SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. M H, Il7 વાર્ષિક લવાજમ રૂ. ૭. . . . - બુદ્ધ જીવન પ્રબુદ્ધ જેન’નું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૬ * - - મુંબઈ, જુલાઈ ૧૬, ૧૯૬૯, બુધવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫ છૂક નક્લ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા * II ને ડેલહાઉસી ખાતે શ્રી વિમલાબહેનના સાન્નિધ્યમાં જ શ્રી વિમલાબહેન ઠકારના નામથી પ્રબુદ્ધ જીવન’ ના વાચકો લાંબા સમયથી સુપરિચિત છે. તેઓ ગયા જાન્યુઆરી માસની શરૂઆતમાં અમેરિકાથી જાપાન થઈને ભારત ખાતે પાછા ફર્યા બાદ માર્ચની શરૂઆત સુધી આબુમાં સ્થિર થઈને રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓ નેપાલને પ્રવાસ કરીને એપ્રિલની શરૂઆતમાં ડેલહાઉસી આવીને રહેલાં. ત્યાં તેમના સાન્નિધ્યમાં મોટી મિત્રમંડળી એકત્ર થઈ હતી. ડેલહાઉસીમાં લગભગ બે માસ ગાળ્યા બાદ આસપાસનાં સ્થળામાં થોડું પરિભ્રમણ કરીને જૂન માસની ૨૩ મી તારીખે તેઓ આબુ ખાતે પાછા ફર્યા છે. ૨૪ મી ઓગસ્ટે તેઓ મુંબઈ આવનાર છે અને ૨૬ મી ના રોજ અહિંથી પરદેશ વિદાય થવાના છે. સપ્ટેમ્બર માસ હોલંડમાં, ઑકટોબર માસ ઈંગ્લાંડમાં, નવેમ્બર ફ્રાન્સ તથા સ્વીટ્ઝરલૅન્ડમાં અને ડીસેમ્બર માસ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં–આ મુજબને તેમને કાર્યક્રમ ગોઠવાયો છે. તે તે દેશમાં ભિન્ન ભિન્ન સ્થળોએ તેમના વાર્તાલાપ ગોઠવાવાના છે. ૧૯૭૦ ના જાન્યુઆરી માસમાં તેઓ ભારત ખાતે પાછા ફરવા ધારે છે અને આબુ ખાતે સ્થિર થઈને રહેવાનું વિચારે છે. તેમનાં ડેલહાઉસી બાજના પરિભ્રમણ દરમિયાન તેમના સાથી અને અન્તવાસીસમાં શ્રી પ્રભાબહેન મરચન્ટે તે પરિભ્રમણ દરમિયાન વિમલાબહેન સાથેના સહવાસને–તેમના તરફથી મળેલી એક સ્મરણનોંધ દ્વારા ખ્યાલ આપે છે. વિનોબાજી વિમલાબહેનને પરદેશમાં પરિભ્રમણ કરતા આપણા Cultural Ambassador-સાંસ્કૃતિક દૂત-સમાં લખે છે. તેમનું વ્યકિતત્વ કેટલું બધું અધ્યાત્મપ્રચૂર અને જ્ઞાનસમૃદ્ધ છે તેને નીચેની સ્મરણનધદ્વારા આપણને સુમધુર પરિચય થાય છે. પરમાનંદ]. નેપાળ-યાત્રા પૂરી કર્યા બાદ અમે દિલ્હી આવ્યાં અને એપ્રિલના રોજ ફરવા જવાનું, એટલે કે દિવસનાં દસેક માઈલ ચાલવાનું તા. ૧૪ મીએ દિલ્હીથી પઠાણકોટ જવા નીકળ્યા, પઠાણકોટથી બનતું. ફરતાં ફરતાં જ્ઞાનગોષ્ઠિ ચાલતી, કેટલાય સવાલજવાબો બસમાં ડેલહાઉસી આવ્યા. શ્રી. વિમળાબહેન સાથેની અમારી આ શતા, આ રીતે ફરવામાં ડેલહાઉસીને એક પણ ખૂણો બાકી રાખ્યો યાત્રામાં સહભાગી બન્યાં હતાં શ્રી. વસુભાઈ, ચંદ્રાબહેન, શ્રી. ' નહોતા. સુનંદાબહેન અને સુશીલાબહેનનું આ રીતે ચાલવાનું વિમલલાલુભાઈ, એમનાં માતુશ્રી તથા આરતીબહેન. બહેનને નવાઈ પમાડનારું બની ગયું હતું. સતધારાનું મીઠું પાણી, ડેલહાઉસી જેવું શાંત એકાંત સુંદર સ્થળ કે જ્યાં પ્રકૃતિએ પંચપુલના ઝરણાને મધુર ઘુઘવાટ જ્યાં ભગતસિંહના કાકા અજીતપિતાને વૈભવ ઠાલવવામાં જરાયે કંજુસાઈ કરી નથી, છૂટે હાથે સિહ સેડ તાણીને સૂતા છે ત્યાં ગાળેલા સમય–સઘળું અદભુત હતું. પિતાનું સૌંદર્ય વેર્યું છે, જ્યાં અર્ધચંદ્રાકારે આવી રહેલી ધવલ હિમ- ડેલહાઉસીના નિવાસ દરમિયાન શ્રી. દિલીપકુમાર રૈયે લખેલ ગિરિમાળા સવાર-સાંજ અભિનવ સૌંદર્યનું દર્શન કરાવીને જીવનની યોગીશ્રી કૃષ્ણપ્રેમના ચરિત્રનું સહવાચન થયું. આ રીતે વિમલબહેન કૃતાર્થતાના બેલ જીભને ટેરવે મૂકી જાય છે–આવા સ્થળમાં શિરર અમને જાણે કે, મીરાલામાં રહેલા સાથી કૃષ્ણપ્રેમના સાનિધ્યમાં સમે રહ્યો શ્રી. વિમલબહેનને અદભૂત મધુર સહવાસ. લઈ જતા હોય એમ લાગ્યું. વાંચન દરમિયાન નીચેનાં વાક્યો પ્રકૃતિ–પુરુષાર્થના અજબ મિલને મનુષ્યની પામરતાને હાંકી કાઢીને હૃદયમાં જડાઈ ગયાં. “He who loves and does not know કોઈ અણજાણી પ્રચંડ શકિતનું ભાન કરાવ્યું. ડેલહાઉસીમાં ગાળેલા does not love. He who knows and does not love દિવસે જીવનને એક અનુપમ અવિસ્મરણીય લ્હાવો બની ગયે. does not know. But love is too sacred a thing to be હૃદયમાં એની છાપ ચિરઅંકિત રહેશે. talked about. Let us keep love for the heart where વહેલી સવારે – સૂરજદેવની સવારી પધારે એ પહેલાં એટલે it belongs to and reserve our lips for knowledge. The કે, છ વાગે અમે બધાં ધ્યાનમાં બેસતાં. એક કલાક સુધી eyes alone express both!” “જેનામાં પ્રેમ છે પણ જ્ઞાન બેસવાને સમય નિશ્ચિત હતા. આ દરમિયાન શ્રી વિમલબહેનની નથી તે ચાહત નથી. જેનામાં જ્ઞાન છે પણ પ્રેમ નથી તે જાતે પવિત્ર સંગીતમય વાણી સાંભળવા મળતી. જીવનને સંગીત સાથે નથી. પણ પ્રેમ એવી પવિત્ર વસ્તુ છે કે જે વાણીથી પર છે. સરખાવતાં એમણે શરીરને જર્જ, મનને ક્ષભ, બુદ્ધિને ગાંધાર, આપણે પ્રેમને હૃદય કે જેને તેના ઉપર અધિકાર છે ત્યાં સંગ્રહી પ્રાણને મધ્યમ, મૌનને પંચમ, આકાશને ધૈવત અને આત્માને નિષાદ રાખીએ અને માત્ર આપણા જ્ઞાનને વાચા આપીએ. આંખે તરીકે વર્ણવ્યા. સાથે સાથે તેમણે જણાવ્યું કે, આ સાત સુરોને સમન્વય દ્વારા એ બન્ને પ્રગટ થાય છે.” જીવનમાં સધાય તે જીવન એક અનુપમ સંગીત બની રહે. દરેક સુરા સાથે સાથે શ્રી વિમલબહેને સમર્પણના રહસ્યને ખુલ્લું કરી ઉપર એકેક દિવસ બાલ્યા. સવારને અમારો આ કાર્યક્રમ રહેતો. બતાવ્યું. ત્યાર બાદ વંચામું સત્યદેવ વ્યાસનું “science of soul આ જીવન–સંગીતની ઉપાસનામાં સહભાગી બન્યા હતા; મુંબઈના અને એમનું જીવન ચરિત્ર ‘હિમાલયનો વેગી', આખા ભગતની શ્રી વસુભાઈ, શ્રી. ચંદ્રાબહેન, શ્રી. લાલુભાઈ, ઈન્દુબહેન મુન્સીફ સાખીઓ નહિ પણ એના કરતાં ચાબખા જ કહું, જે આરપાર તથા શ્રી વસુબહેન મહેતા, અમદાવાદનાં શ્રી. કલ્યાણભાઈ, હૃદય - મન પર લાગ્યા તે પણ વંચાયા. શ્રીમદ્ રાજચંદ્રના, શ્રી. સુશીલાબહેન, સુનંદાબહેન તથા ડેલહાઉસીના કેટલાંક ભાઈબહેને, સૌભાગભાઈ ઉપર લખેલ પત્ર, હૃદયને હલબલાવી મૂકે એ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy