________________
તા. ૧૬-૫-૧૯
* પ્રબુદ્ધ જીવન
૧૯
પ્રબુદ્ધ જીવનની પત્રચર્યા
માત્ર જનહૃદય પર જ નહિ પણ જનતાને દોરનાર વર્ગ પર તેનું
સાત્ત્વિક વર્ચસ હોવું જોઈએ. પ્રજાનું ખમીર કેમ વધુ ને વધુ પ્રગટે, પ્રબુદ્ધ જીવન ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે તે પ્રસંગને અનુ
તેની સત્ત્વશીલતાને ફાલ કેમ વધુ ને વધુ નીપજયા કરે તેની ચીવટ લક્ષીને નીચે મુજબના બે પત્રો મળ્યા છે:
આવા વિરપત્રો સેવ્યા કરે. વર્તમાનપત્ર રાજયને અને પ્રજાને કલીકટથી શ્રી છગનલાલ ગેકળદાસ શાહને પત્ર
એકબીજાના સંપર્કમાં રાખી શકે છે, પણ વિચારપત્ર તે એ બંનેનું ભાઈશ્રી પરમાનંદભાઈ,
ઘડતર કરે છે. ‘પ્રબુદ્ધ જીવન’ ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે તે સમયે તેનું
| ‘પ્રબુદ્ધ જીવન’ના ૩૧ મા વર્ષમાં પ્રવેશ થતી વખતે મને હાર્દિક સ્વાગત કરતાં ખૂબ આનંદ અનુભવું છું. આશિક પલોભને
જે વિચારો આવ્યા તે મેં અહીં નિર્દેશ્યા. એનું વર્તુળ વિસ્તરે એટલે જતાં કરી જે નિર્લેપ ભાવ, ચિત્તનશીલ, સંવેદનશીલ, અને પ્રજ્ઞાશીલ
- કે રાષ્ટ્રના જીવત આચાર્ય સમેવડું એ નિવડે એ જ ભાવના! લેખે, પ્રથમ કક્ષાની વિશિષ્ટતાઓ ધરાવતી વ્યકિતઓનાં સુંદર શૈલીવાળા વ્યાખ્યાને, પ્રવચને આદિ ઉત્કૃષ્ટ ધારણ જાળવી રહેલું
દ: લલિતની પ્રણામ. આ પત્ર પત્રકારિત્વ જગતમાં નિરનિરાળું છે. અને એ બધા
મુંબઈ–વલેપારલે ખાતે આવેલા શ્રી ચંદુલાલ નાણાવટી માટેને સવિશેષ યશ આપ મુરબ્બીને ઘટે છે એમ કહેવું તે
કન્યાવિદ્યામંદિરના આચાર્ય શ્રી વજુભાઈ પટેલને પત્ર અતિશયોકિતભર્યું નહિ જ ગણાય. અંતમાં મારી હૃદયપૂર્વકની મુરબ્બી શ્રી પરમાનંદભાઈ શુભેચ્છાઓ સાથે.- શુભકાંક્ષી છગનલાલ ગોકળ
સાદર નમસ્કાર, સુરેન્દ્રનગરથી શ્રી લલિત શાહને પત્ર
મે ૧ નું પ્રબુદ્ધ જીવન વાંચતાં આનંદ થશે. સાક્ષરવર્ય શ્રી પૂ. મુરબ્બીશ્રી
વિષપ્રસાદભાઇએ પ્રબુદ્ધ જીવન પ્રત્યે સભાવ દાખવતાં વર્ત‘પ્રબુદ્ધ જીવન’ ૩૦ વર્ષ પૂરા કરી ચોથા દશકામાં પ્રવેશે છે. માન જીવન પરિસ્થિતિ વિશે જે વિધાન કર્યું છે તેના અનુસંધાનમાં જીવનલક્ષી પ્રબુદ્ધતામાં એક માળીની અદાથી સિચન કર્યા કરવું આ પત્ર લખ્યું છે. એ આ પત્રનું કાર્ય છે. રામાજજીવનની સર્વ બાજુ વિશે તેના આજની જીવનપરિસ્થતિને સાંસ્કૃતિક સંકટ રૂપે ગણી તેઓ વાંચકની વૈજ્ઞાનિક દષ્ટિ એટલે કે નિર્ભેળ - નિર્ભીક દષ્ટિ ખીલે અને લખે છે: “આજે તે બધાં જ પારંપરિક મૂલ્યો જાણે અવનતિ તરફ તેના વિચાર-વિવેકમાં પ્રાણ પુરાય એ આ પત્રની પાયાની દષ્ટિ છે. લઇ જતાં હોય એવો વંટોળ જાગે છે અને સમ્યક શ્રદ્ધા સાવ કર્તવ્યનું મૂલ્ય ભાવના કરતાં ચઢિયાતું ગણાતું હોવા છતાં ભાવનાના જવા બેઠી છે.” સર્વગ્રાહી વાણીમાં આજની વિષમ પરિસ્થિતિનો ઘડતર વિના કર્તવ્યની શકયતા નથી. મનુષ્ય પશુ જીવનમાંથી મુકત કેવો વેધક ચિતાર તેમણે આપ્યો છે! બની માનવજીવનમાં પ્રવેશી શકયો તે આ વિચારશકિત અને વિવેક
આપણી મહારાષ્ટ્ર સરકારે દારૂનિધિની નીતિ હળવી કરી શકિતને કારણે. શિખર પછી શિખર ચઢતા રહીએ તે પણ નવા અને તે બાદ હમણાં લેટરી શરૂ કરી – બંને ગાંધી શતાબ્દિના વર્ષ પ્રાણવાયુની જરૂર કાયમ રહેવાની જ. “પ્રબુદ્ધ જીવન” જેવા પત્રો | દરમ્યાન જ! આ બાબત ચિતાપ્રેરક હોઈ થોડા વખત પહેલાં કેટલાક આ પ્રાણવાયુની ગરજ સારતા હોય છે.
મિત્રે ચર્ચા કરવા મળેલા ત્યારે એક મિત્રે ટકોર કરી કે દારૂ ગાળવાની ‘પ્રબુદ્ધ જીવન’ની મૂળભૂત નીતિ એ જ કાયમ રાખીને પ્રવૃત્તિ ખૂબ ફાલી,લી છે, માટે દારૂનિધની નીતિ હળવી તેનું સ્વરૂપ બદલાવી શકાય, તેનું વર્તુળ વિસ્તારી શકાય, પ્રજા જીવ- કરી એમ આપણી સરકાર દલીલ કરે છે અને મટકાંપ્રવૃત્તિ વધી નને સ્પર્શતા દરેક પગલાની આલોચના ચોમાં એવી થવી જોઈએ પડી તેથી લોટરી શરૂ કરી એમ આગળ વધીને સરકાર દલીલ કરે કે જેથી પગલું ભરનાર ‘પ્રબુદ્ધ જીવન’ શું કહેશે એને વિચાર કરે જ. છે, તે ચોરી અને હિંસા વધી રહ્યાં છે તેથી તેને માટે લાઇસેન્સની એક સારું પત્ર સારા ય રાષ્ટ્રના આચાર્યની ગરજ સારી શકે.
પ્રથા આપણી સરકાર શરૂ કરે તો નવાઈ નહિ!
આ આખી બાબત ઘણી વ્યગ્રતા પેદા કરે તેવી છે. સમાજના પરિસ્થિતિ પલટો લે તો પણ, અત્યારે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ તે પદે
જાગૃત લોકોએ સવેળા સક્રિય બનવું પડશે; નહિતર પરિસ્થિતિ વધુ ત્યાર પછી બે વરસ રહેશે. અત્યારસુધી રાષ્ટ્રપતિ એક બંધારણીય
કથળશે એમ સર્વત્ર વિચાર કરનાર બધાને જણાય છે. ગરીબ અને વડા (Constitutional Head) તરીકે રહ્યા છે. સત્તા બધી
મધ્યમવર્ગ તેમ જ થોડે ઉપલો મધ્યમવર્ગ આ જાહેર જુગારની વડા પ્રધાનની રહી છે. ૧૯૭૨ માં કોઈ એક પક્ષ મધ્ય સરકારમાં
બદીમાં ફસાય છે. કારણ આપણી પ્રજાકીય લેકશાહી સરકાર આ સ્પષ્ટ બહુમતિમાં ન આવે ત્યારે, વડા પ્રધાનની પસંદગીમાં અને રાજ્ય
બધું કરી રહી છે. મારા વર્તુળમાં મેં તપાસ કરી તે જણાયું કે દર વહીવટમાં રાષ્ટ્રપતિની મહત્તા વધી પડશે અને આ સ્થાન ઉપર પ્રતિભા
પાંચ માણસે એક માણસ આ લોટરીની ટિકિટ લે છે. મુંબઈ જૈન શાળી વ્યકિત હોય તો દેશના રાજ્યતંત્રમાં અસરકારક ભાગ ભજવી
યુવક સંઘના સભ્યોમાંથી કેટલાયે ટિકિટ લીધી હશે તે તે તપાસ શકે. એટલે અત્યારે કેંગ્રેસ કોની પસંદગી કરે છે તે ઘણું અગત્યનું કરીએ ત્યારે ખબર પડે. પણ આ અને આવી બીજી ઘણી બાબતો થઇ પડશે. કેંગ્રેસમાં પણ તીવ્ર મતભેદ છે - એટલે કે પસંદ કરાયેલ
આપણા માટે અકળાવનારી છે તેમ મને લાગે છે. વ્યકિત કેવા વિચારે ખાસ કરીને આર્થિક ક્ષેત્રે ધરાવે છે, તે જોવાનું
વજુભાઈ પટેલના વંદન જરૂરનું છે. આ પસંદગીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી, ડો. ઝાકીરહુસેન : વખતે બન્યું હતું તેમ, મહત્ત્વનો ભાગ ભજવશે. સર્વસંમત પર પતિદેલસુખભાઇ માલવણિયા પાછા આવી રહ્યા છે. દગી કરવાની હોય તો પ્રશ્ન વધારે નાજુક બને છે. સ્વતંત્ર પક્ષ આજથી દોઢ વર્ષ પહેલાં ટૅરોન્ટ યુનિવર્સિટીમાં ભારતીય અથવા જનસંઘ, અને સામ્યવાદી કે સંયુકત સમાજવાદી પક્ષ, અને દર્શનનો અભ્યાસ કરાવવા માટે કેનેડા ગયેલા પંડિત દલસુખભાઈ કેંગ્રેસના જમણેરી-ડાબેરી બળે સર્વસંમત પસંદગી કરી શકે એવો માલવણિયા તા. ૩૦-૪-૬૯ ના રોજ કૈરાન્ટથી રવાના થઈ ગયા સંભવ ઓછો જણાય છે. આ પસંદગીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીના છે અને વચમાં બાલ્ટીમોર, લંડન, પેરીસ, જર્મની, તથા વિયેનામાં સ્થાન અને સત્તાને કાંઇક પરિચય મળશે.
રોકાતાં રોકાતાં દિલહી થઈને તા. ૧૯-૫-૬૯ સેમવારના રોજ ૧૦-૫-૬૯.
ચીમનલાલ ચકુભાઈ શાહ અમદાવાદ આવી પહોંચશે.