________________
તા. ૧-૧૦-૧૯
પ્રબુદ્ધ જીવન .
અત્રે તે ફકત વ્યાખ્યાનમાળાને સફળ બનાવવામાં જેમણે જેમણે
* સાભાર સ્વીકાર અમને સહાય કરી તે સૌને અમે ખરા દિલથી આભાર માનીએ
આગમ ઔર ત્રિપિટક : એક અનુશીલન: લેખક: મુનિશ્રી છીએ. અને આ આભારદર્શનમાં અમે જો અમારા સુજ્ઞ શ્રેતા
નગરાજજી ડી. લિ. પ્રકાશક: જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા, ગણને વીસરી જઈએ તે તે મોટો અપરાધ કહેવાય - શ્રેતા
- ૩, પંચુગીઝ સ્ટ્રીટ, કલકત્તા -૧ કીંમત રૂા. ૨૫ એની જે શિસ્ત છે એ અદ્ભુત છે. અને આથી જ શ્રોતાઓના અર્ધવિરામ: કાવ્યસંગ્રહ: રચિયતા: મુનિશ્રી રૂપચંદજી, પ્રકાશક સંસ્કારનું રણ કેટલું બધું ઊંચું છે. આ વાત ફકત અમે જ નથી આદર્શ સાહિત્ય સંઘ, ચૂર (રાજસ્થાન) કીંમત રૂ. ૩-૫૦. " કરતાં. અન્યત્ર પણ આની ખૂબ પ્રશંસા થાય છે. આ
જીર્ણમંદિર: લેખક : સ્વ. વિજયશંકર કાનજી: પ્રકાશક: મુકુદખરેખર અમારું ગૌરવ છે, આવા સુશિક્ષિત શ્રોતાઓ અમને મળ્યા રાય વિ. પારાશર્ય, ૧૧૯૪, ભરતકુંજ, કૃષ્ણનગર, ભાવનગર. છે એ અમારું સદ્ભાગ્ય છે. ભારતીય વિદ્યાભવનનાં સંચાલક, વિવિધ વાયુપ્રવચને: લેખક: શ્રી. પુરુષોત્તમ ગણેશ માળવંકર, તેમને ત્યાંને સ્ટાફ, તેમ જ ચીકાગો કુ. વાળા શ્રી. મેટવાણીભાઈ પ્રકાશક: સન્નિષ્ઠ પ્રકાશન, માવળંકર હવેલી, ભદ્ર, અમદાવાદ - ૧. આ બધાને પણ અમે આભાર માનીએ છીએ. અંતમાં કીંમત રૂા. ૩-૫૦. આર્થિક રીતે સહાય કરવા અમે જે અપીલ કરી એમાં અમને ભાગવત ધર્મસાર : લેખક: આચાર્ય વિનોબા, પ્રકાશક:યજ્ઞ પ્રકાશન, સંદર જવાબ આપવા બદલ સૌ સજજને અને સનારીઓને ભૂમિપુત્ર, હુઝરાતપાગા, વડોદરા - ૧, કીંમત રૂા. ૩-૦૦. આભાર માનીએ છીએ. વ્યકિતગત દરેક વ્યકિતના નામનો ઉલ્લેખ શિક્ષણ વિચાર : લેખક: આચાર્ય વિનોબા; પ્રકાશક: ઉપર મુજબ શકય નથી. પણ અમે જેને જેને મળ્યા - એ સૌએ નાની-મોટી રૂ. ૨-૫૦. રકમ આપી છે, એ માટે આ સૌને તેમ જ વિશેષે કરી નવે યા
| મુનિશ્રી ચિત્રભાનુ : જીવનસૌરભ: લેખિકા તથા પ્રકાશક: દિવસ, અમારી કારોબારીના ઉત્સાહી સભ્ય શ્રી બાબુભાઈ જી. શાહ .
શ્રી. પ્રભાબહેન પરીખ; ૧૩૭, તિસદન, મરીન ડ્રાઈવ, મુંબઈ-૨૦; તથા શ્રીમતી નિરુબહેન શાહ, તેમ જ તપસ્વી માતાતુલ્ય ચંચળબાએ
પ્રાપ્તિસ્થાન: મેઘરાજ જૈન પુસ્તક ભંડાર, ગેડીજી ચાલ, પાયધુની દરવાજા પાસે ગાળી લઈ ઊભા રહી ઝોળીમાં જે રકમ ભેગી
મુંબઈ - ૨, કીંમત રૂા. ૩–00. કરાવી આપી એ માટે તેમનાં અમે ખૂબ જ આભારી છીએ.
એક વ્યવસાયી પત્રકારની ઘડતરકથા: લેખક: શ્રી. યશ હ. અંતે છેલ્લે એક આનંદની વાત એટલી જ ચિન્તાની વાત,
શુક્લ; પ્રકાશક: બુદ્ધિપ્રકાશ દિનમણિશંકર શુકલ, લક્ષ્મીનારાયણ સંસ્થાના અને વ્યાખ્યાનમાળાના પ્રાણસમાં મુરબ્બી શ્રી પરમાનંદ
મહોલ્લે, વલસાડ, કીંમત રૂા. ૫-૬૦.
Jaina ભાઈ જ વ્યાખ્યાનમાળાની સફળતાના કેન્દ્રમાં છે
Namokara: લેખક: શ્રી રેવતમલ લાલવાણી
પ્રકાશક: કમલા લાલવાણી, પ્રજનાનમ, ૧૨, ડફ સ્ટ્રીટ, ક્લકત્તા: ૬ એમ કહેતા આનંદ થાય છે. ૭૭ વર્ષની ઉંમરે પણ તેઓ
કીંમત રૂ. ૧–૦૦. અવિરત કાર્ય કરે છે, પણ ઉમરની સાથે સ્વાથ્ય ચિન્તાજનક બને જ
Jaina Tirthankaras: લેખક: શ્રી રેવતમલ લાલવાણી; અને એવું થોડું બન્યું. વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે અંતિમ
પ્રકાશક: ઉપર મુજબ કીંમત રૂા. ૧-૦૦. પ્રવચન પછી રાષ્ટ્રગીત વખતે તેમને ચક્કર આવ્યા - તેઓ ઊભાં ન
સત્ય: લેખક શ્રી. રવિશંકર મહારાજ: પ્રકાશક: શ્રી. મંગળ રહી શકયા પણ તરત જ સ્વસ્થ થયા - હસતા હસતા બહાર આવ્યા અને બોલ્યા “કંઈ જ ચિન્તાનું કારણ નથી. હું
પ્રભાત પ્રકાશન,૪,સરિતાકુંજ, પાલડી, અમદાવાદ ૭. કીંમત ૫૦ પૈસા.
અહિંસા: લેખક શ્રી ડોલરરાય માંકડ પ્રકાશક તથા કમત સ્વસ્થ છું. આ તો સતત ત્રણ કલાક ધ્યાનથી સાંભળવું
ઉપર મુજબ. પડે–બેસવું પડે એને જ માત્ર શ્રમ” - અમારી અને અમારા સહ
અસતેય : લેખક શ્રી. બબલભાઈ મહેતા: પ્રકાશક તથા કીંમત કાકરેની ઉપર આવી પડેલી ચિન્તાની વાદળી દૂર થઈ. અમે તેમને
ઉપર મુજબ. ઘેર પહોંચાડયા - આરામ લેવા કહ્યું અને તેમનાં પુત્રી ચાર બહેન શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર: (શ્રીમદ રાજચંદ્ર પ્રણીત): વિવેચનકાર અને જમાઈ ડો. બધાણી જેએ બંને ર્ડોકટર છે–એમની સારવાર શ્રી ભેગીલાલ ગિરધરલાલ શેઠ, ૩૪, મેરબી હાઉસ, ગાવા સ્ટ્રીટ,
કોટ, મુંબઈ - ૧, પ્રકાશક: શ્રી જમનાદાસ પ્રભાશંકર શેઠ, માઉન્ટ નીચે રહેવા રાજકોટ રવાના કર્યા ત્યારે અમારી સૌની એક જ
યુનીક, પેડર રોડ, મુંબઈ - ૬, પિસ્ટેજના ૫૦ પૈસા મેક્લવાથી પ્રાર્થના હતી, પરમાત્મા પરમાનંદભાઈને સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત
મળી શકશે. રાખે, એમને દિર્ધાયુ બક્ષે. રાજકોટ પહોંચીને પરમાનંદભાઈ લખે છે:
- The call of compassion : સંપાદક: શ્રી. જે. પી.
વાસવાણી: પ્રકાશક, ગીતા પબ્લીશીંગ હાઉસ, ૧૦, સાધુ વાસવાણી | ‘અહિ સુખરૂપ આવી પહોંચ્યા છીએ. મારી તબિયત તદ્દન
પેઠ, પૂના-૧ કીંમત રૂા. ૧-૫૦. સારી છે. મને ખૂબ પ્રસન્ન છે. ગઈ કાલે આ દિવસ, છેલ્લા દશ અગિયાર દિવસનાં મધુર દશ્યનાં સ્મરણે વડે જ ચિત્ત પ્રભાવિત વિષયસૂચી
પૃષ્ઠ બનતું રહ્યું હતું. છેલ્લા ત્રણ દિવસનાં તમારા જેવા અનેક વજનના નીતરતા સ્નેહને જે પ્રત્યક્ષથી અનુભવ થયો છે તે વડે ચિત્ત - વ્યકિત્વ’
* પ્રા. સુરેશ દલાલ ૧૨૧ દ્રવિત બન્યા કરતું હતું. આ આંતરિક અનુભવને શબ્દમાં શી પર્યુષણ વ્યાખ્યાનમાળા: રીતે વર્ણવું ? પ્રત્યેકના નામનિર્દેશ કરતું નથી પણ પ્રત્યેકની છબી આભાર નિવેદન
મંત્રીઓ
૧૨૪ આંખ સમક્ષ રમ્યા કરે છે. અને અનેરી ધન્યતા અનુભવું છું. અહિંસા પરમ ધર્મ
ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૨૬ અહિં આવ્યા બાદ થોડા દિવસેમાં હું સાર થઈ જવાને છે અને
હરિ - ઉર ભોંકાય છે આજ ભાલાં તમારી વચ્ચે - સાથે કામ કરતો થવાને છું. સૌને મારાં સ્મરણ
(કાવ્ય)
કરસનદાસ માણેક ૧૨૭ જણાવશે. તમારા પરમાનંદ”
પ્રકીર્ણ નોંધ: ખરેખર જ - અમારો જ નહિ પણ આપણા સૌને આ પરમ
પૂ. બા-બાપુ શતાબ્દી રેંટીયાગૃહ નારણદાસ ખુ. ગાંધી ૧૨૯ આનંદ નથી શું?
શું શાસ્ત્રને પડકારી શકાય છે? ચીમનલાલ જે. શાહ એક સ્પષ્ટીકરણ
ઉપાધ્યાય અમરમુનિ ૧૩૦ ભગવાન મહાવીરની ૨૫ મી સુબોધભાઈ એમ. શાહ
નિર્વાણ શતાબ્દી મહોત્સવ સમિતિ મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુંબઈ.
૧૩૨
૧૨૮