SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૬૦ પ્રબુદ્ધ જીવન ૧૦૧ તે અમારી વાત થઇ - વરસે વરસ પÚપણ વ્યાખ્યાનમાળાને ટાંકણે અમે આપની સમક્ષ અત્યાર સુધીમાં અમે સંઘની પ્રવૃત્તિઓ માટે ક્યારેય પણ મેટા ફંડ અમારી બેચાર વાત મૂકીએ છીએ–થોડો અમારી પ્રવૃત્તિઓને કે ચેરિટી શો કર્યા જ નથી. વરસોવરસ ખપ જેટલું જ ફંડ ભેગું કરી પરિચય, થોડી અર્થસિંચન માટેની અપીલ અને સાથે સાથે શુભેચ્છા, લેવું અને સંસ્થા પાસે મોટી રકમનું ભંડોળ થવા ન દેવું એવી ક્ષમાયાચના ઈત્યાદિ. અમારી માન્યતા આજ સુધી રહી છે અને એને લક્ષમાં આ વરસે પણ આપની સમક્ષ અમારી થોડી વાતે નિવેદન રાખીને દર વરસે દશથી બાર હજાર રૂપિયાની--અને છેલ્લી ત્રણ કરવાની રજા લઈએ છીએ. ચાર વર્ષથી વધતી જતી મોંઘવારીના હિસાબે પંદરથી વીસ હજાર સૌ પ્રથમ તે આ વરસે અમે અમારા સંધ માટે મકાન રૂપિયાની - ટહેલ આપ સૌની પાસે પર્યુષણ વ્યાખ્યાનમાળા પ્રસંગે ફંડની શરૂઆત કરી છે. સંઘના કાર્યાલય તથા વાચનાલય - પુસ્તકા નાખતા હતા. દર વરસે અમારી માંગણી જેટલા પૈસા મળી લયની જગા બહુ જ સાંકડી પડતી હોવાથી સંઘ માટે નવી જગા રહેતા હતા અને અમારું કામ ચાલ્યા કરતું હતું. લેવાને વિચાર બે વરસથી ચાલતો હતો. આ વરસે એ વિશે નિર્ણય પણ હવે આપણે મટી જગામાં જઈ રહ્યા છીએ. સંઘની કરીને સંઘની કાર્યવાહક સમિતિએ એક લાખ રૂપિયાનું લક્ષ્યાંક નક્કી પ્રવૃત્તિઓને વેગ આપવા માટે હવે અમારે વધારે રકમની જરૂર કર્યું છે તેમ જ “પ્રબુદ્ધ જીવન દ્વારા આપ સૌ સમક્ષ અમારી આ પડશે જ. થેલી ભરી દેવા- છલકાવી દેવા - અનુરોધ કર્યો છે. ત્યાર બાદ , તે આપ સૌની સમક્ષ અમારી આ નાનકડી વાત વિનમ્રભાવે વ્યકિતગત પત્રો અને મુલાકાતે દ્વારા શક્ય તેટલા મિત્રોને અમે મૂકીએ છીએ, આપ સૌની શુભેરછા અને સક્રિય સહકારની અપેક્ષા મળ્યા છીએ. અત્યારસુધીમાં આ મકાન ફંડમાં અમને સાઠેક રહી જ છે. અમારી પ્રવૃત્તિઓ અપને ગમતી હોય તે અમારા હજારનાં વચને મળી ગયા છે. અમને આશા છે કે પર્યુષણ પર્વના મકાન ફંડમાં, સાધારણ ફંડમાં અથવા વૈદ્યકીય રાહતમાં કે આ મંગલ દિવસ દરમ્યાન, જે મિત્રોએ મકાન ફંડમાં પોતાને વાંચનાલય-પુસ્તકાલયની પ્રવૃત્તિમાં આપ ઉદાર હાથે રકમે નોંધાવશે. ફાળો નોંધાવેલ નથી તે સૌ ભાઈ - બહેને ઉદાર દિલે પિતાને ફાળે - સંઘની કારોબારીના છેલ્લી મીટીંગમાં હાજર સભ્યોમાંથી લખાવશે અને અમને શ્રદ્ધા છે કે વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિના સંઘના ચાલુ વરસના ફાળાની શરૂઆત આ વરસે પણ કરી છે ને છેલ્લા દિવસે અમારુ લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયાની જાહેરાત અમે કારોબારીમાંથી રૂા. ૨૦૮૬ ભેગા કરી શકયા છીએ. બાકી રકમ આપની સમક્ષ કરી શકીશું. માટે અમે આપની પાસે આશા રાખીએ છીએ અને વિનંતિ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ છેલ્લા ૪૦ વરસથી મુખ્યત્વે નીચે કરીએ છીએ કે આપ શકય તેટલી વધારે રકમ સંસ્થાને આપે. મુજબની પ્રવૃત્તિઓ ચલાવી રહેલ છે, એ આપ સૌ જાણો છો. આપની રકમની અમારે મન ઘણી મોટી કિંમત છે. વ્યાખ્યાનમાળામાં (૧) પર્યુષણ વ્યાખ્યાનમાળામાળા (૨) પાક્ષિક પત્ર- ‘પ્રબુદ્ધ જીવન આવનાર દરેક વ્યકિત કંઈક ને કંઈક આ સંસ્થાને જરૂર આપે. (૩) સાર્વજનિક વાચનાલય અને (૪) નાતજાતના ભેદભાવ વિના જો ચેક મે તે Bombay Jain Yuvak Sangh પુસ્તકાલય ચાલતું વૈદ્યકીય રાહત કેન્દ્ર * રાહત એ નામે અને વાચનાલય - પુસ્તકાલય માટે ચેક મેક તે (૫) વૈદ્યકીય સારવારનાં સાધને (૬) વિશિષ્ટ વ્યકિતઓની સાથે Shri Manilal M. Shah, Sarvajanik W achnalaya (૭) શૈક્ષણિક પ્રવાસ - પર્યટન મિલન - વાર્તાલાપ and Pustakalaya એ નામે મોકલવા વિનંતિ છે. સંઘના કાર્યકરો પાસે આ સિવાય બીજી પણ કેટલીક સામાજિક ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, ચીમનલાલ જે. શાહ પ્રવૃત્તિઓ ઉપાડવાની યોજના છે. પરંતુ જગાના અભાવે | મુંબઈ - ૩. સુધભાઈ એમ. શાહ અમે સંઘની પ્રવૃત્તિઓને ધાર્યા પ્રમાણે વેગ આપી શકતા નથી. તા. ૧-૯-૧૯૬૯ મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ * You have to be you? તમે જેવા છો તેવા જ રહેવાનું છે. મારા ખિતાબે કે પદવીઓ, મારા કિંમતી વસ્ત્રો કે મારી બુદ્ધિ- અસલમાં આપણે જે નથી તે બતાવવાની જીવન આપણી પાસે મત્તા, કે બેન્કમાં પડેલી મારી માલમત્તા-મારી આ સર્વ બાહ્ય અપેક્ષા રાખતું નથી. જે ખરેખર છે તે જ બહાર બતાવે. સિદ્ધિ પર જગત મારું મૂલ્યાંકન કરે છે. જે આપણે માટે અશકય છે, શકિત બહારનું છે, તેને માટે પરંતુ સંધ્યા ઢળતાં બધું જ સંકેલાઈ જાય છે, બંન્ક બંધ પણ કુદરત કશે જ આગ્રહ રાખતી નથી. થઈ જાય છે, ખિતાબે ને પદવીઓ વિસરાઈ જાય છે. ઘર ભણી એક માળીને રાજા બનવાનું કહેવામાં નથી આવતું. પોતાને વળી, ગાડી પાર્ક કરી, કપડાં બદલી, ઘરના એક એકાંત ખૂણામાં બાગ હરિયાળા ને વ્યવસ્થિત મુખી પોતાની ફરજ અદા કરે એટલું જ પથારીમાં પડી સૌની જેમ હું પણ ઊંઘવા કોશિશ કરું છું અને બીજ એને માટે બસ છે. તેનું આ કર્તવ્ય તેને માટે ઘણું મહત્ત્વનું છે. દિવસે સવારે સ્વપ્નને યાદ કરતે પથારીમાં બેઠો થાઉં છું. રાજાને સાધુ થઈ જવાને કુદરત આદેશ નથી આપતી. ન્યાયપૂર્વક - ત્યારે ! હા! ત્યારે હું શું છું? કોણ છું? રાજય ચલાવી પ્રજા તરફનું પોતાનું શણ એ અદા કરે એ એને હું પ્રમુખ હાઉં કે સૂબે હાઉં કે ધર્મગુરુ હોઉં—આનું કઈ જ સોંપાયેલું કર્મ છે. અને આ જીવનધર્મનું એને માટે ઘણું મૂલ્ય છે. | મહત્વ નથી. * શું હું ઘેટું છું? હું પોતે ખરેખર શું છું એ જ એક માત્ર મહત્ત્વની વસ્તુ છે. જો એમ જ હોય તે સિહનું ચામડું પહેરવાની મારે લેશમાત્ર હું ખરેખર જે છું તે જ મારે થવાનું છે. ' જરૂર નથી. આવી છેતરપિંડીથી તે એક શિકારી, એક સિહ, અરે ! તમે ખરેખર જે છે તે જ તમારે થવાનું છે. એક ઘેટાને પણ મારે સામને કરવાનું રહેશે. આપણા માનમરતબા, લાયકાત કે આપણી ભૌતિક સંપત્તિ સિહ બનવામાં ભારે મજા છે. હા ! પણ ઘેટાં બનેવામાં ય જે કંઈ આપણું માનીને આપણે બેઠા છીએ તે બધું જ કેવળ એક નટનટીના મેરા જેવું છે, જેના આવરણ નીચે આપણે આપણી અસલ જાતને હમેશાં છપાવીએ છીએ. આપણે જે છીએ તેના તરફ જ આપણે પૂર્ણ નિષ્ઠાવાન બનવાનું પણ આ મારા કોને પહેરવા પડે છે? છે. એમ કરીશું તે જ આપણા માટે એક મહાન ભાવિનું નિર્માણ થશે. જે ખરેખર સાચાં છે, જાગૃત છે તેમને કોઈ પ્રકારના મેરા અનુવાદક: મૂળ અંગ્રેજી પહેરી કશું જ છુપાવવાનું હતું નથી. - સૌ. શારદાબહેન શાહ શ્રી જેમ્સ લેટ ફીમેન
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy