________________
. પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૪-૬૯" ૨૬૮ હવે એક જ અતિથિ વિશેષથી ચાલતું નથી. જરૂરિયાત પ્રમાણે એકથી ધારણા મુજબ સફળ બનેલી વસતત વ્યાખ્યાનમાળા વધારે વ્યકિતઓને અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં અને બેસાડવામાં આવે છે. અને તેમાં વળી અમુક એક વ્યકિતને મુખ્ય
- શ્રી મુંબઇ જૈન યુવક સંઘ દ્વારા એપ્રિલ માસની તા. ૮, મહેમાન બનાવવામાં આવે છે.
૯, ૧૦, ૧૧ ના રોજ એમ ચાર દિવસ માટે તાતા ઓડિટોરિયમમાં આથી આગળ વધીને, તાજેતરમાં ભરાયેલા એક ઉદ્ઘાટન
યોજાયેલી ‘વસ વ્યાખ્યાનમાળાને કાર્યક્રમ ધારણા મુજબ સફળ સમારંભમાં રાબેતા મુજબ પ્રમુખ તે સદ્ભાગ્યે એક જ હતા,
થયો હતો. મુંબઇના કોટ વિભાગમાં વર્ષના પ્રથમાર્ધ દરમિયાન આ. પણ સ્વાગત પ્રમુખ બે હતા, અતિથિ વિશેષ પાંચ હતા અને
પ્રકારની વ્યાખ્યાનમાળા જપાને અંકાઇ જૈન યુવક સાંધનો સૌ સંસ્થાના જુદા જુદા વિભાગના ઉદ્ઘાટકો છ હતી. આ બધું
પ્રથમ પ્રયોગ હતો. અઠવાડિયાના ચાલુ દિવરમાં સાંજના સમયે મંડળની પોતાના પ્રમુખ, ઉપ-પ્રમુખ અને બે મંત્રીએ ઉપરાંત.'
શ્રેતાઓ પૂરતી સંખ્યામાં આવશે કે કેમ તે વિષે મનમાં અનિશ્ચિતતા અને દરેક અતિથિ વિશેષ અને ઉદ્ઘાટકને બોલવાની તક તે
હતી. સદ્ભાગ્યે ચારે દિવસ શ્રેતાઓની હાજરીથી તાતા ઓડિટોઆપવી જ જોઈએ, એટલે બપોરના ૩-૩૦ વાગ્યે શરૂ થયેલ રિયમનું સભાગૃહ ભરાયલું રહ્યું હતું. દાખ્યાન પણ એક સરખા આ ઉદઘાટન સમારંભ સાંજના (અલબત્ત બીજા દિવસની
ઉચ્ચ કક્ષાનાં રજુ થયાં હતાં. સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ સવારના નહિ) સાત વાગ્યે પૂરો થયો હતો. આ મેળાવડામાં
શાહે આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન મુખ્ય પ્રવકતાની આગળ શ્રોતાઓ યા પ્રેક્ષકો તે આવ્યા અને ગયા, ઉઘાટકો પણ
તેમ જ પાછળ પિતાના મિતાહારી છતાં સચોટ વકતવ્ય વડે શેભાવ્યું આવ્યા અને ગયા, અતિથિ વિશે ઠેઠ સુધી, બેઠા હતા કે નહિ હતું. પહેલા ત્રણ દિવસની સભાને સૌ. સુલોચનાબહેન ત્રિવેદીના તેની પાકી ખબર નથી, પણ પ્રમુખ મહાશયને મેળાવડાના અંત પ્રાર્થના ગીત વડે પ્રારંભ થયો હતો. ચોથા દિવસની સભામાં સી. સુધી બેસીને રાત્માનનું પૂરું વળતર ચુકવવું જ પડયું હતું. તેમનાં ગુણવત્તાબહેન પ્રરંભમાં ' રાત , શ્રી નારાયણત, પુરુરામ પ્રત્યે આપણા સર્વની હાર્દિક હમદર્દી હે!
ગુરુ તૂ' ગાયું હતું અને અત્તમાં ‘જન મન ગણ રાષ્ટ્રીય ગીત '' આ આલોચનાને આશય એ વસ્તુસ્થિતિ તરફ ધ્યાન ખેચવાનો
ગવરાવ્યું હતું. છે કે આપણા સામાજિક સમારંભના આ પ્રકારનાં અયોજનામાં
પહેલા દિવસના વ્યાખ્યાતા હતા ગુજરાતના રાજ્યપાલશ્રીમન ઔચિત્યનો અને પ્રમાણને ભારે ભંગ થઈ રહ્યો છે. દાન મેળ
નારાયાણ. તેઓ તેમનાં પત્ની સૌ. મદાલસાબહેન સાથે ઉપસ્થિત વવાની અધીરાઈમાં ગમે તેટલી વ્યકિતનું ગમે તે આકારમાં
થયાં હતાં. તેમણે ગાંધી વિચરતત્ત્વ બહુ સુન્દર અને વ્યવસ્થિત સન્માન કરવાને રવૈયો આપણા માટે જરા પણ શોભાપદ નથી.
રીતે હિન્દીમાં રજૂ કર્યું હતું. બીજા દિવસના વ્યાખ્યાતા પ્રજા સેશિયાઆ બાબતમાં વિશેષ વિચાર કરવાની અને વિવેક કેળવવાની ખૂબ જ
લિસ્ટ પાર્ટીના નેતા શ્રી નાથ હૈ હતી. તેમણે પોતાની જોરદાર વાણી જરૂર છે. ચાર ચંદ્રશેખરમાંથી મોરારજીભાઈ સાથે અથડામણમાં આવેલા
વડે શ્રોતા સમુદાયને મુગ્ધ કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય ભાવાત્મક , .
એકતાના સંદર્ભમાં ગાંધીજીનાં પ્રમુખ માગોને અંગ્રેજી ભાષામાં! રાંદ્રશેખર કોણ છે?
રજૂ કર્યા હતાં. ત્રીજા દિવસે પ્રસ્તુત વ્યાખ્યાનમાળા માટે કલકત્તાથી ભારતના નમંડળમાં ચમકતા ચંદ્રશેખર કુલ ૪ છે. તેમાંના
ખાસ આવેલા શ્રી સુધાંશુ દાસગુપ્તાનું વ્યાખ્યાન હનું રાષ્ટ્રીય ભાવીત્રણ દક્ષિણ ભારતના છે. એક ખગોળવેત્તા ચંદ્રશેખર, બીજા ત્મક એક્તા ઉપર. શ્રી સુધાંશુ દાસ ગુપ્તા કલકત્તાની લા કૅલેજની સંતતિનિયામક ચંદ્રશેખર જે આજના કેન્દ્રસ્થ પ્રધાનમંડળમાં છે પ્રાધ્યાપક અને ત્યાંના ઇષ્પ વમેન્ટ ટ્રસ્ટના ડેપ્યુટી સેક્રેટરી છે. અને ત્રીજા ઠેકઠેકાણે ફરીને આજે પોતે સ્થાપેલા અલગ સંયુકત
મુંબઇ બાજુએ આ રીતે તેમનું આવવાનું પહેલી વાર બન્યું છે. સમાજવાદી પક્ષમાં સ્થિર થયેલા કેરળના ચંદ્રશેખર, આ ત્રણે તેમણે રાજયબંધારણની ભૂમિકા ઉપર પિતાના વિષયની અંગ્રેજી ચાંદ્રશેખરને વટાવી જાય એવા આ ચેથા ચાંદ્રશેખર મૂળ ઉત્તર ભાષામાં પ્રાણવાન રજૂઆત કરી હતી. ચેથા દિવસે ગાંધીજી અને પ્રદેશના બલિયાના વતની છે. તેમની ઉમ્મર ૪૨ વર્ષની છે. સર્વોદય ઉપર શ્રી જયુપ્રકાશ નારાયણનું હિન્દીમાં વ્યાખ્યાન હતું. રાજકીય વિજ્ઞાન લઈને એમ. એ. થયેલા છે અને દ્વિતીયાદેવી, તેમણે પોતાની વ્યાખ્યાન દરમિયાન ગાંધીજીના ટ્રસ્ટીશીપના ખ્યાલ નામનાં સન્નારી સાથે તેમણે લગ્ન કરેલા છે. કેંગ્રેસમાં ‘યંગ ઉપર અને ગ્રામદાન ઓન્દોલનના ગર્ભમાં રહેલા દેશની આમૂલ ટકર્સ'ના નામથી ઓળખાતા તેફાની જુથમાં તેઓ અગ્રસ્થાને છે." ક્રાન્તિ ઉપર વિસ્તારથી વિવેચન કર્યું હતું. આવી રીતે સફળતાને ૧૯૬૨માં તે આ રાજ્યસભામાં ચૂંટાયા હતા અને ૧૯૬૭માં પામેલી આ વસન્ત વ્યાખ્યાનમાળાએ મુંબઈ જૈન યુવક સંઘની કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભામાં ચૂંટાઈ આવેલા કટ્ટર સમાજવાદી આજ સુધીની કારકિર્દીમાં એક નવું સીમાચિહ્ન નિર્માણ કર્યું હતું સભ્ય છે..
અને સંઘના ભાવિ વિકાસ અંગે નવી આશાઓ પેદા કરી હતી. પરમાનંદ
વસના વ્યાખ્યાનમાળાની પહેલી સભામાં પ્રવચન કરતા ગુજરાતના રાજ્યપાલ શ્રીમન નારાયણ અને તેમની ' ' બાજુએ અનુક્રમે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, રાજ્યપાલનાં પત્ની સૌ. મદાલસા બહેન અને શ્રી પરમાનંદ
કુંવરજી કાપડિયા. બ્લોક: ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સૌજન્યથી)