________________
તા. ૧૬-૨-૯
પ્રબુદ્ધ જીવન 5 પ્રજાસત્તાક દિન-પ્રીતિજન પ્રસંગે થયેલાં પ્રવચન કર્મ
જાન્યુઆરી ૨૦મી પ્રજાસત્તાકદિનના રોજ રાત્રીના આઠ યુગ કર્યો છે. તેઓ નાગપુર હતા તે દરમિયાન મીલીટરી ઈનીંગને વાગે શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી હિન્દુ જીમખાનાના શર્ટ ટર્મ કોર્સ તેમણે કર્યો હતો. શારીરિક વિકાસ અને લશ્કરી તાલીમ ચેગાનમાં સંઘના સભ્યો અને તેમનાં કુટુંબીજનોને અનુલક્ષીને પ્રત્યે તેઓ જીવનના પ્રારંભથી આકર્ષાયલી રહ્યા છે. ' એક પ્રીતિભેજન ગોઠવવામાં આવ્યું હતું. પ્રીતિભોજન બાદ સંઘના નાગપુરથી ૧૯૫૨માં શ્રી પકવાસાનાં હેદ્દાની મુદત પૂરી થતાં ઉપપ્રમુખ શ્રી પરમાનંદભાઈએ સૌ. પૂણિમાબહેન પકવાસાને પ્રસ્તુત
તેઓ પાછા મુંબઈ આવીને વસ્યા. મુંબઈ આવ્યા બાદ નાસિકમાં સમારંભના અતિથિવિશેષ તરીકે આવકાર આપતાં નીચે મુજબ જણાવ્યું: ભોંસલે મીલીટરી ટ્રેઈનીંગ કૅલેજ છે તેની સાથે અનુસંધાન કરીને
શ્રી પરમાનંદભાઈનું આવકારનિવેદન શરદઋતુમાં બહેનેની તાલીમ શિબિરની શરૂઆત કરી, જે આજે “આજે આ ભેજનસમારંભ નિમિત્તે એકત્ર થયેલાં ભાઈ પણ ચાલુ છે. ૧૯૫૬ માં, બહેને માં શકિતને વિકાસ અને વિશ્વાસ બહેનને આટલી મોટી સંખ્યામાં એકત્ર થયેલાં જોઈને હું અત્યંત પેદા કરવાના હેતુથી શકિતદળની તેમણે સ્થાપના કરી અને તે દ્વારા ઊંડી પ્રસન્નતા અનુભવું છું અને તેમને સૌને આવકાર આપું છું. મુંબઈ, માટુંગા, મહાબળેશ્વર, નાસિક વગેરે સ્થળોએ બહેનની સંઘ તરફથી આવું ભેજન આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં પ્રબુદ્ધ તાલીમ શિબિર યોજવાનું તેમણે શરૂ કર્યું. ગુજરાત રાજયમાં પણ પાંચ જીવનના રજત મહોત્સવ નિમિત્તે યોજવામાં આવ્યું હતું. આટલા વર્ષથી શકિતદળની સ્થાપના થઈ છે, અને શિબિરો યોજાય છે. લાંબા ગાળે આજે એ કારમાં આપ સર્વને પુન: મળવાનું બનતા. ૧૯૫૮ માં શકિતદળની માસિક પત્રિકા શરૂ કરવામાં આવી, જેનું હું ખૂબ જ આનંદ અનુભવું છું.
છેલ્લાં દોઢેક વર્ષથી એક સુન્દર સચિત્ર માસિકમાં રૂપાન્તર કરવામાં આજે અતિથિવિશેષ તરીકે અમે માન્યવર શ્રી ઉછરંગરાય આવ્યું છે. ઢેબરને નિમંત્રણ આપ્યું હતું અને તેમણે સહર્ષ સ્વીકાર્યું હતું, પણ પૂર્ણિમાબહેન ભારત સ્કાઉટ ગાઈડઝ એસેસીએશન, મહારાષ્ટ્ર તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમની ઉપસ્થિતિ શકય રાજ્યનાં સ્ટેટ કમિશનર હતા. વચમાં છ મહિના ચીફ કમિશનર પણ ન બનતાં અમે આપણાં સર્વને સુપરિચિત એવાં સૌ. પૂર્ણિમાબહેનને હતાં. હાલમાં આ સંસ્થાના તેઓ વાઈસ પ્રેસિડેન્ટ છે.. શ્રી ઢેબરભાઈનું સ્થાન સ્વીકારવા વિનંતિ કરી અને તેમણે અમારા સ્વ. અમૃતલાલ શેઠનાં કુટુંબીજન હેઈને આઠ વર્ષની ઉંમરથી આગ્રહને વશ થઈને અમારી વિનંતિ, અલબત્ત ઘણી સંકોચ- ગાંધીજી સાથેના તેમના પરિચયની શરૂઆત થઈ હતી. આ સંબંધ પૂર્વક, સ્વીકારી અને તે રીતે તેઓ આજે અહિં આપણી વચ્ચે અથવા તે સંપર્ક એક યા બીજા નિમિત્તે ગાંધીજીના દેહાન્ત સુધી ઉપસ્થિત થયાં છે. તેમને હું અમારા સંઘ તરફથી હાર્દિક આવકાર ટકી રહ્યો હતે. આપું છું.
તે માત્ર ભૌતિક શકિતના ઉપારક નથી. અધ્યાત્મ અને સૌ. પૂર્ણિમાબહેન મુંબઈના જાહેર જીવન સાથે ઠીક સમયથી
યેગસાધના તરફ પણ તેમાં કેટલાક સમયથી વળેલા છે. તેઓ જોડાયલા (ઈને અહિં પધારેલાં ભાઈ - બહેને માં ભાગ્યે જ કોઈ
ચિન્તક છે, વિચારક છે અને સાથે કર્મકુશળ છે. ભકિત, જ્ઞાન અને એવી વ્યકિત હશે કે જે તેમને ન જાણતી હેય. આમ છતાં આપણા કર્મ - ત્રણ પ્રકારના યોગની સાધના-ઉપાસના એ તેમના જીવનનું અતિથિવિશેષ તરીકે આપણે જ્યારે તેમને સન્માની રહ્યા છીએ લક્ષ્ય છે. આજે તેમની ઉમ્મર ૫૫ વર્ષની છે, એમ છતાં શરીરે ત્યારે તેમની આજ સુધીના જીવનની કારકિદની હું કાંઈક ઝાંખી કરાવું
તેઓ પૂરા તંદુરસ્ત છે. તા તે અસ્થાને નહિ ગણાય.
તેઓ સંગીતના વિષયમાં સારા નિષણાત છે; હિન્દી ભાષા ઉપર - તેઓ સૌરાષ્ટ્રની પ્રજાને દીર્ધકાલીન નિદ્રામાંથી જાગૃત કરનાર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવે છે; શકિતદલનું માસિક હિન્દીમાં અને રાજવીએ અને દેશી રજવાડાંઓ સામે જિંદગીભર ઝુઝમનાર જ પ્રગટ થાય છે. સ્વ. અમૃતલાલ દલપતભાઈ શેઠનાં ભત્રીજી થાય. તેમને જન્મ
કેટલાક સમયથી તેઓ શકિતશાળી બહેનનું નિર્માણ કરવા તેમ જ બાળપણ રાણપુરમાં પસાર થયું. શિક્ષણ ભાવનગરના મહિલા
માટે એક ભવ્ય પેજના વિચારી રહ્યા છે. જાણે કે તેમને ઉપરથી વિદ્યાલયમાં તેમણે પ્રાપ્ત કર્યું. ભણતર દરમિયાન ૧૯૩૦-૩૨ની
સાહન ન થયું હોય એવી ધૂનમાં એક મીશનરી માફક તેઓ સાલમાં ચાલતા સવિનય સત્યાગ્રહની લડતમાં તેઓ જોડાયેલાં અને
આ પેજનાને મૂર્તરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ છ મહિના જેલવાસ પણ તેમણે ભેગવેલ. ૧૯૩૫ ની સાલમાં
કારણે તેઓ અહીં તહીં ઘૂમી રહ્યા છે. આ પેજના તેમની તેઓ ક મેટ્રિકમાં પસાર થયા. ૧૯૩૮ માં સ્વ. મંગળદાસ
કલ્પનાનું મૂર્તરૂપ કયારે ધારણ કરશે તે કહી ન શકાય, કારણ કે પકવાસાના પુત્ર શ્રી અરવિદભાઈ સાથે તેમનું લગ્ન થયું અને
તે કોઈ એક વ્યકિતનું કાર્ય નથી. અનેકના અનેક પ્રકારના સહકાર પરિણામે મુંબઈ ખાતેનું તેમનું ગૃહજીવન શરૂ થયું. આઠ વર્ષના
ઉપર તેની સિદ્ધિ અવલંબે છે. એમ છતાં આ બાબતમાં તેમની જે ગાળામાં બે બાળકો થયાં અને પછી પાછાં ૧૯૪૫ની સાલમાં તેઓ
તમન્ના છે તે જોતાં તેમને આ કાર્યમાં સફળતા મળવી જ જોઈએ મુંબઈની એસ. એન. ડી. ટી. ની કૅલેમાં જોડાયાં અને ૧૯૪૭ માં
એવી હું શ્રદ્ધા અનુભવું છું. એવાં એક બહેન આપણને અતિથિગ્રેજ્યુએટ થયા.
વિશેષ તરીકે પ્રાપ્ત થાય એમાં આપણા સંઘની ધન્યતા અને ગૌરવ ૧૯૪૭માં સ્વ. મંગળદાસકાકા મધ્યપ્રદેશના રાજ્યપાલ થયા
રહેલાં છે. એમ મને લાગે છે. પૂર્ણિમાબહેનને પુન: આવકાર આપીને અને ૧૯૫૨ સુધી તે પદ ઉપર તેઓ કાયમ રહ્યા. આ કારણે
તેમને આજના પ્રસંગે તેમને અનુભવ, જ્ઞાન અને દર્શનની તારવણી પૂણમબહેન પણ નાગપુરવાસી બન્યા. નાગપુરના સાત વર્ષના
રૂપ સમચિત બે શબ્દો કહેવા હું વિનંતિ કરૂં છું.” નિવાસ દરમિયાન રાજ્યપાલના પુત્રવધુ તરીકે તેમને દેશના અનેક કોંગ્રેસી નેતાઓના નિકટ પરિચયમાં આવવાનું બન્યું અને એ કારણે અતિથિવિશેષ સૌ. પૂર્ણિમાબહેનનું પ્રેરક પ્રવચન વિશિષ્ટ પ્રકારનું ઘડતર તેમને પ્રાપ્ત થયું. પૂર્ણિમાબહેનની એ વિશેષતા ત્યાર બાદ સૌ. પૂર્ણિમાબહેને નીચે મુજબ પ્રવચન : રહી છે કે પિતાને જીવનમાં મળેલી કોઈ પણ તકને તેમણે વ્યર્થ ગણરાજ્યની ૨૧મી વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છીએ. આ જવા દીધી નથી. દરેક તકને તેમણે આત્મવિકાસ સાધવામાં ઉપs શુભ પ્રસંગ પર મને પ્રેમથી બોલાવી તે માટે હું અત્યંત અનુગ્રહિત