________________
૫૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૭--૯
રહ્યું છે.
= =. કામથી આનંદ! દીવ (“નયા માનવી’માંથી સાભાર ઉધૂત )
દુ:ખ જોડાયેલું જ હોય છે. કામથી આનંદની વાત કોઈ પણ જ્ઞાનીએ સવારના પહોરમાં છાપું લઈ ચંદુભાઈ દોડતા આવી પહોંચ્યા.
કરી નથી. સુખ ને આનંદ એ બે તદ્દન જુદી વાત છે. વિષયનું “વાંચ્યું?”
સુખ ભેગવવાથી વધે છે. એની કદી વૃપ્તિ નથી. વિષયમુકત થવામાં.
આનંદ છે. “શું? આજનું છાપું.”
મન ગયું તે જાને દો. “પણ છે શું?”
મત જાને દો શરીર. “આચાર્ય રજનીશજીએ સ્ત્રી પુરુષ સંબંધ - સેકસ–વિશે ખુલ્લે
એટલે કે માણસ માત્રના દિલમાં વિકાર તે ઊઠવાના. તે વિશે ખુલ્લી વાત કરી દીધી. જુઓ તે ખરા કામાનંદ ને બ્રહ્માનંદ.”
શું કરવું? વિકારને ભેગવવા કે એ વિકારના હુમલા વખતે સાચવી પણ તમે આટલા અકળાઈ શું કરવા જાવ છો? આ વિચાર
લેવું? રજનીશજીના છે એ ભૂલી જાવ ને પછી વાંચો.”
ષિ પરંપરાનું માનવું છે કે વિકારને ભેગવીએ તો વિકારનો “એમ તો કેમ વંચાય ?”
પાછો બીજો ઊંડે સંસ્કાર પડે ને ફરીથી વિકાર ઊઠે એટલે વિકાર “એને અર્થ તે એ કે તમને આંચકો વિચારને નથી, પણ જે ઊઠે ત્યારે સંકલ્પશકિતથી શરીરને રોકવું, મનને રોકવું ને ધીમે ધીમે રજનીશજીને તમે આધ્યાત્મિક માન્યા હતા, સંત માન્યા હતા, તેમને મનને પરિશુદ્ધ કરવું. મોઢેથી આ વાત નીકળી તેને છે. ધારો કે કાલે રજનીશજી દાઢી એ વાત માત્ર રોકવાની જ વાત નો'તી. વિકાર ન ઊઠે તે કાઢી નાંખે ને સગવડની દષ્ટિએ નાઈલેનનું પેન્ટ ને બુશશર્ટમાં માટે ચિત્તની શુદ્ધિ કરવાની વાત પણ એની સાથે જ કરવાની વ્યાખ્યાન આપવા આવે તો ?”
હતી. એનું નામ જ સાધના. માત્ર કામ વિકાર જ નહિ. ક્રોધ, લોભ “કેવી વાત કરો છો?”
ને મેહ એ બધાં જ વિકારો ઓછા કરતાં જવું એ આ માર્ગનું વલણ પણ તમે ધારે તે ખરા !”
“શું ધૂળ ધારું? એવું કરે તે અડધા માણસે ય એમને સાંભળવા આપણે સાધક અને મને વૈજ્ઞાનિક સંશોધકની ભૂમિકા ને તેના ન આવે ?”
સંશોધનના ક્ષેત્રે સમજવાં જોઈએ. મને વૈજ્ઞાનિક માત્ર માણસ કયા - “એનો અર્થ એ કે તેઓ સાધુ છે, સાધુના જેવો લેબાસ પહેરે પ્રસંગે એ કેવી રીતે વર્તે છે તેનું નિરીક્ષણ કરે છે ને તેના પરથી
છે, દાઢી રાખે છે, વળી મનની સ્થિરતા - ધ્યાન વગેરેની વાત કરે વર્તનના (બિહેવીયર) નિયમે તારવે છે. એટલે કે બાહ્ય મન દ્વારા છે, આ બધાથી આપણા મનમાં આધ્યાત્મિકતાના જે ખ્યાલો હતા જે કાંઈ પ્રવૃત્તિ ચાલે છે, મુખ્યત્વે તેના એ નિયમ છે. જીવનના તેને બળ મળતું હતું. એટલે એમને સાંભળતા હતા.”,
એ વહેવારથી ઉપર ઊઠી, સંકલ્પશકિતથી શુદ્ધ ચેતનાને પામવા હાસ્તો.”
માટેના અનુભવના એ નિયમ નથી. - “ખેર એ જે હોય તે જ સાચું કહું : સ્ત્રી - પુરુષ સંબંધ વિશે સાધનાની શરૂઆત જ આપણા વ્યકિતત્વના ઊંડાણમાં પડેલાં તેમણે જે કહ્યું તેમાં કશું જ નવું નથી કહ્યું.”
સંસ્કારોના સંશોધનથી થાય છે. જેને આપણે એ કે બ તરીકે “તમે કેવી વાત કરો છો?”
'ઓળખીએ છીએ, તેના જીવનને દોરનાર અને કટોકટીમાં પ્રેરનાર “હું તદ્ ઉઘાડું સત્ય કહું છું. પશ્ચિમમાં ડ્રોઈડ નામને એક તેની અંદર પડેલી ચેતના ને તે વ્યકિતત્વ સાથે એકરૂપ થઈ ગયેલા મોટો મને વૈજ્ઞાનિક થઈ ગયો. તેણે વર્ષો પહેલાં પ્રતિપાદન કર્યું છે | તીવ્ર સંસ્કાર છે, એટલા માટે જ પેગસૂત્રમાં પહેલું જ સૂત્ર આવે કે માણસની બધી જ પ્રવૃત્તિનું પ્રેરક બળ જાતીયતા છે.”
છે, “અથ તો બ્રહ્મજિજ્ઞાસા.” કોઈ પણ વિચારને તમે દબાવી રાખે છે તે દબાયેલો વિચાર “અથ’ એટલે હવે. આ અથ ઘણો મહત્વનો શબ્દ છે. જયાં ગમે ત્યારે નીકળવાને જ છે. આપણા શાસ્ત્રોએ શીખવ્યું છે કે સ્ત્રીના સુધી માણસ ઉપરછલ્લા મનમાં જીવે છે, ત્યાં સુધી તેને માટે બ્રહ્મઅંગે ન જોવા. વિકાર ઉત્પન્ન થાય તે પહેરવેશ ન પહેરવો. જિજ્ઞાસાને પ્રશ્ન જ રહેતું નથી. આ આધ્યાત્મિક માર્ગને આરંભ જ એકાંતમાં સ્ત્રીસંગ ન કરવા વિ.
‘અથથી થાય છે. તે અંદર વળે ને પતામાં શું પડે છે તે સંશાધે. મને વૈજ્ઞાનિકો કહે છે કે, એક બીજા સાથે હળવા ભળવાથી જીવન કેવી રીતે જીવાય છે? ઋષિ પરંપરાને અનુભવ આ સહજતા ઊભી થાય છે. આપણે ત્યાં કોઈ માણસ સ્ત્રીને હાથ હતો: અનેક જન્મના સંસ્કારો જ વ્યકિતનું છેવટનું પ્રેરક બળ હાથમાં લઈને ચાલે કે જાહેરમાં ચુંબન કરે તો તે ચર્ચા–વિષય છે. એ જ સંસ્કાર એના બાહ્ય જીવનને દોરે છે. એક સ્ત્રીને જોતાં બને, પણ ઈંગ્લાંડ કે અમેરિકામાં એ સ્વાભાવિક છે.
અના દિલમાં જોવાની ઇચ્છા થઈ. એ જ સ્ત્રીને જોતાં “બ'ના એ જ મનોવૈજ્ઞાનિકની વાત રજનીશજીએ કરી છે. ૧૪ વર્ષ દિલમાં ઈચ્છા થતી નથી. એનું શું કારણ? તે ઋષિ પરંપરા કહે સુધી બાળકોએ નગ્ન રહેવું જોઈએ વગેરે.
છે કે જેના જેવા સંસ્કારો. જે બંનેના કામ સંસ્કાર સરખા હોય - હવે પ્રશ્ન આટલો જ છે કે પશ્ચિમના મનોવૈજ્ઞાનિકોએ જાતીયતા તો બંનેને વિકાર ઊઠે. અંગે પ્રયોગ કરી જે વિધાને તારવ્યાં તે સાચાં કે આપણા ઋષિ- હવે એ સંસ્કાર ઊઠવાને પરિણામે તે વાસનાને “અ” ભોગવે છે. મુનિઓએ ઊંડું ચિંતન કરી મનુષ્યમાં રહેલા કામને જીતવાના ને શુદ્ધ તેનું શું પરિણામ આવે? તેની વાસના સંતોષાય, પણ સાથે સાથે ચૈતન્ય તત્ત્વને પામવાના જે વિવિધ માર્ગો સૂચવ્યા તે સાચા? એ ભેગને પરિણામે વળી પાછા ભેગનેલે કામ-સંસ્કાર બીજી છાપ
એમને પહેરવેશ, દેખાવ અને આજ સુધી રજનીશજીની મૂકી જાય. આમ કામ-સંસ્કારની છાપ ગાઢ બનતી જાય. આ સંસ્કાસાંભળેલી વાતોને આધારે આપણે માનતા હતા કે તેઓ ઋષિ પરં- રોને પરિશુદ્ધ કરતાં કરતાં ચૈતન્યને ઘેરી વળેલા કામ, ક્રોધ આદિ પરાના છે. એમના વિશે આપણા મનમાં એક પ્રકારની અપેક્ષા પડ઼ રિપુઓથી માણસે મુકત થવાનું છે. એ ષિ પરંપરાનું ધ્યેય છે. ઊભી થઈ હતી. એટલે જ આ વાત સાંભળી અકળાઈ ઊઠીએ છીએ. એટલે તેમણે અનુભવે કહ્યું કે નિમિત્તા મેળતાં અંદર જે
આધ્યાત્મિક માર્ગનું ખેડાણ કરનાર લોકોએ અનુભવ કરી પડેલું છે તે નીકળવાનું છે જ, તે વખતે તમે તમારા સંકલ્પ બળથી અનુભવને અંતે કહ્યું કે કામથી સુખ ઉપજે છે; અને એની સાથે તેને શુદ્ધ કરવાને મથે. સ્ત્રીનું રૂપ જોતાં ઈચ્છા થાય તો એને રોકો,