________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૯
>
પ્રકીર્ણ નોંધ
૪
ભારત ખાતે પાછા ફરેલા શ્રી વિમલાબહેન ઠકાર
છે. પ્રસ્તુત સભામંડપ ઉપરનું ધાબું ૧૦૦x૬૦૩૫ ફટનું હતું. તા. ૧-૧૨-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં જણાવવામાં આવેલ છે તે
આ દુર્ઘટનાએ ચેતરફ ભારે કમકમાટી નીપજાવી છે અને
અનેક કુટુંબને તારાજ કરી નાખ્યા છે. આમ બનવામાં કોને મુજબ શ્રી વિમલાબહેન ઠકાર અમેરિકાને પ્રવાસ કાર્યક્રમ મુજબ કેટલો વાંક છે તે તે હવે નક્કી થશે, પણ આ પૂરા કરીને જાપાન ગયાં અને ત્યાં જવા બાદ તબિયત એકસરખી દુર્ઘટનાથી જે હૃદયદ્રાવક પરિસ્થિતિ પેદા થઈ છે તેમાં હવે સ્વસ્થ ન રહેતાં ત્યાંના ત્રણ અઠવાડિયાના કાર્યક્રમમાં એક અઠ- કશો ફેરફાર થઈ શકે તેમ નથી. મોટા પાયાના આજકાલ ચાલી
રહેલા બાંધકામમાં ધરતીકંપ વાડિયાને કાપ મૂકીને તેઓ ડિસેમ્બરની ૧૪મી તારીખે કલકત્તા
જેવી આ પ્રકારની દુટનાઓ
અવારનવાર બનતી સાંભળવામાં આવે છે. જેમ કે દુર્ઘટના આવી પહોંચ્યા છે અને વચ્ચે માર્ગમાં રોકાતાં રોકાતાં આ આંક
નજીકની હોય તેમ તેની અરેરાટી આપણને વધારે તીવ્ર અને પ્રગટ થાય છે તે પહેલાં તેઓ માઉન્ટ આબુ પહોંચી ગયાં હશે વધારે મર્મભદી લાગે છે. વર્ષો પહેલાં મુંબઈ ખાતે ચર્ચગેટ એવી ધારણા છે.
રેકલેમેશનની બાજુએ આવી જ એક ભયંકર દુર્ઘટના બની હતી તેમના તરફથી મળેલા પત્ર જગ્યાના અભાવે શબ્દશ: અને મુંબઈની જનતામાં તીવ્ર કમકમાટી પેદા કરી હતી. પ્રબુદ્ધજીવનમાં પ્રગટ થઈ શકયા નથી. એમ છતાં તેને સારી આ ઘટના બનવા સાથે દબાયેલા, છુંદાયેલા, કચડાયેલાઓને અવારનવાર અપાતે રહ્યો છે, અને તે રીતે પ્રબુદ્ધ જીવનના
મદદ કરવા, બહાર કાઢવા, ઉપચાર પહોંચાડવા માટે અનેક લેકે
અનેક દિશાએથી દુર્ધટના સ્થાને પહોંચી વળ્યા તેની વિગતે વાચકો સાથે તેમને સંબંધ અતૂટ રાખવામાં આવ્યો છે. તેમના
દર્શાવે છે કે માનવીના દિલમાં કરણતા અને અનુકંપાને ઝરે તરફથી સાનફ્રાન્સિસ્કોની તા. ૧૧મી નવેમ્બરના રોજ લખાયલા સુકાયો નથી. તત્કાળ જે મદદ પહોંચાડવી જોઈએ તે તે પહોંચી પત્રમાં શ્રી કૃષ્ણમૂર્તિના નિવાસસ્થાન તરીકે પ્રસિદ્ધિ પામેલી ચૂકી હોય એમ લાગે છે, પણ આ દુર્ઘટનાને લીધે રખડી પડેલાં
કટુંબને પૂરા પ્રમાણમાં આર્થિક અને ચીજવસ્તુની રાહત પહોંચાડવામાં એજઈ વેલી વિષે તેમણે જે કાંઈ લખ્યું છે તે રસપ્રદ હોઈને
આવે એ અત્યંત આવશ્યક છે. આ દુર્ઘટના જેનેના પરમ નીચે આપવામાં આવે છે :
તીર્થની તળેટીમાં-મંદિરના સાનિધ્યમાં-નીપજેલી ઈને જૈન સાનફ્રાન્સિસ્કોની આસપાસ જાયેલી ૨૦ સભાઓને સંબોધ્યા' સમાજની સવિશેષ ફરજ છે કે તે સમાજના ધનિકો પોતાને બાદ તેઓ સાન્તા બારબરા ગયા અને ત્યાં ત્રણ દિવસ આરામ લી. ઉદાર હાથ લંબાવવામાં જરા પણ સંકોચ ન કરે. ધનને આથી
વધારે સારો એવો બીજો કોઈ ઉપગ કલ્પાતો નથી. ત્યાર બાદ ત્રીજી નવેમ્બરે તેઓ ઓજઈ પહોંચ્યા. એજઈ વિષે
શંકરાચાર્યે પ્રગટ કરેલા પ્રત્યાઘાતી વિચારો લખતાં તેઓ જણાવે છે કે “આ એકાન્ત શાંત ખીણપ્રદેશમાં-Valleyમાં-આવતાં અનુભવેલા આનંદજનક સંવેદનાને શબ્દમાં વર્ણવવાનું
તા. ૭મી ડિસેમ્બરના ટાઈમ્સ ઑફ ઈન્ડિયામાં પાર્લામેન્ટની
કાર્યવાહીને લગતા જે સમાચાર પ્રગટ થયા છે. અને ગૃહમુશ્કેલ છે. આ ખીણપ્રદેશ સ્વ. મિસિસ એની બિસેન્ટ શેધી કાઢેલે.
ખાતાના પ્રધાન સાથે ગોવર્ધન પીઠના શંકરાચાર્યે ૧૯૬૭ના તેમની માન્યતા મુજબ નવી માનવજાતનું આ સ્થળ ઉદ્ભવસ્થાન ઓકટોબર માસના કલ્યાણના અંકમાં Caste system-જ્ઞાતિ થનાર છે. આ સ્થળે આવતાં મને સીક્કીમ અને ભારત વચ્ચેના ખીણ- પદ્ધતિ–વિશે પ્રગટ કરેલા પ્રત્યાઘાતી વિચારો સંબંધમાં જ્યોર્જ પ્રદેશનું સ્મરણ થયું-એ પ્રદેશ કે જે ટીબેટનું પ્રવેશદ્વાર બની
ફરનાન્ડીઝની જે પ્રશ્નોત્તરી થઈ છે તે આપણું એકદમ ધ્યાન
ખેંચે તેવી છે. ઉપર જણાવેલ કલ્યાણના અંકમાં શંકરાચાર્યો શકે તેમ છે. ૧૯૫૬ને ઉનાળો મેં એ સ્થળે ગાળે. અહીં એ
એ મતલબનું જણાવેલું કહેવામાં આવે છે કે શંકરાચાર્યે સૂચિત રીતે જણાવવાની જરૂર ન હોય કે એજઈમાં મેં એ સુપ્રસિદ્ધ એક વૃક્ષના શુદ્રોને અને હિન્દુ નહિ એવા લોકોને કૂતરા, બીલાડા અને અન્ય ઉપવનની મુલાકાત લીધી હતી કે જ્યાં કૃષ્ણજીએ અનેક વખત જાનવરો સાથે સરખાવ્યા હતા. શ્રી કરનાન્ડીઝે આ સંબંધમાં વિશેષ પ્રવચન કર્યા છે. અંજાવિહારની પણ મેં મુલાકાત લીધી હતી.
જણાવ્યું હતું કે શુદ્રો, ખ્રિસ્તીઓ અને મુસલમાને--આ બધામાં
જરા પણ દેશભકિત નથી અને આ લેકોએ રાંધેલું એવું અન્ન પહાડની ટોચ ઉપર આવેલ એજઈ વેલીની સ્કૂલના વિદ્યાર્થીઓ
જે કઈ ખાય તેઓ કુતરા, બિલાડા અને અન્ય જાનવરો જેવા છે સમક્ષ મેં ભાષણ આપ્યું હતું. એ સ્કૂલ ઉપરથી જે દષ્ય જોવા કે જેએ કોણે પકવ્યું છે તેની જરા પણ દરકાર કરતા નથી–આ મળે છે તેનું સૌન્દર્ય ખરેખર અવર્ણનીય છે.”
પ્રમાણે શ્રી શંકરાચાર્યે ઉપર જણાવેલ લેખમાં જણાવ્યું હતું. તેઓ પોતાના પત્રમાં આગળ ચાલતાં જણાવે છે કે “મેં આપણા શંકરાચાર્ય આવા વિચારો ધરાવે, એટલું જ નહિ ગઈ કાલે બપોરે એજઈ છોડયું અને બપોરના ભાગમાં કલેરેમેન્ટમાં
પણ, સંકોચ કે શરમ વિના આવા વિચારો પ્રગટ કરે એનાથી
વધારે અવનતિ માત્ર શંકરાચાર્યની જ નહિ પણ જેનું તેઓ કૃષ્ણજીના વાર્તાલાપમાં ભાગ લીધે, અહિં તેઓ લગભગ હંમેશા
પ્રતિનિધિત્વ કરવાને દાવો કરે છે તે હિંદુ ધર્મની પણ કલ્પી વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ કરે છે અને તેમની સાથે ચર્ચાવાર્તા શકાતી નથી. પણ કરે છે. ગઈ કાલની સભામાં ૨૫૦થી ૩૦૦ વિદ્યાર્થીઓ શેઠ નિહાલચંદની અપૂર્વ ઉદારતા બદલ અનેક ધન્યવાદ હતાં! બાકીનાં મોટી ઉંમરનાં હતાં. કૃષ્ણજી તંદુરસ્ત અને બધી જેન પ્રકાશ (હિદી સાપ્તાહિક)ના તા. ૧-૧૨-૧૮ના અંકમાં રીતે સરસ લાગતા હતા. તેમના અવાજમાં ઊંડું સંવેદન હતું. રાજસ્થાનમાં પ્રવર્તતા દુષ્કાળના સંકટનિવારણ માટે શેઠશ્રી નિહાલહિંસા વિષે પણ તેમણે ચેડા વિચારો રજૂ કર્યા હતાં.”
રાંદજી ચંપાલાલજીએ રૂા. ચોવીશ લાખ જેવી મેટી રકમનું દાન -
કર્યાના સમાચાર આપતા જણાવે છે કે “ જાલોર જિલ્લાના શત્રjજયની તળેટીમાં સર્જાયેલ ગંભીર હોનારત
અકાલગ્રસ્ત પ્રદેશ માટે ચેતવીશ લાખ રૂપિયાના દાનની તા. ૧૭-૧૨-૧૮ના રોજ સવારના ૧૧ વાગ્યે શત્રુંજયની જાહેરાત કરનાર શેઠ શ્રી નિહાલચંદજી ચાંપાલાને પિતાના સર્વસ્વને તળેટીમાં આવેલા બાબુના દેરાસરમાંથી પહાડ ઉપર જવા માટે
ભાગ આપીને મેવાડની રક્ષા કરનાર ભામાશા કહેવા કે ગુજરાત
ઉપર આવી પડેલ દુષ્કાળનું નિવારણ કરનાર જગડુશાહ કહેવા ? બહાર નીકળવાના રસ્તે રૂા. સાડાચાર લાખના ખર્ચે બંધાતા
સાચે જ શ્રી નિહાલચંદજી રાજસ્થાનની પ્રતિષ્ઠાને વધારનાર “સમેતશિખર’ન સભામંડપનું ૩૦ ફટ ઊંચું ધાબું (સ્લેબ) મહામાનવ છે ! એમનું નામ રાજસ્થાનનાં ઈતિહાસમાં અમર અચાનક ભારે કડાકા સાથે તૂટી પડતાં ત્યાં કામ કરતાં ૩૫૦. બની જશે.” આવી અપૂર્વ ઉદારતા દાખવવા બદલ શ્રી નિહાલચંદજીને મજુરો પૈકી ૨૮નાં મૃત્યુ નીપજ્યાં છે અને સેંકડે ઘાયલ થયા આપણે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. પરમાનંદ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધ: મુદ્રક અને પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબ~-.
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુખ—.