________________
૧૭૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૨-૬૯
મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ખાસ કરીને, સાધ્વીજીઓની જે છતાં પણ આટલું તો માનવું પડશે કે ગ્રામદાનના કાર્યથી ત્યાં ક્રાંતિની અત્યંત દુ:ખદાયી પરિસ્થિતિ છે તેમાં જરૂર સુધારો થવા જોઈએ.
સંભાવના તે નિર્માણ થઈ જશે. અને જે હક્કો મુનિ ભોગવી શકે છે તે તમામ હક્કો સાધ્વીજીએ પણ
આપની આલોચનામાં એક બાબત અંગે થોડે સુધારો કરવાની જરૂર ભેગવી શકે એવી સંઘની વ્યવસ્થા હોવી જરૂરી છે.
આવશ્યકતા છે. આપે લખ્યું છે કે “ અલબત્ત, આ ગ્રામદાનને ' ૧૩. દેશમાં તેમજ જૈન સમાજમાં એક પણ વ્યકિત બેકાર,
લગતો હજુ કાયદો થયો નથી અને તેથી જ્યાં સુધી કાયદો ન થાય ભૂખમરાથી પિડાતી, નિરુદ્યમી તેમ જ અશિક્ષિત ન રહેવી જોઈએ—એવી
ત્યાં સુધી આ ગ્રામદાનો અમલી બન્યા ને ગણાય એમ સત્તાવાર વ્યવસ્થા સમગ્ર જૈનસંઘે કરવી જોઈએ.
પક્ષ તરફથી જણાવવામાં આવે છે.” વસ્તુસ્થિતિ એ છે કે ગ્રામ- આવી આવી તજવીજ કર્યા પછી ભલે સાહિત્ય નિર્માણ થાય
દાનને કાયદો માત્ર બિહાર રાજયે જ નહિ પણ ઓરિસ્સા, આસામ, અને બીજી પણ મર્યાદાવાળી આડંબરી પ્રવૃત્તિ થાય તે કાંઈ ઠીક
રાજસ્થાન, મહારાષ્ટ્ર અને તામિલનાડ જેવા બીજા રાજ્યોએ પણ લેખાશે. પા સંઘના જીવનને જે પ્રવૃત્તિ નથી સ્પર્શતી તેવી જ પ્રવૃત્તિ
પસાર કર્યો છે. પરંતુ ગામનું ગ્રામદાન જાહેર થયા બાદ કાયદા અનુઆ પ્રસંગે થાય, તે તે વરઘેડાએ જેવી જ છે એમ મારી કલ્પના છે.
સાર તેનું સમર્થન (legal confirmation) ગ્રામદાન " કાયદા ૧૪. મુનિએમાં પણ થોડી થોડી ક્રિયાના ભેદને લીધે જે વાડા
નીચે નિયુકત એક સરકારી અધિકારી જ કરે છે. આ કામમાં વિલંબ ચાલ્યા આવે છે અને સંઘમાં ભેદ ઊભું કરે છે તેને પણ નિવેડો થઈ રહ્યો છે. મારી જાણ મુજબ આજ સુધીમાં કેવળ માત્ર લાવવો જરૂરી છે અને આખે મુનિબંધ એક થઈ જાય એવી વ્યવસ્થા ૨૫-૩૦૦ ગામો જ સરકારી ગેઝેટમાં ગ્રામદાની ગામ તરીકે કરવી જરૂરી છે. શ્વેતાંબર અને દિગંબર બંને મુનિસંઘ એકબીજા જાહેર કરવામાં આવ્યા છે. પરસ્પર પ્રેમથી અને પોતે એક જ પિતાના પુત્ર છે એમ વર્તે
આપ ગ્રામદાન આન્દોલનમાં રસ ધરાવો જ છે, પરંતુ મારી એવી તાલીમ તેમને મળવી જોઈએ.
આપને વિનંતિ છે કે આપના પત્રમાં ગાળે ગાળે આપ એ વિષે - આ સિવાય બીજી પણ સૂચનાઓની કલ્પના આવે છે, પણ તે
અધિક જાણકારી દેતા રહો અને સાથે સાથે સ્પષ્ટ રૂપમાં આપને અહીં લખતાં પાર ન આવે.
બેચરદાસ.
અનુકળ – પ્રતિકૂળ અભિપ્રાય પ્રગટ કરવાવાળા લેખો પ્રસિદ્ધ કરતા તંત્રીનેધ : જૈન સમાજની એકતાને કેન્દ્રમાં રાખીને વિચાર
રહે. કોઈ પણ વિષય ઉપર અનેક બાજુએથી નિર્ભય ચર્ચા કરવાની કરતાં પંડિતજીની સૂચનાઓ મોટા ભાગે ઉચિત અને પ્રસ્તુત છે
આપે એક સારી પરંપરા નિર્માણ કરી છે. ભૂદાન-પત્રિકામાં અને એમ છતાં વ્યવહારના ક્ષેત્રે આ સૂચનાએ દા. ત. તીર્થોના
સામાન્યત: ભિન્ન વિચારોને સ્થાન આપવામાં આવતું નથી. તેનું ઝઘડા એકદમ બંધ થવા જોઈએ અથવા તો ઝઘડાને પાત્ર
| મુખ્ય કાર્ય આન્દોલનને અનુકૂળ પ્રચાર કરતા રહેવું એ જ હોય બનેલા તીનેિ એક યા અન્ય પક્ષે ત્યાગ કરવો જોઈએ,
છે. “ન બુદ્ધિભેદં જનમેદજ્ઞાનાં કર્મસંગીનામ ” (કર્મમાં લાગેલા જૈનની કોન્ફરન્સ જુદી જુદી ભરાવાને બદલે સૌએ સાથે મળીને અજ્ઞ’ લોકોમાં કાર્યકર્તાઓમાં બુદ્ધિભેદ પેદા કરવો ન ઘટે.) એક કોન્ફરન્સ ભરવી જોઈએ, જૈન પૂજાવિધિમાં દાખલ થયેલી
આ કદાચ સંપાદકો તેમ જ આન્દોલનના નેતાઓની દષ્ટિ કૃત્રિમતા અને અતિશયતા બંધ થવી જોઈએ ઈત્યાદિ સૂચનાઓને રહેતી હશે. પરંતુ સર્વસંમતિની નવી પ્રથાને ખુલાસો કરતી વખત, તત્કાળ વર્તમાનના સંદર્ભમાં અમલ થવો લગભગ અશકય જેવું
પૂજ્ય વિનોબાજીએ અનેકવાર કહ્યાં છે કે સર્વસંમતિને અર્થ એ લાગે છે. જેમાં સમાજ જ સ્થગિત દશામાં હોય ત્યાં પાયાના ફેરફાર
નથી કે ભિન્ન કાર્યક્રમ અથવા વિચારની ચર્ચા જ થાય નહિ અને માટે બહુ જ ઓછા અવકાશ હોય એ સ્વાભાવિક છે. પરમાનંદ
બધા એકમત સહમત થઈ જાય. ચર્ચાને ટાળવાથી અથવા દબાવી - શ્રી વસન્તરાવ નાગેળકરનો પત્ર
દેવાથી લકતંત્રની બુનિયાદ જે લુપ્ત થઈ જવાની. પરંતુ વિને- (તા. ૧૬–૧૧–'૬૯ ના પ્રબુદ્ધ જીવનમાં ૧૮ મું ‘સર્વોદય બાની પદ્ધત્તિ આ રહી છે કે તેઓ સિદ્ધાંત રજૂ કરે છે, તેનો સંમેલન અને બિહાર ગ્રામદાન” એ મથાળા નીચે પ્રગટ થયેલી
અમલ થઈ રહ્યો છે કે નહિ તે જોવાની જવાબદારી તેઓ પિતાની મારી નોંધમાં શ્રી વસન્તરાવ નારગોળક્રના અમુક વલણ વિષે
માનતા નથી. ,
આપના પ્રબુદ્ધ જીવન’માં તરેહ તરેહના વિષય ઉપર, ઉલ્લેખ છે તેને અનુલક્ષીને શ્રી વસંતરાવ નારગોળકર તરફથી
ચર્ચા કરવામાં આવે છે. આપના પત્રમાં જગ્યા સીમિત હશે, એમ, તાજેતરમાં મળેલા પત્ર નીચે મુજબ છે: પરમાનંદ)
છતાં પણ ગ્રામદાન, ગ્રામસ્વરાજ્ય, ગાંધી-પ્રણીત સત્યાતા. ૨૪-૧૧-૬૯
ગ્રહની આવશ્યકતા, શાન્તિ સેનાનું અસલી કાર્ય તેમ જ લોકનીતિ સાદર નમસ્કાર,
વગેરે વિષયો ઉપર જો આપ ચર્ચા શરૂ કરશે તે મારી માન્યતા છે ભાઈશ્રી પરમાનંદભાઈ,
કે તેમ કરવાથી તેની ઉપયુકતતા તથા રસપ્રદતામાં વૃદ્ધિ થશે. તા. ૧૬ મી નવેમ્બર, ૧૯૬૯ના “પ્રબુદ્ધ જીવનના અંકમાં
વિજ્ઞાનાકામ, કેનડ, પ્રકીર્ણ નોંધ” વિભાગમાં આપે રાજગીરના સર્વોદય સંમેલનના
દ્વારા દહાણૂ રોડ,
આપને નમ્ર વિષય પરત્વે જે લખ્યું છે તે મેં જોયું. આચાર્ય વિનોબા ભાવે
જિલ્લા થાણી.
વસત નારગેળકર. તરફ અત્યન્ત આદર રાખવાવાળા અને ગ્રામદાન આન્દોલનના નૂતન વર્ષ અંગે મંગળ પ્રાર્થના વિષયમાં સહાનુભૂતિ તથા આશા ધરાવતા એવા આપની જેવા
અમાસના હૃદયમાં દીવડી દિવાળી રે; અનેક સજજનોને એવો અભિપ્રાય હેવાનું માલુમ પડયું છે કે વિશ્વ આખું હસી ઊઠે, જરી જો સન્મતિ લચે. આન્દોલનને પ્રારંભ થયાને ૧૮ વર્ષ થયા હોવા છતાં આંદ
ઉમાશંકર જોષી લનની જનમાનસ ઉપર કોઈ ગંભીર પકડ પેદા થઈ નથી તેમ જ કરું સ્મરણ છે વિરાટી તવ, અલ્પ હું માનવી, દેશની સામાજિક, આર્થિક અથવા રાજનૈતિક પરિસ્થિતિ ઉપર પર ન મનબુદ્ધિમાં વસત, કલ્પના થાકતી, તેનો તેમ જ સર્વોદય વિચારનો કોઈ ઉલ્લેખનીય પ્રભાવ પડયો નથી. વિશાળ ધરતી અને વધુ વિશાળ અવકાશ આ આપે ‘બરાબર લખ્યું છે કે જો બિહારમાં લોકોએ ખરેખર સ્વેચ્છાથી
જ્યહીં ગ્રહ-ઉપગ્રહ, રવિ અનેકનાં મંડળ, આટલા મોટા પાયા ઉપર ગ્રામદાન કર્યું છે તે બિહારને કાયાકલ્પ રમે સતત રાસ ગાન કરતાં સુમાંગલ્યનાં ; થયે હે જ જોઈએ. આમ છતાં આપણે ખેદ સાથે કહેવું પડે પ્રભે! કૃતિ મહીં જ રે અમર પખવી આકૃતિ? છે કે ત્યાં આજ સુધી ક્રાન્તિનું કોઈ ચિહન નજરે પડતું નથી. આમ
- - નટવર મ, દવે ,