મહત્ત્વના બને છે અને એકમેક પ્રત્યે અને સાસુ- ગાંધીને કેંગ્રેસમાંથી બરતરફ કરવાને લગતું છે. આવું પગલું પ્રસ્તુત દાયિક રીતે શુભેચ્છા દર્શાવવા અને અભિનંદનની લેવડદેવડ કારોબારીએ, તે પગલાના ઔચિત્ય અનૌચિત્યને વિચાર બાજુએ કરવાનો પ્રસંગ મનાય છે. આ રીતે તાજેતરમાં શરૂ થયેલા વિ. સં. રાખીએ તો પણ, પિતાના બળાબળને કશે પણ વિચાર કર્યા વગર ૨૦૨૬ ના વર્ષને પ્રથમ દિવસ (તા. ૧૦ મી નવેમ્બર સેમવીર) ભર્યું છે અને ત્યાર બાદ મળેલી પાર્લામેન્ટમાં કેંગ્રેસી સભ્યોની આપણા માટે–ખાસ કરીને હિન્દુ પ્રજા માટે–અભિનન્દનને સભાએ આ પગલાને લગતા ઠરાવને ઘણી મોટી બહુમતીથી અને શુભેચ્છાઓના આદાનપ્રદાનને વિષય બને છે. આ દિવસે અમાન્ય જાહેર કરીને કોડીને બનાવી દીધો છે અને શ્રીમતી ઈન્દિરા આપણું દિલ અનેરો આનંદ અને ઉલ્લાસથી ઊછળતું હોય છે અને ગાંધીના સ્થાનને શૂન્યવત બનાવવાને બદલે ઘણું વધારે મક્કમ પસાર થયેલા વર્ષને વિદાય આપીને નવા વર્ષમાં આપણે નવા આશા- અને સુરક્ષિત બનાવ્યું છે. આ લડતમાં સાચા બટાના–મોગ્યવાદપૂર્વક પ્રવેશ કરીએ છીએ.
અયોગ્ય–વ્યાજબી ગેરવ્યાજબીને ખ્યાલ અસ્થાને છે. જેને આમ છતાં સપ્ટેમ્બર-ઓકટોબર માસ દરમિયાન અમદાવાદ બહુમતીનું પીઠબળ હોય તેનું શાસન ચાલે અને એ પીઠબળ ખાતે કમી વેરઝેરને પ્રગટ કરતા જે હત્યાકાંડ અને જાનમાલની આજે ઈન્દિરા ગાંધીને છે અને નિજલિંગપ્પાને નથી એ કબૂલ કર્યા ખુવારી થઈ તેના ભણકારા હજુ પણ કાનમાં વાગ્યા કરે છે અને તે સિવાય ચાલે તેમ નથી. ૧૭મી તારીખે મળનાર સંસદની બેઠકમાં તેનું સ્મરણ દિલમાં કંપારી પેદા કરે છે. વળી કેંગ્રેસમાં પણ જે પણ ઈન્દિરા ગાંધીના સ્થાનને વધારે મજબૂત કરવામાં આવશે સંઘર્ષ પેદા થયો છે અને બે પક્ષો વચ્ચેની અથડામણ ઊભી થવાના એમાં કોઈ શંકા નથી. આજની પરિસ્થિતિનું આ ચિત્ર છે. ભવિષ્ય પરિણામે જે કૉંગ્રેસના ભવ્ય ઉત્કર્ષના સાક્ષી થવાનું મારા જેવા તેને કર્યો અને કેવો આકાર આપે છે એ જોવાનું રહે છે. અનેકને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે તે જ કેંગ્રેસને છિન્નભિન્ન થતી ૧૮મું સર્વોદય સંમેલન અને બિહાર ગ્રામદાન જોવાનું આજે દુર્ભાગ્ય પ્રાપ્ત થયું છે. આમ આજે સમગ્ર આકાશ
કટોબર માસની તા. ૨૫થી ૨૮ મી તારીખ સુધી બિહારમાં ઘેરાં વાદળોથી છવાયેલું દેખાય છે, અને આશાનું કોઈ કિરણ ફૂટતું
આવેલા રાજગીર ખાતે પૂજ્ય વિનોબાજીના સાનિધ્યમાં ૧૮ મું દેખાતું નથી અને નવા વર્ષને આવકારવાયોગ્ય કોઈ સફ_તિને અનુભવ
સર્વોદય સંમેલન ભરાઈ ગયું. ત્યાર બાદ પ્રગટ થયેલા ભૂમિપુત્રમાં થતો નથી; વાણી જાણે કે સ્થગિત થઈ ગઈ હોય એમ લાગે છે
તે અધિવેશનમાં અપાયેલાં કેટલાંક વ્યાખ્યાનોની નોંધ પ્રગટ થઈ છે; અને “પ્રબુદ્ધ જીવનના વાચકોને પ્રેરક કે પ્રેત્સાહક બને એવું શું
કાર્યવાહીની કોઈ વિશેષ વિગતો જોવામાં આવતી નથી. લખવું તેની કોઈ સૂઝ પડતી નથી. આવી વ્યથાપૂર્ણ માનસિક પરિ
ગ્રામદાનની વિગતો આપતાં તા. ૧૬મીના ભૂમિપુત્રમાં સ્થિતિમાં મારા મિત્ર શ્રી ઝીણાભાઈ દેસાઈ નેહરશ્મિ તરફથી
જણાવવામાં આવ્યું છે કે છઠ્ઠી ઓકટોબર સુધીમાં આખા ભારતમાં નવા વર્ષ અંગે મળેલો શુભેચ્છાપત્ર - મારે મન ભાવ પણ વ્યકત
૨૯ જિલ્લાદાન, ૯૫૦ પ્રખંડદાન અને ૧,૩૩, ૨૨૩ ગ્રામદાન થયા કરતે હોઈને - નીચે અવતરિત કરીને સંતોષ અનુભવું છું.
છે. બિહાર તળમાં ૫૮૭ પ્રખંડમાંથી ૫૫૦ પ્રખંડદાન થયા છે; ત્યાર નૂતન વર્ષે
બાદ સર્વોદય સંમેલન સુધીમાં બિહારમાં બીજાં પ્રખંડદાને ઉમેરાયા મૈત્રી ને કરુણાની સરવાણીએ જ્યાં સુકાઈ જવા માંડી છે;
છે એટલે હવે માત્ર ૧૨ પ્રખંડદાન એટલે કે બે ટકા કામ બાકી માનવતા જ્યાં પરવારી જવા આવી છે –
રહ્યાં છે. સંભવ છે કે આ અંક પ્રગટ થાય એટલા સુધીમાં આખું ત્યાં
બિહારદાન કદાચ થઈ ચૂકયું હોય. આ બિહારદાન એટલે બિહાભાઈભાંડુઓ અને નિર્દોષનાં લેહીથી રંગાતા
રનાં બધાં ગામડાઓનાં દાન સમજવાના છે; શહેર હજુ અસ્પષ્ટ આપણા આ હતભાગી દેશની ક્ષિતિજ
છે. આ ગ્રામદાનને અર્થ એમ સમજવાનો છે કે આ ગ્રામદાની નૂતન વર્ષને સૂરજ એવું તપ
ગામડાંઓના લોકોએ વશમા ભાગની જમીન દાનમાં આપવાની અને
ગ્રામદાનના પરિણામે દરેક ગ્રામદાની ગામડામાં ગ્રામ સભા ઊભી આભ આખું નવા મેઘાથી છવાઈ રહે
થાય તેને ચાલીસમાં ભાગની આવક આપવાની કબૂલાત આપી છે,
અને નોકરી કરતા હોય તેણે ત્રીશમા ભાગની આવક આપવાની છે. દેશ આપણે
આમ જે બિહારદાનની વાત કરવામાં આવે છે તે ખરા આત્મવિશ્વાસ, શ્રદ્ધા, બલિદાન અને બિરાદરીની
અર્થમાં જો બિહારદાન હોય તો બિહાર આખાને કાયાકલ્પ થઈ મુશળધાર અમીવર્ષાથી નવપલ્લવિત બની જાય!
રહ્યો છે એમ આપણે સ્વીકારવું રહ્યું. અલબત્ત, આ ગ્રામદાનને કોંગ્રેસ કારોબારીની બે ગંભીર ભૂલોએ
લગતો હજુ કાયદો થયો નથી અને તેથી જ્યાં સુધી કાયદો ન થાય પરિસ્થિતિમાં પેદા કરેલા પલટો
ત્યાં સુધી આ ગ્રામદાને અમલી બન્યા ન ગણાય એમ સત્તાવાર પ્રબુદ્ધ જીવનના છેલ્લા અંકમાં કોંગ્રેસની આ કટોક્ટી વિષે ખાસ પક્ષ તરફથી જણાવવામાં આવે છે. આમ છતાં પણ અLટલાં મેટાં એક નેધ પ્રગટ થઈ છે. ત્યાર બાદ બનેલા બે બનાવોએ આખી
પ્રમાણમાં ગામદાને જ્યાં થયો હોય એ બિહારની સીકલ તો બદ
લાવી જ જોઈએ. તેને Impact–ધક્કો–માત્ર આખા બિહાર પરિસ્થિતિને ન અડકાર આપ્યો છે અને તે અંગેના મારા વલણ
ઉપર જ નહિ પણ આખા દેશ ઉપર પડવે જોઈએ એવી આપણે ઉપર પણ તેની ગંભીર અસર પડી છે. કોંગ્રેસ કારોબારીમાંથી શ્રીમતી આશા રાખીએ. એમાંનું આજે બિહારમાં કશું જ જોવામાં આવતું નથી. ઈન્દિરા ગાંધી તરફી કેટલાક સભ્યો જુદા પડયા અને આ રીતે ખંડિત
બિહાર હતું તેમાં કશું જ આવકારપાત્ર પરિવર્તન દેખાતું નથી થયેલી કેંગ્રેસની કારોબારીએ કેંગ્રેસ મહાસમિતિના ૪૦૬ સભ્યની
આવી છાપ મારી જેવા દૂર રહેનારની જ નહિ પણ આ આન્દો
લનની અત્યન્તસમીપ એવા શ્રી વસન્તરાવ નારગોળકરની પણ છે સહીવાળા રીકિવઝીશનને નિયમ બહારનું જાહેર કર્યું. એ રીકિવ
અને તેમણે પ્રસ્તુત સર્વોદય અધિવેશનમાં તેમને આ અભિપ્રાય ઝીશન આ જ કેંગ્રેસના પ્રમુખની ફેરબદલીની માગણી કરનારું નિડેરપણે જણાવ્યું પણ છે અને શંકરરાવ દેવના વકતવ્યમાં પણ આવો જ
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૧૧-૬૯,
કાંઈક સર. સંભળાય છે. તો પછી આ સમગ્ર બિહારદાનના અર્થ શું સમજ? તેને અર્થ બિહારમાં આમૂલ ક્રાંન્તિ થઈ રહી છે એમ સમજવું કે આ ગ્રામદાનું પેપરદાનથી હજુ કોઈ વધારે મૂલ્ય નથી એમ સમજવું? આ બાબતને ખુલાસો અધિકૃત સ્થળેથી ' કરવામાં આવે એ અત્યંત જરૂરી છે. આગામી વસતિગણતરી અને કોમી તારવણી: - અમદાવાદવાળા ડું કાન્તિલાલ શાહ કેટલાએક દિવસ પહેલાં લખાયલા એક કાર્ડમાં જણાવે છે કે: “અમદાવાદમાં જે બની ગયું તેથી દિલ બહુ વ્યથિત તથા ખાટું થઈ ગયું. મનમાં વિચાર આવતા હતું કે ભારતીય નાગરિક હિન્દુ છે કે મુસ્લિમ છે, શીખ છે કે ખ્રિરતી છે એ આપણે અને સરકાર ભૂલી જઈએ તે ? સરકાર એવી નોંધ કરે નહિ અને રાખે નહિ તે? હું રાજકારણને અભ્યાસી નર્થી એટલે આ વિચારની ઉપયોગિતા ખરી કે નહિ તે કહી શકતો નથી, પણ પ્રબુદ્ધ જીવનમાં આપે લખ્યું છે કે, જૈનએ આગ્રહપૂર્વક જૈન તરીકે નોંધણી કરાવવી-તે સમજાયું નહિ.” 3. કાતિલાલ શાહને આ વિચાર વ્યવહારુ નથી, વાસ્તવિકતા સાથે સુસંવાદી નથી. અન્ય. નાના દેશમાં મોટા ભાગે એક જ ધર્મના અનુયાયીઓ અને એક જ જાતિના લોકો વસતા હોય છે, જ્યારે ભારત ઘણો મેટો ખંડ-સદશ દેશ છે, જ્યાં અનેક ધર્મના અને અનેક પ્રાદેશિક વિલક્ષણતા ધરાવતા લોકો વસે છે અને તેમના જીવનમાં આ ધર્મભેદ, અને પ્રાદેશિક ભેદ મહત્ત્વનું સ્થાન ધરાવતો હોય છે. આવા ભેદો એકમેકને ઓળખવામાં પણ બહુ ઉપયોગી નીવડે છે. અને સામાન્ય જનતર આવા ભેદોને ભૂલી જઈને માત્ર ભારતીય તરીકે પરસ્પર વ્યવહાર કરે એ શકય જ નથી. એવી જ રીતે ડૉ. કાતિલાલ શાહ સૂચવે છે તે મુજબ, ભારતની વસતિગણતરીમાં આવા ભેદસૂચક બાનાં કાઢી નાંખવાથી અને સૌ કોઈ ભારતીય છે એવો દેખાવ ઊભું કરવાથી ભારતીયતાની ભાવના વધારે પુષ્ટ બનવાને કઈ સંભવ નથી.
* ભારતને પ્રશ્ન દેશભરમાં વ્યાપી રહેલું વૈવિધ્ય આવા કૃત્રિમ ઉપાયો વડે નાબૂદ કરવાનું નથી, પણ પ્રસ્તુત વૈવિધ્યમાં એકતાની ભાવનાને સુદઢ કરવાને છે; નાત જાત કે ધર્મના ભેદોને પ્રાધાન્ય આપતા માનસને સંસ્કારીને આપણ સર્વને ગાઢપણે સ્પર્શતી એકતાને ઉપર લાવવાનું છે, બીજે ગમે તે હોય પણ હું ભારતીય પહેલો છું અને ભારતીય છેલ્લો છું–આવી ભાવનાને-આ વિચા- રને – આપણો સર્વના માનસમાં સુપ્રતિષ્ઠિત ક્રવાને છે. પ્રશ્ન આખો કઈ વૃત્તિ, કઈ વલણને પ્રાધાન્ય આપવું તે છે. કુદરતે, ઈતિહાસ, સંસ્કૃતિએ પેદા કરેલું ભૌગોલિક, પરંપરાગત અને સાંસ્કૃતિક વૈવિધ્ય કોઈ કાળે નાબૂદ થઈ શકે તેમ છે જ નહિ.
વ્યાપક એકતાને પ્રત્યક્ષ અનુભવ કરવો એ આપણું લક્ષ્ય છે. બીજા નાના દેશોમાં આ સંધિવું સરળ છે. ભારતના પ્રજાજનો માટે, સંપ્રદાયગત, ધર્મગત અભિનિવેશે ચિરનિહિત હોવાથી, આ સાધવું મુશ્કેલ છે. પણ જો એક પ્રજા તરીકે, એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે કર્યું હોય તે આ એકતાને - રાષ્ટ્રીય એકીકરણને – માર્ગ
અપનાવ્યા સિવાય આપણા માટે બીજો કોઈ વિકલ્પ નથી. - આગામી વસતિપત્રકમાં જેને જૈન તરીકે પોતપોતાની નોંધ કરાવવાનું સૂચન કરવું જૈન સમાજના એક અંગભૂત વ્યકિત તરીકે મને આવશ્યક લાગ્યું. જ્યારે ભારતવ્યાપી વસતિપત્રક તૈયાર કરવામાં આવે ત્યારે જેમ તે દ્વારા પ્રાદેશિક અને સાંgદાયિક ઘટકોને પોતપોતાની જનસંખ્યા તેમ જ પિતાના ઘટકને લગતી બીજી અનેક બાબતે જાણવાની અપેક્ષા રહે છે તેમ જ એક વિશિષ્ટ વિચારસરણી ઉપર નિર્માણ થયેલા જૈન સમાજને પણ આવી ચક્કસ અને આધારભૂત માહિતી મેળવવાની અપેક્ષા રહે એ સ્વ
ભાવિક છે. આમ છતાં અનુભવથી માલુમ પડયું છે કે એવા કેટલાય લોકો છે કે જેઓ જૈન હોવા છતાં આ બાબતની ચોક્કસ નોંધ કરાવવામાં ઉદાસીનતા સેવે છે અને જેમને બદલે વૈશ્ય કે, વાણિયા એમ નોંધાવે છે અને એ કારણે ધારવામાં આવે છે તે કરતાં જૈન સમુદાયની સંખ્યા વસતિપત્રકમાં બહુ ઓછી બહાર પાડવામાં આવે. છે આવું ઘણા જેનેનું માનવું છે. આ કારણે આગામી વસતિગણતરીમાં ઉપરના મુદ્દા ઉપર જૈનેનું ખાસ ધ્યાન ખેંચવાનું મને ઉચિત લાગ્યું છે..
પરમાનંદ શ્રી મંગળજી ઝવેરચું
શ્રી નારણદાસ ગાંધીએ “ચરખા ઘર' ની અનોખી જના, ગાંધી શતાબ્દી વર્ષ માટે તૈયાર કરી છે. શ્રી જયપ્રકાશ નારાયણ, શ્રી ઢેબર, શ્રી રાધાકૃષણ બજાજ વગેરેના એ જવાને શિર્વાદ મળ્યા છે.
સૂતર કાંતી તેની ઉપજમાંથી સતત રેટિયા જ્યાં ચાલે એવું રેંટિયા ગૃહ ઊભું કરવાની આ યોજના છે.
આ પ્રવૃત્તિ સાથે ખૂબ સંકળાયેલા એવા જનાને બાદ કરીને, બહારથી આવેલી આંટીઓમાં પહેલી ભેટ શ્રી મંગળજી ઝવેરચંદ મહેતાએ મેલી છે એમ શ્રી નારણદાસ ગાંધીના પુત્ર જણાવે છે,
આ મંગળજીભાઈ મહેતાને પરિચય મેળવીએ.
એમની વય આજે લગભગ ૮૩ વર્ષની છે. એકવડીયું શરીર અને નાનું કદ છતાં ૮૩ વર્ષે પણ જુવાની શરમાય એમ ટટ્ટાર ચાલે છે. - લગભગ ગાંધીપ્રવૃત્તિની શરૂઆતનાં વર્ષોથી જ એમણે ખાદી પહેરવા માંડી. તાકા લઈ ઘેર ઘેર ફરી ખાદી વેચવી પડતી એ સમય પૂરે થયો અને ખાદી વેચવા ખાદીભંડારે શરૂ થયાં ત્યારે એમણે
૧૧ * પણ પાલણપુરમાં વર્ષો સુધી ખાદીભંડારનું સંચાલન કર્યું. ખાદી ઉત્પાદન માટે પણ પ્રયાસ કર્યા પણ ઉત્પાદન સફળ ન થયું. અને ત્યારથી જ રાજ છે સાત ક્લાક કાંતવા માંડયું. આ ઉંમરે આજે પણ એ છથી સાત કલાક રોજ કાંતે છે.
૧૯૩૬ લગભગ ગાંધીજીએ ખાદીના કામની અને એમાં પડતી મુશ્કેલીઓ જાણવા જુદા જુદા ખાદીભંડારના સંચાલકોને બોલાવ્યા હતા. શ્રી પંગળજીભાઈ પણ એમાં હતા. ઊઠતાં ઊઠતાં એમણે જાતે કંતેલી ખાદીનાં બે ધોતિયાં બાપુના ખેાળામાં ભેટ ધર્યા. બાપુએ પૂછયું: ‘જ કેટલો સમય કાંતે છે?' મંગળજીભાઈએ જવાબ દીધો: ‘છ સાત ક્લોક.' બાપુએ આશીર્વાદ આપ્યા “ગોકળ ગાય જેવો ન થતે, રોજ કાંતતે રહેજે!' અને સરદાર વલ્લભભાઈએ ટકોર કરી ‘કાંતવામાં ખાદી ભંડારનું કામ ભૂલતા નહિ.” શ્રી મંગળજીભાઈ આ પ્રસંગને ભકિતભાવે યાદ કરે છે.
એમના કાંતેલા સૂતરમાંથી લગભગ સો વાર કાપડ થાય છે. એમની જરૂરત ૩૦વારની. એટલે ૭૦ વાર કાપડ કે એની આંટીઓ કોઈ સંસ્થાને, કઈ શાળાને ભેટ આપે છે. કયારેક વેચી એટલી રકમ સંસ્થાઓને મોકલે છે.
મુંબઈ જૈન યુવક સંઘને પણ એમણે જાતે કાંતેલ સૂતરની રકમ મેક્લી હતી.
કામની આ સતત પ્રવૃત્તિ અને જૈનેનાં અને સાર્વજનિક કામે જેવાંકે જીવદયા વિગેરેમાં - આવી કાંઈક પણ કરી છૂટવાની પરોપકારી પ્રવૃત્તિઓ કરનાને પ્રભુ દીર્ધાયુષ આપે!
તારાચંદ લક્ષ્મીચંદ કોઠારી :
Page #257
--------------------------------------------------------------------------
________________
તા. ૧૯-૧૧-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૬૩
4
કાર્ય સાથે અસંબદ્ધ એવા રાજકીય લેબલ
:
ઓળખ
સાથે, જુદા જુદા
* પૂરાં થયાં
છૂટી શક્યા નથી તે હજી સુધી આપણે પGિ
(સ્ટેટ્સમેનમાંથી ઉદ્ભૂત અને અનુવાદિત) આપણને રાજકીય સ્વતંત્રતા મળે બાવીસ વર્ષ પૂરાં થયાં છે, પણ બૌદ્ધિક રીતે હજી સુધી આપણે પશ્ચિમની ગુલામીમાંથી છૂટી શક્યા નથી. હજી પણ આપણે તેમના વિચારો અને તેમની ભાષા જ બોલીએ છીએ અને સૂત્રે પણ આપણે પશ્ચિમમાં પ્રચલિત થયેલા હોય તે જ અપનાવી લઈએ છીએ. આ સૂત્રે તે ત્યાં પ્રવર્તતી સામાજિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિના પરિણામે ઉદ્ભવ્યા હોય છે. આપણા દેશમાં પ્રવર્તતી પરિસ્થિતિને બંધ બેસે એવી મૌલિક વિચારશકિત હજી આપણે વિકસાવી શકયા નથી એમ લાગ્યા વિના રહેતું નથી.
દાખલા તરીકે, માકર્સના વિચારોનું અધટન જે રીતે રશિયામાં લેનિને કર્યું હતું અને માઓ-સે-તુંગ જે રીતે ચીનમાં કરી રહ્યા છે તે રીતે કરવામાં ભારતના જુદાજુદા સામ્યવાદી પક્ષી નિષ્ફળ ગયા છે. યુગોસ્લાવિયા જેવા નાના દેશે પણ માર્કસ વાદને પિતાની રીતે ઘટાવ્યો છે, જ્યારે આપણે ત્યાં માર્કસ ના વિચારોનું મૌલિક નિરુપણ હજી સુધી એકપણ ભારતીય સામ્યવાદીએ કર્યું હોવાનું જાણવામાં આવ્યું નથી. આપણે ત્યાં તે રશિયન છાપનો કે ચીનની છાપ વાળે માર્કસવાદ સ્વીકારી લેવામાં આવ્યો છે, જ્યારે યુગોસ્લાવિયા ઘણે નાને દેશ હોવાથી તેના વિચારોની ભારતના સામ્યવાદીઓમાં કશી ગણના થઈ નથી.
તે જ પ્રમાણે પશ્ચિમમાં જુદી જુદી પરિસ્થિતિઓના ઉપલક્ષમાં ચલણી બનેલા (Slogans) સૂત્રોને આપણે સ્વીકાર કરીએ છીએ અને વગરવિચાર્યું આપણે ત્યાં પ્રવર્તમાન જુદા જ પ્રકારની પરિસ્થિતિમાં એ જ સૂત્રોને ઉપયોગ પણ કરીએ છીએ. આપણા રાજકીય પક્ષો અને વ્યકિતઓને પણ એ જ લેબલ લગાવીએ છીએ, જે રીતે પશ્ચિમના દેશમાં બને છે : જમણેરી, ડાબેરી, મધ્યસ્થ, મધ્યથી જરા જમણી બાજુ ઢળેલા, મધ્યથી જરા ડાબી બાજુ વળેલા ઈત્યાદિ. સામાન્ય લોકો પણ આ લેબલ સ્વીકારીને ચાલે છે. કેટલીક વાર તે પક્ષ કે વ્યકિતઓને તેમના વિરોધીઓએ આપેલાં નામે પણ લેકે સ્વીકારી લે છે. જમણે શબ્દ એક પ્રકારની રૂઢિચુસ્તતા સૂચવે છે, પૈસાવાળાની તરફેણમાં ગરીબના હિતની અવગણના સૂચવે છે. સમાજવાદી અને સામ્યવાદીઓ એ શબ્દને ઊતરતી કક્ષાને ગણે છે.
કોઈપણ પક્ષ, વ્યકિત કે સમૂહની ઓળખાણ તે તે પક્ષ કે વ્યકિતએ અમલમાં મૂકેલ રાજનીતિ વડે નહીં પણ માત્ર તેમને લાગેલા લેબલ દ્વારા-અને કેટલીકવાર તે તેમના વિરોધીઓએ લગાવેલા લેબલ દ્વારા–થાય છે. આઝાદી પહેલાં સમાજવાદી અને સામ્યવાદી પક્ષે ઉદ્દામ અથવા ડાબેરી કહેવાતા હતા. ગાંધીજી અને એમના અનુયાયીઓ જમણેરી ગણાતા. ગાંધીજીને તેઓ મડી. પતિએના મિત્ર અને કયારેક તે શાહીવાદીઓના પણ મિત્ર તરીકે ઓળખાવતા. પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લેબલો બદલાઈ ગયાં. રશિયાએ યુદ્ધમાં ઝંપલાવવાને પરિણામે “શાહીવાદી' યુદ્ધ ‘જનતાનું’ યુદ્ધ બની ગયું. દેશની આઝાદી માટે કામ કરનારા કેંગ્રેસવાદીઓ અને સમાજવાદી બંનેને સામ્યવાદીઓએ પ્રત્યાઘાતી કહ્યા.
પરંતુ ગાંધીજીએ જ્યારે બ્રિટીશ સરકારને બિનશરતી રીતે ભારત છોડવાનું આહ્વાન કર્યું ત્યારે તેઓ-અહિંસાવાદી હોવા છતાં- એક મેટામાં મોટા રેવેલ્યુશનરી તરીકે પુરવાર થયા. પરદેશમાંથી સુભાષે એમના આશીર્વાદ માંગ્યા અને તેમને “રાષ્ટ્રપિતા' તરીકે નવાજ્યા. હિંદુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતાનિવારણ અને પાયાની કેળવણી જેવી અનેક સુધારાની યોજનાઓમાં ગાંધીજી કોઈપણ જાતના કે રંગના સામ્યવાદી કરતાં વધારે ઉદ્દામ હતા.
કમનસીબે, જુદા જુદા રાજકીય પક્ષો અને વ્યકિતઓને ઓળખવા માટે આઝાદી પહેલાં જે વિશેષણ વપરાતાં હતાં તે ઘણાં ઓળખવા માટે આઝાદ જુનાં વિશેષણે આઝાદી પછી પણ ચાલુ રહ્યાં. સૌ પ્રથમ, કેંગ્રેસ અને આઝાદ ભારતની સરકારમાં બે ઉચ્ચકોટિના નેતાઓ હતાવલ્લભભાઈ અને જવાહરલાલ. પશ્ચિમાત્ય વિવેચકો એકને રૂઢિચુસ્ત ગણતા અને બીજાને ઉદ્દામવાદી ગણતા. સરદારની શું સિદ્ધિઓ હતી? દેશના તાજેતરના ઈતિહાસમાં એક કટોકટીના સમયે કે જ્યારે આપણી લોકશાહી સરકારનું સમગ્ર માળખું ચુંથાઈ જઈ શકયું હતા ત્યારે સરદારે નાનામોટા અનેક દેશી રાજયોને ભારતીય ગણરાજયમાં ભેળવી દીધાં.
વડાપ્રધાન નેહરુ આ જ પરિણામ લાવી શકયા હોત કે કેમ એ વિશે ચર્ચા કરવી નિરર્થક છે. તાત્પર્ય એ છે કે જમણેરી ગણાતા સરદાર આવા ઉદ્દામ સુધાર લાવી શક્યા. હૈદરાબાદમાં નિઝામની સામે પોલીસ પગલું સફળ રીતે ભરવામાં પણ તેઓ જ જવાબદાર હતા. તેઓ એમ પણ કહેતા કે કાશ્મીરને પ્રશ્ન એ જે જવાહરલાલની ખાસ જવાબદારી હેઠળ ન હોત તો તેમણે એને કયારને ફેંસલે આણ્યો હોત. તેમણે ઉચ્ચ કક્ષાની સરકારી સેવાઓને વધારે સદ્ધર બનાવી અને સરકારી નોકરોની વફાદારી સંપાદન કરી. સિવિલ સર્વિસના ઘણા હિંદી અફસરો જરા ઢીલા થઈ ગયા હતા, કારણકે પિતાના તે વખતના પરદેશી માલિકોને ખુશ કરવા માટે આઝાદીની લડતના સૈનિકો પ્રત્યે તેમણે દુર્વર્તાવ કર્યો હતો અને જેને માટે કેંગ્રેસવાળાઓએ તેમની અનેક વાર નિંદા કરી હતી.
સૈદ્ધાંતિક મતભેદોને બાદ કરતાં ઉપર ગણાવેલા પગલાંઓને ઉદ્દામ જ-Radical-માનવા જોઈએ.
એમ કહેવાય છે કે ઉદ્યોગોમાં ખાનગી સાહસને ઉત્તેજન આપવા માટે સરદાર જવાબદાર હતા. પરંતુ એ દિવસે માં બીજું કાંઈ શકય જ ન હતું; કારણકે દેશને સ્થિર સરકાર આપવાનો અને ઉત્પાદન વધારવાને સવાલ તાત્કાલિક અગત્યને હતે. પંચવર્ષીય
જનાઓ એમના અવસાન બાદ ઘડાઈ. કહેવાતા જાહેર ક્ષેત્રની સફળતા કેવી રહી એ એક બીજો પ્રશ્ન છે. યાદ રાખવા જેવો મુદ્દો એ છે કે સરદારને એ વિષય ન હતું. તેમ જ ન તે એ ભારતના વડા પ્રધાન હતા કે ન હતા એ ઉદ્યોગોના પ્રધાન. કેટલાક ઉદ્યોગપતિઓ સાથેની એમની મિત્રતા અંગત હતી. એવું જ જવાહરલાલના સંબંધમાં પણ હતું અને તેઓ પણ ઘણીવાર અગ્રણી ઉદ્યોગપતિઓની સલાહ લેતા.
મેં આ સરદારની પાયાની સિદ્ધિઓને જવાહરલાલની સિદ્ધિઓ સાથે સરખાવવા માટે લખ્યું નથી. એ તે જાણીતું છે કે બંને જણ સાથે મારે ઘણી મૂળભૂત બાબતે પરત્વે મતભેદો હતા, અને એથી જ મેં કોગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. અત્રે હું માત્ર ઐતિહાસિક કારણોને લઈને એમ જણાવવા ઈચ્છું છું કે જવાહરલાલ કશુંક સમાધાન કરવાનું સૂચવતા હતા, જયારે સરદાર મારું રાજીનામું સ્વીકારાવી લેવા ઈચ્છતા હતા. રાજેન્દ્રબાબુને પણ તેમણે જ અગત્યનું એવું ખેરાક ખાતું છાડીને તેમના પિતાના નિર્ણયની વિરુદ્ધ અને ખુદ ગાંધીજીની પણ ઈચ્છા વિરુદ્ધ મારા પછી કેંગ્રેસનું પ્રમુખપદ સ્વીકારવાનો આગ્રહ કર્યો હતે. -
મારા રાજીનામાના ફળ સ્વરુપ દેશને સંભવત: લાગનારા આઘાતને હળવા બનાવવા માટે સરકારે આમ કર્યું હતું. જોકે આ બધું એમણે જાણે કે મારી વિરુદ્ધમાં કર્યું હતું તે પણ મારે કહેવું જોઈએ કે નવીસવી સરકારની સામે પડેલા અનેક પ્રશ્નોને વિચાર કરતાં આ એક કુનેહવાળું પગલું હતું.
આ રીતે ઉદ્દામવાદી સુધારાની વ્યવહારુ યોજનાઓને જે અમલમાં મૂકીને સફળ બનાવે છે તેને જમણેરી ગણો, કે ઉદ્દામ
Page #258
--------------------------------------------------------------------------
________________
thing)
૧૬૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૬૯ ગણાતા આદર્શ પ્રત્યે પોતાની નિષ્ઠા હોવા છતાં એને અમલમાં India Today: આજનું ભારત મૂકવામાં સંકોચ અનુભવનારને ડાબેરી ગણવો તે એક મહત્વને મુદ્દો બની રહે છે.
[ ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા' માં પ્રગટ થયેલ શ્રીમતી વિજ્યાહવે આપણે આઝાદી પછીની કેંગ્રેસને વિચાર કરીએ. આ લક્ષમી પંડિતની લેખમાળાના છઠ્ઠા હપ્તાને ગુજરાતી અનુવાદ ]. પહેલાં કેંગ્રેસની અંદર દરેક પ્રકારના રાજકીય વળણાવાળા લોકો ભારતે આધુનિક યુગમાં પ્રવેશ કર્યો છે એમ કહી શકાશે હતા –ડાબેરી, જમણેરી અને તેમના જાતજાતના પ્રકરો. અને એમ ખરું? આ પ્રશ્નનો જવાબ હું તે જરા પણ સંકોચ રાખ્યા વગર થવું અનિવાર્ય હતું, કારણકે મુસ્લિમ લીગ સિવાયના દરેક વર્ગો,
ના માં જ આપું છું. અલબત્ત! જીવનની બાહ્ય વ્યવસ્થામાં ઘણું પક્ષ અને હિતે દેશની આઝાદીના એકમાત્ર પ્રશ્ન પર કૅન્દ્રિત ઘાણ પરિવર્તન થયું છે તેની ના નહીં કહી શકાય, પરંતુ આ પરિથયેલા હતા. પણ ભિન્ન ભિન્ન વિચારો – અને ક્યારેક તે વિરોધી વર્તનના પરિણામની માનવજીવન પર કોઈ જ ઊંડી- અરાર દેખાતી વિચારસરણીવાળાં જુદાજુદા હિતો ને સમૂહોનો શંભુમેળે લોક- નથી. ભારત હજી પણ સૈકાઓ જૂની ઘરેડમાં જ જીવી રહ્યું છે. શાહીને વરેલા એક જ રાજકીય પક્ષ તરીકે કેવી રીતે ચાલી શકે રૂઢ વિચારેની પકડમાંથી મુકત થવાની વાત તો આપણે કરીએ છીએ, એ એક વિચારવાને મુદ્દો હતે.
પરંતુ સરવાળે તે પેલી ફૅન્ચ કહેવત જેવા જ આપણે રહ્યા જ છીએ.” - ૧૯૬૭ ની સામાન્ય ચૂંટણીઓના અગાઉ ૨૦ વર્ષ સુધી
"Plus ca change, plus c'est la meme choose" કેંગ્રેસ કેન્દ્રમાં તેમ જ રાજમાં બધે સત્તાસ્થાને રહી. માટી
(The more there charges, the more it ihe same અને ભવ્ય જનાઓ છતાં કેંગ્રેસની સરકારોએ બહુ સારો દેખાવ કર્યો હોય એવું લોકોને લાગ્યું નથી. છેવટે તે સરકારની સફળતાનિષ્ફળતાને આધાર કે તેના માટે શું ધારે છે એના પર રહેલા ભારત વિશે જ્યારે હું કહું છું ત્યારે મારી દષ્ટિ સમક્ષ પરછે – નહીં કે સરકાર પોતે પોતાની સિદ્ધિ માટે શું કહે છે એના દેશમાં ભણેલાં અને પાશ્ચાત્ય ઢબે જીવન જીવવાને શેખ ધરાવતાં, પર કેંગ્રેસના શાસન વિશે જનતાના મનમાં સારો ખ્યાલ બંધાયો નથી.
મોટા શહેરમાં વસતા મૂઠીભર માણસ નથી આવતા. ભારતનું એ વાતનો ઈન્કાર કરવાનું મુશ્કેલ થઈ પડશે. ઉત્તરપ્રદેશ, બિહાર સાચું દર્શન ત્યાં જેવા પણ નથી મળવાનું. ભારતીય સંસ્કારોને અને પશ્ચિમબંગાળની સંયુકત સરકરો પ્રજાની ચાહના પ્રાપ્ત કરી જાળવી રાખવાના તેમના પ્રયત્ન પણ પિલા જ હોય છે. અંદરથી શકી ન હોવા છતાં પણ બિહાર અને પશ્ચિમબંગાળમાં કેંગ્રેસ ફરી- તો વર્ષોના વસવાટને પરિણામે પરદેશી કેળવણી અને પરદેશી વાર સત્તાસ્થાને આવી શકી નહીં, જ્યારે ઉત્તરપ્રદેશમાં પણ સંસ્કારની તેમના માનસ પર તીવ્ર અસર હોય છે. કેંગ્રેસને બહુ જ સાંકડી બહુમતિ મળી. પંજાબમાં પણ કૅન્ચેસ સિવા
અહીં એક વાત યાદ આવે છે. કાચી ઉંમરના પોતાના બાળયની સંયુકત સરકાર સત્તામાં આવી.
કોને પરદેશમાં ભણાવવાના કોડ સેવતી એક આધુનિક માતાએ આ સંજોગોમાં કઈ સરકાર વધુ ઉદ્દામ ગણાવી જોઈએ એ આ બાબતમાં મારી સલાહ માગેલી. તેણે દલીલ કરતાં કહેલું, કહેવું મુશ્કેલ છે. જો ધાંધલ મચાવવાના માપદંડથી જોઈએ - જેમાં “જુઓને! મારા છોકરાંઓ તો નસેનસમાં ભારતીય જ છે. અત્યારે ગરીબોને જ વધારે સહેવું પડે છે – તે પશ્ચિમ બંગાળની સરકારને
પણ રજામાં ઘેર આવે ત્યારે દાળ, ભાત કે કઢી એવું જ. ખાવા પહેલો નંબર આપવો જોઈએ. હવે ૧૯૬૭ની ચૂંટણી પછી કેંગ્રેસની માગે છે.” જગાએ જે જે રાજ્યમાં બિનઝેંગ્રેસી સરકારો સત્તારથાને આવી મને અને બીજા ઘણાં ને એક જ વસ્તુ અકળાવે છે કે ભારતેને વિચાર કરીએ. એરિસ્સાને બાદ કરતાં બીજે બધે સત્તા પર
તના પ્રાચીન મૂલ્યોને આપણે ઠીક ઠીક વિસરી ગયા છીએ અને આવેલી સરકાર લેફ્ટીસ્ટ કહેવાણી. તેમણે કેવે દેખાવ કર્યો? વર્તમાનમાંથી જે અપનાવ્યું છે તેનું કોઈ જ ઉચ્ચ મૂલ્ય નથી. પશ્ચિમ બંગાળમાં. સંયુકત મરચાની સરકારના પ્રધાને ઉદ્દામ
આનાં દુ:ખદ પરિણામે આપણે નજરે જોઈ રહ્યા છીએ. જ્યાં લેખાવા છતાં તેમનામાંના કેટલાક સરકારમાં પણ હતાં અને
સુધી આપણે એક પગ જડ ખ્યાના જાળામાં અટવાયેલો છે ત્યાં કેટલાક વિરોધ પક્ષમાં પણ હતા ! પરિણામે ત્યાં મંડાગાંઠ ઊભી " થઈ અને છેવટે રાષ્ટ્રપતિનું શાસન આવ્યું.
સુધી એક વધુ સારા જીવન તરફ આપણે કઈ રીતે ગતિ કરી શકબિહારમાં પણ સત્તારૂઢ થયેલી સરકારે આગળની કેંગ્રેસ
વાના હતા? પુરુષાર્થ પરત્વે શિથિલતા દાખવી કેવળ પ્રારબ્ધવાદી જ સરકાર કરતાં જરીકે વધારે સારો દેખાવ ન કર્યો ને ત્યાં પણ રાષ્ટ્ર- જો આપણે બની રહીશું – મેટા ભાગની પ્રજા આવું જ માનસ પતિનું શાસન આવ્યું. ઉત્તરપ્રદેશમાં બિનઝેંગ્રેસી સરકારે કોમ્યુ- ધરાવનારી છે–તે પિતાની આગવી પ્રતિભા ખીલવી સ્વતંત્ર રીતે નિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને મહિલા વિભાગ રદ કરવાને એક માત્ર સુધારો સૌપ્રથમ કાર્યો – પરિણામે ૩૫% મહિલાઓ. બેકાર
વિચાર કરી શકે તેવાં સ્ત્રી-પુરુષથી આ દેશ વંચિત રહેશે. બની ગઈ. કેંગ્રેસના વહીવટ કરતાં આ સરકારને વહીવટ વધુ
જ્યાં સુધી આ દેશના લોકો એટલું નહીં સમજે કે સારું સાર ન હતે.
યા ખરાબ જે કાંઈ બને છે તેમાં કોઈ વાર તેઓ પણ ઠીક ઠીક કેંગ્રેસની અંદર જુદાજુદા પક્ષોને લઈને કેંગ્રેસની સરકારો
અંશે જવાબદાર હોય છે. કેવળ ભાગ્ય કે કુદરતને દોષિત ગણીને. જેટલી વધારે વિભકત દેખાતી હતી તેનાથી ઘણી વધારે બિનઝેંગ્રેસી આપણે કદિ જે પ્રગતિ નહીં કરી શકીએ, આપણા ગ્રહ જ કાદ) સંયુકત સરકારી વિભકત હતી. તામીલનાડની દ્રમુક સરકારની અવળા નથી. આપણી વિચારસરણીના ગુલામ પણ આપણે કયાં. તેમના ખ્યાતનામ નેતા અન્નાદુરાઈના અવસાન પછી કેસેટી થઈ
થડા છીએ? દુર્બળ મનેદશામાંથી જ્યાં સુધી આપણે બહાર નહીં રહી છે. આ સરકાર ખરેખરા પાયાના સુધારા કરી શકશે કે કેમ તે હજી જોવું રહ્યું. કેરળની સરકારે ખાનગી ઉદ્યોગપતિઓને પ્રાઈવેટ
આવી શકીએ ત્યાં સુધી જીવનની દરેક બાજને રૂંધીને બેઠેલાં આપણે સેકટરમાં ઉદ્યોગો સ્થાપવાનું આમંત્રણ આપીને એક નવી જ ભાત
આ બધાં જટિલ પ્રશ્નોને ઉકેલ કઈ રીતે લાવી શકવાના હતા? પાડી છે. પોતાના ભાગીદાર મુસ્લિમ લીગના દબાણને વશ થઈને, ભારત હમેશાં વિચિત્રતાઓથી ભરેલો દેશ રહ્યો છે અને તેણે એવી નીતિઓ જાહેર કરી છે કે જે પહેલી નજરે જ Sectarian
અત્યારે તે રાજકારણના તખ્તા પર જે વિચિત્ર પ્રકારનું નાટક છે એવું દેખાઈ આવે છે. દ્રમુકને છોડીને બાકીની રાજ્યસરકારોમાં એરિસાની સરકાર એકમાત્ર એવી સરકાર છે કે જેને ઉદામવાદી
ભજવાઈ રહ્યું છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. સમાજવાદને કે ડાબેરી હોવાને દાવો નથી.
માટે જે યોજનાઓ હોવી જરૂરી છે તેને આપણે સ્વીકાર અનુવાદક :
મૂળ અંગ્રેજી : કર્યો છે. આર્થિક સ્વાતંત્ર્ય માટે ત્રણ પંચવર્ષીય જનાઓ ઘડવામાં સુબોધભાઈ એમ. શાહ ૨૯
આચાર્ય ક્રિપલાણી આવી. આજના વૈજ્ઞાનિક યુગને અનુરૂપ યોજનાઓને વિકસાવવાની
Page #259
--------------------------------------------------------------------------
________________
તા. ૧૧-૧૧-૧૯, પ્રબુદ્ધ જીવન
૧૬૫ તથા સમાન સર્વાગી દષ્ટિ ખીલવવાનું પણ આપણને આવશ્યક પણ છે. એાછી મહેનતે પાકનું વધુ ઉત્પાદન થાયે તેમ જે એ લોકોલાગે છે; અને છતાંયે પૂર્વગ્રહો પર આધાર રાખી, તેના માર્ગ પોતાની જીવનપદ્ધતિ પણ બદલે એ આજે ઘણું જરૂરી છે. આ દર્શન નીચે આપણું વ્યક્તિગત અને સામૂહિક જીવન જીવવાનું બાબતમાં આપણે જે કર્યું છે તે પર્યાપ્ત નથી. ગામડાંના લોકો વલણ પણ આપણે છોડતાં નથી. એટલે આ બાબતમાં તે આપણે આધુનિક શોધખોળેથી તદ્દન અપરિચિત છે અને એક ચાલી આવતી અર્ધી સદી પાછળ છીએ.
પદ્ધતિથી જ જીવવા ટેવાયેલા હોઈ તેમનું મન નવી વસ્તુઓને અમારા કુટુંબની એક વાત યાદ આવે છે. એક વાર મારા
સ્વીકાર જલદી નથી કરી શકતું. • • • • • • • • પિતાશ્રીને અગત્યના કેસ માટે અલ્હાબાદ જવાનું થયું, તેમનાં પછાત વિસ્તારોમાં તે એવા કેટલાં યે કે છે જે વિજ્ઞાનની જવાને દિવસ અમારા કુટુંબના જેપીના કહેવા પ્રમાણે અશુભ આ અવનવી શો તરફ ભયની દષ્ટિથી જુએ છે સ્વતંત્ર થયાને હોઈ મારી માતાએ, પિતાશ્રીને કોઈ બીજે દિવસે જવા માટે સૂચન આટલા વર્ષો વીત્યાં હોવા છતાં દેશના મોટા ભાગની અભણ કર્યું. આવી વહેમી માન્યતાઓ માટે તે પિતાશ્રીને ખૂબ જ ચીડ પ્રજા હજી એમની રીતે જ જીવે છે. આ માટે જવાબદાર ' હતી. એટલે કોઈનું પણ ગણકાર્યા સિવાય એમણે નક્કી કરેલા દિવસે આપણે જ છીએ ને! નજીકના ભૂતકાળની જ વાત છે. કૌસમ્બીમાં જ તેઓ ગયા. થોડા દિવસો પછી કેસ જીતીને એ ઘેર પાછા ફર્યા ખેદકામ કરતાં બે હજાર વર્ષ પહેલાંના હળેા નીકળ્યા. કરુણતા ત્યારે પોતાની કમાણીની અર્ધી રકમ પેલા ભવિષ્ય ભાખનાર જોષીને તે એ છે કે પોતે જે હળ વાપરતા હતા એવા જ આ પુરાણા કાણે લાવવા માટે ખરચી નાખવાની તેમણે તત્પરતા બતાવી. જાહેર હળે જોઈ એ પ્રદેશના ખેડૂતો ખૂબ રાજી થં! જીવનમાં આવી નૈતિક હિંમત બતાવનાર આજે કેટલા લોકો હશે? અદ્યતન હળેા હોય, ટ્રેક્ટર હોય, ખાતર હોય કે નહેર યોજના - મને તે આશા છે કે કોઈક એવી ઘટના બનશે જેના પ્રત્યા- હોય કે એવું જ બીજું ગમે તે હેયું, પરંતુ એક વાત તે ચોક્કસ ઘાતે આપણને જાગૃત કરી દઈ, ભારતના નવજીવન માટે જે પુરુ છે કે આપણા ખેડૂતોને જે મદદ મળે છે તે પ્રમાણમાં ઘણી અલ્પ પાર્થની આજે જરૂર છે તે પ્રત્યે આપણને અભિમુખ કરશે. સમય છે. જ્યાં નવાં સાધને આપવામાં આવે છે ત્યાં પણ એ વિશેની તો ચાલ્યા જ જાય છે. નિષ્ક્રિય બની બેસી રહેવાનું આપણને હવે પૂરી જાણકારીના અભાવે તેઓ પૂરો લાભ ઉઠાવી શકતો નથી. આ પાલવે તેમ નથી.
બાબતમાં ખેડૂતેને બરાબર તૈયાર કરવા જોઈએ. એકદમ કંઈ આ 'બંધારણમાં અપાયેલાં વચન પ્રમાણે દેશની સમસ્ત પ્રજાને
વિજ્ઞાનયુગને સમજવાની શકિત એમનામાં આવી નથી જવાની. સુખી કરવા પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં આવી, અને આ હેતુને
જે જે સ્થળેાએ પાયાની બાબત તરફ ખેડતેનું ધ્યાન દોરી તેમને સફળ બનાવવા નાણાનું જે રોકાણ થવું જોઈએ તે પણ કરવામાં
પૂરેપૂરા પરિચિત કરવામાં આવ્યા છે ત્યાં પરિણામ પણ સારું આવ્યું આવ્યું છે. છતાં જે પરિણામ લાવવા આપણે માગીએ છીએ તેમાં
છે. પરંતુ આ પ્રવૃત્તિ અમુક અમુક પ્રદેશે સુધી જ મર્યાદિત એવી તીવ્રતા નથી દેખાતી. એનું કારણ પ્રજાના જીવન અને માન
રહી છે. વ્યાપક પ્રમાણમાં આ કામ થવું જોઈએ. સામાન્ય ચિત્ર સમાં જે ક્રાંતિકારી ફેરફાર થવા જોઈએ તે હજી નથી થઈ શકયાં.
હજી નિરાશાજનક જ છે. જે સાધનોને ખેડૂતે ઉપયોગ કરે છે તેની યુદ્ધ, સંઘર્ષ કે ઝઘડા ખરી રીતે બહાર નથી, પરંતુ માનવ
કળ સમજવી, વાપરતાં આવડે તેમ તેના સમારકામનું પણ જ્ઞાન મનની અંદર જ છે; અને આમાંથી જ વહેમ, પૂર્વગ્રહો, જડતા કે
હેવું – આ બધી તાલીમ ખેડૂતોને ન મળી હોય ત્યાં સુધી સફળ એવા જ બીજા, જીવનવિકાસને રૂંધી નાખનારા તત્ત્વો જન્મે છે.
પરિણામની આશા આપણે કઈ રીતે રાખી શકીએ! : જ્યાં સુધી આવી ક્ષુદ્રતામાંથી આપણે મુકત નહીં થઈએ ત્યાં સુધી
ગામડાંના માણસો વચ્ચે રહી કામ કરે છે એ લોકો પણ તેમને ભારતની જ્ઞાનજ્યોતિને પ્રકાશ સર્વત્ર ફેલાવે તેવાં સ્ત્રી-પુરુષ
રૂઢ ચીલામાંથી બહાર લાવી, વર્તમાન યુગબળે તરફ જાગૃત કરી, આપણે ઊભા નહીં કરી શકીએ. આપણી શાળા લેજના શિક્ષ
એ લોકો જિજ્ઞાસુ બની કાંઈક વધુ સારા માટે માગણી કરે તેવા ણમાં ચારિત્ર્યઘડતર જેવું કશું જ હોતું નથી. જીવનના ઝંઝાવાતે
પ્રયત્ન કરતા નથી. મારા મતદાર વિભાગના અનાવૃષ્ટિ પ્રદેશની સામે લડવાની કોઈ જ નૈતિક તાકાત આજનું શિક્ષણ આપી શકે
મારી તાજેતરની મુલાકાત દરમ્યાન નાની નાની સભામાં બેલતેમ નથી. ભારતની શિક્ષિત વ્યકિત એટલે પિતાના નામ પાછળ
વાનું મારે બન્યું. નવાઈભર્યું તે મને એ લાગ્યું કે, ત્યાંના સ્થાનિક ડિગ્રીની હારમાળા. સફાઈબંધ રીતભાત હોય કે છટાદાર પરદેશી
કાર્યકરોએ એ બધી પરિસ્થિતિ માટે વરસાદની અછત અને દેવી ભાષા તેઓ બેલી જાણતાં હોય, પરંતુ અંદર તે ઘણી સાંકડી
પ્રકોપને જવાબદાર ગણ્યાં. “આપણે આમાં શું કરી શકીએ! કુદરત એવી દુનિયામાં તેઓ રહેતાં હોય છે. પેતાની નંબળાઈઓને સાચી
પર થોડો આપણે કાબૂ છે? છતાંય લોકોને રાહત મળે તેવા રીતે તેઓ પીછાની નથી શકતા અને તેને ઘણી વાર નીતિ કે ધર્મ
પ્રયત્ન...” માને છે; પરંતુ ખરી રીતે તે તેમનામાં વારસાગત માન્યતાએ જ. મારું પિતાનું દષ્ટિબિંદુ તે આ જ રહ્યું છે કે માણસે બાહ્ય કામ કરતી હોય છે. સતત બદલાતી દુનિયાના મૂલ્ય પ્રત્યે તેઓ
જગત પર ઠીક ઠીક વિજય મેળવ્યું છે. આપણે એક એવા યુગમાં પિતાની જાતને ખુલ્લી કરી શકતા નથી.
જીવી રહ્યા છીએ કે ઘણી ઘણી વસ્તુઓ સુલભ બની ગઈ છે. વિજ્ઞાને વિજ્ઞાને જીવનમાં જે પરિવર્નાન આપ્યું છે તેને સમજી,
જે શોધખાળો કરી છે તેનું જ્ઞાન પ્રાપ્ત કરી, જીવનમાં તેને ઉપયોગ અપનાવી આપણે પણ આપણા હૃરથી કશુંક તેમાં ઉમેરવું જોઈએ.
કરવો જોઈએ. આથી સમય અને શકિતનો બચાવ થઈ જીવનવ્યવહાર પરંતુ સામાન્ય જન સમાજ આ બધી શોધખોળે પ્રત્યે રસ દાખવી,
વધુ સરળ અને સુખમય બની શકે છે. ખરી જરૂર તે પિતાની તેને સમજવા ઉત્સુક બને એવું વાતાવરણ હજી ઊભું થઈ શકયું
જાતને તાલીમ આપી તૈયાર કરવાની છે. બીજા પર આધાર રાખવાનું નથી.
છોડી દઈશું ત્યારે જ આપણને સ્વતંત્રતાની સાચી ઓળખ થવાની છેલ્લાં થોડા સૈકામાં બધા જ પ્રગતિશીલ દેશના ગ્રામવિસ્તારમાં
છે; અને આ તો સત્ય જ છે કે જે આગળ આવા પુરુષાર્થ કરે 'ક્રાન્તિ આવી છે. આપણે આ દિશામાં એકદમ કાંઈ બધું ન
છે તેને કુદરત મદદ કરે છે જ. સુધારી શકીએ. પરંતુ આપણા ખેડૂતે આજે જે રીતે જીવી રહ્યા
અનુવાદક:
મૂળ અંગ્રેજી: છે તેમાં કાંઈક પરિવર્તન લાવવા જેટલાં સાધને તે આપણી પાસે સૌ. શારદાબહેન શાહ
શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત
Page #260
--------------------------------------------------------------------------
________________
-
પ્રબુદ્ધ જીવન
તો, ૧૬-૧૧-૬૯ છે. વર્તમાન રાજકીય કટોકટી દેશના રાજકારણના રંગે એટલી ઝડપથી પલટાઈ રહ્યા છે કે વાય. બને એવા વિષચક્રમાં પડ્યા છે કે, તેમાંથી છૂટી શકતા નથી. આ લખાણ પ્રકટ થાય ત્યારે કાંઈક નવા રંગે પૂરાયા હશે. છેલ્લા અને એક પછી એક વિષમ પગલાં લેતા જાય છે. ચાર મહિનામાં કેંગ્રેસમાં જે સંઘર્ષ થયો છે અને તેમાં બંને પક્ષે સામાન્ય જનતા માટે સવાલ એ છે કે આ બધું શેને માટે છે, જે રીતરસમ અખત્યાર કરવામાં આવી છે તેથી આપણે કાંઈક સ્તબ્ધ શું પરિણામ આવશે, પોતે શું કરી શકે અથવા આ પરિસ્થિતિમાંથી થયા છીએ, આઘાત અનુભવ્યો છે. ૩૦૩૫ વર્ષનાં પ્રયત્નથી, ગાંધી- બચવા શું થઈ શકે? એકતાના પ્રયત્ન કરી જોયા. નિષ્ફળ ગયા. જીએ રાજકારણમાં પણ કેટલેક દરજજે શુદ્ધ સાધને, વિવેક અને એક વખત એકતાને ઠરાવ કર્યો. બન્ને પક્ષે તેમાં દંભ હતો. ઠરાવ મર્યાદાથી કામ થઈ શકે તે બતાવ્યું હતું. તેમના અવસાન પછી પણ, પછી તરત જ બન્ને પક્ષે તેની વિરૂદ્ધનું વાતાવરણ શરૂ થયું. દરેકને તેમના હાથ નીચે તૈયાર થયેલ પેઢીની નેતાગીરીએ અને નેહરૂના કોઈક કારણ મળી રહે. પ્રતિભાશાળી વ્યકિતત્વના કારણે, એકંદરે ગૌરવથી કેંગ્રેસનું રાજદ્વારી વ્યકિતઓનું વર્તન પ્રકટ અને છૂપા એવા અનેક નાવ ચલાવ્યું. કેંગ્રેસમાં ગાંધીજીની હયાતીમાં અને ત્યારબાદ કેટલીય આશયથી થાય છે. દરેક એમ કહેશે કે પ્રજાના હિત માટે જ તે કટોકટીઓ આવી. ઘણાંને છૂટા કર્યા અથવા થવું પડયું. પણ પ્રસ્તુત કરે છે. આપણે જાણીએ છીએ કે દરેકને પોતાને સ્વાર્થ–સત્તા કટોકટીમાં એમ લાગે કે બન્ને પક્ષે એટલી નીચી કક્ષાએ ઊતર્યા મેળવવાને અથવા બીજો-પણ હોય છે. સિન્ડીકેટના આગેવાન છે કે આ કેંગ્રેસ હવે ટકે તે પણ, જુદા સ્વરૂપની હશે અને પ્રજાના સભ્ય એવા છે કે જેમણે જીવનભર દેશની સેવા કરી છે, પ્રજાના એટલા આદરને પાત્ર રહેશે નહિ. બીજા કોઈ પણ રાજકીય પક્ષ આદરને પાત્ર છે. નેહરૂ કટુંબને ત્યાગ અને સેવા ઓછાં નથી. જે કેંગ્રેસ પક્ષ એક પક્ષ હશે જેમાં સત્તા પ્રાપ્ત કરવા અથવા એટલે વ્યકિતએના ગુણદોષના વિવાદમાં ને પડવું બહુ લાભદાયી જાળવવા, દાવપેચ અને ખટપટો સામાન્ય થઈ પડશે.
નથી. આ સંઘર્ષ વ્યકિતઓને સત્તા માટે પણ છે અને વિચારકેંગ્રેસમાં ભાગલા પડે અથવા ટકે તો પણ નિર્બળ સરણીને પણ છે. કદાચ વ્યકિતઓને વિશેષ. બને એ સામાન્ય રીતે ચિત્તાનું કારણ ન થાત, જો તેનાં વાસ્તવિક પરિસ્થિતિ હમેશ જટિલ હોય છે. તેમાં આદર્શ નિગસ્થાને દેશને સ્થિર અને શકિતશાળી રાજતંત્ર આપી શકે એ કરણ કે ઉકેલ મળતો નથી. અંતે કાઈક નિર્ણય કરવો પડે છે બીજો કોઈ રાજકીય પક્ષ હોત. એ પક્ષ જમણેરી હોય કે ડાબેરી કંઈ ચોક્કસ વલણ નક્કી કરવું પડે છે. એ પછી સારા એ એટલું મહત્ત્વ ન હતું, જે તે સબળ હોય અને પ્રજાને સાથ અથવા નરસાની પસંદગી નથી રહેતી પણ બે અનિષ્ટો વચ્ચે ઓછું અને વિશ્વાસ મેળવી શકે તેવું હોત. દુર્ભાગ્યે એવી પરિસ્થિતિ નથી. અનિષ્ટ શું છે એવી પસંદગી રહે છે. આ પસંદગી કરવામાં પણ હજી કેંગ્રેસ એક જ એવે પક્ષ છે કે જે દેશને કાંઈક સ્થિર રાજ- કાંઈક ચોક્કસ ધારણ હોવું જોઈએ. આ પસંદગી એવી હોવી તંત્ર આપી શકે. મધ્યસ્થ સરકાર અને કેટલાક રાજ્યોમાં કેંગ્રેસ જોઈએ કે એકંદરે દેશના હિતમાં પરિણમશે એવી ખાત્રી હોય, સત્તાસ્થાને છે. જે રાજ્યમાં કેંગ્રેસ સત્તામાં નથી ત્યાં અસ્થિરતા લોકશાહી ધોરણે થાય, પસંદ કરાયેલ નીતિનો સફળતાપૂર્વક રહી છે. તામીલનાડ કે પંજાબમાં સ્થાનિક પક્ષ સબળ હોવાથી અમલ કરી શકે તેવી વ્યકિત હોય, અને જેને જનસમુદાયના સ્થિરતા લાગે છે. કેરળ, બંગાળ, બિહાર વિગેરે રાજ્યમાં કાયદો મોટા ભાગને સાથ અથવા વિશ્વાસ હોય. અને વ્યવસ્થા જેવું પણ રહ્યું નથી. મધ્યસ્થ સરકારમાં પણ આવી નીતિ ( Ideology) ને લાગેવળગે છે ત્યાં સુધી બન્ને પક્ષમાં પરિસ્થિતિ થાય તે દેશને માટે ભારે ચિન્તાનું કારણ બને. દેખીતી રીતે એકતા છે. બેંગ્લોરની મહાસમિતિમાં સર્વાનુમતે નક્કી
વર્તમાન પરિસ્થિતિ માટે બે પક્ષમાંથી કોણ વધારે જવાબદાર થયેલ આર્થિક નીતિ-દસ મુદ્દાને કાર્યક્રમ–બન્ને પક્ષે સ્વીકારે છે તેની ચર્ચા કેટલેક દરજજે નિરર્થક છે. જેનું જેવું વલણ હોય તે
છે છતાં એ હકીકત છે કે સિન્ડિકેટના કેટલાક સભ્ય એ નીતિમાં તે પ્રમાણે તેને અભિપ્રાય રહે છે. પોતે જે પક્ષના વિરોધમાં હોય- માનતા નથી અને તેને અમલ કરવામાં વિલંબ કરે છે અથવા એક અથવા બીને કારણે અથવા પૂર્વગ્રહોથી–તે પક્ષના દોને બહાનાં કાઢે છે. સિન્ડિકેટના સભ્યોને આક્ષેપ છે કે ઈન્દિરા ગાંધી મેટું સ્વરૂપ આપી તેને જવાબદાર ગણવાની વૃત્તિ રહે. દેશના
સામ્યવાદી છે અથવા દેશને સામ્યવાદ તરફ લઈ જાય છે. હવે તો વર્તમાનપત્રોએ આમાં એકંદરે દેશની બહુ સેવા નથી સિન્ડિકેટના સભ્ય ઈન્દિરા ગાંધીથી બે ડગલા આગળ જવાને દેખાવ કરી. દરેકને પોતાનું નક્કી કરેલું વલણ છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ- કરે છે અને ઈન્દિરા ગાંધીની સરકાર વેગથી આ કાર્યક્રમને અમલ પણે વિચાર કરવાની શકિત થોડી વ્યકિતઓમાં હોય છે. મોટે ભાગે નથી કરતી એવું તહોમતનામું મૂકે છે. આ નીતિને અમલ કરવાની પ્રચારથી અથવા સ્વાર્થથી અથવા અજ્ઞાનથી ખેંચાય છે. ઈન્દિરા જવાબદારી સરકારની જ છે એમ જણાવે છે. આ બાબતમાં ઈન્દિર ગાંધી-વિરોધી વલણ હોય તે તેમણે લીધેલાં દેખીતી રીતે કેટલાંક ગાંધી કાંઈ ઉતાવળાં પગલાં લે તે ગ્ય નહિ થાય. બેન્કનું રાષ્ટ્રીય ખેટા પગલાં-મોરારજીભાઈને જે રીતે દૂર કર્યા, સંજીવ રેડીને ટેકો કરણ પાટ ઉતાવળથી, પૂર્વ તૈયારી વિના, રાજકીય હેતુથી કર્યું છે. આપ્યા પછી વિરોધ કર્યો, ચાર પ્રધાનને હઠાવ્યા, કેંગ્રેસ પ્રમુખને એવો આક્ષેપ છે. દરેક પગલું પૂર્વ તૈયારી કરી. તેનાં પરિણામે ખસેડવા સહી–ઝુંબેશ ઉપાડી વિગેરે–ને મેટું સ્વરૂપ આપી શકાય. વિચારી લેવાનું રહે છે. બાવીસ વર્ષ ન કર્યું, તે એક બે વર્ષમાં થઈ તેવી જ રીતે સિન્ડીકેટના સભ્યએ-વડીલ નેતાઓએ-જે કેટલાક જવાનું નથી. ઉતાવળથી લીધેલ પગલાના ધારેલ પરિણામ ન આવે ખેટા પગલાં લીધાં છે–સંજીવ રેડીની ઉતાવળથી અને નામની તો બદનામ થવાનું જ રહે. ઈન્દિરા ગાંધીને પક્ષે એમ કહેવામાં બહુમતિથી પસંદગી કરી, વકીંગ કમિટીના આગલે દિવસે રાત્રે બે આવે છે કે સંસ્થાકીય પાંખનો પૂરો ટેકે ન હેય-બલ્ક પ્રક્ટ બે રાજો - ફખરૂદીન અહમદ અને સુબ્રમનીયમને કાઢયા, હરિહર અથવા છુપે વિરોધ હોય–તો સરકાર આ નીતિ અમલ બસસીંગને બિહારમાં સરકાર રચવાની રજા આપી, બ્રહ્માનંદ રેડીને પક્ષને બર કરી ન શકે તેથી જ ઈન્દિરા ગાંધી સંસ્થાકીય પાંખમાં ફેરફાર વિશ્વાસ મેળવવાને આદેશ આપ્યો, મહારામિતિની ખાસ બેઠક કરવા માગે છે અને આ નીતિમાં પ્રમાણિકપણે માનતા હોય તેવી બેલાવવાના આવેદનપત્રને ગેરકાયદેસર ગણ્યું વિગેરે–તેને એટલું જ વ્યકિતઓની વર્કિંગ કમિટી અને પાર્લામેન્ટરી બર્ડ રચવા માગે છે. મેટું સ્વરૂપ આપી શકાય. હજી પણ કોઈ શું નહિ કરે તે ન કહે- સંસ્થાકીય પાંખ અને પાલમેન્ટરી પાંખ સહકારથી કામ કરે તે જ
Page #261
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૬g
સફળતા મળે. સંસ્થાકીય પાંખ પોતાના જ પક્ષની સરકાર સામે તહોમતનામું ઘડવામાં પડે તે વિરોધીઓને જ બળ મળે. કેંગ્રેસ પ્રમુખ અને વડા પ્રધાનની જવાબદારીઓ અને મર્યાદાઓ ૨૫ ઑગસ્ટના એકતાના ઠરાવમાં બરાબર મૂકવામાં આવી છે, પણ કેંગ્રેસપ્રમુખે વડા પ્રધાન સાથેના પત્રવ્યવહારમાં જે પ્રકારની ભાષા વાપરી છે અને આક્ષેપ કર્યા છે તે કેંગ્રેસને શોભા આપતા નથી. સિન્ડિકેટને આક્ષેપ છે કે ઈન્દિરા ગાંધી એકહથ્થુ અથવા સરમુખત્યારશાહી રીતે કામ કરે છે અને વ્યકિતપૂજા કેળવે છે. આવા આક્ષેપે નેહરુ અને સરદાર સામે પણ થતા હતા. મેરારજીભાઈ સામે પણ થયા છે. સત્તાસ્થાને બેસેલ કોઈ પણ વ્યક્તિ સામે વધતે ઓછે અંશે આવા આક્ષેપ થવાના જ. નેતા સાથીદારોની કેટલી વફાદારી મેળવી શકે છે તેમાં જ તેની સફળતા છે. ગાંધીજી નાનાને મેટા કરી બતાવતા. વ્યકિતપૂજા આ દેશમાં સદા રહી છે. સાધુસંતે હોય કે રાજકીય નેતાઓ–કિત પાછળ જ આપણે જઈએ છીએ. જાગૃત પ્રજામત આ અટકાવી શકે.
આ બધી વાતને નિર્ણય તે બંધારણીય રીતે જ થઈ શકે. કેંગ્રેસ મહાસમિતિના સભ્યોને પોતાને અભિપ્રાય વ્યકત કરવાની વહેલામાં વહેલી તક આપવી જોઈએ. સિન્ડિકેટ આ વસ્તુ ટાળે છે. મહાસમિતિમાં અને કેંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષમાં પોતાના પક્ષે મેટી બહુમતિ છે. એમ ઈન્દિરા ગાંધીને દાવો છે. મહાસમિતિની ખાસ બેઠક બોલાવવાની માંગણીને અસ્વીકાર કરી સિન્ડિકેટે પોતાના પક્ષની નિર્બળતા બતાવી છે. આ સ્વીકાર માટેનાં કારણે વ્યાજબી જણીતાં નથી. બંધારણીય વિવાદથી અથવા છટક્નારીએ શેાધવાથી આવી વાતને નિકાલ ન આવે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે આવેદનપત્ર ઉપર ખેટી સહીઓ છે અથવા ધાકધમકીથી કે લાલચ અને ભયથી સહીઓ લેવામાં આવી છે. આ વાત સર્વથા પાયા વિનાની ન હોય તો પણ, તેની પ્રતીતિ તો મહાસમિતિની બેઠક બોલાવીને જ થાય -ટાળીને નહિ. આવી રીતે બન્ને પક્ષે અજમાવવામાં આવે છે તે હકીકત છે. શિસતના નામે ઈન્દિરા ગાંધી અથવા તેમના સાથીઓને સસ્પેન્ડ કરવામાં આવે અને કેટલાક સામે શિસ્તના પગલા લેવામાં આવે તેથી આ પરિસ્થિતિને સાચે ઉકેલ આવવાને નથી.
સિન્ડિકેટના સભ્ય એમ માનતા લાગે છે કે ઈન્દિરા ગાંધીને વડા પ્રધાનપદે રહેવા દેવામાં દેશનું હિત નથી તેથી તેમને ખસેડવા જોઈએ. પ્રજાને જેટલું વિશાળ ટેકો અને સહકાર ઈન્દિરા ગાંધી મેળવી શક્યા છે તેટલે સિન્ડિકેટના કોઈ સભ્ય મેળવી શકે તેમ નથી
એ વર્તમાન વાસ્તવિકતા છે. ઈદિરા ગાંધીના ટેકેદારોમાં કેટલાક : નબળા માણસે છે જેનામાં પ્રજાને વિશ્વાસ નથી એ હકીકત છે. . પણ વડીલ નેતાઓ તેમને ઉખેડી નાખવા જે માગતા હોય છે જેને ટેકે મળે તે તેણે લેવો રહ્યો. દુર્ભાગ્યે વડીલ નેતાઓને આમ જનતા સાથે અથવા યુવાન પેઢી સાથે સંપર્ક રહ્યો નથી. ઈન્દિરા ગાંધીને વડીલ નેતાઓને ટેકો મળી રહે અથવા છે, તેમને વિરોધ ન હોય તો સંભવ છે કે કેંગ્રેસ સબળ થાય અને સામ્યવાદીઓનું જોર ઘટે. ગાજે બીજી કોઈ એવી વ્યકિત નજરમાં નથી આવતી કે જે પ્રજાને મોટા પાયા ઉપર વિશ્વાસ સંપાદન કરી શકે. સિન્ડિકેટ હવે ડે. રામસુભગસિંગને નેતાગીરી સંપવા માગતી હોય એવી વાત આવે છે. 3. સિંગ સજજને વ્યકિત છે. પણ એવી જવાબદારી ઉપાડવાની અને આમજનતાની વફાદારી મેળવવાની તેમનામાં શકિત હોય તેવું જણાતું નથી. ઈન્દિરા ગાંધીરો પિતાની હિંમત અને શકિતને પૂરતો જો પરિચય આપ્યો છે. પારકાના જ બળ ઉપર આટલે મેટો સંઘર્ષ લબ્ધપ્રતિષ્ઠ વડીલ નેતાઓ સાથે સફળતાપૂર્વક કોઈ કરી ન શકે. ઈન્દિરા ગાંધીએ ઘણે આત્મવિશ્વાસ કેળવ્યો હોય તેમ દેખાય છે. વડીલ નેતાઓની કદાચ આ જ ફરિયાદ છે. ઈન્દિરા ગાંધીને વડીલ નેતાઓને ટેકો મળે તે કદાચ તે ઓછી ભૂલ કરશે અને નબળી વ્યકિતઓને સાથ લેવાની તેમને ફરજ નહિ પડે.
અત્યારે તે એમ લાગે છે કે કેંગ્રેસ સંસ્થાને કબજો મેળવવા આ વિગ્રહ છે. સંસ્થામાંથી કોણ કોને હાંકી કાઢે છે તેની લડાઈ છે. ઉચ્ચક્ષાએ શરૂ થયેલ આ સંધર્ષ રાજોને પણ સ્પર્શી રહ્યો છે. છેક છેલ્લી કક્ષા સુધી પ્રદેશ સમિતિ, જિલ્લા અને તાલુકા અને ગ્રામ સમિતિએ સુધી પહોંચશે. કેંગ્રેસમાંથી નીકળી ન પક્ષ રચવા કોઈ તૈયાર નથી. બે સમાન્તર કેંગ્રેસે કેટલેક વખત ચાલે, જુદે જુદે સ્થળે એક અથવા બીજા પક્ષને કબજો રહે એમ પણ બને. પાર્લામેન્ટમાં સરકારને હરાવવા પ્રયત્ન થશે.
પાર્લામેન્ટમાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થાય તો બીજો કોઈ પક્ષ અથવા પક્ષે સાથે મળીને પણ સ્થિર સરકાર રચી શકે એવો સંભવ નથી. તે વચગાળાની ચૂંટણી જ કરવી પડે. જો કે આ પ્રસંગ આવે એવું અત્યારે જણાતું નથી. ચચગાળાની ચૂંટણી માગવાની ઈન્દિરા ગાંધી ઉતાવળ કરશે, નહિ, કરવી જોઈએ નહિ.
બીજા રાજકીય પક્ષો પોતાના વલણની પુનર્વિચારણા કરી રહ્યા છે અને આ પરિસ્થિતિને લાભ ઊઠાવવા તૈયારી કરી રહેલ છે. કેંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હજી પણ ડહાપણથી કામ લે અથવા દેશહિતને જ લક્ષમાં રાખી સમાધાન કરે તે સારું છે. નહિ તો કેટલાક વખત અસ્થિરતા માટે પ્રજાએ તૈયાર રહેવું પડશે. તેથી ગભરાવાનું કાંઈ કારણ નથી.
ઈન્દિરા ગાંધીને એકંદરે ટેકો આપી કેંગ્રેસને સબળ બનાવવી અને દેશને સ્થિર રાજતંત્ર આપવું એમ મને યોગ્ય લાગે છે. કારણ કે વર્તમાન વાસ્તવિકતા એ માગે છે. કે વયકિતવિશે વિચાર કરવો પડે છે કારણ કે અત્યારે તે અનિવાર્ય જણાય છે, નહિ તે ગાંધીજીએ કહ્યું હતું તેમ કોંગ્રેસ એક રાજકીય પક્ષ મરી જાય અને લેક્સેવા માટેની સંસ્થા જ રહે અને બન્ને પક્ષે પિતાના નવા રાજકીય પક્ષે સ્થાપે એ જ માર્ગ રહે છે. કેંગ્રેસના નિર્જીવ દેહ માટે લડવાનું છોડી દેવું. કારતક સુદી ૧, ૨૦૨૬
ચીમનલાલ ચકુભાઈ શાહ તા. ૧૦-૧૧-'૬૯.
પુરક નેધ સિન્ડિકેટના સભ્યોએ -ખંડિત વર્કિંગ કમિટીએ - આખરી ઘા કર્યો છે. ઈન્દિરા ગાંધીને કેંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી દૂર કર્યા છે અને કેંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષને નવા નેતા વિના વિલંબે ચૂંટવાને આદેશ આપ્યો છે. કેંગ્રેસના, દેશના અને દુનિયાના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ બનાવે છે. ગ્રીક કરુણાન્ત નાટકની પેઠે, તેના પાત્ર કોઈ અદ્રશ્ય શકિતથી ધકેલાયાં, અવશ, અંત સુધી પહોંચ્યા છે. સિન્ડિકેટના સભ્યોએ આ નિર્ણયના સમર્થનમાં લાંબો પ્રસ્તાવ કર્યો છે. તેને સાર એ છે કે હાઈ કમાન્ડની આજ્ઞા ઈન્દિરા ગાંધીએ માની નથી. વર્કિ‘ગ કમિટી અને મહાસમિતિની જુદી બેઠક બોલાવી શિસ્તને ભંગ કર્યો છે. વાત ખરી છે. એમ કરવાની ફરજ ઈન્દિરા ગાંધીને શા માટે પડી? કોણે પાડી? સિન્ડિકેટના સભ્યોની એવી માન્યતા જણાય છે કે, વડા પ્રધાન સામે આટલાં સખત પગલાં લેવાય તો તેમના ટેકેદારોમાં ભય પેદા થાય અને તેમને મળતા સાથ ઓછો થાય. સંભવ એ છે કે પરિણામ તેનાથી જુદું જ આવશે. કેંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષને નવા નેતા ચૂંટવાને આદેશ આપ્યો છે. આજે મળેલ કેંગ્રેસ પાર્લામેન્ટરી પાની બેઠકમાં ઈન્દિરા ગાંધીને મેટી બહુમતીથી ટેકો મળ્યો છે. સિન્ડિકેટના કોઈ ટેકેદાર હાજર ન રહ્યા. કેટલાક લોકોમાં એવી માન્યતા છે કે ઈન્દિરા ગાંધી સત્તા સ્થાને છે માટે આ બધે ટેકો મળે છે. હકીકતમાં ટેકો છે માટે સત્તાસ્થાને છે. એ ખરું છે કે કેટલાક વર્ગ સત્તાસ્થાને હોય તેના તરફ ખેંચાય. રાજકીય ક્ષેત્રમાં આ જાણીતી હકીકત છે. સિન્ડિકેટના સભ્યો પણ ટેકો મેળવવા સત્તા માટે લડી રહ્યા છે. અને શું નહિ કરે તે જોવાનું છે. વર્કિંગ કમિટીના ઠરાવમાં જણાવ્યું છે કે લેકશાહી મૂલ્યોનું રક્ષણ કરવા આ પગલું લેવું પડયું છે. બહુમતીને અવગણવી અને બહુમતી કોના પક્ષે છે તેને નિર્ણય કરવાની તક જ ન આપવી એ લોકશાહી નથી. વર્કિંગ કમિટીના નિર્ણયથી ઘણા ય બંધારણીય મુદ્દા ઊભા થશે. પણ છેવટ વાસ્તવિકતા ઉપરજ અંતિમ નિર્ણયને આધાર રહે. અત્યારની
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૬૮
- પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૧-૬૯
વાસ્તવિકતા એ છે કે ઈન્દિરા ગાંધીને કેંગ્રેસ સંસ્થામાં, કેંગ્રેસ ટકશે નહિ. અત્યારે મોટી બહુમતી તેના પક્ષે છે. આર્થિક નીતિને પાર્લામેન્ટરી પક્ષમાં અને દેશમાં મોટો સાય છે. સંભવ છે કે અમલ કરવાની તેને તક આપવી. નિષ્ફળ જાય તે આપોઆપ ઈન્દિરા ગાંધી તદન ખોટે માર્ગે હોય અને દેશને ખાડામાં લઈ પડી ભાંગશે. પણ આર્થિક નીતિને સ્વીકારવાને દેખાવ કરવો અને જતાં હોય તે આખર સુધી તેમની સામે લડી લેવું જોઈએ, પણ આવી ખરેખર તેની વિરુદ્ધ હોવું અને પછી શિસ્ત અને લોકશાહીને નામે અવિચારી બેહુદી ચાલથી નહિ. કેંગ્રેસનું તંત્ર ઈન્દિરા ગાંધીને સેપી સત્તા માટે લડવું તે દેશના હિતમાં નથી. દેવું અને તેની સામે કેંગ્રેસમાં રહીને અથવા બહારથી સત્ય કે અત્યારે તે એમ લાગે છે કે, સિન્ડિકેટે કોઈ પણ ભોગે અને
ન્યાય માટે લડવું. કેંગ્રેસના મૃતદેહ માટે દેશને ખતરામાં ન કોઈ પણ રીતે, આખર સુધી લડી લેવાનો નિર્ણય કર્યો છે. પાર્લામેન્ટમાં નાખો. હું ઈન્દિરા ગાંધીને પક્ષ કરું છું એમ નથી. પણ લડશે–હરાવવા પ્રયત્ન કરશે. તેથી ઈન્દિરા ગાંધીને માર્ગ વિકટ રહેશે. સિન્ડિકેટના સભ્યો જે રીતે સત્તા જાળવી રાખવા લડી રહ્યા છે. તેણે ઘણું સજાગ રહેવું પડશે. તંત્રને નુકસાન પહોંચશે, અસ્થિરતા રહેશે. તેને અયોગ્ય માનું છું. ઈન્દિરા ગાંધીની નીતિ ખોટી હશે, દેશને તેમને ઘણા સમય અને શકિત લડવામાં જશે. દેશનું આ દુર્ભાગ્ય છે. ઊંચે લાવી નહિ શકે, આપેલ વચનને અમલ નહિ કરી શકે તો તા. ૧૩-૧૧-'૬૯
ચીમનલાલ ચકુભાઈ શાહ સંધના મકાનકુંડમાં સેંધાયેલી વિશેષ રકમ
છે.
૧,૦૦૧ ૧,૦૦૧ ૧,૦૦૧
૦૧
૧,૦૦૧ ૧,૦૦૦
૫૦૧
૨૦૧
૨૦૧
૫૦૧ ૫૦૧
૧૦૧
ર
૨૦૧
૨00
૫૦૧ ૫૦. ૫૦૦
૫૦ ૨૫૧
૨૫૧
૨૫૧
૨૫૧
શ્રી નાણાવટી ફેમીલી ચેરીટી ફંડ ૨૫૧ , સેવંતીલાલ ખેમચંદ શાહ ૦૧ સ્વ. ચંદુલાલ સાંકળચંદ શાહ ચંચળબહેન ટી. જી. શાહ, ૨૫૧ , રવજીભાઈ વિજપાળ ગાલા
શામજી નેણશી ધરેડ , જડાવબાઈ ટ્રસ્ટમાંથી હું
ઍન્ડ સન્સ
, સુનિતાબહેન શેઠ. શ્રી શાન્તિલાલ હીરાલાલ શાહ ૨૫૧ - રમેશ ભેગીલાલ તુરખીઆ ૦૧ ધી બોમ્બે ફાઈન આર્ટસ
મગનલાલ નંદલાલ કાણકિયા ૨૫૧ , શીવજી એન. છેડા ) " ઍફસેટ ઍન્ડ લિથો વર્કસ છે, વાડીલાલ ચત્રભુજ ગાંધી ૨૫૧ , લખમસીનષ્ણુ સાધારણ ફંડ , ૧૦૧ શ્રી રોહિતલાલ લલ્લુભાઈ , જયંતીલાલ રતનચંદ શાહ
, કુંવરજીકરમશી તાલપત્રીવાળા ૧૦૧ એ મૂળચંદભાઈ પ્રેમજીભાઈ , નેશનલ રીફાઈનરી પ્રા. લિ.
નરશી કોરશીની કાં.
૧૦૧ / લલિતાબહેન લાલભાઈ , ભકત કવિ શ્રી શીવજીભાઈ , સી. તેજપાળ એન્ડ કુ.
, આઈડિયલ ઈન્ડસ્ટ્રીયલ ટેંડર્સ (મણિમહોત્સવ સ્મારક).
, ખીમજી નાનજી
૧૦૧ મહેન્દ્રકુમાર અને પસંદ કલા મંદિર.
, દેવચંદ ઘેલાભાઈ
૧૦૧ કુમુદબહેન શનીભાઈ શેઠ , નેણશી લખમસી
૧૫૧ , શાંતાબહેન લીલાધર શાહ ૧૦૧ , વેણીબહેન વિનયચંદ કાપડિયા , ડૅ. બી. પી. બોઘાણી ૧૫૧ મેહનલાલ નગીનદાસ
૧૦૧ સ્વ. ભવાનજી રવજી. છે , લચંદભાઈ શામજી
જરીવાળા
૧૦૧ શ્રી રસીલાબહેન મહેન્દ્રભાઈ ઝવેરી • અજિતકુમાર એન્ડ કું. ૧૨૫ , જી. ડી. દફતરી
૧૦૧ , મુકતાબહેન એલ. સંઘવી , નવિનચંદ્ર ભેગીલાલ ૧૦૧ ,, પ્રવિણભાઈ રમણલાલ શાહ
૧૦૦ , વસનજી વેલજી ન્યાલચંદ જે. મહેતા
૧૦૧ , મુકતાબહેન સંઘવી મેહનલાલ છોટાલાલ ૧૦૧ , ખીમજી માણેક
૧૦૦ ચનાભાઈ ધારસી શાહ દેવચંદ કુ.) ૧૦૧ , જી. કે. ધીઆ
૧૦૦ , નેમચંદ નાથાલાલ , હીરાલાલ અનેપચંદ શાહ ૧૦૧ , ચંદુલાલ પીતામ્બરદાસ શાહ ૬૭૬-૦૦ સેથી નીચેની રકમ , કસુમ ડાહ્યાભાઈ
૧૦૧ હરગોવિંદદાસ કેશરીચંદ , લાલજી પુનીસની કુ.
ભણશાળી
૧૫૭૯૬ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંધને ભેટ મળેલી રકમની યાદી
રૂા. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૦૧ / લલિતાબહેન નૌતમલાલ શાહ ૫૧ વિદ્યાબહેન ચંપકલાલ , ચીમનલાલ જેઠાલાલ શાહ , રમણિકલાલ પ્રભુદાસ શાહ ,
, વિમળાબહેન દમણિયા , ખીમજી માડણ ભુજપુરીઆ ૧૦૧ , લખમશી નેણશી છેડા
દેવચંદભાઈ ઘેલાભાઈ વીશા પ્રિન્ટરી ૧૦૧ , સુરેન્દ્ર છેડા
૫૧ , માણેક્લાલ શાંતિલાલ શાહ સુબોધભાઈ એમ. શાહ ૧૦૧ , રસિક્લાલ લહેરચંદ
, રમેશભાઈ ચીનુભાઈ, શેઠ , રસિકલાલ મેહનલાલ ઝવેરી ૧૦૧ સ્વ. અંબાલાલ ચતુરભાઈ
, સૂરજબહેન મનસુખલાલ , ફોહચંદ લલ્લુભાઈ શાહ - શાહના સ્મરણાર્થે
કોઠારી છે બી. જી. શાહ
૧૦૧ શ્રી ચંદુલાલ કેશવલાલ શાહ ૫૧ , લાભશંકર જી. મહેતા » શાહ પટેલ ઍન્ડ કું., ૧૦૧ , સી. એમ. મહેતા
, જયંતીલાલ પી. શાહ , એક શુભેચ્છક ૧૦૧ , કુંવરજી માલસી હરિયા
૫૧ સ્વ. પાર્વતીબાઈ અંબાલાલ છે કે. પી. શાહ
(વૈદ્યકીય રાહતમાં).
શાહના અમરણાર્થે , મફતલાલ ભીખાચંદ શાહ , વિસનજી નરશી વેરા
શ્રી ગૌરીપ્રસાદ ચુનીલાલ ઝાલા , ટોકરસી કે. શાહ ૧૦૦ , મહાસુખલાલ ભાઈચંદ
, અમીચંદ જે. શાહ , ગણપતલાલ મગનલાલ ઝવેરી
, એક ગૃહસ્થ
૫૧ એ જયંતિલાલ જગાભાઈ , લલિતાબહેન લાલભાઈ શાહ
મેહનલાલ નગીનદાસ
, દીપચંદ ત્રી. શાહ ચંચળબહેન ટી. જી. શાહ
જરીવાળા (લાઈબ્રેરીને). ૯૯૫ ઝોળીમાં આવેલી રકમ , કંચનબહેન લિવર દેસાઈ
, ભગવાનદાસ પટલાલ શાહ ७८४ એકાવનથી નીચેની રકમ , હીરાલાલ હ. ગાંધી
, ખેતશી માલશી સાવલા , સી. એમ. કોઠારી ૫૧ અમર જરીવાળા
૬,૭૪૪
૨૫૧
૨૫૧ ૨૫૧. ૨૦૧ ૨૦૦ ૨૦૦ ૧૫૧ ૧૫૧ ૧૫૧
* ૧૦૧
૫૧
૧૦૧ ૧૦૧ ૧૦૧
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાન દ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ૪,
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ–૧
Page #263
--------------------------------------------------------------------------
________________
Regd. No. M H II7
વાર્ષિક લવાજમ રૂા. ૭
પદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૫
મુંબઈ, ડીસેમ્બર ૧ ૧૯૬૯, સેમવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પિસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
અને કોંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષમાં ઘેરી બનેલી કટેકટી ફી કોંગ્રેસમાં ભંગાણ હવે લગભગ નિશ્ચિત બન્યું છે. કેંગ્રેસ અને જનસંઘ. સરકાર વિશે જે આક્ષેપ હતો કે સામ્યવાદીઓના પાર્લામેન્ટરી પક્ષમાં ઈન્દિરા ગાંધીની બહુમતી સાબિત થઈ પછી, ટેકાથી જ નભી શકશે અને તેથી સામ્યવાદીઓને આવા સિન્ડિકેટના સભ્યોએ શ્રી નિલગપ્પાના નિવાસસ્થાને પાર્લામે- ટેકાની કિંમત ચૂકવવી પડશે એ ખેટું કર્યું છે, પણ કાયમ ન્ટરી પક્ષની મિટિંગ બોલાવી. પણ વિચિત્ર શરત કરી કે ખંડિત માટે આ પરિસ્થિતિ રહેશે તેમ નિશ્ચિત ન કહેવાય. આ વર્કિંગ કમિટીએ ઈન્દિરા ગાંધીને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી મતદાન એટલું જ બતાવે છે કે સરકારને સામ્યવાદીઓના ટેકાથી જ બરતરફ કરતો ઠરાવ કર્યો છે તેની લેખિત મંજૂરી આપે તેવા જીવવાનું રહેશે એ આક્ષેપ સાચો નથી. તેમ, કેંગ્રેસ વિરોધ સભે જ આ બેઠકમાં હાજરી આપી શકશે. બહુમતી સભ્યોને પક્ષ, સ્વતંત્ર પક્ષ અને જનસંઘનું જોડાણ થયું છે તે આક્ષેપ પણ આવતા અટકાવવા આવી શરત કરવી પડી. પરિણામે વડીલ નેતા
સાચો નથી. સંજોગોને કારણે આ મતદાન થયું છે અને ભવિષ્યમાં
પણ તેમ જ થશે. પરિસ્થિતિ પલટાતી (fluid) રહેશે. એના ટેકેદારોની જ આ સભા બની રહી. આ પક્ષના આગેવાનની
1. મહાસમિતિમાં પસંદગી કરવામાં કાંઈક મુસીબત ઉભી થઈ હોય તેમ જણાય છે. સ્વાભાવિક રીતે જ શ્રી મેરારજીભાઈ આ પક્ષના નેતા હોય
જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે કેંગ્રેસ મહાસમિ
તિની બેઠક બે દિવસ થઈ ગઈ. ધાર્યા કરતાં વધારે બહુમતીથી પણ વિરોધને કારણે, માર્ગ કાઢયે કે શ્રી મોરારજીભાઈ પક્ષના
સભ્યો હાજર રહ્યા. કેંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષમાં, તેમ સંસ્થામાં આગેવાન, પણ લોકસભામાં ડૉ. રામસુભગસિંગ નેતા અને રાજયસભામાં શ્રી શ્યામનંદન મિશ પાર્લામેન્ટની બેઠક શરૂ થઈ
પણ ઈન્દિરા ગાંધીને મોટી બહુમતી છે તે પુરવાર થયું.
શ્રી નિલગપ્પાના પ્રમુખપદની વધારેલી મુદતને રદ કરવામાં ત્યારે, કેંગ્રેસના ઈતિહાસમાં અભૂતપૂર્વ બનાવ બન્યા. ડે.
આવી, તેમને પ્રમુખસ્થાનેથી દૂર કર્યા, નવા કામચલાઉ રામસુભગરિગે, લગભગ ૬૦ સભ્યની આગેવાની લઈ, મુખ્ય વિરોધ પક્ષના નેતા તરીકે લોકસભામાં સ્થાન લીધું.
પ્રમુખની વરણી થઈ, નવી કામચલાઉ વર્કિંગ કમિટી અને લેકસભામાં
પાર્લામેન્ટરી બોર્ડની નિયુકિત થઈ, ઈન્દિરા ગાંધીને કેંગ્રેસના ઉશ્કેરાટભર્યા વાતાવરણમાં પાર્લામેન્ટની બેઠક શરૂ થઈ.
પ્રાથમિક સભ્યપદેથી બરતરફ કર્યા હતા તે ઠરાવ રદ કર્યો. બન્ને પહેલે જ દિવસે, સ્વતંત્ર પક્ષના સભ્ય પીલુ મેદીએ રબત
પક્ષે હિસાબ ચૂકતે થયો. એકે કર્યું, બીજાએ ઉથલાવ્યું. માત્ર કૅન્ફરન્સમાં ભારત સરકારે ભાગ લીધે તેના વિરોધમાં, સભા
મહાસમિતિમાં જ નહિ પણ કેંગ્રેસ સંસ્થામાં પણ પોતાની મેકૂફીની દરખાસ્ત મૂકી. લગભગ નવ કલાકની ઉગ્ર ચર્ચા પછી,
મોટી બહુમતી છે તે બતાવવા, કેંગ્રેસનું અધિવેશન મુંબઈમાં આશ્ચર્યજનક રીતે બહુમતીથી આ દરખાસ્ત ઊડી ગઈ. રાતના
૨૮મી ડિસેમ્બરે બેલાવવાનું નક્કી થયું. આ બધામાં બંધારણીય પ્રશ્નમાં સરકારને પક્ષ ઘણે નબળો હતો, તેથી આ પ્રશ્ન ઉપર
અથવા કાયદેસર કેટલું તેની ચર્ચા નિરર્થક છે. કૅર્ટ મારફત, સરકારને પરેશાન કરવા તેને પ્રથમ સ્થાન આપ્યું. સરકારી પક્ષે
કેંગ્રેસને નામે અને કેંગ્રેસના ધ્વજ નીચે આ બેઠક મળતી
અટકાવવા પ્રયત્ન થશે તે નિષ્ફળ ગયો. નિર્જલગપ્પાના અને રજૂઆત પણ નબળી થઈ હતી. વિરોધ પક્ષે સમર્થ પ્રતિપાદન
રામસુભગસિંગે જાહેર કર્યું કે આ બધું બિનબંધારણીય છે. હતું. સરકાર પક્ષ નબળા હોવા છતાં, આ દરખાસ્ત ઊડી
નવા કેંગ્રેસ પ્રમુખે ધડાધડ કામગીરી શરૂ કરી. ઉત્તર પ્રદેશ કેંગેજશે એવી ખાતરી હોવાથી, ઈન્દિરા ગાંધીને આ ચર્ચામાં ભાગ
સના પ્રમુખ કમલાપતિ ત્રિપાઠી અને મંત્રી બહુગુણાને, શ્રી લેવો ન પડે. વિરોધ પક્ષે પણ સભા મેકુફીની જ દરખાસ્ત મૂકી,
નિજલિગપ્પાએ શિરતભંગ માટે, સ્થાનભ્રષ્ટ કરતા હુકમ કાઢયા અવિશ્વાસની નહિ, કારણ કે, સરકાર પક્ષે બહુમતી રહેશે જ
હતા તે રદ કર્યા અને તેમને ફરી પ્રસ્થાપિત કર્યા. પશ્ચિમ બંગાળમાં એમ વિરોધ પક્ષ પણ જાણતો હતે. છતાં આટલી મોટી
અને માયસેરમાં નવી કામચલાઉ કેંગ્રેસ સમિતિએ જાહેર કરી. બહુમતી કેમ મળી ? સરકાર પક્ષ સબળ હતું એટલા માટે નહિ,
કાંગાળની જૂની કેંગ્રેસ સમિતિના પ્રમુખે આ નવી સમિતિને ગેરપણ કોઈને વચગાળાની ચૂંટણી જોઈતી નથી અને તેથી સરકારને
કાયદેસર જાહેર કરી–આવી સમિતિઓ અન્યત્ર-તામીલનાડુ અને હરાવવી નથી. કેન્દ્ર સરકારની સ્થિરતા વિષે અત્યારે તે શંકા
ગુજરાતમાં પણ નિમાશે એમ સંભળાય છે. મહાસમિતિની દિલ્હીની નથી લાગતી. આ દરખાસ્ત ઉપરના મતદાન વિશે કાંઈક
મુખ્ય કચેરીના કર્મચારીએાએ ફિસને કબજો લેવા નવા પ્રમુખને વિશ્લેષણ થયા છે. સરકારને જે ટેકો મળ્યો. તે જોતાં સામ્યવાદી
આમંત્રણ આપ્યું અને પિતાની વફાદારીની ખાતરી આપી. ઓના ટેકા વિના પણ સરકારને બહુમતી મળી રહેશે
મુંબઈમાં એમ જણાતું. વિરોધમાં મુખ્યત્વે, કોંગ્રેસ વિરોધી પક્ષ, સ્વતંત્ર મુંબઈ પ્રદેશ સમિતિએ બહુમુખી ઠરાવ કર્યો. ઈંદિરા ગાંધીને
Page #264
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પ્રબુદ્ધ જીવન
બરતરફ કરતાં ઠરાવને દુ:ખદ ગણાવી, એકતા માટે પ્રયત્ન કરવા શ્રી પાટિલ અને હાફીઝકાને આદેશ આપ્યો. મહાસમિતિની બેઠકમાં ગુજરાતની પેઠે, મુંબઈના સભ્યોને હાજર ન રહેવાના આદેશ આપ્યો નહિ. શ્રી પાટિલનું માન જાળવવા આ ઠરાવ થયો તેમ દેખાય છે. મુંબઈની ઘણાં વર્ષો તેમણે અવિરત સેવા કરી છે. આજે તેમનાથી જુદા પડે છે એવા સાથીઓ પણ, તેમણે રાજીનામું આપવું પડે એવી પરિસ્થિતિમાં તેમને મૂકવા ઈચ્છતા ન હતા. પણ એ કાં સુધી ચાલશે ? મુંબઈમાં કાગ્રેસનું અધિવેશન મુંબઈ પ્રદેશ સમિતિ અને મહારાષ્ટ્ર પ્રદેશ સમિતિ સાથે મળી યેજશે એવી જાહેરાત થઈ છે. મુંબઈ પ્રદેશ સમિતિ દ્રિધાભર્યું વલણ કયાં સુધી ચાલુ રાખી શકશે?
ગુજરાતમાં
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સાહેબે જોરદાર રીતે અનેક વખત જાહેર કર્યું છે કે ગુજરાત કૉંગ્રેસ વડીલ નેતાઓને જ સાથ આપશે. મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્ર દેસાઈનું પણ એ જ વલણ છે. ગુજરાતમાં પણ ખળભળાટ શરૂ થયો છે. અંદરથી ચાલુ નેતાગીરી સામે કેટલા અસંતોષ છે તેનું માપ હવે પછી નિકળશે. શ્રી ઢેબરભાઈ ગુજરાત-સૌરાષ્ટ્રના કોંગ્રેસજનને કાંઈક ચોક્કસ માર્ગદર્શન આપશે એવી આશા હતી. પાતાનો અભિપ્રાય અસંદિગ્ધપણે તેમણે જાહેર કર્યો છે. યુવાન પેઢીને સૂકાન સોંપી, વડીલ નેતાઓએ સલાહકાર રહેવું એમાં તેમને દેશનું હિત જણાય છે. મહાસમિતિ અને કેંગ્રેસનું ખુલ્લું અધિવેશન બોલાવી, બહુમતીના નિર્ણય સ્વીકારવા એ વિકલ્પ પણ તેમણે સૂચવ્યા છે. છેવટ, કૉંગ્રેસને લોકસેવક સંઘમાં પલટાવવી અને રાજકીય પક્ષો દરેકે પોતાના કરી લેવા એમ કહ્યું છે. પણ તેમનું મનામંથન કોઈ સક્રિય પગલાં લેવા તરફ તેમને વાળતું હોય તેમ હજી જણાતું નથી. દિલ્હીમાં હોવા છતાં, તેની મહાસમિતિની બેઠકમાં હાજર ન રહ્યા. કાગ્રેસના હવે બે અધિવેશનો થાય છે – મુંબઈમાં અને અમદાવાદમાં–તે કાં હાજર રહેશે તે જોવાનું રહે છે. અત્યારે તો કોંગ્રેસને લોકસેવક સંઘમાં પલટાવવાની પ્રવૃત્તિ પ્રત્યે તેમનું વલણ છે. પણ આ કાર્ય અત્યારના સંજોગામાં અશકય છે તે તે પોતે પણ જાણે છે. ગુજરાતનું, ગુજરાત બહાર દેશમાં વસતા લાખે। ગુજરાર્તીઓનું અને દેશનું સમગ્રપણે હિત શેમાં છે તે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રજાએ પોતે જ નિર્ણય કરવાનો છે. સંભવ છે કે કેટલાક વખત, ગુજરાત તેના વિશિષ્ટ સંજોગોને કારણે, એકલું, અણનમ ઊભું રહે.
ઉત્તર પ્રદેશમાં, કમલાપતિ ત્રિપાઠી અને બીજા આઠ પ્રધાનાના રાજીનામા પછી, ચંદ્રભાણ ગુપ્તને વિધાનસભામાં બહુમતી રહી નહિ. પણ એ તે કસાયેલા યાદ્ધા છે. ૨૯ નવા પ્રધાને નીમી દીધા. સત્તા ટકાવવા શું ન થાય ?છતાં ટકશે નહિ. બિહારમાં પોતાનું વર્ચસ્વ રાખવા, શ્રી નિલિંગપ્પાના પાર્લામેન્ટરી બાડે, હરિહરસિંગને પ્રધાનમંડળ રચવા આદેશ આપ્યો, પણ નિષ્ફળ ગયા. પશ્ચિમ બંગાળમાં સંયુકત દળ ડામાડોળ છે. મુખ્ય પ્રધાન અજય મુકરજી પોતે જ તેમની સરકાર સામે સત્યાગ્રહ કરશે! કેરળમાં બન્યું તેમ, માર્કિસ્ટ સામ્યવાદીઓની દાદાગીરી અને ગુંડાગીરીથી ત્રાસી, બંગાળના બીજા પક્ષો, વિકલ્પ રાજ્યરચના વિચારી રહ્યા છે. માયસારમાં વિરેન્દ્ર પાટિલની સ્થિતિ એટલી સ્થિર નથી. શ્રી પાટિલ યુવાન છે. ભવિષ્યનો વિચાર કરવાના છે. છેવટ માયસારનું હિત લક્ષમાં લેવું પડશે, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ આસામ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ, કાશ્મીર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આ બધાં રાજ્યો અને તેની કોંગ્રેસ સમિતિઓના ઈન્દિરા ગાંધીને સાંથ છે. બિનકૉંગ્રેસી રાજ્યા—પંજાબ, તામિલનાડુ, કેરળ, ઓરિસા પણ પેાતાના હિતમાં ઈન્દિરા ગાંધીને ટેકો આપે છે. આ કાં ટકશે ?
કૉંગ્રેસના બન્ને પક્ષેામાં હવે એકતા થાય એવા સંભવ દેખાતા નથી. રાગદ્વેષ ઘણાં ઊંડા ઉતર્યા છે. આ ભંગાણથી
તા. ૧૬-૧૨-૬૯
દેશના એક ખૂણેથી બીજા ખૂણા સુધી વ્યાપક પરિણામે આવશે. જુદા પડવું અનિવાર્ય છે તે કાંઈક સમજણપૂર્વક, વિવેક – મર્યાદાથી ન બને ? આક્રમણ – પ્રતિઆક્રમણની પરંપરા ચાલુ રાખવી જ પડશે ? દેશને આ આંધીમાંથી બચાવી ન શકાય ? બળાબળનું માપ કાઢવા, બહુમતી પક્ષે ૨૬મી ડિસેમ્બરે મુંબઈમાં ખુલ્લું અધિવેશન નક્કી કર્યું જે સમયે સુરતમાં સિન્ડિકેટ જૂથની મહાસમિતિ મળવાની હતી, જેથી એક વ્યકિત બન્ને સ્થળે હાજર ન રહે અને પેાતાનું વલણ સ્પષ્ટ કરવાની ફરજ પડે. હવે સિન્ડકેટ જૂથે ૧૯-૨૦ ડિસેમ્બરે અમદાવાદમાં ખુલ્લું અધિવેશન જાહેર કર્યું. આવું કરવું જરૂરનું હતું ? બળાબળનું માપ કાઢવાનો આ માર્ગ છે?
Financial Expressના અગ્રલેખમાં કહ્યું છે તેમ, it is an effort to avoid confrontation and it would mean that syndicate is on a weak wicket and wants to bid
for time. કયાં સુધી ?
અમદાવાદના અધિવેશનમાં દિલ્હી મહાસમિતિમાં થયેલ ઠરાવા કદાચ રદ કરવામાં આવશે. મુંબઈમાં દિલ્હીનું પુનરાવર્તન થશે.
સામાન્યજન વિમાસણમાં પડે છે. તેને એમ થાય છે કૈં આ બધું શેને માટે છે? આર્થિક નીતિ વિષે મતભેદ નથી એમ કહેવાય છે. કોંગ્રેસ વિરોધ પક્ષ ચાર ડગલા આગળ જવાને દાવા કરે છે. મહાસમિતિના ૫૦ સભ્યોએ નિવેદન બહાર પાડયું છે કે મિલકતને લગતા મૂળભૂત હક રદ કરવા જોઈએ. તારકેશ્વરી સિંહા અને સૂચેતા કૃપલાણીએ આ નિવેદનને આવકાર્યું છે. કોંગ્રેસ વિરોધ પક્ષ તરફથી શ્રી મેરારજીભાઈએ તેની નીતિની જાહેરાત કરી તેમાં જણાવ્યું કે તેમાં કાંઈ નવું નથી. બેંગલેાર અધિવેશનની જ નીતિ છે અને તેને બનતી ત્વરાએ અમલમાં મૂકવી જોઈએ. તો આ સંઘર્ષ શેનો છે? કૉંગ્રેસના નામનો, બે બળદની જોડીના નિશાનન, ધ્વજને, મિલકતના, સંસ્થાના તંત્રના, (organisation ) અને કોંગ્રેસના નામ પ્રત્યે અને તેની ૮૪ વર્ષની તપશ્ચર્યા માટે, પ્રજાને હજી જે કાંઈ રહીસહી મમતા અને વફાદારી કૉંગ્રેસ પ્રત્યે રહી છે તેના લાભ મેળવવાના ? નિશાન ઈલેક્શન કમિશને નક્કી કરવાનું છે. નામ અને ધ્વજ બહુમતી હોય તેને જ રહે; મિલ્કતોનું વિભાજન સમજણપૂર્વક થાય. કોંગ્રેસ પ્રત્યેની મમતા અને વફાદારી તે ધૂળધાણી થઈ રહી છે, જે લાયકાત અને પ્રજાની સેવા પ્રમાણે મેળવવી રહેશે. આટલું સમજણપૂર્વક થશે કે છેવટ સુધી, કોઈ પણ સાધનથી અને કોઈ પણ રીતે, લડી લેવાનું રહેશે ?
સિન્ડિકેટ જૂથ માટે બે વિકલ્પો છે. હવે એ નિશ્ચિત થયું છે કે તે પક્ષ લઘુમતિમાં છે. આ વાસ્તવિકતા સ્વીકારી, કૉંગ્રેસમાં રહી, બંધારણીય રીતે, પોતાની બહુમતી કરવાના પ્રયત્ન કરે અને અત્યારે જે બહુમતીમાં છે તેમને તંત્ર ચલાવવા દે. આ શક્ય ન હોય તા, છૂટા થઈ, પોતાનો પક્ષ રચે અને પેાતાની રીતે, બીજા પક્ષે પેઠે, સરકારના વિરોધ પક્ષ તરીકે રહે. પણ લઘુમતી, બહુમતી ઉપર પોતાના નિર્ણયો લાદવાના પ્રયત્ન કરે તે લોકશાહી રીત નથી.
ગાંધીજી શું કરતા?
કોંગ્રેસમાં ઘણી કટોટી આવી. વર્કિંગ કમિટી ગાંધીજીના વિચારો ન સ્વીકારે એવું બન્યું. ત્યારે ગાંધીજી કોંગ્રેસથી છૂટા થયા છતાં સલાહ આપતા રહ્યા. નહેરુને ગાંધીજી સાથે ઓછા મતભેદ ન હતા. વાસ્તવમાં ગાંધીજીના ઘણાં વિચારો નહેરુએ સ્વીકાર્યા ન સ્વરાજ પક્ષ થયો, પોતાના જીવનની આખરી લડત, હિંદ છાડો–ને રાજગોપાલાચારીએ વિધર્યો, તેમની સલાહ વિરુદ્ધ દેશના ભાગલા સ્વીકાર્યા ત્યારે ઝેરના પ્યાલો પી જઈ મહાસમિતિમાં જાતે જ બચાવ કર્યો. નહેરુ અને સરદાર વચ્ચે એછા મતભેદ ન હતા, કેટલાક તીવ્ર હતા. કોંગ્રેસ સંસ્થાનું સૂકાન સરદારના હાથમાં હતું. તેમણે ધાર્યું હોત તે નહેરુને ખૂબ પરેશાન કરી શકત.
હતા.
2
Page #265
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૯૧
છતાં પોતાના મતભેદો જાહેરમાં આવવા ન દીધા અને દેશના હિતમાં નહેરુની આગેવાની સ્વીકારી. બાબુ પુરુષોત્તમદાર ટન્ડનને પોતે કેંગ્રેસના પ્રમુખસ્થાને લાવ્યા હતા. નહેરુ સાથે ન બનવાથી, ટન્ડન બાબુને છૂટા થવું પડયું. આ કડવો ઘૂંટડે પી ગયા. આ બધા મહાપુરુષ હતી. મેટા દિલની હતી.
- ઈન્દિરાજી સામે આક્ષેપ | ઈન્દિરા ગાંધી સામે બે મુખ્ય આક્ષેપ છે. એક શિસ્તભંગને અને બીજે સામ્યવાદીઓના ટેકાથી સત્તા જમાવે છે અને દેશને સામ્યવાદ તરફ ઘસડી જાય છે.
શિસ્તભંગને આરેપ ખોટો નથી. પણ શિસ્તના બંધનને મર્યાદા હોય છે. યથાવત્ સ્થિતિ Statusquo જાળવી રાખવા શિસ્ત મોટું સાધન છે, પણ જ્યાં વર્તમાન સ્થિતિથી મેટ અસંતેષ હોય અને સ્થાપિત હિતે અથવા સત્તાધિશો સામે લડવું પડે, ત્યાં શિસ્તભંગ અનિવાર્ય છે કારણ કે તે બળવો છે. બળ કરનાર નિષ્ફળ થાય તે ઉખડી જાય. સફળ થાય તે શિસ્તભંગ જરૂરી હતો એમ લેિખાય. ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ કર્યો ત્યારે વિનીતેને . આ જ આક્ષેપ હતો કે પ્રજા કાયદાનું ઉલ્લંઘન કરતી થશે અને કાયદા અને વ્યવસ્થા પ્રત્યે આદર નહિ રહે તે અરાજકતા થશે. ગાંધીજીએ કહ્યું હતું કે સત્યાગ્રહી શિસ્તમાં માને છે. જેલ જાય તે જેલના બધા નિયમ પાળશે પણ શિસ્તને નામે અન્યાય સહન નહિ કરે. કેટલાક લોકો હજી પણ માને છે કે ગાંધીજીએ પ્રજામાં કાયદા અને સત્તા સામે જે વ્યાપક અનાદર લાભે કર્યો તેના પરિણામે હજી પણ સમાજમાં વ્યાપક અશિસ્ત રૂપે દેખાય છે. બે પાંચ ટકા માણસે અનાદર કરે તે શિસ્તને નામે પગલાઓ લેવાય. પણ ૭૫ ટકાને વિરોધ હોય અને ૨૫ ટકા સત્તા પર હોય ત્યારે શિસ્તને નામે હકૂમત ભેગવવાનો અધિકાર તેમને રહેતા નથી.
સામ્યવાદને ખાટો આક્ષેપ 'ઈન્દિરા ગાંધી દેશને સામ્યવાદ તરફ લઈ જાય છે તે આપ સાચે નથી. નહેરુ સામે પણ આ જ આક્ષેપ થતા. બેંગલોરમાં સ્વીકારેલ આર્થિક નીતિ સામ્યવાદ તરફ લઈ જતી હોય તે ઈન્દિરા ગાંધી અને સિન્ડિકેટના બધા સભ્યો સામ્યવાદી છે. ઈન્દિરા ગાંધીને જે વર્ગ વિરોધ કરે છે તેને ખરો વિરોધ તો બેંગ્લોરની આર્થિક નીતિ સામે છે. પણ આ વિરોધ જાહેર રીતે કરી શકે તેમ નથી એટલે તેમને સામ્યવાદી કહી ઉતારી પાડવાનું કરે છે. સામ્યવાદીઓ એમને પોતાના સ્વાર્થે કે આપે છે, જેમ સ્વતંત્ર પક્ષ અને જનસંઘ સિન્ડિકેટને ટેકે આપે છે. દિલ્હીની મહાસમિતિની બેઠક પછી તે તેમની સામે હવે એવો આક્ષેપ થાય છે કે નહેરુની પેઠે, ઈન્દિરા ગાંધી પણ સમાજવાદની વાત જ કરે છે. તે દિશામાં કાંઈ નક્કર વરિત પગલા લેતા નથી અથવા લેવાના નથી. આ બેઠકમાં આર્થિક નીતિના અમલ માટે ચોક્કસ પગલાંઓની જાહેરાત થશે એમ ધાર્યું હતું તેવું કાંઈ ન બન્યું એટલે ઈન્દિરા ગાંધીના કેટલાય સાથીદારો નિરાશ થયા છે. ઈન્દિરા ગાંધીના પક્ષે એમ કહેવાયું કે પાર્લામેન્ટ ચાલુ હોવાથી નીતિવિષયક જાહેરાત અન્યત્ર કરવી તેમાં પાર્લામેન્ટનું માનભંગ ગણાય. જે હોષ તે. ઈન્દરા ગાંધીએ સામ્યવાદીઓ કે ડાબેરીઓને રાજી રાખવાની કઈ ઉતાવળ . બતાવી નથી
ઈન્દિરાજી માટે વિકટ માર્ગ ઈન્દિરા ગાંધીને માર્ગ ઘણા વિકટ છે. વડીલ નેતાઓને .વિધ તે છે જ. ઈન્દિરા ગાંધીના પક્ષમાં જેઓ અત્યારે દેખાયું છે તે બધા જ સાચા દેશહિતચિતક કે સમાજવાદી નથી. લેભથી, લાલચથી, ભયથી, સ્વાર્થથી, ઘણાં ચાલુ ગાડીએ બેસી જાય. પિતાનું હિત ન સચવાય તે નિરાશ થીય, અસંતેષ જાગે. આવું કાંઈક શરૂ પણ થયું છે. નવી વર્કિંગ કમિટીની રચનાથી કેટલાકને , અસંતોષ થયો છે. બધાને રાજી કયાંથી રાખી
શકાય ? કેટલાક ભૂતપૂર્વ સામ્યવાદી હતા એવા પણ ઘુસ્યા છે. સુબ્રમણ્યમે કહ્યું કે, મારી ભૂલ થઈ હશે, નવા પ્રમુખ સુધારી લેશે. ઈન્દિરા ગાંધીની પૂરી કટી છે. આવા શંભુમેળાને કાબૂમાં રાખવા અને પિતાના ધ્યેયને વળગી રહેવું સહેલું નથી. સિન્ડિકેટના સભ્યોની એ જ ગણતરી છે કે વખત જતાં કેટલાય ખરી પડશે. સિન્ડીકેટ પક્ષે આ પરિણામ માટે બધા મૂહો અને યુકિતઓ અજમાવાય છે. રાજયમાં પક્ષાન્તરો જેમ થયા તેમ કોંગ્રેસના આ બે પક્ષમાં કેટલાક પ્રમાણમાં થશે. તક્નાદીઓ બધે હોય છે, પણ ત્યાં જ ઈન્દિરા ગાંધીની નેતૃત્વશકિતને મુકાબલે થશે. અત્યાર સુધી તેમણે હિંમત, સાહસ અને આત્મવિશ્વાસ બતાવ્યા છે.
જમણેરી પક્ષોને કોઈ સ્થાન નથી . ઈન્દિરા ગાંધી ટકે કે પડે. એક વાત સાફ છે, જમણેરી પક્ષને કોઈ સ્થાન નથી. અસમાનતા, ગરીબાઈ, ઝડપથી દૂર કરે અને સ્થાપિત હિતને નાબૂદ કરે એ પક્ષ જ પ્રજાને સાથ પામશે. સિન્ડિકેટને પક્ષ સત્તા સ્થાન મેળવી શકશે તે પણ તેણે આ જ દિશામાં વેગથી જવાનું રહેશે. ઈન્દિરા ગાંધીને તેડી પાડીને કદાચ સામવાદીઓને જ બળ મળશે. સામ્યવાદ અટકાવવો હોય તે સાચે લેકશાહી સમાજવાદ વરિત સ્થાપિત કરવા માટે, તેમના માર્ગમાં અવરો નાખવાને બદલે તેમને સહાયભૂત થવું અને તકવાદીઓ એમની પડખે ચડયા હોય તેમને હઠાવવા. વર્તમાન સંજોગોમાં સિન્ડિકેટ આવું કોઈ વલણ સ્વીકારે તેવું દેખાતું નથી, તેથી અસ્થિરતા રહેશે. છેવટ કદાચ પ્રજાએ વચગાળાની ચૂંટણીથી નિર્ણય કરવાનું રહેશે. વચગાળાની ચૂંટણીને અનુભવ આશાસ્પદ નથી. કઈ પક્ષ કદાચ સ્પષ્ટ બહુમતીમાં ન આવે તે અસ્થિરતા વયે જ, બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહારમાં આ જ અનુભવ છે. વચગાળાની ચૂંટણી કરવી પડે એટલી હદે ઈન્દિરા ગાંધીને તંગ કરવામાં કોઈને લાભ નથી, દેશને તે નથી જ,
આ ગાંધીજીને માર્ગ નથી. એક વાત સમજી લેવી. અત્યારે જે બની રહ્યું છે તે ગાંધીજીનું રાજકારણ નથી, તેમને માર્ગ નથી, તેમની નીતિ નથી, તેમનાં મૂલ્ય નથી. ગાંધીજીનું નામ વટાવવાને કોઈ પક્ષને અધિકાર રહ્યો નથી. અત્યારના કોંગ્રેસના આંતરવિગ્રહમાં સૌજન્ય નથી, વિવેક નથી, મર્યાદા નથી, બેમાંથી એકેયે પક્ષે આર્થિક નીતિ પણ ગાંધીજીની નથી. મેટા પાયા ઉપરનું ઔદ્યોગિકરણ અને તેના અનિષ્ટ, આર્થિક નીતિમાં રહ્યાં છે. મૂડીવાદ, સમાજવાદ કે સામ્યવાદ એ ત્રણેયની જીવનદષ્ટિ એક જ છે. ભૌતિક સમૃદ્ધિની, કેન્દ્રિકરણની. તેમાં ગાંધીજીની સાદાઈ, સંયમી જીવન, જીવનની ઓછી જરૂરિયાત, આર્થિક અને રાજકીય સત્તનું વિકેન્દ્રિકરણ-આ કાંઈ નથી. નેહરુએ જ દિશા પલટાવી હતી. . હું કોઈ રાજકીય પક્ષમાં નથી. મારે કોઈ રાજકીય આકાંક્ષા નથી. બને તેટલું તટસ્થપણે વર્તમાન પરિસ્થિતિને વાસ્તવિક અભ્યાસ અને ચિત્તનને પરિણામે મને સૂઝે છે તે લખું છું. તેમાં ભૂલ કે અધૂરાપણું હશે પણ એટલું કહું કે પ્રમાણિક વિચારો છે, સ્વાર્થ નથી. કોઈ નિરીક્ષક ભૂલ બતાવે તે આવકારું. પણ નિરીક્ષક પોતે કોઈ એક રાજકીય પક્ષને વરેલ હોય (Committed) તે મારી અને તેમની દષ્ટિ જુદી રહેવાની. વર્તમાનપત્રો માટે હું લખતું નથી. મારા મિત્ર ભાઈ પરમાનંદ કાપડિયા પરાણે લખાવે ત્યારે પ્રબુદ્ધ જીવન માટે કાંઈક લખું છું.’ ‘જન્મભૂમિ'ના તંત્રીને મેગ્ય લાગ્યું તે એક લેખ ઉધૂત કર્યો. આ પણ છાપે છે. તેમાં તેમને સંપૂર્ણ સ્વતંત્રતા છે. મારા વિચારે નવા નથી. બેંગ્લોર અધિવેશનથી આ વિચારે “પ્રબુદ્ધ જીવનમાં ઓપતો રહ્યો છું. રોટરી કલબ કે લાયન્સ ક્લબ કે અન્યત્ર, શેતાગણની ચિન્તા કર્યા વિના મારા વિચારો જાહેર કર્યા છે. ૩૦ વર્ષથી. લોકશાહી સમાજવાદમાં માનું છું. તેને કાંઈક અંશે અમલમાં મૂકવાને અવસર હવે આવ્યું છે એમ લાગવાથી તે આવકારું છું.
ચીમનલાલ ચકુભાઈ શાહ
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૨
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૬૯ પ્રકીર્ણ નોંધ આજે સમાન્તર કોંગ્રેસ ચલાવવાનો કોઈ અર્થ નથી
તેમની પાસે નિભાવ માટે કે વસવા માટે કશું પણ સાધન રહ્યું નવી દિલ્હીમાં નવેમ્બર માસની ૨૨ મી તથા ૨૩મી તારીખે ન હોય એમ ધારવામાં આવે છે. લગભગ ૧૮૫૪ પાકાં મકાને, મુખ્ય પ્રધાન શ્રી ઈન્દિરા ગાંધીના પ્રમુખપણા નીચે રીકિવઝિશનનું ઝુંપડાંએ અને દુકાનેને અંશત: નાશ કરવામાં આવ્યો છે. મહીસભા સમિતિનું અધિવેશન ભરાઈ ગયું અને તેમાં અખિલ આ તાંડવમાં કેટલા લોકેએ જાન ગુમાવ્યા અથવા તે કેટલી હિન્દ મહાસભા સમિતિના લગભગ ૭૦૦માંથી લગભગ ૪૩૫ જંગમ મિલકતને નાશ થયે હશે તેનું, તેફાની વિભાગમાંથી મેટા સભ્યએ હાજરી આપી અને નવા પ્રમુખની નિમણૂક કરીને
પાયાનાં સ્થાનાન્તરે થવાના કારણે, માપ કાઢવાનું અથવા આધારભૂત જે નિર્ણય લીધા તે જોતાં હવે તીવ્ર લઘુમતીને પામેલી સિન્ડિકેટ
માહિતી મેળવવાનું અશકય છે. કેંગ્રેસને ચાલુ રાખવાને અને તે રીતે સ્થળે સ્થળે ઘર્ષણ પેદા કર
આ વિગતો વાંચીને આપણને કંપારી છૂટે છે; માનવી માનવાને કેઈ અર્થ નથી અને તેથી તે જૂનું બનેલું ગઠું વિસર્જિત
વીના નાતે આપણે આ શું કર્યું એને વિચાર કરતાં આપણું માથું
શરમથી નીચું નમે છે. થાય તેમાં દેશનું અને કેંગ્રેસનું વધારે હોય છે એમ મને લાગે છે.
માનસિક રિકતતાના આક્રમણ અંગે એક ચિન્તન આજની પરિસ્થિતિમાં કેંગ્રેસ પ્રમુખ નિજલિંગપ્પાનું સ્થાન દિલ્હીના સત્તાવિહીન બનેલા છેલ્લા મેગલ બાદશાહ બહાદુર
મોટી ઉમ્મર, તબિયત ઢીલી પડે, આરામ ફરજિયાત સ્વીકારવો શાહ જેવું બની ગયું છે. આ બહાદુરશાહ પેતાને હિન્દને બાદશાહ પડે, ચાલુ જીવન દરમિયાન એક યા બીજા કામમાં રોકાતા કલાકો કહેવરાવતા હતા, પણ તેની હકુમત દિલ્હીની બહાર કોઈ પણ ' ખાલી પડે અને એકલાપણું- ખાલીપણું – શૂન્યતા મનને બેચેન ' ઠેકાણે ચાલતી નહતી. આવી જ કાંઈક સ્થિતિ શ્રી નિજલિગપ્પાની
બનાવ્યા કરે એવી તત્કાલીન મનોદશાની જાણ થતાં શ્રી વિમલાબહેન થઈ બેઠી હોય અથવા થઈ રહી હોય એમ લાગે છે. તેમની હકમત એ. આઈ. સી. સી. ના કાર્યાલયમાં પણ ચાલશે કે કેમ તે સવાલ છે.
ઠકાર પોતાના એક પત્રમાં મને. ઉદ્દેશીને જણાવેલ છે કે : જેમણે તત્કાલીન કાર્યવાહી દરમિયાન અસાધારણ કાર્યકુશ
“આરીમને એક્લાપણું કહો છો તમે? ખરા જ છે. તમે પણ? ળતા અને શકિતસંપન્નતા દાખવેલ છે એવા ભારતના મુખ્ય પ્રધાન
એકાન્ત અને એક્લાપણું- lonliness and aloneness શ્રીમતી ઈન્દિરા ગાંધીએ પ્રસ્તુત પ્રકરણમાં અપનાવેલી નીતિ- .
- આમાં ઘણો ફેર છે! દેહભાવ અને અહંભાવથી મુકત ચેતના રીતિ સામે આપણે ગમે તે કહીએ—અને એમાં કોઈ શક નથી કે
એટલે એકાન્ત! પ્રભુ એકાત પામવાને શુભ અવસર તમેને આપી આ નીતિ રીતીમાં વાંધા પડનું એવું પારવિનાનું છે અને તેનું સમગ્ર
રહ્યા છે ! પણ તમે તો મુકિત પામવાના અવસરને બંધન' ગણે છે ! સ્વરૂપ ગાંધીવાદી નહિ પણ કૌટિલ્યવાદી જ રહ્યું છે–આમ છતાં
આ “ચિત્તને વિષયોન્મુખ એટલે કે વિષયરત રહેવાની ટેવ પડી આજે તેમણે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યાંથી તેમને તત્કાળ કોઈ
છે. જ્યારે અન્તર્મુખ થઈ શૂન્યતામાં ભળી જવાની તક આપણે ઉથલાવી શકે તેમ છે જ નહિ. મેગલ ઈતિહાસ સામે નજર કરીએ
તેને આપીએ છીએ ત્યાં તો ચિત્ત ગભરાઈને વિચાર અથવા તે તે તેમને અંશત: યેન કેન પ્રકારેણ સત્તાઢ બનેલા બાદશાહ
ભાવનાને પકડી રાખે છે; તર્કવિતર્કને બાઝી પડે છે. શૂન્યતાથી તમે ઔરંગઝેબ સાથે આપણે સરખાવી શકીએ. ભલેને તેની નીતિ
ભય પામતા હશે. રિકતતા જ્યારે ઘેરી વળે છે ત્યારે અવધાનઈન્દિરા કરતાં ઘણી વધારે કનિષ્ટ હોય છતાં ભતિમાં બહુ ફેર નથી.
પૂર્વક તેનો લ્હાવો માણવો ઘટે, ભલેને બેચેની, અકળામણ ઘેરી આપણને ગમે કે ન ગમે–આ આજની વાસ્તવિકતા છે.
વળે, ભલેને રડવું આવે, ત્યાં ને ત્યાં સ્થિર રહેવાથી શૂન્યતામાં પાર્લામેન્ટમાં કેંગ્રેસનું સિન્ડિકેટ પક્ષી લધુમતી વર્તુળ એક વિરોધ
અજવાળુ દેખાશે. રિકતતા પ્રસાદમાં પરિણમશે. પક્ષ તરીકે ભલે ચાલુ રહે અને એ જ રીતે રોજની વિધાનસભામાં
તમારા પ્રશ્નોના ઉત્તર બુદ્ધિ આપી શકશે નહિ. બુદ્ધિનું સિન્ડિકેટ પક્ષી કેંગ્રેસી સભ્યો પોતાનું વર્તુલ ભલે ચાલુ રાખે, પણ ક્ષેત્ર “જ્ઞાન” છે. અનુભૂતિ તેની કક્ષાબહારના વિષય છે. અનુતેની બહાર સિન્ડિકેટ કાસી પક્ષ માટે કઈ વિશેષ અવકાશ હવે ભૂતિમાં તમેને ઉત્તર મળશે. જ્ઞાન તે તમારી પાસે ઢગલાબંધ રહ્યો દેખાતા નથી. આ રીતે વિચારતાં ડિસેમ્બર માસની ૨૨-૨૩ મી. પડયું જ છે !” એ ભરવા ધારેલું સિન્ડિકેટ–પક્ષી કેંગ્રેસ અધિવેશન, જે ખરેખર
મારી જેવી સુબ્ધ મનેદશામાંથી પસાર થતા કોઈ પણ મિત્રને ભરાય તે, તે આથમતી જયેતને અન્તિમ ઝબકાર બની રહેશે અને
સ્વસ્થ બનવામાં મદદરૂપ થાય એ હેતુથી વિમલાબહેનને પત્રમાંથી એમ બને તે એમાં કોઈ આશ્ચર્ય પામવાને કારણ નહિ રહે. પ્રસ્તુત વિતરણ ઉપર પ્રગટ કરવા હું આકર્ષાથે છું. અમદાવાદમાં છેલ્લાં તેફાને દરમિયાન થયેલી. માલમિલ્કતની તારાજી મૌનને આનંદ અમદાવાદની એક સ્થાનિક કૅલેજના અધ્યાપકો અને વિદ્યાર્થી
આ વિષયને અનુલક્ષીને ભાવનગરથી શ્રી નર્મદાબહેન એએ ૧૫ દિવસના ટૂંકા સમયમાં કરેલા સંશોધન ઉપરથી કાઢવામાં રાવળ તેમના તરફથી તાજેતરમાં મળેલા પત્રમાં જણાવે છે કે આવેલી તારવણી મુજબ ૨૧૩૯ મકાને, ૩૭૧૦ ઝુંપડાંએ, ૪૧૪ “તમે લખે છે કે “તમે જે મૌનને આનંદ અનુભવે છે. તે મને દુકાને અને લાકડાની કૅબિનેને તાજેતરનાં કમી તેફાન દરમિયાન હજુ સુપ્રાપ્ય નથી.’ જવાબમાં તમને હું નાને મેઢે શું લખું? નાશ થયાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ૫૬૨ એકથી અધિક પણ ભાઈ, મુંબઈ જેવા વિવિધ પ્રવૃત્તિવાળા અને ધમાલિયા શહેરમાં માળવાળાં મકાને અને ૧૫૭૭ એક માળનાં મકાનેને નાશ થયાનું અને તેમાં વળી તમે બુદ્ધિના પ્રખર એટલે અનેક બાબત તરફ જણાવવામાં આવ્યું છે. સમગ્રપણે તારવતાં ૩૯૮૯ રહેઠાણે ઢળેલું તમારું મન ધારે તેય મૌનની મજા લઈ નહિ શકે. તે માટે અને દુકાને આગથી તારાજ થયેલ છે, જ્યારે ૨૩૧૭ રહેઠાણો એકાન્ત જ જરૂરનું છે. મનના જાતજાતના વમળમાં મનની અનેક અને દુકાને લોકોએ ભાંગી તેડી નાંખેલ છે. આ ઉપરાંત વૃત્તિઓ ઉદ્દભવે. તેને શાન્ત કરવા અલગ એકાકી રહેવું આવએવાં અનેક ઘરે છે જે કાં તો બંધ છે અથવા તે જેને છોડીને શ્યક છે. છતાં તમે તે ચિત્તક છા, બુદ્ધિશાળી છે, એટલે એ માર્ગ, કે ભાગી છૂટયા છે. આ જગ્યાઓની અંદર રહેતા કે વધારે
ધારો તે, જરૂર અપનાવી શકે. હવે એ માર્ગે જવાને સમય પણ સલામત જગ્યાએ ચાલી ગયા હોય. પ્રસ્તુત અહેવાલ મુજબ ૫૮૮૬
પાકી ગયો છે.. કુટુંબ પોતાનાં સ્થાયી રહેઠાણો છોડી ગયા હોય એમ લાગે છે. એક ઘર
ચિત્તવૃત્તિ એવી ચંચળ છે કે તેને એકાગ્ર કરવી ઘણી અઘરી અથવા તે ઝુંપડામાં સરેરાશ પાંચ કુટંબીઓ રહેતા હોય એ રીતે છે. રવિભાઈ કે તમને જરા અઘરૂં તે પડે જ. છતાં અભ્યાસથી ગણીએ તે ૨૯૧૫ લોકો ઘરબાર વિનાના બની ચૂકયા છે અને એ જરૂર શકય છે એ વાત નક્કી છે. સુખમય જીવન ઈચ્છતા
Page #267
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૭૩
હોઈએ તો આપણી વૃત્તિઓને બેલગામ વહેતી અટકાવવી જ તેમણે વિગતવાર વિચારી હોય છે, પણ જનસમુદાય “જૈસે થે’ જોઈએ.”
સ્થિર–સ્થગિત–બની ગયો છે. વિમુબહેને ખરેખર ગિજુભાઈની શ્રી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીના ઉપ-કુલપતિપદે વરાયેલા જોત જલતી રાખી છે. આ પ્રસંગે તેમણે બાલસાહિત્યનું એક શ્રીમતી શારદા દીવાન
સારું પ્રદર્શન પણ કર્યું હતું. મને તો આનંદ થયો કે બાલશિક્ષણની શ્રી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી મહિલા વિદ્યાપીઠ-એસ.
પચાસ વર્ષથી હું સાક્ષી છુ. ગિજુભાઈએ મારા અંધકારમય જીવનમાં એન. ડી. ટી. –ને ત્રણ દાયકાથી સેવા આપનારા, વિદ્યાપીઠના
નવી દષ્ટિ આપી છે– જીવન રસમય બનાવ્યું છે. તેમનું મારા ઉપર
ખૂબ &ણ છે. તે વ્યકત કરવા આ પ્રસંગે મેં તેના ફાળામાં ભૂતપૂર રજીસ્ટ્રાર, અગ્રગણ્ય સીન્ડીકેટ-સભ્ય અને કળાવિભાગના ડીન શ્રી શારદાબહેન દીવાન એ જ. વિદ્યાપીઠના ઉપ-કુલપતિ
રૂ. ૨૫૧ આપી આત્મસંતોષ મેળવ્યો છે.” પદે ચૂંટાયેલા જાહેર થયા છે. આ માટે તેમને સમસ્ત ગુજરાતી
૮૫ માં વર્ષમાં પ્રવેશ કરતા કાકાસાહેબ કાલેલકર સમાજના અને નારી જગતનાં અનેક અભિનન્દન ઘટે છે.
ડિસેમ્બર માસની પહેલી તારીખે પૂજ્ય કાકાસાહેબ કાલેલકર શિક્ષણ, સંસ્કાર અને રાજકારણના ક્ષેત્રે સુવિખ્યાત સેતલવડ
૮૫ માં વર્ષમાં પ્રવેશ કરે છે. આટલી વૃદ્ધ ઉંમરે પણ તેમનું આરોગ્ય કુટુંબનાં એટલે કે સ્વ. શ્રી ચીમનલાલ સેતલવડનાં શ્રીમતી શારદા
સુરક્ષિત છે, તેઓ સતત ક્રિયાશીલ છે, તેમનું પરિભ્રમણ સતત બહેન પુત્રી થાય. તેઓ “ભારતની વસતીની સમસ્યા ” એ વિષય
ચાલુ છે અને તેમના ચિત્તન તથા લેખનમાં પૂરા સજાગ છે. આ ઉપર મહાનિબંધ લખીને ૧૯૨૭માં એમ. એ. ની ઉપાધિ મેળ
તેમની વિશેષતા સૌ કોઈને આશ્ચર્યમુગ્ધ અને આદરપ્રભાવિત કરે છે. વનાર પ્રથમ ગુજરાતી મહિલા છે; ભારતની એક માત્ર મહિલા
તેમની સાથે મારા સંબંધની ૧૯૧૧ ની સાલથી શરૂઆત થઈ. વિદ્યાપીઠના ઉપ-કુલપતિ પદે વરાયેલા શ્રી શારદાબહેન
આજ સુધી એ સંબંધ ટકી રહ્યો છે. તેમને મારી ઉપર એક સરખો
સ્નેહ વરસી રહ્યો છે. મારા દિલમાં પણ તેમના વિશેને આદર - એમની પ્રતિભા, કાર્યશક્તિ અને આ ક્ષેત્રના બહોળા
અખંડિત રહ્યો છે. અનુભવના ત્રિવેણી સંગમ જેવા છે. એમના માર્ગદર્શન નીચે
ગાંધીજીના સમકાલીન સાથીમાં તેઓ સૌથી વધારે જના આ મહિલા વિદ્યાપીઠની વિવિધ પ્રવૃત્તિઓના વિસ્તાર અને ગુણ
અને વયોવૃદ્ધ છે. ગાંધીજીના અનુગામીઓમાં પૂજ્ય કેદારનાથજી વત્તામાં વૃદ્ધિ થશે એવી સૌ કોઈની આશા અને અપેક્ષા છે.
અને વિનેબાજી કાકાસાહેબની કક્ષાના જ ગણાય, પણ બન્ને વયોવૃદ્ધ બાલશિક્ષણ સુવર્ણમહત્સવ
છતાં ઉમ્મરે પ્રમાણમાં નાના છે. નવેમ્બર માસના મધ્ય ભાગમાં તા. ૧૪ મી તથા ૧૫ મીના કાકાસાહેબને જીવનમાં આજે પણ એ જ ઉત્સાહ છે; તેમની રોજ ભાવનગર ખાતે બાલશિક્ષણ સુવર્ણ મહોત્સવ ઉજવાઈ ગયો લેખનપ્રવૃત્તિ અખંડ ધારાએ ચાલ્યા કરે છે, તેમના કાર્યક્રમે મહિના તે સંબંધમાં શ્રી નર્મદાબહેન રાવળ, જેમના જીવનને મોટો ભાગ બે મહિના પહેલાંથી ગેઠવાતા હોય છે અને ભારતના એક ખૂણેથી બાલઅધ્યાપનના કાર્યમાં વ્યતીત થયું છે તેઓ પોતાના એક
બીજે ખૂણે તેઓ સતત ઘૂમતા રહે છે. તેમના આ જન્મદિન પ્રસંગે પત્રમાં જણાવે છે કે: “બાલશિક્ષણને સુવર્ણ મહોત્સવ ભાવ
આપણા તેમને આદરપૂર્ણ વન્દન હો ! સુરક્ષિત આરોગ્યપૂર્વક તેઓ નગર ખાતે ભારે શાનદાર રીતે ઉજવાયો. મુરબ્બી મહેમાનમાં શતાયુપી બને એવી આપણી પ્રાર્થના હો!
પરમાનંદ કાકાસાહેબ કાલેલકર, શ્રી ઉમાશંકર જોશી, શ્રી જુગતરામ
સાભાર સ્વીકાર દવે, શ્રી બબલભાઈ મહેતા હતા. બાકી ગુજરાત સૌરાષ્ટ્રમાં
- વિશ્વ-પ્રહેલિકા: લેખક : મુનિશ્રી મહેન્દ્રકુમારજી ‘દ્રિતીય'; બાલશિક્ષણનું કામ કરતા નાના નાના શિક્ષકોએ તીર્થસ્થાન માની
પ્રકાશક : શ્રી જેઠાલાલ એસ. ઝવેરી. ભારત વીજળી લિમિટેડ, હાજરી આપી હતી. બાલશિક્ષણ વિશે કંઈક નવી વિચારણા થશે
ઉદ્યોગનગર, કંગ સર્કલ રેલ્વે સ્ટેશન પાસે, મુંબઈ, કિંમત ૧૫-૦૦. તેવું માનેલું, પણ હજુ આપણે રૂઢીચુસ્ત માનસમાંથી બહાર આવ્યાં
આન્સર તૈભવ: લેખક: મુનિ ચિત્રભાનુ, પ્રકાશક : શ્રી કાન્તિનથી એમ મને લાગ્યું. ભાષણો થયાં પણ ગિજુભાઈ જેવો પ્રાણ
લાલ નહાલચંદ, દિવ્યજ્ઞાન સંધ, કવિન્સ બૂ, વાલકેશ્વર રોડ, કયાંય ધબકતા જોયો નહિ. જૂની વાતો વાગોળ્યા કરીએ છીએ. મુંબઈ-૬, કિંમત રૂા. ૧-૫૦. ખાસ પ્રશંસાપાત્ર કામ મને તે વિમુબહેનનું લાગ્યું. દરેક યોજના
અંતર્દષ્ણ આચાર્ય રજનીશજી જીવનચરિત્ર: લેખક :
શ્રી યશવંત મહેતા, પ્રકાશક: સાહિત્યનિધિ, ૧૧,૨૨, પ્રીતમનગર, * વિમુબહેન એટલે શ્રી છગનલાલ જોષીનાં પુત્રી, ગિજુભાઈના
એલિસ બ્રિજ, અમદાવાદ-૬; કિંમત રૂ. ૭૦-૭૫. પુત્ર સ્વ. નરેન્દ્ર બધેકાનાં પત્ની અને આજના દક્ષિણામૂર્તિનાં મુખ્ય
અતરદષ્ટા આચાર્ય રજનીશજીના જીવનપ્રસંગે : પ્રકાશક સંચાલિકા શ્રી વિમળાબહેન બધેકા.
ઉપર મુજબ કિંમત રૂ. ૭૦-૫૦. સર્વોદય શિક્ષણ-સંધ સંયોજિત દસમી શિક્ષણ–વ્યાખ્યાનમાળા જ તારીખ-દિવસ સમય વકતા-વિષય
પ્રમુખ રવિવાર ૩૦ નવેમ્બર સવારના ૯-૩૦ પ્રા. કવિ શ્રી સુરેશ દલાલ
શ્રી અમૃતલાલ યાજ્ઞિક ‘મારી પ્રિય કવિતા'
આચાર્ય મીઠીબાઈ આર્ટસ કૅલેજ રવિવાર ૭ ડિસેમ્બર સવારના ૯-૩૦ શ્રીમતી મૃણાલિની દેસાઈ
શ્રી રામપ્રસાદ છે. બક્ષી ‘બા-બાપુને જીવનસંદેશ”
શિક્ષણશાસ્ત્રી, સાક્ષર, વિવેચક રવિવાર ૧૪ મી ડિસેમ્બર સવારના ૯-૩૦ શ્રી ચંદ્રવદન પ્રા. શુકલ
ર્ડો. રમણલાલ શાહ
‘રાષ્ટ્રીય શિક્ષણ અને રાષ્ટ્રીય એકતા પ્રા. ઝેવિયર્સ કોલેજ શનિવાર ૨૦ મી ડિસેમ્બર સાંજના ૬-૦૦ ડે. ઉષાબહેન મહેતા
3. મધુરીબહેન શાહ ‘શિક્ષણ અને સર્વોદયી કાતિ' શિક્ષણ-અધિકારી
મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થળ: બેસંટ હલ બ્લેટસ્કી લૉજ, પાટી, શિક્ષણરસિક સર્વને હાર્દિક નિમંત્રણ.
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૬૯
સન્ત અને સાહિત્યકાર : * આ ગાંધી શતાબ્દીનું વર્ષ છે : જગત આખું તે જાણે છે, તેમને થોડું પતન થયું લાગતું હશે.” આ બલવંતરાય ઠાકરની શતાબ્દીનું પણ વર્ષ છે : ગુજરાત આખું તદન બનવાજોગ છે કે એ ઉંમરે એમને બુદ્ધ બનવાનું તે જાણે છે; પિતાના આ બન્ને સપુતેને ગુજરાત કૃતજ્ઞભાવે સ્વપ્ન પ્રેરતું હોય એટલે એ ઉંમરે એવું એવું થાય પણ ખરું, આ વર્ષમાં યાદ કરે તેમાં કશું આશ્ચર્ય નથી. જો કે, ગાંધીજી માત્ર પણ આ શાળાના ભણતરની ઉંમરે..? . ગુજરાતના જ હતા એમ તો ગુજરાતીએ કદી યે દાવો નથી કરતા. આ અને આવી આવી અનેક વાતો એક વખત અમે થોડા એ સમગ્ર જગતના હતા. સાથે અકસ્માત એ બને છે કે, મિત્રો આ બન્ને મહાનુભાવો વિશે કરી રહ્યા હતા, ત્યારે ભાઈએ ગુજરાતમાં જન્મ્યા અને ગુજરાતને તેમણે જગત સમક્ષ ગૌરવ- ભૃગુરાય અંજારિયાએ એક વાત કરી એ ખૂબ જ સૂચક હતી, અને વંતું બનાવી દીધું. સંતને તે વસુધૈવ કુટુંબકમ હોય છેહમેશાં, આ બન્ને પાત્રો ઉપર સરસ પ્રકાશ પાડનારી હતી. તે સાહિત્યકારોને પણ કુટુંબમાં તે વસુધા જ હોય છે ને? એ બેલે વચ્ચે ભાઈ અંજારિયા કાન્ત વિશે ઊંડે અભ્યાસ કરતા હતા. ભલે પેતાને વારસામાં મળેલી વાણીમાં, પણ તેમને અવાજ આંબવા ત્યારે તેમણે બ. ક. ઠાકરના જીવન વિશે પણ ખૂબ જ વાંચેલું. એમાંથી મથતો હોય છે સારાયે જગતને. તે જે ભાવના સેવે છે, તે જે તેમણે ડાયરીમાં વાંચેલી વાત #ી. માનવદયની વાત કહે છે તે કોઈ એક પ્રાંત કે દેશની નથી હોતી, મેહનદાસ ગાંધી કે બળવંતરાય ઠાકર છેક બાળકે નહોતા માનવમાત્રની હોય છે. એટલે એ અર્થમાં બ. ક. ઠાકોર પણ જગ- રહ્યા ત્યારની એ વાત હતી. બન્નેએ મેટ્રિક પસાર કરી લીધી હતી. તના જ કહેવાય. એમની વાત જગત સુધી પહોંચી ન હોય તેથી ગાંધીજી બેરિસ્ટર બનવા માટે વિલાયત જવાની તૈયારી કરી રહ્યા હતા. એ જગતના મટી જતા નથી.
સહુ કોઈ જાણે છે કે, ગાંધીજી બહુ તેજસ્વી વિદ્યાર્થી નહોતા. . આ બને–એક સંત, એક સાહિત્યકાર-પ્રકૃતિ અને પ્રવૃ- તેમણે પોતે પણ એમ કહ્યું છે, અને પરીક્ષાના પરિણામે પણ એ જ ત્તિએ કેટલા ભિન્ન હતા?. એમનું કયાંય કશું યે સરખું નહિ હોય, કહે છે. એ વાત સહુથી વધારે તો તેમના સાથીદારે સમજતા હોય. અને છતાં બન્ને એક જ શાળામાં ભણેલા, પોતાની ઉત્તમ અને એટલે જ્યારે ગાંધીજીની વિલાયત જવાની વાત પાકી થઈ ગઈ હશે ઉન્નતનત ભાવનાઓને એક જ ભાષામાં ઉતારવા તેમણે પ્રયત્ન
ત્યારે બળવંતરાયે પિતાની ડાયરીમાં એ મતલબનું નોંધ્યું કે- : કરેલે, પોતપોતાની વિલક્ષણ રીતે એક જ ભૂમિને બન્નેએ ચાહેલી
એ જઈ શકે છે, કેમકે એની પાસે સગવડ છે. તેનું કુટુંબ અને બન્ને દીર્ધજીવી પણ નીવડેલા. બન્નેની જન્મશતાબ્દી પણ એ મોભાનું છે કે એને મેકલી શકે. એ એ હોશિયાર નથી કે ત્યાં લગભગ એક જ અરસામાં ઉજવાય છે: ગાંધીજીની બીજી એકટ- જઈને બહુ સારાં પરિણામે લાવી શકે. બરે, બ. ક. ઠાકોરની ૨૩ મી ઓકટોબરે.
“પણ છતાં એક વાત છે, એ માણસ પોતે લીધેલી વાતને , એ સ્વાભાવિક છે કે એમને વિષે આ વર્ષમાં બન્નેને ચાહનારા
ચીવટથી વળગી રહે એવો છે. એની માએ એની પાસે પ્રતિજ્ઞાઓ
લેવડાવી છે, એ ગમે તેમ કરીને તે પાળશે જ. એની જગ્યાએ હું એને વિચારો આવે. સાથે સાથે ભણતા હશે આ બન્ને ત્યારે એમને
હોઉં તે? કદાચ એવી પ્રતિજ્ઞા ન પણ પાળી શકાય મારાથી.” કદીયે વિચારી આવ્યા હશે ખરા કે આપણે લેકે કાંઈક એવાં કર્યો
- કરી જવાના છીએ કે જેથી એકને સમગ્ર જગત અને એકને
આટલી નાની ઉંમરે પણ એમનામાં પાત્રને પારખવાની યુરોપના નાનકડા કોઈ દેશ જેવડો ગણાય એવડો માટે પ્રાંત કૃતજ્ઞ
શકિત અને અંતર્મુખ બનીને પિતાને પણ થોડાઘણા ઓળખવાની
શકિત કેટલી વિકસિત બનેલી દેખાઈ આવે છે? કવિમાં બીજી તે તાપૂર્વક લાંબા સમય સુધી યાદ કરી રહેશે? પિતા માટે આવું કોઈ ભાવિ ગેઠવાયેલું હશે એવી ભ્રમણા પણ બેમાંથી કોઈને
અનેકાનેક શકિતઓ જોઈએ જ પણ તેનામાં આ સ્વ-પરને સમ્યક થઈ હશે ખરી ? નહિ જ થઈ હોય, કદાચ, કેમકે ત્યારે બન્ને બહુ જ
રીતે જાણી લેવાની શકિત ન હોય તો બીજું ગમે તે બને પણ માટે નાના હતા અને એ જમાનામાં સૌરાષ્ટ્રના એ દૂરદૂરના ખૂણામાં
કવિ તે ન જ બની શકે. પડેલાં આ બન્ને બાળકોને એવા વિચારો આવે એ માટેની કોઈ
પણ પેલી બીજી શકિત જેનામાં ન હોય – લીધેલી પ્રતિજ્ઞાને ભૂમિકા પણ નહોતી, જરા એ મેટા થયા હશે ત્યારે કદાચ.
પ્રાણને ભેગે પણ પાળવાની શક્તિ–તેબીજી ગમે તેટલી શકિતઓને પણ શી રીતે ખબર પડે? છતાં ત્યારે એનાં ગૂંજન શરૂ થયાં
સમુચ્ચય તેનામાં આવીને વસ્યા હોત તો પણ સંત પુરુષ તે ન જ હોય તે કહેવાય નહિ. એક જ્યારે વિદ્યાલયમાં જઈને જાતજાતના
બની શકે. અખતરાઓ કરતા અને એવા મંડળમાં ધૂમતા ફરતા ત્યારે, અને
આપણી વચ્ચેથી ઊગી નીકળેલા આ સંત અને સાક્ષરને બીજા જ્યારે કૅલેજમાં કવિતા બનાવતા મિત્રો જોડે કાવ્ય અને રસની
તેમની જન્મશતાબ્દીના આ પવિત્ર વર્ષે આપણે ઉષ્માપૂર્વક ચર્ચાઓ કરતા ફરતા ત્યારે એ ઉંમરે એ શકય પણ ગણાય ખરું.
નમન કરીયે. “કવિતા” માંથી સાભાર ઉધૂત
ગુલાબદાસ બ્રોકર એક પ્રસંગ યાદ આવે છે. માઈસેરમાં હમણાં થોડાં વર્ષ પર અખિલ ભારત લેખકોનું એક સંમેલન મળ્યું હતું. ડે. રાધાકૃષ્ણને ત્યારે તેના પ્રમુખસ્થાને પધારેલા. એ પ્રસંગે એ કશુંક બેલતા હતા ત્યારે મેં મારી બાજુમાં બેઠેલા ઉમાશંક્રને પૂછયું:
[ તા. ૧૬-૧૦૬૭ના “પ્રબુદ્ધ જીવન”માં અંતરિક્ષમાં દિવ્ય આ માણસ અહીં માઈસરમાં તત્ત્વજ્ઞાન શીખવતા હશે.
સ્મારક”—ટેનેબ (હંસપૂરછ) તારકનું ‘ગાંધી' નામકરણ કરે !” ત્યારે એમને સ્વપ્ન પણ ખ્યાલ આવ્યું હશે ખરો કે, એક દિવસ
એ મથાળાને લેખ અમરેલીના વતની શ્રી પ્રતાપરાય ગીરધરલાલ
મહેતાએ પિતાની આકાશદર્શનને લગતી વિસ્તૃત જાણકારી રજૂ હું સમગ્ર ભારત દેશને રાષ્ટ્રપતિ બનીશ?”
કરીને એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તે એ અપેક્ષાએ કે આ ઉમાશંકરે કહાં:
પ્રસ્તાવને રાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર કરવામાં આવે.. “ એમને ત્યારે એ ખ્યાલ આવતો હશે કે એક દિવસ , એ જ પ્રસતાવ ગુજરાતી વિદ્યાપીઠમાં તા. ૧૧-૯-૬૯ના રોજ બુદ્ધ જેવું બનીશ અને બની બનીને માત્ર રાષ્ટ્રપતિ જ બન્યા તેથી મળેલી સભાએ સર્વાનુમતે પસાર કર્યો છે. તેને લગતે શ્રી જગત
ગાંધી–તારક
Page #269
--------------------------------------------------------------------------
________________
તા. ૧–૧૨–૦૯
- પ્રબુદ્ધ જીવન .
૧૭૫
મક
રામ દવેને લેખ, જે તા. ૨૬-૯-૬૯ના ભૂમિપુત્રમાં પ્રગટ થયો છે તે, પ્રબુદ્ધ જીવનના વાચકોની જાણકારી માટે નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
તા. ૧૧ સપ્ટેમ્બરે ગુજરાત વિદ્યાપીઠમાં ચર્મ કાકાસાહેબ કાલેલકરના પ્રમુખસ્થાને એક નાની પરિષદ મળી હતી. ગાંધી
તારકની કલ્પનાના જનક શ્રી - t . . ૮ પ્રતાપરાય મહેતા બેંગલોરથી ખાસ
આવ્યા હતા. ગાંધી વિદ્યાપીઠ તરફથી મેં તથા ગુજરાત વિદ્યાપીઠ તરફથી શ્રી ઠાકોરભાઈ દેસાઈએ આવેલા સજજનેનું સ્વાગત ક્યાં
પછી શ્રી પ્રતાપરાયે પિતાની
* ૫ને સમજાવી હતી. ગાંધી-નામ માટે પસંદ કરેલા તારે પ્રથમ પંકિતના ૨૦ તારાઓ પૈકીને છે, અને તેની વિશેષતા એ છે કે એને આજ સુધીના જમાનામાં ખાસ કંઈ નામ મળ્યું નથી. શ્રી પ્રતાપરાય નભોમંડળને એક ખાસ ગોળા બનાવી લાવ્યા હતા, જેમાં આકાશનાં નક્ષત્રો બતાવવામાં આવ્યાં હતાં. આપણીથી તારાઓનાં અંતરોની કલ્પને આપતાં સધિને પણ તેમણે સભાને બતાવ્યાં. તારાઓના નકશા બતાવનારી છત્રીએ પણ તેમણે પ્રદર્શિત કરી.
આ પછી શ્રી કાકાસાહેબે પ્રમુખસ્થાનેથી સુંદર પ્રવચન કર્યું, જેમાં તેમણે જેલમાં ગાંધીજીને તારાદર્શનને કે રસ ચડાવ્યો હતો તેનું રસિક વર્ણન કર્યું હતું.
પ્રમુખશ્રીના પ્રવચન બાદ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઉમાશંકર જોષીએ નીચેને પ્રસ્તાવ રજૂ કર્યો હતો : - “પ્રાચીન કાળથી બધા દેશના લોકોએ આકાશના મુખ્ય મુખ્ય તારાઓને મનગમતાં નામે આપ્યાં છે અને એ રીતે માનવજાતિમાંની ઋષિમુનિ જેવી ચિરસ્મરણીય વ્યકિતઓનાં એમણે સ્મારક બનાવ્યાં છે. આજે આપણા યુગમાં મહાત્મા ગાંધીજીએ માનવજાતિને સત્ય, અહિંસા, સંયમ અને સેવા દ્વારા સંસ્કૃતિને આદર્શ આપ્યો છે. તેથી એમને નામે પણ આકાશના કઈ તારાને ઓળખવાનું નક્કી કરીએ તો તે ઉચિત ગણાશે. "
“આપણે ત્યાં ધ્રુવ, સપ્તર્ષિ શ્રવણ, ગતિ વગેરે નામે છે જ. ત્યારે ધ્રુવ અને સપ્તર્ષિની આસપાસને એક તેજસ્વી તારે, જે આજે પશ્ચિમમાં હંસ મંડળના પુચ્છ તરીકે ઓળખાય છે અને જેનું ગ્રીક નામ Deneb છે, એને આપણે “ગાંધી-તારક” તરીકે ઓળખીએ એવી દરખાસ્ત એક જ્યોતિષ તેમ જ ગાંધીજીના પ્રેમી સજજન તરફથી થઈ છે.
“ધ્યાનમાં રાખવાની એક વાત એ છે કે આજે પૃથ્વીની ધરી જે તારા તરફ તાકે છે તે તારાને આપણે ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીની ધરીની દિશા સ્થિર ગણાય છે ખરી, છતાં ભમરડાની પેઠે એનું માથું પણ અમુક હજાર વરસે એક ચક્ર ફરી લે છે.
જ્યોતિષીઓએ એની ગતિનું ગણિત શોધી કાઢયું છે, તે પ્રમાણે આજથી અમુક હજાર વર્ષ પછી આ ડેનેબ, જેને આપણે “ગાંધીતારક”નું નામ આપવા માગીએ છીએ, તે ધ્રુવ તારો થશે. આજના ધ્રુવ તારા કરતાં આ ધ્રુવ તારો અનેક ગણે ઉજજવળ છે, અને આકાશમાં પ્રથમ પંકિતના તારાઓ પૈકીનું એક છે. ' “આ બધી વિગતેનો વિચાર કરી આ પરિષદ આ સૂચનાને સ્વીકાર કરે છે અને તમામ દેશવાસીઓને અને દુનિયાને પણ ભલામણ કરે છે કે હવે પછી પંચાંગમાં, જ્યોતિષ ગ્રન્થામાં અને
સામાન્ય સાહિત્યમાં તેમ જ કાવ્યમાં આ તારકને આપણે “ગાંધીતારક” કહેવા લાગીએ.'
ઠરાવને પ્રથમ જાણીતા જ્યોતિષવેત્તા શ્રી હરિહરભાઈ ભટ્ટ અનુમોદન આપ્યું હતું, અને હાલ આપણે નમ્રભાવે ભારતમાં જ આ નામ પ્રચલિત થાય એમ ઈચ્છા કરીએ એવી ભલામણ કરી હતી. બીજાઓએ પણ ઠરાવને પિતાના ટેકા આપ્યા બાદ સભાએ ઠરાવને સર્વાનુમતિથી પસાર કર્યો હતો.
ગાંધી-તારકની કલ્પનાને ગુજરાતમાંની સર્વ યુનિવર્સિટીઓના કુલપતિએાએ તેમ જ અનેક શિક્ષણ સંસ્થાઓના આચાર્યોએ વધાવી લેતા રાંદેશા મોકલ્યા હતા.
- જુગતરામ દવે શબ્દોની સાચવણ ૪ સજીવસૃષ્ટિમાં આપણે મનુષ્યો બેલકા પ્રાણીએ છીએ. ભાષા આપણું બળ છે, આપણી શકિત છે અને એ વડે જ આપણી સભ્યતા. આટલી પાંગરી છે. વાણીનું કાર્ય વસ્ત્રની જેમ વ્યકિતની શોભા જ વધારવાનું નથી, પણ વ્યકિતના હૃદયને આવિષ્કાર કરવાનું પણ છે. આ વાણી એટલે ટોળે મળેલા સારા સારા શબ્દોને સમૂહ નહીં, પણ ચક્કસ વિચાર કે ભાવને ન્યાયપૂર્ણ વકતવ્ય આપી શકતું સબળ શબ્દગૂંફન. વ્યકત કરવા ધારેલા વિચાર કે ભાવને ગ્ય રીતે અને યોગ્ય ઢબે ન્યાય આપી શકે તે જ ખરી ભાષા.
એવી આ ભાષા એકે એક શબ્દ કિંમતી, નિત્યનૂતન અને પોતાની તાજગી સદાય જાળવી રાખનાર છે. એને–એના મર્મને આંચ ન આવવા દેવી એ એના ભાષક તરીકેની આપણી ફરજ છે. શબ્દનું અસલ તેજ ચાલ્યું ન જાય, તેને ઘસારો ન પહોંચે અને કયારેય પણ પિતાનું બળ બરાબ? વ્યકત કરી શકે તેવું જોમ તેનું ટકી રહે એટલી ચીવટ આપણે સેવવી જ જોઈએ.’
ખેદ સાથે કહીએ કે શબ્દોની આવી સાચવણી આપણી પાસે નથી. આપણી શબ્દશકિતને વેડફી નાખી આપણી ભાષાના નૂરને આપણે હાનિ પહોંચાડીએ છીએ. જેમ આવે તેમ અને જ્યાં ને ત્યાં શબ્દ વાપરી નાખતી પ્રજા શબ્દને ઘસારો પહોંચાડે છે, શબ્દને તેના અસલ રણકાથી વેગળો કરી બેદે બનાવી મૂકે છે.
એક સભ્ય માનવી તરીકે બીજી વસ્તુની અને બીજી બાબતેની જેટલી સાચવણ આપણી પાસે છે તેટલી શબ્દોની સાચવણ આપણી પાસે નથી. વળી શબ્દની વાત અનેખી છે. એક વાર ઘસારે પામેલ શબ્દની ફરી મરમ્મત થઈ શકતી નથી. એક વખત ' તેજ ઑઈ બેસેલ શબ્દમાં ફરી એવું તેજ આવી શકતું નથી. તેને રણકો ચાલી ગયા પછી તે બેદો જ રહેવા પામે છે. | શબ્દને ઉપયોગ શબ્દભંડોળનું પ્રદર્શન કરવા માટે નથી. શબ્દને ઉપયોગ આપણું અજ્ઞાન કે આપણી શૂન્યતા ઢાંકવા માટે પણ નથી. કોઈ પણ જાહેર વકતા કે લેખક જ્યારે આ લોભમાં ફ્રાય છે ત્યારે પ્રજાની આ મૂડીને આંચ પહોંચાડે છે. સભ્યતા અને સંસ્કૃતિના વિવિધ ક્ષેત્રોની નવી નવી ક્ષિતિજો ખૂલતાં નવા શબ્દોથી ભાષા સમૃદ્ધ બની શકે. નવી ભૂમિકા પર પગ મૂકતાં કેટલાક શબ્દોનો ઉપગ ન પણ રહે. પરંતુ જે શબ્દો સનાતન જેવા છે તેને ઉપયોગ બહુ વિવેકપૂર્વક થવો જોઈએ.
તળી તોળીને, આપણા લક્ષ્યને બરાબર પાર પાડે તેવા જ શબ્દનો ઉપયોગ કરી આપણા કથનને બરાબર ઘાટ આપવો જોઈએ
અને આપણી ભાષનું હીર અને નૂર સાચવવું જોઈએ. જેમ ફાવે તેમ શબ્દો વાપરી નાખવાથી ભાષાના હીર અને ખમીરને હાનિ પહોંચે છે. આવા ગુનાહમાં એક ભાષાવીર તરીકે, એક ભાષાપ્રેમી તરીકે જાગૃત વ્યકિતએ નહિ ફસાવું જોઈએ.
લલિત શાહ
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૬૯
જ
દિવંગત આત્માઓને આદરઅંજલિ સ્વ. શ્રી જીવરાજ ભાણજી શાહ
શ્રીમતી વાયેલેટ મૂળ અમદાવાદના ગુજરાતી ક્રિશ્ચિયન નવેમ્બર માસની ૨૦ મી તારીખે મુંબઈ મહાનગરપાલિકાના
હતાં, જ્યારે જોકીમ અલ્લા મેંગલોર બાજુના મન કેથોલિક કોંગ્રેસ પક્ષના એક પીઢ આગેવાન અને છેલ્લાં ૩૭ વર્ષથી મુંબ
ક્રિશ્ચિયન છે. આમ હોવાથી શ્રીમતી વાયેલેટ આલ્વા ઈની સુધરાઈમાં માંડવી વિભાગના પ્રતિનિધિ તરીકે બેસતા સેવા- સહજપણે ગુજરાતી બેલતા હતા, જ્યારે જોકીમ આલ્વાને વ્યવહાર નિષ્ઠ કાર્યકર શ્રી જીવરાજ ભાણજી શાહનું ધનબાદ ખાતે હૃદય બંધ
અંગ્રેજીમાં રહેતો હતો. તેઓ મુંબઈમાં હતા તે દરમિયાન આ બને પડી જતાં પ૩ વર્ષની ઉમ્મરે અવસાન થયું. આ અકાળ અને એકા
પતિ પત્ની સાથે મારે મૈત્રીસંબંધ હતો. એક બનેલી ઘટનાએ તેમની સાથે સંબંધિત અનેક વર્ગોમાં અત્યન્ત
- સમયાન્તરે રાજકારણ તે બન્નેને દિલ્હી ખેંચી ગયું. ૧૯૫૨ની. ઊંડા ખેદની લાગણી પેદા કરી છે. અને જાણે કે પોતાના એક
પહેલી ચૂંટણીમાં આ બન્ને પાર્લામેન્ટમાં ચૂંટાયાં, ભાઈ જૉકીમ સ્વજન મિત્ર ખેડયા જેવું તીવ્ર સંવેદન આ દુર્ઘટનાએ પેદા કર્યું છે.
આલ્વા સંસદમાં અને વાયોલેટ આલ્વા રાજ્યસભામાં. ત્યારથી કયા સંયોગમાં આ ઘટના પેદા થઈ તે વિષે તપાસ કરતાં
તેઓ બન્ને આજ સુધી પાર્લામેન્ટના સભ્ય તરીકે ચાલુ રહ્યા છે. . માલુમ પડે છે કે મુંબઈથી લગભગ ૮૦ ભાઈ બહેનને મોટા
શ્રીમતી વાયોલેટ આલ્વા ૧૯૫૭થી ૧૯૬૨ સુધી યુનિયન ભાગે કચ્છી ભાઈ બહેનને – એક સમુહ તેમની આગેવાની નીચે
ડેપ્યુટી હોમ મિનિસ્ટર હતા; ૧૯૬૨માં તેઓ રાજ્યસભાના પહેલાં બિહારમાં આવેલા જૈન તીર્થ સમેતશિખરની અને આસપાસનાં
સ્ત્રી ડેપ્યુટી ચેરમેન તરીકે નીમાયા. જ્યારે શ્રી વી. વી. ગિરિની તીર્થોની યાત્રાએ થોડા દિવસ પહેલાં ઊપડયો હતો. આ સમુદાય
રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થઈ ત્યારે ગિરિની મૂળ જગ્યાએ રાજય સમેતશિખર પહોંચ્યા. જીવરાજભાઈએ એક યાત્રા કરી, બીજી યાત્રા
સભાના ચેરમેન તરીકે તેમને નિમવા જોઈતા હતા–આવી તેમની દરમિયાન તેમને છાતીમાં દુ:ખવા આવ્યું. આ હૃદયરોગનો હુમલો
અપેક્ષાને અસ્વીકાર થતાં અને તે જગ્યાએ શ્રી જી. એસ. પાઠકની હોઈને તેમને ધનબાદની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં
નિમણૂક થતાં, તેમણે હજુ થોડા દિવસ પહેલાં રાજ્યસભાના તેમનું મૃત્યુ થવા પામ્યું.
ઉપાધ્યક્ષ પદનું રાજીનામું આપ્યું હતું અને તે સંદર્ભમાં ઈન્દિશહેર કે બહારગામ જ્યાં રેલ, દુષ્કાળ, આગ, હોનારત
રાજીને પત્રદ્વારા તેમણે જણાવ્યું હતું કે “જે ખુરશીમાં હું સાત જેવા બનાવો બને ત્યાં દોડી જઈ સેવા કરનાર આ પીઢ
વર્ષથી બેઠી છું તેમાં જ બેસી રહેવાનું મારા માટે સરળ નથી. કેંગ્રેસી સેવક મુંબઈ મહાનગરપાલિકાના કેંગ્રેસ પક્ષના ઉપનેતા માનવીના કેટાલક માનવીય તથા કુદરતી દાવો હોય છે જેને વેગળા તરીકે તેમ જ સ્થાયી સમિતિ, બેસ્ટ સમિતિ, ઈમ્પ વમેન્ટ એન્ડ રાખી શકાય નહિ” વિધિને આકસ્મિક યુગ છે કે જે દિવસે તેમનું વકર્સ સમિતિનું અધ્યક્ષપદ સંભાળી ચૂક્યા હતા. હાલ તેઓ સુધ
મૃત્યુ થયું તે જ દિવસ તેમની લગ્નતિથિનો હતો. રાઈની શિક્ષણ સમિતિના મંત્રી હતા. આ ઉપરાંત મુંબઈના કચ્છી સમાજની ઘણી ખરી સંસ્થાઓ સાથે એક યા બીજા અધિકારપૂર્વક
આવી એક તેજસ્વી મહિલાને એકાએક થયેલ અસ્ત તેઓ ગાઢપણે સંકળાયેલા હતા.
અત્યન્ત દુ:ખકર છે. તે માપવાંધી સલાહકાર સમિતિના, નેશનલ લીગ ઓફ
સ્વ. શ્રી કપિલરાય મહેતા પેન ફ્રેન્ડઝના, કાઉન્સિલ ફોર ચાઈલ્ડસ વેલફેરના, એનિમલ વેલફેર ,
તા. ૧૯ મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે ત્યાંના દૈનિક બાર્ડના, મહારાષ્ટ્ર રાજ્યની મધનિષેધ સમિતિના સભ્ય હતા તેમ જ પત્ર “સંદેશ” ના તંત્રી શ્રી કપિલરાય મહેતાનું ૧૯ વર્ષની ઉંમરે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના ટ્રસ્ટી હતા.
અવસાન થતાં ગુજરાતને એક સમર્થ પત્રકારની ખોટ પડી છે. તેઓ જ્યારે મુંબઈ સુધરાઈની બેસ્ટ સમિતિના ચેરમેન
વિલેપારલેમાં વર્ષોથી વસી રહેલ અને કેંગ્રેસ અને રચનાતરીકે ચૂંટાયા ત્યારે મુંબઈ જેન યુવક સંઘ તરફથી તેમનું જાહેર
ત્મક કાર્યક્રમ સાથે જોડાયેલા ભાઈશ્રી માર્કન્ડરાય મહેતાના, ભાઈ સન્માન કરવામાં આવ્યું હતું.
કપિલરાય ભત્રીજા થાય. વર્ષો પહેલાં, ૧૯૨૨ આસપાસ અમે આવી એક શકિતશાળી સમર્થ વ્યકિત આપણી વચ્ચેથી જ્યારે વિલેપારલે રહેવા ગયા ત્યારે ભાઈ કપિલરાય ત્યાંની રાષ્ટ્રીય આમ એકાએક અલોપ થઈ જાય તે આપણું – આપણા વિશાળ શાળામાં ભણતા હતા અને એ રાષ્ટ્રીય શાળાને હું મંત્રી હતા. તેઓ સમાજનું – એક મેટું દુર્દેવ ગણાય. અંગત રીતે તેઓ માયાળુ, એ દિવસેમાં ‘વૈષ્ણવજન તો તેને કહીએ, એ ગાંધીજીને અતિ પ્રિય પ્રેમાળ, કોઈ પણ કામ તેમને કહો તે કામ કરી આપવાને સદા ભજન બહુ જ મધુર કંઠથી ગાતા હતા અને કોઈ પણ સભાતત્પર એવા એક સજજન હતી. તેઓ નાની ઉમ્મરે અનેક સેવા- સંમેલનને પ્રારંભ તેના ભજનથી થતો હતો. આજે જ્યારે ભાઈ કર્યો વડે જીવનને સાર્થક કરી ગયા છે. આજે જ્યારે નિઃસ્વાર્થ કપિલરાયનું અવસાન થયું છે ત્યારે તે દિવસથી માંડીને આજ ભાવે કામ કરનાર સમાજસેવકેની ખૂબ જ ખેટ છે ત્યારે તેમના સુધીની તેમની ઉજજવલ કારકીર્દિનું ચિત્રપટ મારા સ્મરણ ઉપર સ્વર્ગગમને એવી ખેટ પેદા કરી છે જે પુરાવી મુશ્કેલ છે. તેમની ઉપસી આવે છે. પવિત્ર આત્માને આપણી અત્તરની અંજલિ આપીએ અને તેમના તેઓ ગુજરાતી વિદ્યાપીઠના સ્નાતક હતા. પત્રકારત્વથી, સ્મરણમાંથી સેવાની પ્રેરણા મેળવીએ.
તેમના વ્યવસાયી જીવનને પ્રારંભ થયો. અને તે પાછળ તેમના સ્વ. શ્રીમતી વાયોલેટ આવા
જીવનનાં ૩૫ વર્ષ વ્યતીત થયાં. તેમણે ૧૯૩૪ થી ૧૯૬૨ સધી
‘ગુજરાત સમાચાર ' ના તંત્રી તરીકે સેવા બજાવી. ત્યાર બાદ તા. ૨૦મી નવેમ્બરના રોજ હજુ ગઈ કાલ સુધી રાજ્ય સભાના
તેઓ “સંદેશ” માં તંત્રી તરીકે જોડાયા અને જીવનના અવસાન જેઓ ઉપાધ્યક્ષ હતા તેવાં શ્રીમતી વાયોલેટ આલવાનું-દિલહી ખાતે સુધી તે પદ ઉપર કાયમ રહ્યા. ગાંધીવિચાર ઉપર તેમના સમગ્રહૃદય રોગના એકાએક અણધાર્યા હુમલાથી અવસાન થતાં એક
જીવનનું ઘડતર થયું હતું. કુશળ રાષ્ટ્રસેવિકાને આપણે ગુમાવ્યાં છે. અવસાન સમયે તેમની
તેઓ છેલ્લા દોઢેક વર્ષથી જીભના કેન્સરથી પીડાતા હતા. ઉંમર ૬૧ વર્ષની હતી.
આજથી લગભગ બાર મહિના પહેલાં તેમની તબિયતની ખબર તેમના પતિ શ્રી જોકીમ આલ્વા અને હું ૧૯૩૦-૩૨ ની કાઢવા નિમિત્તે અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને તેમને મળવાનું લડતમાં નાસિક જેલમાં ઘણી મહિનાઓ સુધી સાથે હતા. તે વખતે બનેલું. આ જ કેન્સરે તેમનો ભાગ લીધો અને એક કર્તવ્યનિષ્ઠ જોક્રમ અલ્વા અપરિણિત હતા. સમય જતાં તેમનાં લગ્ન થયાં. પ્રમાણિક સૌજન્યસભર પત્રકારને આપણે ગુમાવ્યા. તેમની પાછળ, શ્રીમતી વાયોલેટ આલ્વા મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને રહેલ પત્ની અને પુત્રીઓ વિશે આપણું દિલ સ્વાભાવિક રીતે લ-કૅલેજમાં ભણેલાં. તેમણે બન્નેએ લગ્ન કર્યા બાદ મુંબઈમાં સહાનુભૂતિ અનુભવે છે. તેમના આત્માને આપણું હૃદય શાશ્વત કાયદાની પ્રેકટીસ શરૂ કરી હતી.
શાન્તિ ઈચ્છે છે.
' પરમાનંદ
Page #271
--------------------------------------------------------------------------
________________
તા. ૧-૧૨૬૯
પ્રબુદ્ધ જીવન
૧૭
-
-
- -
-
-
-
-
-
ભગવાન મહાવીરની ૨૫૦ ૦મી નિર્વાણ જયતી અંગે એક સૂચિત કાર્યક્રમ
(પંડિત બેચરદાસ જીવરાજ દેશી અમદાવાદથી તા. ૬-૧૧-૧૯ના ચલાવે છે. “જિનપૂજાપદ્ધતિ” નામના પુસ્તકમાં આ બાબત અંગે એક લાંબા પત્રમાં સમીપ આવી રહેલ ભગવાન મહાવીરની ૨૫૦૦મી પ્રખ્યાત વિચારક મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ ખાસ ચર્ચા નિર્વાણ જયંતીના અનુસંધાનમાં જૈન સમાજને અનુલક્ષીને માર્ગદર્શન કરેલ છે અને જણાવેલ છે કે આ પ્રથા એકદમ નવી છે અને એ જ આપતે એક નીચે મુજબને કાર્યક્રમ સૂચવે છે. પરમાનંદ) આ ઝગડાના મૂળમાં છે. સિદ્ધાચળ ઉપર આદીશ્વર આવ્યા અને - આપણી પ્રકૃતિ પ્રમાણે કોઈ પણ કામ વિશેષત: બાહ્ય રીતે બીજા તીર્થશે પણ આવ્યા એ પણ એક દંતકથા માત્ર છે. તીર્થકરના શરૂ થાય છે, જેને સ્પર્શ આપણા જીવનને ઘણે એાછા થાય છે. જીવનચરિત્ર જે હાલ મળે છે તેમાં આ વાતને કોઈ નિર્દેશ જણાતે આવનારી જયંતીમાં પણ આ જ ઘાટ થવા લાગ્યો છે. પ્રથમ તે નથી. માત્ર લોકને આકર્ષવા આવી આવી અનેક કથાઓ ઊભી જૈન ધર્મ અંગે વિવિધ સાહિત્યની યોજના બનેલ છે. આ કામ કંઈ કરવામાં આવેલ છે. આ અંગે જે સંશોધન કરવામાં આવે તે ખાટું તે નથી, પણ એ આપણા વ્યકિતગત કે સમૂહ જીવનને સ્પર્શી પ્રજાને ઘણું જ નવું જાણવાનું મળે. જયંતી અંગે જે સાહિત્ય શકે એમ નથી. જેમ રૂઢ લોકો વરઘેડા, અઠ્ઠાઈ મહોત્સવ વગેરે કરે નિર્માણ થવાનું છે તેમાં આવા સંશોધનાત્મક સાહિત્યને પણ સ્થાન છે તેમ આપણે ભણેલે વર્ગ સાહિત્યના નિર્માણની વાત કરે છે. હોવું જરૂરી છે. પણ તેમ થયું છે કે નહીં તેની મને ખબર નથી. આમ જોવા જઈએ તે આજ સુધી સાહિત્ય કાંઈ ઓછું બહાર ૨. દરેક નાનામેટા જૈન ઉદ્યોગપતિએ એવો એક પણ બંધ પડયું નથી, પણ સમાજના કે વ્યકિતના જીવનમાં જે જરૂરી પરિવર્તન નહીં કરવો જોઈએ કે જેમાંથી દેશમાં બેકારી અને ભૂખમરે પેદા થાય. થવું જોઈએ તે તે થતું જ નથી. આ દષ્ટિએ વિચારતાં મને જે કાર્યક્રમ એવી જ રીતે ધંધામાં ભેળસેળ યા કાળાબજારને બિલકુલ સ્થાન સૂઝે છે તે આ નીચે બતાવું છું :
ન હોવું જોઈએ અને ધંધાદ્વારા એવડો નફો ન મેળવવા જોઈએ ૧. શ્વેતાંબર અને દિગંબરોમાં ચાલતા તીર્થના ઝઘડા એકદમ
જેથી પ્રજાનું શોષણ થતું રહે. બંધ થઈ જવા જોઈએ. અત્યાર સુધી કોર્ટો દ્વારા લાખે રૂપિયાનું
૩. જૈનધર્મ પાળનાર તમામ વેપારીએ પ્રમાણિક બનવાને
આગ્રહ રાખવો જ જોઈએ. સચ્ચાઈને પ્રથમ સ્થાન આપવું જોઈએ. પાણી થયું, છતાં જે ઝઘડા મટયા નથી અને એ રીતે કદી મટવાના
બીજી કોઈ બાહ્યધર્મપ્રવૃત્તિ કરતાં સરચાઈ સર્વથી ઉત્તમ છે પણ નથી. જે ભગવાનની જયંતી ખરેખર ઉજવવી હોય તે
એમ સમજીને તેને જ પ્રથમ સ્થાન આપવું જોઈએ. છેતરપીંડી આગેવાન લકએ ખરા અંતરથી વિચાર કરીને એ ઝઘડા
માલની હલકી જાત છતાં તેને ઊંચી જાતમાં ખપાવવી વગેરે દેશે મટાડવાને પ્રથમ વિચાર નક્કી કરવું જોઈએ. મને તો એમ
તદ્દન છેડી દેવા જોઈએ. સૂઝે છે કે ગમે તે પક્ષે આ ઝગડાને વિષય છે જે તીર્થ બનેલ છે
૪. દરેક જૈન વેપારીએ પોતાના નફામાંથી સેંકડે અમુક ટકા તે તીર્થને છોડી જ દેવું જોઈએ, અર્થાત કાં તે દિગંબરભાઈએ
સંઘના યા સમાજના હિતાર્થે રકમ ફાળવવી એવી પ્રતિજ્ઞા કરવી એ તીર્થને છોડી દે, અથવા શ્વેતાંબર ભાઈઓ એ તીર્થને છોડી
જોઈએ અને એ રકમ દ્વારા સંઘહિતનાં કે સમાજહિતનાં કામે દે તે જ ઝગડે શાંત થશે. જેમ બે ભાઈઓ જમીન માટે લડતા
કોઈ સંપ્રદાય કે ફિરકાને વિચાર ન કરીને વ્યાપક રીતે કરવાનું હોય તેમને કોઈ એક ભાઈ સૌહાર્દ દાખવી ઉદારતા સાથે પિતાની નિર્ધારણ કરવું જોઈએ. જમીનને કબજે છોડી દે તે આપોઆપ ઝઘડો શમી જાય અને બીજા ૫. દરેકે દરેક જૈને પિતાને ભારતીય ગણાવવા સાથે ‘જેને ભાઈને પણ હૃદય નથી એમ નથી એટલે જરૂર તેને વિચારણી આવે જ. પ્રથમ ગણવો જોઈએ. દિગંબર, શ્વેતાંબર, રથાનકવાસી વગેરે શબ્દોને તીર્થ માટે આપણે નથી, પણ આપણા માટે આપણે તીર્થો ઊભાં વ્યવહાર એકદમ ગૌણ કરી દેવો જોઈએ. કરેલાં છે એ દષ્ટિએ વિચાર થાય તો જ આ વેરઝેર શાંત થાય. ૬. કોન્ફરન્સ બધા ફિરકાની જુદી જુદી ન કરતાં એક જૈન ભગવાનની જયંતી સાથે આ વેરઝેરને મેળ જ મળતા નથી અને તીર્થો કોન્ફરન્સ જ થવી જોઈએ અને એમાં જૈન સંધના સર્વસામાન્ય હિતની પણ આપણા જ ભેજાની ઉપજ છે. એટલે ગમે તેમ અને ગમે વિચારણા અગ્રસ્થાને હોવી જોઈએ. ત્યારે એવાં નવાં તીર્થો ઊભા કરી શકાય કે જેમાં કોઈપણ રીતે ૭. જુદા જુદા સંપ્રદાયની બોડિંગ ન હોવી જોઈએ, પણ કઈ કાળે ઝગડો થાય નહીં. તીર્થો માટે અનેક કથાઓ પેદા કરવામાં
જૈનબેડિ ગ કે મહાવીર બોર્ડિંગ એમ નામ રાખી તેમાં તમામ આવી છે અને અમુક તીર્થ શાશ્વત છે વા અમુક મૂર્તિ લાખ
ફિરકાના વિદ્યાર્થીઓને સ્થાન આપવું જોઈએ. કરોડે વરસ પહેલાંની છે એ બધી માત્ર કથાઓ જ છે, અને
૮. દરેક ફિરકાના વિદ્યાર્થી માટે સંસ્કૃત, પ્રાકૃત ભાષાને તીર્થો તરફ લોકેનું આકર્ષણ વધારવાની માત્ર જાહેરાતે જ છે.
અભ્યાસ ફરજિયાત બનાવવો જોઈએ. જે જે તીર્થોને તીર્થરની જન્મ કે નિર્વાણભૂમિ સાથે સંકળાયેલા
૯. દેવદ્રવ્યને ઉપયોગ સામાન્ય જૈન સંઘના હિતમાં છે કહેવામાં આવે છે તે તમામ તીર્થો ઐતિહાસિક અને ભૌગોલિક રીતે
જોઈએ. માત્ર મંદિર કે મૂર્તિ માટે જ એને જે સંકુચિત ઉપયોગ તે જે અસલ સ્થાને હતાં તે જ છે એમ તમામ તીર્થો માટે કહી
થાય છે તે બરાબર નથી. ખરી રીતે તે મંદિરોના વહીવટમાં એક જ શકાય તેમ નથી. આપણે ત્યાં સંશોધન દષ્ટિ ન હોવાથી પૂરી ગવેષણા
સાધારણ ખાતું રાખવું જોઈએ. એમ કરવાથી સાતે ક્ષેત્રમાં દ્રવ્યને
ઉપયોગ થઈ શકે. કર્યા વિના જ અટકળે તીર્થોની સ્થાપના કરી દેવામાં આવેલ છે
૧૦. મંદિર અને મૂતિઓ અંગે જે બાહ્ય આડંબર, ઠઠાર અને તે સ્થાપના પણ તે તે સ્થાનના શિલાલેખે જોતાં આશરે
અને નાટક જે જે દેખાવ ચાલુ છે તેને બદલે મર્યાદિત દેખાવ થવો પાંચસે, હજાર કે દોઢ હજાર વરસ પહેલાંની જણાતી નથી. અંતરીક્ષજી
જોઈએ. તે પણ લેકરુચિ અને સમયની વિચારણા કરીને થાય તે વગેરે તીર્થો તે તીર્થંકરના જન્મ કે નિર્વાણ સાથે સંકળાયેલા ઉચિત છે. પણ નથી. એ તે પ્રતિમાના મહિમાની દષ્ટિએ સર્જાયેલાં છે. વળી, ૧૧. જૈનસંઘ વધારે સશકત બને અને કોઈ પણ પ્રસંગે ને ચટાડવાનો નિયમ ઘણો જ અર્વાચીન છે અને ખરી રીતે ' પિતાના શરીરબળને વધારે ઉપયોગ કરી શકે એવી તેને તાલીમ અશાસ્ત્રીય છે. પ્રતિમામાં નેત્રો તે કરેલાં જ હોય છે, પણ સમાધિસ્થ આપવી જોઈએ. ને હમેશાં ઢળતાં હોય છે. એટલે દિગંબર અને શ્વેતાંબરોની ૧૨. મુનિએ વગેરે ત્યાગી વર્ગ વિશેષ અભ્યાસી બને, સંશોધનમાં પ્રતિમાઓમાં સેળભેળ ન થઈ જાય એ દષ્ટિએ આ રિવાજ કોઈએ રુચિવાળા બને અને વર્તમાન દેશકાળને સમજાતે બને એવી તેને કેળવણી
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૬૯
મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ખાસ કરીને, સાધ્વીજીઓની જે છતાં પણ આટલું તો માનવું પડશે કે ગ્રામદાનના કાર્યથી ત્યાં ક્રાંતિની અત્યંત દુ:ખદાયી પરિસ્થિતિ છે તેમાં જરૂર સુધારો થવા જોઈએ.
સંભાવના તે નિર્માણ થઈ જશે. અને જે હક્કો મુનિ ભોગવી શકે છે તે તમામ હક્કો સાધ્વીજીએ પણ
આપની આલોચનામાં એક બાબત અંગે થોડે સુધારો કરવાની જરૂર ભેગવી શકે એવી સંઘની વ્યવસ્થા હોવી જરૂરી છે.
આવશ્યકતા છે. આપે લખ્યું છે કે “ અલબત્ત, આ ગ્રામદાનને ' ૧૩. દેશમાં તેમજ જૈન સમાજમાં એક પણ વ્યકિત બેકાર,
લગતો હજુ કાયદો થયો નથી અને તેથી જ્યાં સુધી કાયદો ન થાય ભૂખમરાથી પિડાતી, નિરુદ્યમી તેમ જ અશિક્ષિત ન રહેવી જોઈએ—એવી
ત્યાં સુધી આ ગ્રામદાનો અમલી બન્યા ને ગણાય એમ સત્તાવાર વ્યવસ્થા સમગ્ર જૈનસંઘે કરવી જોઈએ.
પક્ષ તરફથી જણાવવામાં આવે છે.” વસ્તુસ્થિતિ એ છે કે ગ્રામ- આવી આવી તજવીજ કર્યા પછી ભલે સાહિત્ય નિર્માણ થાય
દાનને કાયદો માત્ર બિહાર રાજયે જ નહિ પણ ઓરિસ્સા, આસામ, અને બીજી પણ મર્યાદાવાળી આડંબરી પ્રવૃત્તિ થાય તે કાંઈ ઠીક
રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તામિલનાડ જેવા બીજા રાજ્યોએ પણ લેખાશે. પા સંઘના જીવનને જે પ્રવૃત્તિ નથી સ્પર્શતી તેવી જ પ્રવૃત્તિ
પસાર કર્યો છે. પરંતુ ગામનું ગ્રામદાન જાહેર થયા બાદ કાયદા અનુઆ પ્રસંગે થાય, તે તે વરઘેડાએ જેવી જ છે એમ મારી કલ્પના છે.
સાર તેનું સમર્થન (legal confirmation) ગ્રામદાન " કાયદા ૧૪. મુનિએમાં પણ થોડી થોડી ક્રિયાના ભેદને લીધે જે વાડા
નીચે નિયુકત એક સરકારી અધિકારી જ કરે છે. આ કામમાં વિલંબ ચાલ્યા આવે છે અને સંઘમાં ભેદ ઊભું કરે છે તેને પણ નિવેડો થઈ રહ્યો છે. મારી જાણ મુજબ આજ સુધીમાં કેવળ માત્ર લાવવો જરૂરી છે અને આખે મુનિબંધ એક થઈ જાય એવી વ્યવસ્થા ૨૫-૩૦૦ ગામો જ સરકારી ગેઝેટમાં ગ્રામદાની ગામ તરીકે કરવી જરૂરી છે. શ્વેતાંબર અને દિગંબર બંને મુનિસંઘ એકબીજા જાહેર કરવામાં આવ્યા છે. પરસ્પર પ્રેમથી અને પોતે એક જ પિતાના પુત્ર છે એમ વર્તે
આપ ગ્રામદાન આન્દોલનમાં રસ ધરાવો જ છે, પરંતુ મારી એવી તાલીમ તેમને મળવી જોઈએ.
આપને વિનંતિ છે કે આપના પત્રમાં ગાળે ગાળે આપ એ વિષે - આ સિવાય બીજી પણ સૂચનાઓની કલ્પના આવે છે, પણ તે
અધિક જાણકારી દેતા રહો અને સાથે સાથે સ્પષ્ટ રૂપમાં આપને અહીં લખતાં પાર ન આવે.
બેચરદાસ.
અનુકળ – પ્રતિકૂળ અભિપ્રાય પ્રગટ કરવાવાળા લેખો પ્રસિદ્ધ કરતા તંત્રીનેધ : જૈન સમાજની એકતાને કેન્દ્રમાં રાખીને વિચાર
રહે. કોઈ પણ વિષય ઉપર અનેક બાજુએથી નિર્ભય ચર્ચા કરવાની કરતાં પંડિતજીની સૂચનાઓ મોટા ભાગે ઉચિત અને પ્રસ્તુત છે
આપે એક સારી પરંપરા નિર્માણ કરી છે. ભૂદાન-પત્રિકામાં અને એમ છતાં વ્યવહારના ક્ષેત્રે આ સૂચનાએ દા. ત. તીર્થોના
સામાન્યત: ભિન્ન વિચારોને સ્થાન આપવામાં આવતું નથી. તેનું ઝઘડા એકદમ બંધ થવા જોઈએ અથવા તો ઝઘડાને પાત્ર
| મુખ્ય કાર્ય આન્દોલનને અનુકૂળ પ્રચાર કરતા રહેવું એ જ હોય બનેલા તીનેિ એક યા અન્ય પક્ષે ત્યાગ કરવો જોઈએ,
છે. “ન બુદ્ધિભેદં જનમેદજ્ઞાનાં કર્મસંગીનામ ” (કર્મમાં લાગેલા જૈનની કોન્ફરન્સ જુદી જુદી ભરાવાને બદલે સૌએ સાથે મળીને અજ્ઞ’ લોકોમાં કાર્યકર્તાઓમાં બુદ્ધિભેદ પેદા કરવો ન ઘટે.) એક કોન્ફરન્સ ભરવી જોઈએ, જૈન પૂજાવિધિમાં દાખલ થયેલી
આ કદાચ સંપાદકો તેમ જ આન્દોલનના નેતાઓની દષ્ટિ કૃત્રિમતા અને અતિશયતા બંધ થવી જોઈએ ઈત્યાદિ સૂચનાઓને રહેતી હશે. પરંતુ સર્વસંમતિની નવી પ્રથાને ખુલાસો કરતી વખત, તત્કાળ વર્તમાનના સંદર્ભમાં અમલ થવો લગભગ અશકય જેવું
પૂજ્ય વિનોબાજીએ અનેકવાર કહ્યાં છે કે સર્વસંમતિને અર્થ એ લાગે છે. જેમાં સમાજ જ સ્થગિત દશામાં હોય ત્યાં પાયાના ફેરફાર
નથી કે ભિન્ન કાર્યક્રમ અથવા વિચારની ચર્ચા જ થાય નહિ અને માટે બહુ જ ઓછા અવકાશ હોય એ સ્વાભાવિક છે. પરમાનંદ
બધા એકમત સહમત થઈ જાય. ચર્ચાને ટાળવાથી અથવા દબાવી - શ્રી વસન્તરાવ નાગેળકરનો પત્ર
દેવાથી લકતંત્રની બુનિયાદ જે લુપ્ત થઈ જવાની. પરંતુ વિને- (તા. ૧૬–૧૧–'૬૯ ના પ્રબુદ્ધ જીવનમાં ૧૮ મું ‘સર્વોદય બાની પદ્ધત્તિ આ રહી છે કે તેઓ સિદ્ધાંત રજૂ કરે છે, તેનો સંમેલન અને બિહાર ગ્રામદાન” એ મથાળા નીચે પ્રગટ થયેલી
અમલ થઈ રહ્યો છે કે નહિ તે જોવાની જવાબદારી તેઓ પિતાની મારી નોંધમાં શ્રી વસન્તરાવ નારગોળક્રના અમુક વલણ વિષે
માનતા નથી. ,
આપના પ્રબુદ્ધ જીવન’માં તરેહ તરેહના વિષય ઉપર, ઉલ્લેખ છે તેને અનુલક્ષીને શ્રી વસંતરાવ નારગોળકર તરફથી
ચર્ચા કરવામાં આવે છે. આપના પત્રમાં જગ્યા સીમિત હશે, એમ, તાજેતરમાં મળેલા પત્ર નીચે મુજબ છે: પરમાનંદ)
છતાં પણ ગ્રામદાન, ગ્રામસ્વરાજ્ય, ગાંધી-પ્રણીત સત્યાતા. ૨૪-૧૧-૬૯
ગ્રહની આવશ્યકતા, શાન્તિ સેનાનું અસલી કાર્ય તેમ જ લોકનીતિ સાદર નમસ્કાર,
વગેરે વિષયો ઉપર જો આપ ચર્ચા શરૂ કરશે તે મારી માન્યતા છે ભાઈશ્રી પરમાનંદભાઈ,
કે તેમ કરવાથી તેની ઉપયુકતતા તથા રસપ્રદતામાં વૃદ્ધિ થશે. તા. ૧૬ મી નવેમ્બર, ૧૯૬૯ના “પ્રબુદ્ધ જીવનના અંકમાં
વિજ્ઞાનાકામ, કેનડ, પ્રકીર્ણ નોંધ” વિભાગમાં આપે રાજગીરના સર્વોદય સંમેલનના
દ્વારા દહાણૂ રોડ,
આપને નમ્ર વિષય પરત્વે જે લખ્યું છે તે મેં જોયું. આચાર્ય વિનોબા ભાવે
જિલ્લા થાણી.
વસત નારગેળકર. તરફ અત્યન્ત આદર રાખવાવાળા અને ગ્રામદાન આન્દોલનના નૂતન વર્ષ અંગે મંગળ પ્રાર્થના વિષયમાં સહાનુભૂતિ તથા આશા ધરાવતા એવા આપની જેવા
અમાસના હૃદયમાં દીવડી દિવાળી રે; અનેક સજજનોને એવો અભિપ્રાય હેવાનું માલુમ પડયું છે કે વિશ્વ આખું હસી ઊઠે, જરી જો સન્મતિ લચે. આન્દોલનને પ્રારંભ થયાને ૧૮ વર્ષ થયા હોવા છતાં આંદ
ઉમાશંકર જોષી લનની જનમાનસ ઉપર કોઈ ગંભીર પકડ પેદા થઈ નથી તેમ જ કરું સ્મરણ છે વિરાટી તવ, અલ્પ હું માનવી, દેશની સામાજિક, આર્થિક અથવા રાજનૈતિક પરિસ્થિતિ ઉપર પર ન મનબુદ્ધિમાં વસત, કલ્પના થાકતી, તેનો તેમ જ સર્વોદય વિચારનો કોઈ ઉલ્લેખનીય પ્રભાવ પડયો નથી. વિશાળ ધરતી અને વધુ વિશાળ અવકાશ આ આપે ‘બરાબર લખ્યું છે કે જો બિહારમાં લોકોએ ખરેખર સ્વેચ્છાથી
જ્યહીં ગ્રહ-ઉપગ્રહ, રવિ અનેકનાં મંડળ, આટલા મોટા પાયા ઉપર ગ્રામદાન કર્યું છે તે બિહારને કાયાકલ્પ રમે સતત રાસ ગાન કરતાં સુમાંગલ્યનાં ; થયે હે જ જોઈએ. આમ છતાં આપણે ખેદ સાથે કહેવું પડે પ્રભે! કૃતિ મહીં જ રે અમર પખવી આકૃતિ? છે કે ત્યાં આજ સુધી ક્રાન્તિનું કોઈ ચિહન નજરે પડતું નથી. આમ
- - નટવર મ, દવે ,
Page #273
--------------------------------------------------------------------------
________________
ત, ૧-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૭૯
ભારતમાં ગાંધીજીનું જીવનદર્શન મૃતપ્રાય બન્યું છે?* આજે ભારતમાં ગાંધીજીનું જીવનદર્શન ઘસલા સિક્કા જેવું ભારતીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સર્વોદયસિદ્ધિનાં સાધન ગણાય કે નહિ એના નિર્ણય પર આવતાં પહેલાં ગાંધીજીની હતાં. આ સર્વોદય સાધવા ઊંચનીચના, કાળાગારાના, શોપિત શાસકના, ફીલસુફી અથવા જીવનદર્શન શું હતું એ વિચારવું આવશ્યક છે. ગરીબતવંગરના ભેદ મીટાવવા તેમણે અહિંસક પ્રતિકારની એક નવતર
બહુ જ સંક્ષેપમાં કહેવું હોય તે કહી શકાય કે અહિંસા કરુણાભરી પદ્ધતિ યોજી. આઈન્સ્ટાઈન કહે છે તેમ સારીય અને સર્વોદય માર્ગે સત્યની પ્રાપ્તિ કરવી એ તેમને મુખ્ય સભ્ય દુનિયામાં વિચારશીલ લોકો ઉપર એમણે જે નૈતિક પ્રભાવ સિદ્ધાંત કહો કે પરમ જીવનભાવના અથવા જીવનધ્યેય હતું. પાડયો છે તે પાશવીશકિતને અતિમહિમા કરનાર આપણા યુગમાં ગાંધીજી એક એવી વ્યકિત હતા કે જેના હૃદયમાંથી સૌ કોઈ પ્રત્યે- દેખાય તે કરતાં વધુ ચિરસ્થાયી નીવડવા સંભવ છે. નીચે લોકોની તેમાં થે કહેવાતા પ્રતિપક્ષી પ્રત્યે તે ખાસ-નિ:સીમ પ્રેમના ફુવાર '
બાબતમાં માર્ટિન લ્યુથર કિંગે, વિયેટનામી અને ઝેક પ્રજાએ આઈન્સઉડતા હતાં.
ટાઈનની આ શ્રદ્ધા સાચી ઠેરવી છે. ભૌતિક સંસ્કૃતિના પૂજક ભારતીય પરંપરામાં અને સંસ્કૃતિમાં જે સંતવિભૂતિએ થઈ
અમેરિકાના પ્રજાસ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે પ્રમુખ નિકગઈ છે કે શું આ પ્રકારની નહોતી ? બુદ્ધ, મહાવીર, નરસિંહ, રનના ઉદ્ગારોમાં ભૌતિક સમૃદ્ધિમાં આળોટતી પ્રજાને ય સાલતી મીરાં કે કબીર શું આ જમાતનાં નહોતાં ? અરે જગતની પરમ કશીક આધ્યાત્મિક ઉણપની સભાનતાનાં દર્શન નથી થતાં ? અને વંદ્યવિભૂતિ સમા સંતે ઈશુ, જરથોસ્ત, મહમ્મદ પયંગબર, રામ કે
પ્રવાસેથી પાછા ફરી પ્રમુખ નિકસને ટેલિવીઝન પર કરેલ ‘ન્યૂ
ફેડરલીઝમ'ની જાહેરાત-અદનામાં અદના માનવીને પણ મળવી કૃષ્ણના જીવનસિદ્ધાંતે આવા જ નહોતા? તો પ્રશ્ન એ થાય
જોઈતી તકની વિચારણા–કરી છે તે શું ગાંધીજીની સર્વોદયની ભાવછે કે “પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ–મુગે યુગે’ આવી કોઈ નાની ભગિની નથી? તે પછી જ્યારે આ જીવનદર્શન જગતના અવતારી વ્યકિતની જરૂર કેમ પડે છે? એક દિવાળી આવે છે ને
વિચારશીલ લોકોની શ્રદ્ધાનું ભાન બનતું હોય તે ભારતમાં એ મૃત:પ્રાય
કે ઘસાયેલ સિક્કા જેવું કેમ હોઈ શકે? કવિતા અને કુન્દનને જેમ જાય છે, વાસણ માંજીને-અજવાળીને-છાજલીએ ગેઠવાય છે. ફરી
કાટ ચડતા નથી તેમ સત્ય ઉપર આધારિત દર્શનને ય વાસી કાટ ચડી જાય છે. માનવમનને અજવાળવા પણ યુગેયુગે મંદ કે જલદ તેજાબની જરૂરત ઊભી થયા જ કરે છે. પ્રકૃતિ યાન્તિ ભૂતાનિ
થવાપણું હોતું નથી. નિગ્રહ: કિં કરિષ્યતિ ? એ સનાતન પ્રશ્ન સામે માનવીએ એની
આજે આપણે શંકાશીલ બની આવી ચર્ચા કરવા ઉપસ્થિત સમુત્ક્રાંતિમાં અવરોધામાંથી જ આરહાણ શકય બનાવ્યું છે.
થયા છીએ તેમાં એ ફિલસૂફીને દોષ નથી. દોષ છે આપણા ઉણા પરંતુ ગાંધીજી અને જૂની પરંપરાની વિભૂતિઓમાં જે તફાવત અનુસરણને. ને જેમાં રવિકિરણે, ન જે તેને પ્રતાપ તેથી શું છે તે એ કે તેમણે પોતાના દર્શનને વિચારને નહીં, વ્યવહારને આચાર
ઘુવડ દૂરદર્શી થયો? બનાવ્ય; અને તે વ્યકિતગત અને સમૂહગત રીતે આચરી બતાવ્યું.
આવા દુ:સહ માર્ગે વિચરવાનું જોમ હજી આપણે કેળવી શક્યા
નથી. આપણા નાના નાના સ્વાર્થીને ત્યજી સમગ્ર ભારતના ઉદયની વસ્તુત: તેઓ ધર્મપુરુષ હતા. માનવબંધુઓની સેવા દ્વારા તેમની
ભાવના આપણાથી હજી જોજનો દૂર છે. ત્યાં પહોંચવાને બીજો સત્યની ખેજ ચાલતી. આ પ્રવૃત્તિએ તેમને નાગરિક સ્વાતંત્ર્યની આનાથી વધુ ટૂંકો રસ્તો શકય નથી. એ વિરાટ પગલામાં પગલી પ્રચંડ પ્રવૃત્તિના વંટેળમાં મુકી દીધા. આમ ધર્મજીવન
માંડતા શીખીએ તે પણ બસ છે. માનવપ્રજાની મહાવ્યકિતની
સમુત્કાન્તિમાં એક વ્યકિત કે એક જમાને કેવળ ક્ષુલ્લક છે. એક અને વ્યવહારજીવન એકાકાર બન્યાં. તેમણે જોયું કે આપણી રાજ્ય
અંગ્રેજી કવિતામાં કહ્યું છે તેમ : વ્યવસ્થામાં માનવીનું શેષણ થઈ રહ્યું છે, તેને એક જ ઉપાય
"Sands-the mountain, સ્વતંત્રતા છે. તેમને મન આદર્શ રાજય એ છે કે જેમાં રાજ્યસત્તા નથી,
moments make the month, કારણ સામુદાયિક રાજ્ય જ નથી; અર્થાત થોરો કહે છે તેમ “જમાં '
and trifles-nan" રાજ્યસત્તાને અમલ અ૫માં અલ્પ તે રાજ્ય ઉત્તમોત્તમ” હરેકે
પરંતુ મને શ્રદ્ધા છે કે બાપુજીના માર્ગે જતાં ભલે શતાહરેક વ્યકિતને સમાનવિકાસની તક મળે તે વ્યવસ્થા ઉત્તમ. ટૂંકમાં
દીએ - અરે સહસ્ત્રાબ્દીઓ જેટલો સમય લાગે પણ એ જ માનવબંધુતા, સમાનતા, સ્વતંત્રતા એ સત્યની ખોજ માટે વ્યકિતની પ્રથમ
જીવન માટે ટૂંકામાં ટૂં કે અને સાચે માર્ગ હશે. અધિકારો છે.
સુસ્મિતા હેડ પરંતુ આ સ્વાતંત્ર્યને અધિકાર કોને છે ? આપણે જે હક્કોને પાત્ર
* અમદાવાદ જુનિયર ચેમ્બર્સના ઉપક્રમે યોજાયેલી અખિલ થવા માગતા હોઈએ તે બધા સારી રીતે બજાવેલી ફરજમાંથી ઊભા
અમદાવાદ જે. સી. વકતૃત્વ સ્પર્ધા–“Is Gandhian philosophy થતા હોય છે. સ્વતંત્રતાને અધિકાર જેણે આંતરિક સ્વતંત્રતા obsolete in India?”—માં નિર્ણાયક તરીકે આપેલા વ્યાખ્યાનને આધારે. વિક્સાવી હોય તેને જ છે, એટલું જ નહીં, જે પ્રમાણમાં આંતરિક સ્વતંત્રતા વિકસી હશે તે પ્રમાણમાં જ બાહ્ય સ્વતંત્રતા આપણે
મુદ્રણશુદ્ધિ મેળવી શકીએ-એ ગાંધીજીને પાયાને સિદ્ધાંત હતે.
તા. ૧૬-૧૧-૬૯ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થયેલ ‘આજનું આ પરિસ્થિતિને તેઓ પૂરેપૂરી સમજતા હતા. તેથી જ તેમણે
ભારતના પહેલા પેરેગ્રાફમાં “The more there charges, the
more it the same thing’ને બદલે, “The more there એકલી રાજકીય સ્વતંત્રતાને મહત્ત્વ આપ્યું નહોતું. કદાચ જે સંયોગોમાં
are changes, the more it is the same thing's એમણે ‘હિંદ છોડો'ની '૪૨ની લડત ઉપાડી તે ઊભા ન થયા હોત તો
મુજબ વાંચવું. તેમણે આખરી લડત થોડી મેડી ઉપાડી હતી અને કદાચ વધારે પરિપકવ
આ ઉપરાંત સંઘના મકાન ફંડની યાદીમાં સ્વ. રાંદુલાલ સ્વરાજ્ય મળ્યું હોત. જ્યારે પૂર્વભારતના સીમાડાઓ પરદેશી ભયમાં રાકળચંદ શાહ, શ્રી શામજી નેણસી ધરોડ, શ્રી સુનીતાબહેન શેઠ આવી પડયા, જ્યારે ભારતીય પ્રજા આંધળિયા કરી જાપાનીઓના તથા બોમ્બે ફાઈન આર્ટસ ઑફ સેટ ઍન્ડ લીગે વકર્સ–આ નામ ' જોરે આખરી લડત લડી લેશે એમ લાગ્યું, ત્યારે પૂર્ણ સ્વાયત્તતાના આ આગળ ટાઈપ છુટી જવાના કારણે ૧૦૧ એમ રકમ છપાયેલ છે તેના હિમાયતીએ પારકી આશા કરતાં બાવડાંના બળે લડી લેવું મુનાસીબ સ્થાને ૧૦૧/-એમ વાંચવું, આ ઉપરાંત રૂા. ૧૦૧/- શ્રી મુકતાબહેન માન્યું (આજની પરદેશી મદદને તેઓ હોત તો કેવી નજરે જોતે ?). સંઘવી એમ બે વાર છપાયું છે તે એક વાર વાંચવું.
આપણી મુખ્ય શકિત આંતરસુધારણા સાધવા ઉપર કેન્દ્રિત થવી “પૂજય બાપુ સાથેની યાદગાર મુલાકાતવાળા લેખમાં પાના જોઈએ, એ સિદ્ધાંતને અનુસરીને જ જ્યારે જ્યારે એ સાધના ૧૬૦ ઉપર ૪૦મી લીટીમાં એક નામ, હેમચંદ ભગવાનજી છપાયું ઊણી લાગી ત્યારે ત્યારે તેમણે લડત સંકેલી લીધી હતી. યંત્રને વિરોધ, છે તેને બદલે દેવચંદ ભગવાનજી એમ વાંચવું. સ્વદેશીની હિમાયત, કે સ્વાવલંબન એ સર્વ શસ્ત્રો તત્કાલીન
તંત્રી, પ્રબુદ્ધ જીવન
Page #274
--------------------------------------------------------------------------
________________
'Ç
૧૮૦
પ્રબુદ્ધ જીવન
ફાંસીના શિક્ષા અંગે એક પત્ર
(ભાવનગરથી શ્રી હરભાઈ ત્રિવેદી તરફથી મળેલા પત્ર નીચે મુજબ છે.)
પ્રિય પરમાનદ,
તા ૧૬-૯-૬૯ના ‘પ્રબુદ્ધ જીવન’માં ડૉ. ભમગરાનું ચર્ચાપત્ર અને તે ઉપરની તમારી નોંધ વાંચી.
ઘેાડાએક મહિના પહેલાં મુંબઈના એક શિક્ષકભાઈ રણજીત દેસાઈને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવેલી ત્યારે મારા મન ઉપર પડેલા પ્રત્યાધાતાને વ્યકત કરતો એક પ્રશ્ન મેં ગુજરાતની યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરોને લખ્યો હતો. મારો વિચાર એવા હતા કે થાડા પણ સમજુ શિક્ષણકારો મારી વાત માને તે દેહાંતદડની શિક્ષા બંધ કરાવવાની બાબતમાં પ્રચારકાર્ય આગળ ધપાવવું, પરંતુ મારે ખેદ સાથે જણાવવું પડે છે કે મને મળેલા ઉત્તરા એ બાબતમાં મને કે મારા વિચારને કશી પણ મદદ કરી શકે તે પ્રકારના ન હતા. સૌને વિચાર તે ગમ્યો પણ કોઈએ કહ્યું કે એ તે કાયદો છે તેમાં આપણે શું કરીએ? કોઈકે એમ પણ કહ્યું કે અનેકોને ફાંસી દેવાય છે જેમાં ચાર, ડાકુ, ખૂની, લૂંટારા વગેરે હોય છે—તેમનો વિચાર · કેમ ન કર્યો ? શિક્ષક પણ ખૂન કરે તો ખૂની જ થયાને? કોઈકે એવા પણ વિચાર કર્યો કે દેહાંતદંડની સજા ન્યાય્ય ગણાય માટે તે બંધ કરવાનો વિચાર ન કરી શકાય.
હું ચોક્કસ માનું છું કે દેહાંતદંડની સજા એ તે કેવળ જંગલીપણું ગણાય. જંગલના કાયદો કયાં સુધી નભાવવા છે? માતને સાટે મોત એ તો અસંસ્કારિતાની નિશાની છે. શઠ પ્રતિ શાઠ્ય નહિ પણ ‘શ’ પ્રત્યપિ સત્ય એ બોધપાઠ તમામ પયગંબરોએ માનવજાતને સૈકાઓથી પઢાવ્યો છે. પણ આપણે શીખવા તૈયાર જ નથી. ત્યાં શું થાય?
ભગવાન બુદ્ધના જીવનનો એક પ્રસંગ ઘણા માર્મિક છે. કુમાર સિદ્ધાર્થના પિત્રાઈ ભાઈ દેવદત્તે તીરથી એક હસનો શિકાર કર્યા. ઘવાયેલું હતું; કુમાર સિદ્ધાર્થ પોતાના ઉદ્યાનમાં બેઠા હતા ત્યાં જઈ પડયું. કુમાર સિદ્ધાર્થે તેને ઊંચક્યું. ઘા ધોયો. પાટાપિંડી કર્યા અને પોતાના ખેાળામાં સુવાડયું. પેલા પિત્રાઈ ભાઈ દોડી આવ્યો. તેણે સિદ્ધાર્થ પાસેથી હંસની માગણી કરી. તેણે કહ્યું કે હંસ મારો શિકાર છે, મને આપી દે. સિદ્ધાર્થે તે કરણાયુકત વાણીમાં હંસ નહિ મળે તેવા પેાતાના નિર્ધાર જાહેર કર્યો. વાત હુંસાતુંસીએ ચડી. બન્ને ભાઈઓ ન્યાય મેળવવા મહારાજા શુદ્ધોધનની સભામાં ગયા. મહારાજાએ બન્નેની વાત સાંભળ્યા પછી નિર્ણય આપવા કહ્યું.
કુમાર દેવદત્તે કહ્યું કે શિકાર કરવા તે ક્ષત્રિયનો ધર્મ છે. મે આ હંસનો શિકાર કર્યો છે તેના ઉપર મારો અધિકાર સ્વીંકારાય તેમાં જ સાચા ન્યાય ગણાય.
કુમાર સિદ્ધાર્થે કહ્યું:–
જીવ લેનારાના ‘કરતાં જીવ બચાવનારના જ આ પંખી ઉ૫૨ અધિકાર હોઈ શકે. જીવન નાશ કરવા તે સહેલું છે. જીવન બચાવ કરવા મુશ્કેલ છે. જેની પાસે જીવ સર્જવાની શકિત નથી તેવી કોઈ પણ વ્યકિત તે જીવનો નાશ કરવાનો અધિકાર ભાગવી જ કેમ શકે?
રાજા શુદ્ધોદને ન્યાય તાળ્યા કે પ્રાણ હરનારના કરતા પ્રાણ રક્ષનાર મેટો છે. ન્યાય કુમાર સિદ્ધાર્થના પક્ષે તળાયો.
લાનિયાં લાગે અળખામણાં !
પરભુ ! આવાં લેનિયા લાગે અળખામણાં, ભાળવાનું હોય ઈ ભાળે નહીં ને, અણદેખ્યાનું દેખવાની જક્ક. લાંબે જાવાને મેલીએ છૂટા તંઈ, અટકે ઈ જઈ અધવચ્ચ. જીવતરમાં થાય છે ઝાઝાથી ઝાઝા એક નજરુથી બધાં તાવણાં – પરભુ. કડી સરીખડી આંખડી ને ઈને; બ્રહ્માંડ ભાળ્યાનું અભિમાન. ગજબ આ જોઈ લે તારા દીધેલ નેણ કહેતાં ન ભાળું ભગવાન.
આલ્યા લાચન તે અમરત વરસાવવા – ને માંડયા ઈને વહખનાં વાવણાં
-
પરભુ. સુશીલા ઝવેરી.
અવધૂતની સગાઇ
કહે રે ભાઈ અવિનથી શી કે સગાઈ? અવધૂતને વિનથી શી કે સગાઈ? વહેતાં એ વાયરે વહેંચાઈ જાવું એણે
વિશ્લે થઈ રે રાઈ રાઈ .......અવધૂતને
તા. ૧-૧૨-૧૯
ધ્યાનની ધૂણીમાં એણે ભસ્માના ઢેર કીધા એષણાના બાજને હળવેથી બાળી દીધા
ફ કણીથી ગયા વિખેરાઈ ......અવધૂતને
મનની મંજુષા ઉપર કરામતા કળની ઊઘાડવા આવ તો જરૂરત ના બળની ચાવી તે કર્યાંયરે વિસરાઈ ...... અવધૂતને
સુશીલા ઝવેરી.
સંધ સમાચાર શેકપ્રસ્તાવ
તા. ૨૧ મી નવેમ્બરના રોજ મળેલી સંઘની કાર્યાવાહક સિમતિએ તાજેતરમાં નીપજેલ શ્રી જીવરાજ ભાણજી શાહના અવસાન અંગે નીચે મુજબને શાકપ્રસ્તાવ પસાર કર્યો હતા:
“મુંબઈની મ્યુનિસિપલ કારપેરેશનના કૉંગ્રેસ પક્ષના એક આગેવાન અને માંડવી વિભાગના પ્રતિનિધિ તરીકે છેલ્લાં વર્ષથી મુંબઈની કોરપોરેશનની સેવા કરતા શ્રી જીવરાજ ભાણજી શાહના ધનબાદ ખાતે ૫૩ વર્ષની ઉમ્મરે નીપજેલા અવસાન બદલ આ સભા ઊંડા શેકની લાગણી પ્રદર્શિત કરે છે. મુંબઈના જાહેર જીવનનાં અનેક ક્ષેત્રોને તેમની સેવાનું સતત પ્રદાન થતું રહ્યું હતું. જૈન સમાજ અને તેમાં પણ કચ્છી સમાજના તેએ અગ્રગણ્ય કાર્યકર્તા હતા; મ્યુનિસિપલ કૉંગ્રેસ પક્ષના તેઓ ઉપનેતા હતા અને સુધરાઈની શિક્ષણ સમિતિના તેઓ ચેરમેન હતા. અનેક જાહેર સંસ્થાઓ સાથે તેઓ ગાઢપણે સંકળાયલા હતા. તેમના અવસાનથી માત્ર જૈન સમાજને જ નહિ પણ મુંબઈની વિશાળ જનતાને એક સન્નિષ્ઠ કાર્યકર્તાની જલદી ન પુરાય એવી ખાટ પડી છે. તેમના કુટુંબીજન પ્રત્યે આ સભા ઊંડી સહાનુભૂતિ દાખવે છે અને તેમના આત્માને શાશ્વત શાન્તિ ઈચ્છે છે.
12
આ સનાતન સત્ય આપણે હવે કયારે સમજીશું? ખૂની, ડાકુઓ આત્માથી મલિન નથી હાતાં. તેઓ તે મનથી રોગી હોય છે. તેમના જાન લેવાથી તે રોગનો પ્રતિકાર કરવાના માર્ગ બંધ થઈ જાય છે. મનોવિજ્ઞાન તે કહે છે કે રોગને મારો, રોગીને નહિ. આમ મનનું વિજ્ઞાન અને અધ્યાત્મ વિજ્ઞાન એક જ તત્ત્વ પ્રબધિ છે.
સંઘના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન
ડિસેમ્બર તા. ૨૫મીના રોજ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ખૂનીને કેદમાં રખાય તેમાં વાંધે ન હોઈ શકે. એવું કેદખાનું નવા કાર્યાલયનું (૩૮૫, સરદાર વી. પી. રોડ, ટોપીવાળા મેન્શન, તો તેવાઓને માટે દવાખાનું બની જવું જોઈએ. આજની જેલો બીજે માળે, મુંબઈ–૪). ઉદ્ઘાટન પૂજ્ય કાકાસાહેબ કાલેલકરના માનસ ચિકિત્સાલયો બની જાય તે સમય હવે પાકી ગયો છે. હાથે સવારના દશ વાગ્યે કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમારા હરભાઈ ત્રિવેદી મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ માલિકઃ શ્રી મુબઇ જૈન યુવક સંધઃ મુદ્રક અને પ્રકાશક ઃ શ્રી પરમાનં દ કુવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઇ–૪. મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ-૧
Page #275
--------------------------------------------------------------------------
________________
Rબ્દd. No. M H 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
આ પદ્ધ જીવન
--
“પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૬
મુંબઈ, ડિસેમ્બર ૧૯ ૧૯૬૯, મંગળવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
કુટુંબ ભાવના (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ૧૫મી સપ્ટેમ્બરના રોજ રેવન્ડ ફાધર વાલેસે ‘કુટુંબભાવના' એ વિષય પર આપેલ સંવેદનશીલ વ્યાખ્યાનની નોંધ નીચે આપવામાં આવી છે.)
હંમેશાં મારો એ આગ્રહ રહ્યો છે કે મારા દિલમાં હોય તેવી જ કસોટીરૂપ હોય છે. તે માનવીની ઉન્નતિ કરતી જાય છે. માનવીની વાત કરવી. હમણાં એક મહિના સુધી હું મારી બા પાસે હતો. ખરાબ વૃત્તિઓ કાઢી તેને ઊંચે લઈ જાય છે. એ વેળા મને એ વાતની ઝાંખી થઈ કે પ્રત્યેક અનુભવ, ચિંતન કુદરતનાં બે બળા હોય છે. કેન્દ્રયાગી ને કેન્દ્રગામી. આ અને વિચાર કરવામાં ધર્મસાધનામાં કુટુંબ કેટલું મદદરૂપ થઈ બે ગતિઓના ખેલથી જ વાહન ઉપર જાય છે. ઉપગ્રહો આમ જ શકે છે. એ જ ધર્મભાવના છે જે કુટુંબજીવન સાધી શકે. કટુંબ- ફેંકાય છે. ગુરત્વાકર્ષણ વધુ હોય તો તે નીચે આવે અને બીજું બળ ભાવના જન્માવે તે ઉત્તમ સાધના કરે છે. આ બધું શાંતિપૂર્વક થાય વધુ હોય તો તે ઉપર જાય. પણ ઉપગ્રહ ઉપર જતાં ઉપગ્રહ મટીને છે. કુટુંબની ખૂબી એ છે કે, માનવી એકબીજાનો વિચાર કરે છે. જડ થઈ જાય છે. પતિપત્નીને, બાપ દીકરાને, દીકરો માબાપને વિચાર કરે છે. આમ માનવીને નીચે ખેંચી જનાર બળ છે સ્વાર્થ. બીજાનું જોર બીજાને વિચાર કરતાં કરતાં પોતાનો વિચાર પણ થઈ જ જાય છે. વધે તે ઈર્ષ્યાથી હૃદય બળે છે. ઉપર લઈ જનાર બળ છે પરમાર્થ.
એક દિવસની વાત છે. એક વિદ્યાર્થી મારી સાથે વાત કરવા આ બળ વધે તો માણસમાંથી મહાત્મા બને છે. આવા ખેલથી આવ્યો. વાત કરતાં કરતાં તેને ગળે ડૂમે ભરાઈ આવ્યો. તે વિદ્યાર્થી જીવન ઘડાય છે.' રડે એવો તો નહોતે. એકવાર તેને વાગ્યું હતું, તે નાપાસ થયો
મૂળ વાત ઈશ્વરને માનવાથી કુટુંબભાવના આવે છે. કેન્દ્રહતે; છતાં તેને રડતે કદિયે જો નહોતે. એટલે મને નવાઈ ગામી બળ ઓછું કરી ઉપર લઈ જનાર બળ વધારતા રહેવું જોઈએ. લાગી. મેં તેને રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે એના બાપુજીને ગુરુદયાળ મલ્લિકના જીવનનો એક પ્રસંગ યાદ આવે છે. મેટરને અકસ્માત થયો છે અને તેને હોસ્પિટલમાં ખસેડયા છે.
જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે તેમનાં માતા ગુજરી ગયાં હતાં. અકસ્માત જો કે મોટો નહોતો. મારા મનમાં એ વાત ઠસી ગઈ. તે વેળા ડેરાઈસ્માઈલખાનમાં પ્લેગ ફાટી નીકળ્યું હતું. લોકોને છોકરો પિતાને વાગ્યું ત્યારે ન રડયો, પિતે હૉસ્પિટલમાં હતો ત્યારે એકાંતવાસની શિબિરમાં રાખતાં હતાં. એવો નિયમ હતો કે એક
રડો, પણ તેના બાપુજીને વાગ્યું ત્યારે રડયો. તેના બાપુજી દરદી સાથે તેનું એક નજીકનું સગું જ રહી શકે. મલ્લિકજીની મામીને હૉસ્પિટલમાં ગયા ત્યારે રડે. જે પોતાનું દુ:ખ સહન કરી શકે છે પ્લેગ લાગુ પડશે. તેમને નાનું બાળક હતું. મામાને થયું કે હું સારવાર તે બીજાનું દુ:ખ સહન કરી શકતા નથી. તેનું કારણ છે કરવા જાઉં તે બાળકને કોણ સાચવે? ગુરદયાલજી મલિકનાં માતાએ કે જેને કટુંબભાવના હોય તે દીકરો બાપ હૉસ્પિટલમાં હોય ત્યારે કહ્યું કે “હું જઈશ. મારાં બાળક મોટાં છે. હું ભગવાનને પ્રાર્થના મનમાં વિચારે કે “બાપનું દુ:ખ કેમ હળવું બને. પણ દુ:ખ આગળ કરીશ કે મને લઈ જાય ને તેમને બચાવે.” લાચાર છું. આથી મારું દિલ બળવો પોકારે છે. ભગવાનની સામે મલ્લિકજી લખે છે કે “માની શ્રદ્ધા ગજબની હતી. તે મામીની થાય છે. ભલે મારા ઉપર ભાર નાંખા પણ મારું માતા-પિતાને બચાવો.” સેવા કરવા ગયાં. તેમની સેવાથી મામી તે બચી ગયાં. પણ માને
મારું દુ:ખ એ મારી કસોટી નથી. કુટુંબીજનોનું દુ:ખ મારી રોગ લાગુ પડયો. મારા બાપુજીએ સમાચાર આપ્યા. તાર મળ્યો. કસોટીરૂપ બન્યું છે. એક વિદ્યાર્થીએ મને કહ્યું “ફાધર, મને ભગવાન અંતિમ ઘડીઓ ગણાય છે.’ મરતી વેળા માએ કહ્યું : “હું જાઉં મળે તો હું પૂછવાનો છું. શું કર્યું છે કે આટલું દુ:ખ મોકલ્યું છું. ભૂલચૂક થઈ હોય તે માફ કરશે.” છે? નાના હતા ત્યારે બાપુજી ગુજરી ગયા. લોકો ભગવાનને આ એક ઉત્તમ બલિદાન હતું. એ ભેગ એ પૂજ્ય સ્ત્રીએ નિષ્ફર કહેતા હતા, કે નાના છોકરાના બાપને લઈ ગયા.”
કેમ આખે? તેને તેના બાર વર્ષના છોકરાની એટલી બધી ચિન્તા - આ એક વિચાર છે. બીજો પ્રત્યાઘાત આવે છે. “મારો આધાર નહોતી જેટલી તેના પર સારા સંસ્કાર પડે તેની ચિન્તા હતી. બીજા પર છે. તે ભગવાનને જ આધાર રાખીએ તે દુ:ખમાં ય
શ્રી મલ્લિકજી લખે છે કે “આ બનાવના મારા ઉપર એવા આનંદ થાય.”
સંસ્કાર પડયા છે કે હું કેમે કરીને જીવનમાં સ્વાર્થ રાખી શકતા નથી.” મારી બા બીમાર રહે છે. કામ કરતાં ય ઘણી વાર તેને વિચાર આમ કુટુંબમાં બલિદાન આપવા તૈયાર થાય તે પુયસંસ્કાર આવે. આવે ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ તેની સંભાળ લેજો. ઘણાં મા-બાપ છોકરાના સંસ્કારને ખ્યાલ રાખે છે. તમે
સામાન્ય રીતે આપણે ભગવાનને યાદ નથી કરતા. આ રીતે છોકરાને શું કહો છો તે કરતાં તેમની આગળ તમે શું કરો છે તે ભગવાનને યાદ કરી કસોટી વેળા અંતર્મુખ બનીએ. કુટુંબભાવના મહત્ત્વનું છે. છોકરો નાનું હોય છે પણ બધું બરાબર સમજે છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
૧૮૨
' પ્રબુદ્ધ જીવન -
' ' તા. ૧૬-૧૨-૬૯ - એક છોકરાએ એક શબ્દ પૂછો. હલકી સ્ત્રી માટે એ અપશબ્દ લિંગ ઉપર પડી હતી. જાણી જોઈને તે નાંખતે તે કદાચ આડીહતો. મેં તેને સામેથી પૂછયું: તું આ શબ્દ કયાંથી સાંભળી લાગે?” અવળી પણ પડી હત. આમ ગરીબ માણસ ઉદ્યમ કરે છે તે સંતોષ છોકરાએ કહ્યું કે “પપ્પા મમ્મીને કહે છે.”
માને છે; વધુ મેળવવા ગાળ દેતા નથી. જ્યારે આપણે જે કંઈ આ શબ્દને ખરો અર્થ જે એ છોકરાને ખબર પડે છે તેને કરીએ તે વાજતે-ગાજતે કરીએ છીએ. બિલીપત્ર આડું પડવું કેટલે આઘાત થાય? ઘણીવાર સીધી રીતે આ વાત નથી કહેવાતી. તેનું આપણને ભાન રહે છે. સરળ ભાવથી કામ થાય તે, ભાનબે જણાં વાત કરતાં હોય ત્યારે પાડોશીઓ સાંભળશે, બૂમ પાડો પૂર્વક કામ થાય તેનાથી વધુ પવિત્ર હોય છે. પવિત્રતા ને સરળતા નહીં.” એવી ચેતવણી ઘરની સ્ત્રી આપે છે. પણ ઘરમાં છોકરો સાંભળે. સાથે જ જાય છે. ધીરે કહ્યું છે ને : “સહજ સમાધ ભલી.” છે, તેના પર તેથી કુસંસ્કાર પડે છે, તે વાત વિસરી જવાય છે.
અભિમાન વિના પુણ્ય થાય એ ભલા માટેનું કાર્ય છે. સહજ બહારનાં સાંભળશે તો થોડીવાર રમૂજ કરી બહુ બહુ તો સાધના કુટુંબભાવનામાં જણાય છે. ભૂલી જશે, જ્યારે ઘરનાં છોકરાં સાંભળશે તો તે હંમેશને માટે દુ:ખની શકિત કયાંથી આવે છે? શકિત એ દિલનું તત્ત્વ છે. મન કામ વાત બનશે.
કરી શકે, દિશા બતાવે છે, અનુમાન કરી સાચોખાટો રસ્તો છોકરાઓ વાતોમાંથી સંસ્કારો લઈ આવે છે. આનું કારણ બતાવે, પરંતુ દિલમાં પ્રેરણા છે તે ધક્કો મારે છે. ભાવના લાગણીમાં ગુપ્ત સંસ્કારો છે.
છે. કુટુંબભાવનામાં લાગણી–પ્રેમ છે. - જે વાતો કુટુંબભાવના પ્રેરે છે તે સ્વાઈત્યાગ સરળ, ભાવ
થોડા સમય અગાઉ હું એક મેડિકલ લાઈનના ગરીબ ઘરના નાથી કરાવે છે. તેનું ભાન કરાવ્યા વિના કરાવે છે.
છોકરાને મળ્યો હતો. તેણે કહ્યું: “મારો બાપ ગરીબ છે, એટલે મારે હું હમણાં મારા દેશમાં ગયો હતો. ત્યાં મારા કાકાના દીકરા
નાનો ભાઈ સ્કૂલ છોડી ખેતી કરે છે. બાપની ઉંમર થઈ છે. હું સાથે વાત કરતો હતો. તેનાં તાજેતરમાં લગ્ન થયાં છે. તેણે વાત
ભણું છું, બધાંની ઈચ્છા છે કે હું દાકતર બનું. નાનો ભાઈ હજી વાતમાં કહ્યું કે “ગઈ રાતે મને પાંચ વખત ઊઠવું પડયું. બાબો
સાવ યુવાન છે. નાજુક શરીરને છે. તેને ખેતીની કઠણ મજૂરી રડતો હતો.”
કરતો જોઉં છું ત્યારે મારા દિલમાં શું શું થાય છે એ હું કહી શકતે. આખી જિંદગીમાંય હું કદી રાતે પાંચ વખત ઊઠયો નથી.
નથી. મારી પ્રેરણા મારા ભાઈ અને મારા બાપના આ આત્મભાગની કોઈ વાર તપસ્યા માટે એકાદ બેવાર ઊઠયો હોઈશ. આ માણસ પાંચ ભાવના છે. વાર ઊઠશે. અને તે પણ પુણ્યકર્મની કોઈ ભાવના વિના. એની આ છોકરી ભણવા માટે શું નહિ કરે? એ છોકરો નાપાસ થાય? સાધના ખરી સાધના કહેવાય. મેં જે કંઈ કર્યું તે ભાન સાથે કર્યું બિલકુલ નહિ. તે રાત દિવસ પાસ થવા કોશિશ કરશે. દાકતર થઈ હતું. તેણે તે સરળ ભાવથી કર્યું.
ભાઈ અને બાપને સંતોષ આપશે. જે વસ્તુ પ્રિન્સિપાલની ધમકી એક દિવસે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થતી હતી. મહાશિવરા- કે પરીક્ષાની બીક ન કરાવે તે આ પ્રેરણા તેને કરાવે છે. બહારની ત્રીની વાતની ચર્ચા નીકળી. તમને તે વાત તે ખબર છે કે એક બીક ન કરાવી શકે તે અંતરની બીક કરાવે છે. ભૂખે શિકારી હરણાં પાછળ પડે છે. હરણાં પકડાવા છતાં તે તેનાં એક બીજો છોકરો છે. તેના બાપ પર મોટું દેવું છે, છતાં તેને બાળકોને મળવાની વાત કરતાં તે છોડી દઈ તે ઝાડ પર આરામ બાપ તેને રૂપિયા આપે છે. જા અમેરિકા જા, ને ડિગ્રી લઈ આવ. લેવા ચડે છે. તે ઝાડ બિલિપત્રનું હોય છે. હરણને જોવા તે થોડી અમેરિકા જઈને એ છોકરો બગડશે નહીં. સારા સંસ્કાર રાખી ભણશે. ડાળીઓ આમતેમ કરે છે તેથી બિલિનાં પાન નીચે પડે છે. નીચે
પિતાના બાપને સંતોષ આપશે. તેના દિલની આ ભાવના છે. આવી શિવલિંગ હોય છે. તેના પર આમ બિલી પડતાં તેને તેનું ફળ મળે ભાવના વિદ્યાર્થીમાં જોઉં છું ત્યારે તેના ભવિષ્ય વિશે હું ચિત્તામુકત છે. વળી શિકાર ન મળતાં તેને ઉપવાસ પણ હોય છે. આથી તેના થાઉં છું. કોઈ છોકરાના દિલમાં ઘરના સંજોગેથી આવું ભાન થતું પર મહાદેવ પ્રસન્ન થાય છે. તેને કહીને પોતાનાં બાળકોને મળવા
જોઉં છું ત્યારે તેના વિષેને ડર મટી જાય છે. આ પવિત્ર ભાવના ગયેલાં હરણાં પાછાં આવે છે, પણ શિકારી તેમને મુકત કરે છે. છે–એ કદિયે ધોકો નહિ જ દે.
એક વિદ્યાર્થીએ કહ્યું કે મને આ બધું ખોટું લાગે છે. જડતા એક બીજો દાખલો દઉં. એક છોકરાને અમેરિકા જવા માટે દેખાય છે. પારધિ અકસ્માત ઝાડ ઉપર ચડયો. તેને ખ્યાલ પણ શિષ્યવૃત્તિ જોઈતી હતી. તેને માટે મારી પાસે ભલામણ જોઈતી હતી. હતું કે તે ઝાડ બિલીનું છે. નીચે પડેલા શિવલિંગના ભાન વિના, તેણે કહ્યું “ધરે બા એકલાં છે. બાપ નથી. બે ભાઈઓ છીએ. છતાં પૂજાના પણ વિચાર વિના કેવળ અકસ્માત, અજાણતાં તેણે તેડેલાં બાને આધાર હું છું. બા મને રોકતી નથી. હું અમેરિકા જવાની પાંદડાથી જો તેને પુણ્ય મળતું હોય તો તે કેવળ જડતા જ કહેવાય.
વાત કરું છું ત્યારે તે જવાની વાત પૂછે છે. એ ઈચ્છે છે કે હું ન પણ એવું નથી. ધર્મનું કામ બે રીતે થાય છે. એક તો હું જાઉં. મેં અરજી કરી. પણ જવાબ ના આવે તેવી મારી ઈચ્છા આ ધર્મનું કામ કરી રહ્યો છું એવા એવા ખ્યાલ સાથે. અને બીજું છે. જવાબ આવ્યા તેમાં ના આવી. હજી એક જગાને જવાબ નથી ધર્મનું કામ કરીએ છીએ ત્યારે એ મારી ફરજ છે એવો ખ્યાલ રહે
આવ્યું. બા પૂછે ત્યારે કહ્યું કે જવાબમાં ના આવી છે. છેલ્લે જવાબ છે, એ કામ કર્યા વિના છૂટકો નથી એવું ય જો મનને લાગતું હોય
હા માં આવ્યું. તે વેળા પણ મેં બાને ના જ પાડી. જો કે હું ખુશ તે પણ તેથી તે ધર્મનું કામ મટતું નથી.
થયું હતું. પણ બાને દુ:ખ થાશે એમ માની ન કહ્યું. મનમાં નક્કી હું એક કુટુંબની મુલાકાતે ગયું હતું. ત્યાં મેં જોયું કે એક
કર્યું કે અમેરિકા જવું જ, નાનો ભાઈ છે, તે માની સંભાળ લેશે. પથારીમાં અશકત એવી એક સ્ત્રી પડેલી હતી. તેની યુવાન વહુ બાકી ભગવાનની ઈચ્છા. બાએ પ્રાર્થના કરવા છતાં હા જ આવી. તેની સારી સંભાળ રાખતી હતી. દિવસ-રાત તેની સેવા-ચાકરી કરતી મનમાં વિચાર કર્યો હવે પત્ર આવશે ત્યારે હા આવી છે એમ બાને હતી. તેની સાસુને એશિયાળુ જીવન ન લાગે તેને ખ્યાલ રાખતી હતી. કહીશ,
મેં એ યુવાન વહુની સેવા જોઈ તેમને અભિનંદન આપ્યાં. મેં એક દિવસે જોયું કે બા જમી નહીં. મનમાં થયું કે ઉપ
તેણે કહ્યું: “મારી આ ફરજ છે. મારી જગાએ બીજી વહુ વાસ હશે. એટલે પૂછયું નહીં. બીજે દિવસે પણ બા ન જમી. મેં હેત તો વધુ સારી સેવા કરત.” એ બાઈ પુણ્ય કરે છે, પણ અભિ- પૂછવું આમ કેમ, તારી તબિયત સારી નથી? બાએ કહ્યું તું કહે છે માન વગર કરે છે.
કે અમેરિકાથી બધા જવાબ નામાં આવ્યા છે, તારી જવાની ઈચ્છા પેલા પારધિએ અજાણતાં બિલી નાંખી એટલે જ તે શિવ- છે. તારા બાપ પણ અમેરિકા જવા ઈચ્છતા હતા. તું જાય તે કુટું
Page #277
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૮૩
-
બને કેટલે ફાયદો થાય. એટલે હું પ્રભુને પ્રાર્થના કરતી હતી કે તારે જવાબ ‘હા’માં આવે. હવે જ્યાં સુધી છેલ્લે જવાબ ‘હા’માં ન આવે ત્યાં સુધી હું અન્ન નહિ લઉં. - પ્રાર્થના કરીએ ને જવાબ ન આવે એવું બને જ નહીં. મેં જોયું કે બા એટલા માટે જ પ્રાર્થના કરતી હતી કે જવાબ હાંમાં આવે. બાની પ્રાર્થના મને જો રોકવા માટે નહીં પણ મને એકલવી માટે હતી !
બાએ કહ્યું “તું નહિ જાય તે મને વધારે દુઃખ થશે.”
આમ જ્યારે માં પૂરા દિલથી દીકરાનું ભલું કરે તે દીકરો તેને માટે શું ન કરે ? ત્યારે દિલમાં કેટલી લાગણી જન્મે ? દુનિયામાં એવી પવિત્રતા હોય તો શું ન થઈ શકે? કુટુંબભાવના સારું કામ કરાવે છે. ઉત્તમ કામ કરાવે છે.
માતાનું સ્વરૂપ કેવું હોય તે મારા કાકાના દીકરાની પત્નીના મારા ઉપર આવેલા એક પત્રમાંથી જોવા મળે છે. તે લખે છે કે “હું ટૂંક જ સમયમાં માં થવાની છું. બાળકને હું શરીરમાં ફરતું અનુભવું છું. તે બાળક મારૂં છે તેની જાણે હજી મને પ્રતીતિ થતી નથી. બાળક જમણેથી ડાબે ને ડાબેથી જમણે ફરે છે. પરીકા આવે છે; તૈયારી નથી કરી. હું ઉતાવળ કરી ન બેસું એવું લાગે છે. મને થોડે કુદરત સામે ય રોષ છે. થોડે રેજ છે, કુદરતે છેડી રાહ જોઈ હોત તે સારું થાત. હવે કરી રાહ નહીં જેવા દે.”
પણ તે લખે છે કે: “આવ બાળક આવ. આપણે સાથે મળીને રસ્તે કાઢીશું.” આ શિખ'ઉ માતાના ઉદ્ગારે છે. દરેક સ્ત્રી, પછી ગમે તેટલાં છે:કરાં થયાં હોય છતાં યે, શિખાઉ માતા જ હોય છે. એમાંથી ભાવનની પવિત્રતા શિખવાની છે. તે જીવનની જવાબદારી માટે તૈયાર થઈ જીવન માટે રસ્તો કરી શકીએ.
આ છોકરી સુંદર ભાવ સરળતાથી રજૂ કરી શકે તેને માટે શું કારણ છે?
યુરોપમાં વૃદ્ધ લોકોનાં આશ્રામ હોય છે. દીકરા-દીકરી પરણીને છૂટા થયા પછી જેમનું સંભાળ લેનારૂં કોઈ ન હોય તેવાં વૃદ્ધો આ આશ્રમમાં રહે છે. તેની સંચાલિકા બહુ ભલી છે. તેણે મને એક વડનો પરિચય આપતાં કહ્યું કે આ સ્ત્રી એકલી છે. તેને પતિ ગુજરી ગયું છે. તેને દીકરે છે, પરણેલો છે, આ શહેરમાં જ છે. પણ તે તેને સાથે રાખતા નથી. અરે, મળવાય આવતું નથી.”
મેં કહ્યું: “આ બહુ ખરાબ કહેવાય. તેને પત્ર લખવો જોઈએ. મારા કહેવાથી તેણે દીકરાને પત્ર લખાવ્યું. પણ તેમાં કોઈ પણ જાતની ફરિયાદ નહોતી. કેવળ એટલી વાત લખી હતી કે “હું સુખેથી રહું છું, નું કોઈ કોઈ વાર આવતે જ.”
પત્ર લખ્યા પછી પેલી સંચાલિકા બાઈએ કહ્યું કે શિરનામું આપે પિસ્ટ કરું. પણ માએ શિરનામું આપવાની ના પાડી. કેમ ? પૂછયું. “તમે તેને ત્યાં જાઓ. તમે તેને મારા વિશે ફરિયાદ કરશે, વઢ. મારા દીકરાને કઈ હેરાન કરે એવું હું ઈચ્છતી નથી હું જ શિરનામું લખી જાતે પોસ્ટ કરીશ.” તે બાઈની મમતા જુઓ, દીકરો ભલે ગળવા ન આવે પણ તેને કોઈ ભેઠો ન પાડે એય તે જુવે છે.
પૂ. કાકા સાહેબની વાતેમાંથી આ વાત જાણવા મળી. ખ્રિસ્તિધર્મમાં પ્રોટેસ્ટન્ટ અને કેટલીક બે પંથ છે. તેમાં કેવીકેની એક વાત મને ગમે છે. તેમનામાં માતાની ભાવના છે. મેરી પ્રત્યે પૂજ્યભાવ છે, જે બીના પંથમાં નથી. હું જ્યારે એક કલીક સંસ્થાની મુલાકાતે ગયો ત્યારે મેરીનું બાવલું જોયું. મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા.
- કાકાસ'હેબે એમ કેમ કર્યું હશે ? તેમણે કહ્યું કે મેરીમાં મેં મારી માતાની મૂર્તિ જોઈ. એટલે જ મારાથી સાષ્ટાંગ કર્યા વિના ન રહેવાયુ.
કુટુંબ ધર્મમાં માતાની ભાવના આવે છે. તે સિવાય કંઈક ખૂટે છે તેમ લાગે છે.
ઈશુ જુસ લઈને બલિદાન માટે જતા હતા ત્યારે મેરી સાથે હતાં. મરતી વેળા ઈશુએ કહ્યું કે “હું મારું મન તે સહન કરીશ, પણ મારી માની સામે મારે મરવું પડશે તેનું દુ:ખ છે.” 5.
મેરીએ પણ તેવી જ રીતે કહ્યું : “મારું શું થશે તેની મને | ચિન્તા નથી, પણ મારા દીકરાનું મત મારી સામે થાય છે એની મને ચિન્તા છે. આમ કુટુંબભાવના પિતાનું દુ:ખ ભુલી બીજાને ખ્યાલ કરાવે છે. - ઈશુને ખીલા ઠોકાયા ત્યારે તેમની છેલ્લી ઘડીએ તેમની મા અને તેમના પ્રિય શિષ્ય બે જ જણ હતાં. ત્યારે ઈશુએ છેલ્લા શબ્દોમાં શિષ્યને કહ્યું : “જો આ તારી બા છે.”
બાને કહ્યું: “જો આ તારો દીકરો છે.” આ શબ્દથી તેમની વેદનાને ખ્યાલ આવી શકશે.
હું તે ૨૦ વર્ષ પહેલાં જ મારી બાની વિદાય લઈ અહીં આવ્યું હતું. ફરી મળવાની ખાતરી તે નહતી જ. છેલ્લી વાર બાને મળે ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી કહ્યું : “ભગવાન, આ મારી બા છે. હું નથી રહેવાને. એ તારી બા છે. તારે હવે તેની સંભાળ રાખવાની છે.”
વીસ વર્ષે તેની સાક્ષી મળી. ભગવાને સંભાળ લેવાનું કામ પાર પાડયું હતું. મને બાને મળીને સંપ ને આનંદ થશે.
મારાં ગુજરાતી પુસ્તકોની પહેલી નકલ હું તેને એકલું છું. હું તેને મળે ત્યારે તે તે પુસ્તક જોઈ રહી હતી. મેં પૂછયું “બા તું વાંચી શકે છે.?” તેણે કહ્યું, “મને સમજણ પડે છે કે નહીં, પણ એ તારું લખાણ છે એટલું જ મારે માટે પૂરતું છે.” મને ય થયું કે બા વાંચે છે, જુએ છે - એ પૂરતું છે. હવે કોઈ બીજું વાંચે કે ન વાંચે તેની ચિંતા નથી.
મિલનનું સુખ હતું તેવું વિગનું દુ:ખ પણ આવ્યું. બાને આશીર્વાદ મળે. બાએ કહ્યું: “ગરીબનું કામ એ મારું કામ છે. મારા આશીર્વાદ છે.” આહીં આવી હું ઘરમાં દાખલ થયે તે ટપાલને મેટ ઢગલે થયે હતો. તેમાં જોયું તે પહેલા જ કાગળ બાને હતે. યુરોપથી કાગળ વિમાનમાં આવે તેય ચાર પાંચ દિવસ લાગે. મને થયું હજી કાલે તે હું બાની સાથે હતા ને આજે અહીં કાગળ કેવી રીતે પહોંચ્યો?
કાગળમાં તેને ખુલાસે હતા.: લખ્યું હતું કે, “તું મારી સામે લે છે હું તને આ પત્ર લખી રહી છું. ચાર દિવસ પછી તું જવાને છે, માટે આ કાગળ હું આજે ટપાલમાં નાખીશ, જેથી તું ત્યાં પહોંચીશ ત્યારે તરત એ તને મળે. ગમશે ને? આ દિવાની. શી વાત કરું? ભગવાનને આભાર માનીએ કે આપણને ભેગાં કર્યા ને આટલા દિવસ સુધી સાથે રાખ્યાં. એને પ્રસાદ છે. તારા જવાથી મને હવે કેટલું દુ:ખ થશે એ તે તું ય સમજી શકવાને નથી., પણ ભગવાનના હાથમાંથી જેમ સુખ લીધું છે તેમ દુ:ખ પણ હવે સ્વીકારીએ. મારી ચિન્તી ને ૨. તું એ લોકોની વચ્ચે રુડું કામ કરી રહ્યો છે એ હું જાણું છું. એ યુવાનેની સારી સેવા કરી રહ્યો છે એ ચાલુ રાખજે, બેટા. એ યુવાને પણ મારા દીક્રાએ છે, એમને માટે પણ મારે આશીર્વાદ છે. એમને ખબર ન હોય પણ હું એમને માટે રોજ ભગવાનને પ્રાર્થના કર" છું. અને તારા હાથે એ પવિત્ર કામ થાય એ મારા જીવનને મોટામાં મેટે આનંદ છે. આ દેહને હવે ભરોસે નહિ, મેહ પણ નહિ, પણ તું એ કામ કરી રહ્યો છે એ આનંદ સાથે હું હજુ જીવીશ, અને ભગવાન બેલાવે ત્યારે એ આનંદ સાથે જઈશ. હું ત્યાં પહોંચી ગયો હશે એટલે તરત ફરીથી કામે લાગજે. હા. એ કામ છે. ડીને અહીં મારી સંભાળ લેવા આવ્યા એ માટે મને એક વાર તે તારી આભાર વનવા દે. ભગવાન તાર ભલું કરે, બેટા. તારા કોગળની રાહ જોઉં છું, હવે તે કાગળની જ સહ જોવાની રહીને! જરૂર લખજે.”
આ માતાની ભાવના ધર્મની ભાવના છે.
કુટુંબ સાધના એ ઉત્તમ સાધના છે. આવી બધાને પ્રતીતિ થાય તે કુટુંબમાં ઉત્તમ કામ કરી શકીએ. ભગવાન પાસે જઈએ ત્યારે જગતને ગુહદ્ કુટુંબ માનીએ, પ્રભુને પરમ પિતા સમજી તેની પ્રાર્થના કરીએ !
ફાધર વાલેસ
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રભુ જીવન
તા. ૧૬-૧૨-૬૯
ગાયનું દૂધ કૂતરા પી ગયા !: રાષ્ટ્રીય ભ્રષ્ટતાના નાદર નમૂને!
સ્વરાજ્યના બાવીસ વર્ષના વહીવટ દરમિયાન દેશના લોકોએ કરવેરા રૂપે અને ધીરાણ રૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને અબજો રૂપિયા આપ્યા. ઉપરાંત જૂદા જૂદા દેશોમાંથી પણ સરકારને ધીરાણ રૂપે તેમ જ સહાય રૂપે અબજો રૂપિયા મળ્યા. એ બધાય રૂપિયા, સરકારી તિજોરી તળિયાઝાટક થઈ જાય એ રીતે ખરચાઈ ગયા ! અને છતાં દેશના ગરીબ માનવીનું ભાગ્ય ગરીબ જ રહ્યું, ભૂખ્યા માનવીએ એઠવાડ ખાતાં, પતરાવળાં ચાટતાં અને રોટી, વસ્ત્ર અને રહેઠાણ માટે ટળવળતાં જ રહ્યા! અને બાદશાહખાન જેવા ખુદાના ફિરસ્તા, હિંદના સાચા હિતસ્ત્રી અને ગરીબોના સાચા બેલીને, આપણા દેશની ભયંકર દુર્દશા જોઈને, સ્વરાજ્યના બાવીસ વર્ષના વહીવટ દરમ્યાન ભારતવર્ષના ગરીબ વધારે ગરીબ બન્યા અને અમીર વધારે અમીર બન્યો, એવી વેદનાભરી વાણી ઉચ્ચારવી પડી !
૧૮૪
સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવીને દેશના અદનામાં અદના માનવીનું ભાગ્ય સુધરે એ રીતે દેશમાં સર્વોદયની સ્થાપના કરવાનું ધ્યેય કેમ સાવ રોળાઈ-વીસરાઈ ગયું, એવો પ્રશ્ન ઘણાને મુંઝવી રહ્યો છે. પણ જો બુદ્ધિને ઉઘાડી રાખીને આપણે નગ્ન અને કડવા સત્યને સ્વીકારવા તૈયાર હોઈએ તો આપણને એ સમજતા વાર ન લાગવી જોઈએ કે આ બધાં વર્ષ દરમ્યાન ગાયને દોહીને સામાન્ય અને ગરીબ જનતાની પુષ્ટિ માટે મેળવેલું દૂધ સરકારી તંત્રના કે સરકારી તંત્રમાં વગ ધરાવતા કૂતરાઓને જ હવાલે થતું રહ્યું છે! અને પાઘડીનો વળ છેડે આવી ગયા હોય એમ આ રાષ્ટ્રીય ભ્રષ્ટતા એની છેલ્લી ટોચે પહોંચી ગઈ હોય એવા એક એકથી ચઢિયાતા દાખલાઓ મળવા લાગ્યા છે. આપણી રાષ્ટ્રીય ભ્રષ્ટતાના આવા જ એક નાદર નમૂના ગુજરાતમાં બનાસકાંઠામાં ગત વર્ષ થયેલ દુષ્કાળ રાહતકાર્યમાં થયેલ બેશરમ અને અસાધારણ ગેલમાલ અને ભ્રષ્ટાચારના તાજેતરમાં જાણવા મળ્યો છે.
આ ગાલમાલ અને ભ્રષ્ટાચારની તપાસ માટે નિમાયેલ તપાસ સમિતિની, કેટલીક ઊંઘ ઉડાડી મૂકે એવી વિગતો અમદાવાદથી પ્રગટ થતા ‘ગુજરાત સમાચાર' દૈનિકના તા. ૧-૧૨-૬૯ના અંકમાં પ્રગટ થઈ છે. આ વિગતામાંની થોડીક વિગતો અહીં આપવી ચિત અને જરૂરી છે. એ અહેવાલ કહે છે કે
“ગુજરાત રાજ્યમાં દુષ્કાળ રાહતના કામોમાં ગેરરીતિઓ થયાની ફરિયાદ ઠેરઠેરથી ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગલબાભાઈ પટેલે આવી ફરિયાદો મળતાં ત્રણ સભ્યોની એક તપાસ સમિતિ નીમી હતી. આ સમિતિએ તાજે તરમાં સુપરત કરેલ પ્રાથમિક અહેવાલમાં રજૂ કરેલ માહિતીમાંથી કેટલીક તેમના જ શબ્દોમાં નીચે આપી છે.
“કોલરવાડા લવાણા રોડ પાછળ રૂા. ૩,૮૭,૪૩૦ના ખર્ચ થયાનું સબ ડિવિઝનલ . ઈજનેરે જણાવ્યું હતું. એ પછી નાયબ ઈજનેરે રૂા. ૩,૦૯૮૫૪ના ખર્ચ થયાના આંકડા આપ્યા. પરંતુ વાસ્તવમાં આ રસ્તાના માટીકામ પાછળ ા. ૧,૧૦,૦૦૦થી વધારે ખર્ચ થયું હોય તેમ લાગતું નથી. સમિતિ સંપૂર્ણ માપ વગેરે લીધા પછી એવા નિર્ણય ઉપર આવી છે કે આ એક જ કામમાં ગ઼. બે લાખથી પોણા ત્રણ લાખની ગાલમાલ થઈ છે.
“અધમ પાપાચાર : સમિતિની તપાસમાં જણાયું કે બહેનોના શિયળ ઉપર પણ ભ્રષ્ટાચારના પંજો ફેલાયો હતો. મજૂરોએ તપાસ સમિતિને નિસાસા નાંખતાં કહ્યું કે ઘરમાં જુવાન બૈરી કે જુવાન છેકરી હોય તો એ ગુન્હો બને છે. સરકારી અધિકારીઓ જવાન બૈરી કે છે!કરીને માલવા માટે કહે અને જે ના પાડવામાં આવે તો એ બધાને કામમાં લેવાની ના પાડવામાં આવતી હતી. અમારી સમક્ષ બહેનોના શિયળ લૂંટવાની જે માહિતી આવી છે તે અહીં રજૂ કરી શકીએ તેમ નથી. પરંતુ ગરીબ જનતા પર આ જાતનો જુલમ જોઈ હૃદય કંપી ઊઠે છે.
“બોલતા નક્કર પુરાવા: નિ:સહાય ઠંડીથી ધ્રુજતા મજૂરોને રક્ષણ આપવા સાદડીઓ ખરીદવામાં પણ ગોલમાલ કરવામાં આવી છે. સાદડીઓ ખરીદ્યા વિના નાણાં ઉઘરાવવામાં આવ્યાનું જણાયું છે. મજૂરોને નાણાં ઓછાં ચૂકવવામાં આવ્યા છે. મજૂરોના નામો, મસ્ટરમાં જેટલી રકમમાં સહી લીધી છે તેનાં કરતાં ઘણી ઓછી રકમ ચૂકવાયાના સેંકડો બનાવા જોવા મળ્યા છે. ગેગમેન પ્રભુ દલાને શ. ૭૬૦ પ્રથમ સપ્તાહમાં ચૂકવવામાં આવ્યાનું હિસાબમાં જણાવ્યું છે, પરંતુ વાસ્તવમાં તેને માત્ર રૂા. ૩૬,૦૦ ચૂકવવામાં આવ્યા છે. બીજા સપ્તાહમાં જ્ઞ. ૪૪ ઉધારમાં આવ્યા છે, જ્યારે તેને રૂા. ૨૧.૮૫ આપવામાં આવ્યા હતા. પ્રભુ દલા ભણેલા હોવા છતાં મસ્ટરમાં તેને અંગુઠો લેવામાં આવ્યો છે. સરકારી ચોપડે ૬૧૪૮ બ્રાસ માટીકામ એક તળાવ પર થયાના પૈસા ઉધારવામાં આવ્યા છે, જ્યારે વાસ્તવમાં ૨૭૭૦ બ્રાસ જ માટીકામ કરવામાં આવ્યું છે. બ્રોડ તળાવ ઉપર ૨૯૨૮ બ્રાસ માટીકામ થયાનું જણાવ્યું છે, પરંતુ વાસ્તવમાં ૬૦૮ બ્રાસ માટીકામ થયું છે.
“આ તળાવ ઉપર કામ કરનાર મજૂરોએ ગેંગ દીઠ રૂા. ૧૦ આવરશીયરને દર સપ્તાહે કામ પર રાખવા બદલ લાંચ આપવી પડી છે. રાહત કામોમાં માટી ખાદવાના સાધના મજૂરો ઊંચકી લાવ્યા હતા, છતાં કોઈ ગધેડાવાળાના વાઉચરોમાં મજૂરીના પૈસા ઉધાર્યા છે.
“સાત તળાવાના માટીકામમાં રૂા. ૧,૩૧,૦૦૦ ચૂકવ્યા છે. જ્યારે વાસ્તવમાં ખર્ચ રૂા. ૬૦૦૦૦ થયું છે. રૂા. ૭૧૦૦૦ની ઉચાપત થઈ છે.
ધાવણા બાળકનું નામ : ભાટરાળ ગામે ઉકેડા રૂપા નામનાં મજૂરના નામે મજૂરી ચુકવ્યાનુ મસ્ટરમાં જણાવ્યું હતું, પરંતુ તેના બાપ રૂપા મનજી અને તેની માએ કહ્યું કે, આ છોકરો કદી કામ ઉપર આવ્યો નથી, કારણ કે તે ધાવણા છે, કામ કરી શકે તેમ નથી. માએ ધાવણા છેકરાને સમિતિ સમક્ષ રજૂ કર્યો હતો. નેનાવા ગામે હેગેાળા પ્રેમાનું નામ મજૂરોમાં લખ્યું છે. અન્યત્ર રેશમ હેગાળા, પ્યારી હેગેાળા અને નીલા હેગાળા એવી ત્રણ સ્ત્રીઓને નાણા ચૂકવાયાં છે. તપાસ કરતાં જણાયું કે, આ ત્રણ હેગેળાની પત્ની નથી. હેગેાળાએ કહ્યું કે તેની પત્નીની ઉમર ૩૦ વર્ષની છે. તેની બે નાની દીકરીઓ છે, છતાં મસ્ટરમાં પુખ્ત ઉંમરનાં ગણી નાણાં ચૂકવાયાં છે.
“દુર્દશાની કરુણ કથની: કામો ઉપર દેખરેખ રાખતા ઓવરશીયરો ઈજનેરોને અમુક રકમ ચૂકવતાં હતાં. ડીસાના ઓવરશીયરે લોકોને ચૂકવેલી ઓછી રકમમાંથી એકઝીકયુટીવ ઈજનેરને અમુક ૨કમ ચૂકવ્યાનું કબૂલ કર્યું હતું. કામ ઉપરના ઘણા માણરોા ઈજનેરના સગા હતા. સમિતિને જણાયું કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં લોકોએ જીવવા માટે પીવાના પાણીના પ્યાલા સુદ્ધાં મફતના ભાવે બજારોમાં વેચી દીધાં છે, એટલું જ નહિ પણ બહેન દીકરીઓનાં શિયળ પણ વેચાયા છે. આમ છતાં પણ રાહત કામા શરૂ નહિ થવાને કારણે લોકો માલમિલકત મૂકી હીજરત કરી ગયા છે.”
‘ગુજરાત સમાચાર’માં જે હકીકતો આપવામાં આવી છે તેમાંની કેટલીક હકીકતા જ અમે અહીં આપી છે, અને ‘ગુજરાત સમાચારે’ પણ તપાસ સમિતિના અહેવાલમાંથી તારવીને કેટલીક આગળ પડતી હકીકતે જ આપી છે. એટલે આખા અહેવાલ તે કેટલા ભયજનક હશે, એની તો કલ્પના જ કરવી રહી.
દરેક સરકારી ખાતાના ઉચ્ચાસને એક એક પ્રધાન બેલ હોવા છતાં આટલી હદની નીતિભ્રષ્ટતા અને આચારભ્રષ્ટતા ફાલે ફ લે એ માટે કોને શું કહીએ? આના અર્થ એ કે પ્રધાનોં પેાતાની સ્વાર્થસાધનામાં વિક્ષેપ ન આવે એ માટે સત્તાની સાઠમારીમાં રચ્યાપચ્યા રહે છે, અથવા તો પોતાના ખાતાના વહીવટનો હવાલા પોતાના
4
Page #279
--------------------------------------------------------------------------
________________
પ્રભુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૬૯
ખાતાના અમલદારને 'ભળાવીને નિરાંતે ઉદ્દઘાટના અને સમારંભેામાં મહાલ્યા કરે છે. પરિણામે દેશની સામાન્ય અને ગરીબ જનતાનું ભાગ્ય સરકારી તંત્રના વધુ જેવા માથાભારે અમલદારોને હાથ પડી જાય છે. પછી તો આ બનાસકાંઠા જિલ્લાના રાહતકાર્ય જેવી પ્રજાની દુર્દશા ન થાય તો જ નવાઈ! જ્યાં વાડને જ ચીભડાં ગળી જવાનો પરવાને મળી જાય, ત્યાં પછી ચીભડાંનું ધણીધારી કોણ ? હિંદુસ્તાનની હાલત બરાબર આવી છે, આમાં ગુનેગાર સરકારી તંત્રને યોગ્ય શિક્ષા થશે, અને દીન-દુ:ખી પ્રજાજનોને ન્યાય અને રાહત મળશે, એવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? બલિહારી છે, આપણા લાકશાહી સરકારી તંત્રની !
આ બાબતની ચર્ચા અમે અહીં ખાસ હેતુસર કરી છે. અત્યારે ગુજરાત અને રાજસ્થાનના જૂદા જુદા વિભાગેામાં બહુ આકરો દુષ્કાળ પ્રવર્તે છે, અને જે વિભાગા ગયા વર્ષે દુષ્કાળમાં સપડાયા હતા તે વિભાગા ઉપર ફરી દુષ્કાળના પંજો ફરી વળ્યા. એ સ્થિતિ પડતા ઉપર પાટુ જેવી વધુ વસમી બની ગઈ છે. એટલે આ સંકટમાંથી સામાન્ય અને ગરીબ વર્ગને તેમ જ પશુધનને ઉગારી લેવા માટે સરકારી રાહે તેમ પ્રજા તરફથી પણ લાખો રૂપિયાની જોગવાઈ કરીને સમર્થ પ્રયત્ન કરવામાં આવે એ સ્વાભાવિક છે અને ફરજરૂપ પણ છે. પણ જો એની સ્થિતિ બનાસકાંઠાનાં રાહતકાર્યો જેવી થવાની હોય તો પ્રજા અને પશુઓના બચાવની દષ્ટિએ એનું પરિણામ શૂન્ય જેવું જ આવવાનું. ‘જૈન’ પત્રમાંથી સાભાર ઉત નિરામિષાહાર જીવનવિકાસના માનવ્યમા
રતિલાલ દીપચંદ દેસાઈ
(ડૉ. વસંતકુમાર ન. જાઈ આહારશાસ્ત્રજ્ઞ તરીકે પ્રતિષ્ઠા પામેલ દાકતર છે. નિરોગીને આહાર' નામે પુસ્તિકામાં સમતોલ અને પોષક આહારની સરળ રીતે સમજ આપનાર ડૉ. જાઈ મુંબઈની હાકિન ઈન્સ્ટિટયૂટમાં વીસેક વર્ષથી પોષણ અને સ્વાસ્થ્ય સંબંધી સંશાધનકાર્ય કરી રહ્યા છે. આ લેખમાં એમણે માનવીના આહારની મીમાંસા કરી છે. તંત્રી)
ઉગ્ર ચિત્તવૃત્તિ અને સંહારશકિત એ પ્રાણીમાત્રનાં મુખ્ય લક્ષણા છે. પ્રાણીસૃષ્ટિમાંના એકાદ (વાંદરા જેવા) પ્રાણીને વિપુલ સમજણશકિત અર્પી ઈશ્વરે માનવની ઉત્પત્તિ કરી મનાય છે.
આ રીતે સદીઓપૂર્વે માત્ર એક જ વિશિષ્ઠ પ્રકારના ‘પ્રાણી’ મારફતે સર્જનહારે માનવતાનું સિંચન કર્યું ગણાય. વિકાસક્રમની દષ્ટિએ પ્રાણીસૃષ્ટિમાં આવી ‘બાયેલાજિલ' ઉન્નતિ ઈશ્વરે બુદ્ધિપૂર્વક આદરી હશે એવી સામાન્ય માન્યતા છે.
આમ ઉન્નતિ પામેલા આ માનવના પૂર્વજ વાંદરો આજે પણ નિરામિષાહાર પાળે છે; જ્યારે માનવ પોતે પોતાના સ્વાર્થ કાજે પ્રાણીસંહારના પ્રશ્ન અંગે માનવતાને તિલાંજલી આપવામાં અચકાતો નથી. પરિણામે ખારાકની ઉત્પત્તિ, પ્રાપ્તિ કે પસંદગીના સંદર્ભમાં આ પ્રકારની માનવતાની ઉપેક્ષા આપણા કહેવાતા શિક્ષિત સમાજમાં રોજ-બ-રોજ વધુ ને વધુ નજરે પડે છે. પ્રોટિન અંગે બુદ્ધિભ્રમ
નિરામિષાહારી તાજ્ય એવાં પ્રાણીજ ખાઘ સરવાળે વધુ પૌષ્ટિક છે એવી એક પ્રચલિત હકીકતથી બુદ્ધિશાળી નાગરિક આમિષાહાર તરફ ઢળતા જાય છે. આવા શિક્ષિત નાગરિક હરહંમેશ એક જ સવાલ પૂછતો હોય છે: “ઉત્તમ કક્ષાનાં પ્રોટિન અન્નશાકાહારીને કેવી રીતે સહેલાઈથી સાંપડે ? વારંવાર ચર્ચાતા આ વાજબી પ્રશ્નને સંતોષકારક જવાબ મોટા ભાગના દાકતરો પણ જ્વલ્લે જ આપતા હોવાથી, શાકાહાર એ એક ઊતરતી પંકિતનો ખોરાક સમૂહ હોવા જોઈએ એવા બુદ્ધિભ્રમ (આબસેશન) શિક્ષિત વર્ગમાં પ્રવર્તે લે છે. સુધરેલા વર્ગ ઉત્તમ
s
૧૮૫
પોષણના બહાને મોટે ભાગે આનંદ માણવા ઘરે નહિ તે બહાર માસાંહાર પસંદ કરે છે.
આવા જ બુદ્ધિભ્રમથી ઘેરાયેલા પુરુષ બાળકોના શારીરિક વિકાસને માટે ગૃહિણીની પ્રબળ મનોભાવનાની વિરુદ્ધ જઈ, પોતાના બાળકોને ઈંડાં આપવાનો આગ્રહ પણ કયારેક સેવે છે. રુચિ-અરુચિ, પાચન-શેષણનો વિચાર કર્યા વગર ખવડાવાતા આવા ખાદ્યપદાર્થથી ઈચ્છિત સ્વાસ્થ્ય-વિકાસ ન જોતાં એ ઘણીવાર અકળાય પણ છે.
આ કારણે અત્યારે આમિષાહારની, એટલે કે શાકાહારીને તાજ્ય એવા પ્રાણીજન્ય પદાર્થોની, સ્વાસ્થ્ય અને પોષણ માટેની આવશ્યકતા વિચારવાનું જરૂરી બન્યું છે. આમ તો આ વિષય ભારે વિસ્તાર માગે એવો છે, પણ આપણે એ સંક્ષેપમાં જ અહીં વિચારીએ.
મત્સ્ય-માંસ
સમુદ્રતટ કે વિશાળ નદી કિનારાના જનસમૂહ ફકત જાતમહેનતથી પોતાને મળતાં માછલાં પર નભે એ આર્થિક વાસ્તવિકતા ગણાય. પરંતુ દેશના મોટા ભાગના સમાજને જ્યાં માછલાં પણ અન્ય ખાદ્યોની જેમ ખરીદવાં રહ્યાં, તેવા સંજોગામાં માંસમાછલાં સ્વાસ્થ્ય જાળવવા માટે આવશ્યક ખરાં ? એવા પ્રશ્નનો બહુ ચોક્કસ રીતે ઉત્તર આપી શકાય કે ‘હરગીઝ નહિ.'
નાગપુર પાસેના એક ગ્રામસ્વાસ્થ્ય તાલીમ કેન્દ્રમાં તાલીમ લેતા દાકતરો તથા પરિચારિકાઓને પોતાના ખારાકની પસંદગી વિષે પૂછતાં તેમાંના ત્રીજા ભાગની વ્યકિતએ લેખિત જણાવ્યું કે “.. અમે આમ તે શાકાહારી છીએ, પરંતુ ઘરની બહાર માંસમાછલી ખાવાના અમને વાંધો નથી ... !” આ છે આવતી કાલના જવાબદાર નાગરિકોની નિખાલસ મનોવૃત્તિ. એ સહુના એવા વલણની પાછળ મનોબળની અપૂર્ણતા કારણભૂત માનું છું. તેથી જ આવા વારંવાર મળતા જવાબથી મને ઝાઝું આશ્ચર્ય થતું નથી. જયાં તેઓ પોતે પ્રાણીઓને મારતાં નથી કે મરતાં જોતાં નથી તેવા સંજોગામાં મરેલાં પ્રાણીને ખાવામાં રહેલી બિનઆવશ્યક ક્રૂરતા એ કર્યાંથી નિહાળે?
શાકાહારી પ્રચારકોનો અનુભવ છે કે બકરાં - ઘેટાં કે પશુપક્ષીની કતલ ચલ-ચિત્રોમાં પણ નિહાળે તે પણ ગમે તે ધર્મના અનુયાયી માટે ભાગે વેજિટેરીયન્સ’ની હરોળમાં બેસવાનું પસંદ કરશે. રાતેારાત વગર પ્રચારે બદલાઈ ગયેલા આવા માનવીઓનું સ્વાસ્થ્ય આ પલટાથી જોખમાયું હોય એવા દાખલા મળતા નથી. ઊલટાનું અન્ન - શાકાહારી રહીને સ્વાસ્થ્ય કે જળવાય તે અંગે સજાગ રહેવાને પ્રોત્સાહન મળે છે.
શાકાહાર: પ્રાણીની પસંદગી
જન્મજાત માંસાહારી સમાજના વિચારપલટો કરવાનો આ કોઈ પ્રયાસ છે જ નહિ—હાય નહિ, કારણ કે નાનપણની રીત-રસમ મોટપણમાં જાત-અનુભવથી—નહિ કે સાહિત્ય - વાંચનથી બદલાય છે.
આ માંસાહારી સમાજ પણ મુખ્યત્વે ગાય કે બકરી, ઘેટું કે ડુક્કકર જેવાં વનસ્પત્યાહારી પ્રાણીઓને જ અપનાવે છે,
‘... તો પછી માનવ, સીધેસીધા અનાદિ, ફળ-ફળાદિ ખાઘોના વનસ્પતિ - આહારને જ શું કામ ન અપનાવે?... શ્રીમતી રૂક્ષ્મણીદેવી એરૂડલે કહેલી આ વાત વિચારવા જેવી તો જરૂર છે જ.
વનસ્પતિ - આહાર કરનારે અને એમાં પ્રામાણિક શ્રાદ્ધા ધરાવનારે ઈંડાં અને દૂધનો ઉપયોગ કરવા કે નહીં એવા પ્રશ્ને વારંવાર ચર્ચાય છે. આપણે આ અંગે પણ થોડો વિચાર કરી લઈએ.
ઈંડાં અંગે વિચારીએ છીએ તે લાગે છે કે માંસવર્ગનું આ ખાદ્ય વાસ્તવમાં માંસ નથી. તે લેવામાં માનવતાની દષ્ટિએ શાકાહારીને હરકત હોવી ન જોઈએ એમ ખુદ ગાંધીજી માનતા. પરંતુ
Page #280
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૨-૬૯
પોતે પ્રખર આહારસુધારક હોવા છતાં રોજિંદા આહારમાં તેની હિમાયત કદીએ કરી નથી. ખેરાક માટે ન સર્જાયેલું ઈંડું પાષણની દષ્ટિએ સમતોલ કે પૂર્ણ ન કહી શકાય. કારણ કે તેમાં ચરબીતત્ત્વની પ્રમાણમાં સાકરી પદાર્થ નહિવત્ છે. - હવે રહી દૂધની વાત. આ દૂધ મેળવવામાં વાછરડાને અન્યાય કે હાનિ પહોંચતી હોય તે નિરામિષાહારીને તે પણ તાજ્ય હોવું જોઈએ, એવું વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ ધરાવનાર વર્ગની જીવદયાના પ્રચીરકો સામે પ્રસંગોપાત થતી દલીલમાં તથ્ય સમાયેલું છે.
પાણીશુદ્ધ નિરામિષાહારીવર્ગ (“વેગનવર્સ) દૂધ આદિ તમામ પ્રાણીજન્ય ખાઘોને સમજણપૂર્વક નિષેધ કરનાર એવા “વેગન - વર્ગ” ના નિરોગી અનુયાયીઓને ત્રણેક વર્ષ પૂર્વે લંડનમાં નિહાળ્યા; તેમાંના એકાદ દાકતર સાથે આવા ચુસ્ત અન્ન - શાકાહારથી સંસ્કૃતિ, તાજગી, વગેરે પર થતી અસર અંગે ચર્ચા પણ કરી. પરિણામે દૂધ - દહીં વ. ની હાલની અનિવાર્યતા - જગતભરના “વેજિટેરિયન’ સમાજમાંથી કયારે ફીક્કી પડશે એ વિચાર વધુ દઢ થયો.
આ નાનાશા “વેગન - સમૂહ'ને સ્વાસ્યની જાળવણી માટે બોટલિયા દૈનિકસની કે અન્ય કોઈ પૂરક પોષકતત્વોની દવારૂપે પણ ખાસ જરૂર રહેતી નથી.
ખાદ્યની પસંદગીનું મહત્ત્વ સુયોગ્ય ખાધોની પસંદગી એ સૌ કોઈ માટે જુદા જુદા સંજોગોમાં પ્રશ્ન થઈ પડે છે; વળી શાકાહારને વરેલા સમાજ માટે તે તે જટીલ બનતે રહ્યો છે. તેમાં કે તેમની ખરીદશકિત ઓછી હોય કે થાય ત્યારે તો પૌષ્ટિક ખાદ્ય-સમૂહને અમલ એક સમસ્યા બની રહે છે, આ નિરાશાજનક પરિસ્થિતિને કોઈ ઉપાય?... હા ... છે. વિચારશીલ વ્યકિતને આ માટે બે ત્રણ સૂચને આ પ્રમાણે કરી શકાય:
(૧) આમિષાહારી સમાજના આહારના પરિચય ઉપરાંત નિરામિષાહાર અપનાવીને એકંદરે સ્વાધ્યમય જીવન ગાળતાં કુટુંબની ઘર-આંગણના આહારની રીત-રસમ તથા ખાદ્ય - સમૂહના પ્રકાર વગેરેને અભ્યાસ વધુ લાભદાયી નીવડશે.
(૨) એછા આહારથી વધુ તાજગી મેળવવા માટે પિતાના રોજિંદા ખોરાકના ગુણદોષ તરફ વધુ સજાગ રહી શકાય.
(૩) ભાગ્યે જ લેવાતાં ખાઘો - જેવાં કે કઠોળ, લીલોતરી વ.ને આહારમાં આવરી લેવા તે અંગેની સપ્રમાણ માહિતી મેળવવાને ગૃહિણીને પ્રયાસ કુટુંબને લાંબે ગાળે ફાયદો પહોંચાડશે.
. આ સૂચનાઓના અસરકારક અમલ માટે સૌ પ્રથમ જોઈએ ઈચ્છાશક્તિ (વીલ પાવર). ગૃહિણી માટે બીજી આવશ્યકતા તે ખાદ્ય સમૂહ (અર્થાત : વાનગી - સામગ્રી) ની લોકોપયોગી સાહિત્ય-સામગ્રી. - રસુંદર વાનગીઓનાં અનેક પુસ્તકો હવે તો મળતાં થયાં છે. જેમાં મહદશે સ્વાદ, રૂપરંગ, સજાવટ વ. ને પ્રાધાન્ય અપાયું હોય છે. તાજેતરમાં અમદાવાદથી જ્યોતિસંધે પ્રગટ કરેલું (શ્રી ચંદુલાલ કા. દવે લિખિત) “સસ્તી પિષક વાનગીઓ’ પુસ્તક આ બધાંયમાં જુદી ભાત પાડી રહે છે. તેના લેખકે સામાન્ય રીતે સર્વેને પોસાય એવાં ખાઘો ક્યા પ્રકરે, ક્યારે કેટલા પ્રમાણમાં લેવા યોગ્ય છે તેની વાસ્તવિક પેજના વાચક્વર્ગ સમક્ષ રજૂ કરી છે. મૂળ સમાજસુધારક એવા આ નિવૃત્ત થયેલા આચાર્ય -લેખકે આ કૃતિથી જન્મજાત નિરામિષાહાર સમાજની સેવા કરી છે એમ કહી શકાય.
જીવનમાં પેષણ અને વિકાસ માટે સુયોગ્ય ખાદ્યની પસંદગી ખૂબ જરૂરી છે. આ અંગે સ્વસ્થપણે વિચારનારાઓને લાગશે જ કે વેજિટેરિયેનિઝમ એ અન્નપસંદગી માત્રને સ્થૂળ પ્રશ્ન નથી. વિચારશીલ માનવી માટે તે તે જીવન વિક્સાવવાને એક માત્ર માનનીય માનવ્યને માર્ગ છે. નિરીક્ષકમાંથી સાભાર ઉદ્ભૂત ડૅ. વસંતકુમાર ન. જાઈ
ગુરુ કીધા મેં ગેકુળનાથ, ઘરડા બળદને ઘાલી નાથ : ધન હરે, ઘોખો નવ હરે,
એ ગુરુ કલ્યાણ શું કરે?” -અખા ભગતની આ ક્ષય વેદના-વાણી છે
ભગતે ગુરુ ગોકુલનાથની કંઠી બાંધી હતી. ગુરુજીએ ભકતની સેવા હરી, અને ધન પણ હર્યું; પરંતુ તે તેના મનને ઘેખે હરી શક્યા નહીં: -માટે વિનવું છું કે :
તમે ગુરુની શોધમાં જશે નહીં; કોઈ ગુરુની કંઠી બાંધશે નહીં; ગુરુની ગાડીએ બેસશે નહીં; કે ગુરુપૂજાની વેવલાઈને વશ થશે નહીં. જે ગુરુ શિષ્યની સેવા લે છે, જે ગુરુ શિષ્યને દ્રવ્યને હરે છે, જે ગુરુ શિષ્યની અવ્યભિચારીણી ભકિતને વાંછે છે; અને છતાં, શિષ્યની બાંય ગ્રહી શકતું નથી, કેશિષ્યના સંશને છિન્ન કરી શકતો નથી, તે ગુરુ નથી. તે કેવળ ગુરુપદનું પૂતળું છે.
ગુરુ વિષે - માટે તમે ગુરુની શોધમાં જશે નહીં; કે કોઈને ગુરુપદે સ્થાપશો નહીં : અને કદી ગુરુ કરો તે – તમારા આત્માને જ ગુરુ ગણજો, અને તેનું જ શિષ્યત્વ સ્વીકારો. આત્મા જ ગુરુ છે, અને આત્મા જ શિષ્ય છે. આત્માની વાણી જ ગુરુવાણી છે. એ તમે સાંભળી શકો તે સંભળજો. અને વળી, જે ગુરુ ઉચ્ચાસને બિરાજે છે, અને ગાદીથી બે વેંત નીચે શિષ્યને હેઠે બેસવા દે છે, તે પણ ગુરુ નથી એ નથી તેનું ગુરુત્વ. ગુરુનું ગુરુત્વ સક્લ શિષ્ય અને ભકતમાત્રને સમાન મિત્ર, બંધુ અને સખાભાવે સ્વીકારવામાં અને સ્થાપવામાં છે. જે ગુરુશિષ્યને ઉચ્ચાસને બેસારવા ચાહી પોતીકું આસન નીચે શોધે છે, કે શિષ્યથી પરાજ્ય વાંછે છે, તે જ સાચે ગુરુ છે, એ તેનું અલૌકિકત્વ છે.
E તમે ગુરુ રામક્ષ શીશ પણ નમાવશે નહીં, કે ચરણરજ લેશે નહી; કે પાદપ્રક્ષાલન કરી ચરણામૃત પણ પીશે નહીં. જે બીજાને નમાવી, નમન ઝીલવા જેટલું હીન અને અહંયુકત બને છે, તે ગુરુ નથી, નથી જ, પરંતુ જે તે ટટાર રહી, અન્યને ટટાર અને દ્રઢ રાખી શકે છે, પિતે અણનમ અને નિર્ભીક રહી, શિષ્યને અણનમ, દ્રઢ અને નિર્ભીક કરી શકે છે, તે જ સાચે ગુરુ છે. અને એવા સાચા ગુરુ તમે પોતે જ છે. અને તે ગુરુ તે તમારામાં વસતે આત્મા અને આત્માનું ચૈતન્ય છે. આમ ગુરુ છે, અને આત્મા જ શિષ્ય છે, એ જ ગુરુને શિષ્યભાવે શોધો અને મિત્ર ભાવે પામે ? * .
રતુભાઈ દેસાઈ
* “મર્મર અને ખેતી” નામક તાજેતરમાં
' પ્રકટ થનાર પુસ્તકને એક ખંડ.
Page #281
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જીવન” પર તહેામતનામું
શ્રી પરમાનંદભાઈ,
પ્રસંગ પ્રાપ્ત થયે સામે ગમે તેવી મહાન વ્યકિત કે સંઘ હાય છતાં એના ગુણ-દોષોની સમાલોચના કરવામાં આપ નિર્ભીક રહ્યા છે, નીડર રહ્યા છે. સાથે કોઈની વધુ પડતી પ્રશંસા કે વધુ પડતી ટીકા કરવામાં પણ આપે ઉચ્ચ ધારણ જાળવ્યું હોઈ આપની ન્યાયતુલા પ્રશંસાપાત્ર ગણાય છે અને એ કારણે આપે સમાજમાં એક પ્રકારનું વૈશિષ્ઠય પ્રાપ્ત કર્યું છે. આવા ગુણા સાથે ‘પ્રબુદ્ધ જીવન’ દ્વારા ઊંચા પ્રકારનું તાત્ત્વિક અને મૌલિક વાચન પીરસતા રહી સમાજની આપ ઉત્તમ સેવા બજાવી રહ્યા છે. એના કોઈથી ઈનકાર થઈ શકે તેમ નથી.
‘પ્રબુદ્ધ જીવન ' ના તાજેતરના કેટલાક અંકોમાં વાચકો તરથી આપના કાર્યને બિરદાવતા અને આપની પ્રશંસા ગાતા અનેક પત્રો વાંચવા મળ્યા છે એ જ એનો પૂરાવો છે. હું પણ એ બધા સાથે પૂરો સંમત છું. આમ છતાં “ પ્રબુદ્ધ જીવન પર એક દષ્ટિએ તહોમતનામું મૂકયા સિવાય રહી શકતો નથી. કારણકે એણે જૈન સમાજના એક માત્ર સુધારક અને યુગદષ્ટિ આપતા ‘પ્રબુદ્ધ જૈન ’ના ઉચ્છેદ કરી જૈન સમાજની સેવા લૂંટી લીધી છે. ‘ પ્રબુદ્ધ જીવન' જે મૌલિક સાહિત્ય આજે પીરસી રહ્યું છે એ ‘પ્રબુદ્ધ જૈન ” દ્વારા પણ પીરસી શકાત અને જનતાની સેવા કરી શકાત. પણ વ્યાપકતાના મેાહમાં નવું નામ ધારણ કરવાથી કઈ પ્રકારની વિશેષ સેવા થઈ હશે એ હું જાણતા નથી. પણ એટલું તો જાણી શકું છું કે એક વિશાળ વર્ગની સેવા છેડવાથી એ વર્ગને મેટા લાભથી વંચિત થવું પડયું છે. ૩૦–૪૦ વર્ષ પહેલાં તા “ જૈન હિતેચ્છુ ’ આદિ બીજા પણ જૈન પત્રો હતા, જે નવયુગને અનુરૂપ પ્રજા જાગૃતિનું કાર્ય કરી રહ્યા હતા. પણ જ્યારે આજે એવું એક પણ પત્ર રહ્યું નથી, અને જે છે તેમને પણ અમુક વર્ગની શુભેચ્છા પર જ નભવું પડે એવી પરિસ્થિતિમાં મુકાવું પડયું છે અને આથી એવા વર્ગને કંઈ પણ ન ગમતું આવી ન જાય એની તકેદારીમાં સદા ચિંતિત રહેવું પડે છે. આ કારણે નથી પ્રગટતું એમનામાં કોઈ વિચારતેજ કે નથી મળતું કોઈ માર્ગદર્શન.
જૂની પુરાણી ધર્મકથાઓ, ઉત્સવૅા, મહોત્સવાના લાંબાં જાહેરાત લાંબાં વર્ણનો, તપસ્યાઓની અને મુનિવર્ગના વિહારો આપવા પૂરતા જ એ સીમિત બની રહ્યા છે. પરિણામે નથી જાણવા મળતા જૈન સમાજના આંતરપ્રવાહા કે અન્ય સમાજો સાથેના સંપર્ક અને એમની નીતિરીતિને કારણે ઊઠતી અસરો, વૈજ્ઞાનિક ઝડપી સંશોધનને કારણે સૂર્ય ઊગ્યે દુનિયા રોજ નવા પરિવર્તન સાથે જાગે છે અને રોજ નવા નવા પ્રવાહો નિર્માણ થયે જાય છે. પણ એમ છતાં ચાર દીવાલો વચ્ચે ગોંધાઈ રહીને આપણે હજુ બારમા સૈકાનું જ જીવન જીવી રહ્યા છીએ અને દુનિયા સાથે આપણે કશે જ સંબંધ નથી એવા ખ્વાબમાં ઊંઘ્યા કરીએ છીએ. અમદાવાદમાં હરેક ધર્મના સંતો શાંતિની સ્થાપના માટે નગરમાં ફર્યા તેમ જ મારારજી દેસાઈના નેતૃત્વ નીચેની જાહેર પ્રાર્થનામાં હરેક ધર્મોની પ્રાર્થનાઓ ગવાઈ. પણ જૈન સમાજને આ વીસમી સદી સાથે જાણે કશી જ લેવાદેવા ન હોય એવા વર્તાવ રાખી એ કઈ સદીમાં જીવે છે એવા એણે એક પ્રશ્ન ઊભા કર્યા છે. છતાં દુ:ખની વાત કે જૈનપત્રા આ અંગે એક હરફ પણ ઉચ્ચાર
વાની હિંમતે કરી શકયા નથી. સમાજની લગામ જેમના હાથમાં છે એ વર્ગને ખુશ કરવાની નીતિને કારણે નથી આપી શકતા એ સમાજને માર્ગદર્શન કે નથી આપી શકતા કોઈ નવા વિચાર, પરિણામે સમાજનું વિચાર દારિદ્રય દિન પર દિન વધતું જાય છે. કોઈ નવા વિચાર સમાજ સહન જ નથી કરી શકતા, અને કોઈ નવા
7
૧૮૭
幾
વિચાર મૂકવાની હિંમત કરે છે તે તરત જ એની સામે ‘ધર્મદુશ્મન ’ ‘શાસનદ્રોહી’‘મિથ્યાત્વી' કહી એવી આંધી ચડાવવામાં આવે છે કે એ ફરી બોલવાની હિંમત જ કરી શકતો નથી. આ ભય-ગભરાટથી જૈનપત્રો એકતાના પ્રશ્ન હોય, સમાજસુધારાનો પ્રશ્ન હોય, જૈન તત્વજ્ઞાન વિરુદ્ધ લખાયેલા કોઈ પુસ્તકની સમાલાચનાનો પ્રશ્ન હોય કે વૈજ્ઞાનિક સંશોધનનો પ્રશ્ન હોય. પણ જો એ એમના આરાધ્યદેવાની નાપસંદગીના પ્રશ્ન હોય તો લેવાના ચેકખા ઈનકાર કરે છે.
એ લોકો એમ માનતા હોય છે કે જનતાને આમ અંધારામાં રાખવાથી તેમ જ જડ, રૂઢિપ્રિય અને વિચારહીન રાખવાથી જ ધર્મનું રક્ષણ થઈ શકશે. આ કારણે સ્વતંત્ર વિચારકોના મંતવ્યને ગૂંગળાવી દેવામાં એ ધર્મ માને છે અને તેથી જનતા વિચારોની આપ-લે દ્વારા સ્વતંત્રપણે વિચાર કરતી થાય એને એ નાપસંદ માને છે. હરેક વસ્તુને અપવાદ હોય છે એમ કોઈ કોઈ પત્રો કદાચ કયારેક સ્વતંત્ર સૂર કાઢતા હશે, પણ એકંદર તે જૈનપત્રોની આ જ લાચાર દશા છે. આ કારણે જેણે વર્ષો સુધી જૈન સમાજને જાગૃત કરવા અને દુનિયા સાથે કદમ મિલાવવા પ્રશંસાપાત્ર કાર્ય કર્યું છે એ ‘ પ્રબુદ્ધ જૈન’ની કાયાપલટથી હું ખૂબ નિરાશ થયો છું. જ્યારે એણે પેાતાનું રૂપ–પરિવર્તન કર્યું હતું ત્યારે પણ મારો વિરોધ હતો અને આજે તો એ સકારણ બન્યો છે. ‘ પ્રબુદ્ધ જૈન ’ની અપેક્ષા ‘પ્રબુદ્ધ જીવન’થી કોઈ વિશેષ મેાટી સેવા થઈ હોય તેમ હું માનતો નથી. એથી આશા રાખું છું કે જ્યારે આજે જૈન સમાજને જાગૃત કરવાની મોટી જરૂર છે ત્યારે ‘પ્રબુદ્ધ જીવન’ ફરી ‘પ્રબુદ્ધ જૈન’ બને અથવા તો જૈન સમાજની સેવા માટે એ નવા પત્રને જન્મ આપે. એ કાર્ય માટે આજે કોઈ તૈયાર થતું દેખાતું નથી ત્યારે સહેજે જ આપના તરફ દષ્ટિ વળે છે. એથી વિશાળ જૈન સમાજની સેવા અને માર્ગદર્શન માટે મુંબઈ જૈન યુવક સંઘ કાયાકલ્પ કરી ફરી જાગૃત થાય એવી આશા રાખું છું. છેવટે ઈચ્છું છું કે કોઈને કોઈ પ્રાણવાન યુવાનેા બહાર આવી, પ્રજાજાગૃતિના આ કાર્યને અપનાવી લે એ માટે આપ પ્રેરણા તો આપશે જ અને એ દ્વારા આ ખેટ પૂરી કરવા પ્રયત્ન કરશો.
શાહ રિતલાલ મફાભાઈ
જવાબ
શ્રી રતિલાલ મફાભાઈનું ઉપરનું તહોમતનામું વાંચીને તેના બચાવ યા ખુલાસારૂપે ‘પ્રબુદ્ધ જીવન ' ના તંત્રી તરીકે મને થોડુંક કહેવાનું પ્રાપ્ત થાય છે. '
પ્રસ્તુત નામપરિવર્તન કર્યાને આજે ૧૧ વર્ષ થયાં. આ નામપરિવર્તન કરવામાં આવ્યું તે વખતે પણ શ્રી. રતિલાલ માફભાઈ શાહ જણાવે છે તે મુજબ તેમણે તેનો વિરોધ કર્યાનું મને કોઈ સ્મરણ નથી. એ સંબંધમાં અન્ય દિશાએથી કોઈ પણ વિરોધી સૂર ઊઠયાનું પણ મારા ધ્યાનમાં નથી, આજે ૧૧ વર્ષના ગાળે જ્યારે તિભાઈ જેવા એક જૂના મિત્ર અને ચિન્તક ‘પ્રબુદ્ધ જીવન’ ઉપર એટલે કે તેના નામ—પરિવર્તનની મુખ્ય જવાબદારી જેની છે તેવા મારી ઉપર જ્યારે આવું તહામતનામું ઘડીને મેકલે છે ત્યારે કયા સંયોગામાં એ નામપરિવર્તન કરવામાં આવ્યું હતું અને તે પાછળ કેવું ચિંતન અને વિચારણા હતી અને છે તેની થોડી વિગતો રજૂ કરવાનું પ્રસ્તુત બને છે.
પ્રબુદ્ધ જૈન આજથી ૩૦–૩૧ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું ત્યારથી તેનું ૧૧ વર્ષ પહેલાં નામપરિવર્તન કરવામાં આવ્યું ત્યાં સુધીની મુદત દરમિયાન પણ એ કોટિના જૈન સામયિકોથી તેની ભાત નિરાળી હતી. એ વર્ષોના ‘પ્રબુદ્ધ જૈન ’ માં જૈન સમાજના
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૯
1
પ્રટને લગતી ચર્ચાઓ સારા પ્રમાણમાં પ્રગટ કરવામાં આવતી હતી, એમ છતાં એમાં વિશાળ સમાજના પ્રશ્નો – પછી તે રાજકીય હોય, સામાજિક હોય કે તાત્વિક હોય - તેની ચર્ચા-વિચારણાને મહત્ત્વનું સ્થાન મળતું અને તેનું નામ સંપ્રદાયસૂચક હોવા છતાં તેની દષ્ટિ બિનસાંપ્રદાયિક હતી. આમ છતાં તેના આ વિશાળ
સ્વરૂપની જોઈએ તેટલી કદર થતી નથી એમ લાગતું હતું, અને જેનેતર મિત્રો તરફથી એવા ઉદ્ગારો સાંભળવામાં આવતા કે એનું નામ પ્રબુદ્ધ જૈન છે તો એમાં લખાણો પણ જૈન સમાજના પ્રશ્નોને લગતાં જ હોવાં જોઈએ એવા ખ્યાલથી પ્રબુદ્ધ જૈન તરફ અમારૂં ધ્યાન ખેંચાતું નથી. આ અનુભવ ઉપરથી પ્રબુદ્ધ જૈનને વ્યાપક પ્રચાર થાય અને તે પાછળ રહેલી બિનકોમી – બિન સાંપ્રદાયિકદષ્ટિથી ગુજરાતી ભાષા-ભાષી જૈન સમાજ પરિચિત થાય એ હેતુથી તા. ૧-૫-૫૩ થી અમે પ્રબુદ્ધ જૈન એ નામ બદલીને પ્રબુદ્ધ જીવન એ નામે સંઘના મુખપત્રને પ્રગટ કરવું શરૂ કર્યું. આ વિચાર યા વલણને, શ્રી રતિભાઈ જણાવે છે તે મુજબ, વ્યાપકતાના મેહ તરીકે કોઈ વર્ણવે તો તે સામે મને કોઈ વાંધો જ નથી. પણ આજ સુધીના અનુભવ ઉપરથી મને લાગે છે કે નામપરિવર્તન પાછળ રહેલો હેતુ પૂરા અંશમાં સફળ થયો છે. આજે પ્રબુદ્ધ જીવને તેના સંપાદન પાછળ રહેલી ઉદાત્ત દષ્ટિના કારણે ગુજરાતી ભાષાના પત્રકાર સાહિત્યમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે અને તેનું વાંચન પણ બહોળા પ્રમાણમાં થાય છે. ચાલુ વર્ષના શરૂ શરૂના ચારપાંચ અંકમાં પ્રગટ થયેલા પ્રબુદ્ધ જીવન પ્રત્યે સદ્ભાવ દાખવતા પત્રે પણ આ બાબતને પૂરતો પુરાવે છે. અલબત્ત, આ નામપરિવર્તનનું એક પરિણામ જરૂર આવ્યું છે કે “પ્રબુદ્ધ જૈન ”ના અસ્તિત્વ દરમિયાન તેમાં જૈન સમાજના પ્રશ્નોની છણાવટ જે બહોળા પ્રમાણમાં આવતી હતી તે પ્રમાણ નામ પરિવર્તન બાદ જરૂર ઘટયું છે અને હું માનું છું કે નામપરિવર્તનનું આ ગુણપરિવર્તન સ્વાભાવિક છે. આમ છતાં પણ જૈન સમાજને વધારે વ્યાપકપણે સ્પર્શતા પ્રશ્નો, જેમ કે જૈન તીર્થોને પ્રશ્ન, જૈન એકતાનો પ્રશ્ન, મહાવીર નિર્વાણ ૨૫૦૮મી શતાબ્દીને પ્રશ્ન, મુહપતિને પ્રશ્ન, સાધુસંસ્થાના પ્રશ્ન, વિજ્ઞાન સાથે સંબંધ ધરાવતી ધાર્મિક માન્યતાને પ્રશ્ના, - આવા પ્રશ્નો અંગે જ્યારે જ્યારે જરૂર જણાઈ ત્યારે ત્યારે પ્રબુદ્ધ જીવનમાં તેને લગતી ચર્ચા-વિચારણાને પૂરો અવકાશ આપવામાં આવ્યા છે. આમ વિશાળ ક્ષેત્રને વરેલા પત્રમાં એક ધાર્મિક સમાજ કે સંપ્રદાયને લગતા પ્રશ્નોની ચર્ચાને સીમિત અવકાશ હોઈ શકે એ સહજ સમજી શકાય તેવું છે અને એ સ્વાભાવિક પણ છે. એટલા પૂરત શ્રી રતિભાઈને એ આક્ષેપ હું સ્વીકારું છું કે જૈન સમાજને પ્રબુદ્ધ જીવનનો તેમની દૃષ્ટિએ જે લાભ મળવો જોઈએ તે મળ્યું નથી. પણ એ ઉપરથી તેઓ જે એમ. સૂચવવા માગે છે કે પ્રબુદ્ધ જીવને પોતાના નામપરિવર્તન દ્વારા કોઈ વિશેષ હિત સાધ્યું નથી એ તેમને આક્ષેપ મને સ્વીકાર્ય નથી. , નામપરિવર્તનના કારણે મારા દિલમાં કોઈ અફસ કે વસવસે નથી.
માનવીનું ચિતન પિતે જે રીમિત સંયોગમાં જન્મ્યો અને ઉછર્યો હોય તે સંયોગના પ્રભાવ નીચે શરૂ થાય છે અને પ્રારંભમાં પોતાની નાત, જાત, ધર્મ, સંપ્રદાય અને સાંકડા ભૌગોલિક સીમાડા પૂરતું તે સંકીર્ણ હોય છે. તે માનવી જે વિકાસલક્ષી હોય તે તેના આ સીમાડા અને બંધને વિસ્તૃત થતા જાય છે અને તેનું ચિંતન વિશાળ બનતું જાય છે. પહેલાં તે અમુક સંપ્રદાયની વિચારસરણીથી પરિબદ્ધ હોય છે અને અમુક નાન સમાજ એ જ તેની વૈચારિક દુનિયા હોય છે. આવી વ્યકિતમાં ઉત્ક્રાન્તિ થતાં ધર્મના, સંપ્રદાયના અને દેશના સાંકડા સીમાડા ઓળાંગીને તે આગળ વધતી ચાલે છે અને સંપ્રદાય અને સાંકડા સમાજની નાની બાબતને અમુક કાળે તે અરાધારણ મહત્ત્વ આપતી હતી તેના સ્થાને તે તે
બાબતો તેના વિશાળ બનતાં જતા ચિત્તનના ક્ષેત્રમાં પરિમિત અને સમુચિત સ્થાને ગોઠવાતી જાય છે અને તેનું ચિંતન નવાં નવાં પરિમાણોને સ્પર્શનું આગળ ને આગળ વધતું જાય છે. વિચાર ક્રાન્તિને આ સ્વાભાવિક વિકાસક્રમ છે. આવી વ્યકિત માટે પાછા હઠવું કે જે સંકીર્ણતામાંથી છૂટીને તે બહાર નીકળી છે તેમાં પાછા સમાવું તે કોશેટામાં અમુક વખત પુરાઈ રહેલા અને સમય પાકતા પાંખ લાધતા અને કોશેટામાંથી બહાર નીકળતા કીડાને કોશેટામાં પાછા સમાવા જેટલું જ અશકય છે. આ જ વિચારધારા કોઈ ચક્કસ પ્રકારની પ્રચારલક્ષી વિચારસણી સાથે બંધાયેલી નહિ પણ સાંકડા વર્તુલ યા ક્ષેત્રથી શરૂ કરવામાં આવેલાં અને એમ છતાં પણ સ્વાભાવિક વિકાસનુક્રમને અનુસરતા વિચારપ્રધાન સામયિકને ' લાગુ પડે છે. “પ્રબુદ્ધ જેન’માંથી પ્રબુદ્ધ જીવનમાં પરિણમેલા સામયિકની વિકાસકથા પણ કાંઈક આ પ્રકારની છે.
પરમાનંદ - ક્રિયાકેશ સંપાદક : શ્રી મેહનલાલ બાંઠિયા શ્રીચંદ ચેરડિયા
દેશ તથા વિદેશના દાર્શનિક વિદ્વાનો દ્વારા બહુ પ્રશંસાપાત્ર બનેલ ‘લેશ્યકોશના પ્રકાશન બાદ તરતમાં જ ક્રિયાકેશ પ્રકાશિત થઈ રહ્યો છે. મૂલ્ય રૂ. ૧૫. ૩૧ મી ડિસેમ્બર ૧૯૬૯ સુધીમાં આગળથી ઍર આપનારને ૨૦ ટકા કમિશન આપવામાં આવશે. પોસ્ટ ખર્ચ નહિ લાગે. મૂલ્ય સહિત આગળથી ઑર્ડર નીચેના સરનામે મેલવા વિનંતિ છે :
જૈન દર્શન સમિતિ-૧૬ સી, ડોવર લેઈન, ક્લકત્તા-૨૯ શ્રી મુંબઈ જૈન યુવક સંધના નવા કાર્યાલયનું
તથા શ્રી પરમાનંદ કાપડિયા સભાગ્રહનું
ઉદ્દઘાટન ચાલુ ડિસેમ્બર માસની ૨૫મી તારીખ અને ગુરુવારે સવારે ૯-૩૦ વાગ્યે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નવા કાર્યાલયનું અને શ્રી પરમાનંદ કાપડિયા રસભાગૃહનું પૂજય કાકાસાહેબ કાલેલકરના વરદ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. આ શુભ પ્રસંગે સંઘના સભ્યોને, પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોને અને સંઘના સર્વ કોઈ મિત્રો અને પ્રસંશકોને ઉપસ્થિત થવા અને સંઘના આ મંગળ પ્રસંગને આવકારવા અમારું ભાવભર્યું નિમંત્રણ છે.
સમારંભસ્થળઃ ચીમનલાલ ચ. શાહ-પ્રમુખ વનિતા વિશ્રામ સભાગૃહ પરમાનંદ કું. કાપડિયા-ઉપપ્રમુખ
કાર્યાલયસ્થળ : ટોપીવાળા મેન્શન, બીજે માળ ચીમનલાલ જે. શાહ). ૩૮૫, સરદાર વલ્લભભાઈ સુબોધભાઈ એમ. શાહ)
પટેલ રોડ, મુંબઈ-૪. વિષય સૂચિ
પ્રક કુટુંબભાવના ફાધર વાલેસ
૧૮૧ ગાયનું દૂધ કૂતરા પી ગયા! રાષ્ટ્રીય ભ્રષ્ટતાને નાદર નમૂને રતિલાલ દીપરાંદ દેસાઈ ૧૮૪ નિરામિષાહાર: જીવન વિકાસને માનવ્ય માર્ગ
3. વસંતકુમાર ન. જાઈ ૧૮૫ ગુરુ વિષે રતુભાઈ દેસાઈ
૧૮૬ ‘પ્રબુદ્ધ જીવન પર તહોમતનામું
રતિલાલ મફાભાઈ શાહ ૧૮૭ પદવીદાન સમારંભ પ્રવચન ગગનવિહારી લ. મહેતા પ્રકીર્ણ નોંધ: ગાંધીજીના પરમાનંદ
૧૯૧ અન્તવાસી શ્રી મનુબહેન ગાંધી નું અકાળ અવસાન, શ્રી ગિરધરલાલ દફતરીને મુંબઈના સ્થાનકવાસી જૈન સંઘે અર્પણ કરેલ રૂ. ૧,૧૩, ૧૩૧, ને ચેક ઘાતકીપણાની પણ આ તે કેવી પરાકાષ્ટા, આત્મકથન.
વિમલાબહેન ઠકાર ૧૯૨
૧૮૯
Page #283
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૮૯
ફૂલી અને સૌથી મહાવિધાલી
છે પદવીદાન સમારંભ પ્રવચન (તા. ૪-૧૧-'૯૯ના રોજ રાજકોટ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર નામથી સૌરાષ્ટ્ર અને ગુજરાત સુપરિચિત છે એ મારા પિતામહ સામયુનિવર્સિટીના પદવીદાન સમારંભ પ્રસંગે શ્રી ગગનવિહારી લલ્લુભાઈ ળિદાસના મોમાં થતા. મારા પિતામહના અવસાન પછી મારા કાકા મહેતાએ આપેલ પ્રવચન)
વિઠ્ઠલદાસ દીવાન થયેલા. ભાવનગરમાં સામળદાસ કૉલેજ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારંભ પ્રસંગે અતિથિવિશેષ એ મારા પિતામહના સ્મરણાર્થે ઈ. સ. ૧૮૮૫ની સાલમાં સ્થપાતરીકે નિમંત્રી મારૂં સન્માન કર્યું છે એ માટે આપને અત્યંત ઋણી છું. યેલી અને એ સ્થાપવાની સૂચના મારા પિતા લલ્લુભાઈએ જ કરેલી. પ્રથા એવી છે કે આ પ્રસંગે નિમંત્રણ આપનારાએ પ્રશંસા કરવી સૌરાષ્ટ્રમાં એ સૌથી જુની કૉલેજ છે, પશ્ચિમ ભારતમાં પણ ગઈ અને અતિથિએ પોતાની અયોગ્યતા વ્યકત કરવી. પ્રશંસામાં અલબત્ત, સદીનાં ગણ્યાગાંઠયાં મહાવિધાલયમાંની એક છે. ગાંધીજીએ પણ અત્યુકિત આવશ્યક અને ક્ષમ્ય છે અને ઉત્તરમાં પણ સ્તુતિની અપેક્ષા એમાં થોડા મહિના અભ્યાસ કર્યો હતો એ અધિક ગૌરવની હોય છે. રમણભાઈના 'હાસ્યમંદિરમાં માનપત્ર વિશેના લેખમાં આનો હકીકત છે. મારા પિતા રેવન્યુ કમિશ્નર હતા. એ ૧૯૦૦ માં એટલે પદાર્થપાઠ છે: “તમે કેવા સારા કે અમને ડાહ્યા કહ્યા, અમે કેવા લગભગ ૭૦ વર્ષ પહેલાં ભાવનગર છોડી મુંબઈમાં આવીને વસ્યા. ડાહ્યા કે તમને સારા કહ્યા !” છતાં પણ મારી અયોગ્યતા વિશે હું છતાં કુટુંબ દ્વારા તેમ જ અનેક મિત્રો દ્વારા મારે ભાવનગર સાથે લંબાણથી કહું તો એ વિકૃત પ્રકારની આત્મશ્લાધા કદાચ લાગે, સંબંધ શાળા અને કોલેજના દિવસમાં ચાલુ રહેલે. કદાપિ ઢોંગ લાગે, કદાચ કોઈ વચ્ચે ઊભા થઈ કહે કે “તે તમારે ૧૯૪૭ માં બંધારણ સભા (Constituent Assembly)માં આ સ્થાને સ્વીકારવું જ નહોતું !”
કાઠિયાવાડનાં રાજ્યો અને પ્રજા તરફથી ચાર પ્રતિનિધિઓ મેકલવાના જ્યારે જ્યારે પદવીદાન સમારંભમાં મારે વ્યાખ્યાન આપવાને હતા, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે મારી પસંદગી કરી અને સભ્ય પ્રસંગ આવે છે ત્યારે મને સ્નાતક અને વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ તરીકે જવાનું કહ્યું અને ચારેક મહિના હું એને સભ્ય હતે. આ સિવાય થાય છે. એમના એક ઉલ્લાસ અને ગૌરવના દિવસે એમને લાંબાં અનેક રીતે સૌરાષ્ટ્ર સાથે ભિન્ન ભિન્ન પ્રકારનો સંપર્ક રહ્યો છે એટલે ભાષણ સાંભળવાં પડે છે અથવા તે શિસ્ત પાળવા પોતે સાંભળે છે
આજે આપની સમક્ષ આવતાં મને આનંદ થાય એ સ્વાભાવિક છે. એમ વર્તવું પડે છે એ એમને માટે અણઘટતી શિક્ષા છે એમ મને - સૌરાષ્ટ્ર પ્રાચીન ભૂમિ છે. શ્રીકૃષ્ણની નગરી દ્વારિકા સમગ્ર ભારતમાં લાગે છે. હમણાં તે ગાંધી શતાબ્દીના વર્ષમાં મને એમ હતું કે ગાંધીજી
યાત્રાનું સ્થાન છે. મહંજો-દરોની સંસ્કૃતિની અસર છેક લોથલ સોમવારે મૌન પાળતા એનું દષ્ટાંત લઈ અઠવાડિયાના બાકીના છ સુધી વિસ્તરેલી હતી. વલ્લભીપુરના રાજય અને સંસ્કૃતિનો ઈતિહાસ દિવસ આપણે સૌ–એટલે કે માત્ર આપણા નેતાઓ જ નહિ-મૌન સુવિખ્યાત છે. વૈદિક અને પુરાણકાળથી પશ્ચિમ હિન્દના સમુદ્રનું પાળીએ તો કેવું સારું! ઘણું ખરું આપણે કંઈ ખાસ કહેવાનું તે
મહત્ત્વ અને સ્વાતંત્ર્ય અકાત રહ્યું છે. ભીમરાવ ભોળાનાથ દીવેટિયા હોતું નથી. પરંતુ એ આપણે અતિશય લંબાણથી કહી શકીએ છીએ.
જે મારાં માતાના પિતા હતા એમણે “પૃથુરાજ રાસા'ના આરંભમાં એક અમેરિકન લેખક મેકસ લર્નરે કહ્યું હતું કે આપણે સમજીએ ભારતવર્ષ માટે જે કહ્યું છે એ સૌરાષ્ટ્રને માટે પણ કહી શકાય: એટલું જ બોલીએ તો એથી ઉદ્ભવતી શાંતિ અસહ્ય થઈ પડે! વર્ષો
નાની નદી વનવને, પ્રતિ જાતિ છોડે, પહેલાં કલકત્તાના એક નેતા જે પિતાનાં ભાષણે નિયમિત બીજા
રંગીન પંખી, કુસુમે તવૃન્દ ડે, પાસે જ લખાવતા એ અઘરા શબ્દો કે અટપટા અંગ્રેજી વાકયો
ગાજે ત્રણે દિશ રામુદ્ર મરુત સુગંધી બોલતાં ગૂંચવાઈ જતા એટલે એમના સેક્રેટરીઓને બોલાવીને ધમકા
સર્વ પ્રકાર પરિપૂર્ણ વિકી સંધિ. વેલા કે “હવેથી તમે સહેલા શબ્દો અને ટૂંકા સીધાં વાકયો વાપરો મધ્ય કાળમાં વલ્લભી, ચાલુકય, સોલંકી, વાઘેલા, મુસ્લિમ અને કે જેથી હું શું બોલું છું કે હું તો સમજી શકું !” બીજે દિવસે આપણે પછીથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કાળમાં આ કિનારાનાં બંદરે નૌકામૌન પાળવા તૈયાર ન હોઈએ તો પદવીદાનને દિવસે વિદ્યાર્થીઓના સૈન્ય અને દેશદેશાવર સાથેના વેપારનાં મથક હતાં. ભાવનગર પાસેનું અંતરની ઈચ્છા અને સાચી લાગણી સમજીને પણ અતિથિવિશેષ ઘોઘા આમાં પ્રાચીન હતું અને લંકા સાથે એને નિકટને સંબંધ મૌન પાળે તે જરૂર સ્નાતકોની પ્રીતિ સંપાદન કરે. ગઈ સદીમાં હતો એ સુવિદિત છે. પશ્ચિમમાં સિંધુથી સૌરાષ્ટ્ર અને લાટ દેશ સુધી ઈંગ્લેન્ડના વડા પ્રધાન ડીઝરાયેલીની પાર્લામેન્ટમાં તરતના જ ચૂંટાઈ હિંદને વ્યાપારી ઈતિહાસ રચાયો છે. પૂર્વમાં ચીન સુધી અને પશ્ચિમમાં આવેલા એક સભ્ય ભાષણ આપવા માટે સલાહ પૂછી ત્યારે ડીઝરા- ઈજિપ્ત તથા આફ્રિકા અને યુરોપના દેશો સુધી વેપાર ખેડાતો હતો. લીએ કહેલું કે “તમે ભાષણ આપે એથી આશ્ચર્ય થાય એના કરતાં સૌરાષ્ટ્રની પ્રજા વાતે આ સંપર્ક ફળદાયી નીવડશે. વેપારની ન આપે એથી આશ્ચર્ય થાય એ ઈષ્ટ છે!” પરંતુ આ પ્રસંગે મૌન ધારણ
તેમ જ પરદેશગમનની ગાઢ અસર લોકોની રહેણીકરણી પર અને કરું તે અવિનય લેખાય એ બીકે મારે કંઈ કહ્યા વગર છૂટકો નથી.
માનસ પર થઈ. સૌરાષ્ટ્રના પ્રજાજનોમાં કુશાગ્ર વેપારબુદ્ધિ, સાહપછી સાંભળવું, ન સાંભળવું એ આપની ઈચ્છાનો પ્રશ્ન છે, અને સિકતા અને બીજા દેશોમાં જઈ વસવાટ કરવાની પ્રગભતાના ગુણોને ન સાંભળવાને પૂરો અધિકાર છે! મને સ્મરણ છે કે અમેરિકામાં વિકાસ થયો. પરંતુ આ ગુણને પૂર્ણ વિકાસ સૌરાષ્ટ્રની ભૂમિ પર એક સભામાં વકતાનું ભાષણ બરાબર સંભળાતું નહોતું અને શ્રોતા- ' રહીને થઈ શકે એવા અનુકળ સંજોગે હંમેશ રહ્યા નથી. એનાં કારજેને કાન મચડી, ખૂબ પ્રયત્નથી સાંભળવા મથતા હતા ત્યારે એક ણામાં અહીં વિગતવાર ઊતરવાની જરૂર નથી. વિન્સ્ટન ચર્ચિલે દયાળુ સજજને સલાહ આપેલી કે “કાનો ઉપયોગ ન સાંભળવા એક વાર કહ્યું હતું કે ભૂતકાળ અને વર્તમાનના કલહમાં આપણે ભવિમાટેની જે કુદરતી બક્ષિસ છે એ તમે લોકો કેમ સમજતા નથી ?” ધ્યને ખેઈન બેસીએ એ ચેતવાનું. સૌરાષ્ટ્રવાસીઓએ દેશમાં મુંબઈ, સૌરાષ્ટ્રને મારી પર હક છે એમ કહું તો અવિનય ન લખતા.
મદ્રાસ, કલકત્તા ઈત્યાદિ અનેક સ્થળોએ જઈને વેપાર ઉદ્યોગમાં મારું મૂળ વતન, બાપીકું વતન ભાવનગર છે એ મારે આરંભમાં જ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમ જ પરદેશમાં પણ બ્રહ્મદેશ, સિલોન, કહી દેવું જોઈએ ! મારા કુટુંબને ભાવનગર રાજય સાથે વંશપરંપરાને, આફ્રિકા અને બીજે વસવાટ કર્યો છે. લગભગ પાંચ પેઢીને સંબંધ હતો. મારા પિતામહ સામળદાસના દાદા હિન્દના સ્વાતંત્ર્ય અને સ્વરાજ્ય માટેના આંદોલનમાં પણ રણછોડદાસ ભાવનગર રાજ્યના કારભારી હતા, પછી એમના પિતા કાઠિયાવાડ રાજકીય પરિષદને ફાળે ગણનાપાત્ર હતો: એનાં મુખ્ય પરમાણંદદાસ અને ત્યાર પછી સામળદાસ. ગગા ઓઝા જેમના મથકો રાજકોટ અને ભાવનગર હતાં. આ પરિષદની ઝુંબેશને પરિ
Page #284
--------------------------------------------------------------------------
________________
પૂર્ણ
૧૯૦
પ્રભુ જીવન
તા૧૬-૧૨-૬૯ ણામે જ ૧૯૪૭ માં સ્વાતંત્ર પ્રાપ્તિ થતાં વેંત જ દેશી રાજ્યોનું - પ્રેરણા છે. મેડમ મેંટેસોરી અને એ. એસ. નીલના શિક્ષણવિષયક એકીકરણ કરીને સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થયેલી. દેશી રાજ્યમાં વિચારોને ગુજરાતમાં પ્રચલિત કરનાર આ સંસ્થા માટે ગુજરાત જરૂર ભાવનગરના મહારાજા સદ્ગત કૃષ્ણકુમારસિંહે સૌથી પ્રથમ સરદાર ગૌરવ લઈ શકે. પટેલ પાસે જઈને સંયુકત ભારત સાથે જોડાઈ જવાની ઈછા દર્શા- આમ, સૌરાષ્ટ્રની અસ્મિતાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેલી. પ્રજાપરિષદના અનેક નેતાઓ અને કાર્યકરોના અવિરત સ્થાપના ઉચિત છે અને એથી આનંદ અને ગૌરવ થાય એ સ્વાભાપરિશ્રમનું ફળ આમ લેકશાહી અને રાષ્ટ્રના સંગઠન રૂપે આવ્યું. વિક છે. આ યુનિવર્સિટી હજી તે બોલ્યાવસ્થામાં છે: એના જન્મને આજે સૌરાષ્ટ્ર ગુજરાત રાજાનું એક અવિભાજ્ય અંગ છે અને ત્રણ વર્ષ થયાં છે પણ એણે શીખવવાનું શરૂ કર્યાને અઢી વર્ષ જ ગુજરાત તથા સૌરાષ્ટ્રની જનતા કેવળ ભાષામાં જ નહિ પરંતુ સંસ્કૃ- થયો છે એમ કહી શકાય. તિમાં પણ એક છે, છતાં પણ સૌરાષ્ટ્રને પિતાનું નિરાળું વ્યકિતત્વ
યુનિવર્સિટીનું બીજું એક મથક ભાવનગર છે. ભવે મથકો છે; એને ઈતિહાસ, એનું ઘડતર અને રહેણીકરણી અને ખાં છે.
બે હોય પણ બંનેનું ધ્યેય તો એક જ હોઈ શકે, કાર્યવાહકો ભિન્ન હોય - સૌરાષ્ટ્રનું ગુજરાતી ભાષા અને સાહિત્યમાં જે અર્પણ છે એ પણ
પણ કાર્યવાહી તો એક જ છે. આ યુનિવર્સિટીને શ્રી ડોલરરાય માંકડ આ વિશિષ્ટતાનું લક્ષણ અને પરિણામ છે. ભાપાની વાત કરીએ તો જેવા વિદ્વાન, નિપુણ અને અનુભવી કુલપતિ પ્રથમથી જ સાંપડ્યા સૌરાષ્ટ્રના વિવિધ પ્રદેશોની અને એની ભિન્ન ભિના કોમેની બોલી- છે એ એનું સદ્ભાગ્ય છે. પરંતુ જેમ એક-બે નેતા આખું રાષ્ટ્ર નથી ઓએ ગુજરાતી ભાષાને મીઠાશ તેમ જ જોમ આપ્યાં છે. મને ખ્યાલ
ઘડી શકતા તેમ એક કુલપતિ જ આખી વિદ્યાપીઠનું ચક્ર ન ચલાવી છે ત્યાં સુધી ગોવર્ધનરામ ત્રિપાઠીએ અને બલવંતરાય ઠાકોરે કહ્યું
શકે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
યુનિવર્સિટી સરસ્વતીનું મંદિર છે, રાજદ્વારી સત્તા મેળવવાનું એક હતું કે ગુજરાતી ભાષા સૌરાષ્ટ્રના એક શહેરમાં સૌથી શુદ્ધ રૂપે બેલાય છે– અને આપને માઠું ન લાગે તે કહું કે એ શહેર તે ભાવનગર
અધિક ક્ષેત્ર નથી. એ સત્યના અન્વેષણ માટે, જ્ઞાનની ઉપાસના છે; અથવા તો એ કાળમાં હતું એવો એમનો અભિપ્રાય હતો ! સાહિ
માટે, સૌન્દર્યના સર્જન વાતેનું કેન્દ્ર છે. પક્ષની પ્રતિષ્ઠા માટેનું ત્યની અને તેમાં કવિતાની વાત કરતાં વેંત આદિકવિ નરસિંહ મહે
સરકારી ખાતું અથવા તો ગમે એવી સંસ્થાઓ સ્થાપી. લોકોના મત
મેળવવા માટેનું એક નવું હથિયાર નથી. તાના નામનું મરણ થાય. ગુજરાતીની પહેલી કાવ્યકૃતિ કઈ એ હું
| ગગનવિહારી લ. મહેતા જાણતો નથી અને એ માટે સંશોધન ભલે થાય, પરંતુ નરસિંહ મહેતાનું નામ તો નિશ્ચિત રીતે અંકિત થયેલું છે. એનું “વૈષ્ણવજન' જે ગાંધી
એક જાહેરાત જીનું પ્રિય ભજન હતું એ એક જ એવું ગુજરાતી ગીત છે જે દેશ- મુંબઈમાં અવારનવાર થતાં જમણવારો અને પાર્ટીમાં એઠું ભરમાં જાણીતું છે અને ઘણાને કંઠસ્થ છે.
અને વધેલું ખાવાનું ભેગું કરી ઉઘરાવી, પોતાની મોટરમાં નાંખીને
જુદે જુદે સ્થળે ભૂખ્યાં અને ગરીબ લોકોને વહેંચી આપવાનું કાર્ય - આધુનિક યુગમાં ગુજરાતીના ત્રણ ઉત્તમ કોટિના કવિઓ
કરી રહેલા શ્રી હાસ્યચંદ્ર મહેતા તેમ જ તેમના મિત્રો ને પરિવારના જેમની અસર ગુજરાતી કાવ્ય ઉપર લાંબા કાળ સુધી રહી છે એ કાન્ત, સભ્યોથી તે “પ્રબુદ્ધ જીવનના વાચકો પરિચિત છે જ. તે જ રીતે ન્હાનાલાલ અને બલવંતરાય માટે ગુજરાતી સાહિત્યે સૌરાષ્ટ્રનું ઋણ
ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલા મિસ્ત્રી પાર્ક (એનેકસી)માં સ્વીકારવું પડશે. આમાંના કાનત તે કુળથી, જન્મ અને કાર્યક્ષેત્રમાં
રહેતા શ્રી. કે. જે. મહેતા તથા તેમના પત્ની શ્રીમતી જશવંત મહેતા
તરફથી એક પરિપત્ર મળ્યો છે, જેમાં તેઓ જણાવે છે કે: સૌરાષ્ટ્રના જ હતા. ન્હાનાલાલ અને બલવંતરાયનાં ઘડતરકાળનાં અને લેખનકાળનાં કેટલાંક મહત્ત્વનાં વર્ષો સૌરાષ્ટ્રમાં ગયાં હતાં. કાન્તના
નાલંદામાં રહેતા મહેતા દંપતીના ઉચ્ચ કાર્યમાંથી પ્રેરણા લઈને
અમેએ જૂના કપડાં ભેગા કરવાનું કામ શરૂ કર્યું છે. આપની પાસેની નામ સાથે યાદ આવતા કલાપી અને તે ઉપરાંત બેટાદકર, મસ્ત કવિ
બિનઉપયોગી વસ્ત્રો વસ્ત્રહીન પ્રજાની લાજ રાખવા માટે વપરાશે તો ત્રિભુવન પ્રેમશંકર, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ અને જેમની સાથે અતિમૂલ્યવાન બની જશે. આપના આવા જૂનાં ફાટેલાં વસ્ત્રો ભેગાં મીઠો પરિચય હતા એ ઝવેરચંદ મેઘાણી પણ સૌરાષ્ટ્રની નીપજ. નામની
કરી અમે તેમને જરૂરિયાતવાળા મધ્યમવર્ગના માનવીઓને, એનાથયાદી હું આપતા નથી. કોઈને રહી જાય માટે એમની અવગણના
આશ્રમે તથા બાળગૃહ, ત્યકતા સ્ત્રીઓની સંસ્થામાં તેમ જ બીજી
અનેક સંસ્થાઓમાં તેમની જરૂરિયાત મુજબ પહોંચાડીએ છીએ. કરું છું એમ રખે માનતા! એમની તુલના કરવા જેટલો મારે અભ્યાસ અતિ જીર્ણ વસ્ત્રો ભિખારીને આપીએ છીએ. પણ નથી. પરંતુ મેઘાણીએ સૌરાષ્ટ્રની લોકકથાઓ અને સૌરાષ્ટ્રનાં આ માનવતાના કાર્યમાં આપના સાહકારની અપેક્ષા રાખીએ લોકગીતે આખા ગુજરાતમાં જ નહિ પણ ગુજરાતીઓ જ્યાં જ્યાં છીએ અને આપને હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે આપના વસે ત્યાં પ્રસર્યાં હતાં. ગોવર્ધનરામભાઈ જોકે હતા તે નડિયાદના જૂનાં તથા ફાટેલાં કપડાં અમને મોકલી આપશે. અથવા તે અમને પણ ભાવનગરમાં એમણે વર્ષો ગાળેલાં. મારા પિતામહ સામળદાસના ફોન નંબર ૩૬૭૩૦૬ - ૩૧૪૨૮૨ પર જણાવશે તો અમારાં હાથ નીચે ભાવનગર રાજ્યની નોકરી લીધેલી અને દેશી રાજ્યોની કાર્યકર ભાઈબહેને આપને ત્યાંથી લઈ જશે.” ખટપટૅથી પરિચિત થયેલા. 'સરસ્વતીચંદ્ર'ની ભૂમિકા સૌરાષ્ટ્ર જ
સંધના સભ્યને નમ્ર વિજ્ઞપ્તિ એમને પૂરી પાડેલી. ગુજરાતી સાહિત્ય અને ઈતિહાસના સંશોધનના સંઘનું વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું ગણાય છે. સંઘના પ્રણેતા રણજિતરામે પણ સૌરાષ્ટ્રમાં કામ કરેલું અને પ્રેરણા મેળવેલી.
સભ્યોના શર્ષિક લવાજમની રકમ હજુ ઘણા સભ્યોની વસૂલ આવી આ જ પ્રમાણે ગુજરાતી પત્રકારત્વને રાણપુરની સૌરાષ્ટ્ર-શાળાએ નથી. જે જે સભ્યનાં લવાજમે બાકી છે તેમને તેની યાદી આપતું સંખ્યાબંધ પત્રકારોની અને તંત્રીઓની ભેટ આપી છે. અને સ્વતંત્રતાના કાર્ડ પણ લખવામાં આવેલ છે અને હવે વર્ષ પુરું થવાને ગણતરીના આંદોલન દરમિયાન રાજાઓની ખફામરજી અને શિક્ષા સહન કરીને પણ દિવસે જ બાકી હોઈ, જે સભ્યનાં લવાજમે બાકી છે તેમને વિનંતી એક નવી, લાક્ષણિક ઢબની ફૌલી ઘડી છે. એમાંની કેટલીક અતિશય- કરવાની કે ડિસેમ્બરની આખર પહેલાં, પિતાના લવાજમની રકમ તાને બાદ કરીએ તો એનાં વિશિષ્ટ તત્ત્વએ એ પત્રકારિત્વને લોકપ્રિય રૂા. ૧૦ કાર્યાલય પર મોકલી આપે. સહકાર માટે આભાર.' બનાવેલ અને પ્રજાના મન પર જબરી પકડ જમાવેલી.
ચીમનલાલ જે. શાહ, તેમ જ, સૌરાષ્ટ્રનું એક અત્યંત મહત્ત્વનું પ્રદાન બાળશિક્ષણના
સુબોધભાઈ એમ. શાહ, ક્ષેત્રમાં છે. ઠેરઠેર બાળમંદિરે રથપાયાં છે એના મૂળમાં દક્ષિણામૂર્તિની
મંત્રીખો, મુંબઈ જેન યુવક સંધ.
Page #285
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
તે
પ્રકીર્ણ નેધ
ગાંધીજીના અતેવાસી શ્રી મનુબહેન ગાંધીનું અકાળ અવસાન
તા. ૮મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપિતા ગાંધીજીના કાકા તુલસીદાસના પૌત્ર શ્રી જયસુખલાલ અમૃતલાલ ગાંધીનાં પુત્રી કુ. મનુબહેનનું આશરે ૪૧ વર્ષની વયે દિલ્હી ખાતે અવસાન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી મનુબહેન માંદગીના બિછાને હતાં અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તા. ૮મીના જન્મભૂમિમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, ગાંધીજી અને મનુબહેનનો સંબંધ પિતા-પુત્રીવત હતો. મનુબહેનની ઘણી નાની વયે તેમનાં માતુશ્રી કસુમ્બાબહેનનું અવસાન થયા પછી મનુબહેનને ઉછેરવાની જવાબદારી તત્કાળ પૂરતી પૂજ્ય કસ્તુરબા ગાંધીએ ઉપાડી લીધી હતી. પરંતુ આગાખાન જેલમાં તેમનું અવસાન થતાં એ જવાબદારી સંપૂર્ણપણે પૂજય ગાંધીજીએ પોતે ઊઠાવી લીધેલી.
બાપુ-મારી મા” એ પુસ્તકમાં મનુબહેન લખે છે કે “બસ, આ દિવસથી બાપુજીએ જેમ માતા એની ૧૪-૧૫ વર્ષની કન્યાને ઉછેરે એ રીતની ખાસ ઉછેર શરૂ કરી. ૧૩-૧૪-૧૫-વર્ષની બાળા સહેજે માતાના સાન્નિધ્યમાં રહે છે અથવા માતાનું સાન્નિધ્ય વધારે માંગે છે. બાપુએ પણ મારા ખાવા પીવામાં, પહેરવેશમાં, મારી માંદગીમાં, કશે જવા આવવામાં, મારા અભ્યાસમાં, અરે ત્યાં સુધી કે હું દર અઠવાડિયે માથાના વાળ બરાબર કરું છું કે નહિ એનું ઝીણવટભર્યું ચિતવન શરૂ કરવાનું કર્યું, તે અત્ત ઘડી સુધી એ ચિતવન એવું જ રહ્યું.”
મનુબહેન, ગાંધીજીની શીળી છત્રછાયામાં તેમના નિર્વાણની ક્ષણ સુધી રહ્યાં, એટલું જ નહિ પણ, જયાં સુધી તેઓ તેમના અન્તવાસી રહ્યાં હતાં ત્યાં સુધી તેમણે અસાધારણ નિષ્ઠાથી બાપુજીની સેવા બજાવી. ગાંધીજીના ઘડતરને લીધે મનુબહેનનું વ્યકિતત્વ સોળે કળાએ ખીલી ઉઠયું હતું.
ગાંધીજીના જીવનનાં અનેક સ્મરણો મનુબહેને લખ્યાં છે, જે ગ્રંથસ્થ થયાં છે. ગાંધીજીની સ્મૃતિ સાથે સંકહળાયેલાં તેમનાં પુસ્તકોનાં નામ આ પ્રમાણે છે: “બાપુજીના જીવનમાં પ્રેમ ને શ્રદ્ધા” “બાપુજીના જીવનમાંથી: ભાગ ૧ થી ૪”, “બાપુ–મારી મ” બા–બાપુની શીળી છાયામાં” “બિહાર: કોમી આગમાં” “એકલો જાને રે” “ગાંધીજીનું ગૃહમાધુર્ય: વિરાટ દર્શન” શ્રી ગીરધરલાલ દફતરીને મુંબઈના સ્થાનકવાસી જૈન સંઘે અર્પણ કરેલો રૂા. ૧,૧૩,૧૩૧ને ચેક - શ્રી કાંદાવાડી જૈન સંઘ, જૈન સ્થાનકવાસી કન્ફરન્સ અને તે સમુદાયની બીજી અનેક સંસ્થાઓની છેલ્લાં ૪૦ વર્ષથી અવિરત સેવા બજાવનાર સ્થાનકવાસી જૈન સમાજના અગ્રણી અને મુંબઈ સંઘના પ્રમુખ શ્રી ગીરધરલાલ દામોદર દફતરી વિ. સં. ૨૦૨૬ કાર્તક સુદ ૧૧-તા. ૧૯-૧૧-૬૯ના રોજ પોતાના સેવારત અને સનિષ્ટ જીવનનાં ૭૭ વર્ષ પૂરાં કરીને ૭૮મા વર્ષમાં પ્રવેશતા હોઈને, તેમને બહુમાનપૂર્વક રૂ. ૧,૩૧,૧૩૧નો ચેક અર્પણ કરવાને સમારંભ શ્રી કાંદાવાડી જૈન સ્થાનકવાસી સંઘ તરફથી આગ્રાવાળા શેઠ શ્રી અચલસિહજી જૈન એમ.પી.ના પ્રમુખપદે તા. ૩૦-૧૧-૬૯ના રોજ સવારના ભાગમાં યોજવામાં આવ્યા હતા અને આ પ્રસંગે તેમના અનેક સહકાર્યકર્તાઓએ તેમ જ જૈન મુનિવરોએ શ્રી ગીરધરભાઈને ભાવભરી અંજલિ આપી હતી.
- શ્રી ગીરધરભાઈ દફતરી જેવા આજીવન સમાજસેવક, જે સમુદાય સાથે તેમને વર્ષોજૂને સંબંધ છે તે સમુદાય આ રીતે બહુમાન કરે તે સર્વ પ્રકારે યોગ્ય છે. જેને પ્રકાશના તા. ૮-૧૨-૬૯ના અંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, શ્રી ગીરધરભાઈની આજ સુધીની જીવનચર્યાનો વિચાર કરતાં જણાવવું જ રહ્યું કે તે ખરેખર એક આદર્શ શ્રાવક છે. વર્ષો પહેલાં તેમણે રૂા. ૪૦,૦૦૦નું જે પરિગ્રહ પરિમાણ સ્વીકારેલું તેને આજે એ રકમનું મૂલ્ય આટલું બધું ઊતરી જવા છતાં, તેઓ એક સરખી નિષ્ઠાથી
ચુસ્તપણે વળગી રહ્યા છે અને એ નિયત રકમ ઉપર દર વર્ષે પિતાની આવકમાં જે કાંઈ વધારો થાય તેને જનસેવા અર્થે તેઓ સતત ઉપયોગ કરતા રહ્યા છે. આ ઉપરાંત સંયમ અને સાદાઈ તેમના જીવનમાં તાણાવાણા માફક વણાયેલાં છે. પહેરવા ઓઢવાના કપડાની પણ તેમને મર્યાદા છે. ખાવાપીવાની વસ્તુઓ પણ તેઓ દરરોજ અમુક સંખ્યામાં જ લે છે. રાત્રી ભોજનનો તેમણે ત્યાગ કર્યો છે. શુદ્ધ ખાદીનાં કપડાં તેઓ વર્ષોથી એક સરખાં પહેરે છે. વર્ષો પહેલાં જે ડબલ રૂમમાં તેઓ રહેતા હતા ત્યાં જ આજે પણ તેઓ રહે છે. તેમનાં ધર્મપત્ની સી. સૂરજબહેન પણ શ્રી ગીરધરભાઈના પગલે સાથ્વી જેવું સાદું અને સંયમી જીવન ગાળી રહેલ છે.
શ્રી ગીરધરભાઈને ઘેર જાઓ કે ઑફિસે જ; તેમને સવારે મળે કે રાત્રે મળે; તેઓ સેવાના કામમાં સદા નિમગ્ન માલુમ પડશે. જે સંસ્થાઓની તેઓ જવાબદારી ધરાવતા હોય છે તે સંસ્થામાં તેઓ નિયમિત જવાના અને તે સંસ્થાની નાની મોટી બધી બાબત ઉપર તેઓ પૂર ધ્યાન આપવાના. તે સંસ્થાનું સંચાલન કરકસરપૂર્વક, ચોકસાઈપૂર્વક, અને વ્યવસ્થિત રીતે ચાલે તે માટે તેઓ પૂરેપૂરા જાગૃત અને પ્રયત્નશીલ રહેવાના. સવારથી રાત્રી સુધી સમાજ અને ધર્મના ઉત્કર્ષમાં રચીપચી રહેનાર આવી વ્યકિત આજે મળવી મુશ્કેલ છે. ૭૮ વર્ષની ઉમ્મરે પણ તેઓ યુવાનને શરમાવે તેવી ધગશ અને ઝડપથી સમાજ અને ધર્મની સેવા બજાવી રહ્યા છે. તેના પાયામાં તેમની નિષ્ઠા તથા સાદું અને સંયમી જીવન રહેલાં છે.
પ્રસ્તુત પ્રસંગે ઉપર જણાવ્યું તે મુજબ તેમને અર્પણ કરવામાં આવેલ રૂા. ૧,૩૧,૧૧૧ના ચેકમાં પિતા તરફથી બીજે રૂા. ૫૦૦૧ ચેક ઉમેરીને કુલ રૂ. ૧,૩૬,૧૧૨ની રકમ તેમણે કાંદાવાડી સ્થાનકવાસી સંઘને સ્વધર્મી માનવરાહત માટે અર્પણ કરેલ છે.
આ વિશાળ દુનિયામાં ટપકા જેવડે આ સ્થાનકવાસી સમાજતેટલા નાના સરખા વર્તુળમાં રહીને પણ તેમણે અખંડ સેવા અને સ્વાર્પણભર્યા જીવનનું જે દર્શન કરાવ્યું છે તે અદ્દભુત અને અસાધારણ આદરને પાત્ર છે. તેમને સુદઢ આરોગ્ય અને ચિરાયુષ પ્રાપ્ત થાય અને નદીનો વહેતે પ્રવાહ જેમ જળવિતરણ કરતો જ રહે છે તેમ તેમનું અવશેષ જીવન પણ સેવાકાર્યોથી સતત નીતરતું રહે એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના હો! ઘાતકીપણાની પણ આ તે કેવી પરાકાષ્ટા?
તા. ૫-૧૨૬૯ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના શ્રી એન. ચક્રવર્તીને નીચે મુજબ એક પત્ર પ્રગટ થયો છે :
મીસીસ સુન્ડા થાઁ તા. ૨૬-૨૭મીનાં નવેમ્બરના પત્રમાં પિકાર કરે છે કે ઉત્તર વિયેટનામ ૧૯૫૭ના જીનીવા કરારની સમજતી મુજબ વર્તતું નથી. તે સન્નારી એમ પણ પૂછે છે કે માંદા અને ઘાયલ લોકોને હજુ કેમ મુકત કરવામાં આવ્યા નથી ? “પણ અમેરિકન સૈનિકોએ સાંગ માઈ ગામડામાં જે સામુદાયિક કતલ કરી છે અને તેમના ઘરબાર માલ મિલ્કતને ભસ્મીભૂત કરેલ છે તે વિશે અમેરિકાને શું જવાબ આપવાનું છે? એક બાર વર્ષની છોકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેને બંદુકના ભાલાથી વીંધી નાખવામાં આવી હતી. એક બાઈએ બાળકને જન્મ આપ્યો ને દશ કલાક થયા ન થયા અને તેની ઉપર આક્રમણ કરવામાં આવ્યું હતું અને પછી તે બાઈને મારી નાખવામાં આવી હતી.
“અમેરિકાના લોકોએ આ પ્રકારના અત્યાચાર હજારોની સંખ્યામાં કર્યા છે. મીસીસ થર્કોને હું પુછી શકું કે અમેરિકાના લકોએ આ બધા અત્યાચારો માનવતાની ભાવનાથી પ્રેરાઈને કર્યા છે? તેણે બીજાને દોષ કાઢવા પહેલાં પોતનાં દેશની શાન ઠેકાણે લાવવી ઘટે છે.”
આ દિલકંપાવનારી હકીકતોને ટીકાટીપૂણની કોઈ જરૂર નથી. માનવી એક વખત કેવળ પશુ હતો; આજે તે પશુ મટીને રાક્ષસ બન્યો છે. માનવી તો રહ્યો જ નથી.
પરમાનંદ
Page #286
--------------------------------------------------------------------------
________________ 12 પ્રબુદ્ધ જીવન તા. 16-12-69 આત્મકથન [શ્રી વિમલાબહેન ઠકાર જેઓ યુરોપના પ્રવાસેથી ડિસેમ્બર ઈશ્વર કેવળ વાણી કે દષ્ટિને વિષય નથી એ જ્ઞાન થતાં જપ માસની આખરમાં ભારત ખાતે પાછા ફરી રહ્યાં છે, તેમના ‘મન અને પૂજાને વેગ થોડે મંદ પડશે. દર્શનશાસ્ત્રના અભ્યાસની કે અનુદાન” શિર્ષક હિન્દી કાવ્યસંગ્રહમાં પ્રગટ થયેલ આત્મકથનને પરિણામે વેદાંત સાથે જાણે એતપ્રેત બની ગઈ હતી. આત્મરત નીચે સૌ. શારદાબહેન શાહે કરી આપેલો અનુવાદ આપવામાં જીવનની ઉત્કૃષ્ટ અભિલાષા વધુ ગહન અને સમૃદ્ધ બની હતી. એવી આવે છે. તંત્રી : તો કાંઈક મસ્તી અને નશે રહે કે દૈનિક જીવનવ્યવહાર કેવી - જે જીવન હું જીવી રહી છું તેની પ્રેરણા અને કેવી રીતે અને રીતે ચાલતો તેનું વર્ણન જ નથી કરી શકતી. હર પળે, ચૈતન્ય મહાકયારે મળી એ વિષે કાંઈક લખવા સ્નેહી મિત્ર મને આગ્રહ કરી પ્રભુ અને મીરાં માટે મન તલસતું; કોઈ બીજી ક્ષણે વળી ગૌતમ રહ્યા છે. લેખ, નિબંધ કે વાર્તા લખવાનું જાણતી હોત તો અત્યાર ગુદ્ધ કે ભગવાન ઈશુમાં લીન બની જતી. સુધીમાં પુસ્તકોને મેટે ઢગલો થઈ ગયું હતું. પરંતુ મારી આ આ અરસામાં અનેક પંથના સાધુ સંતોના સમાગમથી ઘણું વિવશતા પર કોઈ વિશ્વાસ જ નથી કરતું. જે વકતવૃત્વકળામાં ઘણું જાણવા મળ્યું. મારા જીવન ઘડતરમાં જેને જેને હિસ્સો રહ્યો પાવરધા હોય તેમને લેખનકળા પણ હસ્તગત હોય એવું કાંઈ છે તે મહાત્માઓ આ રહ્યાં: થોડું જ છે? (1) મંડલા - નિવાસી હઠયોગી ભકત સ્વામી શ્રી સીતારામદાસજી. ભૂતકાળના સંસ્મરણો જાગૃત થાય છે ત્યારે લાગે છે કે, મારા (2) લોદીખેડ- નિવાસી પરમ ભાગવત શ્રી બાલાજી મહારાજ પર મારા નાનાને ઘણે ઊંડો પ્રભાવ પડે છે. ગૃહસ્થાશ્રમમાં પણ (3) કનૌજ-નિવાસી દેવી ઉપાસક, શાત્ત પંથી શ્રી ગૌરીશંકરજી સંન્યાસી જેવા એમના વિરકત જીવનની મારા પર ઘણી ઊંડી મહારાજ. અસર પડી છે. છ ફીટ લાંબી પાતળી કાયા, ગૌર વર્ણ, મેટી મેટી (4) રાધાસ્વામી પંથના બનારસ ગાદીના મહારાજા. ભાવભરી આંખો, સૌમ્ય મુદ્રા અને ભકિતરસથી છલકાતી વાણી - (5) વીરખેડના સંત તુકડોજી મહારાજ. આજે આ બધું જ યાદ આવે છે. તુલસીનું રામચરિત માનસ અને (6) પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજી. જ્ઞાનરાયની જ્ઞાનેશ્વરી એમનાં પ્રિય પુસ્તકો. (7) શ્રી મેહેરબાબા. રહેતાં હતાં રાજમહેલમાં. પચાસ કરો, જરજમીન, ગાડી, ઘેડા, (8) શ્રીઆનંદમયીમાં. ગાય આસપાસ એટલે વૈભવ પથરાયેલા હોવા છતાં જીવન હતું (9) સ્વામી વિરજાનંદજી એમનું ત્યાગીનું. છાઢા-મુહૂર્તમાં જ્યારે તેમને હું ધ્યાનમગ્ન જોતી (10) સ્વામી ભાસ્કરેશ્વરાનંદજી. ત્યારે મારા નાનકડા હદયમાં એ અનુભવ મેળવવાની ઝંખના જાગી (11) ઉજજેનના નિર્વાણપંથી અખાડાના મહંત. ઊઠતી. એમના મધુર કંઠમાંથી નિકળનું નામસ્મરણ હૃદયને પ્રસન્નતાથી ભરી દેતું. (12) શ્રી શોભામાં. આ પાંચ વર્ષની થઈ ત્યાં સુધી તો જીવન આ રીતે ચાલ્યું, છઠ્ઠ બધાનાં નામ તે આજે યાદ નથી. આ સંતેને સ્નેહ જીવનમાં વર્ષે ઈશ્વર વિષેની જિજ્ઞાસા વધુ તીવ્ર બની. જંગલની એકાંતને તાણાવાણાની પેઠે વણાઈ ગયો છે. આ નામાવલીમાં સ્નેહ-મૂતિ સાને અનુભવ લીધે, દક્ષિણેશ્વર ગઈ. ઘેરથી ભાગી જવા સુધીનું પણ ગુરુજીને પણ યાદ કરું છું. પ્રેમ શું છે એ એમના સત્સંગમાંથી મને જાણવા મળ્યું છે. . * * સાહસ કર્યું. ઘેર પિતાની મેળે ત્રાટકનો અભ્યાસ, જપ, સ્વાધ્યાય શિક્ષણકાળ પછી જીવનની ક્ષિતિજ વધુ વિસ્તરી. દાદા ધર્માધિવગેરે કરતી રહી. ઈશ્વર અને જગતનું રહસ્ય બુદ્ધિ ઉકેલે એ પહેલાં કારીના પવિત્ર સહવાસથી વિનોબાજીના પરિચયમાં આવવાનું રસ હૃદય તે ભાવભકિતથી છલકાઈ ગયું હતું. શાળાને અભ્યાસ બરાબર ભાગ્ય સાંપડયું અને ભૂદાન આંદોલનમાં જોડાઈ. ત્યાર પછીના ચાલતા હતા: ઘેર મને કામકાજમાં બરાબર મદદ કરતી હતી, પરંતુ જીવન પ્રસંગે તો સૌ જાણે છે. મન તે ફ રસદની પળે મેળવવા ઝંખ્યા કરતું. થોડો ફાજલ સમય આધ્યાત્મિક જીવનની પ્રેરણાનો પ્રારંભ હું સંપૂર્ણ રીતે તો નથી જ મળી જતા કે તરત ગવાસિષ્ઠ, દાસબેધ, એકનાથી ભાગવત, કહી શકતી. બીજમાંથી ફળ સુધી વિકાસ થવાનો આધાર બીજની સ્વામી રામતીર્થ, વિવેકાનંદ વગેરે મહાત્માઓનાં પુસ્તકો વાંચવા ગુણવત્તા પર અવલંબે છે. મારા જીવન વિશે હું આવું જ ધારું છું: બેસી જતી. ચૌદ વર્ષની ઉંમર થતાં થતાં મેં મારા જીવનવિકાસમાં જીવનના પાયામાં જો સાચી તાકાત અને તમન્ના હશે તો એ વિકસશે જ, ભાગ ભજવનાર વ્યકિતઓને હિસાબ કરવાનું શરૂ કર્યું. પ્રથમ સ્થાન આજે જે ભૂમિકા પર છું તે પરથી તે એટલું જ કહીશ કે નાનાને આપ્યું, પછી હતાં મારા માતા-પિતા. ત્યાર પછી આવ્યા મારે મન જીવન એક મંગલગાન છે. સૌ કોઈને મળવા હળવામાં જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ, વિવેકાનંદ, રામતીર્થ વગેરે. દર રવિવારે મને ખૂબ આનંદ આવે છે. હર એક સંબંધમાં ચૈતન્યનું સંગીત બપોરે એકલી એકલી એક રમત રમ્યા કરતી હતી. એારડે બંધ હું માણી શકું છું. સાંસારિક જીવન ગણે, ભૌતિક જીવન ગણ કે કરી કલ્પના કરતી કે જાણે જ્ઞાનેશ્વર આવીને ઊભા છે, મારી સાથે વાતો કરે છે. વિવેકાનંદ આવ્યા છે, મને પ્રેત્સાહન દઈ રહ્યા છે. આધ્યાત્મિક ગણો - જીવનને સાચી રીતે સમજી જીવી જાણવાને હું નમ્ર પુરુષાર્થ કરી રહી છું. આવું નાટક કરવાની જરુર પણ હતી. વિવાહ વિષેની મારી ઉદાસીનતા અને સંન્યસિ તરફની અભિરુચિ ઘરમાં સૌને વિચિત્ર મારા પિતાના જ આદર્શો અને જીવનમૂલ્યોને સાચા અને અને હાસ્યાસ્પદ લાગતી. સૌની વચ્ચે હોવા છતાં જાણે એકલી અંતિમ ગણી જીવનને મર્યાદિત બનાવી દેવાનું હું પસંદ નથી કરતી. અટુલી પડી ગઈ હતી--ખેરવાઈ ગઈ હતી. બીજી કોઈ જીવન પદ્ધતિ સાથે તુલના કરી આ સારાં ને પેલાં ખેર્ટ એવા વ્યર્થ વાદવિવાદમાં ઉતરવાની પણ મને રુચિ નથી. સમય કૈલેજજીવનસુધી ' આ પ્રમાણે ક્રમ ચાલ્યો. બાહ્ય જીવન પણ નથી. વ્યવહારમાં સામાજિક મર્યાદાઓને હું બરાબર ખ્યાલ રાખતી, પરંતુ कौन हूँ मैं और कया हूँ मैं? न पूछो मुझसे, कोई न पूछोंजी। માનસિક રીતે એકાકી જીવન જીવી રહી હતી. કેઈવાર ટાગોરની રચના તે કોઈવાર શરદબાબુની નવલકથાઓ, વાંચતી. કઈ Forઇ સન પર વનીયા મિથ થT T TT હું મૈં ! વીર વળી સુફીઓનું જીવનચરિત્ર તે કદિક વળી ઉપનિષદો વાંચતી. 25-4-67 विमल वंदन માલિકઃ શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : 385, સરદાર વી.પી. રોડ, મુંબઈ–૪. મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧