SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૬૯ પ્રબુદ્ધ જીવન શ્રી કાન્તીલાલ ડી. કરા અભિવાદન સમિતિ “પ્રસન્ન દાંપત્ય” સહકાર આપવા અપીલ જૈન સોશ્યલ ગ્રુપનાં ઉપક્રમે શનિવાર તા. ૧૯-૭-૬૯ સાંજના અમેને જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે આપણા સમાજની સાત વાગે બી. તાંબે લિ. હોટેલમાં ઉપરોકત વિષય ઉપર શ્રી જયોતીન્દ્ર ગૌરવપૂર્ણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સફળ અને યશસ્વી દવે બોલવાના હતા. પરંતુ તેઓશ્રી તાવ આવવાથી આવી શકયા સંચાલનની જવાબદારી એકધારા ૩૨ વર્ષથી, પ્રસન્નતાપૂર્વક સંભાળી નહિ. એમનાં સ્થાને “ જૈન પ્રકાશ'ના તંત્રી શ્રી ખીમચંદભાઈ વારા ઉપરોકત વિષય ઉપર બેલ્યા હતા. શ્રી જતીન્દ્ર દવે હોત રહેલ વિદ્યાલયના મહામાત્ર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાની દીર્ધ તે આ વિષયને તેમણે હળવી રીતે રજૂ કર્યો હોત. શ્રી ખીમચંદભાઈએ કાલીન અમૂલ્ય સેવાઓનું યત્કિંચિત બહુમાન કરવાનું અમેએ નક્કી કરેલ છે. વળી આ એમની રીતે અભ્યાસપૂર્ણ ગંભીરતાથી આ વિષય ઉપર વિસ્તારથી પ્રસંગને અનુલક્ષીને તેઓશ્રીને એક સન્માન નિધિ અર્પણ કરવી એમ પણ ઠરાવ્યું છે. વિવેચન કર્યું હતું. એમના પ્રવચનને અંતે ગૃપનાં મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે ખાસ નિમંત્રણથી ઉપસ્થિત થયેલા શ્રી પરમાઅસાધારણ કાર્યનિષ્ઠી, વિરલ વ્યવસ્થાશકિત અને નખશિખ નંદભાઈને-દેશી તિથિ મુજબ આજે એમને જન્મદિન હોઈને– પ્રમાણિકતા, એ શ્રી કોરાની સફળ કારકિર્દીની ગુરૂચી છે. સ્ફટિકસમે સ્વચ્છ વ્યવહાર, ધીર • ગંભીર - શાંત સ્વભાવ, ઓછામાં ઓછું ગૃપ વતી અભિનંદન આપતાં જણાવ્યું કે : “પૂ. પરમાનંદભાઈ આજે ૭૭ માં વર્ષમાં પ્રવેશ કરે છે. તેથી યોગાનુયોગ આજે આ બેલીને વધારેમાં વધારે કામ કરવાની ટેવ, કોઈ પણ કામને નિકાલ પ્રસંગ આપણા સૌ માટે સવિશેષ આનંદને – પરમાનંદને – બની. લાવવાની આપસુઝ અને માન - મોટાઈ મેળવવાની આસકિતથી જાય છે. તેથી આપણા સૌની પ્રેરણા છે. તેઓશ્રીનું દાંપત્ય જીવન સદાય દૂર રહેવાની મનોવૃત્તિ: આવા આવા સદ્ગુણોને લીધે એમનું પ્રસન્ન દાંપત્ય જીવન છે અને હું સાક્ષી છે. તેઓ દીર્ધાયુષ્ય જીવન પ્રભાવશાળી અને પ્રેરણાદાયી બન્યું છે. ભગવે અને સમાજની ખૂબ સેવા કરે એક આદર્શ મહામાત્ર તરીકે શ્રી કોરાએ પોતાના નિર્મળ એવી મારી પ્રાર્થના છે.” આચરણ, વાત્સલ્યભર્યા વર્તન અને હિતચિંતક બુદ્ધિથી વિદ્યાલય દ્વારા સમાજના હજારો વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં જે અમૂલ્ય ત્યાર બાદ શ્રી ખીમચંદભાઈના પ્રવચનનાં અંતે શ્રી પરમાફાળો આપ્યો છે તે અવિસ્મરણીય છે અને સૌની પાસેથી એક વડીલ નંદભાઈએ “પ્રસન્ન દાંપત્ય ” અંગે પિતાના અમુક અનુભવો કે મુરબ્બી તરીકેનું ગૌરવ તેઓ મેળવી શકયા છે. વિનોદપૂર્ણ રીતે રજૂ કરી વાતાવરણને હળવું બનાવ્યું હતું. પોતાના તન, મન, ધન, સહુને ઉપયોગ કરી કોઈ પણ સંસ્થા ત્યાર બાદ શ્રી ગેસલિયાએ આભાર નિવેદન કર્યું હતું અને આજના કે વ્યકિતનું કામ કરવાની પરગજુવૃત્તિ શ્રી કોરાને સહજપણે વરેલી અતિથિવિશેષ શ્રી ખીમચંદભાઈનું સુખડના હારથી સન્માન કર્યું છે તેથી જ વિદ્યાલયના સંચાલનની બહુ મોટી જવાબદારી સંભાળવા હતું. ત્યાર બાદ બધાંએ સાથે મળીને ભોજન કર્યું અને રાત્રીના તેઓશ્રી પોતાની સેવાવૃત્તિ અને કાર્યશકિતને લાભ સમાજની અન્ય નવ લગભગ બધાં ખૂબ આનંદપૂર્વક પોતપોતાના નિવાસસ્થાન સંખ્યાબંધ સંસ્થાઓને નિરંતર આપતા રહે છે. સદા જાગૃતપણે દરેક ભણી વિદાય થયાં. જવાબદારીઓને સાંગોપાંગ ઉતારવા માટે સતત ચિંતા રાખનારા ચીમનલાલ જે. શાહ શ્રી કોરા બદલાની ઈચ્છા કે નામની કામના લેશ પણ રાખતા નથી. જે તેઓની જળકમળવત જીવન જીવવાની વિશિષ્ટ સિદ્ધિ છે મંત્રી, જૈન સોશ્યલ ગ્રુપ લેખી શકાય. આવા આપણા સ્વજનસમાં એક સનિષ્ઠ સમાજસેવકનું બહુમાન આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને અભિવાદન કરીને આપણે ખરી રીતે સેવાવૃત્તિને વરેલ એક આ વખતે અધિક માસ હોવાથી પર્યુષણ પર્વ સાધારણ રીતે . વિમળ જીવનનું જ બહુમાન કરી રહ્યા છીએ. ઑગસ્ટ માસના પાર્ધમાં હોય છે તેના બદલે આગામી સપ્ટેમ્બરઆ અભિવાદન નિમિત્તે જે નિધિ એકઠી કરીએ છીએ તેમાં માસના પૂર્વાર્ધમાં શરૂ થાય છે. તંદુપરાન્ત, જૈન શ્વે. મૂ. સંઘ સંપ્રઆપશ્રીને બહુમૂલ્ય ફાળે જરૂરથી આપ વિના વિલંબે મોકલી દાયની અને સ્થાનકવાસી સંપ્રદાયની સંવત્સરીમાં એક દિવસના આપીને આભારી કરશો એ જ અભ્યર્થના. આપને કિંમતી ફાળે ફરક છે. આ હકીકતને ખ્યાલ રાખીને આગામી પર્યુષણ વ્યાખ્યાનચેક અથવા ડ્રાફટ દ્વારા મોકલી આપશે. ચેક અથવા ડ્રાફટ “શ્રી. માળા સપ્ટેમ્બર માસની ૮મી તારીખથી ૧૬મી તારીખ સુધી–એમ કાન્તીલાલ કોરા અભિવાદન સમિતિ” ના નામને લખશે. ' નવ દિવસની ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જણાવતાં આનંદ અભિવાદન સમારંભ તથા નિધિ–અર્પણવિધિ રવિવાર તા. થાય છે કે આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની નવે દિવસની સભાનું ૨૮-૯-૧૯૬૯ ના દિને તેજપાલ ઓડિટોરિયમ, ગોવાળિયા ટેન્ક પ્રમુખસ્થાનેથી સંચાલન કરવાનું સેન્ટ ઝેવિયર્સ કૅલેજના સંસ્કૃતના રોડ પર રાખવાનું નક્કી કરેલ છે. પ્રાધ્યાપક શ્રી ગૌરીશંકર ચુનીલાલ ઝાલાએ સ્વીકાર્યું છે. સ્થળ લિ. ભારતીય વિદ્યા ભવન; સમય સવારના ૮-૩૦. આ વ્યાખ્યાનમાળાના બાબુભાઈ એમ. ગાંધી (ફોન નં. ૩૫૧૯૩૮) વ્યાખ્યાતાઓનાં નામ હાલ નક્કી થઈ રહ્યાં છે. ઈન્દુલાલ બી. મહેતા (ફેન નં. ૨૬૪૩૧૦) મંત્રીઓ, મંત્રીએ, મુંબઈ જૈન યુવક સંઘ. હાઈસ્કૂ-સપ્તક શમણાં વિષમતા કસમ કળીઓ કલાનું મૃત્યુ પ્રકાશ દીવડા શમણાં સેવ્યાં રૅકેટ વેગે કોયલ કૂજી, કળીઓ ફ ટી, હા, બાળે ચિત્ર સૂર્ય ઊગ્ય, સૂર્યને અસ્ત વિશ્વ–સેવાનાં. ના જૈ મન ઊડે. ધરતી પણ વીતી વસન્ત! અર્ધ ઊઘડી ઘૂંટી! દેવું. ના બિરદાવ્યું. પણ બારણાં બંધ. અંધારું ઘર ! તેજ રે જાત - સેવા! પગ તળે ના. ૨ કસમ! રે એળે ગઈ ! કલાનું મૃત્યુ ! ઘરે અન્યારું! ' દે છે દીવડા, હરીશ વ્યાસ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy