________________
પ્રભુ જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળા
શ્રી મુંબઈ જૈન યુવક સંધ તરફથી ૧૯૬૯ના સપ્ટેમ્બર માસની ૮મી તારીખ સેામવારથી ૧૬મી તારીખ મંગળવાર સુધી–એમ નવ દિવસની પષણ વ્યાખ્યાનમાળા ચેાજવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાનું પ્રમુખસ્થાન પ્રાધ્યાપક શ્રી ગારીપ્રસાદ ચુનીલાલ ઝાલા શે।ભાવશે. આ વ્યાખ્યાનમાળાની સભાઐ ‘ભારતીય વિદ્યાભવન'માં ભરવામાં આવશે. અને દરેક સભા સવારના ૮-૩૦ વાગ્યે શરૂ થશે. આ વ્યાખ્યાનમાળાના વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છેઃ
વ્યાખ્યાતા
વ્યાખ્યાન વિષય
૧૦૨
L
e
૧૦
૧૧
૩૩
૨૪
૧૫
તારીખ
'
સામવાર
,,
મગળવાર
1)
બુધવારે
ን
ગુરુવાર
,,
શુક્રવાર
}}
શનિવાર
99
વિવા૨
:
,,
સામવાર
22
મગળવાર
""
માન્યવર મારારજી દેસાઈ મધર ઘેરીસા
તા. ૮-૯-૬૯ થી ૧૬-૯-૬૯
૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ
મુંબઇ-૩
પ્રાધ્યાપક દલસુખભાઇ માલવણિયા . આચાય યશવન્ત શુક્લ
ડા. રમણલાલ ચી. શાહ કવિવર કરસનદાસ માણેક પ્રાધ્યાપિકા નીરા દેસાઇ મુનિશ્રી નગરાજજી
શ્રી મૃણાલિની દેસાઇ પ્રાધ્યાપિકા હર્ષિદાબહેન પંડિત પ્રાધ્યાપક સુરેશ દલાલ
શ્રી સાહુ મેાડક
શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ શ્રીમતી શ્રીદેવી રહિત મહેતા શ્રી રોહિત મહેતા
ફાધર વાલેસ
ફાધર વાલેસ
શ્રીમતી શ્રીદેવી રોહિત મહેતા
તા. ૧-૯-૬૯
Compassion – òષ્ણા (અંગ્રેજીમાં) સિદ્ધાન્ત
સ્વધર્મ : પધમ
નવકારમંત્ર
ઇશાવાસ્યમિદં સમ્ પલટાતાં જીવનમૂલ્યે એજ દિશાનાં એ નક્ષત્ર : મહાવીર અને બુદ્ધ પૂજ્ય કરતુરબા ગાંધી આજના રાગગ્રસ્ત માનવી કાવ્યમાં પ્રગટ થતું ગાંધીજીનુ વ્યક્તિત્વ
સમગ્ર જીવનદર્શન અને પુનઃનિર્માણ
ગાંધીજી મારી નજરે ‘જાર્ગી અનુભવ પ્રીત’ (આનંદઘનનાં પદો સાથે)
આ વ્યાખ્યાનસભામાં સમયસર ઉપસ્થિત થવા અને સભા દરમિયાન પૂરી શાન્તિ જાળવવા સુજ્ઞ શ્રેાતાઓને વિન ંતિ છે.
ચૈતન્યશક્તિ અને નારીજીવન ગાંધીજી
ભજના
યાદ્વાદનું જીવનદર્શન કુટુંબભાવના
ચીમનલાલ જેઠાલાલ શાહ સુબેાધભાઇ એમ. શાહ મંત્રીએ, મુખઇ જૈન યુવક સંઘ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
શ્રો મણિલાલ મેાકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય અને “પ્રબુદ્ધ જીવન”નાં કાર્યાલયનું સ્થળાંતર
આથી જણાવતાં આન થાય છે કે તા. ૫ સપ્ટે '૬૯થી ધનજી સ્ટ્રીટમાં આવેલા કાર્યાલયનું નીચેના નવા સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે:
ટોપીવાલા મેન્શન, બીજે માળે, (સેન્ડહÆ રોડ) વલ્લભભાઇ પટેલ રોડ, સેન્ટ્રલ બેંકની બાજૂએ અને વનિતા વિશ્રામની સામે, મુંબઈ-૪,
હવેથી ઉપરાકત સંસ્થા સાથે જોડાયેલા ભાઇબહેનેાએ આ નવા સ્થળે સપર્ક સાધવા કૃપા કરવી-આભાર.
ચીમનલાલ જે. શાહ સુખાધભાઇ એમ. શાહુ મંત્રી : શ્રી મુખર્જી જૈન યુવક સત્ર