________________
પ્રભુ જીવન
તા. ૧-૭-૬૯ નાનાં મંદિરો પાસે પોતાના નિભાવ અર્થે પણ પૂરતાં નાણાં હોતાં વિનમ્રતાનાં શિખરોઃ ત્રણ ચિરસ્મરણીય પ્રસંગે નથી. આ મંદિરની કોઈ દરકાર પણ કરતું હોતું નથી.
(તા. ૧૮-૫-'૬૯ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલ મહારાષ્ટ્રની સરકારે આવાં મંદિરોને મદદ કરવા માટે એક જના ઊભી કરી છે. પશ્ચિમ મહારાષ્ટ્રની દેવસ્થાન કમિટીએ પોતાના પ્રદેશમાં
અંગ્રેજી લેખને અનુવાદ) આવેલા નાનાં મોટાં–ગરીબ પૈસાદાર–બધાં દેવસ્થાનને પિતાના
હું ભૂલી ગયો છું, પરંતુ કોઈ લેખકે કયાંક કહ્યું છે કે પાનવહીવટ નીચે મૂકયાં છે. તેની બધી આવકો એકઠી કરવામાં આવશે ખરમાં પણ ગુલાબની સુગંધ માણી શકીએ તે માટે, ભગવાને આપણને અને પ્રત્યેક મંદિરની જરૂરિયાત મુજબ તે આવકને વહેંચી દેવામાં
સ્મૃતિ આપી છે. આવશે. આ યોજના જો સફળ નીવડે તે તેનું અન્યત્ર જરૂર અનુકરણ કરવામાં આવશે.
સ્કૃતિના સંગ્રહસ્થાનમાં ગુલાબની સાથે કાંટાઓ (આપણને - આ જાણીને એવા એક ગૃહસ્થ કે જેણે અનેક મંદિરોમાં એક અણગમો પેદા કરે તેવા પ્રસંગે) પણ હોય છે, કે જેને સ્પર્શ ટ્રસ્ટી તરીકે કામ કર્યું છે તે બોલી ઊઠયા કે “આના પરિણામે તે
આપણને ગમતું નથી. કેટલાંક શબ્દો અને કાર્યો, કેટલીક મૂંઝવણભરી આપણા મંદિરોમાં સરકારી દખલગીરી પારવિનાની વધી જશે.”
ક્ષણે, અતૃપ્ત વાસનાઓ અને દુ:ખો એવાં હોય છે કે જેને લીધે તેમના કહેવા મુજબ સરકારને જો એક ઈંચ સ્થાન આપશે તે તે બધું જ પચાવી પાડશે.”
આપણે શરમ અનુભવીએ છીએ. આ બધું સામાન્ય રીતે આપણે તેઓ વિશેષમાં જણાવે છે કે “નાથદ્વારા મંદિરને દાખલ
ભૂલી જઈએ છીએ. સમય અને સંજોગે આવી મળતાં તે આપણી લ્યો. ત્યાં ખૂબ ગેરવહીવટ ચાલતો હતો, તે જોઈને આખરે રાજસ્થાન સ્મૃતિમાં ડોકિયાં કર્યા કરે છે, અને આપણા અહમ ને એગાળે છે. સરકારે ટેંપલ બોર્ડ કમિટીની સ્થાપના કરી. એમ છતાં આજે આ ઉપરાંત આપણી બાલસહજ જિજ્ઞાસા અને આનંદના કેટલાંક ત્યાંની પરિસ્થિતિ વધારે ખરાબ નહિ તે પહેલાં જેટલી ખરાબ તો
પ્રસંગે રણમાં મીઠી વીરડી જેવા પણ હોય છે કે જેની સહાયથી છે જ. મંદિરના વહીવટમાં ત્યારથી રાજકારણ દાખલ થયું છે. સંસ્કૃત કમિશને તેના અહેવાલમાં (૧૯૫૬ - ૫૭) એ જ ભય દાખવ્યો
વૃદ્ધત્વની નિરાશા દૂર થાય છે અને પરિવર્તનશીલ જગતનાં દુખે હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રસ્તુત ધામિક બક્ષિસાના પણ હળવાં બને છે. મૂળ ઉદ્દેશે અને હેતુઓની કાનૂની ઝીણવટને નહિ પણ તત્કાલિન
૭૦ વર્ષના મારા જીવનપટ ઉપર દૃષ્ટિપાત કરતાં આવું રાજકારણી વાતાવરણને આ ફડોને કેવી રીતે ઉપયોગ કરવો તેને લગતા નિર્ણય ઉપર પ્રભાવ પડી રહ્યો છે અને ધાર્મિક હેતુઓની ઘણું ઘણું મને યાદ આવે છે. દા. ત. મારા જીવનમાં કેટલાંક ઉપેક્ષા કરવામાં આવે છે.
પ્રસંગેના પડેલાં સૌ પ્રથમ પ્રત્યાઘાત-દરિયાના મોજાંઓનું મુગ્ધ કરી. પાર્લામેન્ટમાં સ્વ. સર સી. પી. રામસ્વામી આયરે એક બીલ દેતું નૃત્ય, બરફની વર્ષો પહેલો સ્પર્શ, કુમારિકાનાં નયને પ્રતિ રજુ કર્યું છે. આ બીલમાં જાહેર ધાર્મિક ટ્રસ્ટને વહીવટ અખિલ પ્રથમ દૃષ્ટિ પડતાં અનુભવેલું પુરુષત્વ, નાના બે બેઠકવાળા પ્લેઈનમાં ભારતીય ધરણે અને સરકારી દેખરેખ નીચે કરવાની ભલામણ કરેલું પ્રથમ આકાશ ઉડ્ડયન, મારા નાના બાળકના કુમળા હાથની કરવામાં આવી છે. આપણે આશા રાખીએ કે આ પગલા પાછળ પડેલી પ્રથમ તાળી, પ્રકાશકની મારા પુસ્તક માટેની પહેલી વારની અથવા તે આના અમલ પાછળ રાજકીય દબાણ કામ કરતું નહિ થાય.
માંગ, ઉત્તુંગ હિમાલયની અડગ અને આકર્ષક ભવ્યતાનું કરેલું પ્રથમ અનુવાદક:
મૂળ અંગ્રેજી
દર્શન અને પ્રથમવાર જ..... પરમાનંદ
શ્રી જયેન્સના શેઠ યાદી ઘણી લાંબી છે. અનેકવાર ભૂતકાળનાં આ સ્પષ્ટ તંત્રી નેંધ
સંસ્મરણો મારા સ્મૃતિપટ પર ધસી આવવાથી હું સુખદ લાગણી આ લેખમાં જે મંદિરોને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે જૈનતર
અનુભવું છું અને તૃપ્ત થાઉં છું. કસ્તે હાલની માફક આ સુખદ મંદિરને અંગે છે. જૈન મંદિરની આવક અંગે–ખાસ કરીને જૈન
સંસ્મરણ મને ગમગીન નથી બનાવતાં. Q. મુ. મંદિરો કે જે મોટી આવકનાં ધામ છે તેની આવક અંગે
પરંતુ સાચા સ્મરણીય પ્રસંગે તે બહુ થડા છે, જેને હું સાચવી ગયથી એક એવી જ મર્યાદા સ્વીકારવામાં આવી છે. રાખવા માગું છું. આંગળીને ટેરવે ગણી શકાય તેટલાં. તેમનું મારા કે, તે આવકને ઉપગ નવાં મંદિર બાંધવા સિવાય, નવી નવી
જીવનમાં એક અનોખું સ્થાન છે, કારણ કે મારે મને માનવજીવન મુતિએ નિર્માણ કરવા સિવાય અને તેનાં આભૂષણ તેમ જ શાભા- અને મનુષ્યસ્વભાવની મારી સમજણના વિકાસનાં પાને છે. શણગાર સિવાય બીજા કોઈ કાર્યમાં થઈ જ ન શકે. આજે દક્ષિણ
તેમની યાદથી હું તૃપ્તિ અનુભવું છું અને મારી જાતને ખૂબ જ હિંદુસ્તાનમાં તિરૂમલ તિરૂપતિ દેવસ્થાન કમિટી અનેક શૈક્ષણિક ભાગ્યશાળી માનું છું. સંસ્થાએ ચલાવીને તેમ જ એક મોટી યુનિવર્સિટી ઊભી કરીને જે
૧૯૨૪માં કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતના લોકસેવા કરી રહેલ છે તેવું જ મહાભારત કાર્ય અનેક તીર્થોના વિષને અભ્યાસ પૂરો કરી ઈન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષામાં વહીવટોનું સંચાલન કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરી
બેસવાની મારી તૈયારી ચાલતી હતી તે દરમિયાન આવી એક ચિરશકે છે, પણ દેવદ્રવ્યને લગતી જડ ઘાલી બેઠેલી માન્યતા તે પેઢીના
સ્મરણીય ઘટના બની હતી. મેં ખગોળશાસ્ત્રને એક ઉપ-વિષય તરીકે સંચાલકોને મંદિર અને મૂર્તિથી આગળ નજર કરવા દેતી નથી. લેવાનું નકકી કર્યું હતું. આ માટે અભ્યાસક્રમનું મેં પરિપત્ર જોયું. આ માટે માત્ર એ સંચાલકો જ જવાબદાર છે એમ નથી, પણ
તેમાં વિગતો બહુ જ ટુંકાણમાં આપવામાં આવી હતી. મારે શું તે પાછળ સ્થિતિચુસ્ત ધર્માચાર્યો અને તેમને અંધપણે અનુસરો
વાંચવું અને શું કરવું તે મને સપષ્ટ સમજાતું નહોતું. તે વખતે આર્થર બહોળે જૈન સમુદાય છે. આ વિચારજડતા કયારે દૂર થાય અને
એડીંગટન સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર-આ ત્રણના પરસ્પર ગુરુત્વાકમંદિરની અઢળક આવક જનકલ્યાણના કાર્ય માટે, શિક્ષણસંસ્થાઓ
Nણના વિષય ઉપર વ્યાખ્યાન આપતા હતા. એમની પાસે મને અને હૈસ્પિટલ માટે, દેશમાં અવારનવાર આવી પડતી કારમી
માર્ગદર્શન આપવાની મેં માંગણી કરી. આ પ્રશ્નની ચર્ચા કરવા માટે આફતના સંકટનિવારણ માટે કયારે વહેતી થાય-આ પ્રશ્ન દરેક
તેમણે મને તેમને ઘેર ચા પીવાનું નિમંત્રણ આપ્યું. સમજદાર વ્યકિત સામે ઊભે થવો જોઈએ અને આ વિચારજડતાની હું જાણતો હતો કે એડીંગ્ટન ઈગ્લેન્ડના ભૌતિકશાસ્ત્રના એક દિવાલ તેડવા માટે સમજદાર સૌ કોઈએ કટિબદ્ધ થવું જોઈએ. પ્રખર અભ્યાસી વિદ્વાન પુરુષ હતા. આઈનસ્ટાઈનને બાદ કરતાં પણ કમનસીબની વાત એ છે કે “પ્રબુદ્ધ જીવન’ની આ પપુડી કોઈ આ એક જ વ્યકિત એવી છે કે જે સાપેક્ષવાદના સિદ્ધાંતને તેના સાંભળતું નથી, કોઈના કાને અથડાતી નથી!
પરમાનંદ સાચા અર્થમાં સમજવાને શકિતમાન હતા. તેમનું તારાઓની રચના