________________
તા. ૧૬-૪-૬૯
પ્રબુદ્ધ જીવન
૨૬૯
દિવંગત આત્માઓને ભાવભરી અંજલી છે એક ચિરકાલીન મિત્રે લીધેલી આખરી વિદાય દેવચંદભાઈના પિતા અમરચંદભાઈ શાહ જેતપુરમાં
મારા સમકાલીન સહાધ્યાયી મિત્ર શ્રી. દેવચંદ અમરચંદ શાહે પોલિરા સુપરિન્ટેન્ડન્ટ હતી ત્યારથી મારે દેવચંદભાઈની ઓળખાણ ૭૭ વર્ષની ઉમરે અમદાવાદ ખાતે તા. ૨૮મી માર્ચના રોજ હંમે
થઈ હતી. ગાંધીજીનું ડંકે લખેલ ચરિત્ર એણે મને વાંચવા આપ્યું શને માટે વિદાય લીધી. ૧૬ મી ઑગસ્ટના પ્રબુદ્ધ જીવનમાં તેમને
હતું. તે પછી ગુજરાત કૅલેજના છાત્રાલયમાં અમારો સહવાસ
થયો હતો. આ જ સુધીની કારકિર્દીને ખ્યાલ આપવામાં આવ્યું છે તેમ જ
દેવરાંદભાઈને નાની ઉંમરે જ ક્ષય રોગ લાગુ પડે તેમના તરફથી પ્રગટ થયેલ “આ રીતે સાજા થાઓ અને સાજા રહા !”
હો.
ક્ષયના રોગી માટે ભાગે રોગ સામે ઝઝૂમતાં હારી જાય છે, જિજીવિષા એ પુસ્તકનું અવલોકન પ્રગટ કરવામાં આવ્યું છે, તેથી તે વિગતેની
ટકાવી શકતા નથી અને મૃત્યુ પામે છે. પણ દેવચંદભાઈ રોગગ્રસ્ત હું અહિં પુનરાવૃત્તિ કરવા ઈચ્છતા નથી. તેમાં પૂનાની ડેક્કન કૉલેજમાં બી. એ. થયા, ત્યાર બાદ એમ. એ તથા એલ એલ . બી.
હોવા છતાં સહકારી ખાતામાં ઉંચામાં ઉંચા પદ લગી પહોંચ્યા એ
એની જેવી તેવી સિદ્ધિ નહોતી. થયા અને સહકારી પદ્ધતિ (cooperative societies) ને
બેંતાલીસની લડત વખતે એ રાજીનામું આપ્યું આપું કરતા લગતે તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો અને સરકારના સહકારી
હતા, પણ મેં એમને રોક્યા હતા. ' ખાતામાં તેઓ જોડાયા અને તે ખાતાની ઉચ્ચતમ કક્ષા સુધી
કરી અનેક જણ સારી રીતે કરે છે એમ દેવચંદભાઈએ તેઓ પહોંચ્યા. આ સહકારી ખાતું પૂનામાં હોઈને તેમણે પૂનામાં જ
કરી, પણ નિવૃત્ત થયા પછી એમણે જે પરોપકારાર્થે કામગીરી વ્યવસાયી જીવનની શરૂઆત કરી અને ત્યાં જ તેની તેમણે પૂર્ણાહુતિ કરી.
કરી તે વિરલા જ કરવા પામે છે. તેમની સાથેની મારી મૈત્રીની શરૂઆત મારા સ્વર્ગસ્થ મિત્ર
પૂનામાં પ્રોફેસર જ્યશંકર પીતાંબર ત્રિવેદીના સ્મારકરૂપે જે શિવલાલ પાનાચંદ શાહ અને મારા કૅલેજના સહાધ્યાયી શ્રી વાલજી
ભવ્ય આરોગ્યભવન (સેનેટોરિયમ) બંધાયેલ છે તે દેવચંદભાઈ ન ગાવિંદજી દેસાઈ મારફત થયેલી અને એ રીતે શરૂ થયેલે અમારે
હત તે ન થાત એમ કહેવામાં લેશમાત્ર અતિશયોકિત નથી મૈત્રી સંબંધ આજ સુધી અતૂટ–અખંડિત રહ્યો હતો. પિતાના
દેવચંદભાઈના ભેગા ફાળો ઉઘરાવવા કરવામાં શ્રી. વિનાયકભાઈ વ્યવસાય દરમિયાન તેમણે એક શેખ–એક હોબી-તરીકે બાયોકેમીસ્ટ્રીને
કુંવરજી શાહ, શ્રી સંધવીજી વગેરેને સહકાર હતો, પણ મૂળ અભ્યાસ શરૂ કર્યો હતો અને સાથે સાથે જદા જુદા દર્દીથી પીડાતા
પ્રેરણા દેવચંદભાઈની હતી. નિવૃત્તિ પછી દેવચંદભાઈએ આ લોકોને કેવળ સેવાભાવથી ઉપચાર કરવાનું પણ શરૂ કર્યું હતું.
એક જ કામ કર્યું હોત તે ય તે અસાધારણ ગણાત. આ અભ્યાસ અને અનુભવના પરિણામે તેઓ કવોલીફાઈડ
પણ એટલી પ્રવૃત્તિથી એમને સંતોષ નહોતે. તે ઉપરાંત એ ડૉકટર થયો અને . દેવચંદ અમરચંદ શાહ તરીકે ઓળખાવા
જીવનરસાયણવૈદકના નિષ્ણાત બન્યા અને જીવ્યા ત્યાં લગી કેવળ લાગ્યા. નિવૃત્તિના પાછળનાં વર્ષો દરમિયાન દર્દીઓનો ઉપચાર
નિષ્કામભાવે અનેક દર્દીઓની સેવા કરી. અને મફત પધપ્રદાન એ જ તેમના જીવનની મુખ્ય પ્રવૃત્તિ બની ગઈ હતી.
વળી સહકારના વિશારદ લેખે સહકારી સમિતિઓમાં, ખાદી એક કે બે વર્ષ પહેલાં તેમનાં માતુશ્રીનું પૂના ખાતે અવસાન
કમિશનમાં તથા બીજે પણ ઠેઠ લગી તેઓ સેવા કરતા રહ્યા હતા. થયું. ત્યાર બાદ પૂના છોડીને જયાં તેમના બીજા ભાઈઓ રહે છે શરીરે વ્યાધિગ્રસ્ત હોવા છતાં ઈચ્છાશકિતના આધારે ૭૭ વર્ષનું તે અમદાવાદમાં સ્થાયી વસવાટને તેમણે વિચાર કર્યો. છએક મહિના આયુષ ભેગવવું, એટલું જ નહિ પણ, ઠેઠ લગી જાતજાતની સેવા પહેલાં તેઓ અમદાવાદ આવીને વસ્યા. ગયા નવેમ્બરની આખરમાં કરતા રહેવું–આવું જે કરવા પામે તેનાં ધન્ય ભાગ્ય. હું અમદાવાદ હતા ત્યારે તેમને બે વખત મળવાનું બનેલું. તે વખતે
સં. ૧૯૨૫ના ચૈત્ર વ- .
દેસાઈ વાલજી ગોવિન્દજી તેમની તબિયત નરમ તે હતી જ. અમદાવાદ માફક ન લાગવાથી
સ્વર્ગસ્થ શ્રી જટુભાઈ મહેતા તેઓ પૂના પાછા જવાને વિચાર કરતા હતા. પણ તે વિચાર અમલી બને તે પહેલાં તેમની તબિયત ક્ષીણ બનતી ચાલી અને ૨૮મી માર્ચે
વર્ષોજૂના સાથી શ્રી જટુભાઈ મહેતાનું તા. ૬-૩-૬૯ના રોજ તેમને જીવનદીપ તેલ ખૂટતાં બૂઝાઈ ગયો.
દર વર્ષની ઉમ્મરે એકાએક અવસાન થતાં દિલ એક પ્રકારની ઊંડી તેમના જીવનને ઘણે ભાગ પૂનામાં જ વ્યતીત થશે.
વ્યથા અનુભવે છે. પૂનામાં વસતી ગુજરાતી પ્રજાની તેમણે અનેક સેવાઓ કરી. પણ
- ૧૯૩૬ ની સાલમાં અમદાવાદ ખાતે ભરાયેલી જૈન યુવક આપણી બાજુએ કે ગુજરાતમાં તેમને બહુ ઓછા લોકો જાણી
પરિષદના પ્રમુખસ્થાનેથી કરવામાં આવેલા વ્યાખ્યાન સામે જૈન શકયા. ૩૨ વર્ષની વયે વિધૂર થયા ત્યાર બાદ બીજા લગ્નને તેમણે
શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં મોટો ખળભળાટ પેદા થયેલે અને કદિ વિચાર સરખે ન કર્યો અને અનાસકિતને વરેલું એવું વિશુદ્ધ
અમદાવાદના જૈન શ્વે. મૂ. સંઘે એ કારણે મારો બહિષ્કાર જાહેર જીવન તેમણે ગાળ્યું.
કરેલો. આ બહિષ્કારના વિરોધમાં અમદાવાદના જૈન યુવકોએ આ દુનિયામાં અનેક વ્યકિતઓ આવશે અને જશે, પણ જ્ઞાન
મારા માટે એક સન્માન સમારંભ યોજેલો. એ સમારંભમાં જટુઅને કર્મને-સમ્યક ચિન્તન અને શીલનો–સમન્વય તેમનામાં મેં જે
ભાઈ ઉપસ્થિત થયેલા અને એ વખતે તેમને મને સૌથી પહેલે
પરિશ્ય થયેલે. જો તેવો સમન્વય ભાગ્યે જ અન્યમાં જોવા મળશે.
પરમાનંદ
આ પ્રસંગે, થોડા સમય બાદ રાજકોટ ખાતે ભરાનાર જૈન પરદુઃખભંજન ચગી દેવચંદભાઈ યુવક પરિષદના પ્રમુખ થવાનું તેમણે મને નિમંત્રણ આપેલું. એ મુજબ (શ્રી દેવચંદભાઈના નિકટના મિત્ર અને પૂનાના વર્ષોભરના રાકોટા મુકામે એક પરિષદ ભરાઈ ગઈ અને અમે બન્નેના સાથી શ્રી. વાલજી ગેવિંદજી દેસાઈ તરફથી મળેલ ભાવાંજલિ નીચે
સહસંપાદન નીચે “પરિવર્તન' નામનું એક માસિક રાજકોટથી શરૂ આપવામાં આવે છે.).
કરવામાં આવેલું, જે કેટલોક સમય ચાલ્યું હતું. સમય જતાં જટુ