SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૨૦ તા. ૧૬-૫-૬૯ સામાન્ય સખાવ બિઇ જૈને અને શ્રી ધ પ્રકીર્ણ નેંધ એક સામાન્ય માણસે કરેલી અસામાન્ય સખાવત ' પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસે દરમિયાન આખું આઝાદ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મકાન ફંડને લગતી અપીલમાં મેદાન એક પ્રકારના ધાર્મિક ઉત્સવના વાતાવરણથી ધમધમી રહ્યું શ્રી બાબુભાઇ ગુલાબચંદ શાહ તરફથી સંઘના મકાનકુંડમાં મળેલી હતું. મુંબઈ જેવા સ્થળે પોતાના ગુરુવર્ય પધારે, વળી ૮૦ મી વર્ષરૂ. ૫૦૦૧ ની રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ પહેલાં જૈન ગાંઠ જેવો અસાધારણ પ્રસંગ હોય તે તેમના અનુયાયીઓ મહિલા સમાજના મકાનને રૂા. ૧૦,000, ઘેઘારી દવાખાનાને ૧૦,૦૦૦, ભકિતભાવથી પ્રેરાઇને આવું બધું કરે તેમાં વાંધો ઉઠાવી ન શકાય. પાલીતાણાના દવાખાનાને રૂ. ૧૨,૫૦૦-આવાં થોડાંક દાન તેમના આમ છતાં પણ ગુસ્વર્યની મુંબઇ ખાતેની ઉપસ્થિતિના સંદર્ભમાં નામે નોંધાઇ ચૂક્યા છે. આ જ બાબુભાઇએ સંયુકત જૈન વિદ્યાર્થીગૃહને મુંબઇના દૈનિકમાં પાનાંનાં પાનાં રેકીને ઢગલાબંધ જાહેરખબર કશી પણ શરત સિવાય કેવળ દાન તરીકે રૂ. ૫૧,000ની રકમ ચેક દ્વારા આપવામાં આવેલી, હેલીકોપ્ટરમાંથી જયાં ત્યાં પુષ્પવૃષ્ટિ કરવામાં તાજેતરમાં અર્પણ કરી છે. આ માટે તેમને આપણે જેટલા ધન્યવાદ આવેલી, નાટકી ઢબના વરઘોડાઓ કાઢવામાં આવેલા અને મોટા આપીએ તેટલા ઓછા છે. આવી સખાવત કરનારને કઇ પચીસ મેટા જમણવાર પણ કરવામાં આવેલા અને આ બધા પાછળ દ્રવ્યને પચાસ લાખને આસામી માની લે એ સ્વાભાવિક છે, પણ બાબુભાઇની પારવિનાને વ્યય કરવામાં આવેલ. કહેવાય છે કે આ પંદર-વીશ બાબતમાં આવા કોઇ અનુમાનને સ્થાન નથી. તેમની આર્થિક પરિસ્થિતિ દિવસના કાર્યક્રમ અને સમારંભ પાછળ પંદરથી વીસ લાખને ખર્ચ મધ્યમ વર્ગના માનવીની આપણે કલ્પીએ તેથી જરા પણ વિશેષ નથી. કરવામાં આવ્યો હતો. ભકિતને આ બધા અતિરેક સમજદાર કોઇ વળી તેમના માથે ચાર પુત્રીઓને ભણાવવા-ગણાવવાની અને સમય પણ માનવીને ખૂબ ખૂંચે તે હતે. મુંબઇમાં અનેક ધર્માચાર્યો પાકતાં ઠેકાણે પાડવાની મોટી જવાબદારી છે. તેઓ ઈન્કમટેકસના આવ્યા છે અને ગયા છે, પણ શ્રી કાનજીસ્વામીના આ વખતની સલાહકાર છે, પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ નથી. સાધારણ સ્થિતિમાં આગમન પાછળ જે ધામધુમ અને દ્રવ્યને અનર્ગળ વ્યય કરવામાં તેમણે જીવનની શરૂઆત કરી છે અને આજે પણ તેમને ત્યાં દ્રવ્યને આવ્યો છે તેવી ધામધુમ અને દ્રવ્યવ્યય ભાગ્યે જ પહેલાં જાણવા કોઇ અણધાર્યો પ્રવાહ વહેવા લાગ્યું નથી. આવા પરિમિત સં- સાંભળવામાં આવેલ છે. આ બાબતમાં યોગ્ય વિવેક વાપરવામાં ગેામાં આવી ઉદારતા – આવાં અનુદાને શકય કેમ બને? આ આવ્યા હતા તે પ્રસ્તુત ગુરુ-ન્સન્માન સમારંભ તરફ જે ભારે પ્રશ્ન કોઈને પણ થયા વિના ન રહે. આપણે જાણીએ છીએ કે ટીકાને પાત્ર બન્યો છે તે બનવા ન પામત. વૈશ્યવૃત્તિના પાયામાં પારવિનાને દ્રવ્યલેભ રહેલ છે. તે ગમે જમણવારને અતિરેક તેટલું કમાય તે પણ ભાગ્યે જ તે તૃપ્તિ અનુભવે છે. Insecurity “લગ્નની મોસમ અને જમણવાર’ એ મથાળા નીચે છઠ્ઠી - બીનસહીસલામતી - નો હાઉ તેને એટલો બધો પડે છે કે મેના જન્મભૂમિમાં શ્રી ચીમનલાલ જે. શાહનું નીચે મુજબનું ચર્ચાતેની પાસે ગમે તેટલી મિલ્કત હોય તે પણ તે તેને ઓછી જ પડે છે, પત્ર પ્રગટ થયું છે:અને તે ગમે તેટલે મોટા આસામી હોય તે પણ આવકનું પ્રમાણ આજકાલ લગ્નની મોસમ પૂરબહારમાં ચાલે છે. લગ્નની કોઇ વર્ષ ઘટયું અને પોતાના ખર્ચને પહોંચી વળવા માટે મિલ્કતમાંથી સાથે અનેક વ્યવહારો જોડાયા છે. આમાં ચાંદલા બક્ષીસના વ્યવહાર એકઠી થયેલી મૂડીમાંથી- જો પણ ઓછું કરવાનો વખત આવ્યા ઓછા થતા જાય છે, જ્યારે જમણવારને વ્યવહાર વિકસતો ચાલ્યો તે તેની બેચેનીને કોઈ પાર રહેતો નથી. આવી આજની પરિસ્થિતિમાં છે. આની પાછળ વાહવાહ બેલાવવા સિવાય બીજી કોઇ દષ્ટિ છે કે ઉપર જણાવી તેવી ઉદારતા શકય જ કેમ બને? બાબુભાઈ કેમ એ પ્રશ્ન છે! પણ જમાડવાનું અને જમવાનું ચાલે છે. દેશ સાથેના અંગત પરિચયથી હું અહીં જણાવી શકું તેમ છું કે દ્રવ્ય પણ. અન્નક્ષેત્રે સ્વાવલંબી થતે ચાલે છે. પછી આ મિજબાનીવિષયક સર્વસામાન્ય મૂર્છાથી તેમનું મન મહદ્ અંશે મુકિત અનુભવે એમાં મર્યાદા શા માટે? વળી, મિજબાનીઓમાં વધેલું એઠું જૂઠું છે. તેમને ઉપરને જ પ્રશ્ન પૂછતાં તેમણે મને જવાબ આપે કે ભૂખ્યાના ભેરુ શ્રી હાસ્યચંદ્રભાઈ અને એમના સાથીઓ ગરીબોને “મને પૂરતું મળી રહે છે; મારી પાસે પણ પૂરતું છે. મને પહોંચાડે પણ છે એટલે આવા જમણવારમાં હજારો લોકોને નિમંમાટે ધનસંચય કરવાનો કોઈ મેહ નથી.” ધન તે ઘણા કમાશે; ત્રવામાં પણ વાંધો શું? યેનકેન પ્રકારેણ કમાયેલા ધનમાંથી દાન દ્વારા તેઓ દાનેશ્વરી પણ “વળી સમારંભો, પાર્ટીઓ અને મિજબાનીઓ એકધારી રીતે કહેવાશે, પણ જે વર્ગમાં આપણે વસીએ છીએ તે વર્ગમાં આવી રોજ ને રોજ ચાલે જ છે. ત્યારે આપણા દેશ દુ:ખી–ગરીબ છે, મૂછમુકિત ભાગ્યે જ અન્યત્ર જોવા મળશે. આવી એક વ્યકિત એ તો આજે કલ્પવું પણ મુશ્કેલ થઇ ગયું છે. આપણી વચ્ચે છે તે હકીકત આપણને પણ ગૌરવાન્વિત બનાવે છે. ભકિતને અતિરેક આપણે ત્યાં લાખાને એક ટંક જમવા મળતું નથી એ માની - શ્રી કાનજીસ્વામી તેમની ૮૦ મી વર્ષગાંઠના અનુસંધાનમાં શકાતું નથી–જ્યારે, આપણે લગ્ન પ્રસંગે અને ઘણી વાર ધાર્મિક મુંબઇ ખાતે એપ્રિલ માસની ૧૨મી તારીખે પધાર્યા અને એક મેટો પ્રસંગે પણ લાખ રૂપિયાનાં આંધણ થતાં જોઈએ છીએ. ભરચક કાર્યક્રમ પતાવીને મે માસની પાંચમી તારીખે મુંબઇથી તેઓ “મારા એક પરદેશી મિત્રે મને હમણાં જ પૂછયું:“કોણ કહે વિદાય થયા. તેમનાં પ્રવચને માટે મુંબઇના આઝાદ મેદાનમાં એક છે તમારે દેશ ગરીબ છે? અમે તમને શું કામ મદદ કરીએ છીએ "ભવ્ય મંડપ બાંધવામાં આવ્યા હતા અને તેને અનેક રીતે સુશોભિત એ જ મને સમજાતું નથી. હું જ્યાં જ્યાં નજર નાખું છું ત્યાં ત્યાં કરવામાં આવ્યા હતા. આ રચનાને “મહાવીરનગર’ નામ આપવામાં લોકોને આનંદવિનોદ અને ગપ્પાં મારતાં જોઉં છું. શું તમારે ત્યાં આવ્યું હતું. આ “મહાવીરનગરમાં એક સામુદાયિક ભેજનાલયની કોઇ કહેવાવાળું જ નથી ?” ગોઠવણ કરવામાં આવી હતી, જે સગવડ દ્વારા ભકતજનો-મુમુક્ષુએ મને મારા આ મિત્રની વાત સાંભળી પારાવાર દુ:ખ થયું. મહારાજશ્રીનાં વ્યાખ્યાને સાંભળી શકતા હતા અને ત્યાં જ રહીને આ દુ:ખ હજુ સમાવી શકું ત્યાં તો મારા એક સ્થાનિક મિત્રે મને આખે દિવસ ગાળી શકતા હતા. આ ભવ્ય આયોજન ઉપરાંત તાજેતરમાં કહ્યું: “ સી. સી. આઇ. ખાતે એક મોટો ભેજનસમાંમલાડ તથા ઘાટકોપરમાં મહારાજશ્રીના શુભહસ્તે નવાં મંદિરની રંભ તાજેતરમાં યોજાયો હતો. સાત હજાર ભાઈ - બહેનોને નિમં
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy