________________
.૧૮
પ્રબુદ્ધ
ન
- તા. ૧૬-૫-૬૯
:
S
?
છે. કોંગ્રેસ અધિવેશન ફરીદાબાદમાં કેંગ્રેસનું અધિવેશન થઈ ગયું. આ અધિવેશનમાં આ ઉદ્યોગની ગેરવ્યવસ્થાની ટીકા સમજી શકાય, પણ કોઈ નવી ચેતના, અથવા સ્પષ્ટ માર્ગદર્શનની અભિલાષા રાખી હશે Industrial Policy નીતિની આવી ટીકા કેંગ્રેસ પ્રમુખ કરે તેથી તેવાઓ નિરાશ થયા. આ અધિવેશનની ફલશ્રુતિ શું? પ્રસ્તાવ આશ્ચર્ય થાય. Private Sector ને તેમણે સારા પ્રમાણમાં અભિથયા હોય તે શું નિર્ણય થયા તે કહી શકાય. પણ કેંગ્રેસના કેવડી- નંદન આપ્યા છે અને તેને ઉત્તેજન આપવાની હીમાયત કરી છે. એએ આ વખતે નવી રીતિ અપનાવી. ત્રણ સમિતિઓ શ્રીમતી ઈન્દિરા ગાંધીએ આડકતરી રીતે કોંગ્રેસ પ્રમુખને જવાબ (Panels) રચી, ત્રણ વિષયની ચર્ચા કરી. રાજકીય બાબતે, આપ્યો છે. કેંગ્રેસ પ્રમુખને પણ ખુલાસા કરવા પડયા. આ ભાષણ સામાજીક અને આર્થિક બાબતે અને સંસ્થાકીય સુધારાની બાબતે. ઉપર ચર્ચા કરવા માટે માગણી થઈ. અલબત્ત, તેને અસ્વીકાર થશે. પહેલી સમિતિના પ્રમુખ હતા શ્રી. ચવ્હાણ, બીજીને શ્રી. મેરારજી સામાજીક અને આર્થિક બાબતમાં ડાબેરી અને જમણેરી બળે દેસાઈ અને ત્રીજીના શ્રી. સાદીકઅલી. શ્રીમતી ઈન્દિરા ગાંધી કોઈ વચ્ચેનું અંતર વધતું જાય છે. તેના પુરાવાઓ મળતા જ રહે છે. સમિતિના પ્રમુખ ન થયા. પણ ત્રણે સમિતિઓની ચર્ચામાં ભાગ Polarisation નહિ, કેંગ્રેસ રાષ્ટ્રીય – National - સંસ્થા લીધો. ગણતરી એવી હતી કે ત્રણે સમિતિઓમાં ચર્ચા બાદ, દરેક છે અને એક રાજકીય પક્ષ જ નહિ, કોંગ્રેસમાં બધા પ્રકારના સમિતિ, ચર્ચાના પરિણામરૂપ, સર્વસંમત નિવેદન તૈયાર કરશે જે વિચાર ધરાવતી વ્યકિતઓને સ્થાન છે - આ વાત હવે નિરર્થક અધિવેશનમાં મંજુરી માટે રજુ થશે. પણ સામાજીક અને આર્થિક છે. હમણાં જ પાલણપુરમાં કોંગ્રેસ પ્રમુખે પોતે કહ્યું કે (Internal બાબતેની સમિતિ અને સંસ્થાકીય સુધારા બાબતેની સમિતિમાં Polarisation) અનિવાર્ય છે. અને કેંગ્રેસમાં ભાગલા પડે– મતભેદો એટલા તીવ્ર થયા કે કોઈ નિવેદન તૈયાર થઈ ન શકયું. જેમ ૧૯૦૭ માં પડ્યા હતા – તેવી શક્યતા છે. વળી તેમણે થોડું એટલે બને બાબતે, હવે પછીની ઑલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિની ફેરવી તોળ્યું છે કે મારા કથનને તેના સંદર્ભમાંથી તેડી છાપાઓમાં . બેઠક બેંગ્લોરમાં મળશે તે ઉપર, મુલતવી રાખી. મેવડીમંડળની રજુ કરવામાં આવ્યું છે. રાજકીય નેતાઓ માટે, મુંઝવણ ભરી પરિરાબેતા મુજબ, કેટલાક સભ્યો તરફથી ખૂબ આકરી ટીકા થઈ. પણ સ્થિતિમાંથી છટક્વાની આ જાણીતી રીત છે. ૧૯૭૨ સુધીમાં સંસ્થા ઉપર નેતાઓને કાબુ છે, એટલે આવી ટીકાને તેઓ અવગણી કોંગ્રેસ વધારે સંગઠ્ઠિત થશે કે છિન્નભિન્ન થશે તે જોવાનું છે. શકયા અને કોઈ નિર્ણય સિવાય અધિવેશનની પૂર્ણાહુતિ કરી. હકીકતમાં કેંગ્રેસના જમણેરી અને ડાબેરીઓમાંથી, કોણ કોને કેંગ્રેસ
રાજકીય બાબતોની સમિતિ તરફથી સર્વસંમત નિવેદન તૈયાર માંથી હાંકી કાઢે છે તે મુખ્ય પ્રશ્ન છે. હજી કેંગ્રેસના નામની પ્રતિષ્ઠા થયું, જેને સાર (૧) કેંગ્રેસે પોતાની ભાવિ માટે કોઈ નિરાશા સેવ- છે, દેશભરમાં તેનું વ્યવસ્થાતંત્ર છે, અને કોંગ્રેસ સંસ્થાને કબજે વાનું કારણ નથી. નિરાશાના સૂર કાઢવાવાળાઓની નેતાઓએ જે પક્ષ પાસે રહે તે સત્તાસ્થાને આવવાની આશા રાખી શકે, છેવટે તેમ જ કેંગ્રેસ પ્રમુખે પિતાના ભાષણમાં, ઠીક ઠીક ઝાટકણી કાઢી. બહુસંખ્યક રહે અને બીજા પક્ષ સાથે મળી સત્તા મેળવે. એટલે જ (૨) કેંગ્રેસમાં ડાબેરી અને જમણેરી બળો વચ્ચે ધ્રુવી- કોંગ્રેસ પ્રમુખે શ્રી ચન્દ્રશેખર અને શ્રી. મેહન ધારિયા જેવાને કરણ – Polarisation – માટે કોઈ અવકાશ નથી. કેંગ્રેસ ઉદ્દેશીને પિતાના ભાષણમાં કહ્યું છે: રાષ્ટ્રીય સંસ્થા છે અને તેણે સ્વીકારેલ મધ્યમ માર્ગ Middle "After independence .... a class of people of the Road ની નીતિ કેંગ્રેસ માટે શ્રેષ્ઠ છે. (૩) કેંગ્રેસે, without faith in its traitions and programmes have બીજા રાજકીય પક્ષ સાથે મળી, સરકાર રચવાની જરૂરિયાત
got into the Congress. They want to become heroes
by criticising the Congress and slandering its leaderનથી. (Coalition Government), ૧૯૭૨ની ચૂંટણીથી આવી ?
ship.", પરિસ્થિતિ ઊભી થશે એવી કોઈ ભીતિ નથી. કોંગ્રેસ મધ્યવર્તી
* “સ્વતંત્રતા પછી, કેંગ્રેસની પ્રણાલિકાઓ અને કાર્યક્રમમાં સરકારમાં તે બહુમતિમાં રહેશે જ. બીજાની સાથે મળી સરકાર
શ્રદ્ધા ન હોય એવો એક વર્ગ કેંગ્રેસમાં દાખલ થયો છે. કેંગ્રેસની રચી શકાય એવા like-minded રાજકીય પક્ષ કેંગ્રેસને દેખાતા
ટીકા કરી અને નેતાગીરીને ઉતારી પાડી, આ વર્ગ વીરપુરુષ નથી. ૧૯૭૨ માં જે થશે તે. અત્યારે તેની ચિન્તા કરવાની
દેખાવા માગે છે.” જરૂર નથી.
- કોંગ્રેસ પ્રમુખે તેમના ભાષણમાં બે ત્રણ વાત ઘણી વિચારવા પ્રજામાં પોતાની મૂર્તિ (Image) અખંડિત રાખવા આવે
જેવી કહી છે. ભાષાકીય ધોરણે રાજ્યરચનાના તેઓ પ્રખર હીમાયતી આત્મવિશ્વાસ જરૂર હશે, પણ સમજદાર વર્ગ સારી રીતે જાણે છે કે, આ ચિત્ર વાસ્તવિકતાથી ઘણું દૂર છે. કોંગ્રેસની છિન્નભિન્ન
હતા. હવે તેમણે કહ્યું છે કે ભાષાવાર રાજયરચનાથી દેશની એકતા અવસ્થા, આંતરિક મતભેદો, ગેરરીતિઓ અને અશિસ્ત, અંગત
જોખમાય છે અને તે રદ કરી, આર્થિક ધોરણે રાજ્યોની પુન:રચના હરીફાઈ અને ઈર્ષ્યા, એક બીજાને તોડી પાડવાની યુકિતઓ, ૧૯૬૭
કરવી જરૂરી છે. બનશે? અને ૧૯૬૯ ની ચૂંટણીનાં પરિણામે, શહીમૃગની વૃત્તિ ન
શિવસેના જેવા બળોની તેમણ સખ્ત ઝાટકણી કાઢી છે અને હોત તે, નેતાઓની આંખ ખેલવા અને કોઈક અંતર નિરીક્ષણ
એક સૂચના કરી છે કે મોટા શહેરોમાં લઘુમતિઓને વિશ્વાસ પેદા કરાવવા પૂરતા છે.
થાય તે માટે, આવા શહેરની પોલીસ સર્વ કોના પ્રતિનિધિત્વ કેંગ્રેસ પ્રમુખના ભાષણમાં આ બધું સારા પ્રમાણમાં તરી આવે વાળી હોવી જોઇએ. આ સૂચનાને અમલી બનાવવા કૉંગ્રેસ પ્રમુખ છે. નિખાલસતા કે હીંમત માટે શ્રી નિજલિંગપ્પાને અભિનંદન પગલાં લેશે? આપી શકાય. પણ તેમનું ભાષણ કેંગ્રેસની સ્વીકૃત નીતિનું ડૉ. ઝાકીરહુસેનના અણધાર્યા અવસાનથી એક નાજુક સમર્થન કરે છે એમ નહિ કહી શકાય. આખા ભાષણમાં socialism સ્થિતિ ઊભી થઈ છે. અત્યાર સુધી રાષ્ટ્રપતિની ચૂંટણી, સામાન્ય સમાજવાદ શબ્દ એક વખત ભૂલથી પણ વાપર્યો નથી. સ્વતંત્ર ચૂંટણી સમયે જ થઇ છે. એટલે સત્તાધારી પક્ષે-જે આજ સુધી પક્ષનું અધિવેશન હોત તે તેને પ્રમુખ પોતાના પક્ષની નીતિનું આથી કેંગ્રેસ રહી છે.--પિતાને અનુકૂળ વ્યકિતની રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણી વધારે સમર્થન કરતું નિવેદન કરી ન શકત. જાહેર ક્ષેત્રના ઉદ્યો- કરી છે. હવે રાષ્ટ્રપતિની ચૂંટણી થશે તે વ્યકિત પાંચ વરસ સુધી પૂરા ની આવી સખ્ત ટીકા કેંગ્રેસ પ્રમુખ કરે એમ કલ્પી ન શકાય. તે પદે રહેશે. એટલે ૧૯૭૨ની સામાન્ય ચૂંટણી સમયે, રાજકીય