________________
૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૯
છું. હું મને “જૈન યુવક રાંધ’ પરિવારની એક સભ્ય જ માનું. એમના જીવનની સતત ઝંખના હતી. તેમણે પોતાના ક્રાંતિકારી છું, એટલે અતિથિવિશેષથી અધિક આ રાંબંધ જ ચાપણી વચ્ચે વિચારો અને પ્રયોગથી સમાજને ઉપરતળે કરી નાંખે. બહેનને રહે તેમ હું ઈચ્છું છું. . .
પરંપરાગત પારિવારિક રૂઢિધનમાંથી મુકત કરીને બહાર ખુલ્લી * ગણતંત્રના પ્રયોગે ભૂતકાળમાં આપણા દેશમાં થઈ ચૂકયા હવામાં લઈ આવ્યા. છે. તે પહેલા રાજાએ હતા, તેમાંના કેટલાકોએ નમૂનેદાર વહીવટ
પૂ. બાપુની, ભારતીય નારીને ધર બહાર લાવ્યા બાદ એ નેમ ચલાવ્યું. તે રાજાએ પ્રજાનાં હતા. પ્રજાની નાડી તેમાં ધબકતી
હતી કે તેઓ બહારની મુકત હવાને આસ્વાદ લે, અને એ ખુલેલી હતી. પ્રજાની આશા આકાંક્ષાઓને તેમનામાં પડઘા પડતે હતે.
દષ્ટિ સાથે પાછી ઘરમાં જાય, અને પોતાનું ઘર વધારે વ્યવસ્થિત, પછી તેમાં બગાડ થતાં તેઓ રથાનભ્રષ્ટ થયા એટલે બીજા ફેરફારો
સ્વસ્થ અને શિસ્તબદ્ધ બનાવે. અને એ રીતે ઘર અને બહાર આવ્યા અને આખરે પરદેશી શાસન આવ્યું. આમ અનેક પ્રકારના
બેઉ મરચાં પર સમતલા સાચવવાની તેમાં ક્ષમતા આવે. આ ઉત્થીન-પતનને ઈતિહાસ રચાયે, જે આપણને ઘણું ઘણું શીખવી
સાથે તેઓ પોતાનાં મનનું ઘર પણ તંદુરસ્ત બનાવે એટલે કે જાય છે..
પિતાનામાં રહેલી પરમશકિત, આત્મશકિતને ઓળખે અને તે પ્રતિ
જાગૃત થાય, અને તે જ તેમનામાં સાર તુલન આવી શકે. પણ પરદેશી શાસનની ધૂંસરીમાંથી મુકત થવા માટે પૂ. બાપુનાં
બાપૂનું એ સ્વપ્ન અધૂરું જ રહ્યું. નેતૃત્વતળે જે અભૂતપૂર્વ સ્વાતંત્ર્યસંગ્રામ ખેલા તેનાં તે આપણાંમાંનાં ઘણાં લોકો સાક્ષી છે, અને ઘણાંએાએ તે તેમાં ભાગ પણ
બધા વિચાર કરતાં કરતાં ભારતીય સ્ત્રીનું સ્વરૂપ કેવું હોવું
જોઈએ તેની કલ્પના મારા મનમાં રમ્યા કરે છે. આપણા દેશના લીધે હશે, જેને પ્રતાપે આજે આપણે આઝાદ ભારતનાં આઝાદ
એવા ઘણાં નારીપાત્ર આપણાં સ્મરણમાં છે કે જેમણે સ્વયં પેતાને નાગરિક હોવાનું ગૌરવ અનુભવી શકીએ છીએ.
તે ઉદ્ધાર કર્યો, પણ સાથે સાથે સમાજ અને દેશને પણ ઉદ્ધાર ગાંધીજી જે કહી ગયા, એમણે જે વાંચ્છયું, આખા દેશનાં લોકે
કર્યો છે. તેમના ગુણેની સુગંધ બધે જ ફેલાઈ અને તેને લીધે તત્કાલીન પાસેથી અને વિશેષરૂપે બહેને પાસેથી જે અપેક્ષા રાખી તેમાંનું
અને ભવિષ્યના લોકોને પણ પ્રેરણા મળી. કેટલુંક આપણે કરી શકયા, અને કેટલુંક ન કરી શકયા તેને
વાક્ એ આવું એક સ્ત્રીપાત્ર છે. તે આત્મલક્ષી સન્નારી ગંભીરતાપૂર્વક વિચાર કરીએ તે સ્પષ્ટ જ છે કે આપણે ઘણું
હતાં. તાજેતરમાં રામકૃષ્ણ મિશનનાં પ્રમુખ સ્વામી હિરણ્યમયાનથી કરી શક્યા અને એ ન કર્યું અને તેને બદલે બીજે કંઈ થઈ
નંદજી સાથે મળવાનું થયું ત્યારે આ પાત્ર વિષે જાણવા મળ્યું. હું રહ્યું છે, તે પણ એટલું જ સ્પષ્ટ છે. કંઈપણ કર્યા વિના તે એક
તેમને કહી રહી હતી કે શકિતદલ સંસ્થા તરફથી ગાંધીશતાબ્દી ક્ષણ પણ આપણે રહી શકતી નથી. છતાં ગાંધીજીનાં નામને ઉપયોગ
નિમિત્તે જાનાર સેમિનાર સાથેનાં પ્રદર્શનમાં આપણાં દેશને ઉંચે આપણને કરવો ગમે છે, કારણ કે તે પ્રતિષ્ઠા આપે છે. પણ તે
ઉઠાવનાર સ્ત્રીપાત્રોનાં વર્ણન, તેઓનાં ચિત્ર અને ઈતિહાસને પ્રમાણે તેમના આદર્શને આજની રીતે આપણી જીવનવ્યવસ્થામાં
લગતા વિભાગની જવાબદારી રામકૃષ્ણ મિશન જ ઉઠાવી લે તો ગોઠવવાનું બનતું નથી. બુદ્ધ, મહાવીર કે ગાંધીજીને પૂજવાનું
બહુ સારૂં. તેમણે આનંદપૂર્વક હા કહી. આ વાતચીત દરમ્યાન ગમે છે, ફલ ચઢાવ્યા કરીએ છીએ, પણ વાત ત્યાં જ અટકી
વાક્ નામનાં સન્નારી વિશે જાણવા મળ્યું. આ એક એવી મહિલા છે. ફલ ચઢાવ્યા અને પૂજા કર્યા પછી તે બહુ મેટી જવાબદારી
હતી કે જેણે મેટા મેટા ઋષિઓને પણ પિતાના આત્મચેતનાલક્ષી છે. તે બાદ એ વિચાર પેદા થવો જોઈએ કે એમણે શું કર્યું કે જેથી
પ્રશ્નથી મુંઝવી નાંખ્યા હતા. આપણાં દેશમાં વીર અને વિદુષી આજે તેઓ ફ_લ ચઢાવવાયેગ્ય બન્યા? અને તેઓની આપણી
નારીપાત્રોની વાતે ઘણી જાણીતી છે, પરંતુ આત્મજ્ઞાનનાં ક્ષેત્રનાં પાસે, ભાવિ પેઢી પાસે શું અપેક્ષા હતી? આવા મહાન પુરુષે
ઉંડાણમાં પણ સ્ત્રીઓ આટલી આગળ વધી હતી કે જેના પ્રશ્નોથી માત્ર કોઈ ફલ ચઢાવે તેથી સંતોષ પામશે? ના, એનિ તી પતિ -વિઓ પણ વિચારમાં પડી જાય એ કેટલી ગૌરવની વાત છે? પ્રારંભેલું કાર્ય કોઈ સવાઈ રીતે સંપન્ન કરી શકે તે જ પ્રસન્નતા
આ એક એવી ભૂમિકા છે કે જ્યાં કોઈ નર નથી કે કોઈ થાય. આપણે- એ તરફ પુરુષાર્થ છે ખરા ? કે માત્ર વાતો જ છે, નારી નથી. આ તે આપણાં મન એ રીતે ટેવાયેલાં છે એટલે એમ તે વિચારવાનું છે. સ્ત્રીશકિત પ્રત્યે તેમને દઢ વિશ્વાસ હતું, તેઓ
કહેવું પડે કે એક જમાનામાં એક નારીપાત્ર આટલું વિકસિત હતું. કહેતા કે તે જ એક એવું માધ્યમ છે કે જે દ્વારા સંસ્કારી અને
ખરી રીતે જોઈએ તે બીજા પાત્રોની જેમ નારીપાત્ર કેમ વિકસિત બલિષ્ઠ પ્રજાનું નિર્માણ થઈ શકશે. તે તે માટે આપણે શું કર્યું?
ને બની શકે? બધામાં એકસરખી સંભાવનાઓ પડેલી છે. આજે દેશ બલિષ્ઠ- બન્યો? પ્રજા સંસ્કારી અને બલિષ્ઠ બની? જો
પણ છે. નથી બની તે કેમ નથી બની, કયાં અપૂર્ણતા રહી ગઈ છે તે તરફ આવા એક સ્ત્રીપાત્રની કલ્પના કરું છું કે જેનામાં ગાર્ગીવિચાર કરવો પડશે.
મૈત્રેયીની વિદ્વતા, વાકની આત્મલક્ષીતા, ઝાંસીની રાણીની વીરતા, ગાંધી - વિચારધારામાં જીવનને ૨૫ર્શતા લગભગ બધા જ દ્રૌપદીનું રવમાન, સીતાનું સતીત્વ, ભારવીની નિષ્ઠા અને જીજાપશ્નોના ઉકેલ હતાં. કેટલી જવલંત ચેતન હતી તેમનામાં તેમનું બાઈને વાત્સલ્ય હોય. આ બધા તત્વેની સંવાદિતા જેના જીવન ગાથી ભરપૂર હતું. “જો: કર્મસુ કૌશ” માં તે જ આદર્શ સ્ત્રી અને આદર્શ માતા બની શકશે, અને બલિષ્ઠ તેમની ચાપાર શ્રદ્ધા હતી. જીવનનાં દરેક પાસાઓમાં તેમણે ગ- પ્રજાનું નિર્માણ કરી શકશે, બીજી નહિ. આપણે આદર્શ દેશને બલિષ્ટ વિજ્ઞાનને વણી લીધું હતું, અને લોકોને પણ તેમ જ કરવા સલાહ બનાવવાનું હોય તે પ્રજાને તેવી ઘડવી પડશે, અને એ ઘડતર આપતા હતા. જયારે તેમની નિકટના સાથીઓએ આ સલાહને માટે તેવી માતાઓ અને શિક્ષિકાએ જોઈશે. તેમનામાં જવલંત અવગણી ત્યારે પણ તેમણે આ પ્રયોગ છેડે નહીં, સ્વાતંત્ર્ય- સેવાભાવના, ડાઈનેમિક શકિત અને મિશનરી ઉત્સાહ જોઈશે. ભાર પ્રાપ્તિ બાદ જ્યારે દિલ્હી આનંદઉલ્લાસમાં મગ્ન હતું ત્યારે તની મહિલાનું આવું ચિત્ર નજર સામે ઉપસે છે. આવાં પાત્ર પ્રયોગવીર બાપૂ નૌઆખલીની સળગતી શેરીઓમાં લોકોનાં આંસ નિર્માણ થવા શકય છે. એકવાર એક વાત કહ૫નામાં અને વિચારમાં લૂછતા હતા. માનવ માનવ અને દેશ દેશ વચ્ચે પ્રેમ અને શાંતિની આવી જાય, પછી તેને કેમ સિદ્ધ કરવી તેનું સાયન્સ ખોળવું પડશે, સ્થાપના થાય, એ વિચાર વિશ્વનાં માનવજીવનને ઉપર ઉઠાવે એ સંશોધન કરવું પડશે. તેને માટે વિચાર, તાલીમ, અને પ્રયોગો થવા