SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૭–૧૯ પ્રબુદ્ધ જીવન પપ . ૫૦, સંધે પ્રકાશન છે “કોરિયાના આપણું રીઝર્વ ફંડ રૂ. ૨૬૭૦૪-૮૯નું છે. પરંતુ ગમે તે કારણે તેને મૂર્તસ્વરૂપ મળતું નહોતું, પરંતુ ગયા વર્ષથી આપણું પુસ્તક પ્રકાશન ફંડ ગયા વર્ષે રૂ. ૨૦૯૨-૨૫નું આપણી કાર્યવાહક સમિતિમાં આવેલા શ્રી બાબુભાઈ જી. શાહે હતું, તેમાં પુસ્તકોના વેચાણના રૂ. ૪૦-૫૦ આ વર્ષે ઉમેરતાં વર્ષની વિના શરતે રૂા. ૫૦%-૦૦ ચેક ટેબલ પર મુકીને સંઘનું મકાન ફંડ આખરે પુસ્તક પ્રકાશન ફંડ રૂા. ૨૧૩૨-૭૫ રહે છે. શરૂ કરવાની પ્રેરણા આપી અને તરત જ કાર્યવાહક સમિતિના બીજા સંઘે ૪૦ વર્ષ પૂરાં કર્યા છે. ' જના સભ્ય શ્રી દામજી વેલજી શાહે તેમની દીકરી રેખાબહેનના નામ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પર પિતા તરફથી રૂા. પ000-60 લખાવ્યા-આમ આ મકાન ફંડ શરૂ પુસ્તકાલયે ૨૯ વર્ષ પૂરાં કર્યા છે. ‘પ્રબુદ્ધ જીવને ૩૦ વર્ષ પૂરાં કર્યા છે. કરવામાં નિમિત્ત બનેલા આ બન્ને સદ્ગૃહસ્થોને આપણે અંતકરણ પૂર્વક આભાર માનીએ છીએ. અને સાથે સાથે બીજા મિત્રોની દિલની છેલ્લે જણાવવાનું કે, સંઘના કાર્યાલયની જગ્યા હવે ખૂબ જ સાંકડી પડે છે, મકાન જર્જરિત થઈ ગયું છે, આ વિસ્તારમાં ગીચતા જત આ પ્રગટેલી જયોતના અનુસંધાનથી પ્રગટે એમ પ્રાર્થીએ છીએ. પણ એટલી વધી રહી છે કે, સાંજના સમયે ચાલવું પણ મુશ્કેલ પડે-આ બધાં કારણોસર સંઘના કાર્યાલય માટે સારા વિસ્તારમાં મોટી અમે કારોબરીના સૌ સભ્યોને એમના સહકાર બદલ આભાર જગ્યા અથવા પિતાનું મકાન હોવું જોઈએ એવું જે ઘણા માનીએ છીએ, સંઘના પ્રમુખ શ્રી ચીમનભાઈએ અને સંઘના વર્ષનું આપણું ચિન્તવન હતું, તેણે વાસ્તવિકતા તરફ ડગ ભર્યા છે પ્રાણસમા મુરબ્બી શ્રી પરમાનંદભાઈએ પ્રેરણાપાન કરાવી સુંદર અને એ જણાવતાં આનંદ અનુભવીએ છીએ કે, સંઘ માટેનું મકાન માર્ગદર્શન આપ્યું છે. આ માટે સંધ ખરેખર તેઓશ્રીને હંમેશા ફંડ શરૂ કરવાને અમે ભાગ્યશાળી બન્યા છીએ, તેમાં રૂા. ૩૪૦ના ઋણી રહેશે. ફાળાના વચને મળી ગયા છે અને આથી સંઘના બધા જ પ્રસંશકોને આ સિવાય સંઘના અન્વેષક, મેસર્સ શાહ મહેતા એન્ડ ક.ને અનુરોધ કરવાની રજા લઈએ છીએ કે, સંઘના ઈતિહાસમાં આ પણ અમે આ સ્થળે આભાર માનીએ છીએ. રીતની તેની પ્રથમ જ ટહેલ હોઈને પિતાથી શક્ય તેટલું વધારે સૌ અને આ અહેવાલ પૂરે કરીએ તે પહેલાં કોઈ એક મહાન આપે અને પોતાના મિત્રવર્તુળમાંથી મેળવી આપે, આમાં કોઈ કહેવા વ્યકિતએ ‘કર્તવ્ય' વિશે સુંદર વિચારો મૂકતા કહ્યું છે કે, આવે પછી રકમ લખાવીએ એની રાહ ન જોતાં સૌ પોતપોતાની રકમ મોકલી આપી સંધના રૂ. ૧ એક લાખના લક્ષ્યાંકની કડિયામાંથી જે કોડિયું તેલ સમાવીને દીપ પેટાવી અજવાળાં ઝોળીને છલકાવી પિતાની ફરજ અદા કરે એવી ફરીથી નમ્ર પ્રાર્થના, પાથરે છે, તે જ કોડિયાનું જીવતર ધન્ય બને છે. કરીએ છીએ. પ્રકાશ પાથરવા માટે જીવનનું સમર્પણ કરવું એ જ એનું આના અનુસંધાનમાં જણાવવાનું કે, સંઘનું મકાનકુંડ શરૂ કર્તવ્ય છે, આપણુ પણ એ જ કર્તવ્ય છે.” કરવું જોઈએ એવી વાત તે છેલ્લાં પાંચ વર્ષથી આપણે કરતા હતા, મંત્રાઓ, મુંબઈ જૈન યુવક સંઘ. સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ઉપર નહિ પણ સામાજિક વિષયો ઉપર પણ સંઘ તરફથી વ્યાખ્યાને ૨૧-૬-૬૯ શનિવારના રોજ સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં યોજાવા જોઈએ એવી તેમણે સૂચના રજૂ કરી. આ ઉપરાંત, સંઘ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના પ્રમુખપણા નીચે મળી હતી. તરફથી મેરેજ બ્યુરે જેવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે શ્રી મગનલાલ પી. દોશીના દુ:ખદ અવસાન અંગે શેકપ્રસ્તાવ આજના સમયમાં ખાસ ઈચ્છવાયેગ્ય છે એમ પણ તેમણે સૂચવ્યું. સભાનું કામકાજ શરૂ થતાં પહેલાં તા. ૧૪-૬-૬૯ના રોજ તેમની પછી અન્ય સભ્ય શ્રી વસન્તરાવ નરસિંહપુરાએ સંઘની નિપજેલા શ્રી મગનલાલ પી. દોશીના દુ:ખદ અવસાન સંબંધ પ્રવૃત્તિઓની પ્રશંસા કરવા સાથે સામુદાયિક લગ્ન થઈ શકે નીચે મુજબને શક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો : એવી વ્યવસ્થા ઊભી કરવાની આજે ખાસ જરૂર છે, - “શ્રી મુંબઈ જૈન યુવક સંઘની આજ રોજ (તા. ૨૧-૬-૬૯ આ દિશાએ સંધ કાંઈક કરવાનું વિચારે એવી તેમણે સૂચના શનિવારના રોજ) મળેલી વાર્ષિક સામાન્ય સભા, મુંબઈ જીવદયા મંડળીના અત્યન્ત નિષ્ઠાવાન કાર્યકર અને મુંબઈના જૈન સ્થાનક કરી. સાથે સાથે સંઘનું બેંકમાં જે ચાલુ ખાતું-કરન્ટ એકાઉન્ટવાસી સમુદાયના એક અગ્રગણ્ય સેવક શ્રી મગનલાલ પી. દેશના છે તેને જો સેવિંગ્સ એકાઉન્ટમાં બદલવામાં આવે તો વ્યાજની તા. ૧૯-૬-'૬૯ના રોજ એકાએક નિપજેલ અવસાન બદલ ઊંડી ચાલુ આવક થાય એ તરફ તેમણે સંઘના કાર્યવાહકોનું ધ્યાન ખેંચ્યું. શોકની લાગણી પ્રદશિત કરે છે અને તેમના કુટુંબીજને પ્રત્યે હાર્દિક સહાનુભૂતિ પાઠવે છે.” ત્યાર બાદ પ્રમુખસ્થાને બિરાજેલા શ્રી પરમાનંદભાઈએ સંધના આટલા બધા સભ્યોને વાર્ષિક સભાના આકારમાં મળેલા જોઈને પ્રાસંગિક પ્રવચન પોતાને આનંદ વ્યકત કર્યો. આગળના વિવેચકે એ જે કાંઈ કહ્યું તે ત્યાર બાદ નીચે મુજબની કાર્યવાહી થઈ હતી. અંગે તેમણે જરૂરી સ્પષ્ટતા કરી અને તેમણે જે કાંઈ સૂચનાઓ કરી તેને નવી ચૂંટાનારી કાર્યવાહક સમિતિ યોગ્ય વિચાર કરશે (૧) શરૂઆતમાં સંઘના વાર્ષિક વૃત્તાંત તથા સંધ તેમ જ એવી આશા આપી. અને ત્યાર બાદ સંધની કાર્યવાહક સમિતિ Bી. મ. એ. શાહ સાર્વજનિક વા. ૫. ના ૧૯૬૯ના વર્ષના તરફથી મકાનકુંડની જે શુભ શરૂઆત કરવામાં આવી છે તેને વિગતથી ઓડીટ થયેલા હિસાબે રજુ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખ કરતાં જણાવ્યું કે “સંઘ તરફથી પોતાના કાર્યાલય માટે આ વૃતાન્ત અને હિસાબેને ધ્યાનમાં લઈને જે કોઈ આ પ્રકારને પુરુષાર્થ પહેલી જ વાર હાથ ધરવામાં આવ્યું છે. સભ્યને સંધની કાર્યવાહી સંબંધમાં ટીકા-આલોચના રૂપે જે કાંઈ કેટલાકની એવી ફરિયાદ છે કે સંધની પ્રવૃત્તિઓ બહુ જ સીમિત છે. આ અભિપ્રાય અમુક અંશે સાચે છે. એમ છતાં, પણ આજના કહેવાનું હોય તે જરૂર કહે એવી પ્રમુખસ્થાનેથી સૂચના થતાં કાર્યાલયમાં સંઘના કાર્યવિસ્તાર માટે અવકાશ પણ નથી. આ કારણે શ્રી કાન્તિલાલ બરોડિયાએ સંધ તરફથી ગયા એપ્રિલ માસમાં પુસ્તકાલય જકડાઈ ગયું છે, તેને વિકસાવવા માટે અહિં કોઈ અવકાશ થાયેલી વસન્ત વ્યાખ્યાનમાળાની કેટલીક આલોચના કરી અને નથી. એક વખત કોઈ વિશાળ જગ્યામાં જઈને વસીએ પછી કામ રાજકારણના વિષયમાં જેવી રીતે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનાં આપોઆપ ફૂટી નીકળશે. આ ઉપરાંત, આપણી પાસે વિશાળ જગ્યા હશે તે બીજી અનેક પ્રવૃત્તિઓને સીધો યા આડકતરો આપણે સહકાર અવારનવાર વ્યાખ્યાન યોજાય છે તેવી રીતે મુંબઈમાં વસતી એવી જ આપી શકીશું. આજે હવે આ જગ્યામાં આપણને પારવિનાની અન્ય વિશિષ્ટ વ્યકિતઓનાં અને તે પણ રાજકારણી જ વિષય ગૂંગળામણ લાગે છે; , ધનજી સ્ટ્રીટના નાકાથી સંઘના
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy