________________
તા. ૧-૧૨-૬૯
પ્રબુદ્ધ જીવન
૧૭૩
હોઈએ તો આપણી વૃત્તિઓને બેલગામ વહેતી અટકાવવી જ તેમણે વિગતવાર વિચારી હોય છે, પણ જનસમુદાય “જૈસે થે’ જોઈએ.”
સ્થિર–સ્થગિત–બની ગયો છે. વિમુબહેને ખરેખર ગિજુભાઈની શ્રી એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીના ઉપ-કુલપતિપદે વરાયેલા જોત જલતી રાખી છે. આ પ્રસંગે તેમણે બાલસાહિત્યનું એક શ્રીમતી શારદા દીવાન
સારું પ્રદર્શન પણ કર્યું હતું. મને તો આનંદ થયો કે બાલશિક્ષણની શ્રી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી મહિલા વિદ્યાપીઠ-એસ.
પચાસ વર્ષથી હું સાક્ષી છુ. ગિજુભાઈએ મારા અંધકારમય જીવનમાં એન. ડી. ટી. –ને ત્રણ દાયકાથી સેવા આપનારા, વિદ્યાપીઠના
નવી દષ્ટિ આપી છે– જીવન રસમય બનાવ્યું છે. તેમનું મારા ઉપર
ખૂબ &ણ છે. તે વ્યકત કરવા આ પ્રસંગે મેં તેના ફાળામાં ભૂતપૂર રજીસ્ટ્રાર, અગ્રગણ્ય સીન્ડીકેટ-સભ્ય અને કળાવિભાગના ડીન શ્રી શારદાબહેન દીવાન એ જ. વિદ્યાપીઠના ઉપ-કુલપતિ
રૂ. ૨૫૧ આપી આત્મસંતોષ મેળવ્યો છે.” પદે ચૂંટાયેલા જાહેર થયા છે. આ માટે તેમને સમસ્ત ગુજરાતી
૮૫ માં વર્ષમાં પ્રવેશ કરતા કાકાસાહેબ કાલેલકર સમાજના અને નારી જગતનાં અનેક અભિનન્દન ઘટે છે.
ડિસેમ્બર માસની પહેલી તારીખે પૂજ્ય કાકાસાહેબ કાલેલકર શિક્ષણ, સંસ્કાર અને રાજકારણના ક્ષેત્રે સુવિખ્યાત સેતલવડ
૮૫ માં વર્ષમાં પ્રવેશ કરે છે. આટલી વૃદ્ધ ઉંમરે પણ તેમનું આરોગ્ય કુટુંબનાં એટલે કે સ્વ. શ્રી ચીમનલાલ સેતલવડનાં શ્રીમતી શારદા
સુરક્ષિત છે, તેઓ સતત ક્રિયાશીલ છે, તેમનું પરિભ્રમણ સતત બહેન પુત્રી થાય. તેઓ “ભારતની વસતીની સમસ્યા ” એ વિષય
ચાલુ છે અને તેમના ચિત્તન તથા લેખનમાં પૂરા સજાગ છે. આ ઉપર મહાનિબંધ લખીને ૧૯૨૭માં એમ. એ. ની ઉપાધિ મેળ
તેમની વિશેષતા સૌ કોઈને આશ્ચર્યમુગ્ધ અને આદરપ્રભાવિત કરે છે. વનાર પ્રથમ ગુજરાતી મહિલા છે; ભારતની એક માત્ર મહિલા
તેમની સાથે મારા સંબંધની ૧૯૧૧ ની સાલથી શરૂઆત થઈ. વિદ્યાપીઠના ઉપ-કુલપતિ પદે વરાયેલા શ્રી શારદાબહેન
આજ સુધી એ સંબંધ ટકી રહ્યો છે. તેમને મારી ઉપર એક સરખો
સ્નેહ વરસી રહ્યો છે. મારા દિલમાં પણ તેમના વિશેને આદર - એમની પ્રતિભા, કાર્યશક્તિ અને આ ક્ષેત્રના બહોળા
અખંડિત રહ્યો છે. અનુભવના ત્રિવેણી સંગમ જેવા છે. એમના માર્ગદર્શન નીચે
ગાંધીજીના સમકાલીન સાથીમાં તેઓ સૌથી વધારે જના આ મહિલા વિદ્યાપીઠની વિવિધ પ્રવૃત્તિઓના વિસ્તાર અને ગુણ
અને વયોવૃદ્ધ છે. ગાંધીજીના અનુગામીઓમાં પૂજ્ય કેદારનાથજી વત્તામાં વૃદ્ધિ થશે એવી સૌ કોઈની આશા અને અપેક્ષા છે.
અને વિનેબાજી કાકાસાહેબની કક્ષાના જ ગણાય, પણ બન્ને વયોવૃદ્ધ બાલશિક્ષણ સુવર્ણમહત્સવ
છતાં ઉમ્મરે પ્રમાણમાં નાના છે. નવેમ્બર માસના મધ્ય ભાગમાં તા. ૧૪ મી તથા ૧૫ મીના કાકાસાહેબને જીવનમાં આજે પણ એ જ ઉત્સાહ છે; તેમની રોજ ભાવનગર ખાતે બાલશિક્ષણ સુવર્ણ મહોત્સવ ઉજવાઈ ગયો લેખનપ્રવૃત્તિ અખંડ ધારાએ ચાલ્યા કરે છે, તેમના કાર્યક્રમે મહિના તે સંબંધમાં શ્રી નર્મદાબહેન રાવળ, જેમના જીવનને મોટો ભાગ બે મહિના પહેલાંથી ગેઠવાતા હોય છે અને ભારતના એક ખૂણેથી બાલઅધ્યાપનના કાર્યમાં વ્યતીત થયું છે તેઓ પોતાના એક
બીજે ખૂણે તેઓ સતત ઘૂમતા રહે છે. તેમના આ જન્મદિન પ્રસંગે પત્રમાં જણાવે છે કે: “બાલશિક્ષણને સુવર્ણ મહોત્સવ ભાવ
આપણા તેમને આદરપૂર્ણ વન્દન હો ! સુરક્ષિત આરોગ્યપૂર્વક તેઓ નગર ખાતે ભારે શાનદાર રીતે ઉજવાયો. મુરબ્બી મહેમાનમાં શતાયુપી બને એવી આપણી પ્રાર્થના હો!
પરમાનંદ કાકાસાહેબ કાલેલકર, શ્રી ઉમાશંકર જોશી, શ્રી જુગતરામ
સાભાર સ્વીકાર દવે, શ્રી બબલભાઈ મહેતા હતા. બાકી ગુજરાત સૌરાષ્ટ્રમાં
- વિશ્વ-પ્રહેલિકા: લેખક : મુનિશ્રી મહેન્દ્રકુમારજી ‘દ્રિતીય'; બાલશિક્ષણનું કામ કરતા નાના નાના શિક્ષકોએ તીર્થસ્થાન માની
પ્રકાશક : શ્રી જેઠાલાલ એસ. ઝવેરી. ભારત વીજળી લિમિટેડ, હાજરી આપી હતી. બાલશિક્ષણ વિશે કંઈક નવી વિચારણા થશે
ઉદ્યોગનગર, કંગ સર્કલ રેલ્વે સ્ટેશન પાસે, મુંબઈ, કિંમત ૧૫-૦૦. તેવું માનેલું, પણ હજુ આપણે રૂઢીચુસ્ત માનસમાંથી બહાર આવ્યાં
આન્સર તૈભવ: લેખક: મુનિ ચિત્રભાનુ, પ્રકાશક : શ્રી કાન્તિનથી એમ મને લાગ્યું. ભાષણો થયાં પણ ગિજુભાઈ જેવો પ્રાણ
લાલ નહાલચંદ, દિવ્યજ્ઞાન સંધ, કવિન્સ બૂ, વાલકેશ્વર રોડ, કયાંય ધબકતા જોયો નહિ. જૂની વાતો વાગોળ્યા કરીએ છીએ. મુંબઈ-૬, કિંમત રૂા. ૧-૫૦. ખાસ પ્રશંસાપાત્ર કામ મને તે વિમુબહેનનું લાગ્યું. દરેક યોજના
અંતર્દષ્ણ આચાર્ય રજનીશજી જીવનચરિત્ર: લેખક :
શ્રી યશવંત મહેતા, પ્રકાશક: સાહિત્યનિધિ, ૧૧,૨૨, પ્રીતમનગર, * વિમુબહેન એટલે શ્રી છગનલાલ જોષીનાં પુત્રી, ગિજુભાઈના
એલિસ બ્રિજ, અમદાવાદ-૬; કિંમત રૂ. ૭૦-૭૫. પુત્ર સ્વ. નરેન્દ્ર બધેકાનાં પત્ની અને આજના દક્ષિણામૂર્તિનાં મુખ્ય
અતરદષ્ટા આચાર્ય રજનીશજીના જીવનપ્રસંગે : પ્રકાશક સંચાલિકા શ્રી વિમળાબહેન બધેકા.
ઉપર મુજબ કિંમત રૂ. ૭૦-૫૦. સર્વોદય શિક્ષણ-સંધ સંયોજિત દસમી શિક્ષણ–વ્યાખ્યાનમાળા જ તારીખ-દિવસ સમય વકતા-વિષય
પ્રમુખ રવિવાર ૩૦ નવેમ્બર સવારના ૯-૩૦ પ્રા. કવિ શ્રી સુરેશ દલાલ
શ્રી અમૃતલાલ યાજ્ઞિક ‘મારી પ્રિય કવિતા'
આચાર્ય મીઠીબાઈ આર્ટસ કૅલેજ રવિવાર ૭ ડિસેમ્બર સવારના ૯-૩૦ શ્રીમતી મૃણાલિની દેસાઈ
શ્રી રામપ્રસાદ છે. બક્ષી ‘બા-બાપુને જીવનસંદેશ”
શિક્ષણશાસ્ત્રી, સાક્ષર, વિવેચક રવિવાર ૧૪ મી ડિસેમ્બર સવારના ૯-૩૦ શ્રી ચંદ્રવદન પ્રા. શુકલ
ર્ડો. રમણલાલ શાહ
‘રાષ્ટ્રીય શિક્ષણ અને રાષ્ટ્રીય એકતા પ્રા. ઝેવિયર્સ કોલેજ શનિવાર ૨૦ મી ડિસેમ્બર સાંજના ૬-૦૦ ડે. ઉષાબહેન મહેતા
3. મધુરીબહેન શાહ ‘શિક્ષણ અને સર્વોદયી કાતિ' શિક્ષણ-અધિકારી
મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થળ: બેસંટ હલ બ્લેટસ્કી લૉજ, પાટી, શિક્ષણરસિક સર્વને હાર્દિક નિમંત્રણ.