________________
તા. ૧-૭-૧૯
પણુ
જીવન
૪૭
> દેવદ્રવ્યનો સમાજકલ્યાણ માટે ઉપયોગ ૪ (તા. ૧૮મી મેના ટાઈસ ઑફ ઈન્ડિયામાંથી સાભાર ઉધૃત) આવકવેરાથી મુકત હતાં, એ સરતે કે તેની આવક સરવાળે કોઈ
મંદિરના ભંડારના કાણામાં સીક્કા પાછળ સીક્કા પડયા જ કરે છે. પણ સંયોગોમાં ૨૫ ટકા અથવા રૂ. ૧૦૦૦૦ બેમાંથી જે વધારે ભકતો તરફથી દાનને પ્રવાહ વહ્યા જ કરે છે. હિન્દુ મંદિરને ભંડાર હોય તેથી વધારે થવા પામી ન હોય.. આ રકમથી ઊભરાયા જ કરે છે. જરૂર આમાંનાં કેટલાંક મંદિરો ૧૯૬૨ ના એપ્રિલ માસની પહેલી તારીખ પછી ઊભા કરવામાં ખૂબ જ ધનવાન હોવા જોઈએ. આમ છતાં ભંડોળમાંથી કેટલું આવેલાં ટ્રસ્ટોને આ લાભ મળી શકતો નથી. નવા ટ્રસ્ટને આ લાભ વપરાય છે?
તે જ મળી શકે કે જો તેને હેતુ Secular-ધર્મનિરપેક્ષ હોય. સામાન્યત: એવો ખ્યાલ પ્રવર્તે છે કે આ ધનસંગ્રહમાંને ઘણો આજની સામાજિક જરૂરિયાત અંગે મંદિરો ધીમે ધીમે સજાગ મોટો ભાગ અદ્ધર જ ચવાઈ જાય છે. આ અટકાવવા માટે પોતાની
બનતા જાય છે. વધારાની રકમે જનકલ્યાણનાં કાર્યો પાછળ વધારે આવક અને ખર્ચને વિગતવાર હિસાબ રજૂ કરવાની મંદિરોને
ને વધારે ખરચાતી જાય છે, “અને આમ જ બનવું જોઈએ.” એક ફરજ પાડવામાં આવી છે અને ચેરીટી કમિશનરને ગેરવહીવટને ટ્રસ્ટી જણાવે છે. “પોતાના ભકતો પ્રત્યે, માનવજાત પ્રત્યે મંદિરોની વહેમ આવે તે કોઈ પણ ટ્રસ્ટીને રદ કરવાને અધિકાર છે. આ ફરજ છે.” જ્યારે ધર્મ સમાજકલ્યાણની ચિન્તા ધરાવતો થાય પણ આવા પગલાંથી આવા ગેરવહીવટ ઉપર ખરેખર કોઈ અંકુશ છે ત્યારે તે નવું પરિમાણ ધારણ કરે છે એ સૂચવવા માટે, દક્ષિણમાં મૂકાય છે ખરો? જે કેટલાકને હું મળી તેમના અભિપ્રાય મુજબ આવેલ તિરૂપતિનું મંદિર એક ખૂબ જ આગળ પડતે દાખલ છે. આનો જવાબ “ના” છે.
તેની વાર્ષિક આવક લગભગ એક કરોડ રૂપિયાની છે. આ જ દ્રવ્ય એકઠા થયેલા ફંડમાંને અમુક ભાગ સમાજસેવાનાં કાર્યો
કેટલીયે યોજનાઓ દ્વારા લોકોને જ પાછું મળે છે. શ્રી તિરૂમલ પાછળ ખરચાય છે, પણ મંદિરમાં જે અઢળક નાણું એકઠું થાય છે
તિરૂપતિ દેવસ્થાન કમિટી શી વ્યંકટેશ્વર એરિયેન્ટલ રીસર્ચ ઈન્સ્ટિઅથવા તે મૂર્તિઓનાં આભૂષણ પાછળ જે રકમ ખરચાય છે તેના
ટયૂટ ચલાવે છે, બે પ્રાથમિક શાળાઓ, બે હાઈસ્કૂલે, એક અનાથાપ્રમાણમાં બહુ જ નાનો હિસ્સો જનસેવાનાં કાર્યો પાછળ વપરાયેલો
શ્રમ, એક પાઠશાળા, એક થી વ્યંકટેશ્વર કૅલેજ, એક દરિદ્રાલય, માલુમ પડે છે. મંદિરની આસપાસ ભીખારીઓ પડયા પાથર્યા
એક મ્યુઝિયમ અને ટ્રાન્સપોર્ટ સર્વીસ ચલાવે છે. આ ઉપરાંત શ્રી. રહેતા હોય છે. મંદિરની ચોતરફ પારવિનાની ગંદકી અને મંદિરની
વ્યંકટેશ્વર યુનિવર્સિટી ચલાવે છે. બહુ ઉપરછલ્લી દેખરેખ-આ બધું આપણી આંખોને કણાની
અહિં જુદી જુદી પૂજા અને ઉત્સવો તેના નિયત ક્રમ મુજબ માફક ખૂંચે છે.
ચાલ્યા કરે છે. દિવસમાં ત્રણ વાર દર્શન થતા હોય છે. આ માટે પબ્લિક રીલીજિયસ ટ્રસ્ટ તરીકે મંદિરમાં એકઠું થતું દ્રવ્ય કોઈ પણ પ્રકારનું લવાજમ હેતું નથી, પણ ખાસ પૂજા અને ઉત્સવો મુખ્યત્વે કરીને ધાર્મિક લેખાતી બાબતે પાછળ ખરચવાનું માટે યાત્રાળુઓએ ચોક્કસ રકમ આપવાની હોય છે અને તેની
હોય છે. આથી બીજે ઉપયોગ કરવો હોય તે મુળ તેમને પાવતી મળે છે. દેવસ્થાને કમિટી અને બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, ' ટ્રસ્ટમાં તેના માટે ખાસ જોગવાઈ હોવી જોઈએ. તીર્થસ્થાન ઉપર આવતા જતા લોકો માટેની સગવડોમાં ચાલુ સુધારા
અથવા તે ‘સાઈપેને સિદ્ધાન્ત મંદિરની મિલકતને લાગુ વધારા કરતા હોય છે. ' પાડવા માટે મંદિરના વહીવટકર્તાઓએ અરજી કરવી જોઈએ.
મંદિરોનું આ સામાજિક વળણ સતત વિકસતું જાય છે. મુંબઈના (“સાઈના સિદ્ધાન્તને અર્થ એ છે કે કોઈ પણ ચેરીટીના હેતુને પૂરેપૂરું પહોંચી વળ્યા બાદ જે કાંઈ રકમ વધે તે રકમ ઉપયોગ
મહાલક્ષ્મીના મંદિરની ગયા વર્ષે ચોખ્ખી આવક રૂા. ૩,૨૫,૦૦૦ની મૂળ હેતુને વિરોધી નહિ એવા સામાજિક કે ધાર્મિક હેતુ માટે હતી. ઘસારો, જાળવણી અને અનામત ફંડ માટેની રકમ જે કરવાની કોર્ટ અથવા તો જવાબદાર સત્તાધિકારી છૂટ આપી શકે). આવકના ૧૦ ટકા લગભગ હતી તે બાજુએ મૂકતાં વધેલી રકમને ..
પણ આ પ્રમાણે કરવામાં આવે છે ખરું?” બાબુલનાથ મંદિ- સાર્વજનિક કાર્યો માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. રના એક દ્રસ્ટી શ્રી. જે. એચ. દવે પૂછે છે. “ધાર્મિક હેતુ કોને કહેવાય એ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી. જે. એમ. બારોટના જણાવવા એ વિષે કેટકેટલું અસ્પષ્ટ ચિન્તન ચાલતું હોય છે. અલબત્ત મુજબ, રૂા. ૭૫,૦૦૦ ની રકમ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને આને અર્થ પુજા અથવા તે ક્રિયાકાંડ માત્ર તે ન જ હોઈ મદદ તરીકે આપવામાં આવી હતી. લગભગ એક લાખ રૂપિયા શકે. આમ છતાં ખરી રીતે મોટા ભાગે આ દ્રવ્ય આવી બાબત યેગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તરીકે, આશરે ૨૦૦ પાછળ જ ખરચાતું જોવામાં આવે છે. આ દવ્યમાંથી ભારતીય રૂપિયા હૈસ્પિટલને, અને લગભગ ૭૦૦૦ રૂપિયા વિશિષ્ટ અભ્યાસ સંસ્કૃતિ, ચિન્તન તથા તત્ત્વજ્ઞાનને પ્રચાર કરવા માટે કોઈ પ્રયત્ન માટે પરદેશ જતા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. ગયા વર્ષે થાય છે ખરો? ધર્મ આજે એક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો આદિવાસીઓ અંગે યોજાયેલા કોઈ એક શૈક્ષણિક કાર્યક્રમ અંગે છે. ....... પંડયાએ અને પૂજારીઓનું અજ્ઞાન અને લોકવૃત્તિ રૂ. ૨૦,૦૦૦ ની રકમ આપવામાં આવી હતી. સંસ્થાઓની ધૃણાપાત્ર હોય છે. ક્રિયાકાંડની પ્રક્રિયાઓનું જન્મ સાવ જરૂરિયાત પ્રમાણે આ રકમને દર વર્ષે હવાલો નાંખવામાં આવે છે. ઓસરી ગયું છે.
મુંબાદેવીનું મંદિર તેની આવકના લગભગ ૮૦ ટકા ધર્મઆ પૂજારીઓને તાલીમ અને કેળવણી આપવા માટે શિક્ષણ- નિરપેક્ષ એવા સેવાકાર્યો પાછળ ખરચે છે. બાબુલનાથનું મંદિર સંસ્કૃત સંસ્થાઓ ઊભી કરવાની જરૂર છે. જે લોકો પૂજારીનું કામ કરતાં
પાઠશાળા ચલાવે છે. માધવબાગનું મંદિર પણ સામુદાયિક યોજનાહોય તેમની આજીવિકા ચલાવવા માટે આપણે આર્થિક પુરવણી પણ કરવી જોઈએ. “મંદિરના ઉંદર જેટલો ગરીબ' આ વિશેષણ
એમાં એટલો જ રસ ધરાવે છે. ધાકલેશ્વરટેપલ ટ્રસ્ટમાંથી હૈસ્પિઆપણે આપણા દેવમંદિરના પૂજારી માટે જરૂર વાપરી શકીએ. ટલે, સ્કૂલો અને સેવા સંઘ તરફ દ્રવ્યને પ્રવાહ વહ્યા જ કરે છે. મંદિરોની આસપાસના લત્તામાં વસતા લોકોના ઉદ્ધાર તરફ કુદરતી આફતના ભોગ બનેલા લોકોને સહજ રીતે અને દેવમંદિરોએ સવિશેષ લક્ષ આપવું જોઈએ.”
ઉદાર પ્રમાણમાં મદદ પહોંચાડવામાં આવે છે. એકલા મહાલક્ષ્મીના એવા કેટલાક નિયમ છે કે જેનું આ પબ્લીક રીલીયિસ
મંદિરે જ કોયના રીલીફ ફંડમાં ત્રણ લાખ રૂપિયાની રકમ ભરી હતી. ટ્રસ્ટ દ્વારા મિલકતોની થતી ખરીદી અને વેચાણના અનુસંધાનમાં
ઘણાં મેટાં મંદિરોના ભંડારો બિહાર દુષ્કાળના ભંગ બનેલા લોકોના પાલન કરવાનું રહે છે. કોઈ પણ મંદિર તેને લાગતા વળગતા ખાતાને અરજી કર્યા સિવાય મૂડીના રોકાણ માટે કોઈ જમીન ખરીદી
દુ:ખનિવારણ અર્થે વહેતા કરવામાં આવ્યા હતા. શકતું નથી. કોઈ પણ સંસ્થાને તે ભેટ આપી શકતું નથી, ગીરો
આ સાથે એ પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે બધાં મંદિરો મૂકી શકતું નથી તેમ જ વેચી શકતું નથી. આજ સુધી મંદિરે કાંઈ સમૃદ્ધ હોતાં નથી. દૂર દૂરના લત્તામાં આવેલાં ઘણાંયે