________________
Regd. No. M H, 117.
વાર્ષિક લવાજમ રૂ. ૭
પ્રબુદ્ધ જીવન
‘પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ
વર્ષ ૩૯ : અંક ૨૨
ર
*
*
સTT
* *
*
1
મુંબઈ, માર્ચ ૧૬, ૧૯૬૯, રવિવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા
પ્રકીર્ણ નોંધ જમણવારમાં એંઠી મૂકાતી ચીજોના સદુપયોગ માટે
- રાજના મોટા શહેરના વિવિધ પ્રકારના ભેગેપભેગથી ભરેલા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાના સંદર્ભમાં
જીવનમાં નાનાં મોટા ભેજનસમારંભે ચાલ્યા કરતા હોય છે. અને
એમ છે તે બગાડ પણ અમુક અંશે અનિવાર્ય છે. આ બગાડ બે એ તે આપણે મેટાં શહેરોમાં વસનારાં જાણીએ છીએ કે રીતે થાય છે: એક તે જે સંખ્યામાં નેતરાં અપાયાં હોય છે તે સંખ્યામાં આપણે ત્યાં જવામાં આવતા જમણવારમાં ખાદ્ય પદાર્થો ખૂબ જમનારાંઓ ઉપસ્થિત થતાં નથી. તેથી મોટા ભાગે અમુક ટથી પીરસવામાં આવે છે અને તેથી એઠું પણ સારા પ્રમાણમાં
- સેઈ વધે જ છે. બીજું પીરસનારા મેકળા હાથે
પીરસતા હોય છે. પરિણામે ન ભાવતી ચીજો ભાણામાં પડી મૂકાતું હોય છે, જે મેટા ભાગે ફેંકી દેવામાં આવે છે અને એ રીતે ખૂબ જ બગાડ થતો હોય છે. આજની આ વસ્તુસ્થિતિ પ્રત્યે મુંબ
રહે છે અને ભાવતી ચીજો પણ ઘણુંખરું ખતાં વધે જ છે. વધેલી
રસેઈ અને વધેલું મિષ્ટાન્ન જેમ તેમ એને તેને વહેંચી આપવામાં ઈમાં વસતા એક દંપતી-શી હાસ્યચંદ્ર મહેતા અને શ્રીમતી સુહાબહેન મહેતાનું ધ્યાન ખેંચાતાં તેમને સૂઝયું કે જ્યાં
આવે છે તેના બદલે જેને ખરેખર જરૂર છે તેના માં સુધી વ્યવજ્યાં મટી જમણવાર થવાની હોય ત્યાં પહોંચી જવાની ગેઠવણ
સ્થિત રીતે આ બધું પહોંચાડવામાં આવે તે સર્વથા યોગ્ય જ છે. આમ કરવામાં આવે અને ખાતાં વધેલું એકઠું કરવામાં આવે અને ભૂખ્યા
છતાં આપણી એંઠી મૂકેલી ચીજો-ખાનપાનની વસ્તુએ–શુધ:પીડિકેને ૨કઠા કરીને વહેંચી :૫વામાં આવે તે એઠી મુકાયલી
તોને આપવામાં કેટલાકને મન કાઈક સુરુચિને ભંગ થતું લાગે છે.
કેટલાકને આ પ્રક્રિયા ગરીબોને-સુધા પીડિતોને-humiliate ચીજોને સદુપયેગ થાય અને ભૂખ્યા લોકોને અન્નભેગાં કરી શકાય. આ વિચારથી પ્રેરાઈને તેમણે મુંબઈમાં કેટલાક સમયથી ઉપર જણા
કરવા બરોબર - અપમાન કરવા બરોબર લાગે છે. આ બધું છતાં વ્યા મુજબની પ્રવૃત્તિ શરૂ કરી છે. તેઓ જ્યારે કોઈ પણ ઠેકાણે મોટી
એ બધું ફેંકાઈ જાય તે કરતાં પ્રસ્તુત દંપતી જેવા પરગજુ લેક, પાર્ટી અથવા તે જમણવાર થવાની હોય છે ત્યારે એ પાર્ટી યા જમણ
જેને આત્યંતિક જરૂર છે અને જેમના માટે સ્વતંત્ર દ્રવ્યોપાર્જન વારની વ્યવસ્થા કરનારાઓ સાથે સંપર્ક સાધે છે અને તેમની
લગભગ અશકય જેવું હોય છે તેવાઓના ભૂખ્યા પેટ સુધી, પિતાના મંજૂરી મેળવીને એઠવાડ એકઠો કરીને લઈ જવા અંગે નીચે મુજબની
માન~મરતબને ખ્યાલ છોડીને ખાવાનું પહોંચાડે તેમાં મને કશું અજુગોઠવણ કરે છે:
ગતું લાગતું નથી. આમ છતાં જે એંઠાને આ રીતે સદુપયોગ જમણ શરૂ થાય તે પહેલાં દરેક જમનાર સમક્ષ નીચે મુજ
કરવાની ભાવના ધરાવે છે તેઓ પિતાની આ પ્રવૃત્તિ સાથે એઠું બની છાપેલી નાની સરખી પત્રિકા મૂકવામાં આવે છે:
નહિ મૂકવાની ઝુંબેશ પણ ચલાવતા રહે તે ખાસ જરૂરી છે. જ્યાં નમ્ર વિનંતિ
જ્યાં તેઓ એ હું એકઠું કરવા જાય ત્યાં ત્યાં “કૃપા કરીને એઠું (૧) જમ્યા પછી હાથ થાળીમાં ધશે નહિ.
મૂકશે નહિ; જોઈએ તેથી વધારે લેશે નહિ”. એવા બેર્ડ–એવા (૨) અન્ય સગવડ ન હોય તે કૃપા કરીને વાટકીમાં હાથ ધશે. લખાણવાળાં પાટિયાં-જમવાની જગ્યાએ ગાળે ગાળે ગેટવે અને " (૩) જમતાં થાળીમાં વધેલી વાનગીઓ અશકત, અનાથ,
એ રીતે જમનારારોને સાવધાન બનાવે એ જરૂરી છે. આ ઉપરાંત સુધા પીડિતોને પહોંચાડવા માટે પ્રબંધ કરવામાં આવેલ છે. પીરસનારા જે તે ચીજોને થાળીમાં ઢગલે કરતા હોય છે તેના
આપને હાસ્યરચંદ મહેતા, પાંચમે માળ, ફલેટ નં. ૫૩, બદલે તે ચીને થોડા પ્રમાણમાં પીરસે અને વારંવાર પીરસે તો એઠું ૬૨, પેડર રેડ, નાલંદા, બી. બ્લોક, મુંબઈ - ૨૬,
પડી રહેવાને સંભવ ઘટે છે. ત્રીજું જમી રહ્યા બાદ હાથ જોવા - ત્યાર બાદ બધાં જમી રહે એટલે આ પરગજુ દંપતી પોતાના માટે અન્યત્ર વ્યવસ્થા કરવામાં આવે તે વધારે આવકારપાત્ર છે. સ્વયંસેવકોની મદદથી થાળીએ થાળીએ ફરી વળે છે, ખાતાં વધેલી આમ ન બને ત્યાં થાળીમાં તો હાથ ન જ દેવાય એવી પ્રથાને સર્વત્ર ચીજો એકઠી કરવા માંડે છે, વાનગીવાર તે ચીજોને ૨લગ અલગ
સ્વીકાર થ ધટે છે. આ આખી ચર્ચાને સાર એ છે કે જમણવારમાં તારવે છે, પેતાના વાહનમાં મોટા ઠામ વાસણમાં ભરે છે અને એઠી પડી રહેલી વાનગીઓ વ્યવસ્થિત રીતે કરી કરી લુલાં જુદા જુદા મથકે એકઠા થયેલા સુધાપીડિતોને રાત્રે અથવા તે બીજે
લંગડાં, અપંગ, આંધળાં સુધા પીડિતોને પહોંચતી કરવામાં આવે દિવસે સવારે ખાવાનું વહેંચી આપે છે. ગટરમાંથી એંઠું જુઠું શોધીને ખાનારા માટે તે આ પ્રવૃત્તિ એક મોટા આશીર્વાદરૂપ બની જાય
તેવી વ્યવસ્થા જેટલી આવકારપાત્ર છે તેટલી જ આવશ્યકતા એ છે. આ દંપતીને પ્રસ્તુત કાર્ય માટે જ્યાં લાવવામાં આવે ત્યાં તેઓ
મૂકવા સામે ઉગ્રાન્દોલન હાથ ધરવડની છે. અને અડાન્દોલનનું સમય પહોંચી જાય છે. આવી નિ:સ્વાર્થ અને કેવળ પરોપકારપ્રેરિત પ્રવૃત્તિ- જતાં એવું પરિણામ આવવું જોઈએ કે જમનાર એવી રીતે ચીજો લે. ને હાથ ધરવા માટે આ પરગજ દંપતીને આપણે જેટલા ધન્યવાદ અને જમે કે એવું પડી રહે જ નહિ. પછી તે જમાડતાં વધેલી આપીએ તેટલા ઓછા છે.
ચેખી રાઈ તેમ જ મિષ્ટાન માત્ર જ અન્યત્ર પહોંચાડવાનાં રહે.'