________________
૨૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૬૯
--
-
--
-
-
-
-
-
-
દુનિયામાં -૧૨
- ' .
S '
R
' :
g"બા" .: માણસજાતિનું આયુ કુદરતની તુલનામાં ઘણું જ ઓછું છે, ગાર કે સુશોભનમાં કુદરત શું કરી શકે છે તેનું તાદશ્ય ચિત્ર ખરી રીતે કાંઈ જ નથી એમ કહીએ તે પણ ચાલે. માણસે સૃષ્ટિમાં આ ગુફાઓ પૂરું પાડે છે. પ્રવેશદ્વારથી ઊંડાને ઊંડા જઈએ અને જે પ્રદાન કર્યું છે તે તેની પિતાની આવશ્યકતામાંથી નિમિત આગળ ને આગળ વધીએ તેમ તેમ નવાં દશ્ય ઉપસ્થિત થાય. છે. પણ કુદરતે અનાદિ કાળથી જે નવનિર્માણ કર્યા છે તેને તાગ આ બધું પાણીના પ્રવાહે જ બનાવ્યું છે. અત્યારે પણ નાનાં ઝરણાં લે અસંભવ છે. એક જીવસૃષ્ટિને જ વિચાર કરીએ તે પણ તેમાં વહે છે. તેમાં માછલીઓ પણ છે. ૮૪ લાખ જીવનિ કહીને શાસ્ત્રકાર તેથી આગળ ગયા નથી. પણ વહેમ અને અંધભકિત કાંઈ આપણા ભારતીઓને જ ઈજારો જેમ માણસ પિતાની આવશ્યકતા સમજીને સર્જન કરે છે તેમ કુદરત- નથી. ગંગાજી ઉપરથી ગાડી પસાર થતી હોય ત્યારે યાત્રીઓ માં પણ એવી કોઈ આવશ્યકતા ઊભી ન જ થઈ હોય એમ તે
ગંગાજીમાં નાણું નાંખે છે. અહીં પણ ગુફાના દર્શને આવેલ કેમ કહી શકાય? બધું જ જળબંબાકાર હતું એમ શાસ્ત્રોમાં વાંચ્યું માનવસમૂહ- નાના દેશને - નાની જાતિનો-એવું જ કરતા નજરે છે. વેદમાં તે વળી એ વિશે અનેક તરંગો જોવા મળે છે. બ્રાહ્મણ
પડે છે. ગુફામાં પાણીનાં ઝરણાં જોયાં એટલે ધડાધડ નાણું તેમાં
પડવા લાગ્યું, પુણ્ય કમાવાની દષ્ટિએ જ તે. આમાંથી ગત વર્ષોમાં ગ્રન્થોમાં તો વળી જલપ્રલયની જે ચર્ચા છે તેમાં એક માછલી
૪૩૫૪૨ ઑલર કેન્સર જેવા રોગની સારવાર માટે વપરાયા છે. માનવકુળના આદિપુરુષ મનુને જળપ્રલયની ચેતવણી આપે છે અને
જૈન શાસ્ત્ર જણાવે છે કે પૃથ્વીમાં જીવ છે. વૈજ્ઞાનિકો આમાંની મનુને તેમાંથી બચી જવાની તરકીબ પણ બતાવે છે. તેને અનુસરીને Skyline ગુફામાં સંશોધન કરી રહ્યાં છે. તેમાં બેત્રણ સ્થળોએ તે બચી જાય છે. સર્વને નાશ થયે પણ એક માત્ર મનુ બચી ગયો. સફેદ પદાર્થ (Anthodites) છે, જે ૭000 વર્ષમાં એક ઇંચ વધે પરિણામે આપણે અસ્તિત્વમાં છીએ. આવા પ્રલયે કેટલીવાર
છે તેમ વૈજ્ઞાનિકોનું માનવું છે. તેથી તે સ્થાને સુરક્ષિત રાખવામાં
આવ્યા છે અને તે લટકતા પદાર્થોને કોઈ અડે નહીં તેવો પ્રબંધ થયા હશે તે કોણ જાણી શકે છે? છતાં પણ જીવસૃષ્ટિ કર્યો છે. મેંદાથી પણ વધારે ઉજવળ, પદાર્થની બનેલી શેવ લટકતી વિદ્યમાન છે એ હકીકત છે. જળપ્રલય ઓસરે એટલે હોય તેવું દશ્ય છે. નદીનાળાં, પૃથ્વી, તેના ઉપરના પર્વત એ બધું દશ્ય બને. આ બધું વિવિધરંગી પત્થરે જેવાં મળે છે તે તો ખરું, પણ હજારોકોણે કર્યું? શાથી થયું? એટલું તે નક્કી જ છે કે, આ બધી જળની
લાખે વર્ષના પાણીના પ્રવાહના મારથી તે એટલાં બધા લીસા.
બની ગયા છે કે આપણને તે ઘસીને તૈયાર કર્યા હોય તેવા જ કરામત છે. આ બધી જળની કરામતો નજરે દેખાય છે. આજના
જણાય છે. નિર્મલ જલપ્રવાહમાં ગુફામાં ઉપર લટકતાં શિખરનું વૈજ્ઞાનિકો સમુદ્રમાં જે પહાડો છે તેની ભાળ પણ આપે છે. સમુદ્ર જ્યારે પ્રતિબિંબ જોઈએ છીએ ત્યારે એ ભાન નથી થતું કે આ માં પણ શિખરબંધી પહાડે અને અનેક જલચરે છે. તેનાં ચિત્રો પ્રતિબિંબ છે પણ તાદૃશ શિખરોની હારમાળા જ દેખાય છે, એક - વૈજ્ઞાનિકો દેખાડે છે, તે પણ જોયા હતા. સૌરાષ્ટ્રમાં માંગરોળ પાસે
ઊંડી ખીણ જોઈ રહ્યા હોઈએ તેવું ભાન થાય છે. ' જમીનની અંદર એક ઝરણું વહે છે અને તેમાં તેને કારણે માણસ
- દેલવાડામાં છત પર લટકતા કમળની આકૃતિ કાઢવામાં આવી ચાલી શકે એવો રહે તે ઝરણાથી જમીનમાં બની ગયું છે તેમ
છે અને તેને વિવિધ સુશોભનેથી અલંકૃત કરવામાં આવી છે. પણ સાંભળ્યું હતું. અંદર પાણીએ શી કરામત કરી હશે તે જોવાને
આ ગુફાઓની છતમાં તે આકૃતિએને પાર જ નથી. માણસ નીચે અવસર તો મળ્યો નથી.
ઊભે હોય અને ઉપર સે ફૂટ અગર ૧૫૦ ફૂટ જેટલે ઊંચી આ દુનિયાની માનવસર્જિત તાજમહાલ જેવી અદ્ભુત વસ્તુઓ છતમાંથી આ વિવિધ આકૃતિએ લટકતી નજરે પડે છે. ગુફાની તે માત્ર આંગળીને વેઢે ગણાય તેટલી જ છે, પણ કુદરતે સર્જેલ અંદર અનેક સ્તરે ક્રમે નિર્મિત થયા છે અને બધાં સ્તરોમાં અદભુત વસ્તુઓને કાંઈ તાગ લઈ શકાય તેમ છે? બાલ્ટીમેરમાં લટકણી તે છે જ. જયારે આપણે આગળ વધવાના માર્ગમાં હતા ત્યારે શ્રી દિલીપભાઈએ આવી અદ્ભુત કળા જેવાને અવસર ચાલતા હોઈએ ત્યારે આપણી ચારે બાજુ આ વિવિધ સ્તરવાળી આ વૉશિંગ્ટનથી ૭૦ માઈલના અંતરે માનવસર્જિત નહીં લટકણિયાથી અલંકૃત ગુફા વીંટાઈ ગયેલી જણાય છે. કેટલીક પણ કુદરત સજિત બે મેટી ગુફાઓ છે. એક છે. Skyline વાર તે ભયંકર પણ દેખાય છે. આમાં એકલદોકલ માનવી Caverns અને બીજી Caverns of Luray છે. દેલવાડાની ફરતો હોય તો તે મૂંઝાઈ જ જાય તેવી તેની આંટીઘૂંટી છે. કળાકારીગરીમાં માનવકારીગરી શું કરી શકે છે તેનાં દર્શન
ગુફામાં એક મોટા હોલ જેવી જગ્યાને દેવળ કહેવામાં આવે સહેજે થાય છે, પણ અહીં તે માણસથી પણ વિશેષ શકિત
છે. અને એક ઠેકાણે તે ગુફાના પત્થરની વચ્ચેથી સંગીતના વિવિધ સંપન્ન કુદરતની કળાનાં દર્શન થાય છે. પૃથ્વીના પહાડો તે જોયા
સૂરો રમતા મૂકવામાં આવ્યા છે. એથી વાતાવરણ આનંદમય બને છે. છે, તેમાં શિખરો ક્રમે સ્કૂલથી સૂક્ષ્મ થાય છે. પણ અહીં તે ઊંધા
એક ઠેકાણે વળી પ્રકાશની યેજના એવી છે કે સવારના ઉષાકાળથી લટકતા શિખરે; જાણે કે પૃથ્વીને જ ઊંધી પાડી દીધી હોય.
માંડીને રાતના ચંદ્રના અજવાળાના પ્રકાશની ઝાંખી ક્રમે ક્રમે કરાવવામાં આકૃતિઓ દેલવાડામાં તે છેવટે પરિમિત છે, પણ કુદરતે
આવે છે. એક ઝરણામાં વળી પ્રકાશ ફેંકીને મેઘધનુષ્યની રચના એનું જે નિર્માણ અહીં કર્યું છે તે તો ગણના બહાર છે. ગુફામાં
કરવામાં આવી છે. નાના નાના ચોક અને છત ઉપર લટકતા ઝૂમ, જાણે કે કોઈ કુદરતી રાજમહેલમાં ફરતા હોઈએ એવું દશ્ય ઉપસ્થિત | ગુફાથી થોડે જ દૂર પહાડી પ્રદેશમાંથી માત્ર સફરનો આનંદ થાય છે. લાખ વર્ષો પહેલા જલપ્રવાહના મારથી આ કુદ- લેવાની દષ્ટિએ લગભગ ૪૦ માઈલ લાંબે પહાડી રસ્તે બનાવવામાં રતી ગુફાઓનું નિર્માણ થયેલ છે પણ તેમાંની Skyline
આવ્યું છે, જ્યાં અનેક સ્થળોએ પિકનિક કરવાની સગવડે રાખ૧૯૩૭માં જડી આવી અને Luray ૧૮૭૮માં મળી હતી. ત્યાર પછી તેની સફાઈ કરી આજે લાખ ડોલરની કમાણી એ
વામાં આવી છે. રસ્તા બનાવવામાં અને તેના સુરક્ષણમાં અમેરિકન ગુફાઓને દેખાડીને કરવામાં આવે છે. અંદર વીજળી મૂકવામાં સરકાર ઘણી જ ધ્યાન આપતી હોય તેમ જણાય છે. બાલ્ટીમેરમાં આવી છે અને તે પણ વિવિધરંગી, એટલું જ નહિ પણ, કોઈ
દરિયામાં જ એક ટનેલ બનાવી માર્ગને ટૂંકો બનાવવામાં આવ્યો કળાકારની સલાહથી જ પ્રકાશની ગોઠવણી કરવામાં આવી છે. આથી છે. એ જ પ્રકાર મેં ડેટ્રેાઈટમાં પણ જોયો, ત્યાં પણ ટનેલ, અને ગકાનું ખરું સત્વ પ્રકટ થાય છે. પ્રકાશ સિવાય બીજી કોઈ વન બ્રીજ બનેની વ્યવસ્થા છે. ગુફામાં ૫૪ ડીગ્રી જેટલું તાપમાન હતું. આ ગુફાઓમાં નથી. માત્ર કુદરત નિમિતે જે છે તે જ છે. પણ શણ- ' ૨૩-૧૧-૬૮ .
---
: " દલસુખ માલવણિયા માલિક: શ્રી મુંબઈ જેન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ—૩.
સૂદ્રસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-1,