________________
( 0 .
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૬૯ ખાદી ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ પરદષ્ટિપાત કરવા
ઉત્તરોત્તર વધારો કરવાની કાર્યકર્તાની નેમ છે. એમ્બ્રોઈડરી માટે
એક ખાસ આર્ટીસ્ટ રખાયેલ છે, જે ચાલુ ફેશનને અનુરૂપ રોજ (તા. ૯-૭-૬૯ના વ્યાપાર માંથી સાભાર ઉઠjત).
તાજી ડિઝાઈનો બનાવે છે. મહારાષ્ટ્ર, કચ્છ અને સૌરાષ્ટ્રની લોકકળાને આ દર ચાર રૂપિયાના રોકાણે એક માણસને રોજગારી આપનાર જીવંત કરતી ઘણી ડિઝાઈને પણ આમાં હોય છે અને કેટલીક ખાદી ઉદ્યોગ માત્ર એક આદર્શને વિષય ન હોઈ શકે. વખત ખાદીના પોશાકને આ પ્રદેશને સીધે ‘ટચ' મળે તે માટે એ ખાદી ગ્રામોદ્યોગ પંચના તાજેતરના વાર્ષિક અહેવાલમાં બહાર
પ્રદેશમાં ભરતકામ માટે કાપડ મેકલાય છે. એમ્બ્રોઈડરીમાં રૂા. ૩. પડેલા આંકડા મુજબ ૧૯૬૭ - ૬૮ માં ૧૩.૩૫ લાખ માણસને
લાખને ખર્ચે ૪00 બહેનોને રોજી મળે છે. ખાદીના રંગાટ અને રોજી આપીને ખાદીનું કુલ વેચાણ રૂા. ૨૫.૦૧ કરોડની સપાટીએ
છપાઈમાં પણ દર વર્ષે રૂા. ૮ લાખની મજૂરી ચૂકવાય છે. પહોંચ્યું છે. ખાદી માત્ર આદર્શને વિષય નથી, પણ બેરોજગારી
- રાષ્ટ્રધ્વજ આપણા રાષ્ટ્રીયજીવનમાં પ્રસંગોપાત જરૂરી બને છે. નિવારવાનો એક નક્કર આર્થિક કાર્યક્રમ છે તેમ કેન્દ્રના ઔદ્યોગિક
એની માગ દેશ અને પરદેશમાં પણ રહે છે. માત્ર ભારતના જ નહિ વિકાસ ખાતાના પ્રધાન શ્રી ફખરૂદ્દીન અલી અહમદે પણ સ્વીકાર્યું છે.
પણ અન્ય દેશોના રાષ્ટ્રધ્વજ આ સંધ બનાવે છે. અને તે માટે બેરોજગારી નિવારવાની ખાદીની આ વિપુલ શકિતને ખ્યાલ
મેનેલી ધરાવવાનું સંધને ગૌરવ છે. રૂા. ૪ લાખના રાષ્ટ્રીયધ્વજ તો મુંબઈ ઉપનગર ગ્રામોદ્યોગ સંઘના વિવિધ કાર્યાલયની રૂબરૂ
દર વર્ષે બનાવાય છે અને રૂા. ૧ લાખની મજૂરી ચૂકવાય છે. મુલાકાત લઈએ ત્યારે જ આવે. આ સંઘના એક પ્રવકતા સાથેની
ખાદીની ધૂલાઈ વિભાગમાં પણ રૂ. ૧ લાખ જેટલી મજૂરી ચૂકવાય છે. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે જેમ મિલ - કાપડ ઉદ્યોગ મંદીની
આમ ખાદી એ માત્ર આદર્શને વિષય નથી, પણ બેરોજગારીને અસરમાં છે તેમ ખાદીને પણ આ ઝંઝાવાત બેવડી રીતે રહેવા
ઓછી કરવાને રાષ્ટ્રીય કાર્યક્રમ છે એ વાતને ઉપલા આંકડા ઘણી પડે છે: એક તે સર્વવ્યાપી મંદ માગ અને બીજું જનતાને મિલના
સારી રીતે સાબિત કરી આપે છે. કેન્દ્ર સરકારે પણ ખાદી ગ્રામકાપડ અને પરદેશી બનાવટને મેહ. આ બેવડા પરિબળે સામે ખાદી
ઉદ્યોગને સંપૂર્ણ ટેકો આપવા ખાતરી આપી છે તે આ રીતે યોગ્ય ગ્રામોદ્યોગ પંચે કેવી ટક્ક ઝીલી છે તેને પૂરો ખ્યાલ મુંબઈ
ઠરે છે. ઉપનગર ગ્રામદ્યોગ સંઘના મુંબઈ ખાતેના એક કાર્યાલયની રૂબરૂ મુલાકાત લેતાં આવ્યો.
સંઘના મકાન ફંડ અંગે અનુરોધ એમ છતાં પણ છે કે ખાદી ગ્રામોદ્યોગ પંચની રોજગારી શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો અને પ્રબુદ્ધ જીવનના આપવાની પ્રવૃત્તિ તે ભારતભરમાં ચાલે છે તે ખાદી ઉપરાંત ખાદ્ય વાચકોને એ સુવિદિત છે કે, છેલ્લા બે ત્રણ મહિનાથી સંઘ તેલ, ચામડું, દિવાસળી, ગોળ અને ખાંડસરી, પામગોળ, સાબુ, હસ્ત- માટે વિશાળ કાર્યાલય વસાવવા માટે મકાન ફંડ શરૂ કરવામાં ઉદ્યોગના કાગળ, મધમાખીપાળન, રેસાનું ઉત્પાદન, સુતારી અને લુહારી આવ્યું છે. આ મકાન ફંડમાં નીચે જણાવ્યા મુજબ આજ -કામ, ચૂનાભઠ્ઠી, વગેરે ઉદ્યોગો દ્વારા કુલ રૂ. ૮૭.૧૦ કરોડની સુધીમાં કુલ રૂ. ૫૦૩૬૦-૦૦ સુધીની નાની મોટી રકમ નેધાણી ચીજોનું વેચાણ કરે છે અને તે દ્વારા લગભગ ૨૧ લાખ લોકોને છે. ફંડની આવી ધીમી ગતિ જોતાં એક લાખના લક્ષ્યાંકને પહોંચવાનું રોજગારી આપે છે.
ઘણું દૂર લાગે છે. આમ છતાં સંઘના એવા ઘણા રાઓ - ત્રણ વર્ષ પહેલાં ખાદીનું વેચાણ રૂા. ૧૯.૬૭ કરોડનું હતું. છે, પ્રબુદ્ધ જીવનના એવા ઘણા વાચકો છે, પર્યુષણ વ્યાખ્યાન – ૧૯૬૬ - ૬૭ માં ૨૫.૬૭ કરોડ સુધી પહોંચ્યા પછી ૧૯૬૭-૬૮ માં માળાના એવા અનેક પ્રશંસકો છે કે જેમની રકમ હજુ સુધી નોંધાવસહેજ ઘટીને રૂા. ૨૫.૦૧ કરોડનું થયું તે સત્તાવાળાઓ માટે પણ વામાં આવી નથી. તો આવા અનેક ભાઈ બહેનને પ્રાર્થના કે પિતાની ચેતવણીરૂપ છે. '
તાકાતને જરાક વધારે કસીને શકય તેટલી રકમ નોંધાવે અને અમારા આમ છતાં ખાદી કાર્યકરો ખાદીના કાપડના વેચાણને વેગ
લક્ષ્યાંકને જલ્દીથી પહોંચી વળવાના અમારા મને રથને પાર પાડે. આપવા તેમ જ વણવેચાયેલી ખાદીને વેચવા માટે કેવી વૈવિધ્યકરણની *
સંઘના નવા કાર્યાલય માટે શેધ ચાલ્યા જ કરે છે. અમને પ્રવૃત્તિ કરે છે તે સંઘના કાર્યાલયની મુલાકાત દ્વારા જાણવા મળ્યું.
આશા છે કે આવતા અંકમાં અમે આ સંબંધમાં કાંઈક નક્કર ખબર આ વેગ આપવા તૈયાર ખાદીના ૫ડાના (રેડીમેઈડ) વેચાણની પ્રવૃત્તિ
આપી શકીશું. હાથ ધરાઈ છે.
“પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં રૂા. ૪૬૫૧૭-૦૦ સુધીની રકમ બાળક જન્મે ત્યારે બાળોતિયાની જરૂર પડે ત્યાંથી માંડીને
નોંધાયાની ખબર આપવામાં આવી હતી. ત્યાર બાદ આ અંક પ્રગટ માણસ મરે ત્યારે કર્ક્સ જોઈએ ત્યાં સુધીની કપડાંની જરૂરિયાતો
થવા સુધીમાં નોંધાયેલી રકમની યાદી નીચે મુજબ છે: તૈયાર બનાવીને જનતા સમક્ષ પહોંચાડવાની નેમ સાથે સંઘે આ
૪૬૫૧૭ અગાઉ જાહેર થઈ ગયેલી રકમે કામ ઉપાડયું છે. દાખલા તરીકે કેટિયા મટકા સિલ્કની ખાદીને રૂા.
૧૦૦૦ શ્રી. જયતિલાલ અંબાલાલ શાહ ૮ લાખને સ્ટોક એક વખત સંધ પાસે થઈ ગયેલો.
૧૦૦૦ શ્રી. ઉમિલાબહેન જયંતિલાલ શાહ ત્યારે તેમાંથી ઝભા, બુશકોટ, જોધપુરી ડગલા, ચંપલની પટ્ટી
૫૦૦ મી. મનુભાઈ અમૃતલાલ શેઠ વગેરે બનાવીને અને તેને દાદાભાઈ નવરોજી રોડના ખાદીભવન
૨૫૧ શ્રી. ખાન્તીલાલ એન. શાહ અને અન્ય ભંડારોમાં વેચીને નિકાલ કરી નાખવામાં આવ્યો હતો.
૨૫૦. શ્રી. હીરાબહેન દીપચંદ સંઘવી - બીજા ખાદીના માલને રંગાવીને તેના ઉપર ડિઝાઈના પાડીને
૨૫૦ શ્રી. છગનલાલ લલુભાઈ કે ઉલ્લાસનગરની સિંધી બહેને પાસે ભરત ભરાવીને પણ આધુનિક
૨૫૦ શ્રી. અમર જરીવાલા. ફેશનને અનુરૂપ તૈયાર કપડાં બનાવીને સંઘે રેડીમેઈડ માલ વેચવાની.
૧૨૫ શ્રી. કસ્તુરચંદ ડી. શાહ, મુલુન્ડ દિશામાં અત્યારે નક્કર પગલાં માંડયાં છે.
૧૦૧ શ્રી. મેહનલાલ એચ. પારેખ સંઘ ખાતે હિન્દુસ્તાનના લગભગ ૧૨૫ ખાદી ઉત્પાદન કેન્દ્રોમાંથી ૧૦૧ શ્રી. પાનાચંદ ડુંગરસી બુરખીયા
૧૫ શ્રી. ડી. એમ. ભુજપુરીયા. ખાદીનું કાચું કાપડ આવે છે. આમાંથી તૈયાર કપડાં બનાવવા કુલ ૩૫૦ દરજીને મુંબઈમાં રોજી મળે છે અને રૂા. ૩ લાખ સિલાઈના
૫૦૩૬૦ ચુકવાય છે. પાંચ જેટલી વેરાયટી અત્યારે બનાવાય છે, પણ એમાં
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.