SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૮૯ અમારી આ જેહાદને શા માટે ટેકો નથી આપતા એ મને સમજાવે. બેસી ગયું હતું અને હું જાણે કે તેમને આત્મીયજન હેડે એ રીતે પખુને પિતાના વચનને કેટલા વફાદાર છે તે તેઓ સ્પષ્ટ રીતે તેમની સાથે તેમની ભાવિ જનાઓ વિશે મેં લાંબી ચર્ચા કરી હતી. જાણે છે. અમારે તેમની મદદ નથી જોઈતી. તેઓ અમારી આ ૧૯૬૫ના ઑગસ્ટની ૩૧ મી તારીખે જયારે બાદશાહલડતને સમજે અને તે તરફ સહાનુભૂતિ દાખવે એટલી જ અમારી ખાને તેમનું પહેલું પખતુન દિન પ્રવચન કર્યું ત્યારે પુનૂમાં અપેક્ષા છે.” તેમણે શું કહ્યું કે હું સમજી શકશે નહોતું. પણ મને જે દેખાયું : તેમણે વિશેષમાં જણાવ્યું કે “કંઈ નહિ તે ભારતના આગેવાન તે એ હતું કે આપણી આઝાદીની લડતને એ વીર પુરુષ, એક પેઢી નેતાએાએ તે સંયુકત રાષ્ટ્ર સંસ્થામાં તેમ જ અન્યત્ર અમરિા આ પેદા કરવા માટે જેટલાં વર્ષો જોઈએ તેટલાં વર્ષો જેણે જેલમાં પ્રશ્નને ઉઠાવવા જ જોઈએ. તેમના આગળના નેતાએએિ ભારતના ' પસાર કર્યા હતા એ મહાન શહીદ, ઊંચે, નમ્રતાભર્યો પઠાણ કે ભાગલા પડયા તે વખતે ૫નુનેને દગો દીધા હતા અને એના જે ગામડાના એક ઘરમાં કે રાજમહેલના દિવાનખાનામાં જ્યાં પણ ભેગ બનાવ્યા હતા. તેમણે એ નાલેશી સામે આટલું તે વળતર તમે તેમની સમક્ષ છે ત્યાં તમને આત્મીય ભાવને અનુભવ કરાવે ચૂકવવું જોઈએ.” પરિસ્થિતિની જટિલતાને વિચાર કરતાં, ભારતના છે – એ વીર પુરુષ- એ શહીદ આજે પાયામાંથી પલટાઈ ગયે રાજખટપટ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ તેમનું ગ્ય માન હતા. એ આપણને સુપરિચિત નીચી વળેલી ગરદન આજે સન્માન કરવાથી વિશેષ કાંઈ કર્મ શકે કે કેમ એ શંકાપડનું છે. નહતી. બાદશહિખાનને આજે તેમની છ ફીટ છ ઈંચની અસા બાદશાહુખાન પોતાના ભિા વિશે અને તેમણે ઉપાડેલી ધારણ ઊંચાઈમાં ટટ્ટાર ઊભેલ મેં જોયા હતા. તેમના અવાજમાં લડતમાં તેઓ જે મહત્ત્વનું સ્થાન ધરાવે છે તે વિશે પૂરી સભાન હિની ગર્જના હતી; તેમની ભાષા પ્રવાહી અને જોરદાર હતી. જે હોવા જ જોઈએ. એમ છતાં તેમનામાં નમ્રતાને અમુક ભાવ રહેલો કે વર્ષોથી કાબૂલમાં વસે છે અને કાબૂલ શહેરને જેઓ સારી રીતે જાણે છે તેમના માટે પ—અફઘાનની રાજસતત પ્રગટ થતા હતા. કાબૂલના બાદશાહી અતિથિગૃહમાં તેઓ ધાનીમાં જાહેર સભાઓ ભાગ્યે જ ભરવામાં આવે છે - દુનિયાના હતા તે દરમિયાન તેમને અનેક લોકારે અને રાજપુરુષે મળવા એક મહાન વકતાના મેઢેથી તેની પોતાની ભાષામાં આવું ભવ્ય આવતા હતા. જાણીતા ભારતીય શિલ્પકાર શ્રી ચૌધરીએ - પ્રવચન સાંભળવું એ એક અસાધારણ અનુભવ હતો. બાદશાહખાનની માટીની અર્ધપ્રતિમા બનાવી હતી. શ્રી એમ. બાદશાહખાને શું કહ્યું હતું? એવું કશું નહિં જે તેમણે પહેલાં કહ્યું નહોતું. પણ આ ભાષણથી લોકો તેમની આસપાસ સારો એફ. હુસેને આ પનુન નેતાનું રેખાચિત્ર દેરવાની તક ઝડપી પ્રમાણમાં આકર્ષાયા હતા. પ્રમુખ અયુબખાન જે પોતાને પઠાણ લીધી હતી. બીજા મુલાકાતીઓમાં શ્રી પ્યારેલાલજી અને ડે. રામ- તરીકે ઓળખાવે છે તેમને, જે પઠાણે તેના ધર્મના જ અનુયાયીઓ મનહર લોહિયાને સમાવેશ થાય છે. છે તે પઠાણે પ્રત્યેના વર્તાવ બદલ તેમણે પડકાર કર્યો હતો. કાબૂલમાં થોડા મહિના પસાર કર્યા બાદ- બાદશાહખાનને ૧૯૬૬ માં કે જ્યારે પ્રમુખ અયુબખાન તાન્કંદ જઈ રહ્યાં લાગવા માંડયું કે એક રાજમહેલમાં સુખસગવડભયાં જીવનને હતા ત્યારે બાદશાહખાન અને પાકિસ્તાનના પ્રમુખ વચ્ચે મિલન પિતાની વિચારસરણી અને જીવનકાર્ય સાથે કઈ મેળ બેસી શકે નહિ. ગોઠવવાની વાત ચાલી રહી હતી. બાદશાહખાનને જલાલાબાદથી આમ વિચારીને તેઓ રાજમહેલ છોડીને નજીકના એક પરામાં અયુબને મળવા માટે કબૂલ બેલાવવામાં આવ્યા હતા. બાદશાહઆવેલા નાના સરખા ઘરમાં જઈને વસ્યા અને અફઘાન સરકાર ખાન કાબૂલ ગયા પણ ખરા, પણ ઍરપૉર્ટ ઉપર અયુબાનું સ્થાન તરફથી જીવનની ઓછામાં ઓછી જરૂરિયાતથી લેશમાત્ર વધારે ગત કરવા માટે ઉભી કરવામાં આવેલી સમિતિમાં જોડાવાની તેમણે સ્વીકારવાને તેમણે ઈનકાર કર્યો. ના કહી.. અફઘાનના ઈતિહાસમાં ૧૯૬૫ને ઑગસ્ટ માસ ચિરસ્મ- આગળ ઉપર આ સંબંધમાં ખુલાસે કરતાં તેમણે મને જણારણીય હો. પુખ્તવયના પ્રજાજને મતાધિકાર આપનું દેશનું વેલું કે “મેં તેમને કહ્યું કે હું ફકીર છું. જો પ્રમુખ અયુબખાનને નવું બંધારણ તે મહિનામાં અમલમાં આવ્યું હતું. એ વર્ષ ત્યાંના મારા મળવા સાથે પનૂનીસ્તાનના પ્રશ્ન સાથે કશો સંબંધ ન હોય પ્રગતિશીલ વિચાર ધરાવતા રાજવી માટે કટેકટીનું હતું –એ રાજવી તો તેમનું સ્વાગત કરવા માટે ઍરપોર્ટ સુધી જવાને મારા માટે કે જેણે લોકોને પોતાની બધી સત્તાઓ સુપ્રત કરી હતી અને એ કઈ અર્થ નથી. જે મારો આ અર્થ સરે તેમ હોય તો હું કોઈને વર્ષ પ્રજા માટે પણ કસોટીનું હતું એ પ્રજા કે જે આ હક્કો ભેગ- પણ કંઈ પણ ઠેકાણે મળવાને માઈલાના માઈલો સુધી ચાલીને વવા માટે હજુ પૂરેપૂરી તૈયાર નહતી. અફઘાન કેબિનેટના સભ્યો જવાને તૈયાર હઈશ.” સમેત લગભગ એક લાખ માણસો સાંસ્કારિક કાર્યક્રમ નિહાળવા બાદશાહખાનનું આવું વલણ જોઈને પ્રમુખ અયુબખાને માટે અને પનુનના નેતા બાદશાહખાનને સાંભળવા માટે ૧૯૬૫ના તેમની સાથે વાતચિત કરવાનું તે વખતે માંડી વાળ્યું. આગળઉપર ' એ પખુનિસ્તાન દિને કબૂલના સ્ટેડિયમમાં ઉપસ્થિત થયા હતા.' લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન નીપજતાં અયુબખાન અને બાંદઆમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. પનુનીતીન દિન શાહખાનને મળવાનું શક્ય ન રહ્યું. કેટલાક સમય સુધી અફઘાનના આઝાદી – રામારેહના એક ભાગ બાદશાહખાનનું જીવન ખૂબ જ ખડતલ છે. હજુ પણ હાથે બની ગયો હતો. આગળના અને આ વખતના સમારોહમાં એક જ કાંતેલી અને વણેલી ખાદી તેઓ પહેરે છે અને ખાનપાનમાં પણ ફરક હતું અને તે એ કે પતૃન નેતા આ વખતે જાતે હાજર એટલા જ સંયમી-મિતાહારી છે. તેઓ આજે દિન પ્રતિ દિન બનતા હતા. આ સંબંધમાં બાદશાહખાને જણાવેલું કે; “ અફઘાન સરકાર બનાવે અને ઘટનાઓ વિશે રેડિયો અને છાપાઓ દ્વારા પરિચિત અફઘાનિસ્તાન રેડિયે ઉપરથી મારું આખું ભાષણ પ્રસારિત કરવાની • રહે છે. ભારતને મુલકિત આપવાની કરવામાં આવતી સૂચનાઓ અને ત્યાંના છાપાએામાં પ્રગટ કરવાની કબૂલાત આપે તે જ મેં અંગે તેમને સુદઢ જવાબ રહ્યો છે કે “મેં સૈર કે લિયે નહિ જાઉગાભાષણ કરવાનું કબૂલ્યું હતું.” એ રાતને પૂરો અમલ કરવામાં હું મેજ કરવા માટે ભારત જવા માગતા નથી.” આવ્યા હતા. હવે જ્યારે તેમણે જ્યાં પોતાના જીવનના અનેક ક્રિયાશીલ કાબૂલ સ્ટેડિયમમાં કરવામાં આવેલાં ભાષણેમાંનું તે દિવરાનું વર્ષો પસાર કર્યા છે તે જગ્યાએની ફરી વાર મુલાકાત લેવાનું સૌથી પહેલું બાદશાહખાનનું ભાષણ તેમની નજીકમાં રહીને સાંભ તેમણે કબૂલ્યું છે ત્યારે તેઓ આજનું ભારત નિહાળીને કેવા પ્રત્યાળવાનો અનુભવ કદી ન ભૂલાય એવા છે. તેમના બાદશાહી અતિથિ ઘાત અનુભવે છે અને જે વ્યકિત આપણા ઈતિહાસનું એક અંગ ગૃહમાં અને ત્યાર બાદ નાના ઘરમાં વરાતા બાદશહિખાન મને છે અને જે વ્યકિતએ, મહાત્મા ગાંધી સાથે આપણા દેશનું ભાવિ નમ્રતા અને માનવતાથી શોભતા એક મહામાનવ લાગ્યા હતા, " ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યું છે તે મહાન વ્યકિત અંગે એક એવા મહાપુરષ લાગ્યા હતા કે જેમની પ્રતિભાને અને ચાલુ રીત આજનું નવું ભારત કેવાં સંવેદના અનુભવે છે તે જોવાજાણવાનું ભાતને ઉમ્મર કે આફતની કઈ અસર પહોંચતી જ નહોતી. તેમની, રસપ્રદ નીવડશે. * * હોજરીમાં આપણે એકદમ નાના લાગીએ છીએ, અને અફઘાનિસ્તાન મેં છેડયું તે પહેલાં તેમના અનુયાયીએ માફક જલાલાબાદમાં અનુવાદક: મૂળ અંગ્રેજી: આવેલા તેમના નાનાસરખા ઘરમાં હું ખરેખર તેમના ચરણ આગળ ' પરમાનંદ' ડી. એન. દ્વધાન
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy