________________
પૂર્ણ
૧૯૦
પ્રભુ જીવન
તા૧૬-૧૨-૬૯ ણામે જ ૧૯૪૭ માં સ્વાતંત્ર પ્રાપ્તિ થતાં વેંત જ દેશી રાજ્યોનું - પ્રેરણા છે. મેડમ મેંટેસોરી અને એ. એસ. નીલના શિક્ષણવિષયક એકીકરણ કરીને સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થયેલી. દેશી રાજ્યમાં વિચારોને ગુજરાતમાં પ્રચલિત કરનાર આ સંસ્થા માટે ગુજરાત જરૂર ભાવનગરના મહારાજા સદ્ગત કૃષ્ણકુમારસિંહે સૌથી પ્રથમ સરદાર ગૌરવ લઈ શકે. પટેલ પાસે જઈને સંયુકત ભારત સાથે જોડાઈ જવાની ઈછા દર્શા- આમ, સૌરાષ્ટ્રની અસ્મિતાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેલી. પ્રજાપરિષદના અનેક નેતાઓ અને કાર્યકરોના અવિરત સ્થાપના ઉચિત છે અને એથી આનંદ અને ગૌરવ થાય એ સ્વાભાપરિશ્રમનું ફળ આમ લેકશાહી અને રાષ્ટ્રના સંગઠન રૂપે આવ્યું. વિક છે. આ યુનિવર્સિટી હજી તે બોલ્યાવસ્થામાં છે: એના જન્મને આજે સૌરાષ્ટ્ર ગુજરાત રાજાનું એક અવિભાજ્ય અંગ છે અને ત્રણ વર્ષ થયાં છે પણ એણે શીખવવાનું શરૂ કર્યાને અઢી વર્ષ જ ગુજરાત તથા સૌરાષ્ટ્રની જનતા કેવળ ભાષામાં જ નહિ પરંતુ સંસ્કૃ- થયો છે એમ કહી શકાય. તિમાં પણ એક છે, છતાં પણ સૌરાષ્ટ્રને પિતાનું નિરાળું વ્યકિતત્વ
યુનિવર્સિટીનું બીજું એક મથક ભાવનગર છે. ભવે મથકો છે; એને ઈતિહાસ, એનું ઘડતર અને રહેણીકરણી અને ખાં છે.
બે હોય પણ બંનેનું ધ્યેય તો એક જ હોઈ શકે, કાર્યવાહકો ભિન્ન હોય - સૌરાષ્ટ્રનું ગુજરાતી ભાષા અને સાહિત્યમાં જે અર્પણ છે એ પણ
પણ કાર્યવાહી તો એક જ છે. આ યુનિવર્સિટીને શ્રી ડોલરરાય માંકડ આ વિશિષ્ટતાનું લક્ષણ અને પરિણામ છે. ભાપાની વાત કરીએ તો જેવા વિદ્વાન, નિપુણ અને અનુભવી કુલપતિ પ્રથમથી જ સાંપડ્યા સૌરાષ્ટ્રના વિવિધ પ્રદેશોની અને એની ભિન્ન ભિના કોમેની બોલી- છે એ એનું સદ્ભાગ્ય છે. પરંતુ જેમ એક-બે નેતા આખું રાષ્ટ્ર નથી ઓએ ગુજરાતી ભાષાને મીઠાશ તેમ જ જોમ આપ્યાં છે. મને ખ્યાલ
ઘડી શકતા તેમ એક કુલપતિ જ આખી વિદ્યાપીઠનું ચક્ર ન ચલાવી છે ત્યાં સુધી ગોવર્ધનરામ ત્રિપાઠીએ અને બલવંતરાય ઠાકોરે કહ્યું
શકે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય.
યુનિવર્સિટી સરસ્વતીનું મંદિર છે, રાજદ્વારી સત્તા મેળવવાનું એક હતું કે ગુજરાતી ભાષા સૌરાષ્ટ્રના એક શહેરમાં સૌથી શુદ્ધ રૂપે બેલાય છે– અને આપને માઠું ન લાગે તે કહું કે એ શહેર તે ભાવનગર
અધિક ક્ષેત્ર નથી. એ સત્યના અન્વેષણ માટે, જ્ઞાનની ઉપાસના છે; અથવા તો એ કાળમાં હતું એવો એમનો અભિપ્રાય હતો ! સાહિ
માટે, સૌન્દર્યના સર્જન વાતેનું કેન્દ્ર છે. પક્ષની પ્રતિષ્ઠા માટેનું ત્યની અને તેમાં કવિતાની વાત કરતાં વેંત આદિકવિ નરસિંહ મહે
સરકારી ખાતું અથવા તો ગમે એવી સંસ્થાઓ સ્થાપી. લોકોના મત
મેળવવા માટેનું એક નવું હથિયાર નથી. તાના નામનું મરણ થાય. ગુજરાતીની પહેલી કાવ્યકૃતિ કઈ એ હું
| ગગનવિહારી લ. મહેતા જાણતો નથી અને એ માટે સંશોધન ભલે થાય, પરંતુ નરસિંહ મહેતાનું નામ તો નિશ્ચિત રીતે અંકિત થયેલું છે. એનું “વૈષ્ણવજન' જે ગાંધી
એક જાહેરાત જીનું પ્રિય ભજન હતું એ એક જ એવું ગુજરાતી ગીત છે જે દેશ- મુંબઈમાં અવારનવાર થતાં જમણવારો અને પાર્ટીમાં એઠું ભરમાં જાણીતું છે અને ઘણાને કંઠસ્થ છે.
અને વધેલું ખાવાનું ભેગું કરી ઉઘરાવી, પોતાની મોટરમાં નાંખીને
જુદે જુદે સ્થળે ભૂખ્યાં અને ગરીબ લોકોને વહેંચી આપવાનું કાર્ય - આધુનિક યુગમાં ગુજરાતીના ત્રણ ઉત્તમ કોટિના કવિઓ
કરી રહેલા શ્રી હાસ્યચંદ્ર મહેતા તેમ જ તેમના મિત્રો ને પરિવારના જેમની અસર ગુજરાતી કાવ્ય ઉપર લાંબા કાળ સુધી રહી છે એ કાન્ત, સભ્યોથી તે “પ્રબુદ્ધ જીવનના વાચકો પરિચિત છે જ. તે જ રીતે ન્હાનાલાલ અને બલવંતરાય માટે ગુજરાતી સાહિત્યે સૌરાષ્ટ્રનું ઋણ
ભુલાભાઈ દેસાઈ રોડ પર આવેલા મિસ્ત્રી પાર્ક (એનેકસી)માં સ્વીકારવું પડશે. આમાંના કાનત તે કુળથી, જન્મ અને કાર્યક્ષેત્રમાં
રહેતા શ્રી. કે. જે. મહેતા તથા તેમના પત્ની શ્રીમતી જશવંત મહેતા
તરફથી એક પરિપત્ર મળ્યો છે, જેમાં તેઓ જણાવે છે કે: સૌરાષ્ટ્રના જ હતા. ન્હાનાલાલ અને બલવંતરાયનાં ઘડતરકાળનાં અને લેખનકાળનાં કેટલાંક મહત્ત્વનાં વર્ષો સૌરાષ્ટ્રમાં ગયાં હતાં. કાન્તના
નાલંદામાં રહેતા મહેતા દંપતીના ઉચ્ચ કાર્યમાંથી પ્રેરણા લઈને
અમેએ જૂના કપડાં ભેગા કરવાનું કામ શરૂ કર્યું છે. આપની પાસેની નામ સાથે યાદ આવતા કલાપી અને તે ઉપરાંત બેટાદકર, મસ્ત કવિ
બિનઉપયોગી વસ્ત્રો વસ્ત્રહીન પ્રજાની લાજ રાખવા માટે વપરાશે તો ત્રિભુવન પ્રેમશંકર, ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ અને જેમની સાથે અતિમૂલ્યવાન બની જશે. આપના આવા જૂનાં ફાટેલાં વસ્ત્રો ભેગાં મીઠો પરિચય હતા એ ઝવેરચંદ મેઘાણી પણ સૌરાષ્ટ્રની નીપજ. નામની
કરી અમે તેમને જરૂરિયાતવાળા મધ્યમવર્ગના માનવીઓને, એનાથયાદી હું આપતા નથી. કોઈને રહી જાય માટે એમની અવગણના
આશ્રમે તથા બાળગૃહ, ત્યકતા સ્ત્રીઓની સંસ્થામાં તેમ જ બીજી
અનેક સંસ્થાઓમાં તેમની જરૂરિયાત મુજબ પહોંચાડીએ છીએ. કરું છું એમ રખે માનતા! એમની તુલના કરવા જેટલો મારે અભ્યાસ અતિ જીર્ણ વસ્ત્રો ભિખારીને આપીએ છીએ. પણ નથી. પરંતુ મેઘાણીએ સૌરાષ્ટ્રની લોકકથાઓ અને સૌરાષ્ટ્રનાં આ માનવતાના કાર્યમાં આપના સાહકારની અપેક્ષા રાખીએ લોકગીતે આખા ગુજરાતમાં જ નહિ પણ ગુજરાતીઓ જ્યાં જ્યાં છીએ અને આપને હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે આપના વસે ત્યાં પ્રસર્યાં હતાં. ગોવર્ધનરામભાઈ જોકે હતા તે નડિયાદના જૂનાં તથા ફાટેલાં કપડાં અમને મોકલી આપશે. અથવા તે અમને પણ ભાવનગરમાં એમણે વર્ષો ગાળેલાં. મારા પિતામહ સામળદાસના ફોન નંબર ૩૬૭૩૦૬ - ૩૧૪૨૮૨ પર જણાવશે તો અમારાં હાથ નીચે ભાવનગર રાજ્યની નોકરી લીધેલી અને દેશી રાજ્યોની કાર્યકર ભાઈબહેને આપને ત્યાંથી લઈ જશે.” ખટપટૅથી પરિચિત થયેલા. 'સરસ્વતીચંદ્ર'ની ભૂમિકા સૌરાષ્ટ્ર જ
સંધના સભ્યને નમ્ર વિજ્ઞપ્તિ એમને પૂરી પાડેલી. ગુજરાતી સાહિત્ય અને ઈતિહાસના સંશોધનના સંઘનું વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું ગણાય છે. સંઘના પ્રણેતા રણજિતરામે પણ સૌરાષ્ટ્રમાં કામ કરેલું અને પ્રેરણા મેળવેલી.
સભ્યોના શર્ષિક લવાજમની રકમ હજુ ઘણા સભ્યોની વસૂલ આવી આ જ પ્રમાણે ગુજરાતી પત્રકારત્વને રાણપુરની સૌરાષ્ટ્ર-શાળાએ નથી. જે જે સભ્યનાં લવાજમે બાકી છે તેમને તેની યાદી આપતું સંખ્યાબંધ પત્રકારોની અને તંત્રીઓની ભેટ આપી છે. અને સ્વતંત્રતાના કાર્ડ પણ લખવામાં આવેલ છે અને હવે વર્ષ પુરું થવાને ગણતરીના આંદોલન દરમિયાન રાજાઓની ખફામરજી અને શિક્ષા સહન કરીને પણ દિવસે જ બાકી હોઈ, જે સભ્યનાં લવાજમે બાકી છે તેમને વિનંતી એક નવી, લાક્ષણિક ઢબની ફૌલી ઘડી છે. એમાંની કેટલીક અતિશય- કરવાની કે ડિસેમ્બરની આખર પહેલાં, પિતાના લવાજમની રકમ તાને બાદ કરીએ તો એનાં વિશિષ્ટ તત્ત્વએ એ પત્રકારિત્વને લોકપ્રિય રૂા. ૧૦ કાર્યાલય પર મોકલી આપે. સહકાર માટે આભાર.' બનાવેલ અને પ્રજાના મન પર જબરી પકડ જમાવેલી.
ચીમનલાલ જે. શાહ, તેમ જ, સૌરાષ્ટ્રનું એક અત્યંત મહત્ત્વનું પ્રદાન બાળશિક્ષણના
સુબોધભાઈ એમ. શાહ, ક્ષેત્રમાં છે. ઠેરઠેર બાળમંદિરે રથપાયાં છે એના મૂળમાં દક્ષિણામૂર્તિની
મંત્રીખો, મુંબઈ જેન યુવક સંધ.