SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ | Regd. No. M H, li7 વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૯ = પ્રબુદ્ધ જીવને મુંબઈ, સપ્ટેમ્બર ૧, ૧૯૬૯, સોમવાર પરદેશ માટે શિલિંગ ૧૫ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૫૦ પૈસા C તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા સાંપ્રત રાજકારણના પ્રવાહ (તા. ૨૩ મી ઓગસ્ટના રોજ અપાયેલા વ્યાખ્યાનની સેંધ) છેલ્લાં છ અઠવાડિયાંમાં, એટલે કે બેંગ્લોરની કેંગ્રેસ મહા- પર રહી. કારણ કે નેહરુની પ્રભાવશાળી નેતાગીરી હતી. તેમની સમિતિની બેઠકથી આજ સુધીમાં બનેલા બનાવે ઘણા જ વેગ- અવસાન પૂર્વે બે વર્ષોમાં ખાસ કરીને, ચીની આક્રમણ પછી, મોગલ પૂર્વક બન્યા છે. આ બનાવો આઝાદી પછી આજ સુધીમાં અગાઉ સામ્રાજ્યના વિસર્જન વેળાના સમયની યાદ આપતી રાજખટપટો ન બન્યા હોય તેટલા મહત્ત્વના છે. તેનાં પરિણામો દેશ અને દિલ્હીમાં શરૂ થઈ. છતાં તેઓ જીવતા હતા ત્યાં સુધી ટકી રહ્યું. દુનિયા પર પણ, ઘણાં દૂરગામી અને વ્યાપક પડનાર છે. આ બનાવો નેહરુના અવસાન પછી શું થશે ?” એમ દેશ–પરદેશમાં અટઅંગે છાપાઓમાં અનેક રીતે રજુઆત થઈ છે. દરેક વ્યકિત તેને કળો થતી હતી. મોટી કટોકટી ઊભી થશે એવી આશંકા સેવાતી પિતાની રીતે સમજવા પ્રયાસ કરે છે. આવા બનાવની પૂરી સમજણ હતી. આ અંગે દેશમાં ઘણું ઘણું વિચારાયું હતું. પુસ્તકો પણ લખાયાં પડવી તે અત્યારે શકય નથી. રાજકીય નિરીક્ષકો પણ આજે તે હતાં. નેહરુના અવસાન પછી સંધર્ષ શરૂ થશે. મોરારજીભાઈએ તેનાં પરિણામો પૂરાં કલ્પી શકતા નથી. સ્વાભાવિક રીતે જ પોતાને દાવો રજૂ કર્યો. કેંગ્રેસ કારોબારીએ આ બનાવને જોવાની બે દૃષ્ટિ છે. એક તે વ્યકિતઓને ખાસ કરીને પ્રમુખ કામરાજે કુનેહથી કામ લીધું. તેમણે કહ્યું: “બધું સંઘર્ષ અને સત્તાની સાઠમારીની અને બીજી દષ્ટિ છે, જે વધુ મારા પર છોડો.” અને “સૌનું મન જાણી લેવાની’ (કન્સેન્સ) પ્રથા ઉપયોગી અને મહત્ત્વની છે તે, બનાવોનું પોતાનું જ મહત્ત્વ. કોણે શરૂ થઈ. તેમણે કન્સેન્સ લીધી. કોને શું પૂછયું ને શું જાણવા મળ્યું શું પગલું, શા આશયથી ભર્યું, તેની પાછળ શા શા હેતુ હતા એ તે તે કામરાજ જ જાણે પણ લાલબહાદુર શાસ્ત્રીની પસંદગી થઈ. એક બાજુ છે, જ્યારે બનાવ બન્ય, તેનું પરિણામ દેશ અને સમાજ લાલબહાદુર શાસ્ત્રીની ક્ષમતા વિષે આશંકાઓ હતી. પણ જીવન પર શું આવશે તે બીજી બાજુ છે. સદ્ભાગે તેમણે ૧૮ મહિનાના ગાળામાં ઈતિહાસમાં અજોડ કહી શકાય તેવી સફળતા મેળવી. અચાનક તાશ્કેદમાં હૃદયરોગથી તેમનું ઘણું સાચું – ખાટું થયું, કોઈએ દગો દીધે તે કોઈએ કાવત્રાં કર્યા. એમ ઘણી જાતના બનાવો બની ગયા. આપણે વ્યકિતગત અવસાન થયું. ને કેંગ્રેસ પર બીજી આફત આવી. આ વેળા પણ સંઘર્ષની ચર્ચામાં નથી પડવું. આ કામરાજ જ કેંગ્રેસ પ્રમુખ હતા. તેમણે કોઈ પણ પ્રકારે મેરારજી. મોટા પાયા પરને સંધર્ષ અને સત્તા માટેની આવી ઉધાડી સાઠમારી કેંગ્રેસના ઈતિહાસમાં પૂર્વે ભાઈ તો જોઈએ જ નહીં, એવો જાણે નિર્ણય જ લીધો હતો. એટલે બની ન હતી. આઝાદી મળી ત્યાં સુધી કેંગ્રેસનું એક સ્વરૂપ હતું. તેમણે પ્રતિસ્પર્ધી તરીકે ઈન્દિરાને ઊભાં કયાં: ઈન્દિરાજી ઉંમરમાં તે વેળા આઝાદી પ્રાપ્ત કરવી એ મુખ્ય ધ્યેય હતું. તે વેળા કેંગ્રેસ નાનાં, ૪૮ વર્ષનાં, અનુભવમાં એટલાં બધાં નહીં, એવાં હતાં. આ વેળા સાચા અર્થમાં જ રાષ્ટ્રીય કેંગ્રેસ Indian Natinal Congress મોરારજીભાઈએ કન્સેન્સસની વાત કામરાજ પર ન છોડી, તેમણે મતહતી. આઝાદીની ખેવના રાખનારાઓમાં તે વેળા ગરીબ દાન માટે આગ્રહ રાખે. તેમાં તેમને લગભગ ત્રીજા ભાગના મતે મળ્યા અને ઈન્દિરાજી વડા પ્રધાનપદે આવ્યાં. તવંગરના, મજૂર કે મૂડીવાદીના, રાય કે રંકના ભેદભાવ ઈન્દિરાને લાવવામાં ય કામરાજની શી ગણતરી હશે એ કોઈને - નહોતા. કેંગ્રેસમાં સૌને સ્થાન હતું. કેંગ્રેસમાં વિવિધ ક્યો રહેતાં. ગાંધીજીના ભારતમાં આવ્યા પછી કેંગ્રેસનું કેવળ રાજકીય ખબર નહોતી. હાઈકમાંડના મનમાં એમ હશે કે અમારી આઝાદી જ ધ્યેય ન હતું. આઝાદી સાથે દેશની નવરચનાનું ચિત્ર આજ્ઞામાં રહેશે, અમને પૂછીને કામ કરશે. એટલે ખરેખરી સત્તા અમારા હાથમાં જ રહેશે. પણ ઈન્દિરાએ એ ધારણા ખોટી પાડી. પણ તેઓ મૂકતા જ ગયા. કરાંચી કેંગ્રેસમાં અને પછી વખતોવખત આ અંગે ઠરાવો થયાં છતાં આ વાત સ્વાભાવિક રીતે જ ૧૯૬૬ માં ડીવેલ્યુએશન જેવી મહત્ત્વની વાતમાં પણ કેંગ્રેસ પ્રમુખને પૂછ્યું નહીં. આથી બન્ને વચ્ચે અંતર પડયું. ૧૯૬૭ની અસ્પષ્ટ હતી. આઝાદી પછી મુકિત મેળવવાનું તો કામ પૂરું થયું. એટલે ચૂંટણીમાં કેંગ્રેસની હાર થઈ. એટલું જ નહીં પણ કામરાજ, ગાંધીજીએ કેંગ્રેસનું વિસર્જન કરવાનું અને લોકસેવક સંઘની પાટીલ અને અતુલ્ય ઘપ જેવા કેંગ્રેસના મહારથીઓ પણ હાર્યા. રચના કરવાનું જણાવ્યું. તેમની હત્યા થઈ તે દિવસે જ તેઓ કેંગ્રેસના આથી તેમનું તેજ ઓછું થયું ને તેને બદલે ઈન્દિરાનું જોર વધ્યું. ભાવિ સ્વપ્ન અંગેનું ચિત્ર તૈયાર કરી રહ્યા હતા. જેને ગાંધી મોરારજીભાઈએ આ વેળા વડાપ્રધાનપદને આગ્રહ ન રાખ્યો. કારણ કે સમજી ગયા કે આ વેળા તેમનું જોર ચાલે તેમ નથી. જીનું રાજકીય વીલ માનવામાં આવે છે. ગાંધીજી સ્પષ્ટપણે જોઈ તેઓ સમજી ગયા ને અળગા રહ્યા. પણ હાઈ - કમાંડના આગ્રહથી રહ્યા હતા કે આઝાદી મળતા સત્તા માટે કેંગ્રેસમાં સાઠમારી ચાલશે. . નાયબ વડા પ્રધાનપદ સ્વીકાર્યું. મેરારજીભાઈ પ્રધાનમંડળમાં પણ ૧૯૪૭ થી ૧૯૬૭ સુધી કેંગ્રેસ રાજ્યમાં ને કેન્દ્રમાં સત્તા જોડાવા બહુ આતુર નહોતા. ત્રણ વખત તેમની સાથે આવું બન્યું.
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy