________________
*
૭૪. પ્રબુદ્ધ જીવન
તા. ૫-૮-૬૯ હોય ત્યાં સાદાઈથી પતાવી લેતાં તેમને હરકત નહોતી પડતી. વિશ્વબંધુત્વનો નવતર પ્રયોગ: “ઓરવીલ (૧૩) પશ્ચિમની ઢબે જીવવાને ટેવાયેલી આ વ્યકિતએ ગામડાં
(પ્રોગ્રેસીવ ગ્રુપના ઉપક્રમે મી. હેનરી બેલે ગયા માસમાં આપેલા ખંઘાં. અંગ્રેજી ઢબે- બેલવાને ટેવાયેલી આ વ્યકિતએ સાદી હિન્દુ
એક પ્રવચનને આધારે) સ્તાની ઉર્દૂ ભાષા ઉપર પ્રભુતા મેળવી. લાખોનાં માનવ - સમુદાયને કેટલીયે કઠણ વસ્તુઓ ગળે ઊતરાવવાને માટે મહેનત કર્યો જ પોંડિચેરીમાં શ્રી અરવિંદ આશ્રમથી થોડે દૂર પંદર ચોરસ રાખી. સન ૧૯૩૭ની પ્રાંતિય સ્વરાજ્યની ચૂંટણીમાં અંગ્રેજ સાથે માઈલના વિસ્તારમાં ‘એરોવીલ’ નામનું એક નાનકડું શહેર ઊભું બંધારણીય સંઘર્ષના બૂહ લોકોને સમજાવ્યા. સન ૧૯૩૮ માં થઈ રહ્યું છે, જેમાં ૫૦00 માણસોને વસાવવાની યોજના વિચાસામ્રાજ્યવાદ, ૧૯૩૯-૪૦માં ફાસિવાદ, નાઝીવાદ, સન ૧૯૪૮ થી રાઈ છે. દુનિયાના કોઈ પણ દેશમાંથી આવનારા કોઈ પણ જાતના ૬૩ સુધી આજન, ઔદ્યોગીકરણ, અણવિક શકિત–આવા અઘરા ભેદભાવ વિના માત્ર વસુધૈવ કુટુમ્બકમ ની ભાવનાને જીવનમાં અઘરા વિષયે લોકોને સમજાવવાની મથામણ કરી. એમના પ્રેમનું પાત્ર સાચોસાચ વ્યકત કરવાની ઈચ્છાવાળા માણસને આંતરરાષ્ટ્રીય માનવસમુદાય હતા. એ સમુદાય નિરક્ષર છે એટલા ખાતર અણસમજુ
સમજદારી અને એકતાના આ અનોખા પ્રગમાં જોડાવા આમંછે એમ એમણે કદીએ માન્યું ન હતું.
ત્રણ છે. પોંડિચેરી અરવિંદ આશ્રમના સરનામે રોવીલ પ્રોજેકટના (૧૪) પ્રજા-આરાધનાના આ કાળમાં તેમની જોડી મળવી મંત્રીને લખવાથી આ અંગેનું અરજીપત્રક મળી શકશે. શ્રી માતાજી મુશ્કેલ છે. બાપુ પછી તેમનું સ્થાન પ્રજાના હૃદયમાં આ કારણે દ્વારા બધાં અરજીપત્રકો સ્વીકારવામાં આવશે. ઊભું થયું હતું.
એવીલની આખી યોજના ભારત સરકારે મંજૂર કરેલી છે (૧૫) દરિદ્રનારાયણની ઉપાસના વિશે તેમની હમદર્દી કેટલી
અને તેને કેન્દ્ર તેમ જ રાજ્ય સરકારના બધા કાયદા કાનૂન લાગુ ઉડી હતી? બાપુજી લખે છે, “જવાહરલાલ સ્વચ્છ વ્યકિત છે. તેમનું
પડે છે. યુનેસ્કો તરફથી આ પ્રોજેકટને ઘણી મદદ મળી છે. હૃદય બિલોરી કાચ જેવું નિર્મળ છે. તેઓ ભૂલ કરતા હશે, પણ ભારતના ગરીબ જનસમુદાયનું હિત તેમના હાથમાં સલામત છે.”
અહીં રહેવા આવનાર દરેક વ્યકિત પ્રામાણિકપણે સમાજખાદી અને ગ્રામોદ્યોગને અર્થશાસ્ત્રીઓએ તુચ્છ ગણ્યો હશે, કેટલાયે '
નિર્માણના આ નવતર કાર્યમાં મદદ કરશે એવી અપેક્ષા છે. કેંગ્રેસમેનેએ પણ તેને તુચ્છ ગણે હશે, પરંતુ આ ગરીબ સમુ- જેની પાસે જે આવડત હોય તેનો લાભ તે પોતાની રાજીખુશીદાયની સહાય કરવા પાછળ આજે લગભગ વગર વ્યાજુ પંચાતર
પૂર્વક સમાજને આપે. દા. ત. શિક્ષણ જેનો વ્યવસાય રહ્યો કરોડ રૂપિયા ત્રણ–સહાયતા બદલ ફરતા હોય તે તેને યશ આ
હોય તે શિક્ષણના કાર્યમાં પડે, સુથાર હોય તે સુથારી કામ કરે, એક માણસને ઘટે છે. નાની વસ્તુ તેમના મનમાં ઉતરતી જ ન હતી.
જેને ઉદ્યોગ સ્થાપવો હોય તે ઉદ્યોગ સ્થાપે. એને અંગેની બધી જ (૧૬) બાપુની માફક વ્યકિતગત વ્યવહારમાં અહિંસાનું મૂલ્ય
તકો પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવશે. અહીં વસતા તમામ પૂરેપૂરું તેમણે સ્વીકાર્યું ન હતું, પણ ગોવાના આક્રમણ વખતે તેમણે
કુટુંબોને મકાન, કપડાં, ખોરાક બધું પૂરું પાડવામાં આવશે. કોઈને કહેલું કે, “હિંસા મને કહે છે.” અને સાચેસાચ હિંસાનાં પરિણામે તેમને અકળાવતાં હતાં. પોલીસ, મીલીટરીને ઉપયોગ તેમના કાળમાં
પગાર તરીકે રોકડ રકમ આપવાનું વિચાર્યું નથી. બધી જ જાતની નથી થયો તેમ નહિ, પણ પોલિસ, મીલીટરી તેમના વિશિષ્ટ રસનો સાંસ્કારિક પ્રવૃત્તિઓ પણ ચાલશે. ફિલ્મ ટુડિયો, ટી. વી. વિષય ન હતો. “હિસાથી પ્રાપ્ત કરેલ વસ્તુનું રક્ષણ કરવામાં હિંસા ઈત્યાદિ. સિવાય આરો નથી, તેથી હિંસા સા ઈલાજ નથી.” એ વાકય તેમની વિદેશનીતિનું ગુસૂત્ર હતું. તેમના કાળમાં હિંદુસ્થાનની અહીં કોઈ પણ વ્યકિત પર કોઈ પણ જાતનું દબાણ કરવામાં ફોજો શાંતિદૂત તરીકે કેટલા કેટલા દેશમાં કામ કરતી હતી? કોરિયા, આવશે નહીં. દરેક વ્યકિત પોતાને જે કોઈ પણ પ્રકારનું કામ કરવું સુએઝ, વિયેટનામ–આ ત્રણ તે મને સ્મરણે ચઢે છે.
હશે તે કામ કરવાને સ્વતંત્ર હશે. ડૉકટરની ડિગ્રીવાળા વિદ્યાર્થી પણ (૧૭) ઈકવર વિશેની તેમની માન્યતા બુદ્ધ ભગવાનની માફક
અંતરથી જો દર્દીની ચિકિત્સાના કાર્યમાં રસ ધરાવતા ન હોય ન સ્વીકારની કે ન અસ્વીકારની હતી. એક વખત એમણે રાધા
તે એને એની પોતાની પસંદગીનું બીજું કોઈ પણ કામ કરવાની કૃષ્ણનને દાખલો આપી પોતાના વિચારો વ્યકત કર્યા હતા. ડી. રાધાકૃષ્ણન રશિયામાં નિરીશ્વરવાદી, સામ્યવાદી ફીલસુફને પૂછે છૂટ રહેશે. છે, “સત્યમાં તમે માને છે? સદ્દભાવમાં માને છે ? સૌંદર્યમાં માને છે? જો આ ત્રણેમાં માનતા હો તે એથી વિશેષ ઈશ્વરમાં "
આ એક નવા જ પ્રયોગ છે અને એની સિદ્ધિ દરમ્યાન ઘણા માનવાને માટે જરૂર નથી.” પંડિતજી ભજન, ગીતા, ઈત્યાદિ વાચન પ્રકારની મુશ્કેલીઓ આવવાનો સંભવ છે. પણ જેમ જેમ પ્રશ્ન વિગેરેમાં એટલા નહિ માનતા હોય જેટલા બાપુ માનતા હતા. પણ ઊભા થતા જશે તેમ તેમ તેને નિકાલ થતો રહેશે એવો ખ્યાલ છે. ફૂસ્ટની કડીઓ તેમના ટેબલ. સામે હંમેશા રહેતી. “જાવું ઘણે ઘણે
દુનિયાના તમામ દેશોમાંથી આ પ્રોજેકટને સારો સહકાર અને દૂર, વિરામમય નિદ્રાને હજ સમય છે.” “આરામ હરામ હૈ” એ એના સંપૂર્ણ અર્થમાં તેમનો જીવનમંત્ર હતો. હવારે છ વાગ્યાથી અસાધારણ ઉત્સાહ સાંપડયો છે. શ્રી માતાજી કહે છે તેમ, “ આ આ પુરુષ કામે ચઢ. રાત્રે ટપાલ પૂરી કરી થાકેલો બિછાનામાં જના સાર્વજનિક છે. કઈ જાતના ભેદ વિના જીવન જીવવાની પોતાના દેહને પાથરતો ત્યારે પણ તેના માથા ઉપર બત્તી અને એક તદ્દન નવી અને અનેખી રીતની આ શુભ શરૂઆત છે.” હાથમાં પુસ્તક રહેતું.
(૧૮) આપણે જોયું કે લગભગ ત્રીસ વર્ષની મૈત્રી, પિતા- બાળકોના શિક્ષણ માટે એક તદ્દન જુદા જ પ્રકારની ક્રાંતિકારી પુત્ર તરીકેના સંબંધે, તેમના અનુયાયી તરીકેના સંબંધો, વિશ્વશાંતિ, શિક્ષણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે. કૌટુંબિક જીવનની સુરક્ષા લોકશાસન, દરિદ્રનારાયણની ઉપાસના કેટલું કેટલું મૂલ્યની દષ્ટિએ
પણ રહેશે. દરેક પ્રકારની પ્રવૃત્તિઓ એવીલમાં ચાલુ રહેશે. આ બંને વિભૂતિઓ વચ્ચે સામ્ય હતું. પંડિતજીએ જ એક જગ્યાએ કહ્યું છે કે, “કેવળ મારું હૃદય બાપુ સાથે હોત ને બુદ્ધિ ન હોત
પણ એની પાછળ વિશ્વ–એક કુટુંબની ભાવના હશે. જેમ તે આટલાં વર્ષો સુધી હું કામ કરી શકત?” બન્નેની વચમાં મતભેદો આપણે અત્યારે પિતાના નાના કુટુંબમાં રહીએ છીએ, એ જ હિતા, પણ બન્નેનાં હૃદય એક હતાં. ઉપરનાં મેજાએ આ બે વ્યકિત- પ્રમાણે એક મોટું કુટુંબ જેમ રહેતું હોય તેમ ઓરવીલમાં લોકો એને કદી ભિન્ન બનાવી શકયા નથી. શ્રદ્ધાને આ મહિમા છે. એ ભાઈચારાથી રહેશે. આજના યુગની એ જ મોટી જરૂરિયાત છે. અર્થમાં ગાંધીજીના અનેક ભકતોની સાથોસાથ જવાહરને પણ ગાંધીભકત નેહરૂ ગણી શકાય. ઉછરંગરાય ન. ઢેબર
- સુબોધભાઈ એમ. શાહ