________________
Regd. No. M H. 117 • વાર્ષિક લવાજમ રૂ. ૭
0પ્રબદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ - વર્ષ ૩૧ : અંક ૨
મુંબઈ, મે ૧૬, ૧૯૬૯, શુક્રવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂક નકલ ૪૦ પૈસા તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
ને ગાંધીજી અને આપણું આજના રાષ્ટ્રીય પ્રશનો ,
[કશી મુંબઇ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત વસંત વ્યાખ્યાન- તે પ્રશ્ન વધુ વિક્ટ ને જટિલ બનતો રહ્યો છે. આયોજન માળાનું ઉદઘાટન તા. ૮-૪-૬૯ ને દિને ગુજરાત રાજ્યના
પંચની છેલી ગણતરી મુજબ ચોથી પંચવર્ષીય યોજનાને અંતે રાજ્યપાલ શ્રી શ્રીમન્નારાયણે કર્યું હતું અને તે પ્રસંગે
બેકારોની સંખ્યા લગભગ ૧ કરોડની થવા જશે. ગ્રામ્ય વિસ્તારમાં
જે અર્ધબેકારીની પરિસ્થિતિ પ્રવર્તે છે ને કો પીડાય છે તે “ગાંધીજી અને આપણા આજના રાષ્ટ્રીય પ્રશ્ન” ઉપર તેમણે
ઉપરની સંખ્યા ઉપરાંતની ગણવી જોઈએ. આ બધી વ્યકિતઓને મુદ્દાસર, ધીરગંભીર અને ચિંતનશીલ પ્રવચન કર્યું હતું. શ્રી શ્રીમન્ન- ઉત્પાદક કાર્યોમાં જોતરવા અથાગ પ્રયાસ કરવા જોઇએ. છતાં રાયજી પૂ. બાપુના સાનિધ્યમાં વર્ષો સુધી રહ્યા છે. ગાંધીવાદી હકીકતે તે નાના ઉદ્યોગે, ગ્રાઘોગે ને ગૃહઉદ્યોગોને દેશભરમાં અર્થશાસ્ત્રી તરીકે પ્રખ્યાત છે ને આજન પંચના સભ્ય તરીકે પણ
વિકાસ કર્યા સિવાય આ બધાને કામ આપવાનું અશકય બની રહેશે. તેમને બહોળો અનુભવ પ્રાપ્ત છે. આપણે સંધ વસંત વ્યાખ્યાનમાળાનું
કેટલાક આગળ વધેલા દેશમાં બેકારોનું રજિસ્ટર રાખવામાં પ્રથમવાર આયોજન કરે ને તેમાં શ્રી શ્રીમન્નારાયણજી જેવા પીઢ
આવે છે ને તેમને નાણાકીય મદદ (Doles) સરકારે તરફથી અભ્યાસી “ગાંધીજી અને આજના રાષ્ટ્રીય પ્રશ્ન” ઉપર પ્રવચન
આપવામાં આવે છે. આપણા દેશમાં પણ આવું થવું જોઈએ એમ કરે એ બાબત આપણ સૌ માટે ગૌરવ ને આંનંદની લેખાવી જોઇએ.
કેટલાકનું માનવું છે. આ માન્યતા પંકળ છે ને ભ્રામક છે, કારણ પરમાનંદ
કે વિકસિત દેશમાં જે શકય હોય તે અવિકસિત દેશ માટે શકય મને હરહંમેશ એમ લાગ્યું છે કે મહાત્મા ગાંધી એક
નથી. તેમને તે કામ જ આપવું રહ્યાં. જરા વિચાર તો કરે કે ઉત્તમ પંકિતના વ્યવહારુ આદર્શવાદી હતા. દેશ સમક્ષના ઘણા
શેશી પંચવર્ષીય યોજનાને અંતે ૧ ૧/૨ કરોડ લોકો બેકાર રહેશે સામાજિક ને રાષ્ટ્રીય પ્રશ્ન વ્યવહારુ માર્ગો ઉકેલવા તે મથતા એમ મેં જે કહ્યું, તે દરેકને રોજને એક રૂપિયે પણ આપવાને ને જીવનના કાયમી મૂલ્યોને તે હંમેશાં દઢતાથી વળગી રહેતા. તેમના વિચારો ગગનવિહારી કે હવાઇ ને નર્યા આદર્શ ભર્યા નહોતા.
હોય તો દર વર્ષે આપણે રૂ. ૫૫૦ કરોડ ખર્ચવાના રહ્યા, તેમના વિચારો ધરતી સાથે જડાયેલા રહેતા. સત્ય–શોધનના સતત
આને અર્થ એ કે જેના પૂરતી રૂા. ૨૭૫૦ કરોડની જોગવાઈ પ્રયાસમાં ગાંધીજીએ ઘણા એ પ્રશ્ન હલ કર્યા ને તે પણ આપણે કરવાની રહી. આપણા દેશ માટે આવી પકળ જનાઓ વાસ્તવિકતાની ભૂમિ પર, મને લવલેશ શંકા નથી કે તેમના જીવન વિચારાશે તો દેશ આશિક નાદારી ને નાશને માર્ગે જ આગળ દરમિયાન તેમણે જે ઉપાય ને ઉકેલ સૂચવ્યા છે તે આજે પણ તેટલા જ ખરા છે, તેટલા જ
વધશે. એ દીવા જેવું સ્પષ્ટ છે કે “ડોલ' આપવા કરતાં ઉત્પાદક આવકાર્ય છે. જેઓ ગાંધીજીના વિચારોને જૂનવાણી લેખાવે છે કે ગઇ કાલની ગુજરી તરીકે
રોજી આપવી એ કઇ પણ કાળે બહેતર છે, અને આપણા ગામડાંઓમાં ઘટાવે છે તેમને, મારા મત પ્રમાણે આજની દેશની પરિસ્થિતિની ગ્રામોદ્યોગે ને ગૃહોઘોગે, જે વર્ષોથી ચાલે છે, તે જ આ પ્રશ્ન હલ નક્કર વાસ્તવિકતાનું ભાન નથી. ગાંધીજીએ આપણી સમક્ષ જે
કરવાને અસરકારક માર્ગ છે. અલબત્ત, એ જૂનીપુરાણી રીતે પાયાના આદર્શો રજૂ કર્યા છે તે જો આપણે ભૂલી જઈશું તો
ન ચાલવો જોઈએ. તેમાં આધુનિકતા લાવવી જોઇએ ને યાંત્રિક તેમાં દેશનું અકલ્યાણ જ થવાનું છે એમ મને લાગે છે. આપણા દેશ જેવા વિકાસ પામતા દેશમાં બેકારી, ને અર્ધબેકારી
ફેરફારો કરવા જોઇએ. મેં કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે બીજું જેવા પ્રશ્નો ઊભા થાય છે ને ગાંધીજી આ બાબતમાં સતત ચિંતા
કાંઈ ન બને તે જે કામ માગે છે તેમને બે ત્રાકને અંબર રાખતા. સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક વિકાસ માટે પણ
ચરખો આપવો જોઇએ. આની કિંમત લગભગ રૂ. ૧૫૦ છે. તે આજીવિકા મેળવવા માટે ઉત્પાદક કાર્ય કરવું જોઈએ એમ
મારફતે રૂા. ૧ાાની રોજની રોજી કોઈ પણ વ્યકિત કમાઈ ગાંધીજી મક્કમ રીતે માનતા. કામ વિનાને માણસ શારીરિક રીતે,
શકે છે. હા, એ ખરું કે આ બધું સૂતર કોઇ જાહેર સંસ્થાએ માનસિક રીતે અને નૈતિક રીતે પણ નીચે ઊતરતે જાય છે.
ખરીદવું જોઇએ, અને આ સૂતરમાંથી બનેલું કાપડ સરકારે ને લોકોએ
વાપરવું જોઇએ. તાકીદની પરિસ્થિતિ ગણી રાષ્ટ્રીય આંદોલન આથી, દરેક સશકત માણસને કામ મળી રહેવું જોઇએ-જો તે કામ કરવા માગતા હોય છે. માટે જ સશકત વ્યકિતને માટે
તરીકે બેકારીના પ્રશ્નને ઉપાડી લેવામાં આવે તે પ્રજા સાથ આપશે બધી જાતની ઉત્પાદક પ્રવૃત્તિઓ પૂરી પાડવી જોઇએ એ બાબત
જ એમ મારી ખાતરી છે. આવી પેજના પાછળનો હેતુ દેશના કમનસીબ ભારે મહત્ત્વની બની રહે છે. આ જ સિદ્ધાંત એક અગત્યના
દેશવાસીઓને મદદ કરવાનું છે તે લોકોને હૈયે વસવું જોઇએ. Directive Principle તરીકે આપણા રાજ્ય–બંધારણમાં
હમણાં જયારે મેં જાણ્યું કે કેન્દ્ર ને રાજ્યની સરકારોએ ખાદીપણ અંકિત થયો છે. ત્રણ ત્રણ પંચવર્ષીય જનાઓ છતાં
ખરીદી ઓછી કરી છે, ને તેથી ૪ લાખ જેટલા કાંતનારાઓ ને
વનની રજી ગઇ છે. ત્યારે મને ઊંડે આઘાત થયો. વિનાવિલંબે બેકારીને પ્રશ્ન સંતોષકારક નિરાકરણને તબકકે પહોંરયે નથી એ
આ પરિસ્થિતિ નિવારવી જોઇએ. જે આજિત આાધિક વિકાસના ભારે દુ:ખદ પરિસ્થિતિ છે. હકીકતે તો જના-દર–જનાએ બે દાયકા પછી પણ જેમને રોજી જોઈતી હોય તેમને તેવી તક