________________
તા. ૧-૭-૬૯
પ્રબુદ્ધ જીવન
ઉપરનું પુસ્તક મેં વાંચ્યું હતું અને તેમાં આ ગહન વિષયનું સરળ કારણ કે ત્યાર બાદ ફકત ત્રણ દિવસ પછી જે કરૂણ પ્રસંગ બન્યો અને ભાવવાહી વર્ણન આપેલું હતું.
* તેણે મારા મન ઉપર કદી ન ભૂલી શકાય તેવી છાપ મૂકી દીધી છે. જ્યારે હું તેને મળવા જવા તૈયાર થયો ત્યારે એક જાતની નહેરૂને વિશે તેમની અસહિષ્ણુતા, એમને અણધાર્યો ગુસ્સો, ક્ષોભયુકત. માનની લાગણીએ મારા મનને ઘેરી લીધું. આટલા મોટા
એમનું અભિમાન, મૂર્ણતાને ન નભાવી લેવાની એમની વૃત્તિ-આ વૈજ્ઞાનિકને મળવા જવામાં હું વધારે પડતું ડહાપણ તે બતાવતા નથી ને ?
બધા વિશે ઘણું કહેવાય છે; પરંતુ હું હંમેશા એમને એક પ્રફ લ્લિત મોટાઈનો કોઈ પણ જાતનો દેખાવ કર્યા વગર અત્યંત
તરવરાટભરી અને અત્યંત આકર્ષક વ્યકિત તરીકે જ યાદ કરું છું. લાગણીપૂર્વક બોલાવી તેમણે મને હળવો બનાવી દીધું. તરત જ. મારે
દિલ્હીના ધમાલિયા જીવનથી દૂર ત્રણ અઠવાડિયા માટે તેઓ મનાલી વાંચવા માટેનાં પુસ્તકોની એક યાદી મારા હાથમાં મૂકી અને તેમનાં
પોતાની રજાઓ ગાળવા આવ્યા હતા. ત્યાંના ડાક બંગલામાં તેમના વ્યાખ્યાન સાંભળવાનું તેમણે સૂચન કર્યું. ત્યાર પછી અમે સાથે ચા
માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ત્યાં બાજુના જ પીધી અને મારું કામ પૂરું થયું. ઊઠીને જવા માટે મારા યજમાનના
કેમ્પમાં હું મારા મિત્રો તથા કુટુંબીજનો સાથે રહેતો હતો. અહીં સૂચનની હું રાહ જોતો હતો. વાતમાં એક કે બે વાર ન સમજી શકાય
રાજકીય વ્યકિતઓ અને સરકારી અધિકારીઓને મળવા ઉપર સખત તેમ ભંગ થયો, પરંતુ એકદમ ઊઠીને ચાલી જવાનું મને યોગ્ય ન
નિયંત્રણ મુકાયેલું હતું, પરંતુ અમે તો તેમને પાઈન વૃક્ષના લાગ્યું. આથી હું બેસી રહ્યો.
જંગલમાં ફરતાં, ડાક બંગલામાં ચા પીતાં અથવા અમારા કેમ્પફાયર મારૂં કામ પૂરું થયું છે અને અમારી મુલાકાત ખતમ થઈ છે
પાસેના લાકડાના થડા ઉપર બેસતા જ નિહાળતાં હતાં. એવું એક પણ વચન કે સૂચન મને તેમના તરફથી મળ્યું નહિ,
પરંતુ એક પણ વાર તેમની ગુસ્સામાં તંગ બનેલી ભ્રમરો કે સામાન્ય રીતે મોટા માણસે પોતાનાથી નાના માણસો માટેનું કામ
ચિત્તાગ્રસ્ત નયને અમારા જોવામાં આવ્યા નહોતાં. એમની સાથે ટૂંકાણમાં પતાવતાં હોય છે અને નાના માણસો દ્વારા થતા સમયને
ખૂબ હળવી અને કેટલીકવાર તે નજીવી કહી શકાય તેવી વાત થતી. વિલંબ સહી શકતા નથી, એટલું નહીં પરંતુ, આ અસહિષષ્ણુતાને
આ ઉપરાંત એમના અત્યંત આકર્ષક સ્મિત દ્વારા તેમણે અમારા ખુલ્લી પાડતાં પણ તેઓ અચકાતા હોતા નથી, જો કે, એડીંગ્ટન આ
હૃદયને સંપૂર્ણપણે જીતી લીધાં હતાં. એકવાર ખૂબ સહજ રીતે તેમણે બાબતમાં તદ્દન જુદા જ હતા.
મને પૂછ્યું: ‘તમે કેટલી ભાષા જાણે છે?” ‘ચાર’ મેં જવાબ આપ્યો.
અને આંખમાં તોફાન સાથે તેમણે મને પૂછ્યું “પંજાબી સાથે?” બારી ખુલે અને પ્રકાશને પૂંજ રૂમમાં ફરી વળે તે રીતે આ સત્ય મને સમજાયું. અત્યંત શરમ અને સંકોચપૂર્વક મેં તેમની
મેં કહ્યું ‘ના’. તેની સાથે તો પાંચ ભાષા થાય. આ સાંભળી તેઓ માફી માંગી, આભાર માન્યો અને મારા ઘરને રસ્તો મેં પકડયો. ખૂબ હસ્યા. અને બીજી કઈ ચાર ભાષાઓ છે તે જાણવા તેમણે ત્યાર પછી તેમનાં વ્યાખ્યાને સાંભળ્યા અને તેમણે સૂચવેલા પુસ્તકો ખૂબ ઉત્સુકતા દર્શાવી. પણ વાંરયા, પરંતુ તેમની સાથે ગાળેલા અડધા ક્લાકમાં હું જે પાઠ
- જયારે તેઓએ રોહટાક ઘાટ જવાની વાત કરી ત્યારે અમારામાંના શીખ્યો હતો કે મારે માટે ચિરસ્મરણીય બની ગયો. મારી જિંદગીના
એક જણે પ્રશ્ન કર્યો કે, આ સામાન્ય બૂટથી તેઓ કેવી રીતે ચડી પાછળના દિવસોમાં અનેક લોકો મારી પાસે આવી પોતાનાં દુ:ખ
શકશે ? આ સાંભળી તેઓ એકદમ કદ્યા અને હન્ટીંગ બટની જોડી ઠાલવે છે અને કંટાળી જવાય ત્યાં સુધી વાતને દર ચલાવ્યે રાખે.
લઈ આવ્યા. જાણે પડકાર કરતાં હોય તેમ બોલ્યા કે “ આ બૂટ તે છે, ત્યારે મને એડીગ્ટનની એક ઊગતા યુવક તરફની ઉદારતાભરી
ચાલશે ને? હું પહેલાં પણ પહાડો ચઢયો છું?” શહટાક પાસથી પાછા વર્તણુંક યાદ આવી જાય છે.
આવ્યા ત્યારે તેઓ હસતાં હસતાં ફરિયાદ કરતા હતા કે ડાકટરે મને મહાત્માજી સાથે ગાળેલી ૩૦ મિનિટે પણ એક એવો જ
છેક ઉપર સુધી ચઢવાની મનાઈ કરી હતી. પ્રસંગ છે, કે જેને હું હંમેશા મારી સ્મૃતિમાં સાચવી રાખવા માગું છું. એક વખત તેમણે એક થાળ ભરીને તેમને ભેટ મળેલી કાશ્મીરી તેમની શહીદીના ત્રણ દિવસ પહેલાં જ આ મુલાકાત યોજાઈ હતી. તાજી ચેરીઝ અમને મોકલી આપી. મારી પત્નીએ જયારે તેમને નિર્વાસિતાની મિલકતોની વ્યવસ્થાના સંબંધમાં હું તેમની સલાહ લેવા આભાર માને ત્યારે હસતાં હસતાં કહેવા લાગ્યાં કે તમારા કુલ માંગતે હતે. દિલ્હીના હજારો મુસલમાને પોતાના ઘરબાર છોડી કરતાં મારા કાશમીરમાં ચેરીઝ સારાં થાય છે.' પાકિસ્તાન જવા માટે પોતાના વારાની રાહ જોતા ટ્રાન્ઝીટ કેમ્પમાં આ પ્રસંગમાં આપણે બધાએ કાંઈક બોધ લેવા જેવું છે આશરો લઈ રહેલા હતા. તેઓના ખાલી ઘર ઉપરની પલિસ ચોકી એમ ધારીને આ મારા જાત-અનુભવ મેં વર્ણવ્યા છે. સાચા મહાઈર્ષાની આગ પ્રગટાવતી હતી; કારણ પાકિસ્તાનથી આવેલા માનમાં એક પ્રકારની નમ્રતા હોય છે અને રાંપૂર્ણ નિરભિમાનપણું લાખો હિંદુ અને શીખ દિલહીની શેરીઓમાં અને ખુલ્લા મેદાનમાં હોય છે કે જેથી તેઓ સર્વને આકર્ષે છે. ' ઠંડીમાં ધ્ર જતા ભટકતાં હતાં અને અસલામતીભર્યું જીવન ગુજારતાં નહેરૂની મોહિની અજબ વસ્તુ હતી. મહાત્માજી અને હતાં. મેં એવું સાંભળ્યું હતું કે મોટા માણસની આજુબાજુ મંત્રમુગ્ધ એડીંગટનની માફક તેઓ પણ સહજ વર્તન, નાની વ્યકિત તરફ કરી દે તેવું જાદુઈ વાતાવરણ હોય છે, કે જેની અસર નીચે વિચાર- આદરપૂર્વક જોવાની વૃત્તિ અને બધા જ વિષયોમાં રસ દાખવવાની શકિત શુન્ય બની જાય છે અને તેમની જાણીતી વિચારધારાથી
શકિત ધરાવતા હતા. વિરુદ્ધ કાંઈપણ બેલવું કે વિચારવું અશકય બની જાય છે. પરંતુ સત્તાસ્થાને પર બિરાજેલા આજના આપણા નેતાઓ પોતાના મારા આશ્ચર્ય વચ્ચે જયારે મેં તેમના ઓરડામાં પ્રવેશ કર્યો ત્યારે મેં '
સત્તાના સ્થાનની મહત્તા છોડીને મુકતપણે પોતાને વ્યકત પણ કરી અાંત માનસિક હળવાશ અને સાહજિકતા અનુભવ્યાં. મારે જે
શકતા નથી. તેઓ દાંભિક રીતે તંગ મુખાકૃતિ ધારણ કરી, મગજમાં કહેવું હતું તે બધું જ સહજ રીતે હું કહી શકાય. મહાત્માજીએ એક રાઈ ભરી, જાણી જોઈને ધીમી ગતિએ ચાલતાં હોય છે. આવા લોકોને 'મિત્રની માફક મને સાંભળ્યો. ભગવાનની માફક જાણે પોતે જ જોઈને તેઓના કાનમાં કહેવાનું મને મન થઈ જાય છે કે “સહજ સાચા છે અને ભવિષ્ય ભાખી રહ્યા છે એવા કોઈ પણ જાતના બને, નેતાજી, સહજ બને. (ડળ) અભિનય વગર એક સામાન્ય માણસની માફક સહજ રીતે
હ વર્તમાનની આ પડતીના ચિહ્નો ભૂલી જવા માંગું છું તેમણે મારી સાથે વાત કરી. આ અદ્ભુત અનુભવે મને સમૃદ્ધ અને મારા હૃદયને પ્રભાવિત કરનાર પ્રસંગે જે દૂરથી પોતાનાં બનાવ્યા, અને મારી વિવેકશકિતને વેગ આપ્યો. “મહાત્માજી સાથેનું કિરણે મારા પ્રતિ વહાવી રહ્યા છે તેને જ હું યાદ રાખવા માંગું છું. પ્રથમ મિલન–આ એક જ પ્રસંગ મને હંમેશને માટે યાદ રહે એમ
અનુવાદક :
મૂળ અંગ્રેજી હું ઈચ્છું છું, જો કે આ પ્રસંગ હું ભૂલી શકે તેમ છે જ નહીં; સૌ. સુનીતાબહેન શેઠ
શ્રી જી. ડી. સલા