________________
૩૦
પ્રબુદ્ધ વન
તા. ૧-૬-
૯
ન શકે. એટલે શાસ્ત્રોની તારવણી કરી યથાર્થ સત્યના આધાર પર
ભગવાનની ભકિત કે શાસ્ત્રોને મોહ આ પડકારને આપણે જવાબ આપવો જોઇએ.
શાસ્ત્રથી ભગવાનનું જ્ઞાન થાય છે. આપણે આત્મા છીએ. વિજ્ઞાને આપણા શાસ્ત્રોની પ્રામાણિકતા સામે પડકાર ફેંકયો છે.
ભગવાન પરમાત્મા છે. બન્ને વચ્ચે અંતર શુદ્ધ અને અશુદ્ધ સ્થિતિનું આપણા કેટલાક વિદ્વાન મુનિરાજો અને શ્રાવકો હજી પણ એમ કહે છે કે “ચંદ્રમા તે ઘણો દૂર છે. આ વૈજ્ઞાનિકો કહે છે તે જૂઠું
છે. એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ તે ભગવાન. એટલે જે શાસ્ત્ર આત્મછે.” જે વસ્તુને લાખ લોકેએ ટેલિવિઝનમાં પ્રત્યક્ષ જોઇ, જેને સ્વરૂપનું જ્ઞાન કરાવે, આત્મામાંથી પરમાત્મા થવાને માર્ગ બતાવે, વિરોધી રાજ્યોએ સાચી કહી બિરદાવી છે તે વસ્તુને હઠાગ્રહથી જીવનની પવિત્રતા અને કોષ્ઠતા દેખાડે તે શાસ્ત્ર. ત્યારે ચંદ્ર, સૂરજ, જૂઠી કહેવી તે તે ઉપહાસને પાત્ર જ છે.
ગ્રહ, નક્ષત્ર, નદીઓ, પહાડો વગેરેનાં લાંબાચેડાં વર્ણનામાંથી પરહવે શાસ્ત્રોનું સંશોધન કરી તેમાંથી તારવણી કરવાને અધિકાર
માત્મા થવાના માર્ગની શું પ્રેરણા મળે તેમ છે? અને શાસ્ત્રો ઉપરના આપણને કેમ નથી? એક સમય હતો કે જ્યારે આગમ ચોર્યાસી માનવામાં આવતા હતા. તે પછી બીજી પરંપરા ઊભી થઇ
મેહના લીધે આવી વાતો દર્શાવતા ગ્રન્થને જો ભગવાનની વાણી જેણે આગમોને ચોર્યાસીમાંથી ઘટાડી પિસ્તાલીશ કર્યા. ભગવાન
કહેશું તો ભગવાન ઉપરથી જ શ્રદ્ધા ઊઠી જવાનો વખત આવશે. મહાવીર પછી બે હજાર વર્ષે ધર્મવીર લેકશાહ જાગ્યા, જેમણે પિસ્તા- મેં પહેલાં જ કહ્યું છે કે જેન અને વૈદિક ગ્રંથનું નિર્માણ લીશમાંથી બત્રીશ ક્ય. શું લોકશાહ કોઈ મેટા શ્રતધર આચાર્ય
અને નવીન સંસ્કરણ ઈસ્વીસન પૂર્વે પહેલી સદીથી લઈને ઈસ્વીહતા? અથવા તો શું તેમને કોઈ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત
સનની ચેથી પાંચમી શતાબ્દિ સુધીમાં થયું છે. તે સમયમાં જે કાંઈ થયું હતું? તે પછી એમણે જે નિર્ણય કર્યો તેને તમે કયા આધાર પર માનો છો? એમણે એમની પ્રજ્ઞા અને દૃષ્ટિથી ફેરફાર કર્યો
સંસ્કૃત પ્રાકૃતમાં લખાયું તે શાસ્ત્રના નામે ચઢી ગયું. પરિણામે તે આજે પણ એવા પ્રજ્ઞાશીલ અને વિદ્વાન સાધુઓ છે જ માનવ તર્કબુદ્ધિ ચલાવવાના બદલે શ્રદ્ધાન્વિત બની છે. પ્રારંભમાં કે જે ભગવાનની વાણી કઈ અને તેમના બાદના શાસ્ત્રો કયા શ્રદ્ધાના કારણે આમાં કોઈને ભૂલ થાય છે તેવું ન લાગ્યું, અને છે તેની કસોટી કરી કયાસ કાઢી શકે, અને તે કરવાને સમય
આજે હવે એ ભૂલનાં પરિણામ ભોગવવાનો વખત આવ્યા છે. આજે આવી પહોંચ્યો છે. શાસ્ત્રસેનાની પરખ
મારું આ કહેવું શાસ્ત્રની નિંદા કરવા કે તેને ઉતારી પાડવા પ્રજ્ઞા એક કસોટી છે કે જે દ્વારા શાસ્ત્ર રૂપ સેનાની પરીક્ષા
માટે નથી. પણ જે સત્ય હકીકત છે તેને જાણી સમજી શાસ્ત્રના નામે કરી શાય છે. આપણામાંના કેટલાક આ પરીક્ષા કરતાં ગભરાય ચાલતી અંધપ્રતિબદ્ધતાથી આપણે મુકત થઈએ. હું તત્ત્વદ્રષ્ટા ઋષિછે. તેમને બીક છે કે રખેને અમારું સોનું પીત્તળ પુરવાર થાય. પણ એની વાણીને પવિત્ર માનું છું. ભગવાન મહાવીરની વાણીને આત્મહું કહું છું એમાં ગભરાવાની જરૂર નથી. જે સેનું છે તે રોનું
સ્પર્શી માનું છું, એટલે કે તે સત્ય છે – ધ્રુવ છે. પણ એમના નામે રહેવાનું જ છે અને જો તે પીત્તળ હશે તે તમે સોનું છે કહીને કયાં સુધી ખોટો મેહ રાખી શકશો? માટે સોનું અને પીરાળને જુદાં
રચાએલા ગ્રંથે કે જેમાં અધ્યાત્મ ચેતનાને સ્પર્શ પણ નથી તેને પાડવા દ્યો.
હું શાસ્ત્ર માનતો નથી. મહાન ટીકાકાર અભયદેવસૂરીએ ભગવતીસૂત્રની ટીકાની ' મને કોઈ નાસ્તિક કહે છે, કોઈ અર્ધનાસ્તિક કહે છે. ગમે પીઠિકામાં એક બહુ મોટી વાત કહી છે કે જે આપણા માટે ભગવત - તે કહો. સત્યનું ઉદ્ઘાટન કરવું અને તેને મુકત મનથી સ્વીકારવું વાણીની કટ રૂપ થઈ શકે તેમ છે.
તેમાં જે નાસિતકતા આવી જતી હોય તે તેવી નાસ્તિકતા મને આપ્ત પુરુષ અને તેની વાણી કોને કહેવી એ પ્રશ્નના ઉત્તરમાં તેઓશ્રી કહે છે કે “જે મેક્ષનું અંગ છે, મુકિતનું સાધન છે તેને જ ઉપદેશ આપ્ત ભગવાન આપે છે. આત્માની મુકિત સાથે જેને
ભગવાન મહાવીર ઉપર મને અતૂટ શ્રદ્ધા છે અને જેમ જેમ પ્રત્યક્ષ કે પારંપરિક કોઈ સંબંધ નથી તેવો ઉપદેશ ભગવાન કયારે ઊંડા ચિંતનમાં ઉતરૂં છું તેમ તેમ એ શ્રદ્ધા વધારે દઢ થતી જાય છે. પણ કરતા નથી. જો તેવો ઉપદેશ પણ ભગવાન કરે તો તેની આપ્તતામાં
ભગવાન મહાવીર મારે માટે એક જ્યોતિ સ્તભ છે. એમની વાણી દોષ આવી જાય.”
મારા અણુએ અણુમાં પ્રકાશિત થઈ રહી છે. પણ કઈ ભગવાનની શ્રી અભયદેવસૂરીની પણ પહેલાં થી કે પાંચમી
વાણી છે અને કઈ નથી તે મારા અન્તરવિવેકના પ્રકાશ વડે શતાબ્દિમાં મહાન તાકીક આચાર્ય સિદ્ધસેન દિવાકર થઈ ગયા.
જોઈને હું ચાલું છું. ભગવાનની વાણીની કુરણા આત્માની ગતિએમણે પણ શાસ્ત્રની કસોટી દર્શાવેલી છે. “જેને આપ્તપુએ
અગતિ સાથે સંબંધિત છે. નદી, પહાડો, વર્ગસંઘર્ષ, જાતિવિષ પ્રત્યક્ષ કર્યું છે, જે અન્ય વચને દ્વારા અન્યથા ન કરી શકાય, જે
અને અસત કલ્પનાઓ જેમાં હોય તે સાથે નથી. ભગવાનની તર્ક કે પ્રમાણથી ખંડિત ન કરી શકાય, જે સર્વજોના હિતને માટે
વાણીને કોઈ અસત્ય ઠરાવી શકે નહિંજે વિચાર, જે વાણી માત્ર હોય અને જેને અધ્યાત્મ સિવાય બીજી કોઈ વિચારસરણી સાથે
ભૌતિક જગતનું વિશ્લેષણ કે વિવેચના કરતા હોય, જે પ્રત્યક્ષ સંબંધ ન હોય તે શાસ્ત્ર છે.”
પ્રમાણથી અસત્ય પુરવાર થતું હોય તે ભગવાનની વાણી નથી. જો આ કસોટી આજે પણ એટલી જ માન્ય થઈ શકે તેમ છે.
આપણે સાચા ભગવાનના ભકત હોઈએ તે ગ્રન્થમાં જે કાંઈ લખાયું વૈદિક પરંપરામાં દાર્શનિક કપીલે પણ શાસ્ત્ર માટે આવી જ કસોટી
તે બધાને શાસ્ત્ર ઠરાવી ભગવાનની અવહેલના કરાવવાથી બચીએ. કહી છે. એટલે જે વચન સત્યની કસોટી પર સત્ય પુરવાર નથી
હું જાણું છું કે મારી આ વાતથી ખૂબ ઉહાપોહ જાગશે. થતું તે ચાહે તેટલા વિરાટ ગ્રન્થમાં લખાએલું હોય પણ તેનો આખ
ઘણાને જે મનમાં આવશે તે મને કહેશે. પણ મને તેની ચિન્તા નથી. વચન તરીકે ઈન્કાર કરી દેવો જોઈએ.
આજે ઊભા થયેલા પ્રશ્નનું આ દષ્ટિએ જ સમાધાન થઈ શકશે. આપણે પોતે નિર્ણય કરીએ
જેમના મનમાં સંદેહ ભર્યા છે છતાં મેઢેથી શાસ્ત્રકાની ગર્જનાઓ શાસ્ત્ર વિષેની આટલી સુમ વાતે મેં એટલા માટે કરી કે કરે છે એવા શ્રદ્ધાળુઓ કરતાં મારી સ્થિતિ સારી છે. જેમનામાં વસ્તુત: શાસ્ત્ર શું છે તેને તે આપણે જાતે જ પરખ કરી નિર્ણય કરીએ.
વિવેકશૂન્ય શ્રદ્ધા છે એ શ્રદ્ધા કાલ તૂટી જવાની છે અને ન લૂટે તપ, ક્ષમા, અને અહિંસાની જે પ્રેરણા આપે અને આત્મદષ્ટિને તે પણ એમાંથી કંઈ શ્રેય સધાવાનું નથી. પણ જેમનામાં વિવેકજાગૃત કરે તે જ શાસ્ત્રની શ્રેષ્ઠ કસોટી છે. આ કટી ઉપર કરવાથી
પૂર્ણ શ્રદ્ધા જાગી છે એ શ્રદ્ધામાંથી જે જાત પગટ થશે તેનું જ જે આગમ શાસ્ત્ર તરીકે પુરવાર ન થાય તેને આગમ તરીકે અસ્વીકાર
પિતાના માટે તેમ જ જગતના માટે ખરું મુલ્ય છે. સમાપ્ત કરતાં જરાય ખચકાવું ન જોઈએ. અંતરમાં જે સારું લાગ્યું તેને અનુવાદક તથા સંપક : લોકભયથી ન સ્વીકારવું એ પતનની નિશાની છે.
શ્રી મેનાબહેન નામદાસ ઉપાધ્યાય શ્રી અમરમુનિ
કબુલ છે.
મૂળ હિંદી: