________________
૨૩૬
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૩-
૯
૪૩ લાખ ટન વધારે ઘઉંને પાક આ દેશમાં પાક છે; પરંતું. આ
‘મહાત્મા’ ચિત્રપટ દર્શન દેશની કમનસીબી છે કે, સૂત્રસંચાલકોને આ પાકનું શું કરવું તેની
ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ તરફથી તૈયાર કરવામાં આવેલા “મહાત્મા સૂઝ પડતી નથી! ખેડૂત પાસે આ પાક ભરી રાખવા માટેના ભંડાર ચિત્રપટ ફેબ્રુઆરીની ૧૪મી તારીખથી ૨૦મી તારીખ સુધી મુંબઈના નથી એટલે એ પાક ખુલ્લામાં પડી રહ્યો હોવાને ઉહાપોહ થોડા “લીબટ” સીનેમામાં દેખાડવામાં આવ્યું હતું. તે દરમિયાન, ૨૦મી સમય પહેલાં ઉત્તર ભારતનાં અખબારમાં થયું હતું. મુંબઈમાં આ
તારીખના બીજા શેમાં તે ચિત્રપટ જોવાની શ્રી મુંબઈ જેને યુવક સંઘના
સભ્યો માટે રૂ. ૩ની ૩૫૦ ટિકિટો રીઝર્વ કરાવીને ખાસ સગવડ વધારાને પાક ભરવા માટેના ભંડાર પ્રાપ્ય છે (હજાર ટન ઘઉં સમાવી
કરવામાં આવી હતી અને સભ્ય દીઠ વધારેમાં વધારે ત્રણ ટિકિટ શકે એવા ભંડારે ખાલી પડયા છે એવા સમાચાર હમણાં જ પ્રગટ આપવાને પ્રબંધ કરવામાં આવ્યા હતા. જણાવતા આનંદ થાય છે કે થયા હતા અને એનો કોઈ રદિયે સત્તાધારીઓ પાસેથી મળ્યું નથી) આ બધી ટિકિટ ખપી ગઈ હતી અને એમ છતાં ટિકિટની પરંતુ થાય શું? ઝેનબંધી, ફૂડ કોર્પોરેશન, ભાવ સપાટી જાળવવાની
માંગ ચાલુ રહી હતી. સાંજના ૬-૩૦ થી રાત્રીના ૧૨-૩૦ સુધી
એમ લગભગ છ કલાક આ ચિત્રપટ ચાલ્યું હતું અને સંઘના સભ્યોએ જરૂરત વગેરેની આળપંપાળોની વાડ આ વધારાના અનાજની સામે
અને તેમના કુટુંબીજનેએ આ ભવ્ય ચિત્રપટ ઊંડા સંવેદનપૂર્વક એવી બંધાયેલી છે કે એ વધારાના અનાજનું શું થશે તે અત્યારે કહી નિહાળ્યું હતું અને એ દ્વારા જન્મથી માંડીને અવસાન સુધી ગાંધીજીની શકાય એમ નથી અને દરમિયાનમાં ઘઉંના સારા જેવા ભાવવધારાની પ્રેરક તેમ જ રોમાંચક જીવનWા પ્રત્યક્ષ કરીને જીવનની ધન્યતા જાહેરાત તો થઈ ચૂકી છે. લાગે છે તે એવું કે અનાજનું તંત્ર જો સર- અનુભવી હતી. જણાવતા સવિશેષ આનંદ થાય છે કે આ ચિત્રપટના કાર દ્વારા આ પ્રમાણે જ ચલાવાતું રહેવાનું હશે તે અનાજને મેરચે નિર્માતા શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરીની આવી મહાન સિદ્ધિ બદલ ચાલુ આપણે વારો કદી નહિ આવે–ભલેને આપણા કિસાને ગમે માર માસ દરમિયાન તેમનું આદર - સન્માન કરવાના શ્રી મુંબઈ તેટલી જહેમત ઉઠાવ્યા કરે !
જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તરફથી નિર્ણય કરવામાં આવ્યું ઘઉં, આમ વહીવટી અણઆવડતમાં અટવાયા છે, તે ચેખા, છે. તેને લગતી જાહેરાત હવે પછી કરવામાં આવશે. કેટલેક સ્થળે, રાજકારણના દાવમાં અટવાયા છે. મદ્રાસ અને
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ કેરળને ચેખા ઓછા મળે છે એવું ડીંડવાણું ઊભું કરીને, એ બને
વસન્ત વ્યાખ્યાનમાળા પ્રદેશની કોંગ્રેસ વિરોધી સરકાર કેન્દ્રની સામે ભારે ઉહાપેહ કર્યો હતે. હવે જ્યારે મદ્રાસ (તામિલનાડુ) અને કેરળ બને ઠેકાણે
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી એપ્રિલ માસની તા. ચેખાને પાક સારો પાક છે ત્યારે, કેન્દ્ર સરકારને ઠપકારવા માટેનું ૮, ૯, ૧૦ તથા ૧૧ના રોજ (મંગળ, બુધ, ગુરુ, શુક્ર) સાંજના એક સારું શસ્ત્ર, પિતાના હાથમાંથી સરી જતું આ લેકોને ૮.૧૫ વાગ્યે કલેરા કાઉટન નજીક આવેલા તાંતો ઍડિટોરિયમમાં લાગે છે અને પરિણામે ચોખાને પાક એાછો પાક હોવાનું બતાવવાની પેરવી આ પ્રદેશમાં થઈ રહી
વસન્ત વ્યાખ્યાનમાળા જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાંનાં
છે. કેરળમાં - વરસે ભૂતકાળમાં કદી નથી થશે એટલે, એટલે કે ૧૬ લાખ ટન
બે વ્યાખ્યાને ગાંધીજી ઉપર અને બે વ્યાખ્યાને રાષ્ટ્રીય એકીકરણ ચાખાને પાક થવાની વકી છે. આ પાકના પીઠબળ વડે અંકુશ ઉપર હશે. આ વ્યાખ્યાન માટે દેશની વિશિષ્ટ વ્યકિતને અને માપથી કાઢી નાખી શકાય એમ છે એવું નિષ્ણાતોનું મંતવ્ય આમંત્રણ આપવામાં આવશે. આને લગતી વિગતવાર જાહેરાત છે. પરંતુ જે માકર્સવાદીઓનું આજકાલ કેરળમાં શાસન છે તેઓ અંકુશે અને માપધીના ભકત છે અને તેમને તે અત્યારની
હવે પછી કરવામાં આવશે. પરિસ્થિતિ ચાલુ જ રાખવી છે. વળી વિવિધતો વચ્ચેની ખેંચતાણને
મંત્રીઓ: મુંબઈ જૈન યુવક સંઘ કારણે પણ પાકની લણણીમાં અવરોધો ઊભા થાય છે અને તે પણ પરિસ્થિતિની વિષમતા વધારી મૂકે છે. છતાં કોઈને કાન પકડીને
રજિસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ (સેન્ટ્રલ) કહેનારું તે કોઈ છે જ નહિ એટલે લાગે છે તે એવું કે કેરળમાં
રૂલ્સ ૧૯૫૬ના અન્વયે પણ ચેખા હોવા છતાં, ચોખા માટે બૂમ ઊઠયા જ કરશે. તા. ૬-૨-'૬૯ના “જન્મભૂમિ” માં સત્તાવાળાઓ વચ્ચેની
પ્રબુદ્ધ જીવન’ સંબંધમાં નીચેની વિગતે પ્રગટ કરવામાં આવે છે. ખેંચતાણને કારણે સડતી રૂા. બે કરોડની જુવારને દાખલો અમે આપ્યા
ફર્મ નં. ૪ છે. આવા દાખલા તે અનેક આપી શકાય એમ છે. એવા દાખલાએ ૧. પ્રસિદ્ધિ સ્થળ . : ૦૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩ જોઈને એમ થાય છે કે આ અનનતંત્રને સુધારનારું કોઈ છે જ નહિ? આ તંત્રમાં ધરમૂળથી ફેરફાર આણી દે એવો કોઈ નવો કિડવાઈ
૨. પ્રસિદ્ધિ ક્રમ એ : દરેક મહિનાની પહેલી અને સોળમી
તારીખ આપણે ત્યાં પાકશે જ નહિ? દેશના અન્ય ભાગોમાં સારો પાક પાક હોય છતાં, મુંબઈ જેવા સ્થળોના રહેવાસીઓએ તે મેં ૩, મુદ્રકનું નામ : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, વકાસીને જ બેસી રહેવાનું અને જે સારુંનરસું અનાજ મળે તે મેળવીને
કયા દેશના
ભારતીય સંતોષ માનવાનો? આવું કયાં સુધી ચાલશે?
ઠેકાણું ... ... : ૪૫૪૭, ધનજી ટ્રીટ, મુંબઈ -૩. મુંબઈમાં મળતા ઘઉં સારા કરતાં નરસા વધારે પ્રમાણમાં ૪. પ્રકાશકનું નામ . : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, હોય છે એ વાતની તે મુંબઈની લગભગ દરેક ગૃહિણી સાક્ષી પૂરશે. કયા દેશના ... : ભારતીય મુંબઈમાં રેશનિંગમાં થોડા પ્રમાણમાં અપાતા પંજાબી ઘઉં, કેટલીયે દકેનામાં, કેટલાંયે અઠવાડિયાં સુધી મળતા નથી અને પરિણામે સાફ
ઠેકાણું - - ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩. કરતાં થાકી જવાય એવા ઘઉથી ચલાવી લેવું પડે છે એ વાત ૫. મંત્રીનું નામ છે : શ્રી પરમાનંદ કંવરજી કાપડિયા પણ ઘણી ગૃહિણીઓ સાક્ષી પૂરશે. અમે પૂછીએ છીએ કે પંજાબમાં
કયા દેશના
ભારતીય આટલા બધા ઘઉં પાક્યા છે તેનું કરે છે શું? ઈંગ્લેન્ડ-અમેરિકાનાં મોટાં ઠેકાણું ... » : ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ–૩. મેટાં અખબારેમાં, ભારતની “હરિયાળી ક્રાન્તિ”ની જે વાત આવે છે
૬. સામયિકના : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, તે “હરિયાળી ક્રાન્તિ”ને લાભ પ્રજાને મળે એવું તમે શા માટે નથી કરતા? આજે ખેાળકનું તંત્રસંચાલન, ક૯૫નાશીલતા માગે છે
માલિકનું નામ .: ૪૫,૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ - ૩. અને અમને પારાવાર ખેદ છે કે આવી કલ્પનાશીલતાને સદંતર
હું પરમાનંદ કુંવરજી કાપડિયા આથી જાહેર કરું છું કે ઉપર અભાવ કેન્દ્રીય અન્નમંત્ર્યાલયમાં અમને જણાય છે.
આપેલી વિગતે મારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે. ‘જન્મભૂમિ'માંથી સાભાર ઉધૂત -
તા. ૧-૩-૬૯
પરમાનંદ કુંવરજી કાપડિયા-તંત્રી માલિક : શ્રી મુંબઈ રન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ ૪૫-૪૭, ધનછ ટુટિ, મુબ-.
મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબ,
---