SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૪-૮-૬૯ પ્રબુદ્ધ જીવન લાકડીઆમાં શુદ્ધિપ્રયોગ કચછના ભચાઉ તાલુકાના લાકડીઓ ગામમાં ગયા જુલાઈ “આદરણીય પરમાનંદભાઈ. માસની ૧૦ મી તારીખથી ૨૧ દિવસને શુદ્ધિપ્રયોગ કરવામાં આપને તા. ૩૧-૯ને પત્ર મળ્યો છે. લાકડીયા પ્રકરણ આવ્યો તે શુદ્ધિપ્રગ કેવા નિમિત્તથી ઉભે થયે તેની વિગત અંગે થયેલા શુ. પ્ર. વિષે રસ લઈ, નોંધ લેવા ધારો છો તેથી ૨૬-૭-૬૯ ના ભૂમિપુત્રમાં નીચે મુજબ આપી છે; આનંદ થયો. એની વિગતે તે “ગ્રામસંગઠનમાંથી જાણી હશે. શ્રી નરસિંહભાઈ ગોવાભાઈ કચ્છના ભચાઉ તાલુકાના પ્રવેગ પરિણામલક્ષી ન હતી. બાંધી મુદતને અને મર્યાદિત હેતુ લાકડીખા ગામના એક આગેવાન ખેડૂત અને જાહેર કાર્યકર્તા છે. રાખ્યો હતે. વિગતે ઉપરથી એ તે જાણ્યું હશે કે ભાઈ નરશી કેટલાક બનાવામાં એમને માથાભારે તત્ત્વોને જાહેર પડકાર આપવાની કેવા અને કેટલા પ્રયત્નો કર્યા. ‘છતાં સરકાર અને સત્તાવાળાઓએ અને અન્યાયને પ્રતિકાર કરવાની ફરજ પડી હતી. એટલે છેલ્લા કશું ન કર્યું. જે ભાઈને આની પાછળ હાથ છે તેમણે અગાઉ ત્રણ – ચાર મહિનાથી એમની હેરાનગતી ને પજવણી થયા કરતી પણ એવી જાતની કારવાઈઓ કરેલી છે કે એમનાથી લોકો ફફડે હતી. એમના ખેતરમાં ઘોડા છુટ્ટા મૂકી ભેળાણ કર્યું. સ્થાનિક છે. લોકોમાં સાવ હતાશા આવી ગઈ હતી, ડઘાઈ ગયા હતા. અમલદાર, મામલતદાર, પ્રધાન વગેરેને મળવા છતાં કોઈ પગલાં કેંગ્રેસ સંગઠન પણ (સ્થાનિક તાલુકાનું) એમના હાથનું પ્યાદું જ ન લેવાયાં અને ભેળાણ ચાલુ રહ્યું, બધી જુવાર સાફ કરી નાખી. છેપ્રયોગને પરિણામે લોકોમાં ઠીક ઠીક જાગૃતિ આવી. કેંગ્રેસ એમના ઘરમાં ચોરી પણ થઈ. પણ ભગી. સત્તાવાળાઓ અને સરકાર પણ સચેત બની અને “આ બધા સામે રક્ષણ મેળવવા લાગતાવળગતા પાસે સતત પ્રયોગ ચાલુ હતું ત્યાં જ એમને તાલુકા પંચાયતના હોદ્દેથી દૂર ધા નાખેલી, પણ કોઈ અસરકારક પગલાં ભરવામાં ન આવ્યાં. મામલ- કરવાની ફરજ પડી. કેંગ્રેસ સંગઠને પાંચ જણની એક તપાસ તદાર શ્રી ભટ્ટ કંઈક સક્રિય પગલાં ભરતા હતા ત્યાં તાબડતોબ કમિટી પણ નીમી અને પ્રયોગને હેતુ બર આવવાથી શુદ્ધિપ્રયોગ એમની બદલી કરી દીધી. સમિતિને કરછ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ પ્રયોગ મુનિશ્રી સંતબાલજીની સૂચનાથી શ્રી દુલેરાય માટલિયા લાકડીઆ સમાપ્ત કરવાની વિનંતિ કરી. સમિતિએ વિચાર કરીને પ્રયોગ જઈ આવેલા અને જાતતપાસ કરી નાયબ ગૃહપ્રધાન શ્રી જય- તા. ૨૮ મીએ બંધ કર્યો. આમ ૨૧ દિવસ ને બદલે વહેલે ૧૮ રામભાઈ પટેલને બધી માહિતી પહોંચાડી હતી. તેના તરફથી જોખમ દિવસે પ્રયોગ બંધ થયો. આવેલી લોકજાગૃતિને ટકાવવા અને છે તેનાં નામઠામ પણ લાગતાવળગતા અધિકારીઓને અપાયાં હતાં, હવે પછીની પરિસ્થિતિ અને થનારી કાર્યવાહીમાં સંગઠિતપણે તેમ છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં નહીં. છેવટે તા. ૧૮ કામ કરવા વાગડ વિભાગના ખેડૂત મંડળની સ્થાપના પણ તા. જૂને ચાર-પાંચ બુકાનીબંધ માણસોએ હુમલો કરી નરસિહભાઈનું ૨૮ મીએ થઈ. એ દિવસે વાગડ વિભાગના ખેડૂતોનું સંમેલન નાક કાપી નાખ્યું અને એમની સાથેના શ્રી થાવરભાઈને પણ ગંભીર પણ યોજાયું હતું. આમ પ્રદેશમાં ઠીક ઠીક જાગૃતિ અને આવા ઈજા પહોંચાડી. નવાઈની વાત તો એ છે કે તે દિવસે પોલીસ થાણામાં પ્રશ્નમાં પ્રતિકાર કરવાની આવશ્યકતા વિશેની સમજ આવી છે. એક પણ પોલીસ હાજર નહોતું અને તાળું મારેલું હતું. હવે એ પ્રદેશના ભાઈઓ શકિત મુજબ સંભાળશે. આ પ્રકરણના જનતામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કેટલીયે આપના, અંબુભાઈના વંદેમાતરમ” વાર ધા નાખવા છતાં રાજ્યનું પોલીસતંત્ર નરસિહભાઈને રક્ષણ આપવામાં રસદંતર નિષ્ફળ ગયું છે. રાજકીય પક્ષ યા બીજા કારણસર લાકડીઓ શુદ્ધિપ્રયોગની આ સફળતા જોઈને આપણને અમુક વ્યકિતઓને જાહેર સ્થાને આપી પ્રતિષ્ઠિત કરતા હોય છે આનંદ થાય છે, એટલું જ નહિ પણ, આજે દેશભરમાં ચાલી રહેલ અને થાબડતા હોય છે. એમનાં સ્થાપિત હિતો આથી મજબૂત બને અન્યાય અને સત્તાધિકારીઓની ઉડતાને પ્રતિકાર કરવાની દિશામાં છે અને ખોટાં કામો સામે પણ સામાન્ય માણસ કાંઈ ન બોલી શકે આપણને નવું બળ અને પ્રેરણા મળે છે. આવા પ્રતિકારને પ્રજાજને એવી સ્થિતિ પેદા થઈ જાય છે. તરફથી જેટલો ટેક મળશે તેટલા પ્રમાણમાં નગર અને ગામડામાં “આની સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. લોકોમાં હિંમત નજરે પડતી ઉદંડતા હળવી થશે અને ચાલુ જીવનમાં આવે, અન્યાયનો પ્રતિકાર કરવાની શકિત જાગે, માણસમાત્રમાં સહીસલામતીની માત્રામાં વૃદ્ધિ થશે. પરમાનંદ રહેલી સારપ ઉપર વળી ગયેલ રાખ દૂર થાય તે ઉદ્દેશથી ભાલનકાંઠા પ્રાયોગિક સંઘે રચેલ લાકડીઓ શુદ્ધિપ્રયોગ સમિતિ દ્વારા આ વખતની પયુષણ વ્યાખ્યાનમાળા તા. ૧૦ જુલાઈથી લાકડીઆમાં ૨૧ દિવસની શુદ્ધિપ્રયોગ શરૂ પ્રબુદ્ધ જીવનીના ગતાંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ થયું છે. તેમાં પ્રભાત ફેરી, પ્રાર્થના, કાંતણ, સફાઈ અને ઉપ- સપ્ટેમ્બરની ૮મી તારીખ અને સેમવાર સવારના ૮-૩૦ વાગ્યાથી વાસને કાર્યક્રમ રહે છે. બન્ને ઉપવાસની સવાંગ સાંકળ ૨૧ દિવસ પર્યુષણ વ્યાખ્યાનમાળા ભારતીય વિદ્યાભવનમાં શરૂ થશે. આ સુધી ચાલુ રહેશે. રોજ પાંચ ભાઈઓ એક એક દિવસને ઉપવાસ કરશે. ગામમાં આને અનુમોદન આપતાં અન્ય ભાઈ–બહેનને પણ વ્યાખ્યાનમાળાના કુલ વ્યાખ્યાતાઓ હજી નક્કી થયા નથી, એમ પિતાને ઘેર બેસી ઉપવાસ કરવાની વિનંતી કરાઈ છે. છતાં થોડાંક નામે અહીં જણાવી શકીએ એવી સ્થિતિમાં અમે છીએ. હરિવલ્લભ મહેતા દા. ત. શ્રી રોહિત મહેતા, સૌ. શ્રીદેવી મહેતા, ફાધર વાલેસ, આચાર્ય (સંયોજક, લાકડીઓ શુદ્ધિપ્રયોગ સમિતિ) યશવંત શુકલ, ડૅ. નથમલ ટાંટિયા, પ્રાધ્યાપક નીરા દેસાઈ, આ શુદ્ધિપયોગ કેવા સંયોગમાં જુલાઈ માસની ૨૮ મી શ્રી શાહ મેડક, મુનિ શ્રી નગરાજજી, અને સંભવ છે કે તારીખે એટલે ૨૧ દિવસને બદલે ૧૮ દિવસે બંધ કરવામાં આવ્યું મધર થેરીસા પણ, કે જેમને આ અંકમાં પરિચય આપવામાં અને પછી કેવી આશાસ્પદ પરિસ્થિતિ પેદા થઈ તે વિષે ગ્રામ સંગ આવ્યો છે. આવતા પ્રબુદ્ધ જીવનના આગામી અંકમાં પડ્યું પણ ઠનના તંત્રી અને મુનિ સન્તબાલજીના વર્ષોજૂના અનુયાયી શ્રી વ્યાખ્યાનમાળાને સમગ્ર કાર્યક્રમ પ્રગટ કરવાની અમે આશા અંબુભાઈને પૂછાવતા તેઓ તા. ૬-૮-૬૯ ના પત્રમાં નીચે મુજબ રાખીએ છીએ, જેમાં કેટલાંક મહત્ત્વનાં નામ ઉમેરવા સંભવ છે. જણાવે છે : મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy