________________
Regd. No. M H, 117
વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ નાનું નવસંસ્કરણ વર્ષ ૩૦ : અંક ૧૭
મુંબઈ, જાન્યુઆરી ૧૫, ૧૯૬૯, બુધવાર
પરદેશ માટે શિલિંગ ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
પરદેશમાં સ્થિરવાસ સ્વીકારતા ભારતીય વિદ્યાથીઓ અંગે–
તા. ૧-૧૨-૬૮ ના પ્રબુદ્ધ જીવનમાં “નવી દુનિયામાં – ૧૧” પ્રત્યેકને મેટર, બંગલ, ટેલિફોન, રેફ્રીજરેટર વગેરે જોઈતું હોય છે. એ મથાળા નીચે પ્રાધ્યાપક દલસુખભાઈ માલવણિયાને લેખ પ્રગટ આપણા દેશ કૅટલે ગરીબ છે એની એમને કલ્પના પણ હોતી નથી. થયો છે. તેના અનુસંધાનમાં બે લખાણો મળ્યાં છે. એક છે અમદા- એમની રહેણી કરણી અને દૃષ્ટિ પરદેશી બની ગઈ હોય છે. એમની વાદથી ડે. કાન્તિલાલ શાહનું અને બીજું શ્રી ચીમનલાલ ચકુ- આંખે પરદેશી – ખાસ તે અમેરિકન – ચમાં ચઢાવેલાં હોય છે, ભાઈ શાહનું. પહેલું લખાણ વધારે પડતું ભાવનાલક્ષી છે. જે દેશને જીભ પર સરસ્વતી નહિ પણ અંગ્રેજી મહારાણી બેઠેલી હોય છે અને વિવિધલક્ષી ઔઘોગિક અને ટેકનોલોજીકલ વિકાસની અસાધારણ જીવનનાં મૂલ્યો જ પલટાઈ ગયાં હોય છે. અપેક્ષા છે તે દેશની અદ્યતન પરિસ્થિતિ ધ્યાનમાં લેતાં વિજ્ઞાન અને
આ જ લોકો ભારતીય સંસ્કૃતિના (કે ભારત રાષ્ટ્રના) આત્માને ટેકનોલોજીકલ ક્ષેત્રમાં વિશિષ્ટ અભ્યાસ માટે આપણા વિદ્યાર્થીઓને
હણી રહ્યા છે માત્ર ગાંધીજી કે ગાંધીજીની ફિલસૂફીને નહિ. પરદેશ મેકલવાનું બંધ કરવું જોઈએ એમ કહેવું એ દેશના હિતમાં શ્રી દલસુખભાઈ આવા વિઘાર્થીઓની થેડી વકીલાત કરે નથી. શ્રી ચીમનભાઈના લખાણમાં વિદેશ વસતા આપણા વિઘાર્થીઓ છે અને આપણી સરકાર તથા યુનિવર્સિટીએને વાંક કાઢે છે. હું અંગે વ્યવહાર વિચારણા રજુ કરવામાં આવી છે. પ્રત્યેક લખાણોમાં પણ સરકાર તથા યુનિવર્સિટીએને દોષ દઉં છું, પણ તે જુદી રીતે. લેખકનું સ્વતંત્ર દષ્ટિબિન્દુ રહેલું છે. પ્રસ્તુત વિષયના ચિન્તનમાં
આપણી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક ડિગ્રી અપાય છે, છતાં મદદરૂપ થાય એ હેતુથી બન્ને પત્ર અનુક્રમે પ્રગટ કરવામાં આવે છે.
નિમણૂક કરતી વખતે આપણે પરદેશી ડિગ્રીવાળાને પહેલી પસંદગી પરમાનંદ
આપીએ છીએ. આ તે કેવી ગુલામી ! આપણા જ અનુસ્નાતક ડિગ્રી
ધારીઓની કિંમત આપણે નહિ કરીએ તે બીજું કોણ કરવાનું છે? ડે. કાન્તિલાલ શાહને લેખ
કોઈ કૅલેજ કે ઈસ્પિતાલમાં દાકતરની નિમણૂક કરવી હોય તે તા. ૧-૧૨-૬૮ના પ્રબુદ્ધ જીવનમાં શ્રી દલસુખ માલવણિયાને
હજી પણ મુંબઈ કે ગુજરાતના એમ. ડી. કે એમ. એસ. કરતાં નવી દુનિયામાં – ૧૧” એ લેખ છપાયો છે. તેઓ જણાવે છે કે
પરદેશની એમ. આર. સી. પી કે એફ. આર. સી. એસ. થયેલાને પંદરમી ઓગસ્ટ ઊજવવા મિશિગન યુનિવર્સિટી અને અન્ય કારખાનાં
પહેલી પસંદગી મળે છે! હું જાણું છું કે આપણા વિદ્યાર્થીઓને માં કામ કરતા ભારતી ઍન આરબરમાં ભેગા થયા હતા,
પરદેશ નહિ મેલવાની મારી હિમાયત વાંચી વાંચનારને હસવું તેમને સંબોધતાં પોતે કહ્યું, “તમે બધા જેઓ અહીં આવ્યા છો -
આવશે, ઘણાને વાહિયાત લાગશે. આમ છતાં મને લાગે છે કે આ એ કોટિના (ઉદ્યમી, બુદ્ધિશાળી, પ્રામાણિક કાર્યકર્તાઓ) છે,
વાત ફરી ફરીને આપણા વિચારવંત માબાપ, અમલદાર તથા દેશએટલે દેશને તમારી જરૂર છે, તે ભણી ગણીને વિદ્વાન થઈ અહીં જ
પ્રેમીઓ અને રચનાત્મક કાર્યકર્તાઓ આગળ મૂકવાની જરૂર છે. ન રહેશે અને દેશમાં પાછા ફરી દેશની ઉન્નત્તિમાં તમારે સહકાર
જ્યાં સુધી આખા દેશનું માં ફરશે નહિ – પરદેશ, ખાસ કરીને આપશે એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે.” લેખક આગળ
અમેરિકા તરફથી આપણે માં ફેરવી નહિ લઈએ ત્યાં સુધી આપણે જણાવે છે, “..... પાછળથી તેમની સાથે જે ચર્ચા થઈ તેથી મને તે
અંતર્મુખ બનવાના નથી, સારી રીતે ભારતીય પણ બનવાના નથી. ઉત્પાત પણ થયે, ગ્લાનિ પણ થઈ, અને નિરાશા પણ થઈ. એક આપણે બધા બૂમ પાડીએ છીએ કે ડિગ્રીની સાથે કરીને પણ વિદ્યાર્થી કે અન્ય એવું ન મળ્યું કે જેમણે પાછા જવાની તૈયારી જે અનિવાર્ય સંબંધ બ્રિટિશ અમલ દરમિયાન બંધાઈ ગયો હતો તે બતાવી.”
ખતમ કરવો જોઈએ, અને આપણે જે પાછા આ ડિગ્રીધારીઓ મારા પિતાને દઢ મત છે– અને હું કેટલાય વખતથી કહેતો
બેકાર રહે ત્યારે ફરિયાદ કરીએ છીએ! આપણા યુવકો બેકાર રહે છે લખતે આવ્યો છું કે પરદેશ તરફ વળે આપણા વિદ્યાર્થીઓને એનું ખરું કારણ તે એ જણાય છે કે એમને શારીરિક શ્રમની સુગ પ્રવાહ એકદમ અટકી જ જોઈએ- અર્થાત એક પણ વિદ્યાર્થીને છે, અને મોટા પગાર જોઈએ છે. દેશમાં ઈજનેર બેકાર રહે છે આ૫ણે પરદેશ ન મોકલવો જોઈએ. આપણે એટલે માબાપેએ એમ આપણે કહીએ છીએ, પણ આ ઈજનેરો કારીગર અને સરકારે. જરૂર પડે તે સરકારે કાયદાથી પ્રતિબંધ મૂકવો જોઈએ.
ડ્રાઈવરનું) કામ શા સારું કરતા નથી.? આપણા દેશમાં સુથાર, (૫ણ પિતે જ વારંવાર પરદેશ દોડતા પ્રધાને આ પસંદ ન જ કરે).
લુહાર, દરજી વગેરે ડિગ્રીધારી હોય તો દેશનું ગૌરવ વધશે કે ઘટશે? પરદેશ દોડતા વિદ્યાર્થીઓમાંથી બહુ જ થોડા ખરેખર જ્ઞાન મેળવવા
પણ બધા ડિગ્રીધારીઓને ટેબલ ખુરશી પર, પંખાની નીચે બેસવું જતા હોય છે. મોટા ભાગના તો પોતાની બજાર કિંમત વધે એટલા છે. પછી બેકારી કેમ ટળે ? માટે જ જતા હોય છે. એમની પાછળ વેડફાતું નાણું – દેશી અને
છેક ૧૯૨૬ માં નાગપુરના ટિળક મહાવિદ્યાલયના વિદ્યાર્થીપરદેશી – એળે જ જાય છે. તેઓ પાછા ફરે છે તે અને ત્યારે, એને સંબોધતાં રાજાજીએ કહેલું, “શિક્ષિતેનું કામ દેશમાં કળા,