SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨૬૯ પ્રબુદ્ધ જીવન ૧૭ - - - - - - - - - ભગવાન મહાવીરની ૨૫૦ ૦મી નિર્વાણ જયતી અંગે એક સૂચિત કાર્યક્રમ (પંડિત બેચરદાસ જીવરાજ દેશી અમદાવાદથી તા. ૬-૧૧-૧૯ના ચલાવે છે. “જિનપૂજાપદ્ધતિ” નામના પુસ્તકમાં આ બાબત અંગે એક લાંબા પત્રમાં સમીપ આવી રહેલ ભગવાન મહાવીરની ૨૫૦૦મી પ્રખ્યાત વિચારક મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીએ ખાસ ચર્ચા નિર્વાણ જયંતીના અનુસંધાનમાં જૈન સમાજને અનુલક્ષીને માર્ગદર્શન કરેલ છે અને જણાવેલ છે કે આ પ્રથા એકદમ નવી છે અને એ જ આપતે એક નીચે મુજબને કાર્યક્રમ સૂચવે છે. પરમાનંદ) આ ઝગડાના મૂળમાં છે. સિદ્ધાચળ ઉપર આદીશ્વર આવ્યા અને - આપણી પ્રકૃતિ પ્રમાણે કોઈ પણ કામ વિશેષત: બાહ્ય રીતે બીજા તીર્થશે પણ આવ્યા એ પણ એક દંતકથા માત્ર છે. તીર્થકરના શરૂ થાય છે, જેને સ્પર્શ આપણા જીવનને ઘણે એાછા થાય છે. જીવનચરિત્ર જે હાલ મળે છે તેમાં આ વાતને કોઈ નિર્દેશ જણાતે આવનારી જયંતીમાં પણ આ જ ઘાટ થવા લાગ્યો છે. પ્રથમ તે નથી. માત્ર લોકને આકર્ષવા આવી આવી અનેક કથાઓ ઊભી જૈન ધર્મ અંગે વિવિધ સાહિત્યની યોજના બનેલ છે. આ કામ કંઈ કરવામાં આવેલ છે. આ અંગે જે સંશોધન કરવામાં આવે તે ખાટું તે નથી, પણ એ આપણા વ્યકિતગત કે સમૂહ જીવનને સ્પર્શી પ્રજાને ઘણું જ નવું જાણવાનું મળે. જયંતી અંગે જે સાહિત્ય શકે એમ નથી. જેમ રૂઢ લોકો વરઘેડા, અઠ્ઠાઈ મહોત્સવ વગેરે કરે નિર્માણ થવાનું છે તેમાં આવા સંશોધનાત્મક સાહિત્યને પણ સ્થાન છે તેમ આપણે ભણેલે વર્ગ સાહિત્યના નિર્માણની વાત કરે છે. હોવું જરૂરી છે. પણ તેમ થયું છે કે નહીં તેની મને ખબર નથી. આમ જોવા જઈએ તે આજ સુધી સાહિત્ય કાંઈ ઓછું બહાર ૨. દરેક નાનામેટા જૈન ઉદ્યોગપતિએ એવો એક પણ બંધ પડયું નથી, પણ સમાજના કે વ્યકિતના જીવનમાં જે જરૂરી પરિવર્તન નહીં કરવો જોઈએ કે જેમાંથી દેશમાં બેકારી અને ભૂખમરે પેદા થાય. થવું જોઈએ તે તે થતું જ નથી. આ દષ્ટિએ વિચારતાં મને જે કાર્યક્રમ એવી જ રીતે ધંધામાં ભેળસેળ યા કાળાબજારને બિલકુલ સ્થાન સૂઝે છે તે આ નીચે બતાવું છું : ન હોવું જોઈએ અને ધંધાદ્વારા એવડો નફો ન મેળવવા જોઈએ ૧. શ્વેતાંબર અને દિગંબરોમાં ચાલતા તીર્થના ઝઘડા એકદમ જેથી પ્રજાનું શોષણ થતું રહે. બંધ થઈ જવા જોઈએ. અત્યાર સુધી કોર્ટો દ્વારા લાખે રૂપિયાનું ૩. જૈનધર્મ પાળનાર તમામ વેપારીએ પ્રમાણિક બનવાને આગ્રહ રાખવો જ જોઈએ. સચ્ચાઈને પ્રથમ સ્થાન આપવું જોઈએ. પાણી થયું, છતાં જે ઝઘડા મટયા નથી અને એ રીતે કદી મટવાના બીજી કોઈ બાહ્યધર્મપ્રવૃત્તિ કરતાં સરચાઈ સર્વથી ઉત્તમ છે પણ નથી. જે ભગવાનની જયંતી ખરેખર ઉજવવી હોય તે એમ સમજીને તેને જ પ્રથમ સ્થાન આપવું જોઈએ. છેતરપીંડી આગેવાન લકએ ખરા અંતરથી વિચાર કરીને એ ઝઘડા માલની હલકી જાત છતાં તેને ઊંચી જાતમાં ખપાવવી વગેરે દેશે મટાડવાને પ્રથમ વિચાર નક્કી કરવું જોઈએ. મને તો એમ તદ્દન છેડી દેવા જોઈએ. સૂઝે છે કે ગમે તે પક્ષે આ ઝગડાને વિષય છે જે તીર્થ બનેલ છે ૪. દરેક જૈન વેપારીએ પોતાના નફામાંથી સેંકડે અમુક ટકા તે તીર્થને છોડી જ દેવું જોઈએ, અર્થાત કાં તે દિગંબરભાઈએ સંઘના યા સમાજના હિતાર્થે રકમ ફાળવવી એવી પ્રતિજ્ઞા કરવી એ તીર્થને છોડી દે, અથવા શ્વેતાંબર ભાઈઓ એ તીર્થને છોડી જોઈએ અને એ રકમ દ્વારા સંઘહિતનાં કે સમાજહિતનાં કામે દે તે જ ઝગડે શાંત થશે. જેમ બે ભાઈઓ જમીન માટે લડતા કોઈ સંપ્રદાય કે ફિરકાને વિચાર ન કરીને વ્યાપક રીતે કરવાનું હોય તેમને કોઈ એક ભાઈ સૌહાર્દ દાખવી ઉદારતા સાથે પિતાની નિર્ધારણ કરવું જોઈએ. જમીનને કબજે છોડી દે તે આપોઆપ ઝઘડો શમી જાય અને બીજા ૫. દરેકે દરેક જૈને પિતાને ભારતીય ગણાવવા સાથે ‘જેને ભાઈને પણ હૃદય નથી એમ નથી એટલે જરૂર તેને વિચારણી આવે જ. પ્રથમ ગણવો જોઈએ. દિગંબર, શ્વેતાંબર, રથાનકવાસી વગેરે શબ્દોને તીર્થ માટે આપણે નથી, પણ આપણા માટે આપણે તીર્થો ઊભાં વ્યવહાર એકદમ ગૌણ કરી દેવો જોઈએ. કરેલાં છે એ દષ્ટિએ વિચાર થાય તો જ આ વેરઝેર શાંત થાય. ૬. કોન્ફરન્સ બધા ફિરકાની જુદી જુદી ન કરતાં એક જૈન ભગવાનની જયંતી સાથે આ વેરઝેરને મેળ જ મળતા નથી અને તીર્થો કોન્ફરન્સ જ થવી જોઈએ અને એમાં જૈન સંધના સર્વસામાન્ય હિતની પણ આપણા જ ભેજાની ઉપજ છે. એટલે ગમે તેમ અને ગમે વિચારણા અગ્રસ્થાને હોવી જોઈએ. ત્યારે એવાં નવાં તીર્થો ઊભા કરી શકાય કે જેમાં કોઈપણ રીતે ૭. જુદા જુદા સંપ્રદાયની બોડિંગ ન હોવી જોઈએ, પણ કઈ કાળે ઝગડો થાય નહીં. તીર્થો માટે અનેક કથાઓ પેદા કરવામાં જૈનબેડિ ગ કે મહાવીર બોર્ડિંગ એમ નામ રાખી તેમાં તમામ આવી છે અને અમુક તીર્થ શાશ્વત છે વા અમુક મૂર્તિ લાખ ફિરકાના વિદ્યાર્થીઓને સ્થાન આપવું જોઈએ. કરોડે વરસ પહેલાંની છે એ બધી માત્ર કથાઓ જ છે, અને ૮. દરેક ફિરકાના વિદ્યાર્થી માટે સંસ્કૃત, પ્રાકૃત ભાષાને તીર્થો તરફ લોકેનું આકર્ષણ વધારવાની માત્ર જાહેરાતે જ છે. અભ્યાસ ફરજિયાત બનાવવો જોઈએ. જે જે તીર્થોને તીર્થરની જન્મ કે નિર્વાણભૂમિ સાથે સંકળાયેલા ૯. દેવદ્રવ્યને ઉપયોગ સામાન્ય જૈન સંઘના હિતમાં છે કહેવામાં આવે છે તે તમામ તીર્થો ઐતિહાસિક અને ભૌગોલિક રીતે જોઈએ. માત્ર મંદિર કે મૂર્તિ માટે જ એને જે સંકુચિત ઉપયોગ તે જે અસલ સ્થાને હતાં તે જ છે એમ તમામ તીર્થો માટે કહી થાય છે તે બરાબર નથી. ખરી રીતે તે મંદિરોના વહીવટમાં એક જ શકાય તેમ નથી. આપણે ત્યાં સંશોધન દષ્ટિ ન હોવાથી પૂરી ગવેષણા સાધારણ ખાતું રાખવું જોઈએ. એમ કરવાથી સાતે ક્ષેત્રમાં દ્રવ્યને ઉપયોગ થઈ શકે. કર્યા વિના જ અટકળે તીર્થોની સ્થાપના કરી દેવામાં આવેલ છે ૧૦. મંદિર અને મૂતિઓ અંગે જે બાહ્ય આડંબર, ઠઠાર અને તે સ્થાપના પણ તે તે સ્થાનના શિલાલેખે જોતાં આશરે અને નાટક જે જે દેખાવ ચાલુ છે તેને બદલે મર્યાદિત દેખાવ થવો પાંચસે, હજાર કે દોઢ હજાર વરસ પહેલાંની જણાતી નથી. અંતરીક્ષજી જોઈએ. તે પણ લેકરુચિ અને સમયની વિચારણા કરીને થાય તે વગેરે તીર્થો તે તીર્થંકરના જન્મ કે નિર્વાણ સાથે સંકળાયેલા ઉચિત છે. પણ નથી. એ તે પ્રતિમાના મહિમાની દષ્ટિએ સર્જાયેલાં છે. વળી, ૧૧. જૈનસંઘ વધારે સશકત બને અને કોઈ પણ પ્રસંગે ને ચટાડવાનો નિયમ ઘણો જ અર્વાચીન છે અને ખરી રીતે ' પિતાના શરીરબળને વધારે ઉપયોગ કરી શકે એવી તેને તાલીમ અશાસ્ત્રીય છે. પ્રતિમામાં નેત્રો તે કરેલાં જ હોય છે, પણ સમાધિસ્થ આપવી જોઈએ. ને હમેશાં ઢળતાં હોય છે. એટલે દિગંબર અને શ્વેતાંબરોની ૧૨. મુનિએ વગેરે ત્યાગી વર્ગ વિશેષ અભ્યાસી બને, સંશોધનમાં પ્રતિમાઓમાં સેળભેળ ન થઈ જાય એ દષ્ટિએ આ રિવાજ કોઈએ રુચિવાળા બને અને વર્તમાન દેશકાળને સમજાતે બને એવી તેને કેળવણી
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy