________________
Rબ્દd. No. M H 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
આ પદ્ધ જીવન
--
“પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ વર્ષ ૩૧ : અંક ૧૬
મુંબઈ, ડિસેમ્બર ૧૯ ૧૯૬૯, મંગળવાર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશ માટે શિલિંગ ૧૫
છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
કુટુંબ ભાવના (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ૧૫મી સપ્ટેમ્બરના રોજ રેવન્ડ ફાધર વાલેસે ‘કુટુંબભાવના' એ વિષય પર આપેલ સંવેદનશીલ વ્યાખ્યાનની નોંધ નીચે આપવામાં આવી છે.)
હંમેશાં મારો એ આગ્રહ રહ્યો છે કે મારા દિલમાં હોય તેવી જ કસોટીરૂપ હોય છે. તે માનવીની ઉન્નતિ કરતી જાય છે. માનવીની વાત કરવી. હમણાં એક મહિના સુધી હું મારી બા પાસે હતો. ખરાબ વૃત્તિઓ કાઢી તેને ઊંચે લઈ જાય છે. એ વેળા મને એ વાતની ઝાંખી થઈ કે પ્રત્યેક અનુભવ, ચિંતન કુદરતનાં બે બળા હોય છે. કેન્દ્રયાગી ને કેન્દ્રગામી. આ અને વિચાર કરવામાં ધર્મસાધનામાં કુટુંબ કેટલું મદદરૂપ થઈ બે ગતિઓના ખેલથી જ વાહન ઉપર જાય છે. ઉપગ્રહો આમ જ શકે છે. એ જ ધર્મભાવના છે જે કુટુંબજીવન સાધી શકે. કટુંબ- ફેંકાય છે. ગુરત્વાકર્ષણ વધુ હોય તો તે નીચે આવે અને બીજું બળ ભાવના જન્માવે તે ઉત્તમ સાધના કરે છે. આ બધું શાંતિપૂર્વક થાય વધુ હોય તો તે ઉપર જાય. પણ ઉપગ્રહ ઉપર જતાં ઉપગ્રહ મટીને છે. કુટુંબની ખૂબી એ છે કે, માનવી એકબીજાનો વિચાર કરે છે. જડ થઈ જાય છે. પતિપત્નીને, બાપ દીકરાને, દીકરો માબાપને વિચાર કરે છે. આમ માનવીને નીચે ખેંચી જનાર બળ છે સ્વાર્થ. બીજાનું જોર બીજાને વિચાર કરતાં કરતાં પોતાનો વિચાર પણ થઈ જ જાય છે. વધે તે ઈર્ષ્યાથી હૃદય બળે છે. ઉપર લઈ જનાર બળ છે પરમાર્થ.
એક દિવસની વાત છે. એક વિદ્યાર્થી મારી સાથે વાત કરવા આ બળ વધે તો માણસમાંથી મહાત્મા બને છે. આવા ખેલથી આવ્યો. વાત કરતાં કરતાં તેને ગળે ડૂમે ભરાઈ આવ્યો. તે વિદ્યાર્થી જીવન ઘડાય છે.' રડે એવો તો નહોતે. એકવાર તેને વાગ્યું હતું, તે નાપાસ થયો
મૂળ વાત ઈશ્વરને માનવાથી કુટુંબભાવના આવે છે. કેન્દ્રહતે; છતાં તેને રડતે કદિયે જો નહોતે. એટલે મને નવાઈ ગામી બળ ઓછું કરી ઉપર લઈ જનાર બળ વધારતા રહેવું જોઈએ. લાગી. મેં તેને રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે એના બાપુજીને ગુરુદયાળ મલ્લિકના જીવનનો એક પ્રસંગ યાદ આવે છે. મેટરને અકસ્માત થયો છે અને તેને હોસ્પિટલમાં ખસેડયા છે.
જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે તેમનાં માતા ગુજરી ગયાં હતાં. અકસ્માત જો કે મોટો નહોતો. મારા મનમાં એ વાત ઠસી ગઈ. તે વેળા ડેરાઈસ્માઈલખાનમાં પ્લેગ ફાટી નીકળ્યું હતું. લોકોને છોકરો પિતાને વાગ્યું ત્યારે ન રડયો, પિતે હૉસ્પિટલમાં હતો ત્યારે એકાંતવાસની શિબિરમાં રાખતાં હતાં. એવો નિયમ હતો કે એક
રડો, પણ તેના બાપુજીને વાગ્યું ત્યારે રડયો. તેના બાપુજી દરદી સાથે તેનું એક નજીકનું સગું જ રહી શકે. મલ્લિકજીની મામીને હૉસ્પિટલમાં ગયા ત્યારે રડે. જે પોતાનું દુ:ખ સહન કરી શકે છે પ્લેગ લાગુ પડશે. તેમને નાનું બાળક હતું. મામાને થયું કે હું સારવાર તે બીજાનું દુ:ખ સહન કરી શકતા નથી. તેનું કારણ છે કરવા જાઉં તે બાળકને કોણ સાચવે? ગુરદયાલજી મલિકનાં માતાએ કે જેને કટુંબભાવના હોય તે દીકરો બાપ હૉસ્પિટલમાં હોય ત્યારે કહ્યું કે “હું જઈશ. મારાં બાળક મોટાં છે. હું ભગવાનને પ્રાર્થના મનમાં વિચારે કે “બાપનું દુ:ખ કેમ હળવું બને. પણ દુ:ખ આગળ કરીશ કે મને લઈ જાય ને તેમને બચાવે.” લાચાર છું. આથી મારું દિલ બળવો પોકારે છે. ભગવાનની સામે મલ્લિકજી લખે છે કે “માની શ્રદ્ધા ગજબની હતી. તે મામીની થાય છે. ભલે મારા ઉપર ભાર નાંખા પણ મારું માતા-પિતાને બચાવો.” સેવા કરવા ગયાં. તેમની સેવાથી મામી તે બચી ગયાં. પણ માને
મારું દુ:ખ એ મારી કસોટી નથી. કુટુંબીજનોનું દુ:ખ મારી રોગ લાગુ પડયો. મારા બાપુજીએ સમાચાર આપ્યા. તાર મળ્યો. કસોટીરૂપ બન્યું છે. એક વિદ્યાર્થીએ મને કહ્યું “ફાધર, મને ભગવાન અંતિમ ઘડીઓ ગણાય છે.’ મરતી વેળા માએ કહ્યું : “હું જાઉં મળે તો હું પૂછવાનો છું. શું કર્યું છે કે આટલું દુ:ખ મોકલ્યું છું. ભૂલચૂક થઈ હોય તે માફ કરશે.” છે? નાના હતા ત્યારે બાપુજી ગુજરી ગયા. લોકો ભગવાનને આ એક ઉત્તમ બલિદાન હતું. એ ભેગ એ પૂજ્ય સ્ત્રીએ નિષ્ફર કહેતા હતા, કે નાના છોકરાના બાપને લઈ ગયા.”
કેમ આખે? તેને તેના બાર વર્ષના છોકરાની એટલી બધી ચિન્તા - આ એક વિચાર છે. બીજો પ્રત્યાઘાત આવે છે. “મારો આધાર નહોતી જેટલી તેના પર સારા સંસ્કાર પડે તેની ચિન્તા હતી. બીજા પર છે. તે ભગવાનને જ આધાર રાખીએ તે દુ:ખમાં ય
શ્રી મલ્લિકજી લખે છે કે “આ બનાવના મારા ઉપર એવા આનંદ થાય.”
સંસ્કાર પડયા છે કે હું કેમે કરીને જીવનમાં સ્વાર્થ રાખી શકતા નથી.” મારી બા બીમાર રહે છે. કામ કરતાં ય ઘણી વાર તેને વિચાર આમ કુટુંબમાં બલિદાન આપવા તૈયાર થાય તે પુયસંસ્કાર આવે. આવે ત્યારે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ તેની સંભાળ લેજો. ઘણાં મા-બાપ છોકરાના સંસ્કારને ખ્યાલ રાખે છે. તમે
સામાન્ય રીતે આપણે ભગવાનને યાદ નથી કરતા. આ રીતે છોકરાને શું કહો છો તે કરતાં તેમની આગળ તમે શું કરો છે તે ભગવાનને યાદ કરી કસોટી વેળા અંતર્મુખ બનીએ. કુટુંબભાવના મહત્ત્વનું છે. છોકરો નાનું હોય છે પણ બધું બરાબર સમજે છે.