________________
તા. ૧૬-૧૦-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૩૭.
સુદ
- આદુ અમદાવાદના કેમી સંઘર્ષના અનુસંધાનમાં ( તા. ૨૯-૯-૬૯ ના રોજ અમદાવાદ ખાતે શ્રી જયપ્રકાશ હું પૂછું છું કે તમે લોકતંત્રમાં માને છે? Secularism, નારાયણે રોટરી કલબ, લાયન્સ કલબ તથા જુનિયર ચેમ્બર્સના ડિકશનેરીમાં તેને અર્થ જોજો – પણ આપણે સર્વધર્મ સમાનતા સંયુકત ઉપક્રમે યોજાયેલ સભા સમક્ષ કરેલા પ્રવચનની શ્રી સૂર્ય- કહીએ તેમાં માને છે? અને એક દેશમાં માને છે ? જ્યાં સુધી કાના પરીખે મેકલેલી નોંધ.).
સાધારણ જનતાને લાગેવળગે છે ત્યાં સુધી બધા પોતપોતાના રાહતનું કામ કરવા જેવું તો છે જ. પરંતુ આપણા દેશમાં
ધર્મમાં માને છે. પરંતુ બીજાના ધર્મને આદર પણ તેઓ કરે તેને યુવકોના માનસને શું થઈ ગયું છે તે તરફ વધુ ધ્યાન આપવા
Secularism કહીએ છીએ. – આ બધી બાબતો અંગે યુવકનું જેવું છે. -
માનસ તૈયાર કરવાનું છે. દેશના ભાગલી એ જરૂર મોટી ભૂલ હતી, તેનાં ફળે હજુ
- પરંતુ હું જોઉં છું કે વ્યવસ્થિત રીતે ગાંધીજી પર પ્રહાર કેટલાંય વર્ષો સુધી ભોગવવા પડશે, તેમ છતાં ભાગલા થયા અને
કરવાનું શરૂ થયું છે, અને તેથી ગાંધીજીના વિચારો ઉપર ઘણા પ્રહારો બે દેશ જુદા થયા એ એક હકીકત છે; અને ભારત અને પાકિ
શરૂ થયા છે. મારે તો એટલું જ તે લોકોને પૂછવાનું છે કે હિન્દુ તાન રહેવાના છે. ગાંધીજી જીવતા હોત તો કદાચ ઝીણા સાથે
મુસ્લિમ ગમે તે હોય પરંતુ માનવીય મૂલ્ય છે કે નહીં? બેસીને તેનો ઉકેલ લાવત, અને અન્ય નેતાઓને પણ તે ઉકેલમાં
દલીલ એવી થાય છે કે મુસલમાનોને અહીં રહેવાના અધિસામેલ કરત. ગાંધીજીએ ન છૂટકે, રાતદિવસને ઝધડો મટાડવા
કાર નથી–મારે એટલું જ કહેવાનું છે કે પાકિસ્તાન થયું ત્યારે માટે ભાગલા સ્વીકાર્યા. પરંતુ જ્યારથી તે થયું તેની હિન્દુ માનસ
જે મુસલમાનો ગયા તે ગયા–જે બાકી અહીં રહ્યા તે આ પર ઘેરી સેંટ છે. તેને લાગે છે કે પાકિસ્તાન થયું જ છે તે
દેશના જ નાગરિકો છે. જેમાં હિન્દુઓમાં પણ રશિયા, ચીન, અને અહીં મુરિલાએ ન રહેવું જોઈએ. તેઓ એમ માને છે કે ભારતના
અમેરિકાના જાસૂસ હોય છે, એટલે એકલા મુસલમાનમાં જ જાસૂસ છ કરોડ મુરિલમે પાકિસ્તાન જાય અને ત્યાંના એક કરોડ હિન્દુ
હોય છે તેવું નથી. અહીં આવે. પરંતુ આવું થઈ શકવાનું નથી તે હકીકત છે, અને
આ એક બહુ મોટી રોગ છે. પાકિસ્તાન, હિન્દુસ્તાન દેશના તોફાનમાં જ દેશ તૂટવાના છે. દેશ છિન્નભિન્ન થઈ રહ્યો
જે નજીક આવી શકશે તે તે તલવારથી તો નહીં જ આવે. અરે અખંડ છે તે છતાં આ ચર્ચા ચાલી રહી છે.
ભારત પણ બનાવવું હશે તે તે તલવારથી તે નહીં જ બને, બનશે મુસલમાનમાં પાકિસ્તાન તરફી છે તેનું કામ પણ રાત- તો પ્રેમથી જ બનશે. દિવસ ચાલે છે; તેમ જ આર. એસ. એસ.નું કામ પણ ખૂબ જ
ભારત સરકાર પણ એવી ભૂલ કરે છે કે ઈઝરાઈલના મજીજોરશોરથી ચાલે છે. તેઓ યુવકોને ખેંચે છે. - આમ છતાં કેંગ્રેસ
દના મામલાની વાતમાં એક દેશ તરીકે પ્રતિનિધિ તરીકે રબાત
ખાતે જવાની શી જરૂર હતી? ભારતે જો Democracy અને કે કોઈ બીજો પક્ષ. યુવકોના માનસને રચનાત્મક વિચાર કરતા
Secularism સ્વીકાર્યું હોય તે મુસ્લિમ દેશની કૅન્ફરન્સમાં સામેથી કરવાનું બુનિયાદી કામ કરતા જ નથી. આમ એક અજાયબ રીતે નિમંત્રણ માંગીને જવાની શી જરૂરત હતી? આપણે ત્યાં મુસ્લિમ Competition ચાલે છે.
મોટી સંખ્યામાં હોય કે હિન્દુઓ મોટી સંખ્યામાં હોય, પરંતુ આપણે ડાક સમય પહેલાં બાજપાઈ સાહેબ મળવા આવેલા ત્યારે નથી હિન્દુ રાષ્ટ્ર કે નથી મુસ્લિમ રાષ્ટ્ર, ખાદીનું પહેરણ અને ધોતિયું પહેરીને આવેલા. મેં તેમને કહ્યું
એટલે તમે બધા જે કામ કરો છો તે રિલીફ અને પુનર્વ
સવાટનું કામ જેટલું મહત્ત્વનું નથી તેટલું સમાજના નિર્માણનું કે ગાંધીજીને માટે તમે શા માટે વિરુદ્ધ છે? ત્યારે મને કહે કે
અને માનરા બનાવવાનું કામ મહત્ત્વનું છે. તે જ સૌથી મોટી સેવા છે. પ્યારેલાલજીએ ગાંધીજી માટે પુસ્તક લખ્યું તેમાંથી મને વિદેશમાં
જયપ્રકાશ નારાયણ કેટલાક પુસ્તકો છપાયા તેમાંથી જાણવા મળ્યું કે ગાંધીજી ભાગલા
શકિતદળના ઉપક્રમે યોજાનાર ભવ્ય વિરુદ્ધ હતા.’ કહ્યું કે અરે ભાઈ, એકે એક નાને છોકરો આ વાત તે જાણે છે. ખેર -- પરંતુ તેમણે મને કહ્યું કે બંને
ગાંધી શતાબ્દી ઉતસવ Camps માં ગાંધીજી માટે Rethinking ચાલે છે. (બને કેમ્પ શકિતદળ એ બહેનની ખૂબ જાણીતી સંસ્થા છે. શારીરિક એટલે જનરાંધનાં બે વિચારજો)
તાલીમ સાથે આધ્યાત્મિક તાલીમ એ સંસ્થાનું ધ્યેય રહ્યું છે. અખિલ આમ એક Double Talks—બે જાતની વાત ચાલે છે. અલબત્ત ભારતીય ધોરણે ચાલતી આ સંસ્થાએ મુંબઈમાં તા. ૧૭ થી ૨૧ રાજનીતિમાં તે આવી બે જાતની વાત હોય છે. ભારતની અખિલ ઍક્ટોબર સુધી ગાંધીશતાબ્દી ઉત્સવને એક ભવ્ય કાર્યક્રમ છે હિંદ પાર્ટીને જોઈએ, અને જનસંઘ, હિંદુમહારાભાને છોડી
છે. જેની વિગત નીચે મુજબ છે: દઈએ તે અખિલ ભારતીય એવી કોઈ પાર્ટી નથી કે જે હિન્દ તા. ૧૭ મીએ સાંજે ૪-૩૦ વાગે તથા તા. ૧૮ મીએ સાંજના રાષ્ટ્રની વાત કરે. ભારતીય સંસ્કૃતિમાં બધી સંસ્કૃતિ સમાયેલી છે. ૫ વાગે બીરલા ક્રિડા કેન્દ્રમાં પ્રદર્શનનું ઉદ્ઘાટન તથા પુસ્તક –
સંસ્કૃતિને સામે રાખીએ. પ્રશ્ન તો એ છે કે આ દેશ, એક પ્રકાશન, રવિવારે ૧૯ મીએ પાટકર હોલ ખાતે સવારે ૧૦ વાગે દેશ તરીકે રહેશે કે નહીં ? મનમાં ભારોભાર દુ:ખ તો એ છે કે
પરિસંવાદ તથા રવિવારે સાંજે ૫ વાગે, સેમવાર તા. ૨૦ મીએ
સાંજે ૫ વાગે, મંગળવાર સવારે ૮ વાગે અને મંગળવાર સાંજે ૬ ગાંધીજીની જન્મશતાબ્દી ઉજવાય છે ત્યારે, અહિં જ્યાં ગાંધીજીએ
વાગે બ્લેવસ્કી લેજમાં પરિસંવાદની બેઠકો. આ ગાંધીશતાબ્દી રાધના કરી ત્યાં જ મેટ કાંડ થયો.
ઉત્સવમાં વિવિધ કાર્યક્રમમાં ગવર્નર શ્રી ચેરીયન, શ્રી. નિજલિગપ્પા, જેમ દરેક ઠેકાણે બને છે તેમ ઉશ્કેરણી શરૂ કરાવનારા બદ- શ્રી વી. કે. આર. વી. રાવ, શ્રી મેરારજી દેસાઈ, શ્રીમતી લક્ષ્મી માશ લોકો તે હોય જ છે, અને એવું કરનારા, શકય છે કે, મુસલમાન મેનન, શ્રી જી. એલ. મહેતા, ડૅ. ગજેન્દ્ર ગડકર, શ્રી. જયપ્રકાશ નારાલેકે પણ હોય. જગદીશ મંદિરમાં તેઓ ક્યાંથી આવ્યા? તેડફેડ
યણ, શ્રી. ચીમનલાલ ચકુભાઈ શાહ તથા મુનિશ્રી ચિત્રભાનું મહારાજ કરીને કેવી રીતે ચાલી ગયા? એ બધી વાત તો છે જ. પરંતુ તે
અને મુનિશ્રી નગરાજજી વિગેરે વિશિષ્ટ કોટિની વ્યકિતઓ
ભાગ લેવાની છે. આ કાર્યક્રમમાં શ્રી મુંબઈ જેન યુવક સંઘના આગ ફેલાવનારા અન્ય કોમના લોકો પણ એટલા જ દોષિત છે. સભ્યને હાર્દિક નિમંત્રણ છે. શકિતદળના પ્રાણસમા શ્રીમતી
આ અંગે તપાસપંચ નીમાવું જોઈએ એમ મેં કહ્યું જ છે. પૂર્ણિમાબેન પકવાસાને આવા સુંદર કાર્યક્રમ માટે અભિનંદન અને તેમાં નિવૃત્ત જજ નહીં પરંતુ ચાલુ હોય તેવા જજ Sitting તંભરા વિશ્વવિદ્યાપીઠનું એમનું સ્વપ્ન જલ્દી સાકાર બને આ Member હોય તે ઈચ્છનીય છે.
માટે પ્રભપ્રાર્થના.