________________
તા. ૧૬-૩-૬૯
પ્રબુદ્ધ જીવન
૨૩૯
મૂળ અધિકાર-૩ બંધારણ મુજબ મૂળ અધિકારોમાંથી કોઈ રદ અથવા જૂન Principles of State policy are the obligations and કરવાની પાર્લામેન્ટને સત્તા છે કે નહિ તે આપણે વિચાર્યું. હવે the duties of the Government as a good and પાર્લામેન્ટને આવી સત્તા હોવી જરૂરની અથવા ઈષ્ટ છે કે નહિ social Government. રાયે શું ન કરવું તે માટે કોર્ટ તે વિચારીએ. આ પ્રકન સમજવા મૂળ અધિકારોનું સ્વરૂપ સમજવું હુકમ કરી અમલ કરાવી શકે છે, પણ શું કરવું તે કેર્ટે નક્કી પણ પડશે. આ અધિકાર નિમ્ન પ્રકારના છે' (૧) સમાનતા-Right ન કરી શકે અને અમલ પણ કરાવી ન શકે. છતાં રાજય માટે તે to equality () 791124-Right to Freedom (3) UUEL- રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંત એટલા જ, કદાચ વિશેપ અગવિરોધી અધિકાર–Right against Exploitation (8) ધર્મસ્વાતંત્ર- ત્યના છે. બે વચ્ચે વિરોધ થાય તે શું કરવું ? દાઇ ત૦ મૂળRight to Freedom of Religion (૫) સાંસ્કૃતિક અને શૈક્ષણિક ભૂત હકમાં મિલ્કતને હક છે. એટલે કે દરેક નાગરિકને મિલકત અધિકારો-Cultural and Educational Rights (૬) મિલકતના મેળવવાને અને ધરાવવાનો અધિકાર છે અને વળતર આપ્યા વિના હેક-Right to Property (૭) અદાલતી સંરક્ષણ અધિકાર- રાજ્ય કેઈની મિલ્કત લઈ શકતું નથી. પણ સંપત્તિની માલકી અને Right to Constitutional Remedies આમાંના કેટલાક હકો અંકુશ સાર્વજનિક હીત માટે થાય અને ઈજારાશાહી ન થાય એ માનવીના મૂળભૂત અધિકાર છે Human Rights-કોઈ પણ લેકશાહી રાજ્યનીતિને સિદ્ધાંત છે. કોર્ટે મૂળભૂત હક્કને અમલ કરે, રાજ્યને રાજ્યતંત્રમાં દરેક માનવીને લેવા જોઈએ. વ્યકિતના આ અધિકારીને સામાજિક હિતના સિદ્ધાંતને અમલ કરવે છે અને મૂળભૂત હકને સમાજહીંતમાં ઘણી મર્યાદાઓ છે. પણ એવી મર્યાદાએ મૂકવાની કોર્ટે કરેલ અર્થ મુજબ, સિદ્ધાંતને અમલ ન થાય તે મૂળભૂત રાજ્યની સત્તાને પણ મર્યાદા છે. આમાંના કેટલાક હકો ભારતની હકમાં ફેરફાર કરવો જ રહ્યો. કોર્ટે એમ કહ્યું છે કે બનતાં સુધી પરિસ્થિતિને અંગેના ખાસ છે. દા. ત. અસ્પૃશ્યતા નાબૂદી સમાન- Harmonious interpretation કરવું પણ એમ બન્યું નથી અને તાના હકનું અંગ છે. આપણે દેશ બહાતીય, ધર્મ છે. Multi- તેથી મૂળભૂત હકોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. તે હવે પછી lingual, multi-racial, multi-religious. qui neil valda
જરા વિગતથી આપીશ. છે. આવી લધુમતિઓના સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ધાર્મિક હકોના
મૂળભૂત હકો ન્યૂન કરવાને પાર્લામેંટને અધિકાર નથી રક્ષણ માટે અને તેમનું શેષણ ન થાય તે માટે કેટલાક અધિકારોને
એવું જે જજોએ કહ્યું છેતેમણે મૂળભૂત હકે.ને ભાવનાત્મક સ્વરૂપ મૂળભૂત ગણ્યા છે.
આપવા કેટલાક વિશેષણે લગાડયા. Transcendental, Natural, આપણા બંધારણની એક વિશેષતા છે. તેમાં મૂળભૂત અધિ
Immutable, Sacro-sanct, inalienable and inviolable. જાણે કારે આપ્યા છે. એટલું જ નહિ પણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતે આ કેઈ ઈશ્વરદત્ત અધિકારો હોય જેમાં માનવીએ માથું મારવું એ પણ આપ્યા છે. Directive Principles of State policy રાજયની
ગુન્હ છે. અલબત્ત, કેટલાક અધિકારો એવા છે કે જે દરેક માનવીને
હેવી જ જોઈએ અને રાજ્ય તે છીનવી ન શકે. દા. ત. વાણીસ્વાફરો–રાજ્યે શું કરવાનું છે. બંધારણના ઉદ્દેશ મુજબ દેશના બધા નાગરિકો
તંત્રય, સમાનતા, ધર્મસ્વાતંત્રય વિગેરે, પણ ૨. હકો કોણ છીનવી માટે સામાજિક આર્થિક અને રાજ નૈતિક ન્યાય, સ્વતંત્રતા, સમાનતા
લેવાનું છે? કઈ પણ પાર્લામેંટ એ કરવાનો પ્રયત્ન કરશે તે ઉખડી અને બંધુત્વ, Justice, Liberty, Equality and Fraternity, જશે. ૨૦ વર્ષમાં એવું કાંઈ થયું છે? પણ આ વિશે હવે પછી. સિદ્ધ કરવાના છે. આ સિદ્ધિ માટે રાજ્ય ઘણું કરવાનું રહે છે. જરા વિગતથી આપીશ. સ્થાપિત હીતે, આ આદર્શની સિદ્ધિમાં અવરોધી હોય તે તેને
- પાર્લામે ટને મૂળભૂત હકો ન્યૂન કરવાને અધિકાર નથી એવું નાબૂદ કરવો પડે. બંધારણના ચેથા ભાગમાં રાજ્યની આ ફરજોને
જે જજોએ કહ્યું તેમની સમક્ષ બે મોટી મુશ્કેલીઓ આવીને ઉભી
રહી. એક, બે કે ૧૯૫૧ થી મૂળભૂત હકોમાં કેટલાક મહત્ત્વના ઉલ્લેખ છે. બંધારણની કલમ ૩૭ માં કહ્યું છે કે આ સિદ્ધાંતે પણ
ફેરફાર થયા છે, ખાસ કરી મિલકતના હકમાં જેને રાધારે દેશમાં, are fundamental in the governance of the country ચીફે જસ્ટીસ સુબારાવના શબ્દોમાં મોટો Agrarian and it shall be the duty of the State to apply these Revolution થઈ ગયો. જમીનદારીઓ નાબૂદ થઈ ૨હને લાખે principles in making . laws. આ સિદ્ધાંત મુજબ
એકર જમીનની હેરફેર થઈ. જો આ ફેરફાર કરવાને પાર્લામેંટને
હક ન હ તે ૧૯૫૧થી કરેલ ફેરફારો બધા ગેરબંધારણીય ગણવા દાખલા તરીકે, રાજ્ય પિતાની નીતિ એવી રાખવી
જોઈએ અને તેને આધારે જમીનદારી નાબૂદ થઈ છે તે પાછી લાવવી કે સમાજની ભૌતિક સાધનસંપત્તિની માલિકી અને અંકુશ જોઈએ. આ નિર્ણય કોર્ટ માટે પણ અશકય હતે. એવું કાંઈ કરસાર્વજનિક હીત માટે હોય અને ઈજારાશાહી પેદા ન થાય; આર્થિક વાને પ્રયત્ન કરે તે માટો બળવે થાય. એટલે બહુમતિ ચુકાદો આપ્યો જરૂરિયાતના કારણે પેતાની ઉંમર કે શકિતને અયોગ્ય કામે નાગરિકે
તે છ જજો એ એક નવો માર્ગ શોધ્યો. કરવા ન પડે અને તેમની તાકાત અને તંદુરરતીને ભાગ ન લેવાય.
આ નવો માર્ગ Prospective overruling એટલે કે આજ કામ કરવાન, શિક્ષણ પ્રાપ્ત કરવાની, બેકારી, વૃદ્ધાવસ્થા કે અશકિત
સુધી પાલમંટે જે કર્યું તે ગેરબંધારણીય હતું છતાં બંધારણીય ગણવું જેવા સંકટ કાળે સરકારી મદદ મેળવવાના હક નાગરિકને રહે.
અને હવે પછી પાર્લામેંટ ને તેમ કરવાનો અધિકાર નથી એમ ચૌદ વર્ષની વય સુધીના બાળક માટે ફરજિયાત અને મફત શિક્ષણની
જાહેર કરવું. આ અમેરિકન Doctrine છે. આપણા બંધારણને જોગવાઈ કરવી; દલિત વર્ગોની રક્ષા કરવી, ખેતીવાડી, પશુપાલન
અનુકુળ નથી. છતાં તેને લગાડી દીધું. ચીફ જસ્ટીસે સુબારાવે ગુહઉદ્યોગને અદ્યતન ઢબે વિકસાવવા. આવી ઘણી ફરજો રાજ્ય ઉપર
$&i; As this Court for the first time has been called બંધારણમાં નાખવામાં આવી છે. કલ્યાણ રાજ્યને આદર્શ હોય તે
upon to apply the doctrine evolved in a different રાજયની આ ફરજો મૂળભૂત અને પાયાની અને સર્વોપરી છે.
country under different circumstances, we would like
to more warily. આ નવા સિદ્ધાંત વિષે જસ્ટીસ વાંછુએ કહ્યું : પણ મૂળભૂત હકો અને રાજય્ નીતિના નિદેશક સિદ્ધાંમાં
“We must say we are not prepared to accept the એક મેટો ફરક છે, મૂળભૂત હકોનો અમલ કોર્ટ મારફત કરાવી શકાય. નિર્દેશક સિદ્ધાંતને અમલ કોર્ટ મારફત ન થઈ શકે. કારણ સ્પષ્ટ છે.
doctrine of prospective overruling.” મૂળભૂત હકોમાં રાજ્ય શું ન કરવું તેને પ્રબંધ છે. નિર્દેશક જસ્ટીસ બચાવતે કહ્યું: સિદ્ધાંતેમાં રાજ્ય શું કરવું અને પ્રબંધ છે. Fundamental "If they (amendments of fundamental rights by rights represent the limits of State action; Directive Parliament) are void, they do not legally exist from
તન ત વન
મુળભૂત